________________
૪. ગુણુદ્રાર
# ( બીજા દ્વારમાં જણાવ્યા પ્રમાણે ) ( દેવ-દ્રવ્યાક્રિકની ) વૃદ્ધિ કરનારને જે ઉત્તમ લૌકિક સુ–ફળ મળે છે, તે હવે બતાવે છે.
છ્યું નાળ, ને ૧૩દ્ધિ તિ મુ—માવથા, 1 તાળું દ્વિી પવદેરૂ, વિત્તી, સુવર્ણ, ચ ં, તા- || ૨ || પુત્તા ય ધ્રુતિ મત્તા, મૌકીરા, વુદ્ધિ-સંજીત્રા, I સભ્યજીવન–સંપુળા, સુ—મૌજા, નળ—સંમયા, ॥ ૨૨॥
એ પ્રમાણે જાણીને, જે સુ-શ્રાવક દેવ-દ્રવ્ય (વિગેરેની ) વૃદ્ધિ કરે છે, તેઓની ઋદ્ધિ, કીતિ, સુખ અને બળ વધે છે. તથા (તેના) પુત્રા, ભક્ત, શૂરવીર, બુદ્ધિશાળી, સ લક્ષણથી સપૂર્ણ, સુશીલ અને લાકપ્રિય થાય છે. ” ૨૧, ૨૨.
“૦” “પુત્તા॰” વ્યાવ્યા
+ 4668
સુ-શ્રાવકો
એ પ્રકારે=પૂર્વ કહ્યા પ્રમાણે વૃદ્ધિની વિધિને
જાણીને, પાંચેય દ્રવ્યની
વૃદ્ધિ કરે છે, અને તેઓ,
૩
અંતરાય વગેરે કર્માંના ક્ષયાપશમ વિગેરેથી ઋદ્ધિ=પુણ્યાનુબ'ધિ વૈભવ સુખ=માનસિક અને શારીરિક
અળ=પરાપકાર વગેરે કરવામાં સમથ શારીરિક બળ, અને તેવા પ્રકારની
પુત્રાદિક=કુટુમ્બ સંપત્તિ, ઉપલક્ષણથી
તેવા પ્રકારની સ`પત્તિની વૃદ્ધિ, ઇચ્છિત સુખની પ્રાપ્તિ, ઉચ્ચ કુળમાં જન્મ,
સવ ઠેકાણે–સત્કાર, સન્માન વિગેરેથી ઉંચા પ્રકારની પૂજાની પ્રાપ્તિ, ઉદારતા,