________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ कर्मबन्धनिवृत्तिनिरूपणम्
पुनरपि"मृतं शरीरमुसृज्य, काष्ठलोष्टसमं क्षितौ । विमुक्ता बान्धवा यान्ति, धर्मस्तमनुगच्छति ॥१॥
अपिच"चेतोहरायुवतयः सुहृदोऽनुकूलाः, सद्बान्धवाः प्रणतिगर्भगिरश्च भृत्याः । गर्जन्ति दन्तिनिवहास्तरलास्तुरङ्गाः, संमीलने नयनयो नैहि किंचिदस्ति" ॥१॥ इत्येतत्सर्वं न त्राणायेति, तथा 'जीवियं' जीवितं-मनुष्यजीवनमल्पमेवास्तीति, संखाए' संख्याय--ज्ञ परिजया ज्ञात्वा प्रत्याख्यानपरिक्षया प्राणातिपातादिकं सचित्ताचित्तपरिग्रहं च प्रत्याख्याय 'कम्मुणा उ' कर्मणैव निरवद्यतपासंयमाधनुष्ठानरूपया क्रिययैव 'तु' इति एवकारार्थः 'तिउहई बोटयति-कर्मबन्धमपनयति जीवः, एवं करणेन प्राणी कर्मबन्धनात् पृथग् भवतीत्यर्थः ॥गा.५॥
और भी कहा है-'मृतं शरीरमुत्सृज्य' इत्यादि ।
चित्त को हरने वाली तरूणियां हैं मन के अनुकूल मित्र हैं, अच्छे बन्धु हैं, मस्तक नमाकर बात करने वाले भृत्यगण हैं गजों का समूह गर्जन करता है, चपल अश्व हैं, मगर कब तक ! जब तक नेत्र खुले हुए हैं । आँखें बन्द होते ही ये सब अदृश्य हो जाते हैं ॥१॥
इस प्रकार यह सब सांसारिक पदार्थ जीव की रक्षा करने में समर्थ नहीं है। जीवन अल्पकालीन है। यह सब ज्ञपरिज्ञा से जानकर तथा प्रत्याख्यान परिज्ञा से प्राणातिपात आदि पापों को एवं सचित्त अचित्त परिग्रह वणी - "मृत शरीरमुत्सृज्य" त्याह -
મૃત શરીરને લાકડાં અથવા માટીના ઢગલાની જેમ ધરતી પર છેડી દઈને સગાંસંબંધીઓ ચાલ્યા જાય છે. એક ધર્મ જ મૃતશરીરની સાથે જાય છે.”
ચિત્તને આકર્ષનાર તરુણ યુવતીઓ ભલે મેજૂદ હેય, મનને અનુકૂળ મિત્રો પણ ભલે હોય, સારા સારા બંધુઓ પણ ભલે હોય, મસ્તક નમાવીને વાત કરનાર નેકર ચાકરેને સમૂહ પણ ભલે હોય, હાથીઓ ઘરના આંગણામાં ઝૂમતા હોય, અને ચપળ અશ્વો હણહણતા હોય, પણ તેમને એકવાર તે જવાનું જ છે. આંખે બંધ થતાં જ (भृत्यु यतi r) ते सौ सदृश्य 25य छे."
આ પ્રકારે અહીં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે સંસારના કેઈ પણ પદાર્થો જીવની રક્ષા કરવાને સમર્થ નથી. જીવન અલ્પકાલીન છે આ બધી વાત પરિજ્ઞા વડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પ્રાણાતિપાત આદિ પાપન અને સચિત્ત અચિત્ત
For Private And Personal Use Only