Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
14.
अनुयोगचन्द्रिका टीका सू० ५ श्रुतज्ञानस्वरूपनिरूपणम् छाया-सूत्रार्थः खलु प्रथमो, द्वितीयो नयुक्तिमिश्रितो भणितः ।
तृतीयश्च निरवशेषः, एष विधिर्भवत्यनुयोगे ॥ इति ॥
विस्तरतस् वन्यन्त्र । तथा-अनुयोगाय प्रतिः अत्र चत्वारो भङ्गाः । तत्र प्रथमो भङ्ग:- उधमी गुरुरुधमी शिष्यः । छितीयो भाः--उद्यमी गुरुरनुघमी शिष्यः। तृतीयो भङ्गः-अनुयमी गुरुरुधमी शिष्यः । चतुर्थो भङ्गः-अनुद्यमी. गुरुग्नुपमी शिष्या अत्र-प्रथमभङ्गे नुयोगाय सर्वथा प्रत्तिर्भवति, चतुर्थभङ्गे तु सर्वथा नैव भवति। द्वितीय तृतीययोस्तु कदाचित् प्रवृत्ति भव त कदाचिन्नापि भवति । तथाऽनुयोगः केन कर्तव्यः ? इति प्रोच्यतेका अनुयोग में समाविष्ट है। यही बात तदुक्तं करके "सुत्तथो" इत्यादि-गाथा द्वारा पुष्ट की है। विधि संबन्धी विस्तार अन्य शास्त्रों में लिखा है। अतः जिज्ञासु जन इस विषय को वहां से जान लेवें अनुयांग की प्रवृत्ति में चार भंग हैं-वे इस प्रकार से हैं___उद्यमी गुरु उद्यमी शिष्य यह प्रथम भंग है । उद्यमी गुरु अनुद्यमी शिष्य यह द्वितीय भंग हैं। अनुधमी गुरु उद्यमी शिष्य यह तीसरा भंग है । अनुद्यमी गुरु अनुगमी शिष्य यह चौथा भंग है। इन में से जो प्रथम भंग है उसमें तो अनुयोग की सर्वथा :वृत्ति होना निश्चित है। चौथे भंग में अनुयोग की प्रत्ति बिलकुल नही होती है। वितीय और तृतीय भंग में अनुयोग की प्रवृत्ति कभी. होती है और कभी नहीं भी होती है। समाषी २४।५ छ 20 पात “सुन्त्यो" त्याहि पायाच्या दारा पुष्ट ४२वामा આવી છે. વિધિ સંબંધી વિસ્તૃત કથન અન્ય શાસ્ત્રોમાં આપવામાં આવેલું છે, તે જિજ્ઞાસુ પાઠકેએ આ વિદયનું વિશેષ કથન ત્યાંથી વાંચી લેવું જોઈએ. અનુગની પ્રવૃત્તિમાં નીચે પ્રમાણે ચાર ભાગાઓ (વિક) છે' (૧) ઉદ્યમીગુરૂ અને ઉદ્યમી શિષ્ય, આ પહેલે ભાંગો છે. (૨) ઉદ્યમી ગુરૂ અને નિરૂઘમી શિષ્ય, આ બીજો ભાંગે છે. (3) मनुधभी शु३ भने धमी शिष्य, त्रीने लांग छे. (૪) અનુદ્યમી ગુરૂ અને અgધમી શિષ્ય, આ ચેાથે ભાંગે છે.
આ ચાર વિકપમાંથી જે પહેલો વિકલ્પ બત વ્યો છે તે વિકલ્પ પ્રમાણેની પરિસ્થિતિમાં તે અગની પ્રવૃત્તિ થવાનું કાર્ય સર્વથા નિશ્ચિત જ હોય છે. ચોથા વિકલ્પમાં બતાવ્યા પ્રમાણેની જ્યારે પરિસ્થિતિ હોય છે, ત્યારે અનુયાગની પવૃત્તિ બિલકુલ ચાલી શકતી નથી. બીજા અને ત્રીજા વિકલ્પોમાં બતાવેલી પરિ સ્થિતિમાં ક્યારેક અનુગની પ્રવૃત્તિ સંભવી પણું શકે છે અને કયારેક નથી પણ સંભવી શકતી.
For Private and Personal Use Only