Page #1
--------------------------------------------------------------------------
________________
અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર – સંવત ૨૦૬૬ (ઈ. ૨૦૧૦).
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર - સંયોજક- બાબુલાલ સરેમલ શાહ હીરાજૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૦૫. (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦
પૃષ્ઠ
296
160
164
202
48
306
322 668
516
268
456
420
१४.
638 192
428
070
406
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને સેટ નં.-૨ ની ડી.વી.ડી.(DVD) બનાવી તેની યાદી
या पुस्तat परथी upl stGnels sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ
ભાષા કર્તા-ટીકાકાર-સંપાદક 055 | श्री सिद्धहेम बृहद्दति बृदन्यास अध्याय-६
पू. लावण्यसूरिजीम.सा. 056 | विविध तीर्थ कल्प
पू. जिनविजयजी म.सा. 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
| पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्वलोकः
श्री धर्मदत्तसूरि 059 | व्याप्ति पञ्चक विवृति टीका
श्री धर्मदतसूरि 06080 संजीत राममा
श्री मांगरोळ जैन संगीत मंडळी 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश)
सं श्री रसिकलाल हीरालाल कापडीआ 062 | व्युत्पतिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय
| श्री सुदर्शनाचार्य 063 | चन्द्रप्रभा हेमकौमुदी
पू. मेघविजयजी गणि 064 | विवेक विलास
सं/४. श्री दामोदर गोविंदाचार्य 065 | पञ्चशती प्रबोध प्रबंध
सं | पू. मृगेन्द्रविजयजी म.सा. 066 | सन्मतितत्वसोपानम्
पू. लब्धिसूरिजी म.सा. 067 | 6:शभादीशुशनुवाई
पू. हेमसागरसूरिजी म.सा. 068 | मोहराजापराजयम्
सं पू . चतुरविजयजी म.सा. 069 | क्रियाकोश
सं/हिं श्री मोहनलाल बांठिया | कालिकाचार्यकथासंग्रह
| सं/Y४. | श्री अंबालाल प्रेमचंद 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका
श्री वामाचरण भट्टाचार्य 072 | जन्मसमुद्रजातक
सं/हिं श्री भगवानदास जैन | 073 | मेघमहोदय वर्षप्रबोध
सं/हिं | श्री भगवानदास जैन 074 | सामुदिइनi uiय थी
४.
श्री हिम्मतराम महाशंकर जानी 0758न यित्र supम ला1-1
४. श्री साराभाई नवाब 0768नयित्र पद्मसाग-२
४. श्री साराभाई नवाब 077 | संगीत नाटय ३पावली
४. श्री विद्या साराभाई नवाब 078 मारतनां न तीर्थो सनतनुशिल्पस्थापत्य
१४. श्री साराभाई नवाब 079 | शिल्पयिन्तामलिला-१
१४. श्री मनसुखलाल भुदरमल 080 दशल्य शाखा -१
१४. श्री जगन्नाथ अंबाराम 081 | शिल्पशाखलास-२
१४. श्री जगन्नाथ अंबाराम 082 | शल्य शास्त्रला1-3
| श्री जगन्नाथ अंबाराम 083 | यायुर्वहनासानुसूत प्रयोगीला-१
१४. पू. कान्तिसागरजी 084 ल्याएR8
१४. श्री वर्धमान पार्श्वनाथ शास्त्री 085 | विश्वलोचन कोश
सं./हिं श्री नंदलाल शर्मा 086 | Bथा रत्न शास-1
श्री बेचरदास जीवराज दोशी 087 | Bथा रत्न शा1-2
श्री बेचरदास जीवराज दोशी 088 |इस्तसजीवन
| सं. पू. मेघविजयजीगणि એ%ચતુર્વિશતિકા
पूज. यशोविजयजी, पू. पुण्यविजयजी સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા
| सं. आचार्य श्री विजयदर्शनसूरिजी
308
128
532
376
374
538
194
192
254
260
238
260
114
910
436
336
४.
230
322
089
114
560
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
“અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોદ્ધાર ક૭
ઉપદેશમાલા દોઘફ્રિ ટીકા
: દ્રવ્યસહાયક :
સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર-ભટૂંકરકુંદકુંદસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન
વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ ગણિવર્ય શ્રી નયભદ્રવિજયજી મ.સા.ની શુભ પ્રેરણાથી શ્રી જિનાજ્ઞા આરાધક સંઘ-મીઠાખળી (નવરંગપુરા)
જ્ઞાનખાતાની રકમમાંથી લાભ લીધો છે.
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા
શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૦૦ ઈ.સ. ૨૦૧૦
Page #4
--------------------------------------------------------------------------
Page #5
--------------------------------------------------------------------------
________________
આનંદ-હેમ ગ્રન્થમાલા પુષ્પ ૨૦ છે.
શ્રીવીરવિભુ-હસ્તદીક્ષિત શ્રીધર્મદાસગણિ પ્રવર--મણુતા શ્રીરત્નપ્રભસૂતિ ધી” વિખ્યાત-વિશેષ-વૃત્તિ અલંકૃતા પ્રા. ઉપદેશમાલા હોઘટ્ટીનો
ગૂર્જરનુવાદ
૬
,.
૭
ક, 5 6 96
. :
, ,
કo
જ અનુવાદક - સંપાદક જ પ. પૂ. આગમ દ્ધારક આચાર્ય શ્રી આનન્દસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય
આચાર્ય શ્રીહેમસાગરસૂરિ [પ્ર. કુવલયમાલા-કહા, પ્રા. સમાઇ-કહા, સં. યોગશાસ્ત્ર વિવરણ, પ્રા. ચઉપન્નમહાપુરિસ-ચરિય, પ્રા, પઉમચરિય, સવિવરણ ઉપદેશપદ,
મહાનિશીથ સૂત્ર આદિના અનુવાદ કર્તા ]
જે સહુ સંપાદક છે
પં. લાલચન્દ્ર ભગવાન ગાંધી વડેદરા રાજ્યના પ્રાથવિદ્યા મંદિરના નિવૃત જૈન પતિ )
"Aho Shrutgyanam
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસિદ્ધર્તા–
આનન્દ-હેમ પ્રસ્થમાળાવતી ધનજીભાઈ દેવચંદ ઝવેરી ૫૦-૫૪ મીરઝા સ્ટ્રીટ, ૪થે માળે મુંબ ઈ ન ૩
પ્રથમવૃતિ નકલ ૧૨૫૦
વીર સંવત ૨૫૦૧ વિક્રમ સંવત ૨૦૭૪
સને ૧૯૭૫ શાકે ૧૮૯૭
કિંમત રૂા. ૧૮
પ્રાપ્તિ સ્થાન– ૧. પ્રસિદ્ધકર્તા, ૨. મેતીએ મગનભાઈ ચોકસી
માખરીયા હાઉસ, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ,
મુંબઈ ન. ૪. ૩. હીંમતલાલ ગુલાબચંદ.
C/o. અનંતરાય એન્ડ કુ. ૩૦૭, ખારેક બઝાર, નરસી નાથા રીટ, મુંબઈ . ૯
ભાનુચન્દ્ર નાનચંદ મહેતા શ્રી બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસ, પાલિતાણા « (સૌરાષ્ટ્ર)
"Aho Shrutgyanam
Page #7
--------------------------------------------------------------------------
________________
જુન્નર-કૌત્ર યમલ્લામિન નન: 1 भोश्रुतघर-प्रभावक-स्थावरेभ्यो नमः ।
ન કદ અનુવાદકીય-સંપાદકીય નિવેદન જા !
C= જક
કર :
અનંતજ્ઞાની મીતીર્થકર ભગવતેનાં વચનાનુસાર અનંતદુઃખવરૂપ, અન તદુખફહ અને અનંત દુખપરંપરાવાળા આ સંસારમાં આ જીવ ચારય-ગતિ તેમજ ૮૪ લાખ જીવાનિમાં આમ-તેમ ચકડોળ માફક ઉંચે-નીચે અથડાતો અથડાતે, ભવિતવ્યતા પરિપકવ થવાના પગે અકામનિજાના કારણે હલકર્મી થવા સાથે સરિત્યાપાપ-ગેશન્યાય અતિદુર્લભ મનુષ્યભવ સુધી આવી પહોંચ્યા.
રક ભવમાં આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ સંજ્ઞા અને તેના ઉદ્યમવાળો હતું, પરંતુ આમલક્ષી દષ્ટિવાદોપદેશિક સંજ્ઞા કેઈ બવમાં પાગ્ય નથી. તે સંજ્ઞા મેળવવા પહેલાં જીવે અનેક વિશુદ્ધ પ્રયત્નો કરવા પડે છે. તીર્થકર ભગવંતના શાસન કે ગીતાર્થ ગુરુ મહારાજનો થગ થયા સિવાય, તેમના ઉપદેશ સિવાય તેવા પ્રયત્ન કરવા આત્મા વય હસિત થઈ શકતું નથી. તીર્થકર ભગવંતના આત્માએને પણ એટલા ભવ સિવાય લગભગ દરક ભવમાં ઉપદેશક ગીતા” થરુભગવંતના સહારાની જરૂર રહે, તો પછી સામાન્યઆત્મા માટે તે ઉપદેશક ગુરુમહારાજની વિશેષ જરૂર ગણાય.
હૂડા-અવસર્પિણના આ પાંચમાં આરામાં પણ શ્રીવી૨ભાગવતના અવિચ્છિન્ન પ્રભાવશાળી જૈનશાસનમાં તેવા અને જ્ઞાની ગીતાર્થ આચાર્ય ભગવંતો થઈ ગયા અને શાસનના પુય-પ્રભાવે હજુ પણ શાસનની ધુરા વહન કરનારા પ્રભાવક મહાપુરુ-ગુરૂવ થશે, જેના ઉપદેશગે દરેક કાળમાં શાસનની છત્રછાયામાં હતી પુણયશાળી આત્માઓ તેમના ઉપદેશાનુસાર સમ્યગદર્શનાદિ મોક્ષમાર્ગમાં જોડાશે, થિર થશે, વૃદ્ધિ પામશે અને બીજા આત્માના પ્રેરક બનશે.
તીર્થકર ભગવંતની ગેરહાજરીમાં પણ આચાર્ય ભગવંતાદિ ગીતા ગુરુભગવંતે તીથકના વચનાઝુસાર મહામારીનો જ ઉપદેશ આપી, અનેક શાસન પ્રભાવના
"Aho Shrutgyanam
Page #8
--------------------------------------------------------------------------
________________
કરી કોઈ પ્રકારે અનેક આત્માઓને સંસારવિમુખ બનાવી મોક્ષમાર્ગ તરફ પ્રીતિ ઉત્પન્ન કરાવનારી, સંસાર સમુદ્ર તારનારી, આમેતિ કરાવનારી સુંદર દેશનાનો વિપુલ પ્રવાહ આગમના ઉંડા સંભીર શાશ્વ-રાવરમાંથી વહેવડાવે છે.
વળી આવા કેવલી તીર્થકર ભગવંતના વિરહમાલમાં જીવને સહેલાઈથી સંસારસમુદ્ર તરવાનાં મુખ્ય બે અનુપમ સાધન છે. એક જિનેશ્વર ભગવંતની શાન્ત કરૂણામૃતરસપૂર્ણ મૂર્તિ અને બીજું તેમના પ્રરૂપેલા આગમો-દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાન. તેમની મૂર્તિને ઓળખાવના આ શ્રુતજ્ઞાન-શા છે, જે ગણિપિટક કહેવાય છે. તે શાસ્ત્રના રહસ્ય પરંપરાગમ દ્વારા મેળવેલા હોય છે. ગુરુ પાસેથી શાસ્ત્રોના પારમાર્થિક અથ વિનય કરીને, બહુમાન સાચવીને, તેમની પૂર્ણ કૃપાથી પ્રાપ્ત કરીને અવધારણ કરી શકાય છે. વિનયદિ કર્યા વગર મેળવેલા અર્થો આત્માને યથાર્થ પરિણમતાં નથી.’ લાભદાયક નીવડતાં નથી. આત્માની પરમઋદ્ધિ પમાડનાર આ સુતજ્ઞાન છે.
સુવાળે મ”િ – કૃતજ્ઞાન મહર્તિક છે. અપેક્ષાએ કેવલજ્ઞાન કરતાં પણ શ્રુતજ્ઞાન મહાન એટલા માટે કહેવું છે કે, કેવલજ્ઞાન મૂળ્યું છે. જ્યારે શ્રુતજ્ઞાન પિતાને અને બીજાને પ્રકાશિત કરનાર છે. કેવલજ્ઞાની ભગવંત શ્રુતજ્ઞાન દ્વારા બીજા છો પર પરોપકાર કરે છે. આમાd શહસ્વરૂપ, કર્મ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિશ, મોક્ષ વગેર કરાય, અકરણીય, મહયાભઢષ, પિયા પેય, સન્માર્ગ, સંચારમાગ
આ સર્વ પદાર્થોનું જ્ઞાન કરાવનાર હોય તો સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલા દ્વાદશાંગીરૂપ શ્રતજ્ઞાન. આ શ્રુતજ્ઞાન સિવાય અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન, શ્રદ્ધા, સંવેગ, ત્યાગ, વર્તન તપશ્યાદિ થવાં મુકેલ છે. તેમાં મુખ્યતયા ગણધરભગવતેએ અતિશયવતી ત્રિપલ પ્રાપ્ત થવાયેગે રચેલી દ્વાદશાંગી અન્તર્ગત ચૌદપૂર્વે છે, જેના આધારે વર્તમાનતીર્થ અવિચ્છિન્નપણે પ્રવર્તી રહેલું છે.
આચાર્યોની પરંપશી પરંપરાગમ પ્રાપ્ત કરેલ એવા પૂર્વાચાર્યોએ વર્તમાનકાળના અલ્પજ્ઞાની આત્માઓને સહેલાઈથી પ્રતિબધ થઈ શકે તે માટે આગમાનુસાર આગમના સિદ્ધાંતોને પ્રતિપાદન કરનાર એવા અનેકાનેક મહારા, પ્રકરણે, શાસ્ત્રોની રચનાઓ કરેલી છે.
બહુશ્રુત ગીતાર્થ પ્રભાવક શાસનાધાર જેવા કે કપ, દશ નિક્તિ આદિના રચયિતા શ્રી ભદ્રબાહુબવામી, દશવૈકાલિકના કર્તા શખંજવસૂરિ, વિશેષાવશ્યક ભાષ્યકાર શ્રીજિનભદ્રગણું સમાશ્રમણ, આર્ય રક્ષિતસૂરિ, સ્કંદિલાચાર્ય, નંદીસૂત્રકર્તા દેવવાચા, પ્રજ્ઞાપના સૂત્રકત શ્યામાય, તત્વાર્થ-સભાખ્યાતી ઉમાવાતી, ૧૪૪૪ ગ્રન્થકતાં શ્રીહરિભદ્રસૂરિ, શિવાંકાચાર્ય, નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ, શ્રીમહલવાદી, વાદીતાલ, શાંતિસૂરિ, વાલીદેવસૂરિ, દાર્શનિક અભયદેવસૂરિ, ઉપમિતિ કથાકાર સિદ્ધર્ષિ, કુવલય
"Aho Shrutgyanam
Page #9
--------------------------------------------------------------------------
________________
માલા કથાકાર દાક્ષિણ્યચિહ્નાંક ઉદ્યોતનસૂરિ, કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાય, શ્રીસંધદાસગણી, શ્રીજિનદાસગણી, શ્રીમુનિચન્દ્રસૂરિ, શ્રીરત્નપ્રભસૂરિ, પ્રવચનપરીક્ષા-કલ્પ– કર્ણાવતીમાદિ ગંથકર્તા . શ્રીધ સાગરજી . શ્રીયોવિજયજી આદિ ગ્રન્થકારી શાસનના પુણ્યપ્રભાવે અનેકાનેક થઈ ગયા છે.
તેમાં ઉપદેશમાળા નામના પ્રકરણકર્તા પ્રભુમહાવીરના હસ્ત-દીક્ષિત અવધિજ્ઞાનવાળા શ્રીધમ દાસગણિવરે પાતાના શજપુત્ર ઘુસત તેમ જ બીજાઓને પ્રતિઐાષ કવા માટે આ પ્રકાશુની રચના કરતી છે. જેના ઉપર પમિતિભવ-પ્રપંચ-કથાકાર શ્રીસિદ્ધર્ષિમણીલરે કથાવગરની સંસ્કૃત સંક્ષેપીકા (ચેલી છે, તથા રત્નાવતાશ્તિાકાર શ્રીરત્નપ્રભસૂરિએ તે ટીકાના ઉપયેગ કરી પ્રાકૃત અને અપભ્રંશ ભાષામાં કથાસહિત
ઘટ્ટી' નામની ટીકા રચેલી છે. જે કેટલાંક વર્ષો પહેલાં ' તાડપત્ર ઉપરથી પ્રેસઢાયી રાવી બીજી પ્રતા સાથે સોધન કરો છપાવી હતી. ઉપદેશમાળા છે
આગમની તુલનામાં મૂકી શકાય તેવુ અપૂર્વ વિપુલવૈશાક શાસ્ત્ર છે, જેમાં વિવિધ પ્રકારના અનેક વિષયે તથા સવાસા ઉપરાંત સુદર કથા છે, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ચતુર્વિધ શ્રો 'ધને ઉપકારક અને પઠન-પાઠન માટે ઉપયોગી છે. સંસ્કૃત-પાકૃત ભાષાના અજાણુ ડેય તેમને વાંચવા-ભક્ષુવા માટે કેટલાક શ્રમણે અને શ્રાવકના ઋતુરાષથી મેં આ ટીકાને ગૂજશનુવાદ કર્યો, જેમાં સિદ્ધસેનની ટીકને પણ સાથે આવરી લીધી છે, જેથી અનેક વર્ષો પહેલાં ડે. યાકાખીએ લખેઢી હકીકત આજે સાકાર બની સાચી પડી છે. કેવી રીતે? સ્વ॰ માહનલાલ દલીચંદભાઈ દેસાઈ એડવાકેટ-તેએએ જૈન-સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ લખેલ છે, જેના ૧૮૬મા પુત્રે રખેત છે કે—
66
ગુપ્ત સ૦ ૫૯૮ વષમાં એટલે વિ॰ સ′૦ ૯૭૪માં સષિ એ ધમ દાસઅભિકૃત પ્રાકૃત ઉપદેશમાળા પર કૃત ત્રિવષ્ણુ-ટીકા લખેલ છે. આ મન્થ એ જાતને છે. એક ઘણી કથાઓવાળા માટા, અને બીજો ધ્રુવૃત્તિ નામના નાના અન્ય છે. આ 'કુત્તવૃત્તિ અતિઉપયેગી છે, તે જ પાના ૫૫ ૧૮૮-૧૮૯-૧૯૦ની ટી૫ણીમાં પીટસન રીપોર્ટમાં ડા. યાાબી કહે છે કે— ‘હું' અથા રાખું છુ કે કઈ વિદ્વાન થાશે સાથે તે વિષ્ણુ પ્રસિદ્ધ કરવા પ્રયત્ન કરશે. ગન્ધકર્તાની કીતિ અને સમય જોતાં તે વિવરણના અન્ય અધારામાંથી બહાર લાવવા માટેના ખાસ કારણેા છે. कृतिरियं जिन- जैमिनि - कणशुक्-सौगतादिदर्शन वेदिनः । सकलग्रन्थार्थनिपुणस्य श्री सिद्धर्षैर्महाचार्यस्येति ॥
એટલે કે જૈન, જૈમિનીય, કશુાદ–સાંખ્ય, સૌમત-બૌદ્ધમ્માદિ ન જાણુનાર, સકલ અર્જીના અથથી નિપુણ એવા શ્રીસિંહર્ષિમહાચાય ની આ કૃતિ છે, એમ અન્યને 'તે જણાવ્યું છે. આ પ૨ વર્ષ માનસૂશ્મિ કથાનક ચેાજેલ છે. પી. ૫, પરિ પૂ. પ, વળી આ સિદ્ધષિની વૃત્તિ પરથી જ સાચાય લઈને શ્રીરત્નપ્રભસૂરિજીએ સ
"Aho Shrutgyanam"
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૨૩૮માં ઉપદેશમાળા ‘ રૉઘટ્ટી ' નામની વૃત્તિ રચી છે. જેની તે સિદ્ધષિને ‘ થાયાર્થે ચૂડામળિ” તરીકે થયાથ' કહેલ છે. કારણ કે સિદ્ધષિને • કયાથાય ’ન બિરૂદ હતું ( પ્રભાવક ચરિત્ર મૃગ ૧૪ શ્લાક ૯૭, પી. ૩, પૃ. ૧૬૮) અને પેાતાના અનાવેલા એ અન્યના છેડે તે ‘ સત્તાધુમિ તપેર્મચિ શોધનીચે' એ શબ્દો લખે છે ને તેવું જ વાય મા વૃત્તિના અંતે પણ છે.
આ સિવાય મૂળગ્રન્થ અને ટીકાઓના પ્રણેતા વિષયક ગ્રન્થ અને ટીકા-વિષયક પ્રસ્તાવનામાં ઘણુ' કહેવાએલ હાવાથી તેમ જ અનુક્રમણિકામાં દરેક વિષયે નિ શેલા હાવાથી અહી વિસ્તારમયથી કહેતાં નથી.
ઉપદેશમાળાની મૂળ ગાથાએક સાથે છપાવી છે. અને પ્રાકૃત ટીકાના ભાષાન્ત લાંબી થાશે ક્રાય ત્યાં ૨૫-૫૦-૧૦૦ એમ àાકસ ંખ્યા સૂચવી છે, જેથી ટાઈ ફ્રાઈ વખત અનુવાદના મૂળ સાથે ઉપયોગ કરવા પડે તે સુગમતા રહે,
આવા મહાન મન્થા સપાદન કરવામાં વિવિધ પ્રકારે અનેકોના સહકારની જરૂ પડે છે, તેમાં કેટલીક સંસ્થાઓ તથા મુનિભગવતા તથા સાધ્વીજીઓની પ્રેમ, વ્યક્તિગત શ્રાવકા તરફથી સહાયક અને ગ્રાહક તરીકે આર્થિ ક સારા સહકાર મળેલા છે. વળી વાદા રાજ્યના નિવૃત્ત- જૈનપડિત ઢાલચન્દ્ર ભગવાન ગાંધીએ મારી લખેલ ગૂજ શનુવાદની પ્રેસકાપી બારીકીથી તપાસી માપી છે, તથા છાપેલા ફાર્મમ તપાસી આપી શુદ્ધિપત્રક પણ જીણવટભરી દૃષ્ટિથી તપાસી આપેલ છે.
ઉપરાંત શ્રી મહાદુર્ગાસ હજી પ્રિ. પ્રેમના માલીક ભાચદ્રભાઈ નાનચ'દ મહેતાને પેાતાનુ અંગતકાય. માની સુંદર-સફાઈદાર છાપકામ ઘણું' જ ઝડપી કરી આપેલ છે. તેમ જ મારા વિનીતશિષ્યા મુનિ શ્રીમને નસાગરજી, શ્રીનિમલસાગરજી આદિની સુ'પાદન કાર્યોંમાં વિવિધપ્રકારની સેવા મળેલી છે. આ સર્વેને સુંદર સહકાર મળ્યો ન હતે, તે ખાટલુ` જલ્દી કાર્ય પૂર્ણ ન થઈ શકતે, માટે સહકાર આપનાર દરેકનાં કાર્યો ધન્યવાદને પાત્ર અને બિનાનીય બન્યાં છે,
આ અનુવાદ લખતાં પશ્ચમની મંદતા, અનુપયોગ કે પ્રમાદેષના કારણે જો કઇ પશુ જિનેશ્વરના વચન-વિરુદ્ધ લખાયુ` હોય તે મિચ્છા મિ દુક્કડ'. વાચક– વગના ખ્યાલમાં આવે તેા મારા ખ્યાલપર લાવવા સાદર વિનંતિ.
અંતે આ પૂર્વાચાય -રચિત ઉપદેશમાળા-ઢોઘટ્ટી ટીકાસહિત મહાગ્રન્થના ગૂર્જરઅનુવાદના સ્વાધ્યાય વાંચન-પઠન-પાઠન કરી અન્યકર્તા, વિવરણકર્તા અને અનુવાદ કરનારના પરિશ્રમને અને ધ્યેયને સફળ કરા—એ જ અભિલાષા.
સાહિત્યમંદિર-પાલીતાણા
સ. ૨૦૩૧ ફાગણુ વાંદ ૮, શુક્ર ઋષભદેવ જન્મ-દીક્ષા કલ્યાણુક દિવસ તા. ૪-૪-૭૨
"Aho Shrutgyanam"
આ. હેમસાગરસૂરિ.
Page #11
--------------------------------------------------------------------------
________________
ક સવિરણ ઉપદેશમાળા-ગુર્જ રાનુવાદને પર
વિ ષ યા નું કામ
૧૩૮
૨૭
૧૪૩
૧૪૫
વિષય પ્રથમ વિશ્રામ પૃષ્ઠ | કક્ષાના કટક પુપે અને ફળ ૧૩ ૧ અનુવાદકીય-નિવેદન
જબૂસ્વામી ચરિત્ર
૧૩૨ ૨ અનુક્રમણિકા
૩] નાગલાને હિતોપદેશ ૩ સહાયક-ગ્રાહકોની નામાવલી || અવધિજ્ઞાની સાગરદત્તમુનિ
૧૩૩ ૪ પ્રસ્તાવના
સાગરદમુનિ સાથે શિવકુમારને ૫ શુદ્ધિપત્રક
સમાગમ ટીકાકારનું પ્રથમ મંગલ
દહધર્મ શ્રાવકે કરેલી વેયાવચ્ચે ૧૩૯ રણસિંહની કથા
ચારે ગતિનાં દુઃખ કલિકાળને પ્રભાવ
અનાદતદેવની ઉત્પત્તિ તપના પ્રભાવ ઉપર ગરષભ ચરિત્ર ૩૩ | આઠ કન્યા સાથે જંબૂકુમારનું પાણિતપના પ્રભાવ ઉપર મહાવીર ચરિત્ર
બહુ ચંદનબાલાની કથા
૪પ્રભવ ચાર–મધુબિન્દુનું દષ્ટાત ૧૪૩ ક્ષમાં રાખવાનો અધિકાર
કબેરદત્ત અને કુત્તા યુગલ ૧૪૯ ઉપસર્ગ-સમયે અડાલતા રાખવી
એક ભવમાં ૧૮ સગપણ કેવી રીતે વિનય અધિકાર-ગુસ્વરૂપ
૪૭
થયાં, આચાર્યના ૩૬ ગુણેની વિવિધતા
મહેશ્વર કથાનક
૧૫૩ સાધ્વીને વિનોપદેશ ચંદનબાલા
મકરદાઢા વેશ્યાની કથા પુરૂષ-જયેષતા ૫૩ ભૌતાચાર્યની કથા
૧૫૮ ભરત મહારાજાને આ | વાનરદંપતીની કથા
૧૫૮ પ્રસન્નચન્દ્ર રાજર્ષિ કથા
ઔચિત્ય લાભ લેભ, ક્ષેત્રવતા બાહુબલિ કથા
અને જુગારી
૧૬૦. સનકમાર ચકીની કથા
| મીતિવાળી ત્રણ સખીએ
૧૬૩ લવસમમ દેવતા કેમ કહેવાય ?
લક્ષ્મી રિથર મનુષ્યને વરે છે બ્રહ્મદત ચીની કથા
| ઉતાવળ કરનારની લક્ષ્મી નાશ ઉદાસીનુપ મારક વિનયનની કથા ૧૧૫] બીજો વિશ્રામ ૧૧૯ધર્મકાર્યમાં ઢીલ ન કરવી
૧૬૭ દેવતાઈ વરદાનવાળી ચિત્રકારની કથા ૧૦ વિજય-સુજયની કથા
૧૬૮ મૃગાવતીની કથા
| ગરાજ-શંકરિકાની કથા “ “જા સા, સા સા નું દષ્ટાન્ત ૧૨૭ ! કલિરાજ્ય કથા
૧૭૮
પર
૧૫૪
"Aho Shrutgyanam"
Page #12
--------------------------------------------------------------------------
________________
२२०
૩૮૧
બે શીની કથા ૧૮૧ | પરણુ રાષિ-અમરેન્દ્રની કથા
૩૩૯ નિત્ય-પર્વ અને જુહાર મિત્રોની કથા ૧૮૨ ) વારત્રકમુનિ કથા
૩૪૮ અમરસેન-પ્રવરસેન બધુની કથા ૧૮૪] સ્ત્રી-યુવતી પરિચયના દા
રૂપી અતિલોભ ઉપર લેહાગલા ગણિકાની કમલામેલા-સાગરચંદ્રની કથા ૭૫૩ કથા
૧૮૭ | ધર્મદઢતા વિષયક કામદેવ શ્રાવકકથા ૩૫૬ સજજન-દુર્જન-સમાગમ ઉપર પ્રભાકરની દુગતિગામી કમકની કથા
૩૬t કથા ૧૯૪] સાય સુખ-સ્વરૂપ
૩૬૨ જબૂસ્વામી ચરિત્ર પૂર્ણ
ગોશાળાની કથા
૩૬૮ ચિલાતીપુત્ર સુસુમનું ઉદાહરણ ૨૦૩ દઢપ્રહારીની કથા
૩૬૭ ઢંઢણકુમારની કથા ૨૭. સહસ્ત્રમલનું આખ્યાનક
૩૧ કંદકકુમારની કથા
૨૦ | ઔધકમુનિની કથા
૩૫. હરિકેશીમુનિની કથા
૨૧૪ તલીપુત્ર-પટ્ટીલા પત્નીની કથા ૩૭ વજમુનિની કથા
શ્રેણિક-કેણિક, અભયની કથા વસુદેવના પૂર્વભવ નંદિણમુનિની કથા ર૪૫ ચેડારાજાની પુત્રીઓ કયાં કયાં પરણું! ૮૬ ક્ષમા ઉપર ગજસુકુમાલની કથા ૨૫૨ ચેલણાનું હરણ-સુલાતુ અડાલ ધર્મનું મૂળ વિનય ૨૫૯ સમ્યક્રય
૩૮૯ દૃઢવ્રત આરાધક સ્થૂલભદમુનિની કથા ૨૬૦ કેણિકને પૂર્વભવ
ડ૯૩, ગુણીઓની ઈર્ષા ન કરતાં ગુણાનુમોદના અભય અને કપટી વેશ્યા -શ્રાવિકાઓ ૩ય કરવી,
કેણિકે પિતાને કેદ કર્યા
૪૦૧, ગુણપ્રશંસા અસહિષ્ણુ પીઠ–મહાપીઠની શ્રેણિકનું મરણ
૪૩ કથા.
૧૭૨ | ચન્દ્રગુપ્ત અને ચાણક્યની કથા ૪૦૪ પારકાદો ન બોલવા ૨૭૭ ચાણકયની કુટિલ નીતિ
૪૧૧ તામલિ તાપસની કથા
२८१ સુબુદ્ધિમંત્રીનું વેર કેવી રીતે વાળ્યું ? ૧૩ ત્રીજે વિશ્રામ
૨૮૫
ચાણકયે સ્વીકારેલ અનશન વ્રત ૧પ શાલિભદ્રની કથા
પરશુરામ અને સુભૂચિકીની કથા
૪૩ ૨૮૬ અવંતિસુકમાલની કથા
1 ૨૧ વખત નિ:બ્રાહ્મણુ-પૃથ્વી કરી
૨૯૫ મેતાર્યમુનિની કથા
આર્થમહાગરિની કથા ૩૦૦
૪૨૨ મેઘકુમારની કથા
૪૨૪ બીજો ખંડ
૩૧૪ | એકાકી સાધુનું સાધુપ નથી ગુરૂકલવાસના લાભ કુશિષ્ય દતસાધુની કથા
૪૩ ૩૧૬! સાધુવંદનફલ વિષયક કૃષ્ણકથા ૪:૮ ભક્તિરાગ વિષયક સુનક્ષત્ર-સર્વાનુભૂતિની ચંડરૂદ્રાચાર્યની કથા કથા
૩૮ | અંગારમક અભવ્યાચાર્યની કથા ૪૩ પ્રદેશી રાજાની કથા
૩રર અગ્નિકાપુત્ર આચાર્ય અને પુછપચૂલા કાલિકાચાર્ય અને દરરાજાની કથા કર૬
સાવી કથા યથાસ્થિત ધર્મ ન કહેનાર મરીચિનું
ભાવકરૂણા ભવભ્રમણ
| કરેલા પાપનાં ફલે કેટલા ગુણ ભેગવવા બલદેવમુનિ અને મૃગની કથા ૩૩૩ પડે!
૪૫૦.
૩૧૫ સયકીનું દૃષ્ટાન્ત
"Aho Shrutgyanam
Page #13
--------------------------------------------------------------------------
________________
૫૧૧
આશ્ચર્યોના આલ'મન ન લેવાય ૪૫ [૧ દિવસમાં પુણ્ય-પાપ કેટલું બંધાય! પ૦૮ કરક પ્રત્યેકબુદ્ધની કથા પા | દેવ-નારકીનાં સુખ-દુ:ખે
૫૦% દુર્મુખ અને નમિરાજર્વિની કથા ક૫૫ મનુષ્યગતિનાં દુઃખે નગ્નજિત પ્રત્યેકબુદ્ધની કથા ૪૫૭ વર્ષાતિનાં દુ:
૫૧૨ સુકુમાલિકાનું દષ્ટાન્ત
૪૫૮] નજીકના મેક્ષગામી આત્માનું લક્ષણ પારૂ આઠ રૂપકે દ્વારા આત્મ-દમનની હિતશિક્ષાદા | સંઘયણ-કાલાદિના આલંબન વગર રસગારવાધીન મંગુ આચાર્યની કથા ૪૬૨ | જયણાથી ધર્મારાધન કરવું.
૫૪ સાંસારિક કાર્યમાં અપ્રમાદ અને ધર્મ, ભિક્ષાના ૪ર દે
પાપ કાર્યમાં થતા પ્રમાદનું ફળ
કથાનું સ્વરૂપ અને ત્યાગ
પાટ અત્યાર સુધીમાં જીવે કેટલા આહાર- ઉપમાઓ દ્વારા કષાયોને નિપ્રહ ૫૨૩ સ્તનપાનાદિ ક્યાં ?
નેકષાય સ્વરૂપ અને તેને ત્યાગ ५२४ પાપભેગઋદ્ધિની દુઓંચતા ४६७ ત્રણ ગૌરવનું સ્વરૂપ અને ત્યાગ -મહાગ્રહ-પાપગ્રહની પીડા ૪૬૯ ઈન્દ્રિયોને નિગ્રહ
૫૨૭ પ્રમાદી શ્રમણની સંયમવિરૂદ્ધ ચર્યા ૪૭ આઠમા અને તેને ત્યામ
૫૨૮ સગથી થનાર ગુણદોષ ઉપર દષ્ટાન્ત ૪૭ર | બ્રહ્મચર્યની નવામિ
૫૩૦ - સકારણ પાસત્યાદિકને પણ વંદનાદિ
સ્વાધ્યાય દ્વાર
પા કરવા ૪૭૩ વિનય અને તદ્વાર
૫૩૨ ચેાથે વિશ્રામ
४७४ [ અપવાદ કયારે અને શા માટે સેવે ? પ૩૩ માર્ગાનુસારીના ૩૫ ગુણે
પાસત્કાદિક સાધુઓનું સ્વરૂપ પ૩૪ શ્રાવકની દિવસચર્યા
પાસત્યાદિક સાધુઓનાં પ્રમાદસ્થાને પણ શ્રાવકધર્મવિધિ અને કર્તવ્ય ૪૭ | પાક્ષિકપર્વ ચર્ચા
પ૩૯ શ્રાવકનાં કતવ્યો
પાસસ્થાદિક હીનાચારનાં પ્રમા સ્થાને ૫૧ સર્વધર્મોમાં જીવદયા શિરોમણું છે ૪૮૩ { કપટી ક્ષક્ષકનું દૃષ્ટાન્ત
૫૫ પરિગ્રહ-મમતા મહાદુઃખ, સંતોષ
શુદ્ધાલંબન સેવનાર આરાધક ગણાય પ૪૭ મહાસુખ
૪૮૫ ] ગીતાથનિશ્ચાયુક્ત અનુષ્ઠાન માક્ષ શિલકાચાર્ય અને પન્થક શિષ્યની કથા ૪૮૬ | આપે છે. શ્રેણિકપુત્ર સંદિપેણની કથા
૪૮૮ | અગીતાર્થ દીર્થસંસારી થાય છે. પપ નિકાચિત આદિ કર્ભાવસ્થાઓ ૪૯ ગુરુઉપાસના રહિત જ્ઞાન કલ્યાણકાર થતું પુંડરિક-કંડરીકની કથા ૪૯૨ નથી.
૫૫૩ શશી પ્રભ-સૂર્યપભની કથા
૫. જ્ઞાન-કિયાની પરસ્પર સાપેક્ષતા માહાતપ કે અને શા માટે કરે ? પરલેાક વિરુદ્ધ કાર્ય કરનારને દૂરથી શોક કરવા લાયક મનુષ્પ ભિલની અંતરંગ ભક્તિ
દ૬રાંક દેવનું કથાનક
૫૫૯ વિદ્યાદાતા ચંડાળ પ્રત્યે શ્રેણિકનો વિનય ૫૦૦ વિરમગવંતને છીક આવતા મૃત્યુ પામે. મૃતદાયકને ન ઓળવવા
૫૦૪
શ્રેણિકને છીંક આવતા જીવતા રહે સમ્યકવ-મિથ્યાત્વનું સ્વરૂપ
અભયને છીંક આવતા “મરે કે જીવો પલકારાના પ્રમાદથી સમ્યકત્વ મલીન 1 ફાલસોકન છોક આવતા “વ કે મરે નહિ? થાય
–એમ દેવે કેમ કહ્યું ? પ૬૦
પદ
ત્યજ
૫૦૫
"Aho Shrutgyanam
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૦
પs?
કુટુંબ-વરી પિતાનું અધમવર્તન પ૬૪ દીક્ષા ત્યાગ કર્યા પછી ત્રણ સ્થાનને દેડકામાંથી દેવભવની પ્રાપ્તિ પ૬૮ | ત્યાગ કરે .
પર શ્રેણિકના સમ્યકત્વની પરીક્ષા
પાસસ્થાનિકની બળવત્તરતામાં મધ્યસ્થ કાલસૌકરિકનું અપમૃત્યુ
૫૭૧ રહેવું સુલસની અહિંસા-ભાવના
સવિશપાક્ષિકનું લક્ષણ હિતેપદેશ શ્રવણફલ
૫૫
વ્યલિંગ દરેકે અનંતીવખત માં પ૭૭
૫૯૭ પૂજ્યતાના કારણે ગુણે છે જ માલિની કથા
પ૭૮ ત્રણ પ્રકારનો મેક્ષમાર્ગ
૫૯૮ હિતોપદેશ
પ૮૧ | ઉપદેશમાળાથી ધિરાગ્ય ન પામે તે કે? ૧૯૯ આયુષ્યને ઉપક્રમ લાગવાનાં કારણે ૫૮૪ | ઉપદેશમાળા શ્રવણથી રણસિંહને મા સાહસ પક્ષી સરખા ઉપદેશકે ૫૮૫| પ્રતિબોધ
૬ પડેલાને ચડવું મુશ્કેલ છે. ૫૮૭ આ ઉપદેશમાળા કેને આપવી?
૬૦૩ હિતોપદેશ
૫૮૯ વ્યાખ્યાકાર પ્રશસ્તિ
૬૦૪ રન-સુવણના મંદિર કરાવવા કરતાં તપસંયમ અધિક છે,
૫૯૦.
તાડપત્રીય પ્રત લખાવનાર સંધની વિરતિધર્મ અંગીકાર કર્યા પછી પ્રમાદ પ્રશસ્તિ
૬૦પ ન કરે પલ ! અનુવાદક પ્રશસ્તિ
૬૦૬
આદ'
તાજ
"Aho Shrutgyanam
Page #15
--------------------------------------------------------------------------
________________
શ્રી ઉપદેશમાળા દેધટ્ટી' ટીકાસહિત રાનુવાદ પ્રકાશનના * સહાયક અને ગ્રાહકેાની શુભ નામાવલી *
રાજકોટ
શ્રી તપગચ્છ જૈન સઘ શેઠ મેતીશા લાલબાગ ચેરીટી ટ્રસ્ટ મુબઇ આ સાયન તપગચ્છ જૈન સા
''
શ્રી દેવકરણ મૂળજી જૈન
દેરાસરની પેઢી મલાડ
મુંબઈ
આ. શ્રીવિજયધમ સૂરિજી મહારાજ ઝવેરી માતીચંદ્ર હીરાચદ ચગેટ માતીચંદ્ય અમીચંદના ધર્મપત્ની પ્રભાવતીએન
"3
"3
ભવાનીપુર જૈન શ્વે. મૂ. સ સા. શ્રી ગુણેાયામીજીની પ્રેરણાથી કલકત્તા શેઠ માણેકલાલ માહનલાલ ટ્રસ્ટ શઠ શાંતિદાસ ખેતશી જૈન ટ્રસ્ટ શ્રા પ્રિન્સેસ સ્ટ્રીટ જૈન સંઘ શ્રી ચાપાટી
મુંબઇ
"3
શ્રી રાંદેર જૈન સધ, મુનિશ્રી વસતસાગરજીની પ્રેરણાથી
શ્રી સુધારાખાતાની પેઢી પાંચના ઉપાશ્રય પ
55
25
19
39
25
મહેસાણા
શ્રી ચિદાન દસાગરજીની પ્રેરણાથી કપડવંજ મીઠાભાઇ ગુલાબચંદની પેઢી પં. શ્રીવિમલસાગરજીની પ્રેરણાથી પ્રહાદ પ્લેટ જૈન સઘ મુનિશ્રી મને જ્ઞસામયેજી મની પ્રેરણાથી રાજકાર વખારીયા કાંતિલાલ જેકીશનદાસ સુરત્ત →→ અમૃતભાઈ
૬૬ ફુલચંદભાઇ
,,
15 જયંતીલાલ ગણપતલાલ ચાકસી કાંતિલાલ છગનલાલ સરાફ ચ'પકલાલ ચુનીલાલ 35 સુધીર કાંતિલાલ,,
"J
31
""
39
""
39
39
સરાફ ચીમનલાલ ચુનીલાલ
! ગુણવતાલ કંઢેક જૈન સઘ ૫. શ્રી ભુવનવિજયજીની પ્રેરણાથી આરીસા વૈપ્રીલે જૈન સ’ત્ર સા.
બા મનેણુપ્તાબાની પ્રેરણાથી મદ્રાસ હીંમતલાલ પુરુષાત્તમદાસ રાણપુરવાળા ધીરજલાલ મોહનલાલ ગોવાળીયા ક શા, લખમશી ગણી છેડા મલાડ શા, ભરતકુમાર ચીમનલાલની કાં. મુબઇ સા, શ્રીઇન્દુશ્રીજીના શિષ્યા, શત્રુજય ગિરિ ઉપર અનેક જિનાિની પ્રતિષ્ઠા કરાવનાર સાત શ્રપુષાથીજીની પ્રેરણાથી નિલામેન ભગીલાલ તથા લક૨ગ્વાલીયરની શ્રાવિકાઓ
નીબેન જગમોહનદાસ માતીચંદ્ર હાથી મુંબઈ ખડગપુર
35
વારા દેવીદાસ રૂપચંદ સા. શ્રીગુણેાદયાત્રીની પ્રેરણાથી સાધ્વી બનૃગેન્દ્રપ્રીની ', નવાપુરા વડાચૌટા
*
સા. શ્રીયશાત્રીજની
35
,,
સુરત
33
35 શમણાબાજીની
મજીભાઇ દ્વી, ધર્મશાળા સુરત સા. શ્રીમલયાત્રીની પ્રેરણાથી
33
9: સુશીમાશ્રીજી-શ્રી કલ્પબેકશ્રીજીના વમાન તક પૂર્ણાહુતી નિમિત્તે પાલીતાણા
નિરંજનાશ્રીજીની પ્રેરણાથી નિત્યાનંદશ્રીજીની પ્રેરણાથી
"Aho Shrutgyanam"
!! ગુલાબશ્રીજી-કપગુણાશ્રીજીની પ્રેરણાથી કાંતિલાલ મગનલાલના ધર્મપત્ની કાંતાબેનના શ્રેયાર્થે જોરાવરનગર
Page #16
--------------------------------------------------------------------------
________________
ચંપા-પ્રભા શ્રીફાનશાળા તરફથી | ધીરજબેન રતિલાલ જેઠાલાલ સલત સાયન સા. શ્રીપ્રદબીજી તથા પુપાશ્રીજીની કુમુદબેન મગનભાઇ નગીનભાઈઝવેરી મુંબઈ
પ્રેરણાથી ખંભાત શ્રી માટુંગા જૈન , મૂર તપગચ્છ સંઘ મહેતા ખાંતિલાલ છોટાલાલ મુલુન્દ પી. જી. એન્ડ સન્સવાળાઅશોકકુમાર નાનાભાઈ માસ્તર કાંદીવલી
હિંમતલાલ ભાવનગર શા, સેમચંદ પાનાચંદ હ.
મહેતા ગીરધરલાલ ત્રીભવનદાસ સાયન
s, કંવરજી છગનલાલ ભાણાભાઈ મુંબઈ સિકલાલ રતિલાલ ધીયા
- ચન્દ્રકાન્ત પીતાંબર
મુલુજ
ઝવેરી મકાંત નવીનચંદ્ર નવલચંદ મુંબઈ ભાગચંદ નવલદ ઝવેરી ઝવેરી મંગળચંદ સાકેરચંદ
ક, મહેન્દ્રભાઇ અભેચંદ
શ્રી ગોવાળીયા ટેક જન સંઘ, આ કનુભાઈ સોભાગચંદ
ઝવેરી રજનીકાંત મિહનલાલ આ નાનુબેન વણચંદ
જે. હેમચંદ એન્ડ કુ. 95 અમરચંદ રતનચંદ
કપાસી કાંતિલાલ મોહનલાલ સાયન નાનચંદ જુઠાભાઈ મહેતા
હરીભાઈ માણેકચંદ માટુંગા કમલ એપારીયમ
સા. શ્રીતત્ત્વજ્ઞાશ્રીજીના માસક્ષપણ ઝવેરી ચીમનલાલ ચુનીલાલ
નિમિતે માધવજી વીઠ્ઠલદાસ રાજકોટ કાંતિલાલ વરધીલાલ
મુંબઈ બાબુભાઈ જરીવાળા, ૩ જો ભેચવા જક્ષાબેન વિમલભાઈ ભેગીલાલ મલાડ
ઝવેરી રવિચંદ ભાયચંદ ભાયખાલા સા. શ્રી વિપુલયશાશ્રી તથા વ્રતધાશ્રીની
શા. ચંપકલાલ ભોગીલાલ મુંબઈ
મયૂરમાર હિંમતલાલ ગુલાબચંદ છે પ્રેરણાથી શ્રાવિકાબેનો તરફથી રાજકોટ
શાહ મનુભાઇ શાંતિલાલ રા, બ. હીરાચંદ નેમચંદ ટ્રસ્ટ મુંબઇ
ક, શાંતિલાલ ઠાકરશી ઝવેરી બાબુભાઈ કેશવલાલ માટુંગા ઝવેરી બીપીનચંદ્ર કેસરીચંદ સુરત રા, ભાયચંદ લાધાભાઇ, સા.
કચનબેન નાગરદાસ તારાચંદ ભાયખાલા શ્રીચંદ્રાશ્રી તથા દીને દ્રશ્રીજી
રતિલાલ છગનલાલ ગાંધી માટુંગા વાગડવાળાની પ્રેરણાથી હળવદ : સા. શ્રી પદ્મલતાશ્રી તથા મયણામાજી શા, હકમચંદ ગુલાબચદ માટુંગા | સુયશિશુની પ્રેરણાથી ઝવેરી પ્રેમચંદ સા. શ્રાક્ષશ્રીજીની પ્રેરણાથી
જીવણચંદ મલાજી
સુરત
મલાડ
"Aho Shrutgyanam
Page #17
--------------------------------------------------------------------------
________________
- રૂા નE
પ્રસ્તા વ ના
વિધવત્સલ વિશ્વશુમેક વિશ્વકલ્યાણપર વિશ્વમૈત્રી-પ્રવર્તક વિશ્વશાંતિ-માર્ગદર્શક અહિંસા-સત્યમય સન્માર્ગદર્શક સમ્યગદર્શન-ન-ચારિત્રમય મોક્ષ-માદર્શક વિશ્વવન્દ શ્રી વર્ધમાન સવા ભગવાન મહાવીર સિદ્ધ બુદ્ધ થઈ, સવ કર્મોથી મુક્ત થઈ નિર્વાણ-સ્થાનમાં પધાએ ગત વર્ષની દીવાળીએ અઢી હજાર (૨૫૦) વર્ષો પસાર થઇ ગયાં,
-એ ભગવાન મહાવીરના સમકાલીન અને તેમના હસ્તદીક્ષિત શિષ્ય તરીકે પ્રસિદ્ધ પ્રૌઢ વિદ્વાન બ્રાધમદાસગણિએ લોકપકાર માટે પ્રાકૃત ભાષામાં મહત્ત્વના ઉપદેશથી ભરપૂર ઉપદેશમાલા ૫૪ર ૧પ૮૪) ગાથા–પ્રમાણ રચી હતી, જે સાધુ-સાવી, બાવક, શ્રાવકારૂપ ચતુવિધ જૈન સંઘમાં સેંકડો વર્ષોથી પઠન-પાઠન દ્વારા ઘણી માન્ય થએલી છે. પાટણ, જેસલમેર, ખંભાત, વડોદરા, છાણી, ડભેઈ, લિબડી, ચાણસ્મા, સૂરત વગેરે અનેક સ્થળેના પ્રાચીન જ્ઞાનભંડારેમાં તાડપત્રીય અને કાગળ પર લખાએલી હસ્તલિખિત પ્રતિયોમાં પ્રકરણાત્મક પુસ્તિકામાં મળી આવે છે.
આ ઉપદેશમાલા (મૂળ)ની રોણાસ્ત્રગાઢ પ૧ મી ગાથાની શતાથી ઉદયધર્મગણિ નામના વિદ્વાને વિ. સં. ૧૬૦૫માં રચી હતી. યુ. વિ. ગ્રન્થમાળા માટે વિ. સં. ૧૮૭૩ માં અમરેલીમાં ચાતુર્માસમાં મેં તેની પ્રેસ કેપીનું સાધન કર્યું હતું.
ધર્મદાસગણિની આ ઉપદેશમાલાએ અનેક વિદ્વાનોને ઉપદેશાત્મક રચના કરવા પ્રેરણા આપી છે. ગૂર્જરેશ્વરસિદ્ધરાજ જયસિંહથી સન્માનિત થયેલા માલધારી હેમચન્દ્રસૂરિએ એ જ નામની પ્રા. ઉપદેમાલા અમરનામ પુષ્પમાલા પર વિસ્તૃત વિવરણ સાથે રચી હતી, જે પ્રસિદ્ધ છે. તેમની વિશેષાવશ્યક-ભાષ્યવૃત્તિ ૨૮૦૦૦ પ્રમાણ વગેરે રચના પ્રસિદ્ધ છે. વિશેષ માટે જુઓ અમારે “એતિહાસિક લેખ-સંગ્રહ' (સયાજી સાહિત્યમાલા, પુપ ૩૬૫).
ધમદાસગણિની આ ઉપદેશમાલાને ન્યાયાચાર્ય ઉપાધ્યાયજી યવિજયજી મહારાજે ૧૨૫ ગાથાના, તથા ૫૦ ગાથાના શ્રાસીમર જિન-સ્તવનમાં અનેકવાર પ્રમાણ તરીકે નિર્દેશ કર્યો છે.
એ ઉપદેશમાળા ઉપર અનેક પ્રૌઢ વિદ્વાનેએ સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશાત્મક તથા અવમૂરિ, બાલાવબેધરૂપ ગુજરભાષામાં પણ કથાઓથી ભરપૂર સંક્ષિપ વિસ્તૃત વ્યાખ્યાઓ રચી છે તેમાં સુપ્રસિદ્ધ વ્યાખ્યાતુ-ચૂડામણિ સિદ્ધરિ વિદ્વાન (સં. ૯૬૨ લગભગ)ની વ્યાખ્યા (૫ હી. હ, પ્રકાશિત) પ્રસિદ્ધ છે, જેની તાડપત્રીય પ્રતિ સં. ૧૨૩૬માં લખાયેલી
"Aho Shrutgyanam
Page #18
--------------------------------------------------------------------------
________________
ક
પાટણ માં સંઘવી પડાના જેનભંડારમાં છે. તેને જ મુખ્ય ગાથા લઈને શ્રાવાદિદેવસૂરિના શિષ્યરત્ન શ્રીરત્નપ્રભસૂરિએ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષામાં વિસ્તારથી વિશેષાથીઓના હર્ષ માટે કથાનકે–દતોથી આકર્ષક વ્યાખ્યા સં૦ ૧૨૩૮માં ભગુપુર (ભરૂચ)માં રચી હતી, જેનું સંપાદન આગમ દ્વારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરિજીના શિષ્યરત્ન શ્રામસાગરસૂરિજીએ વિક્રમ સંવત ૨૦૧૪માં પત્રકાર પુસ્તિકાના રૂપમાં કર્યું હતું, જેમાં સંસ્કૃત ભાષામાં વિદ્વતાભર્યો ઉપક્રમ શ્રીચન્દ્રસાગરસૂરિશિષ્ય શ્રી ધર્મસાગરગણિશિષ્ય મુનિ શ્રીઅભયસાગરજીએ ર હતા.
-રત્નપ્રભસૂરિની ૧૧૧પ ક-પ્રમાણુ એ વિશિષવૃત્તિ, જે ઘટ્ટીનામથી પણ પ્રસિદ્ધ છે, તેને આ પ્રકાશિત થતા ગૂજરાતી અનુવાદ પણ એ જ આદર શ્રી હેમસાગરસૂરિજીએ રચેલ છે, જે ગુજરાતી વાચકોને આનદાયક થશે તેવી આશા છે.
વૃદ્ધવાદ સંભળાય છે કે, ધર્મદાસગણિએ કલિકાલ-પ્રભાવિત પિતાના સાંસારિક પુત્ર રણસિંહને પ્રતિબંધ કરવા માટે પ્રા૦ ઉપદેશમાલાની રચના કરી હતી, વ્યાખ્યાકાર સિદ્ધષિએ અને રત્નપ્રભસૂરિ વગેરેએ પણ રણસિંહની કથા જણાવી છે, તે સાથે કલિકાલના પ્રભાવની કથા પણ જાણવા જેવી છે.
પ્રા૦ ઉપદેશમાલા (મૂલ)ના કર્તા ધર્મદાસગણિના સમય-સંબંધમાં મતભેદ છે. એતિહાસિક દષ્ટિથી વિચારના કેટલાક ધર્મદાસમણિને ભગવાન મહાવીરના સમકાલીન માનતા નથી. તેના કારણમાં ભગવાન મહાવીર પછી લગભગ પાંચ વર્ષો સુધી માં થયેલા સ્થલભદ્રજી, આર્ય હાગિરિજી અને વજસ્વામી, પર્યન્તના નામ-નિશા-દષ્ટાને તેમાં સૂચિત છે. તેના સમાધાનમાં મૂળ ગ્રન્થકારે અવધિજ્ઞાનથી ભવિષ્યમાં થનારા મહાર પુરુષોનાં ચ િસચવાં જણાવાય છે.
વ્યાખ્યાકારે અને બાલાવબેધકાર વગેરેએ એ વાતનું સમર્થન કર્યું છે, ઉપદેશમાલા (મૂલ)ના સંપાદક સદ્દગત ખાનદસાગરસૂરિજી એમ માનતા જણાય છે.
ઉપક્રમ રચનાર વિદ્વાન મુનિ શ્રીઅભયસાગરજીએ સંસ્કૃતમાં એની વિસ્તારથી ચર્ચા કરી પ્રાચીન માન્યતાને સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. તાવ તે કેવલિગમ્ય કહી શકાય.
પ્રસ્તુત વ્યાખ્યાકાર રત્નપ્રભસૂરિ, બૃહદ્ગછમાં થયેલા સુપ્રસિદ્ધ મુનિચન્દ્રસૂરિના નામાંકિત શિષ્ય વાદી દેવસૂરિના શિષ્યરત્ન હતા. મુનિચન્દ્રસૂરિએ હરિભકરિના પ્રા. ઉપદેશપદ પર વિસ્તારથી વ્યાખ્યા રચી હતી, જેનો ગૂજરાતી અનુવાદ આ૦ શ્રીહેમસાગરસૂરિજીએ કર્યો હતો, જે આ આનંદમગ્રન્થમાલામાં નિં. ૮) આ પહેલાં પ્રસિહ થઈ ગયેલ છે, તેની પ્રસ્તાવનામાં મેં દર્ભાવતી-ડભોઈ (લાટ-ગૂજરાત)-નિવાસા મુનિચન્દ્રસૂરિને સંક્ષેપમાં પરિચય કરાવ્યું છે.
વાદી દેવસૂરિએ પાટણમાં ગૂજરેશ્વર મહારાજા સિદ્ધરાજ જયસિંહની રાજસભામાં દિગંબર મહાન વાદી કુમુદચંદ્રને વિ. સં. ૧૫૮૧માં વાદમાં પરાસ્ત કર્યો હતો, અને સીનિર્વાણની સિદ્ધિ કરી હતી-એથી એ આચાર્ય વિશેષ પ્રસિદ્ધિમાં આવ્યા હતા. તેમની ગ્રન્થ-રચના સૂત્રાત્મક પ્રમાણ-નય-તરસાલાક છે, જે સ્યાદ્વાદરભાકર નામની ૮૪૦૦૦ લેક-પ્રમાણુ વિસ્તૃત વ્યાપાથી અલંકૃત છે.
"Aho Shrutgyanam
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૫
-એ સ્યાદ્વાદરત્નાકરની રચનામાં વાદી દેવસૂરિએ સહકાર કરનારા પાતાના એ વિદ્વાન શિષ્યેના નામ-નિર્દેશ કર્યાં છે
!" कि दुष्करं भवतु तत्र मम प्रबन्धे ?, यन्त्रातिनिर्मलमतिः सतताभिमुखः । भद्रेश्वरः प्रवरसूक्तिसुधाप्रवाहों, रत्नप्रभश्च भजते सहकारिभावम् ॥
..
સ્યાદ્વાદરત્નાકરમાં પ્રવેશ સુગમ થાય માટે રત્નપ્રભસૂરિએ રત્નાકરાવતારિકા નામની પ્રૌઢ વિદ્વત્તાભરી રચના કરી હતી, જે શ્રીયશવિજય જૈત બ્રેન્ચમાલા, વારાઝુસીથી વર્ષાં પહેલાં પ્રસિદ્ધ છે, તથા લા. દ. ભારતીય સસ્કૃતિ વિદ્યાભવન, અમદાવાદ તરફથી પણ અનુવાદ સાથે પ્રકાશિત છે,
રત્નાકરાવતારિકાના અંતમાં વૃત્તિકાર રત્નપ્રભસૂરિના પરિચય મળે છે કે-
प्रज्ञातः पदवेदिभिः स्फुटदृशा सम्भावितस्तार्किकः, कुर्वाणः प्रमदाद् महाकविकथां सिद्धान्तमार्गाध्वगः । दुर्वाकुश - देवसूरि-चरणाम्भोज द्वयीषट्पदः,
श्रीरत्नप्रभसूरिरल्पतरधीरेतां व्यधाद् वृत्तिकाम् ॥”
*
ભાવા:-પદ્રવેદીએ-(વ્યાકરણજ્ઞા) વડે પ્રકૃષ્ટ તરીકે જાણીતા, તાર્કિકા વડે સ્ફુટ ષ્ટિ વડે સભાવનાદર કરાયેલ, અને હર્ષ થી મહાકવની કથાને કરનાર, સિદ્ધાન્તના માર્ગે ચાલનાર, દુર્ગાદીરૂપી હાથીના અંકુશ જેવા દેવસૂરિના અને ચરણ-કમળામાં ભ્રમર સમાન, અત્યન્ત અલ્પબુદ્ધિવાળા શ્રીરત્નપ્રભસૂરિએ આ વૃત્તિને રચી છે.
આ રત્નાકરાવતારિકાના એ પરિચ્છેદ્ય ઉપર મલધારી મારાજરોખરસૂરિએ ચેલ પજિકા યુ. લિ. પ્રથમાલા, વારાણસીથી પ્રકાશિત છે.
રત્નાકરાવતારિકાના આદ્ય પઘની શતાી વિ. સ. ૧૫૩૯માં જિનમાણિક્રયસૂરિએ ચી હતી, તેની અમદાવાદના ડેલાના ઉપાશ્રય-ભંડારની હ. લિ. પ્રતિ ઉપરથી પ્રેસકેપી મે* મુનિ મલવિજયની પ્રેરણાથી કરી આપી હતી, જે લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામન્દિર, અમદાવાદથી પ્રકાશિત છે.
આ સિવાય આ રત્નપ્રભસૂરિએ ઉપદેશમાલા-વૃત્તિ રચના કરતાં પહેલાં પ્રાકૃત ભાષામાં વિ. સં, ૧૨૭૩માં અરિષ્ટનેમિરિત અહિલ્લવાડ પાટણમાં સમર્થિત કર્યુ હતું . જેના પ્રારંભ નાગઉર (નાગાર)માં કર્યાં હતા. છ પ્રસ્તાવવાળા આ રિતનું ક્ષેાકપ્રમાણ ૧૩૬૦૦ જણાય છે. આ ચિરતના આદ્યન્ત ભાગના ઉલ્લેખ અમે પાટણ જૈનભંડાર-ગ્રન્થસૂચી (ગા, એ. (સ, ન, ૭૬, પૃ. ૨૫૦ થી રપરમાં) દર્શાવેલ છે. તેમાં પણ વજ્રગચ્છ (૭)માં થયેલા મુનિચ'દ્રસૂરિનું વર્ણન, જે અમે ઉપદેશપઃ-અનુવાદની પ્રસ્તાવનામાં ઉષ્કૃત કરેલ છે. ત્યારપછી દેવસૂરિના વર્ણનમાં જણાવ્યુ` છે કે, “ સિદ્ધ~ શિરાણિ જયસિંહુરાજાની આગળ વિષ્ણુધાની સભામાં સ્ત્રી-નિર્વાણ સિદ્ધ કરીને જેમણે પ્રવચનને પ્રભાવિત કર્યુ હતું. તથા અણહિલ્લત્રાપુરમાં સાહુ ચાહડે કરાવેલ શ્રીવીર્
૧ રત્નાકરાવતારિકાની પાચીત તાડપત્રીય પ્રતિ વિ. સં. ૧૨૨૫માં વટપદ્મકમાં લખાયેલી હતી, તેના નિર્દેશ અમે જેસલમેર-ભાંડાગારીય ગ્રન્થસૂચી' (ગ. એ. સિ. નં. ૨૧, પૃ. ૧૮ માં કર્યો છે.
"Aho Shrutgyanam"
Page #20
--------------------------------------------------------------------------
________________
નાથને રવરિએ હસ્ત-પદ્ધથી પ્રતિષ્ઠિત કર્યા હતા. તેઓએ પોતાના પદ પર ટીમશ્વરસૂરિને પ્રતિષ્ઠિત કર્યા હતા, જેઓ પ્રશમાદિ ગુણે વડે તેમના પ્રતિષ્ઠદ-પ્રતિબિંબ જેવા હતા.”
ઉપદેશમલાના વિશેષવૃત્તિકાર રત્નપ્રભસૂરિએ આ વૃત્તિના અંતમાં રત્નાકર સમાન બહદુગચ્છમાં થયેલા સાહિત્ય, તક, આગમ, લક્ષણ (વ્યાકરણ)-વિશારદ, સમસ્ત દેશમાં વિચરનાર વિદ્વયે મુનિચન્દ્રસૂરિના પધર શિષ્ય દેવસૂરિના શિષ્ય તરીકે પિતાને પરિચય આપે છે
“ળિઃ શ્રીમુનિવરનુક્રતાર્થસૂકામના,
पट्टे स्वे विनिवेशितस्तदनु श्रीदेवसूरिप्रभुः । आस्थाने जयसिंहदेवनृपतेयेनास्तदिग्वाससा,
सोनिर्वाण -समर्थनेन विजयस्तम्भः समुत्तम्भितः ।। तत्पप्रभवोऽभवन्नथ गुणग्रामाभिरामोदयाः, ____श्रीभद्रेश्वरसूरयः शुचिधियस्तन्मानसप्रीतये । श्रीरत्नप्रभसूरिभिः शुभकृते श्रीदेवसृरिप्रभोः,
शिष्यः सेयमकारि संमदकृते वृत्तिर्विशेषार्थिनाम् ।। व्याख्यातृचूडामणि-सिद्धनाम्नः, प्रायेण गाथार्थ इहाभ्यधायि ।
क्वचित् क्वचिद् या तु विशेषरेखा, सद्भिः स्वयं सा परिभावनीया ॥" ભાવાર્થ-શ્રમુનિચન્દ્રથરિ ગુરુજીએ પિતાના પદ ૫૨, ગીતાર્થ-ચૂડામણિ શિષ્ય દેવસૂરિપ્રભુને ત્યારપછી સ્થાપિત કર્યા હતા. જેમણે જયસિંહદેવ રાજાના આસ્થાન (સભા)માં, દિગમ્બરને પરાસ્ત કરી, સ્ત્રીનિર્વાણનું સમર્થન કરીને વિજયસ્તંભ સારી રીતે રોયે હતો.
તે વાદી દેવસૂરિના પદ-પ્રભુ, પવિત્ર બુદ્ધિવાળા ગુણેના સમૂહથી અભિરામ ઉલ્યવાળા શ્રીભદ્રેશ્વરસૂરિ થયા. તેમના મનની પ્રીતિ માટે, શ્રીદેવસૂરિજભુના શિષ્ય રત્નપ્રભસૂરિએ શુભ માટે વિશેષ અધિઓના હર્ષ માટે તે આ (ઉપદેશમલાની) વૃત્તિ કરી છે.
આ વૃત્તિમાં, વ્યાખ્યાત-ચૂડામણિ સિદ્ધ નામના વિદ્વાનને ગાથાર્થ કહેવામાં આવ્યું છે, ક્યાંક કયાંક જે વિશેષરેખા છે, તે તો સજજનેએ સ્વયં પરિભાવન-વિચાર કરવા ગ્ય છે,
प्रकृता समर्थिता च श्रीवीरजिनापतो भृगुपुरेऽसौ । अश्वावबोधतीथें श्रीसुत्रतपर्युपास्तिवशात् ।। विक्रमाद् वसु लोकार्क (१२३८) वर्षे माधे समर्थिता । एकादश सहस्राणि, मानं सार्धशतं तथा । अंकतोऽपि प्रन्थानं १११५० तथा सूत्रसमं ११७६४ ॥"
"Aho Shrutgyanam
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૭
ભાવાર્થ-આ વૃત્તિને પ્રારંભ, ભૃગુપુર (ભરૂચ)માં શ્રીવીરજિન આગળ કર્યો હતા અને ત્યાં અધાવધ તીર્થમાં, શ્રી મુનિસુવ્રત જિનની પર્યાપાસ્તિવથી આ વૃત્તિ સમર્થિત કરી છે–પૂર્ણ કરવામાં આવી છે.
વિક્રમ સંવત ૧૨૩૮ વર્ષમાં, માઘ માસમાં આ વૃતિ સમર્થિત કરી છે, તેનું કલેકપ્રમાણ ૧૧ હજાર, ૧૫૦ જેટલું છે.
પાટણમાં, સંઘવી પાડાના જ્ઞાનભંડારમાં આ વૃત્તિની તાડપત્રીય પ્રતિ, વિ. સં. ૧૨૯૩ વષમાં લખાયેલી છે, તેને અંતિમ પ્રશસ્તિને ઉલેખ અમે પત્તાથ-જ્ઞાર્નરમાણાનારી જ્ઞાથગ્રી (ગા. એ. સિ. નં. ૭૬, પૃ. ર૦૬-૨૦૮) માં દર્શાવ્યો છે. તેમ જ સંઘ-ભંડારની સં. ૧૩૯૪ વર્ષમાં લખાયેલી પ્રતિને ઉલેખ ત્યાં પૃ. ૩ર૩-૩ર૪ માં દર્શાવેલ છે.
સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના પ્રૌઢ વિદ્વાન રત્નપ્રભસૂરિની આ ઉપદેશ માલા-વિશેષવૃત્તિમાં ૪ વિશ્રામ (પરિચછેદો) છે. તેમાં પ્રાકૃત ભાષામાં કથાઓ રચેલી છે, તેમ કેટલીક કથાઓ અપભ્રંશ ભાષામાં પણ રચેલી છે. કડવકસમૂહાત્મક સંધિ હેમછન્દાનુશાસનમાં સુચવેલ છે, ૧ ષભ પારક સંધિ
૪ શાલિભદ્રસિંધિ ૨ ચન્દનબાલાપારણકસંધિ
૫ અતિસુકમાલસંધિ ૩ ગજસુકુમાલસંધિ
૬ પરણર્ષિસધિ વિષયાનુક્રમમાં જવાથી અને અનુવાદ વાંચવાથી વિશેષ જણાશે, એથી અહિં તેને વિસ્તાર કર્યો નથી. કલિકાલનું સ્વરૂપ બીજા પ્રકારથી બીજે દર્શાવ્યું છે.
વિનયથી વિદ્યા ગ્રહણ કરાય-એ સંબંધમાં શ્રેણિક અને ચંડાલની કથા છે. ધર્મમાં પુરુષની પ્રધાનતા સમજાવી છે. આચાર્ય માં કેવા ગુણ હોવા જોઈએ ? એકલા સાધુથી ધર્મ પળાવો મુશ્કેલ છે. આ સંબંધમાં યુક્તિ-પ્રયુક્તિ દર્શાવી છે.
રત્નપ્રભસૂરિએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યના સ્વપજ્ઞ વિવરણ સહિત ગશાસ્ત્રો અને તેમના પરિશિષ્ટપર્વ વગેરે પ્રથાને સારી રીતે ઉપયોગ કર્યો જણાય છે. તુલનાત્મક દષ્ટિથી અભ્યાસ કરનારને જણાઈ આવે તેમ છે.
બીજી વ્યાખ્યા–વૃત્તિ ઉપદેશમલાની સિદ્ધર્ષિત વૃત્તિને વધમાનસૂરિએ પ્રાતન મુનીન્દ્ર-રચિત કથાનકે સાથે જોડીને વૃત્તિ રચેલ છે, તેની સં. ૧૨૭ માં તથા સં. ૧૨૭૯ માં લખાયેલી તાડપત્રીય પ્રતિ પાટણ જૈનભંડારમાં મળી આવે છે, તેનો નિર્દેશ અને પાટણ જૈનસંડાર મળ્યચી (ા, એ સિ. નં. ૭૬, પૃ. ૨૮૩, ૩૩૪) માં કર્યો છે,
ઉપદેશમાલાની બીજી એક બારહજાર શ્લોક-પ્રમાણ વિશેષવૃત્તિ, જે કર્ણિકા નામથી પણ પ્રસિદ્ધ છે, તે નાગેન્દ્રકુલના વિજયસેનસૂરિના વિદ્વાન શિષ્ય ઉદયપ્રભસૂરિએ વિ. સં. ૧૨૯૯માં ધવલપુર (ધોળકા)માં મંત્રીશ્વર વસ્તુપાલ-તેજપાલની વસતિ ઉપાશ્રય)માં વસીને રચી હતી, તેને નિર્દેશ અમે પાટણ જેનભંડાર ગ્રન્થસૂચી (નં. ૬, પૃ. ૨૩૫ થી ર૩૮) માં આદિ અંતના ભાગ સાથે દર્શાવ્યો છે.
"Aho Shrutgyanam
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રીજિનભદ્રસૂરિએ (શાલિભદ્રસુરિ શિષ્ય), તથા આચાર્ય શ્રી સર્વાણંદસૂરિએ ઉપદેશામાલા પર વિવરણ સ્થા-સંક્ષેપ સાથે કરેલ છે. તેનો નિર્દેશ પણ અમે પાટણભંડાર ગ્રન્થસૂચી (ગા. એ સિ. નં. ૭૬, પૃ. ૯૦, તથા પૃ. ૩૯૨-૩)માં કર્યો છે.
આ ઉપદેશમાલાની એક વ્યાખ્યા રામવિજયજી ગણિએ સં. ૧૭૮૧માં રચી જાય છે, જે હીરવિજયસૂરિની પરંપરામાં સુમતિવિજયજીના શિષ્ય હતા, તે વ્યાખ્યાને હિન્દી અનુવાદ મુનિશ્રી પદ્મવિજયજીએ કર્યો છે. સંશોધન પંનેમચન્દ્રજી ભર એ કેરલ છે, સદ્દગત વિજયવલ્લભસૂરિને સમર્પિત કરેલ છે. શ્રીનિગ્રંથસાહિત્ય પ્રકાશન સંઘ, દિલહીથી છે. સન ૧૯૭૧માં પ્રકાશિત છે.
છપય ગાયક્વાડ ઓરિયન્ટલ સિરીઝ (ન. ૧૩) માં, ઈસ્વીસન ૧૯ર૦માં “પ્રાચીન ગૂજર કાવ્ય સંગ્રહ પ્રકાશિત થયેલ છે, સંપાદક સી. ડી. દલાલને ઈ. સન ૧૯૧૮માં સ્વર્ગવાસ થવાથી, તેના ઉપર નેટ પ્રસ્તાવના કે ઉપઘાત વિના એ પ્રકટ થયેલ છે, તેમાં(પૃ. ૧૧ થી ૨૭] આ ઉપદેશમાલાના કથાનક છપય ૮૧-વજનમાઢ-દાળ-gય પ્રકાશિત થયેલ છે, તેના પ્રારંભ છપય આ પ્રમાણે છે –
" विजय नरिंद जिणिंद वीर-हथिहिं वय लेविणु, धम्मदास गणि-नामि गामि नयरिहिं बिहरइ पुणु; नियपुत्तह रणसीह राय- पण्डिबोहण-सारिहिं, करइ एस उवएसमाल जिण-वयण-वियारिहिं; જય વેર દાઝ જાફા--પત્તિ મહિયષ્ટિ મુળ ,
सुह भावि सुद्ध सिद्धत-सम सवि सुसाहु सावय सुणउ. १" તેના અંતમાં ૮૨ મા છપથમાં કવિએ પિતાને રત્નસિંહસૂરિના શિષ્ય (ઉદયધર્મ) તરીકે ઓળખાવ્યા છે –
.' इणि परि सिरि उवएसमाल-कहाणय, તવ-સંજ્ઞમ-સંતો-વિજય-વિઝાડુ વાળા; सावय-संभरणस्थ अत्थ-पय छप्पय-छंदिहि, रयणसीहसूरीस-सीस पभणइ आणदिहि; अरिहंत-आण अणुदिण उदय धम्म-मूल मत्थइ हां, મ મવિર ! મત્તિ-ક્ષત્તિfહું જ સારું ઋરિઝ-ઝીરા .”
બાલાવબોધ આ ઉપદેશમાલાને બાલાવબોધ ગુર્જરભાષામાં તપાગચ્છીય દેવસુન્દરસૂરિના શિષ્ય શ્રીસેમસુંદરસૂરિજીએ વિ. સં. ૧૪૮૫માં ર હતે.
તેમ જ બીજા કેટલાક મુનિવરેએ અવસૂરિ, બાલાવબંધના રૂપમાં ૧૬ મી, ૧૭મી સદીમાં પ્રયત્ન કર્યો જણાય છે.
"Aho Shrutgyanam
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૯
ઉપસહાર
સેકડા વર્ષથી જૈનસંઘમાં સિદ્ધાંત તરીકે હુમાન્ય થયેલ ધર્મદાસ ણની પ્રા ઉપદેશમાલાની વ્યાખ્યા, વિવરણ, વૃત્તિ, અવનિ, બાલાએધ રચી અનેક વિદ્વાનાએ સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે. પ્રસ્તુત વિશેષવૃત્તિ રચનાર રત્નપ્રભસૂરિએ (વાદી દેવસૂરિના શિષ્યરત્ને, રસિક પ્રાકૃત, અપભ્રંશ કથાઓ રચી વિશેષ આકર્ષીણ કર્યું છે, તેનુ સપાદન સુપ્રસિદ્ધ આગમાદ્ધારક યશસ્વી સદ્ગત આનંદસાગરસૂરિજીના શિષ્યરત્ન મા. શ્રીહેમસાગરસૂરિજીએ આજથી ૧૭ વર્ષ પહેલાં સ. ૨૦૧૪માં કર્યુ હતુ, તેના ગૂજરાતી અનુવાદ પણ વિદ્યાભ્યાસંગી એ જ આચાય શ્રીહેમસાગરસૂરિજીએ લેક પકાર માટે ચેલ છે, જે હાલમાં પ્રકાશિત થાય છે. તેમના બીજા અનુવાદા-(૧) પ્રા. કુવલયમાલા કથા, (૨) પ્રા. સમરાદિત્ય-મહાકથા, (૩) વિવર્ણ સં. યેગશાસ્ર, (૪) પ્રા. ચાપન્ન મહાપુરુષ-ચરિત્ર, (૫) પ્રા.પઉમચરિય-જૈનમહારામાયણ, (૬) પ્રા. ઉપદેશપઃ-અનુવાદ વગેરેની જેમ આ (૭) મા, ઉપદેશમાલા-વિશેષવૃત્તિના અનુવાદ પણ લેાકપ્રિય થશે-જિજ્ઞાસુ ગૂજરાતી વાચકાને વિશિષ્ટ સમ્યગજ્ઞાન આપવામાં સહાયક થરો, આધ્યાત્મિક ઉચ્ચ પ્રકા ની પ્રેરણા આપનાર ચરો-સહત વ્યા કરવા સૌંધ આપી. રસિક કથાનકામાંથી પશુ ઉત્તમ બેષ મળી રહેશે-એવી આશા છે.
અનુવાદક પૂ આ. મહારાજ શ્રીહેમસાગરસૂરિજીએ તેમના છેલ્લા ૬ મહાગ્રંથામાં મને સહસ`પાદક તરીકે યોાભાગી બનાવ્યે છે, તે માટે હુ કૃતજ્ઞ છું. જેવા આ ગ્રંથના સુશાધન માટે પાલીતાણા પહેાંચવાનું મારે માટે અકસ્માતની અસરે અશકય થવાથી, અહિ રહીને યથાશકય ક`ભ્ય અજાન્યુ છે.
ા ગ્રન્થના વાચન-મનન-પ્રશીલનથી વાચકોને આત્મહતની કવ્યબુદ્ધિ પ્રકટા, જ્ઞેયને જાણી, હેય-ત્યાગ કરવા યોગ્યને ત્યાગ કરી, ઉપાય-ગ્રહણ કરવા ચાગ્યને મહણ કરી, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય મેક્ષમાર્ગને આરાધવા ઉદ્યમવંત થઈ શાશ્વત સિદ્ધિસુખને પ્રાપ્ત કરનાર થાએ.. મૂલ પ્રચ રચનારને, વ્યાખ્યાકારને, અનુવાદકને, સ'પાદકના, પ્રકાશકતા પ્રયત્ન સફલ ચાઓ-એ જ શુભેચ્છા.
