SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. ગુણુદ્રાર # ( બીજા દ્વારમાં જણાવ્યા પ્રમાણે ) ( દેવ-દ્રવ્યાક્રિકની ) વૃદ્ધિ કરનારને જે ઉત્તમ લૌકિક સુ–ફળ મળે છે, તે હવે બતાવે છે. છ્યું નાળ, ને ૧૩દ્ધિ તિ મુ—માવથા, 1 તાળું દ્વિી પવદેરૂ, વિત્તી, સુવર્ણ, ચ ં, તા- || ૨ || પુત્તા ય ધ્રુતિ મત્તા, મૌકીરા, વુદ્ધિ-સંજીત્રા, I સભ્યજીવન–સંપુળા, સુ—મૌજા, નળ—સંમયા, ॥ ૨૨॥ એ પ્રમાણે જાણીને, જે સુ-શ્રાવક દેવ-દ્રવ્ય (વિગેરેની ) વૃદ્ધિ કરે છે, તેઓની ઋદ્ધિ, કીતિ, સુખ અને બળ વધે છે. તથા (તેના) પુત્રા, ભક્ત, શૂરવીર, બુદ્ધિશાળી, સ લક્ષણથી સપૂર્ણ, સુશીલ અને લાકપ્રિય થાય છે. ” ૨૧, ૨૨. “૦” “પુત્તા॰” વ્યાવ્યા + 4668 સુ-શ્રાવકો એ પ્રકારે=પૂર્વ કહ્યા પ્રમાણે વૃદ્ધિની વિધિને જાણીને, પાંચેય દ્રવ્યની વૃદ્ધિ કરે છે, અને તેઓ, ૩ અંતરાય વગેરે કર્માંના ક્ષયાપશમ વિગેરેથી ઋદ્ધિ=પુણ્યાનુબ'ધિ વૈભવ સુખ=માનસિક અને શારીરિક અળ=પરાપકાર વગેરે કરવામાં સમથ શારીરિક બળ, અને તેવા પ્રકારની પુત્રાદિક=કુટુમ્બ સંપત્તિ, ઉપલક્ષણથી તેવા પ્રકારની સ`પત્તિની વૃદ્ધિ, ઇચ્છિત સુખની પ્રાપ્તિ, ઉચ્ચ કુળમાં જન્મ, સવ ઠેકાણે–સત્કાર, સન્માન વિગેરેથી ઉંચા પ્રકારની પૂજાની પ્રાપ્તિ, ઉદારતા,
SR No.023117
Book TitleDravya Saptatika Granth
Original Sutra AuthorN/A
AuthorLavanyavijay Gani, Nirupamsagar
PublisherJain Shwetambar Sangh Pedhi
Publication Year1968
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy