________________
ગાથા ૪૪. પાતાની અને ધર્મની નિંદ્રા ન કરાવે. ] પ. દા દ્વાર
# કેમ કે—
શ્રી જૈન શાસનની પ્રસાવના કરવાથી તીર્થંકરપણું વિગેરે ફળેા પ્રાપ્ત
થાય છે.
કહ્યુ છે, કે—
'
'*
66
]
""
· નવું નવું . ( સમ્યગ્ ) જ્ઞાન ગ્રહણ કરવું. શ્રુત જ્ઞાનની ભક્તિ કરવી, અને જૈન શાસનની પ્રભાવના કરવી. એ કારણેાથી જીવ તી કરપણું પ્રાપ્ત કરે છે.”
તા,
ત્ર-પુત્ર—ગાળ—હને, મુત્ર-મત્તી, વચને જમાવાયા, 1
एहिं कारणेहिं तित्थ - यरत्तं लहइ जीवो. ॥
|| †,
[
66
tr
ર
भावना मोक्ष - दा तस्य,
स्वाऽन्ययोश्च प्रभावना |
,, इति
૩
प्रभावना च
સ્વ-તીથોગતિ હેતુ ચામુ મવર્તના–ઽસ્મિા।” કૃતિ—યાવત્ ”
ભાવના તેા તેને મેક્ષ આપનારી છે. અને પ્રભાવના તેને અને ખીજાને પણ મેક્ષ અપાવનારી છે.” (એમ સમજવું)
ยี
પ્રભાવના એટલે પેાતાની અને જૈન શાસનની ઉન્નતિ કરવા રૂપ પ્રવૃત્તિઓમાં સારી રીતે પ્રવૃત્તિ કરવા રૂપ હાય છે.” ત્યાં સુધીના અથ ( ભાવા ) સમજવા છે. ૪૪
૫. દાદ્વાર સમાસ.