સ'. ૨૦૩૧ ચૈત્ર શુદિ ર
વડીવાડી, રાવપુરા, વડાદરા (ગુજરાત)
સગુણાનુરાગી—
લાલચંદ્ર ભગવાન ગાંધી [નિવૃત્ત ‘જૈન પ`ડિત' વડાદરા-જ્ય]
"Aho Shrutgyanam"
Page #24
--------------------------------------------------------------------------
________________
પુત્ર પક્તિ અશુદ્ધિ
સ્
g -माला
૮
ર ૫
–વતીના
જાણતા
૧૩ ૩૩ કનવતા
૧૬ ૨૦ કનવતીને
૧૬ ૨૨ નવતીએ
૧૮ ૬ અપશયથી ૧૮ ૨૪ કનકવતીની
૧૯ ૧ કનકવતી ૨૦ ૧૨ મારી
૧૪
આપ્ય
33
ܙ
૪૫ ૨૭ પાલક
૪૮ ૧૮
હે ૪
૫
(૧)
સચતા
૭૧ ૩૦
'
૭ (વાઇડ)
લાવ્યા
પ્રસચ દ્
૫ 3 સમ
૯૯ ૧૪ ચ‘વેગ
૫ ૧
સનકુમારે * ૮ ધાતાથી
૮૭ ૨૮ શબ્દની
લા ૨૦
૯ ૧૯
બ્રહ્મદત્ત
ને
23
17
૩૦
૯૭ ૧૫ છે
શુદ્ધિ પત્ર કે
શુદ્ધિ
મહ -વ્રતીની
જણાતા
*મલવતી ૧૦૭ ૯ દેવના
કમલવતીને કમલવતીએ
અપયશથી કમલવતીની
કમલવતી
ખાટી
આવ્યા
પારણક
(v)
સૂત્રતા
પ્રસન્નદ્
(વડાઈ)
લાગ્યાં
પત્ર પ`ક્તિ અશુદ્ધિ
૦૧ ૨૯ પ્રભાથી
૧૦૪ ૧૯ સેવકાએ
૧૦૫ ૩૦ વનની
સમમ
ચડવેગ
ઋષભરત્ર | ૧૯૯ ૧૭ ૧૨ ૧૫
૨૪ ઝરાવતા
૩૧
પડેલી
53
વિરસે
૧૦૮ ૨૮ ૧૪૨ ૩૦
કરી
બ્રહ્મ
બ્રહ્મન
બ્રહ્મ
19
૧૪૩ ૧૯
૧૭૧ ૩૧
૧૭૪ ૧૦ તે
મારનાર
યશાક્તિ
સ્થાનેની
એચ
૧૮૭ ૧૯ આધે
૧૮૯ ૨૮ અને ૧૯૩ ૨૩ કુશિલ
૧૯૫ ૩ શુદ્ધિ ૧૦ વિદ્વંદન
37
૧૦૮ ૨૭ ઉન્મ
૨૩૦ ૧૨ કેરીને
૨૪૩
ลด
પેાતાની
< ગુણ સ ૫ સહિત
શબ્દના (થી) ૨૫૪ ૧૮ આવ્યું
૨૭૩ ૪ અભયધેાષની
"Aho Shrutgyanam"
૨૭૭ ૧૧ ચારિત્રથી ૩ કિલિ
૧૭૮
૧૮૩ ૧૨ મલ
શુદ્ધિ
પ્રભાવથી
સેકાને
મચ્છુની
વેદના
જીતા
પકડેલી
દિવસે
ફરીએ
માનનાર યથાક્તિ
દરેકને સ્થાનેથી
એમ
આધા
અને
શીલ
शुद्ध વિદ
ખ્ય
કરીને
ગણ રસ્મ્રુિત
આપ્યું. અભયાર
ત્રિથી
ફિલ્મ
બી
Page #25
--------------------------------------------------------------------------
________________
નિનિમિત્ત પિઢિલાદેવી
કેટલાક
સુનંદાને આગમમાં
पुण्णेहि
નિમમ
આપના પુત્રના સુધી વિક અતિશય ઉદાચ
તને
પત્ર પંક્તિ અશુદિ શુદ્ધિ : પત્ર પંક્ત અશુદ્ધિ ૨૯ ૭ માઘાન્ધકારથી મહાન્ધકારથી ૩૭૩ ૧૪ નિમિમિત્ત ૨૦૨ ૮ ધીવર
ધીવર ક૭૯ ૧ દીલ ૩૦૪ ૧૫ વિચારવા વિચારવા ૨૮૨ ૧૪ કેટલા ૩૧૪ ૧૫ ગયા अजसो ૩૮૩ ૧૫ સુનંદાએ ૩ર૦ ૨૩ ભગવંત ભગવંતને ૩૮૬ ૫ આગમમાં ૩૨૧ ૧૭ પુoો ઢિ
ક૯૧ ૧૬ નિર્મળ ૩રર-૧-૨૬ તવિક તાંબિકા ૩૯૨ ૩ - આપવા ૩ર૭ ૫ વિચારતો આત્મા વિચારતા 5 ૬ પુન્નોનાં
આમાએ ૩૩ ૧૦ સુધી ૩૨૮ ૨૩ યક્ષમાં યજ્ઞમાં ૩૦૯ ૨ વિક ૩૩૦ ૨૯ શાશ્વત શાશ્વત ૪૦૨ ૧૩ અતિશય ૩૩ર ૧૨ પડ્યું
પગ
૪૦ ૩૧ ઉચી ૩૯ ૨૬ ઉકૃષ્ટ
૪૦૨ ૫ તેને ૪૧ ૩ વૃક્ષ:સ્થળની વક્ષ:
કક ૮ બેત્રના ૩૪૩ ૯ ચમચંપા ચમચંચા ૪૦૯ ૨૫ ચંદ્રપુતથી , ૧૨ આદુ
આકર ૩૫૧ ૧ કરિયેળ अचिरेण ૪૧૮ ૬ બોલે
કે ૪ વંચવહિતનો चंदवहिंसगो કરા ૧ ૩૨૧ ૩૫૩ ૩ર કલમા મેલે કમલા-મેલ
કર૩ મારે ૩૫૪ ૧૯ બધુઓ
૪૨૪ ૧૯ અનુરકણ ૩૬૦ ૧૯ અરૂણુમાં
૪૨૯ ૩ આપે
અરૂણાભ ૩૬ ૧૧ પધિવીમાં પૃથિવીમાં
૪૩૧ ૬ -ભાવમાં ૩૬૪ ૬ દીધો
લાશે
૪૩૬ ૨૬ કાકણ ૩૬૪ ૯ લીધી દીધી
૨૭ પ્રણ્યાં૩૬૫ ૧૬ ચાંગભુ ચાંગલું
૪૪૦ ૨૫ જટ્ટ ૩૬૭ ૨૭ હે.
૪૪ ૧૬ ભાવથી ૩૬૯ ૬ વિતકે વિતર્કો
૪૨ ૧૦ વખતનું ,ર૩ વિચારીશ વિચરીશ ૮૪૩ ૧૨ મેળવવાની છ ર૪ ભય
४४८ २१ फरंति ૨૭૦ ૨૯ સપ્ત
सहस्स ૪૪૯ ૩ ધીમેલ
ક્ષેત્રના ચંદ્રગુપ્તથી સુબંધુ બેલે ४२१ મારે અનુકરણ આજે -ભવમાં કારણ પણ્યાં
ભયથી વખતના મેળવવાની
ધીમેલ
"Aho Shrutgyanam
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૨
પત્ર પંક્તિ અશુદ્ધિ 9 ૨૦ ઘૂમરી - ૨૪ -પરબ ૪૫૧ ૩૨ રાજા ૪૫૮ ૧૦ (૨) ઘદન
શુદ્ધિ રાગવાળું તેજક इक्खिञ्जा ઈન્દ્ર
સજાએ
પત્ર પંક્તિ અશુદ્ધિ ધૂમરી પર૧ ૨૧ રાગવાવાળું परधण | પર ૨૩ જિક
પર૬ ૨૮ રૂપિવડા ઘન
' પર૭ ૨૫ ઉન્દ્રિયો રાતિ
પ૨૮ ૨૭ - पापड्ढी
પ૨૯ ૩૦ વિજ્ઞા આધાકર્મ
પ૩૧ ૪ જ્ઞાળું નિસિટી
૫૩૨ ૪ ફુદીનો कुलिंगीण
પ૩પ ૨ - ના પાન
૫૪૧ ૧૬ યુવકો પરાધીન માર્ગમાં
५४२ ४ वारस
૫૪પ ૯ લેકીને તે પામેલાને
૫૪૮ ૪ ચરિત્ર થાય
૫૪૮ ૨૦ હોરું ધનની પરિક ૫૪૯ ૧૭ સાદુગસંદુ ધર્મોપકરણ પપા ૨ અશાતના ફોતરા | પવ૬ ૧૧ કરવાથી વિસચિકા પ૬ ૧૨૦ નામથી
, ૨૧ બાનાની હતી | ૫૬૬ ૮ હેધ વખત પ૩ર ૧ નાનની યેગ્ય | ૫૮૦ ૫ થઈ પરંતુ | 9 ૧૨ પાથરવવાના ભાંગતો ! ૬૦૬ ૨૧ તથા
४९८ २६ पापट्टो ૪૧ ૨ આદ્યાકર્મ ૪૭૬ ૩ નિંસહ ૪૭૮ ૧૯ જિલ્લામાં ૪૮૦ ૧૭ પાપ ૪૮૬ ૪ પરાધીત
5 હ માર્ગનાં ૪૮૭ ૧૨ પાએલાને
5 ૨૨ થવાય ૪૮૯ ૧૩ ધનવી ૪૯૩ ૧ jકરીક 5 - ધર્મોકરણ છ ર૨ ઠોતરા ૪૯૬ ૩ નિચિકા ૪૯ ૧૨ છે ૫૦૨ ૨૦ હથી ૫૦૫ ૨૯ બખત ૫૦૬ ૧૪ બેગ ૫૧૨ ૧૭ પરંવુ ૨૧૪ ૩૦ ભાંગતું
विवज्जि ज्जा झाण दुत्रिणीओ સાધુઓના असंबुडो बारस લોકે તેને ચારિત્ર
सहुअसहु આશાતના કરવાથી નામની આનાથી
નામથી -ન થઈ પાથરવાના
તથા
"Aho Shrutgyanam
Page #27
--------------------------------------------------------------------------
________________
રત્ન-સુવર્ણનાં જિનમંદિર બંધાવવા કરતાં તપ-સંયમ અનેકગણા લાભદાયક છે.
ત્રણે લોકથી પૂજા પામેલા, જાતના ગુરુ એવા ધર્મતીર્થકરોની દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બે પ્રકારની કહેલી છે. ચારિત્રાનુષ્ઠાન અને કષ્ટવાળા ઉગ્ન-ઘેર તપનું આસેવન તે ભાવપૂજા તથા દેશવિરતિ શ્રાવકે જે પૂજા-સત્કાર તેમજ દાન, શીલ આદિ ધર્મસેવન કરે તે દ્રવ્યપૂજા. ભાવઅર્ચન એ અપમાદથી ઉત્કૃષ્ટ ચારિત્રપાલનરૂપ છે, જ્યારે દ્વવ્યાચન એ જિનપૂજનરૂપ છે. મુનિઓ માટે ભાવ--અર્ચન છે, અને શ્રાવકે માટે બંને અર્ચને કહેલા છે, તેમાં ભાવ-અર્ચન પ્રશંસનીય છે. કેટલાક વેષધારી દ્રવ્યથી સામાયિક ગ્રહણ કરે છે, પરંતુ ભાવથી ગ્રહણ કરતા નથી. નામના જ મહાવ્રતધારી છે, અવળી માન્યતા કરી ઉન્માનું સેવન-પ્રવર્તન કરે છે-તે આ પ્રમાણે-“અમે અરિહંત ભગવંતની ગંધ, માળા, દીપક, સંમાજન, લિપન, વસ્ત્ર, બલિ, ધૂપ આદિથી પૂજાસત્કાર કરીને હમેશાં તીથની પ્રભાવના કરીએ છીએ—એ પ્રમાણે માનનારે ઉન્માર્ગ પ્રવર્તાવે છે. આ કર્તવ્ય સાધુધર્મને અનુરૂપ નથી. “હે ગૌતમ ! વચનથી પણ તેમના આ કર્તવ્યોની અનુમોદના આપવી નહીં. તેમ અનુમોદન કરવાથી અસંયમની બહુલતામૂળગુણનો નાશ થાય, તેથી કર્મોને આસ્રવ થાય, વળી અધ્યવસાય આશ્રીને સ્કૂલ તેમજ સૂક્ષ્મ શુભાશુભ કર્મ-પ્રકૃતિએને બંધ થાય, સર્વ સાવધની કરેલ વિરતિરૂપ મહાવ્રતાનો ભંગ થાય, વ્રતભંગ થવાથી આજ્ઞા-ઉલંઘનનો દોષ લાગે, તેનાથી ઉન્માર્ગપણું પામે, સન્માગને લેપ થાય, એ બંને યતિને માટે મહાઆશાતનારૂપ છે. કારણ કે, મહાઆશાતના કરનારને અનંતકાળ સુધી ચારે ગતિમાં જન્મ-મરણના ફેરા કરવા પડે છે. આ કારણથી હે ગૌતમ! તેમનાં વચનની પણ અનુમોદના ન કરવી. દ્રવ્યભાવ-સ્તવમાં ભાવતવ ઘણુ ગુણવાળું છે. દ્વવ્યસ્તવ ઘણુ ગુણવાળું છે-એમ બોલનાની બુદ્ધિ સમજણ વગરની છે.
“હે ગૌતમ! છ કાયના જીવોનું હિત-રક્ષણ થાય તેમ વર્તવું. આ દ્રવ્યસ્તવ-પૂજા ગંધ, પુઠપાદિકથી પ્રભુભક્તિ કરવી, એ સમગ્ર પાપને ત્યાગ કરેલ ન હોય, તેવા દેશવિરતિવાળા શ્રાવકને યુક્ત ગણાય છે, પરંતુ સમગ્ર પાપના પચ્ચકખાણ કરનાર સંયમી સાધુને પુષ્પાદિકની પૂજારૂપ દ્રવ્યસ્તવ કરવું કહપતું નથી.
દશાણભદ્ર રાજાએ ભગવંતને આડંબરથી સત્કાર કર્યો તે દ્રવ્યપૂજા, અને ઈન્દ્રની સરસાઈમાં હાર્યા ત્યારે ભાવરૂવરૂપ દીક્ષા અંગીકાર કરી, ત્યારે ઇન્દ્રને પણ હરાવ્યા. તે ઉદાહરણ અહીં લાગુ પાડવું જોઈએ. માટે ભાવસ્તવ જ (ચારિત્રરૂપ) ઉત્તમ છે.
લાખોજન-પ્રમાણ મેરુપર્વત જેવડા ઉચા, મણિસમૂહથી શોભિત સુવર્ણમય, પરમ મનોહર, નયન-મનને આનંદ કરાવનાર, અતિશય વિજ્ઞાન પૂર્ણઅતિ મજબૂત, ન દેખાય તેવી રીતે સાંધાઓ જોડી દીધા હેય તેવું, અતિશય ઘસીને સુંવાળાશવાળા ચકચકતા કરેલ, સારી રીતે વહેચાએલા છે વિભાગે જેના, ઘણું શિખરોથી યુકત, અનેક ઘટાઓ“દવાઓ સહિત, એકતારણેથી સનાથ, ડગલે-પગલે આગળ જઈએ, તે જ્યાં (પર્વત) રાજમહેલ સરખી શભા નજરે પડતી હોય તેવા, સુગંધી અગર, કપૂર, ચંદન વગેરે બનાવેલ ધૂપ અગ્નિમાં નાખવાથી જ્યાં મહેકતો હોય, ઘણા પ્રકારના અનેક વર્ણવાળા આશ્ચર્યકારી સુંદર પુષ્પ-સમૂહથી સારી રીતે પૂજાએલ, નત્યપૂર્ણ અનેક નાકેથી
"Aho Shrutgyanam
Page #28
--------------------------------------------------------------------------
________________
આકુલ, જેમાં જિનેશ્વર પરમાત્માના ચરિત્ર અને ઉપદેશનું શ્રવણ કરાવવાના કારણે ઉત્કંઠિત ચિત્તયુક્ત લોકવાળું, કહેવાતી ધર્મકથાઓ, વ્યાખ્યાતાઓ, નૃત્ય કરનારાઓ, અસરાઓ, ગધે, વાજિંત્રોના શબ્દો જ્યાં સંભળાઈ રહેલા છે, આ કહેલ ગુણસમૂહયુક્ત, આ પૃથ્વીમાં સર્વત્ર જગ્યાએ-જગ્યાએ પિતાની ભુજાથી ઉપજન કરેલા, ન્યાયપાજિત અથથી સુવર્ણ મણિ અને રત્નના પગથિયાવાળા, તેમ જ તેવા પ્રકારના હજારે સ્ત જેમાં ઉભા કરવામાં આવ્યા હેય, સુવર્ણના બનાવેલા મિતલવાળા, જે જિનમંદિર કરાવે, તેના કરતાં પણ તપ-સંયમ અનેક ગુણવાળ કહેલ છે.
આ પ્રમાણે તપ-સંયમ ઘણા ભવના ઉપાર્જન કરેલ પાપ કમના મળરૂપ લેપને સાફ કરીને અલ્પકાળમાં અનંત સુખવાળે મોક્ષ પામે છે. સમષ પુથ્વીપટને જિનાલયેથી વિભૂષિત કરનાર શ્રાવક વધારેમાં વધારે સારી ગતિ પામે, તે પણ બારમા દેવલેથી આગળ જઈ શકતો નથી, પરંતુ અમૃત નામના બારમા દેવલાક સુધી જ જઈ શકે છે.
હે ગૌતમ! લવસત્તમ છે અર્થાત્ સર્વાર્થસિદ્ધમાં રહેનાર દેવો પણ ત્યાંથી ચ્યવી નીચે પડે છે, પછી બાકીના દેવાની-જીની વિચારણા કરીએ, તે સંસારમાં કોઈ શાશ્વત કે સ્થિર સ્થાન નથી.
લાંબા કાળે પણ જેમાં દુઃખ આવવાનું હોય, તેવા વર્તમાનના સુખને સુખ કેમ કહી શકાય ! જેમાં છેવટે મરણ આવવાનું હોય અને અ૯૫કાળનું સુખ હોય, તેવા સુખને તુચ્છ ગણેલું છે. સમગ્ર નરે અને દેવેનું સર્વ લાંબાકાળ સુધીનું સુખ એકઠું કરીએ, તો પણ તે સુખ મેક્ષના અનંતમા ભાગ જેટલું પણ શ્રવણ કે અનુભવ કરી શકાય તેવું નથી.
હે ગૌતમ ! અતિમહાન એવા સંસારના સુખોની અંદર અનેક હજાર ઘોર પ્રચંડ દુખે છુપાઈને રહેલાં હોય છે. પરંતુ મંદ બુદ્ધિવાળે શાતા વેદનીય કર્મના ઉદયમાં તેને જાણી શકતું નથી. મણિ-સુવર્ણના પર્વતની અંદર છુપાઈને રહેલ લેહ-ધાતુની જેમ, અગર કુલવતી વણિકપુત્રીની જેમ, (કુલવાન વણિક-પુત્રી લજાવાળી–લાજ કાઢનારીનું મુખ દેખી શકાતું નથી, તેમ શાતા વેદનીવમાં દુઃખ દેખી શકાતું નથી.
નગરમાં સુખાનુભવ કરીને આવેલ ભીલ પિતાના કુટુંબને રાજમહેલ આદિના નગર-સુખને જાણવા છતાં વણવીને કહી શકતો નથી, તેમ અહી દેવતા, અસુર અને મનુષ્યવાળા જગતમાં મોક્ષ સુખને સમર્થ જ્ઞાની છતાં પણ વર્ણવી શકતા નથી. લાંબા કાળે પણ જેને અંત દેખાતો હોય, તેને પુણ્ય શી રીતે કહી શકાય! તેમ જ જેને છે દુ:ખમાં આવવાને હાથ અને જે ફરી સંસારની પરંપરા વધારનાર હોય, તેને પુણય કે સુખ કેમ કહી શકાય! તે દેવવિમાનને વૈભવ તેમજ દેવલોકમાંથી વવાનું થાયઆ બંનેને વિચાર કરનારનું હૈયું ખરેખર વૈક્રિય શરીરનું મજબૂત ઘડાએલું છે. નહીતર તેના એ ટૂકડા થઈને તૂટી જાય.
નરકગતિની અંદર અતિ દુસ્સહ એવાં જે દુઃખે છે તેને કોડ વર્ષ સુધી જીવનાર વર્ણન શરુ કરે તે પણ પૂર્ણ કરી શકે નહીં. તેથી હે ગૌતમ! દશ પ્રકારને યાતિ ધર્મ તપ અને સંયમનાં અનુષ્ઠાન આરાધવા-તે રૂપ ભાસ્તવથી જ અક્ષય-સુખ. મેળવી શકાય છે.”
( શ્રીમહાનિશીથ શ્રુતસ્કંધ સૂત્રાનુવાદના આધારે)
"Aho Shrutgyanam
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રા. ઉપદેશમાલા “ઘટ્ટીનો
ગૂર્જ રાનુવાદ
"Aho Shrutgyanam
Page #30
--------------------------------------------------------------------------
________________
"Aho Shrutgyanam
Page #31
--------------------------------------------------------------------------
________________
* શ ! श्री वर्धमानस्वामिने नमः । श्री देवसूरिगुरुपादुकाभ्यो नमः । શ્રી વિરવિભુ-હસ્તદીક્ષિત-શ્રી ધર્મદાસ ગણિવરપ્રણીતા શ્રી રત્નપ્રભસૂરિકૃત “ઘટ્ટી” વિખ્યાત-વિશેષ-વૃત્તિ અલંકૃતા
શ્રી ઉપદેશમાલાનો ગૂર્જરાનુવાદ
ટીકાકારનું પ્રથમ મંગલ
જે જિનેશ્વર ભગવંતરૂપ રંટના સચોટ ઉપદેશ શ્રેણીએ પ્રગટ કરેલ ધ્યાનરૂપી ઘડાઓની શ્રેણીઓ વડે સંસારરૂપ ફૂપમાંથી ભવ્યાત્મારૂપ જળ (જડ)ની ઉરચ ગતિ થાય છે, તે જિન તમારું રક્ષણ કરો. ૧
રાગાદિક શત્રુઓનો નાશ કરવામાં સમર્થ, કેવલજ્ઞાન લક્ષમીથી અલંકૃત, દેવેબ્દોના સમૂહથી પૂજિત, પૂર્વાપર–અવિરોધી અને યથાર્થ વચન બોલનારા, શ્રી ઋષભદેવ ભગવંત તેમ જ વર્તમાન તીર્થના અધિપતિ શ્રી વર્ધમાનસ્વામી હમેશાં અમારું કલ્યાણ કરનારા થાઓ. ૨
પ્રવચનામૃતનું વારંવાર પાન કરનારને અત્યન્ત પ્રીતિ કરાવનાર પંડિત પુરુષની કિર્તિરૂપ વેલડીઓના વનમાં સ્વૈર વિચરનાર, નવીન નવીન નવરસ વડે ઈચ્છિત મનેરથાને પૂર્ણ કરનાર, મારા સરખા બાળ વસને અત્યંત પ્રમોદ પમાડનાર એવી (મારા ગુરુ મહારાજ ) દેવસૂરિની સુંદર વાણીરૂપી કામધેનુ જગતમાં જયવંતી વર્તે છે. ૩
નિર્મલ સિહાંતરૂપી ધુરાને ધારણ કરનાર, સંસારની નિઃસારતાને નિશ્ચય કરાવનાર, વિશાળ અમૃતસાગર સરખી એવી આ “ઉપદેશમાળા' પુણ્યને પ્રબળ યોગ થાય, ત્યારે જ શ્રદ્ધાળુ ભવ્યાત્મા પ્રાપ્ત કરી શકે છે. ૪
"Aho Shrutgyanam
Page #32
--------------------------------------------------------------------------
________________
{ ૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ જો કે આ ઉપદેશમાળા ઉપર બીજી સુંદર વૃત્તિ-ટીકા હેવા છતાં પણ નિબુદ્ધિ હું નવીન વૃત્તિની રચના કરું છું. કારણ કે વિશેષ પ્રકારની નવીન કથાના રસિક માટે યત્ન કરવાના વેગને હું રોકી શકતું નથી. ૫ - તેમાં શરૂ કરતાં પહેલાં મંગલ, અભિધેય વગેરે પ્રતિપાદન કરવા માટે પ્રથમ ગાથા કહે છે –
नमिऊण जिणवरिंदे, इंद-नरिंदच्चिए तिलोअगुरू ।
उवएसमालामिणमो बुच्छामि गुरूवएसेणं ॥१॥ અહિં પ્રથમ અધ ગાથા દ્વારા આરંભ કરેલા કાર્યની નિર્વિદને સમાપ્તિ થાય તે માટે ઈષ્ટ દેવતાને નમસ્કાર કરવારૂપ મંગલ અને પાછલી અર્ધી ગાથા દ્વારા અધ્યયન કરનાર, શ્રવણ કરનાર અને વ્યાખ્યા કરનારની પ્રવૃત્તિ માટે ગ્રંથનું નામ અને સંબંધ સાક્ષાત કહેલ છે અને ગ્રંથ કરવાનું પ્રયોજન સામર્થ્યથી જણાવશે. છૂટા છૂટાં પદોની વ્યાખ્યા કરવાથી યથાર્થ અર્થ સમજાવી શકાય, તે માટે હવે અર્થની વિસ્તૃત વ્યાખ્યા કહેવાય છે. રાગાદિક શત્રુને જિતનાર હોવાથી જિને, છક્વસ્થ વીતરાગ બારમાં ગુરુસ્થાનકે પહેલા પણ “જિન” કહેવાય. માટે કેવલી એવા જિન ગ્રહણ કરવા માટે “વર' શબ્દ ગ્રહણ કર્યો. જિનેમાં શ્રેષ્ઠ તે જિનવશે. સામાન્ય કેવલીઓને પણ જિનવર કહી શકાય. તે માટે જિનવરોમાં પણ ઇન્દ્ર એટલે જિનપણું કેવલીપણું હોવા છતાં તે સાથે તીર્થકર નામકર્મરૂપ શ્રેષ્ઠ એશ્વર્યવાળા, તેમને નમસ્કાર કરીને, ૩૨ કે ૬૪ સંખ્યાવાળા -ઈન્દ્રો અને મહારાજાએ વડે પૂજા પામેલા, કેવલજ્ઞાનના પ્રભાવથી ત્રણે લોકના તમામ પદાર્થોને યથાર્થ જાણીને યથાર્થ રીતે કહેનાર હોવાથી ત્રણે લેકના ગુરુ. આમ કથન કરવા દ્વારા ભગવંતના જ્ઞાનાતિશય અને વચનાતિશય જણાવ્યા. “જિનવરેન્દ્ર પર કહેવા દ્વારા અપાયા પગમાતિશય અને “ઇન્દ્રનરેન્દ્રાચિંત” પદથી પૂજાતિશય જણાવ્યું. આવી રીતે જિનેશ્વર ભગવંતના ચાર મૂળ અતિશય જણાવ્યા. અતિશયેનું કીર્તન કરવું, તે ભગવંતની સ્તુતિ જ કહેવાય. ઉપદેશો-આત્માને હિતકારી એવાં વાકોના શ્રેણી–પરંપરાને હું કહીશ. જે માટે કહેલું છે કે- “ અંતેષને પિષણ કરનાર, કરેલા અપરાધોનું શોષણ કરનાર, ફલેશને દૂર કરનાર, માનસિક સંતાપને લોપ કરનાર, પ્રશમરસમાં પ્રવેશ કરાવનાર, છેવટે સિદ્ધિસામ્રાજય અપાવનાર હોય તે તે સદ્દગુરુને હિત પદેશ છે.” આ ઉપદેશમાળા હું મારી સ્વતંત્ર બુદ્ધિથી કહેતો નથી, પરંતુ તીર્થકર ભગવંતના ઉપદેશને અનુસરીને જ કહીશ. અહીં કહેવા યોગ્ય હિતકારી ઉપદેશનાં વચનોની માલા, તે ઉપદેશમાલા, તે જણાવીને કતએ નામને નિર્દેશ કર્યો. તે સાથે કર્તાએ સામર્થ્યથી પોપકારનું નજીકનું પ્રજને જણાવ્યું. શ્રોતાને તે ઉપદેશ દ્વારા આ લેક અને પરલોકના હિતકારી પદાર્થની પ્રાપ્તિ, બંનેને પરંપર પ્રયોજન તે મફળની પ્રાપ્તિ. પરોપકાર અને હિતાર્થની પ્રાપ્તિ તે પરંપરાએ છેવટનું મોત
"Aho Shrutgyanam
Page #33
--------------------------------------------------------------------------
________________
સિંહ કથા
[ ૩ ] ફલ જ આપનાર થાય છે. સંબંધ તે ગુરુ ઉપદેશપરંપરા સ્વરૂપ ગુરૂપદેશાનુસાર એ. પદથી કહે છે. પ્રકરણ-અભિધેય વાય-વાચકભાવ, અભિધેય-પ્રોજન ઉપાયઉપેયભાવ સંબંધ પૂર્વની વૃત્તિમાં સમજાવી ગયા છે. કેટલાક આ ગાથા ઉમેરેલી માને છે.
શ્રી ધર્મદાસગણીએ આ પ્રકરણ કયા ઉદ્દેશથી રચેલું છે, તે વૃદ્ધો પાસેથી સાંભબેલું અહિં કહેવાય છે.
રણસિંહ કથા
આ જબૂદ્વીપના દક્ષિણાર્ધ ભારતમાં મુકુટ સમાન શત્રુને પરાભવ કરી જય પ્રાપ્ત કરેલ એવું વિજયપુર નામનું નગર હતું. જ્યાં જિનમંદિરના વાજિંત્રો અને પડઘાના શબ્દોના બાનાથી તે નગર જાણે દેવનગરીની સ્પર્ધા કેમ કરતું ન હોય તેવું જણાતું હતું, જે નગરમાં પુપના અને ભ્રમરના સંબંધોને મનહર જણાતા એવા બગી. ચાએ અંદર અને બહાર સેંકડોની સંખ્યામાં હતા. જે રાજાના યુદ્ધમાં શત્રુના હાથીઓનાં કુંભથળ વિષે તરવારરૂપ ગાયો ચારો ચરતી હતી. એ તે વિજયસેન રાજા રાજ્યનું પાલન કરતો હતો. પિતાના નિર્મલકુલમાગત ૨ત્સાહનું અખંડિત પાલન કરનાર ત્રિવિક્રમ રાજાના શૌર્યની સ્પર્ધા કરનાર એવા આ સજાની ઉજ્વલ કિર્તિ નંદનવનમાં સુવર્ણ શિલા પર બેઠેલી અપ્સરાઓ આજે પણ ગાય છે. શ્રી વિજયસેન રાજાના માનસરૂપ હાથીના બંધનરતંભ સરખી, માનિનીઓમાં અગ્રેસર એવી અજયા નામની તેને અગમહિષી હતી. રેહણાચલ પર્વતમાં નખાણ સમાન શીલરત્ન ધારણ કરનાર તેમ જ ગૌરી સમાન સૌભાગ્યવતી સુંદર અંગવાળી બીજી વિજયા નામની પ્રિયા હતી. તેની સાથે સંસારસુખ ભોગવતાં ભોગવતાં ભાગ્યશાળી શીઓને મેળવવા યોગ્ય ગર્ભ ઉત્પન્ન થશે. યોગ્ય સમયે રાત્રે તપાવેલા સુવર્ણની કાતિયુક્ત પુત્રને જન્મ આપે. પાપિણી અજય રાણીએ પહેલાંથી જ સૂયાણીને લાલચ આપી ફાડી નાખી હતી અને નકકી કરાવ્યું હતું કે, પુત્ર જન્મે ત્યારે કોઈક મૃત બાલક લાવી ત્યાં સેરવી દે અને જીવતે પુત્ર મને આપ. દાસીએ તે પ્રમાણે મખ્ય રાણી અજવાને પુત્ર અર્પણ કર્યું. બીજી બાજુ કેઈ ન જાણે તેમ ગુપ્ત રીતે હાસીદ્વારા જુના ઊંડાણવાળી અને ઘાસ ઉગેલી ઝાડીમાં એટલે દૂર ફેંકા કે, આપઆપ શ્રુષાથી બાળક મૃત્યુ પામે. તે બીજી રાણીએ દાન-સન્માન પૂર્વક વિશ્વાસુ સૂતિ. કારિકાને આ કાર્યમાં ગુપ્તપણે જેડ. ધન-ધાન્યની લાલચથી તેવી હલકી દાસીએ. પિતાના હલકા કુલાનુસાર અધમ કાર્ય કરવા ભલે તૈયાર થાય, પરંતુ પુત્ર માટે મુખ્ય પટ્ટરાણ પણ આવું કાર્ય કરવા તૈયાર થાય તે બીજાની શી વાત કરવી ?
"Aho Shrutgyanam
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરાનુવાદ મૂઢ મતિવાળી મહિલા કાર્ય અને અકાર્યને જાણતી નથી, એક પદાક્તર હોય છે; યંત્ર પણ ખરેખર જાણતું નથી, તે બહેતર છે કે, ઘરમાં પોતાની ગૃહિ.
ને બદલે યંત્ર યુવતી કરવામાં આવે છે, જેથી શત્રુ સમાન થઈ અસાધારણ વ્યસન ન આણે.”
આ બાજુ વિજયપુર નજીક સર્વ પ્રકારે રોભાયમાન અતિ ધાન્ય દૂધ, ઘી આદિ સામગ્રીની સુલભતા યુક્ત શ્રેષ્ઠ ગામ હતું. તે ગામમાં રહેનાર એક સુંદર નામને ખેડૂત ત્યાં ઘાસ લેવા માટે આવ્યું હતું ત્યારે તેણે રુદન કરતાં તે બાળકને જે. આશ્ચર્ય પામતા તે ખેડૂતે ઝાડીમાં પ્રવેશ કરીને ઉગેલી વેલડી અને લતા વચ્ચે પડેલા કુમારને મણિમય પ્રતિમા હોય, તેમ પિતાના કરસંપુટમાં હર્ષપૂર્વક રહણ કર્યો. “વિધિ દેવ) એવા પ્રકારનું વિચિત્ર છે કે, નર, જે કાર્યને હૃદયમાં વિચારી શકતા નથી, જ્યાં ઘેડાના વછેરા હણહણાટ કરતા નથી, તેવું ન ઘટતું કાર્ય પણ ઘટાડે છે અને બીજું ઘટતું કાર્ય પણ વિઘટિત કરે છે-વિનષ્ટ કરે છે.” (ન ધારેલું કાર્ય કરાવે છે અને ધારેલ કાર્યથી ઉલટું કાર્ય કરાવે છે.)
અણધાયું નિધાન પ્રાપ્ત થયું હોય, તેમ તે બાળકને લઈને પોતાના ઘરે આવીને મત મને રથની જેમ પોતાની પ્રાપ્રિયાને અર્પણ કરે છે. પત્નીને કહ્યું કે, “વનદેવતાએ પ્રસન્ન થઈને અપુત્રિયા એવા આપણને આ પુત્ર આપ્યો છે. કલ્પવૃક્ષના નવીન અંકુર માફક તારે આ પુત્રને કાળજીથી ઉછેર.” સમયે તે બાળકનું રસિંહ એવું નામ સ્થાપન કર્યું. તે કુમાર હાથી, ઘોડા ઉપર બેસી અનેક પ્રકારની રાજકીડાઓમાં આનંદથી સમય પસાર કરે છે.
હવે કોઈક સમયે વિજયસેન રાજાને રાજકના કોઈક મનુષ્ય એકાંતમાં અગમહિષીએ કરેલ સાહસની હકીકત જણાવી. “ચંદ્રની કળા, અસ્ત્રાથી કરેલ મુંડન, ચોરી-છૂપીથી ગુપ્ત પાપકીડા કરેલી હોય, એ સારી રીતે છૂપાવવા પ્રયત્ન કરવા છતાં ત્રીજા દિવસે નકકી પ્રગટ થાય છે. ” નિપુણતાપૂર્વક સાચી સર્વ હકીકત જાણીને રાજા રાણીનું દુશ્ચરિત્ર વિચારવા લાગ્યો કે “અરે! સ્ત્રીઓને અને દુજનાને કોઈ અકાર્ય હેતું નથી.” અરે ! મેં એના માટે શું કરવાનું બાકી રાખ્યું છે ? મેં હંમેશા તેના ઉપર પ્રસન્નતા રાખી છે, પુત્રનું અપહરણ કરાવીને ખરેખર તેણે મારું મરવું નીપજાવ્યું છે.
અપયશરૂપી મદિરા-ઘરથી વાસિત થઈ પાપ કરનારી, કુચરિતરૂપી કાજલી લેપાયેલ મુખવાળી હે અજયા! તે શું સાંભળ્યું નથી? “શેક્યને પુત્ર પણ જે કુલીન હોય છે, તે સુવિનીત હોય છે અને જે જનનીથી ઉત્પન્ન થયો હોય છતાં અકુદીન છે અવિનીત થાય છે.”
"Aho Shrutgyanam
Page #35
--------------------------------------------------------------------------
________________
રણસિંહ કથા
રામચંદ્ર પણ અપર માતા કેકેયીની આજ્ઞાથી વનવાસ ચાલ્યા હતા; પરશુરામે પોતાની માતા રેણુકાનું મસ્તક કાપ્યું હતું. એક કેસરીસિંહના નહેરના અગ્ર ભાગથી હાલાહલ-ઝેરની લહર ઉછળે છે, બીજું કાલકૂટ ઝેરના કેળિયા ભરવા જેવું છે, આ ચાલતી આગ જેવું છે. ફૂડ-કપટથી એકને શત્રુ કરવામાં આવે છે. નિચે નારીને વિધિએ આવી ઘડી છે; મારો સંદેહ નષ્ટ થાય છે. અજયાએ મારા જીવિત સમાન પુત્રનું હરણ કર્યું –એ મારા દેહને બાળે છે.
માટે ઘરવાસ એ ફસે છે, રાજ્ય એ પાપ છે, સુખ એ નક્કી દુઃખ છે, ભોગે ક્ષય રોગ સમાન છે, નારી ચાલતી મરકી છે; તો હવે આ સર્વેથી સયું. આ નિમિત્તથી ભવને અંત આણવા માટે શ્રી વીર ભગવંતે કહેલ સંયમ અંગીકાર કરીશ.
આ પ્રમાણે પોતાના વંશમાં થએલ કોઈક કુમારનો રાજયાભિષેક કરીને નિશ્ચલ ચિત્તવાળા વિજયસેન ૨ાજાએ વિજયા રાણી અને પોતાના સુજય નામના સાળા સાથે ભવસમુદ્રમાં મહાપ્રહણ એવા વીર પ્રભુના પોતાના હસ્તથી દીક્ષા ગ્રહણ કરી. ત્યારબાદ અતિ તીવ્ર તપ તપવા લાગ્યા, આગમશાસ્ત્રને અભ્યાસ, ગ્રહણ-આ સેવન શિક્ષા, થાન તેમ જ મનહર ધર્મની આરાધના કરવા લાગ્યા. કેટલાક સમય વીત્યા પછી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. બળવાન તેજસ્વી યશસ્વી એવા તે મહાતપસ્વી શ્રી વીર ભગવંતના ચરણકમળની નિરંતર સેવા કરતાં કરતાં ગીતાર્થ થયા ત્યારપછી તે સાધુ સાથે પૃથ્વીમાં વિહાર કરતા હતા.
આ બાજુ વિસ્તાર પામેલા નવયૌવનવાળા મનહર રૂપાળો રણસિંહ ખેતરની સારસંભાળ કરતો હતો. ગામની નજીકમાં ખેતરની સામે શ્રી પાર્શ્વનાથ ભગવંતનું એક જિનમંદિર હતું, જેનું રક્ષણ એક યક્ષ કરતે હતે.
જે મંદિર, પાટણના બજાર જેવું, તુલા-સહિત ધાન્ય-સહિત, પુષ્પમાલા-સહિત હાથીના કુંભસ્થળવાળું, શ્રેષ્ઠ સકલ શાલિવાળું શોભતું હતું. નિપુણ શિલ્પીએ અનેક કારીગરીવાળું જિનમંદિર બનાવ્યું હતું, જેના શિખર ઉપર કળશ અને ધજાદંડ શોભતા હતા. દરરોજ વિજયપુર નગરમાંથી ધાર્મિક લોકો આવી અભિષેક, વિલેપન, પુષ્પપૂજા, નાટક કરતા હતા. તેમાં વિવિધ પ્રકારનાં ચિત્રામણે હતા. વળી ઘસેલી નિર્મલ કાંતિવાળી ભિત્તિમાં યાત્રા માટે આવેલા લોકોના પ્રતિબિંબ દેખાતાં હતાં. નિર્ધનને ધન, દુઃખીને સુખ, દુર્ભાગીને સૌભાગ્ય, અપુત્રિયાને પુત્ર નમશકાર કરનારને હંમેશાં પ્રાપ્ત થતા હતા. ખેતર ખેડવાના લાગેલા થાકને દૂર કરવા માટે અને કેળના શીતળ ગૃહ સમાન તે તીર્થસ્થાનમાં રણસિંહ આવી પહોંચ્યો. પ્રતિમાનું અવલોકન કરતો એટલામાં ત્યાં રહેલા હતા, તેટલામાં નિર્મલ કલહંસના યુગલ સરખા બે ચારણ મુનિઓ આવી પહોંચ્યા. ભગવંતને વંદન કરીને જેટલામાં મુનિઓ જતા હતા, તેટલામાં પુરુષસિંહ સરખા રકૃસિંહકુમારે તેમને અભિવંદન કર્યું, એટલે મુનિ
"Aho Shrutgyanam
Page #36
--------------------------------------------------------------------------
________________
{ ૬ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ
આએ તે કુમારમાં રાજલથે દેખ્યાં. મુનિએએ આશીર્વાદ આપીને ધમ દેશના શરુ કરી. એટલે મસ્તક ઉપર અર્જાલ કરી આગળ બેસી શ્રવણુ કરવા લાગ્યા. ‘ધર્મના પ્રભાવથી હાથીએની શ્રેણીયુક્ત, ચપળ હતુષુતા અશ્વો સહિત, નવીન વિજળી સરખી કાંતિવાળા અંતઃપુર સહિત મહારાજ્યની પ્રાપ્તિ થાય છે. કેટલાકે સૌભાગ્ય સ્ક્રેપર મજરી સમાન ત્રંગ, કાઈક રાજ્ય, કાઇક પુત્ર જે કઇ પણ ચિતવે છે, તે શ્રમના પ્રભાવથી મેળવે છે. શાલિભદ્રના જીવે આગલા ભત્રમાં સુંદર દાનધમ નું આરાધન કર્યું" હતુ, તેા તેના પ્રભાવે તેણે અતુલ સુખ મેળવ્યું, અને હજારા શીલાંગ સહિત સાધુપણું પાલન કરવાથી માક્ષની પ્રાપ્તિ થાય છે. તીવ્ર તપ કરવાથી કઠણુ પાપકમ નાશ પામે છે અને અંતઃકરણપૂર્વક ભાવના ભાવનાર સર્વ સુખ-સંપત્તિ મેળવી. છેલ્લે સિદ્ધિપદ પ્રાપ્ત કરે છે.’ જે દાન, શીલ, તપ, ભાવનારૂપ ધમ કરવા માટે શક્તિમાન્ ન હોય, તે કાઈપણુ એક નિયમનું પાલન કરે, તેને કચે. ધ્રુવ સહાય કરનાર થતા નથી ?
જે ત્રણ વસ્તુ મેળવીને ખાતા નથી, ત્રણ વસ્તુઓ મેળવી પહેરતા નથી, ઘણા ઢાકવાળા નગરમાં અને અટવીમાં ભમે છે; પેાતાનાં દુ:ખા વડે ઝૂરે છે-દુઃખી થાય છે. ઘણા કાંટા અને કાંકરાએથી કરાલ સ્થલમાં, રાતે ઘરે સૂએ છે, અથવા ભમે છે, દ્વીક્ષા-રહિત હાવા છતાં મહર્ષિની જેમ ભિક્ષા માટે ભ્રમણ કરે છે. ' એટલામાંથી ક્રમ સ""ધી કોઈપણ એક નિયમ લેવામાં આવે, જે કરવામાં આવે, તે લાખ દુઃખનો નાશ થાય છે, તેમ જ ઇચ્છેલા મનેરથે ક્ષક્ષુવારમાં નક્કી પૂણ થાય છે. દેશના પછી તે રસિઢને કહ્યુ કે, ‘· હે વત્સ! તારે દરરોજ અહિં આવવું અને ભગવ ́તનાં દર્શન-વંદન કરવાં,' ત્યારે આળકે કહ્યું કે, ‘હે નાથ! મારાં એટલાં માટાં ભાગ્ય નથી. વળી સુકૃતના નિધાનભૂત એવા ભગવતના વદન-પૂજન-વિધિ કેમ કરવી ? તે પણ હુ' જાણતા નથી. 'મુનિએ કહ્યું કે, ' જિનભક્તિ કરવાથી નક્કી ઇચ્છિત કુળની દ્ધિ થાય છે. જો તને વર્નાવિધ ન આવતી હોય તેા તારે તારા ભેાજનમાંથી આ દેવને ઘેાડા પિડ ધરાવી પછી હમેશાં ભેાજન કરવું'. આટલા પણ નિયમ સારી રીતે પાલન કરીશ, તે તારી આશારૂપી વેલડીએ હમેશાં ફળીભૂત થશે.'
આ પ્રમાણેના અભિગઢ અંગીકાર કરીને મુનિએને વંદન કર્યું', મુનિએ આકા શમાં અદૃશ્ય થયા અને સિદ્ધ પશુ પેાતાના ખેતરમાં ગયા. લીધેલે નિયમ સ‘પૂણ પણે પાળે છે અને દરાજ પ્રભુ પાસે ક્રૂર-કરબાદ નૈવેદ્ય ધરે છે.
ત્યાં આગળ દેવમંડપના દ્વારમાં ચિંતામણિ નામના એક યક્ષે તેની પરીક્ષા કરવા માટે તેમજ તેના અભિગઢના ભંગ કરવા માટે કઠોર નખવાળા આગલા ચરણુ વડે એકદમ ફાળ મારવાની તૈયારી કરતે, ગભીર શબ્દયુક્ત ગુંજારવ કરતે, અતિ કુટિલ દાઢાવાળા એક ભયંકર સિદ્ધ બાળક નિષ્કુચી, ર×િ હે વિચાર કર્યો કે, ‘ આ
"Aho Shrutgyanam"
Page #37
--------------------------------------------------------------------------
________________
રણસિંહ કથા
[ 9 ] સિંહ જાનવર છે, હું નરસિંહ બનીશ. આ દેવકુલને સિંહ મને શું કરી શકવાને છે? એ પ્રમાણે નિર્ભય બની જેટલામાં હક્કાર કરી તેના ઉપર આક્રમણ કરવા તૈયાર થાય છે, તેટલામાં તે કાંઈ અદૃશ્ય થયે. શોધવા છતાં કયાંઈ ન દેખાયો. ત્યારપછી નૈવેદ્ય તૈયાર કરીને જિનેશ્વરને ધરાવ્યું અને ખેતરમાં ભેજન કરવા બેઠે. તેટલામાં વગરસમયે બે બાળ શિળે આવી પહોંચ્યા. તેમને પ્રતિભાભીને જેટલામાં જમવા બેઠે, તેટલામાં વળી જજરિત અંગવાળા વૃદ્ધ મુનિએ આવ્યા. તેમને પણ પ્રતિલાભીને વિચારવા લાગ્યું કે, “જે પાપપંક સુકવવા માટે સૂર્ય સમાન એવા તે ચારણ મુનિઓ અત્યારે અહિં આવે, તે આ સર્વે બાકીનું પણ આપી દઉં અને આ -જન્મનું ફળ પ્રાપ્ત કરું.’
ઉત્તમ દેવા યોગ્ય પાત્ર, મોટી શ્રદ્ધા, ચોગ્ય કાળે, યાચિત દેવા યોગ્ય પદાર્થ, ધર્મરોગ્ય સાધન-સામગ્રી અ૯૫૫યવાળા પામી શકતા નથી. મરેલા મડદાની જેમ કૃપણ પુરુષ યોગ્ય પાત્ર છતાં દાન આપી શકતા નથી. શરીરમાં માત્ર માંસની વૃદ્ધિ કરનારા એવા તેણે કયો ઉપકાર કર્યો ? તે સજજન પુરુષોને ધન્ય છે કે, જેઓ ભોજન સમયે આવી પહોંચેલા ગુણ પુરુષોને વહોરાવીને પોતે બાકી રહેલું ભોજન કરે છે.” તેના ચિત્તને જાણનાર એવા તે યક્ષે પ્રત્યક્ષ થઈને કહ્યું કે, “તારું સવ બીજા કેઈની તુલનામાં આવી શકે તેમ નથી, માટે વરદાન માગ.” રણસિંહે પ્રત્યુત્તર આપે કે, “મારે કશાની જરૂર નથી. તમારું દુર્લભ દર્શન પ્રાપ્ત થયું તે ઓછું છે? છતાં પણ હે દેવ! શકય હોય તે આ મારી દરિદ્રતા દૂર કરે.’ એ પ્રમાણે કહ્યું એટલે દેવે જણાવ્યું કે-કનકપુરમાં કનકશેખર રાજાની કનકાવતી પુત્રીના સવયંવમાં તારે જલ્દી પહેચવું. ત્યારપછી હું સર્વ સંભાળી લઇશ. હે વત્સ! ત્યાં તું આશ્ચર્ય દેખજે. જ્યારે જયારે તું મારું સ્મરણ કરીશ, ત્યારે ત્યારે જિદગી સુધી હું તારો સહાયક થઈશ.” એમ કહીને તે યક્ષ અદશ્ય થો. ચાર-પાંચ દિવસે રણસિંહ ત્યાં પહોંચ્યા. ત્યાં સયંવર-મંડપ થયાની હકીકત સાંભળી એટલે ઉજજવલ બળવાન નાના બે બળદની જોડી જોડેલા હળ ઉપર આરૂઢ થએલો હાથમાં તીન પશુ ધારણ કરીને ત્યાં પહોંચે. તે સમયે તે સંખ્યાબંધ રાજાઓની શ્રેણી એકઠી થઈને મોટા મંચ પર બેઠેલી દેખી. વળી સ્વયંવરમંડપને કે શણગાર્યો હતો ? અખંડ વગર સાંધેલા મોટા રંગબેરંગી રેશમી લાંબા વસ્ત્રો જેમાં લટકતાં હતાં, પરવાળા, મોતી, માકિય, રત્નાદિક જડેલા મંડપસ્તંભે ચમકતા હતા. ત્યાં વેત વસ્ત્રોથી શોભાયમાન શરીરવાળી, હાથમાં સુંદર પુષ્પમાળા ધારણ કરેલી જાણે સરસ્વતી જાતે જ આવી હોય, તેવી કનકાવતીને દેખી જાણે રાજકુમારો આગળ ચાલતી દીપિકા આગળ પ્રકાશ અને પાછળ અંધકાર આપતી હોય તેવી કનકાવતી શોભતી હતી. તેણીએ ચાલતાં ચાલતાં એક પણ ક્ષત્રિયના કંઠમાં માળા ન પહેરાવી અને વલખી થએલી તે વિચારતી હતી, તેટલામાં તરત જ વેગથી રસિંહ ખેડૂત સમુખ ડી.
"Aho Shrutgyanam
Page #38
--------------------------------------------------------------------------
________________
[ ૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનુવાદ રાજલક્ષમી માફક હર્ષથી તેના કંઠમાં વરમાળા પહેરાવી. એટલે ઉભટ ભ્રકુટીવાળા કપાળ ચડાવીને તિરસ્કારતા રાજકુંવરો એકઠા થઈને કહેવા લાગ્યા કે, “હે કનકરાજ! આ ન કરવા યોગ્ય તમે કેમ કરાવ્યું ? જે આ તમને સમ્મત છે, તે ફેગટ અમને શા માટે લાવ્યા? અમારું અપમાન કરાવીને તમે નવું વૈર ઉત્પન્ન કર્યું છે. ” કનકશેખર-સ્વયંવરમાં મનવલભને વરે, તેમાં અયુક્ત શું? તમે નીતિવિરુદ્ધ હાલિકબાલક જેમ કેમ માલો છે ?” રાજાએ- “અરે હાલિક ! તારું કુલ કયું છે ? તે કહે, નહિંતર ફેગટ મૃત્યુ પામીશ.”
રણસિંહ-“અત્યારે કુલકથા કહેવાનો અવસર નથી, કદાચ કહું તે પણ તમને. વિશ્વાસ ન બેસે, તેથી સંગ્રામ કરીશું, તેમાં જ કુળને નિર્ણય થશે.” ત્યાર પછી બખ્તર સહિત હાથીઓની ઘટા, કવચ ધારણ કરેલા સુટ, પલાણ કવચથી સજજ કરેલા ચપળ અશ્વો રાજાઓના પક્ષમાં તયાર થયા. ત્યારપછી ભાલાં, બરછી, તરવાર, બાણ, મુદુગર, ગદા વગેરે હથિયારથી તેના ઉપર પ્રહાર કરવા લાગ્યા. આ અગ્નિથી સળગાવેલ ચાબૂક ચારે બાજુ ફેરવે છે, પરંતુ આ બાળક કે બાળ વૃષભેના શરીરને હથિયાર લગીર પણ લાગતાં નથી. બાળ વૃષને મુક્ત કરી શત્રુસ માં મોકલવા એટલે શત્રુન્ય સાથે જગડવા લાગ્યા. શત્રુસૈન્યના સુભટનાં બખતર તેડી નાખ્યાં, પગની કઠણ ખરીથી ચીરી નાખ્યા, હાથીઓની ઘટાને ભેદી નાખી. ભયંકર કેસરીસિંહ સમાન એવો તે યુદ્ધ કરવા લાગ્યું કે, જેથી દરેકના મનમાં ચમત્કાર ઉત્પન્ન થયે. જેમ બળરામે હળ ઉપાડીને રૂકમરાજાને કંઠપ્રદેશમાંથી કાપી નાખે, અથવા તો ખેડૂત હળથી પૃથવીને ખાદી નાખે, તેમ શત્રુન્યને કોઈને ગબડાવતો હતે, કોઈને બાળો હતો, કેઈને ચીરતો હતો, જેમ હરણના ટેળામાં સિંહ તેમ શત્રુસૈન્યમાં શસિંહ ગર્જના કરતો હતે. પરશુરામની જેમ સતત અગ્નિની જાળવાળી ભયંકર પશુ હાથમાં લઈને સમ-વિષમની ગણતરી કર્યા વગર રણમાં ઝઝુમતે હતે. તે સમયે રાજકુમારો-ન્ય સાથે નાસી ગયા એટલે રણસિંહ તારાગણમાં જેમ ચંદ્ર તેમ એક શોભવા લાગ્યા.
આ સમયે હર્ષથી પુલકિત થયેલા કનકરાજાએ કહ્યું કે, “હે વત્સ! આશ્ચર્ય આશ્ચર્ય ! આ તે કેવી રીતે કર્યું? એકલા માત્ર હળથી બખ્તરવાળા હાથીની ઘટા કેવી રીતે તગડી મૂકી?” ત્યારે તેણે કહ્યું કે, “આ તે માત્ર મારા રખવાલ યક્ષની કીડા છે.”
હાથમાં ધુપને કડછો ઉંચે રાખી કનકશેખર રાજા યક્ષને તેવી વિનંતિ કરવા લા, જેથી તરત યક્ષ પ્રત્યક્ષ થયા. યક્ષે કનકરાજાને રણસિંહની જન્મથી માંડી અત્યાર સુધીની સર્વ હકીકત જણાવી અને મેં જ તેને અહિં આપે છે. વિજયસેન રાજા અને વિજયા રાણુને આ પુત્ર છે, ખેડૂત નથી. પુત્ર-વિયાગના દુખથી તપી. રહેલા એવા તેઓએ દીક્ષા અંગીકાર કરી છે. (૧૦૦)
"Aho Shrutgyanam
Page #39
--------------------------------------------------------------------------
________________
સિંહ કથા
પછી તે રાજાએ હર્ષ પામીને પેલા સર્વ રાજકુંવરોને બોલાવ્યા. દેવે કહેલી હકીકત જણાવી અને તેમનું સન્માન કર્યું. આવેલા કુમારોને રજા આપી, એટલે તેઓ પોતાના સ્થાને ગયા. રણસિંહકુમાર પણ કનકવતી સાથે વિષયસુખ ભોગવતા હતે. સસરાએ આપેલ એક દેશનું રાજ્ય ન્યાય-નીતિપૂર્વક ભોગવતે હતો. તે નરસિંહ પિતાનું રાજ્ય પાપ છોડીને કરતો હતે. પિલા પાલક સુંદર ખેડૂતને પિતાની પાસે બોલાવ્ય, ઉચિત કાર્યને જાણકાર તે પણ રાજ્યની સાર-સંભાળ-ચિંતા કરતો હતે.
હવે સમાપુરી નગરીમાં પુરુષોતમ રાજાની રતિના રૂપ સમાન રૂપવાળી કનકવતીના ફઈની પુત્રી રત્નતી નામની હતી, તે રાજકુંવરીએ કનકાવતીના વિવાહનું કૌતુક સાંભળ્યું એટલે રસિંહકુમાર ઉપર તેને નેહાનુરાગ-સાગર એકદમ ઉછળ્યો. જેટલી વાત સાંભળેલી મીઠ્ઠી લાગે છે, તેટલી દીઠેલી નથી લાગતી. આવી જગતની સ્થિતિ હોય છે. તેમાં પણ ૨મણીઓ જેઓ બીજાની આંખથી જેવાવાળી અને વિશ્વાસ રાખનારી હોય છે, તેને તે આ વિશેષપણે હોય છે. ત્યારપછી પુત્રીના મનોભાવ જાણીને પુરુષોત્તમ રાજાએ પોતાના મુખ્ય પુરુષોને રણસિંહ રાજાને લાવવા માટે મોકલ્યા. “નાગવલી જેમ સોપારીના વૃક્ષને આધાર ઇચ્છે છે, તેમ સુંદરાંગી રત્નાવતી ઉત્તમ મુખવાળા અને આકાર આપનાર વરની અભિલાષા કરે છે. ” એ પ્રમાણે તમે કહેજો. સંદેશ લાવનાર તેઓ રસિંહ પાસે આવ્યા અને પ્રણામ કરીને પોતાના સ્વામીને સંદેશે જણાવ્યું. રસિંહે કહ્યું કે, “આ વિષયમાં કનકરાજા પ્રમાણ છે.” ત્યારપછી રણસિંહકુમારને જુહારીને નીકળ્યા અને કનકશેખર પાસે આવ્યા. પુરુષોત્તમ રાજાને સંદેશે જણાવ્યો. ત્યારપછી પ્રણામ કરીને સુખાસન પર બેઠા. તેણે પણ કહ્યું કે, “તે પણ મારી ભાણેજ છે અને મને પુત્રી સમાન છે, તો તેને વિવાહ મારે જ નક્કી કરવાનો છે. ત્યારપછી કનકબર રાજાએ રણસિંહને તરત પિતાની પાસે બોલાવીને માર્ગમાં ઉપયોગી ઘણું વિશાળ સામગ્રી સહિત આવેલ મનુષ્યો સાથે સમાનગરીએ મોકલ્યો. રોકાયા વગરના અખંડ પ્રયાણ કરતાં કરતાં માગ વરચે આવેલા પાટલી ખંડપુરમાં એક સ્થાનમાં શ્રેષ્ઠ બગીચો હતો, તેના સુંદર પ્રદેશમાં પડાવ નાખ્યો. થોડા પરિવાર સાથે ચિંતામણિયક્ષના ભવનમાં પહોંચ્યો. તેને પ્રણામ કરીને તેના મોન્મત્ત હાથી ઉપર જેટલામાં બેઠે, તેટલામાં તેની જમણી આંખ કરી એટલે વિચારવા લાગ્યો કે,” આજે મને પ્રિય મનુષ્યનાં દર્શન, અગર પ્રિય મનુથનો મેળાપ અહિં થશે. અથવા યક્ષના પ્રસાદથી કયા મનોરથ સિદ્ધ થતા નથી ?
આ સમયે પાટલીખંડના રાજા કમલસેનની પુત્રી કમલવતી ચિંતામણિ યક્ષની પૂજા કરવા આવી. સુંદર સુગંધી પુષ્પો, કેસર, ચંદન વગેર પૂજાની સામગ્રીથી પૂર્ણ છાબડી જેના હાથમાં રહેલી છે, જેની પાછળ સુમંગલા દાસી અનુસરી રહેલી છે. વિકસિત નેત્રરૂપી નીલકમળ વડે લક્ષમી સરખી મૃગાક્ષીની પૂજા કરતો હોય તેમ તે
"Aho Shrutgyanam
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રા. ઉપદેશમાલાનો ગૂર્જરનુવાદ કન્યાને દેખી. ઈષ્ટ પદાર્થ જો કોને ન ગમે? લકમી અને સરસ્વતી બંને પરસ્પર વિરોધી છે, એક બીજાને તેઓ સહેતા નથી. અથવા તે બંનેને સમાયોગ કરવા માટે દેવે આને બનાવી છે. જેઓનું માનસ ભેદવા માટે મદનબાણ સમર્થ નથી, તે ખરેખર બુઠ્ઠા થઈ ગયા છે. તેવા ના માનસ ભેદવા માટે જ વિધિએ આ તીવ્ર કટાક્ષે આમાં બનાવ્યા છે. દુસ્તર કામદેવના બાણથી સજજડ વિંધાએલા મારા હૃદયના ઘાને રૂઝવનારી આ સુંદરગી મહાઔષધી આવે છે. અમૃત, સુંદર અંગના સાથે કામદેવના પ્રસંગને આનંદરસ, સજજન સાથેની ગેષ્ઠી આ ત્રણ પગથિયાં સુખપર્વત ચડવા માટે જણાવેલાં છે.” આ પ્રમાણે ચિંતવન કરતા તે કુમારની શ્રમુખ સ્નેહપૂર્ણ શરીરવાળી કંઈક કટાક્ષપૂર્ણ નેત્રથી નજર કરતી યક્ષ પાસે જાય છે. પક્ષની પૂજા કરીને પ્રાર્થના કરવા લાગી કે, “હે દેવ! બીજા બધા પતિની ચિંતાથી મને સર્યું. તમારા મંદિરના દ્વારમાં રહેલા છે, તે જ મને પતિ હે.” “પહેલાં પણ મેં કન્યા આપી છે, અત્યારે તો વળી અતિથિને સત્કાર થશે, અવસરેચિત થાગ આવી પહોચ્યા.”—એમ વિચારીને યક્ષે તે વાત સ્વીકારી. નેત્રરૂપી દોરડાથી જકડીને માસ સ્વામીને સાથે લઈ જાઉં-એમ વિચારતી હતી. વળી જતાં જતાં ફરી ફરી પ્રેમપૂર્વક કુમાર તરફ નજર કરતી કુમારી પિતાને ઘરે ગઈ. ક્ષણવાર વૃદ્ધ દાસી સાથે આદરપૂર્વક વાતચીત કરીને નામ, ઓળખાણ, પરિચય વગેરે પરસ્પર તેઓએ જાણી લીધા. રણસિંહ પિતાના માનસથી ચિંતામણિ યક્ષના ભવનને અને આખા જગતને તે કન્યા વગરનું શૂન્ય માનતે પિતાના નિવાસસ્થાને પહોંચ્યા. બીજા દિવસે કમલવતી યક્ષની પૂજા કરીને પંચમ સ્વરથી મનહર કંઠ અને મૂછના સહિત વીણા વગાડવા લાગી
ત્યાં આગળ રણસિંહ પાસે આવીને કન્યાના નેહમાં પરાધીન બનેલા કુમાર તરફ તિછ આંખથી નજર કરતી એવી તેણે પિતાનો આત્મા કુમારને અર્પણ કર્યું. “સામે મનુષ્ય ખુશ છે કે રોષવાળે છે, અનુરાગવાળે છે કે અનુરાગ વગરને છે, એવા બીજા વિકલપ લોકોના નેત્રથી જાણી શકાય છે.” ઘરે આવેલી તે વિચારવા લાગી કે, “હું તેની સાથે જ પરણીશ, જે કદાચ એમ ન થાય તે માટે જીવવાથી સર્યું.'
ત્યારપછી કુમાર પિતાના નિવાસસ્થાને પહે, એટલે પુરુષોત્તમ રાજાના સેવકેએ પિતાની નગરી તરફ પ્રયાણ કરવાની વિનંતિ કરી. “આજે શા માટે વિલંબ કરે છે?” ત્યારે રણસિંહે કહ્યું કે, “આજે મારે તેવું રોકાવાનું ખાસ પ્રયજન છે, તે તમે આગળ પ્રયાણ ચાલુ રાખે. મારું ઇચ્છિત કાર્ય પૂર્ણ થશે, એટલે તરત નિર્વિદને આવી પહોંચીશ.”
ત્યાં આગળ કમલસેન રાજાની સેવા કરવા માટે ભીમ નામને રાજપુત્ર આવેલે હતે, તે પણ કમલવતીને પરણવા માટે ઈચછા કરતા હતા. કમલવતીની ધાવમાતાને વ, સુવર્ણ આભૂષણ, કપૂર વગેરે પદાર્થો આપી લલચાવતે હતે. ધાવમાતાએ
"Aho Shrutgyanam
Page #41
--------------------------------------------------------------------------
________________
રણસિંહ કથા
( ૧૧ ) કમલાવતીને ભીમકુમારની અભિલાષા જણાવી, તે તેનું નામ સાંભળવા પણ તે ઈચ્છતી નથી. “જે ઉપચાર કર, પ્રપંચ કરે, ખુશામતના પ્રિયવચનો ઉચ્ચાર નજર પણ નાખે, પરંતુ પ્રતિકૂલ વામાઓ (સ્ત્રી) તેને તૃણસમાન ગણે છે.” યક્ષમંદિરમાં જાય છે એમ જાણ્યું ત્યારે તે તેની પાછળ પહોંચે. “જે મધુર વચનથી બે લાવીશ, તે કદાચ મને ઈચ્છશે. ” “ધનદાન, લોકસન્માન, રૂપ, સૌભાગ્ય, મીઠાં વચને તે સર્વે મનહર સ્નેહ આગળ તૃણની જેમ કશા કારણ નથી.' યક્ષમંદિરના દ્વાર–પ્રદેશમાં તે ધીઠે થઈને બેઠે એટલે દાસીને કુમારીએ કહ્યું કે, “પૂજા કર્યા પછી આપણે ઘરે કેવી રીતે રીતે જઈ શકીશું? કારણ કે, આ હાર વચ્ચે જ બેઠા છે. અથવા આ દ્વારપ્રદેશમાં કંઇ કહેશે અગર અંદર આવશે, માટે તું દ્વારમાં બેસ અને તેને અંદર પ્રવેશ કરે તે રાકજે.” તે પ્રમાણે દાસી ત્યાં બેઠી, અને એકાંતમાં મૃગાક્ષી કમલવતીએ આગળ મેળવેલી મૂલિકાને બાંધી. એના પ્રભાવથી તે પુરુષ સ્વરૂપ બની બહાર નીકળી. એટલે કુમારે પૂછયું કે, “હે પૂજારી ! હજુ કેમ કુમારી બહાર ન નીકળી ?” પૂજારીએ કહ્યું કે, “તે જ આવે છે. બીજી કઈને મેં દેખી નથી.” એમ કહીને કુમારી ઘરે ગઈ. કાન ઉપરથી મૂલિકા છોડી સંતાડી દે છે. યક્ષમંદિરમાં બે ત્રણ વખત દરેક સ્થળે તપાસ કરી, પરંતુ તે જોવામાં ન આવી એટલે વિલ થયે, પેલે સુમંગલાકુમારી પાસે આવ્યો. એટલે દાસીએ પૂછયું કે, હે ભZદારિકા ! તું અહિ કેવી રીતે આવી ગઈ અને આ શી હકીકત છે ?” ત્યારે કમલવતીએ કહ્યું કે, “હું ઓષધિના પ્રભાવથી પુરુષનું રૂપ કરીને અહિં આવી ગઈ છું. તેણે મને પૂછ્યું હતું ત્યારે મેં તેને ભળતો ઉત્તર આપ્યા હતા. (૧૫)
આ ઔષષિની ઉત્પત્તિની હકીકત સાંભળ. એક વખત અમે ચિંતામણિયક્ષના મંદિરમાં ગયા હતા. ત્યારે ત્યાં વિદ્યાધરનું યુગલ ફરતું દેખ્યું. યક્ષમંદિરના ઊંચા શિખરનું ઉલ્લંઘન કરતા તેઓ ાભ પામ્યા. અને પૂજા કરવાની ધમાલમાં હતા. તે વિદ્યાપર યુગલે મંદિરમાં પ્રવેશ કર્યો. મારું રૂપ દેખી એ વિદ્યાધર મહિત થાય એમ ધારીને વિદ્યાધરીએ મારા કાને ઔષધિ-મૂલિકા બાંધી, તેની મને ખબર ન પડી. પરંતુ તે યુગલ ગયા પછી હું મારું રૂપ દેખું છું, તો પુરુષરૂપ દેખાયું મને આ તેવાથી પ્રાસકો પડશે અને મારું સમગ્ર રૂપ જોતાં ખેચરી યાદ આવી. એટલામાં કાન ઉપર મૂલિકા દેખી. એટલામાં તેને છેડી તેટલામાં સ્વાભાવિક અસલ શરીરવાળી કુમારી થઈ ગઈ. તે ઔષધિનો પ્રભાવ જાણો, એટલે ધારણ કરીને તેને સારી રીતે સંભાળી રાખું છું. અતિનેહાધીન થએલા ભીમકુમારે કમલવતીની માતાને સમજાવીને કુમારી આપવા માટે તૈયાર કરી. કમલિની નામની રાણીએ આ હકીકત શુજાને જણાવી. બીજા દિવસે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. આ હકીકત જાણીને કુમારી ફરવા જતી નથી, ભજન કરતી નથી, હસતી નથી, સુતી નથી, સખીઓને બોલાવતી નથી, દુર્જનથી છેતરાએલ સજન
"Aho Shrutgyanam
Page #42
--------------------------------------------------------------------------
________________
{ ૧૨ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાતુવાદ કશામાં આનંદ માણુતા નથી, તેમ કમલવતી કશામાં આનંદ માણતી નથી. જે પક્ષે મને છેતરી છે, તેની પાસે રાત્રે જઇને તેને પ્રસન્ન કરીને તેની પાસે જ મારા ચિંતવેલા મનેરથ પૂ કરીશ.' એમ વિચારીને જયારે રાત્રિસમય થયા, ત્યારે પરિવાર ન જાણે તેમ બહાર નીકળી યક્ષ પાસે પહોંચી યક્ષને આ પ્રમાણે ઉપાલંભ આપવા લાગી કે, ‘તું દેવામાં પ્રધાન યક્ષ ગણાય છે. પરંતુ પ્રધાનદેવ જાણતે નથી, પરંતુ કાઈક ધૂત દેવ જાય છે. અમૃત મનાવીને કાલકૂટ ઝેરનું પાન કરાવે છે. છતાં પણ તું મને શું કરી શકવાને છે. મારે આત્મા માટે આધીન છે. એમ કહીને રસિંહની ગુફા નજીકના વૃક્ષેાની ઘટા પાસે ગઈ. એક વૃક્ષની શાખા સાથે પેાતાના પહેરવાના ઉપરનાં વજ્રને મજબૂત ક્ાંસા બાંધ્યા. પછી મણુ પામવાના માનસવાળી તે ખેલવા લાગી, 'અરે વન અને આકાશના દેવતા ! સવે દિશા-દેવતાએ ! મારુ એક વચન સાંભળેા,- મને રસિકુમાર સ્વામી મળે.' મેં અનેક વખત આ દેવની આરાધના કરી, પરંતુ વગર કારણે વેરી બનેલા કોઈ અધમદેવતાએ મને છેતરી; તેથી હું અહિં અવશ્ય મૃત્યુ પામીશ. આમાં હું અપરાધી નહિ અનીશ. મારા પ્રિયતમના વિરહાગ્નિથી મળી રહેલા મારા માનસગૃહમાં તે મારું નિતર મૃત્યુ મારા જીવતાં જ ચાલુ છે, માટે હવે મને જીવવાથી સયુ, નિશ્ચલ ચિત્તવાળા તે મારા સત્ત્વની પરીક્ષા કરશે જ તેમાં સÎતુ નથી. આ ભવમાં રસ હુકુમાર માશ સ્વામી ન થયા, પરંતુ ખીજા ભવમાં તે તે જ પતિ હો.' એમ એલીને સજ્જડ કાંસાની ગાંઠ બાંધીને કંઠમાં ફ્રાંસા નાંખ્યા. પોતાના શરીશ્તા આધારને દૂર કરી આત્માને લટકાવ્યે. તેની પાછળ સુમ’ગળા ચૈાધવા નીકળેલી હતી અને ત્યાં જઈને જીવે છે, તે વૃક્ષ વચ્ચે ટેકા વગરની લટકતી કુમારીને દેખી. એક્રમ હાહારવના ત્રાંઘાટ કરતી હતી, ત્યારે કુમાર પણ તે સાંભળીને ત્યાં આત્મ્યા. · અરે ! તુ સાહસ ન કર' એમ કહી છરીથી કાંસે કાપી નાખ્યા. મૂર્છાથી ખીડાએલા નેત્રવાળી તેને વસ્ત્રના છેડાથી ક્ષણવાર વાયર નાખીને કુમારે પૂછ્યું કે હું સુ ́દિર ! તું કાણુ છે અને શા માટે આવું સાહસ આરન્યુ છે. સુમિત્ર નામના મિત્રે કહ્યું કે, ‘હે સ્વામી ! શું હજી પણ આ કાણુ છે? તે તમે ઓળખતા નથી. ત્યારે સુમગલાએ કહ્યુ કે, 4 તમે કેમ ભૂલી જાઓ છે ? કમલિની માતાએ આ કુમારીને ભીમરાજાને આપી છે અને આવતી કાલે લગ્ન લીધું છે; તે કારણે આ સાહસ કર્યુ છે.’ ત્યારપછી કુમારનું હૃદય ઉત્સાહિત થયું અને કુમારીના શરીરને થાક ઉતરે તેમ આવ્યું. ત્યાર પછી સુમિત્રે કંઇક મનમાં વિચાર કરીને કુમારને કહ્યું. (૧૭૫)
ખરેખર મૂખ મનુષ્યા જ રાહ જોઈને ઐસી રહે છે, જ્યારે ડાહ્યાએ તે માવા વિષયમાં તરત જ કાર્ય પાર પાડે છે, પછી ઉત્તમ લેાજન આગળ મળશે, તે ભરાસે કાઈપણ ભૂખ્યા પ્રાપ્ત થએલ ખીર લેાજનના ત્યાગ કરતા નથી.’ કુમારીને જ્યારે મૂર્છા ઉતરી, ભાનમાં આવી, ત્યારે તે અતિ વા પામતી ઘણી હર્ષ પામી.
.
"Aho Shrutgyanam"
Page #43
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ કથા
[ ૧૩ ]
:
ગાંધવવિવાહથી લગ્ન કર્યાં—એટલે આનંદ પામી. રાત્રે સુમિત્રની સાથે પેાતાના ઘરે પહોંચી, તે સમયે વાસગૃહમાં વિવાહાર્દિકની સામગ્રી તૈયાર થતી હતી. • આ બિચારા ભીમ રાવ રાત્રે મારી હાજરીમાં આજે વિડંબના પામશે' એમ ધારીને સૂય અસ્ત પામ્યા. પ્રકાશમાં કપટ વિવાહ જણાઈ જશે—એમ ધારીને અથવા કમલાવતીની કરુ જીાથી દિશાએ આધકારવાળી બની ગઇ, આવા રાત્રિના સમયે પરણવાના હોલ્લાસવાળા ભીમકુમાર જતા હતા, ત્યારે આ કમલવતીએ સુમિત્રને એકાંતમાં પરણવા સમયે પહેરવાલાયક સ્ત્રીનાં કપડાં આપ્યાં. સુમિત્રના પુરુષવેષ પાતે પહેરીને સિંહની પાસે લપાઈ ગઇ. એકી ટસે તેની સામે જોઇને સજ્જડ આલિંગન કર્યું. ઉતાવળી સુમ’ગલા કપટનવવધૂ પાસે ગઈ, ત્યારે વેષ-પરાવર્તનવાળી મૂલિકા ધારણ કરી રાખી. ભીમરાજા હર્ષોંથી પ્રફુલ્લિત અગવાળા બની હાથીની ખાંધ ઉપર બેસી ત્યાં આવ્યા, એટલે બ્રાહ્મણે એકદમ. લગ્નવિધિ કરાવ્યા. કરવા ચાગ્ય સવેદ કૌતુક-મંગલેા કર્યાં પછી જેમાં સર્વ ભાગેાનાં સાધના સજ્જ કરેલાં છે, એવા ભવનમાં આવી પહોંચ્યા. અતિ મધુર અતિ કોમલ વચનથી સુદર માસન પર બેઠેલી નવવધૂને નવીન સ્નેહથી ભીમકુમાર એલાવે છે. વારવાર એલાવવા છતાં નમેલા મસ્તકવાળી કપટ શ્રી પ્રત્યુ ત્તર આપતી નથી. ત્યારપછી હસ્તથી સ્પર્શ કરતાં જાણ્યું કે, આ તા પુરુષ છે.’ ત્યારે કુમારે પૂછ્યું કે, ‘તું કાણુ છે ?’ તેા કે ‘તારી પત્ની છું,' ના ના નવવધૂને વેષ પહેરેલ કાઇક પુરુષ જાય છે, તારા શરીરના સ્પર્શ પુરુષ સરખા છે. આ કેવું અપૂર્વ આશ્ચર્ય છે. હે પ્રાણપ્રિય ! આ સ` તમે જાણે છે!, આ આપને મહા પ્રભાવ છે. પાણિગ્રહણુ-મહેૉત્સવના કારણે મને પુરુષ મનાયે, તે હવે અહીંથી જઈને માતા-પિતાને તરત જણાવું કે, ' તમારી પુત્રી હતી, તે પુત્ર થયા.' નવીન નવીન ઉત્પન્ન થતાં અદ્ભૂત વિકલ્પાથી આકુલ-વ્યાકુલ થયેલા તે કુમાર પાસેથી સુમિત્રકૃત્રિમ શ્રી ઉભી થઇને જલ્દી સિંહ પાસે ગઇ. કૌતુકમનવાળા રસિહુને સ હકીકત જણાવી, લજ્જા પામતા તેને હાથતાળી આપીને હસવા લાગ્યું. હાસ્ય કરતા કુમાર કહેવા લાગ્યા કે, · પરસ્ત્રીના મંધુ સમાન એવા મારા સ્વામી પાસે બીજાની સાથે લગ્ન કરીને કેમ આવી છે, માટે મહાર જા ' ઘેાડીવાર પછી ભીમરાજા સાસુસસરા પાસે ગયા અને કહેવા લાગ્યું કે, • કોઈ અપૂર્વ આશ્ચય થયુ કે, તમારી પુત્રી પુત્ર કેવી રીતે થઇ ? તે સમયે ક્ષેાસ પામેલી કમલિની રાણી રાજાનું મુખ જોઈને કહેવા લાગી કે, ‘ આ જમાઈ શું ગાંડા બની ગયા છે કે આવા પ્રલાપ કરે છે. ' રાજાએ કહ્યું કે, - હે વત્સ ! આમ ગાડા માફક વગર સબધનું શા માટે મેલે છે ? એક ભવમાં એવા કાઇ દીઠા કે સાંભળ્યેા નથી કે, ‘ સ્ત્રી-પુરુષનું પરાવર્તન થયું હાય. ’ વિલખે. થએલા રાજા તેમની આગળ કહેવા લાગ્યા કે, ‘ કાઈ ધૂતારાએ ઠગ્યા છે. ઘર, નગર, પરબ, મઠ, નદી, સત્તા, વાવડી આદિ સ્થળમાં શેાધ કરાવી, તે પણ કનકવતી કર્યાંય દેખવામાં ન આવી, ત્યારે નાહિત ચિત્તવાળા માતા-પિતાદ્રિ
"
'
"Aho Shrutgyanam"
Page #44
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ રુદન કરવા લાગ્યા. હવે તેના ઉપર કરુણા આવવાથી તેના દર્શનને માટે જ હોય તેમ સૂર્ય ઉદયાચલના શિખરને સ્પર્શ કરીને મનોહર બિંબવાળે પ્રગટ થયે. (૧૯)
હે રાત્રિના રાજા ચંદ્ર! તું શગીના હૃદયમાં હત”-એથી ઈર્ષાલુ ઈન્દ્ર પ્રાત:કાલે શકિત થઈને પિતાની શુદ્ધિ માટે, દિવ્ય પદવી પામી સમુદ્રના વડવાનલના તાપવાળા તળિયાથી ખેંચીને પૂર્વ દિશાએ તને આકાશમાં બહાર મૂકયે છે, તપેલા માષ જે સૂર્ય દીપે છે. (૨૦)
કોઈકે કહ્યું કે પ્રાતઃકાળે બગીચામાં મેં કમલવતીને દેખી. વસ્ત્રો પહેરેલાના લક્ષણથી તે તરતની પરણેલી સુંદરી અને બીજો રાજા હવે જોઈએ.” આ સાંભળી ભયંકર ઉદુભટ ભૃકુટી ચડાવેલ કપાળવાળે મહાબાહુ ભીમરાજા હજારે બખ્તર પહેરેલા સુભટ સાથે જયકુંવર હાથી ઉપર આરૂઢ થઈ મૃગ ટેળું જેમ સિંહને, તેમ વાગતા વાજિંત્રોના આડંબર સહિત રણસિંહને જિતવા માટે નીકળે. અનેક સિનિકસેના
સહિત કમલસેન રાજા પણ આવ્યો. રણસિંહે પણ તરત જ સેના સજજ કરી. પિત. પિતાના પક્ષના રાજાની જયલક્ષમી ઇરછતા એવા બંનેના સૈન્ય “હું પહેલાં હું પહેલા લડવા જઉં” એ પ્રમાણે યુદ્ધ જામ્યું. તે આ પ્રમાણે –
કવચ અને પલાણુથી સજજ કરેલા તુકે દેશના ઘડાઓની શ્રેણી સામસામાં, તથા ૨થે સાથે રથો લડીને એકબીજાના સ્થાને ચૂરો કરતા હતા. આકાશમાં બાણે ફેંકીને સામસામા ઘાયલ કરતા હતા. ફરક નામના અસ્ત્રવિશેષથી સુભટનગર અને તેની પાછળ ધનુર્ધરો પહોંચતા હતા, મોટા શ્રેષ્ઠ ભાલાંઓથી મહલ સરખા વી૨ સુભટેને પીડા કરતા હતા, તેથી છત્ર, વિજાએ નીચે પડતા હતાં. ભાલાં ભોંકાએલા હાથીઓ ચીસ પાડતા હતા. સૈનિકો ભૂકુટી ચડાવી બાથ બાથ લડતા હતા. તેઓના મરતક, હાથ, પગ કપાઈને નીચે રગદોળાતા હતા. હાથી અને મનુષ્યનાં મસ્તકો એકઠાં થતાં હતાં. તાડ સરખા ઊંચા લા તાલે કીલકીલાટની ચીસો પાડી હજાર લોકોને ભય પમાડતા હતા. ડાકિણી પણ મેટા શબ્દોથી ત્રાસ પમાડતી હતી. આવા મહાયુદ્ધમાં સુભટ સમુદાય ભાગવા લાગ્યા. શૂરવીર અસ્ત થવા લાગ્યા. ચિંતામણિનું ધ્યાન કર્યું. રસિંહકુમારને આગળ સ્થાપન કર્યો, ફરી કુમાર ઊભે થયે. ધનુષપર બાણ ચડાવી રાજાના સૈન્યમાં કેઈકના હાથ, પગ, ગળું મર્દન કરી વાળી નાખે છે. કોઈકનાં મરતક મુંડી નાખે છે, દાંત અને દાઢાઓ ઉખેડી નાખે છે, કાન, નાક કાપી નાંખે છે, કોઈકના શરીરના નિશંકપણે ટૂકડા કરી નાખતે તે, ધનુષની તેરીને તોડી નાખતો હતો, બીજાં હથિયારો ફાડી-તેડી નિષ્ફળ બનાવતા હતા. હાથી ઘોડાની બખ્તર તેડી પાડતે હતે.
હવે ભીમકુમારને લાવી પગમાં પાડ તથા આકાબંધથી બાંધેલા ૨થમાં
"Aho Shrutgyanam
Page #45
--------------------------------------------------------------------------
________________
સિહ કયા
[ ૧૫ ]
એઠેલા સસરાને પણ પકડી લીધા. ત્યારપછી અત્યંત નિશ્ચલ ચંપાપુરીના રાજાને દેખીને સુમ’ગલા સખીએ પુત્રીના સવ વૃત્તાન્ત પ્રગટ કર્યો. આ નવવધૂ છે; નવવધૂ છે. આકાશ-પાસ દૂર કરીને પિતાજીના પગમાં નમસ્કાર કર્યો સજ્જામુખવાળી નવવધૂએ ભીમકુમારને મુક્ત કરાવ્યા. શૃસિંહે જુહાર કર્યો, એટલે રાજાએ કુમારની પીઠ થામડી, કુમારનું' કુલકમાગત પરાક્રમ વગેરે જાણીને રાજા ખુશ થયા. માટા મહેસ્રવપૂર્વક રાજાએ લગ્નવિધાન કરાવ્યું. સિ'હણુની જેમ સિંહુકુમારને રાજાએ પેાતાના હાથથી અર્પણ કરી, હષ થી નિભર અંગવાળી તેની સાથે ત્યાં કેટલાક દિવસેા પસાર કર્યો પછી કમલવતી સાથે પ્રયાણ કર્યું" અને પાતાના ઘરે આવ્યા. *મલાવતી પત્નીને લાભ થવાથી પેાતાના આત્માને કૃતકૃત્ય માનતા કુમાર Éવતીને પરણવા માટે સેામાપુરી ન ગયા. તે સબધી બીજા કાર્યોને તે સમયે વિઘ્ન માનવા લાગ્યા. નવવધૂ સાથે વિષયસુખરૂપ અમૃતથી સિંચાએલા એવા તેને ફેા સમય પસાર થયે.
હવે રત્નવતી વિચારવા લાગી કે, ‘ધન્ય સુભગ ભાગ્યશાળી તે રાજપુત્ર આવતાં આવતાં પાછા વળી ગયા અને હજી આજ સુધીમાં ન આવ્યા. હાં હું સમજી કે, કાઇક ફૂડ-કપટ કરવામાં ચતુર એવી તેણે તીક્ષ્ણ કટાક્ષ નાખીને તે જડને વશ કરેલા જાય છે, તેને સ્નેહ તેના હૃદયકળશમાં પૂર્ણ ભરેલા છે, તેથી આ મારા સ્નેહના તેમાં અવકાશ નથી. ઘડામાં જળ પૂર્ણ' ભરેલુ. હાય અને તેમાં બીજું નાખા તા ઢાળાઈ જાય છે. તા હવે તેનું ફૂડ-કપટ સફળ થવા નહિ દઉં અને તેના મસ્તક ઉપર પગના પ્રહાર કરીશ. પેાતાની માતાને વાત કરીને વિશ્વાસમાં લીધી. અતિ તીવ્ર દુઃખથી મળી રહેલા મનવાળી રાજપુત્રીએ વશીકરણ, ક્રામણ. ખણુ કરનારી એક ગધમૂષિકા હતી, તેને બેાલાવીને રત્નવતીએ કહ્યુ` કે, ‘હૈ માતા! તું મારુ એક કા કર. તે કાર એ છે કે રસિ'હુકુમાર કમલવતી ઉપર અતિ સ્નેહવાળા થયા છે. તેથી તમે એવા કાઈ ઉપાય કરો કે, તેના ઉપર કલંક આવે અને કુમાર તેને ઘરમાંથી કાઢી મૂકે. તમે આટલા મત્ર-તંત્ર વગેરે જાણેા તેનુ કુલ શું?' આ વાત સ્વીકારીને ગધસૂષિકા ત્યાંથી નીકળી એકદમ કુમારના નગરમાં પહોંચી. ‘આ કનકવતી મારી ભાણેજ છે. ' એમ કહીને હંમેશાં કુમારના અંતઃપુરમાં કનકવતી પાસે જવા લાગી. નવીન નવીન કૌતુકવાળી કથા સભળાવનાર હેાવાથી કમલવતી તેની સાથે વિશેષ પ્રકારે વાતચીત કરવા લાગી. વિશ્વાસ એસાડયા. · વિશ્વાસના પાસમાં પડેલાને સુખેથી
•
હંગી શકાય છે.
કાઈક સમયે કટ-નાટક કરવામાં ચતુર બુદ્ધિવાળી પાપિણી કુટિલ બુદ્ધિવાળી ગધમૂષિકાએ રાત્રિ વખતે નાકર-ચાકરના વ્યાપારમાં રાકાએલા મનુષ્યા વાસમ ંદિરમાં જતા-આવતા હોય તેવા સમયે કુમારને પરપુરુષની અવર-જવર પ્રગટ બતાવી, છતાં
"Aho Shrutgyanam"
Page #46
--------------------------------------------------------------------------
________________
[ ૧૬ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ પણ કુમાર તેમાં વિશ્વાસ કરતા નથી. કુમારને કમલવતીના શીલાવિષયક ખી ખાત્રી હતી કે, “તેના શીલમાં કોઈ દિવસ કલંકને સંભવ નથી.” જ્યાં નજરેનજર સાક્ષાત્ પરપુરુષ દેખાય છે, અતિદઢ પ્રતીતિવાળું ચિત્ત થયું છે, એવી નિશ્ચયવાળી હકીકતમાં વિસંવાદને કણ રેકી શકે? હવે ફરી ફરી કઈક પુરુષને દેખતો હતો, ત્યારે પ્રાણપ્રિયાને પૂછયું કે-“આ શી હકીકત છે ?” મને બીજા પુરુષને સંચાર જણાય છે. તે મારાં નેત્રે હસુભાગી થયાં હશે ? હે પ્રિય! નિભંગિણી એવી મને પૂછવાથી સયું, તમારી દૃષ્ટિને વિકાર કરાવનારું મારું જે કર્મ છે, તેને જ પૂછે. હે વસુંધરા માતા ! હે દેવ ! કૃપા કરીને મને પૃથ્વીમાં વિવર આપો, જેથી તેમાં પ્રવેશ કરું જેથી આવાં દુર્વચને મારે સાંભળવા ન પડે. કુમાર કઈ ભૂત, રાક્ષસનાં તેવાં વચને સાંભળીને આવા પ્રકારનો વ્યવસાય કરે છે. કોઈ દિવસ દૂધમાં પૂરા હેય ખરા ? “જે કે તરુણ તરુણીઓ વિજળીના ઝબકારા સરખા નેત્રના કટાક્ષાથી લોકોના ચિત્તનું આકર્ષણ કરે છે, તે પણ મનને જાણનાર નિરંતર સમાગમ થવાનો શકય નથી, તેથી નિશ્ચય દુર્મનવાળા રહે છે. ત્યારપછી ગંધમૂષિકાએ તેઓને પાન, તલ, ભજન વગેરેમાં મંત્ર-ચૂર્ણાદિકના પ્રયોગ કરી તેના પ્રત્યે વિદ્વેષ કરાવવાને
પ્રયત્ન કર્યો. તેના માટે પૂર્ણરાગવાળો હોવા છતાં, તેને જ જોવાવાળો, તેનું લાવણ્ય પિતાના જીવનાધિક માનતા હોવા છતાં તે મંત્રાદિકને આધીન થવાથી તેની વાત સાંભળતાં જ અગ્નિ માફક દાઝવા લાગ્યો. લોકોપવાદથી સંતાપ પામેલા એવા તેણે નિર્ણય કર્યો કે, અહીંથી કાઢી મૂકીને તેના પિતાને ઘરે મોકલી આપવી. ત્યાર પછી તેવા વિશ્વાસુ મનુષ્યને એકાંતમાં બેલાવી ગુપ્તપણે આદેશ આપ્યો. સેવકે વિચાર કર્યો કે, “વગર કારણે અકાલે આ હુકમ કેમ કર્યો હશે ?' કનકવતીને સેવકે કહ્યું કે “કુમાર બગીચામાં સુતેલા છે અને આપને ત્યાં બોલાવે છે.” આ પ્રમાણે કહીને રથમાં બેસાડીને રાત્રિએ જંગલમાં રથ હાંકી ગયા. કનકવતીએ જમણું લેશન ફરકવાથી જાણયું કે, “મારાન્તિક સંકટ જણાય છે. છતાં પણ તેમની આજ્ઞા એ જ મને તે પ્રાણ છે, મારું જે થવાનું હોય તે થાવ.” આ પ્રમાણે તે આકુળ-વ્યાકુલ થવા લાગી, ત્યારે તેઓએ રથ અતિ વેગથી ચલાવ્યો, તેને પૂછ્યું કે “જથી પ્રિય
કાયા છે, તે બગીચો હજુ કેમ ન આવ્યો?” ત્યારે સેવકોએ પ્રત્યુત્તર આપે કે, હે રવામિની ! આપના પિતાને ત્યાં વાસ કરવા નિમિત્ત તમને મોકલ્યાં છે.” “મારા પીયરમાં વાસ કરવાને મોકલ્યા છે, તે અત્યાર સુધી તે બોલતા કેમ નથી? વગર વિચા" પરીક્ષા કર્યા વગર આ પ્રમાણે કાર્ય કરવાથી કુમારને જરૂર પશ્ચાત્તાપાનિ ઉત્પન્ન થશે.” તેઓ પાટલીખંડના સીમાડાની ભૂમિમાં જલદી પહોંચી ગયા. રાજપુત્રીએ કહ્યું કે, “હે સપુરુષો ! તમે અહિંથી જ પાછા વળો.” (૨૫૦).
પાટલીપુર નગરના આ ઊંચા મોટા સુંદર વૃક્ષો દેખાય છે, અહિંથી તે હું જ જઈશ, તમારી સહાયની હવે જરૂર નથી, ત્યારપછી સારથિએ પ્રણામ
"Aho Shrutgyanam
Page #47
--------------------------------------------------------------------------
________________
રસિંહ કયા
[ ૧૭ ] કરીને કહ્યું કે, “હે પ્રત્યક્ષ શીતલહમી! હું પાપી આજ્ઞા ઉઠાવનાર કર્મચંડાલ થયે છું.” “હે સંપુરુષ! પિતાના માલિકની આજ્ઞા બજાવનાર તારો આમાં છે દોષ? પત્થર અથવા તે સેવક ત્યાં જ ફેકે છે કે, જ્યાંનું સ્થળ ચિંતવાયું હોય. તરવ સમજનારાઓએ પ્રભુનું પરવશપણું, અન્નની આસક્તિ, પ્રદેશનાં દર્શન અને ચાકરીથી આજીવિકા કરવી આ વસ્તુઓને ઉચિત કહી નથી. હવે નિભંગિણી એવી હું એક વચન કહેવું છું, તે તેમને કહેજે કે, “મારા અને તમારા કુલને પ્રેમ છે, તેમાં તમે કેને અનુરૂપ આ કાર્ય કર્યું?” રુદન કરતી તે રથનો ત્યાગ કરીને એક વડવૃક્ષ. નીચે બેઠી. તેઓ પણ જુહાર કરીને રથ લઈને પિતાના સવદેશ તરફ ચાલ્યા.
દેલ અહિત કાર્ય કરે, તે સુખેથી તેના ફળ સહન કરવા માટે સામ મેળવી શકાય છે, પરંતુ ખોટા કલંક વડે કરીને પ્રિયાને પરદેશને પ્રવાસ કરવું પડે. આ આ પાપ-કુલેશ દુસ્સહ છે. હે શ્વેત અને શ્યામ કાર્ય કરાવનાર તું મને આજે જ આ પ્રમાણે પ્રવાસ કરાવે છે. ક્ષણમાં રાગી ક્ષણમાં વિરાગી થનાર મનુષ્યને નમસ્કાર થાઓ. હે માતા! તમે અહિં જલદી આવે, પહેલાં આ વત્સા ઉપર તું વસ્ત્રયવાળી હતી. અસામાન્ય દુઃખ-દાવાનળમાં બની રહેલી તારી પુત્રીનું રક્ષણ કર. અથવા હે. માતાજી! તમે અહિં ન આવશે. કારણ કે, “આ શૂન્ય અરણ્યમાં મારું દુઃખ દેખવાથી તમારું હૃદય ફાટી જશે. હે પિતાજી! હું કુમારી હતી, ત્યારે તમને મારા વરની ચિંતા હતી, પરણાવ્યા પછી સાસરા પક્ષના વચન-પ્રહારની પીડા, અત્યારે તે હું આવા સંતાપ કરાવનારી થઈ છું. હે રાજન! હું સારી રીતે અનેક વખત પરી. ક્ષિત શીલવાળી પ્રાણપ્રિયા હતી, તે કોઈક દુબુદ્ધિ ભૂત-રાક્ષસનો આ પ્રપંચ જણાય. છે. અપયશના કલંકથી મલિન થએલી હુ પિતાના ઘરમાં પ્રવેશ કરીશ નહિ, અષધિના પ્રભાવથી પુરુષ બનીને ઈચ્છા પ્રમાણે રહીશ. કારણ કે, સીઓમાં લાવણ્ય, મધુરતા આદિ ગુણો હોવાથી સ્વાભાવિક રીતે તે પ્રાર્થના કરવા યોગ્ય ગુણવાળી હોય છે. પાકેલી આંબલીના ફળની માફક જગતના મનુષ્યની વાંછા વૃદ્ધિ કરનાર ીઓ હોય છે. તમાલ, તરુણીઓ, ચંદ્ર, તળાવનું પાણી કોના મનને હરણ કરતું નથી ? એવો કોણ છે કે, આ પદાર્થોને ન માણે? પ્રાણના ત્યાગમાં પણ મારે મા શીલનું રક્ષણ કરવાનું છે. આને વિનાશ થાય, તે આ લેક કે પરલોક બંને બગડે છે.” શીલ એ શાશ્વતું ધન છે, પરમ પવિત્ર અને નિષ્કપટ-હિતેષી મિત્ર છે, ઉત્તમ કીતિ માટે અને મુક્તિ-સુખ મેળવવાના સાધનભૂત હોય તો આ શીલ છે. ધન વગરનાને આ શીલ ધન છે, આભૂષણ હિત હોય, તેને શીલ રમે મોટું આભૂષણ છે, પરદેશમાં પણ પિતાનું ઘર અને સવજન રહિત હોય, તેને શીલા એ સ્વજન છે.” શીલ વ્રતના પ્રભાવથી વાલાણીથી ભયંકર અગ્નિ હોય, તે પણ હિમ સરખો શીતલ બને છે, નદી બંને કાંઠા એકઠા થઈ માર્ગ આપે છે, પાતાળ કૂટીને જળ પર્વત ઉપરની નહી. વહેવા લાગે, સિંહ, હાથી, યક્ષ, રાક્ષસ, સર્ષ ઉલંઘન કરતા નથી, નિર્મલ શીલના.
"Aho Shrutgyanam
Page #48
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂજરાનુવાદ
પ્રભાવથી જીવ જગતમાં અખલિત આનંદનો અનુભવ કરે છે. ત્યારપછી પુરુષનું રૂપ પરાવર્તન કરી પાટલીપુરની પશ્ચિમ દિશામાં ચાપુરમાં કમલવતીએ ચક્રધરદેવના મંદિરમાં પૂજારીનું બટુકનું રૂપ ધારણ કર્યું.
આ બાજુ પાછા ફરેલા રથિક સેવકોએ કમલવતીનો ત્યાગ કર્યો અને કેવી રીતે કર્યો? તે સર્વ નિવેદન રાજાને કર્યું. મંત્રાદિકનો પ્રભાવ જાણનાર કુમાર આ સાંભળીને અતિ પશ્ચાત્તાપ કરવા લાગ્યા. ખેટા પ્રતાપના કારણે અપશયથી દષિત કરવી કમલવતી પિતાને ત્યાં જીવતી ગઈ હશે ખરી? અત્યારે તે નિભાંગી થએલે હું અકાર્યના કાજલના લેપથી ખરડાએલ મુખવાળો કમલસેના વગેરેને મારું મુખ કેવી રીતે બતાવીશ.' કમલવતી માટે આવું બેટુ ચિંતવતાં મારું હૃદય ફાટી કેમ ન ગયું ? આવી વાણી બોલતાં મારી જીભ કેમ ન તૂટી ગઈ? તેવા પ્રકારનું અકાર્ય કરનાર એવા મારા મસ્તક ઉપર તડતડ કરતા મોટા શબ્દવાળી વિજળી તૂટી કેમ ન પડી ? ગંધમૂષિકા તે પણ અહિં દેખાતી નથી, તે ચાલી ગઈ જણાય છે. એટલે રણસિંહ વિચારવા લાગ્યો કે, “તે પાપિણીએ જ આ અક્રાર્યનું પાપ કર્યું છે, કપટ, કામણ, ટૂંબણ, વિષ, ઉચ્ચાટન વગેરે અશુભ કાર્ય કરવામાં નિપુણ બુદ્ધિવાળી તે ગમે તે કઈ કારણુથી આ અકાય કરીને નકકી ચાલી ગઈ છે.
હવે ગંધમૂષિકાએ સામાપુરીએ પહોંચીને સમગ્ર વૃત્તાન્ત રનવતીને જણાવ્યું, એટલે ચંદ્રની જેમ હષથી પ્રકુલિત બની, પિતા પુરુષોતમ રાજાને રત્નાવતીએ કહ્યું કે, “હવે કુમારને ફરી અહિં આણવા માટે પુરુષોને મોકલે. તેઓ કનકપુર ગયા અને કનકશેખર રાજાને વિનંતિ કરી કે “તે સમયે કુમાર અધવચ્ચેથી પાછા વળ્યા, તો પણ રત્નાવતી હજુ સુધી તેની આશાએ રાહ જોતી બેઠેલી છે, માટે કુમારને મોકલી આપે.” કુમારને આ વાત જણાવી. કમલવતીના વિરહના કારણે કુમારનું મન ભય હતું. “કમલવતીએ તે બીજે જન્મ ધારણ કર્યો હશે, તેથી પાપ કરનાર મને હવે બીજા લગ્ન કરવાં ચગ્ય ન ગણાય, પરંતુ પિતાના આગ્રહથી અને પાટલીનગરમાં કનકવતીની પણ તપાસ કરી શકાય એમ ધારીને શુભ શુકનના મંગળ પૂર્વક સાશ દિવસે પ્રયાણ કર્યું. કેટલાક પડાવ કર્યા પછી ચક્રપુરની બહાર નિવાસ કરીને ચક્રધર દેવની પૂજા કરવા માટે ગયે. આ સમયે જમણું નેત્ર ફરકયું, એટલે રણસિંહ જાશે
આ પ્રિય મનુષ્યને મેલાપ કરાવનાર ચિહ્ન છે.” “મસ્તક ફરકે રાજય-પ્રાપ્તિ, નેત્ર -કુરણ થાય તે પ્રિયજનને મલાય થાય, બાહુ કુશયમાન થાય, તે પ્રિયજનની ભુજાનું આલિંગન સમજવું.”
ત્યારપછી પૂજારી કુમારની હથેળીમાં પુપે આપે છે. કુમાર પણ મૂકય અને પિતાનું હદય આપીને તે ગ્રહણ કરે છે. બટુક પૂજારીએ આ મારા નાથ છે અને નવતી સાથે લગ્ન કરવા પ્રયાણ કરી રહ્યા છે.” તેમ એળખી લીધા. રણસિંહ
"Aho Shrutgyanam
Page #49
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ કા
[ ૧૯ }
茹
પણ વિચારે છે કે, આ પુષ્પ આપનાર અચુકપૂજારીને દેખીને મારી પ્રાણવલ્લભા અનકવતી યાદ આવે છે. જાણે તે જ કેમ ન હોય. તેમ તેને દેખુ છુ, તેને એલાવીને અતિથિસત્કાર કરવા માટે પેાતાના નિવાસસ્થાને લઈ ગયા. ઉત્પન્ન થએલ પૂર્વ પ્રેમાનુ ભાવવાળા કુમારે અધ્યાસન પર બેસાડી પૂર્ણ ભક્તિથી લેાજન કરાવીને સુંદર સુકુમાર ધાતિયું પહેરામણીમાં આપ્યું. રણસિંહે કહ્યું, આંખની મીટ માર્યા વગર એકી ટસે હું તારા તરફ નજર કરું છું, છતાં હૈ ભૂમિદેવ ! કયા કારણથી મને જોવામાં તૃપ્તિ થતી નથી. ' બ્રાહ્મણે કહ્યું કે, ' જગતના એવા સ્વભાવ છે કે, કોઈકના દેખવાથી વગર કારણે તેના તરફ સ્નેહ પ્રગટ થાય છે. ચંદ્રની ચાંદનીના ચાળે ચદ્રકાન્ત મિશ્. માંથી સુધા કરે છે.'
.
કુમાર કહે છે કે, · કે શ્રેષ્ઠ બ્રાહ્મણ મારે આગળ પ્રયાણ કરવાનુ છે, પરંતુ તારી સ્નેહ-સાંકળથી મારુ` મન એવુ જકડાઈ ગયુ` છે કે, ' હું આગળ જઈ શકતા નથી; તેા કે બ્રાહ્મણ 1 મારા પર કૃપા કર અને મારી સાથે ચાલ, વળતી વખતે હું તને પાછે અહી આશીને મૂકી દઈશ.' બ્રાહ્મણે કહ્યું કે, ‘દરરાજ આ ચક્રપાણિની પૂજા કરુ છુ, તેમાં અંતરાય થાય, તે માટે હુ નહિ આવું, તેમ જ સ્વાભાવિક બ્રહ્મચારીઓને શાની સાથે રહેવાથી શે। લાભ ' કુમાર કહે છે કે, • તારે મારી સાથે નક્કી આવવું' જ પડશે. સજ્જના દાક્ષિણ્ય માનસવાળા હોય છે. કાઇની પ્રાથ નાના ભંગ કરતા નથી. જે તું મારી સાથે નહિ. આવીશ, તે। મારે મહી' જ રોકાવું પઢશે.' કુમારના નિશ્ચય દેખીને પ્રધાન-પુરુષાએ પણ સાથે આવવાના આગ્રહ કર્યો એટલે સાથે ચાલવાનું કબૂલ કર્યું. તરત જ આગળ ચાલવાનું પ્રયાણ કર્યું. હવે કુમાર આદર્શના પ્રતિષ્ઠિ'ખની જેમ તે બેસે, ચાલે, ઉલ્લેા રહે, જમે, જાગે, સુઇ જાય, ક્રીડા કરે, તેમ સ તેની સાથે જ કરે છે. ફ્રાઈક દિવસે તેના હૃદયના સદ્ભાવ સુવા માટે મટુક બ્રાહ્મણે પૂછ્યું કે, તે ક્રમલવતી કેવી હતી કે, જેના માટે આ પ્રમાણે ઝુરે છે. ’ ત્યારે કુમારે કહ્યું કે, ‘એક જીભથી તેનું વઘુન કરી શકાય. નહિ. પ્રજાપતિએ તેને ગુણવાળી જ નિર્માણ કરી હતી. (૩૦૦)
તેનુ રૂપ રતિના જેવું હતું, લાવણ્ય પર્યંતપુત્રી સરખું હતું, સુંદરતા તે દેવીથી પણ ચડી જાય. અત્યારે તે તેના વગર સમગ્ર જીવન પણ મને ઝેર જેવું જણાય છે. ૐ મિત્ર ! તેના વગર સર્વ શૂન્ય માતુ' છું, માત્ર મને તારી પાસે લગાર સુખ પ્રાપ્ત થાય છે.'
બ્રાહ્મણે તેને કહ્યું કે, - તેના માટે આટલા શેક કરવાના છેાડી દે, દૈવે જે ઝુંટવી લીધુ. હાય, તેના શાક સત્પુરુષ કરતા નથી. ' નિર'તર અટકયા વગરના પ્રયાણ કરતાં કરતાં કુમાર સામાપુરીએ પહોંચે. નગર-દરવાજે હાથી, ઘેાડા, રથ સાથે પુરુષેત્તમ રાજા પહેાંચી ગયે. ઉત્તમ પુરુષાત્તમ રાજાએ માટા ઉત્સવપૂર્વક
"Aho Shrutgyanam"
Page #50
--------------------------------------------------------------------------
________________
[ ૨૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનુવાદ સ્વા-પતાકા બંધાવીને સમાનગરીમાં કુમારને પ્રવેશ કરાવ્યા. રંગાવેલી ચિત્રાવેલી ત્તિવાળા શ્રેષ્ઠ પ્રાસાદમાં મુકામ આપે. જોતિષીઓને બોલાવીને વાર, નક્ષત્ર, લગ્નવેળા તપાસીને શુભ ગ સમયે મંગલ વાજિંત્રોના શબ્દ સહિત, શ્રેષ્ઠ વારાંગનાએ જેમાં નૃત્ય કરી રહેલ છે, તેવા સમયે કુમાર સાથે કુમારીનું પાણિગ્રહણ થયું.
કેટલાક દિવસ તે રાજાએ કુમારને ત્યાં જ રોકી રાખ્યો, હદથને આનંદ આપનાર કથા–વિનોદમાં બ્રાહ્મણ સાથે કેટલાક દિવસે પસાર કર્યા.
હવે એક રાત્રિએ રવતીએ નેહપૂર્વક પતિને પૂછયું કે, “એવી તે કમલવતી કેવા ગુણવાળી હતી કે મૃત્યુ પામી છે છતાં પણ તમારું હદય આટલું ખેંચાય છે.'
મોટા મનોરથ કરતાં કરતાં મારા તરફ આવતા હતા, પરંતુ માર્ગમાં જ તેણે તમને વશ કરી લીધા, જેથી અધવચ્ચેથી જ તમે પાછા ફર્યા.” કુમારે કહ્યું કે, તેવી કોઈ તરુણ દેખાશે, તે તેની ઉપમા આપીને તને જણાવીશ. તેને વિયોગ થયે એટલે દેવગે તારી સાથે લગ્ન કર્યા. દૂધની ખીર ન મળે ત્યાં સુધી ખારી બેંસનું પણ ભેજન કરવું જ પડે.”
હવે રનવતીએ પોતાનું પિત પ્રકાશતા અભિમાનથી જણાવ્યું કે- “ગંધમૂષિકા પરિત્રાજિકાને મેં મકલી હતી. તે એકદમ ત્યાં આવીને કામણનો પ્રયોગ કરીને નોકર-ચાકર પુરુષો આવતા જતા હતા, તેના બાનાથી પરપુરુષને પ્રસંગ તમને બતાવ્યો. તે કારણે તેના મંત્રથી તમને તેના તરફ ચિત્તમાં વિષ ઉત્પન્ન થયા. કમલવતી (બ્રાહ્મણ બટુક) અને કુમાર સમક્ષ આ હકીકત પોતાના મુખથી કહી એટલે કમલવતીનું કલંક આપોઆપ ભુંસાઈ ગયું અને તેથી કમલવતીને આનંદ થયે. આ સાંભળીને રણસિંહની ઉદ્દભટ ભ્રકુટી કપાળની કરચલીઓ ભયંકર બની ગઈ. લાલ ને થવાથી દુઝેક્ષ બની રત્નપતીને અતિશય તિરરકારી, “અરે પિણ! નિશંકપણે આ પાપ કરીને મને દુઃખના સમુદ્રમાં અને તારા આત્માને નરકના અંધારા કરવામાં ફેક.” “કૂતરી સારા સારા શબ્દોથી પિકાર કરે છે, જ્યારે દુષ્ટ સ્ત્રી મનુષ્ય જયાર સંકટમાં પડે છે, ત્યારે મહાઆનંદ માણે છે, કૂતરીને કટકા રોટલે કોઈ આપે, તે તેની સામે ભસતી નથી, જ્યારે મહિલાને દાન-માન આપે, તે પણ મારવા માટે તૈયાર થાય છે.”
જે કારણથી ખોટું કલંક ચઢાવીને કઢાવી મૂકી અને દુખની ચિંતામાં નાખી, કમલ સરખા નેત્રવાળી કમલવતીને મૃત્યુ પમાડી. હે સેવક કો! તમે એકદમ આ ધવલગ્રહના દરવાજે કાઠે ગઠવીને એક ચિતા તૈયાર કરો, જેથી હવે કમલવતીના વિગના દુઃખાગ્નિના કારણે ન મળ્યા કરું. જવાલાથી ભયંકર એવા ચિતાનમાં પડીને મારી શુદ્ધિ કરું.” ચિંતાતુર એવા તે સેવકોએ કઈ પ્રકારે ચિતા તૈયાર કરી અને પરિવારે ઘણે રોકો, તે પણ ચડવા માટે ચાલે. આ સર્વ સમાચાર રાજાને
"Aho Shrutgyanam
Page #51
--------------------------------------------------------------------------
________________
સિદ્ધ કથા
[ ૨૧ ]
જાણ્યા, એટલે કપટી એવી ગંધમૂષિકાના તિરસ્કાર કર્યો, નરકતિ તરફ પ્રયાણુ કરનારી, અતિ ક્રૂર કાય કરનારી અનાય આચરણ આચરનારના મસ્તક ઉપર વ પડી, ખાટુ કલ’ક આપનારના મસ્તક ઉપર અહિ' અપયશના પત્થર પડયા. એવા પ્રકારે ધિક્કારાતી નગરલીક વડે ડગલે પગલે નિંદાતી, પૂછડા વગરની માંડી, કાન વગરની કાપી નાખેલા રૂવાટાવાળી ગધેડીની પીઠ પર તેને બેસાડી તેની વગેાવણી થાય તેવી રીતે પરિ— ત્રાજિષ્ઠાને નગરમાંથી કાઢી મૂકી. સ્ત્રી અવધ્યું છે’તેમ ધારીને વધ ન કર્યો અને જીવતી હાંકી કાઢી.
<
.
હવે મત્રીએ, સાવાડા, સજ્જન પુરુષા, નગરના અગ્રેસરા મરવા તૈયાર એલા કુમારને વારવાર રાકે છે, લજ્જા પામતા પુરુષેત્તમ રાજાએ માગ માં અટકાવ્યા છતાં કુમાર પેાતાના નિણયથી પાછા હઠતેા નથી. તે સમયે નગરના લાખા લેાકા એકઠા થયા. રાખ અને નગરલેાકા હાહારવ કરતા વ્યાકુલ મનવાળા થયા છે. મૃત્યુ પામવાના નિશ્ચલ ચિત્તવાળા ચિતા ઉપર ચડવા લાગ્યા. કુમારે વેત વસ્ત્ર પહેર્યો છે, શરીરે શ્વેત વિલેપન, પુષ્પની શ્વેતમાળા અને અલંકારા ધારણ કર્યાં છે. શ્વેત ક્રાંતિવાળા ત્રુસિહ કમલવતીના અનુરાગમાં સ્મૃતિ આસક્ત થએલે છે. તેના વચનથી ચિતા પાસે અગ્નિ પ્રગટાવ્યે. તે સમયે રાજાએ વિનયપૂર્વક બ્રાહ્મણું કુમારને વિનતિ કરી કે, ‘હે ભગવત! કુમાર તમારાં વચનનું કોઈ દિવસ ઉલ્લઘન કરતા નથી, તેા કાઈ પ્રકારે કુમારને સમજાવા કે, જેથી આ અકાય કરતાં રોકાઈ જાય. એટલે બ્રાહ્મણે કુમારને કહ્યું કે, હે ભદ્ર ! આ તમે શું આરંભ્યું છે ? ઉત્તમકુળમાં જન્મેલા નીચ ઢાકાને ઉચિત નિશ્વિત કાર્ય કરે ખરા? બીજી એ વાત કે, ‘ ચક્રપુરથી મને અહિં માણ્યા, ત્યારે તમે કબુલાત આપી હતી કે, હું જ્યારે કૃતકૃત્ય થઈશ ત્યારે તમને અહિ' પાળે મૂકી જઇશ. 'કમલવતીને કલંક આપ્યું અને તેની શુદ્ધિ માટે આવું કાયર કરતા હૈા, તા મલિનવસ્રને કાજળવાળા જળથી શુદ્ધિ કરવા સમાન છે. અર્થાત્ મૃત્યુ પામવાથી પાપની શુદ્ધિ થતી નથી. કમલવતી જો મૃત્યુ પામી છે, તા તેને મળવાના મનારથ કરીને મૃત્યુ ન પામે, પેાતાતાના ક્રમના અનુસારે જીવ કયાંય પણ જાય છે. તેને કચે જીવ જાણી શકે છે? ૮૪ લાખ જીવયેાનિવાળા સ ́સારમાં દરેક સ્થળે જીવ જાય છે. તેમાં પેાતાના કર્માંથી કયાં કયાં જીવા જતા નથી ! વળી કહ્યું છે કે
•
બુદ્ધિશાળી પુરુષે ગુણવાળા કે નિ`લુ કાઇ પણ કાર્ય કરતા પહેલાં સવ જગાપર આ કાયનું છેવટનું પાિમ શું આવશે તે પ્રથમ વિચારવું જોઇએ. તે માટે શ્રીજી જગા પર પશુ કહેલું છે કે “ લાલ કે નુકશાનકારક કાર્યો કરતાં પડિત પુરુષે યત્નપૂર્વક તેનું ફળ શું આવશે તે નક્કી કરી લેવું ોઇએ, અતિ ઉતાવળથી કરેલાં કાર્યોના ફલ શલ્ય માફ્ક હૃદયને ખાળનાર એવી વિપત્તિમાં જ ફળનારા થાય
છે.
” માટે મારું કહેલું કરે અને તમારા પ્રાણેાનું રક્ષતુ કરે. જે માટે જણાવેલું છે
f6
"Aho Shrutgyanam"
15
Page #52
--------------------------------------------------------------------------
________________
[ ૨૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જશનુવાદ કે “રાજાઓ ભલે સનિક ન જાણે, કે વિરહ-યુદ્ધ ન જાણે, પરંતુ જે કહેલું સાંભળનારા હોય, તે તેનાથી તે સમજુ પંડિત ગણાય છે.” તથા “અત્યારે પ્રાણોનું પાલન કરનારને ભલે કદાચ તેને સમાગમ ન થાય, પણ જીવતા જીવોને ભવિષ્યમાં સમાગમ થાય પરંતુ પ્રાણ ત્યાગ કર્યા પછી નક્કી મેળાપ દુર્લભ છે જ.”
કુમારને હવે ભાવી મળવાની આશા બંધાઈ એટલે હર્ષપૂર્વક પૂછયું કે, “હે શ્રેષ્ઠ બ્રાહ્મણ ! તે સાક્ષાત મારી પ્રિયાને દેખી છે, કે બીજાએ વાત કહી છે? અગર કોઈએ પિતાના જ્ઞાન-બલથી જીવતી જાણે છે? હર્ષપૂર્વક તે કયા આધારે તે જીવતી છે? એમ કહ્યું, તેમ જ તુ એકદમ અનિમાં પડતાં મને રોકવા તૈયાર થયા છે, તે ક્યા કારણે તે જાણવાની મને તીવ્ર ઈચ્છા થઈ છે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે,
હે શ્રેષ્ઠકુમાર ! તમારી પ્રિયા વિધાતા પાસે થવસ્થ છે, તે મેં તિષજ્ઞાનના બળથી જાણ્યું છે. જે તમે કહે, તો મારા આત્માને વિધાતા પાસે મોકલીને તેને અહીં લાવી આપું.” “જે તારી કહેલી વાત સત્ય હોય તે અને તેને જ દેખી હેય તે જરદી લાવ. તેને દેખીને હું કૃતાર્થ થઈશ.” કુમાર- હે ભૂમિદેવ ! હજુ તું કાર્યને ઉદ્યમ કેમ કરતે નથી ?” બટુક-“હે કુમાર! દક્ષિણા વગર થાનકળા સિદ્ધ થતી નથી. કુમાર-આગળ મારું મન તે મેં તને અર્પણ કરેલું છે. આ આત્મા પણ આપ્યો. તે બ્રાહ્મણ ! આ બેથી ચડિયાતી કઈ દક્ષિણા આપું ? બાહા પદાર્થોની દક્ષિણાથી શું સિદ્ધ કરી શકાય છે? બ્રાહ્મણ બટુક-તમારે આમાં ભલે તમારા પાસે, રહે. તેની જરૂર નથી, જ્યારે હું કંઈ પણ તમારી પાસે માગું ત્યારે તે મને તમારે આપવું.
કુમાર-ભલે એમ થાઓ. વિસ્તારથી સયું. મારી પ્રાણપ્રિયાને જલદી લાવ. હવે બ્રાહ્મણે ધ્યાન કરવાનું હોય, તેમ પડદામાં ધ્યાન કરવાનું નાટક કર્યું. (૩૫)
હવે મારે સંજીવની ઔષધિ દેવી જોઈએ. આ પ્રમાણે કુમારે જોયું એટલે તેના શરીરના રોમાંચ હર્ષ થી ખડા થયા. આશ્વર્ય આશ્ચર્ય, મૃત્યુ પામેલી કમલવતી આવે છે. આ પ્રમાણે નગરમાં વાત ફેલાઈ એટલે નગરના લોકો અને રાજા કમલવતીને જોવા માટે ઉલ્લાસવાળા થયા. “નવાઈની વાત છે કે આ બ્રાહાણ બટુક કોઈ મોટા ગુણવાળો આત્મા છે, આ ભુવનમાં આના જે બીજો કોઈ જ નથી, મૃત્યુ પામેલી કમલવતી પાછી લાવશે.” આવા પ્રકારને કે લાહલ લાકમાં ઉછળે. આકાશ સ્થાનમાં વિદ્યાધરીએ પિતાના હતમાં પુષ્પમાળાઓ ધારણુ કરેલી હોય તેવા રૂપે બ્રાહ્મણે કાન પર બાંધેલી ઔષધિ છેડી નાખી. તરત જ તેના રૂપનું કમલવતીમાં પરાવર્તન થઈ ગયું. પડદે ખસેડીને જ્યાં તેને દેખી એટલે હર્ષથી રોમાંચિત થયેલા ગાત્રવાળા રસિંહકુમાર “તે જ આ મારી પ્રિયા છે” એમ જાણ્યું. રતિ અને રંભાના રૂપ- લાવણ્યનો સર્વ ગવ નીકળવા માટે નીક સમાન, ગૌરીના સુંદર,
"Aho Shrutgyanam
Page #53
--------------------------------------------------------------------------
________________
રણસિંહ કથા
[ ૨૩ ] સૌભાગ્ય માર્ગમાં અગ્ર અર્ગલા સમાન અર્થાત્ રતિ, રંભા અને પાર્વતીના રૂપલાવથથી ચડિયાતી કમલવતી હતી. હર્ષ પામેલા કુમારે લેકને વિશ્વાસ થાય તે માટે કહ્યું કે, “હે લકે! દેખે દેખો, આ મારી પ્રિયા કમલવતી છે. ત્યારે ત્યાં એકઠા મળેલા લેકો કમલવતીને લાવણ્ય, કાંતિ, શોભા, અને મનહરતાના ગૃહ સરખી દેખતા હતા અને રનવતી સાથે સરખામણી કરતા હતા, પરસ્પર આ પ્રમાણે વાત કરતા હતા. સુવર્ણના ઢગલા પાસે પિત્તળ જેવા પ્રકારનું દેખાય, તેમ કમલવતી પાસે રત્નાવતી ગુણગણમાં ઝાંખી દેખાય છે, તેથી કરીને કુમાર રત્નપતીને છેડીને કમલવતીમાં અનુરાગ કર્યો છે, તે સ્થાને કર્યો છે. સાકરને સ્વાદ જાણનાર એ ક મનુષ્ય કડવાતૂરા રસની અભિલાષા કરે ? ત્યારપછી રાજાએ તેને નાન કરાવ્યું. સવલંકારથી તેનું શરીર શોભાયમાન કર્યું. દેવાંગના સરખા ભૂષણ ધારણ કરનારી, ક૯પવૃક્ષની લતા સખી બનાવી. કુમાર તેની સાથે પાંચે ઈન્દ્રિયેના અનુકૂલ ભેગો ભેગવવા લાગ્યા. જેટલા દિવસને વિગ થયે, તેટલા દિવસના સુખને ગુણાકાર કરીએ તેટલા મોટા ભોગ સુખને અનુભવવા લાગ્યો. કેઈક સમયે કુમારે પ્રિયાને પૂછ્યું કે, “કેઈક બટુકને બ્રહ્માજીની પાસે તે દેખ્યો હતો ? ત્યારે કમલવતીએ ઔષધિના પ્રભાવથી મેં રૂપનું પરાવર્તન કરી બટુકનું રૂપ ધારણ કર્યું હતું, એ સર્વ વૃત્તાન્ત જણાવે.
હત્યારા વિધિએ પૂર્ણિમાના ચંદ્રને લાંછન-સહિત કર્યો, તેમ જ સજનને ન -ઘટતે દુર્જન ઘડ, ધનથી હર્ષિત શ્રીમંતને કુપણ કર્યો, જેણે નિષ્કલંક મારી પ્રિય- તમાને કલંક આપ્યું.
હવે કમલવતી વિચારવા લાગી કે, “આ રત્નાવતી ઉપર કુમારને સનેહ અતિ ઓસરી ગયો છે, એમાં મારો અવર્ણવાદ થશે. જો કે આ બિચારીએ બીજાના આગ્રહથી અપરાધ કર્યો છે, તો પણ મારે તેના ઉપર ઉપકાર કરવો જોઈએ, એ સિવાય બીજો વિચાર કરવાનું કોઈ પ્રયજન નથી.
ઉપકાર કરનાર ઉપર ઉપકાર કરે, તે તે આપીને પછી પાછું મેળવી લેવું અર્થાત્ ધન આપીને કરિયાણુ ખરીદ કરવું તેની બરાબર છે. પરંતુ અપકાર કરનાર ઉપર ઉપકાર કરે તે ગુણવંતની અંદર પ્રથમ રેખા સમાન છે. કેઈક દિવસે પતિ - જ્યારે હર્ષ માં હતા, ત્યારે કમલવતીએ આદરપૂર્વક પિતે આપેલું વરદાન માગ્યું. ત્યારે કુમારે કહ્યું કે, “ભલે માગ તે આપીશ.' તો સ્વામી! આ રત્નાવતીને આપે મારી માફક દેખવી. તેથી તમને અને અમને પણ મધ્યસ્થ ગુણ પ્રાપ્ત થશે. જે કે તેણે કોઈ પ્રકારે પિલી પાપિણીની પ્રેરણાથી આમ કર્યું છે, છતાં પણ વિશિષ્ટ કુલમાં જન્મેલા તમારે તેને ક્ષમા આપવી. ઘણે ભાગે નિર્દય હૃદયવાળી હોય છે. ઈર્ષારૂપ ઝેરનું પાન કરનાર, વાર્થ સાધવામાં એકાંત તત્પર હોય છે. એમ કરીને તેણે તેનું કલંક ભૂંસી નાખ્યું.
"Aho Shrutgyanam
Page #54
--------------------------------------------------------------------------
________________
[ ૨૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનુવાદ હવે એક વખત કુમારે રાજાને વિનંતિ કરી કે, “કનકપુરીએ જવાને અનુજ્ઞા આપે. તે પણ સમયને જાણકાર હોવાથી પિતાની પુત્રીને ઘણા દાસ-દાસી, આભૂષણે, ચીનાઈ વસ્ત્રો, કેસર વગેરે ઘણું વસ્તુઓ કરી આણામાં આપીને વળાવી. માત-પિતાના પગમાં પડી. જમાઈને પણ હાથી, ઘોડા, રથ, સુવર્ણ, રૂપું, વસ્ત્રાદિકની પહેરામણી આપી. રણસિંહે પણ તેમને પ્રણામ કર્યા અને જવાની રજા આપી. સારા મુહૂર્ત પ્રયાણ કર્યું. ચાલતાં ચાલતાં મોટી સેના સામગ્રી સાથે પાટલી ખંડના સીમાડાની ભૂમિએ પહોંચ્યા. મહાસેનાવાળા કમલસેન રાજાએ આગળથી પુત્રીને અદ્ભુત વૃત્તાન્ત પ્રથમથી જાણેલો હોવાથી નગરના દરવાજે સામો આપ્યો. આવા સજજન પીરાણા ઘરે આવેલા હોવાથી કેટલાક દિવસ પિતાને ત્યાં રોક્યા. અદ્દભુત ચરિત્રવાળી કમલવતીનું લક્ષમી માફક ગૌરવ કર્યું. માતાના પગે પડવા ગઈ, ત્યારે રુદન કરતી કમલિની માતાએ ખેાળામાં બેસાડી આલિંગન કરીને કહ્યું કે, “પતિએ કરેલી પરાભવની અવસ્થામાં તું અહિં મારી પાસે કેમ ન ચાલી આવી ? તે વખતે વજ સરખા કઠોર હદયવાળી કેમ બની ? “દુઃખી એવી પુત્રીઓને પિતાનું ઘર અવશ્ય શરણ છે.” “હે માતાજી! તે મને જીવનદાન આપ્યું છે. મેં તમારી કુખ લજવી નથી. લગ્ન કર્યા ત્યારથી અત્યાર સુધી આ પ્રમાણે તારું વિજ્ઞાન વહન કરેલું છે.”
કુમાર ત્યાંથી આગળ ચાલે અને ટૂંક સમયમાં કનકપુરમાં પહોંચી ગયા. નીતિનિપુણુ કનકાજાએ નગરની મોટી શોભા કરાવવા પૂર્વક પ્રવેશ કરાવ્યો. નગરમામા કુંવર-કુંવરીને પ્રવેશ લેવા આવેલા નાગરિકે અને નારીઓ અવનવી વાતે કરતા હતા, તે સાંભળતા સાંભળતા બંને રાજમાર્ગમાં જતા હતા. અરે! જે વિરહાવિનથી બળી રહેલ કુમાર ચિતામાં પ્રવેશ કરતા હતા, તે વાત તે કમલવતીના શીલાદિગુણ આગળ તદ્દન નજીવી છે. આ કમલવતીએ પિતાના શીલ ગુપના પ્રભાવથી યમને ઘરે પહોંચેલી હોવા છતાં તેના મુખમાં ધૂળ નાખીને ઘરે પાછી આવી.” આવી. વાતો શ્રવણ કરતા તેમ જ દાગીના આભૂષણ, વસ્ત્રાદિક સન્માન પામતા, દરેક માગમાં આ યુગલને જોવા માટે ઊતાવળી ઊતાવળી દોડતી સ્ત્રીઓને દેખતા દેખતા, કેટલીકના હાથમાં દર્પણ, કોઈકના હાથમાં અખેમાં આંજવાનું અંજન, તિલક કરવાની સળી, અબડો અધુરા રહેવાથી હાથમાં રાખેલા કેશવાળી સ્ત્રીએ ત્યાં આવી પહોંચી છે. તેઓ જાણે દેવકુલિકાની પુતળી હોય તેમ શોભતી હતી. જેમ ઊત્તમકા શ્રેષ્ઠ છંદ, લક્ષ અને અલંકાર એમ ત્રણેથી યુક્ત હોય એ પ્રમાણે રણસિંહકુમાર આ ત્રણ પ્રિયા સાથે વિષયસુખ ભોગવે છે.
હવે વિજયપુર નગરની નજીકના કોઈક ગામના સીમાડા પર શ્રી પાર્શ્વનાથ ભગવંતના તીર્થમાં કંઈક સમયે કુંવરે અછાલિકા-મહત્સવ કરાવે, ૨, કેસર, ચંદન, કાલાગુ, કુદરૂક, પુષ્પાદિક ઉત્તમ વસ્તુઓ વડે પાર્શ્વનાથ ભગવંતની પૂજા,
"Aho Shrutgyanam
Page #55
--------------------------------------------------------------------------
________________
રણસિંહ કથા
[ ૨૫ }
તેમ જ અનેક પ્રકારનાં નાટક કરાવ્યાં. તે તે સમયે યક્ષે પ્રત્યક્ષ આવીને કહ્યું કે
તારા પિતાનું રાજ્ય અંગીકાર કર. વિજયસેનના પુત્રની હૈયાતી હોવા છતાં બીજાને રાજ્ય ભોગવવાને શે અવકાશ હોઈ શકે? યક્ષના વચન પછી તે તેના પગમાં પ્રણામ કરીને સેના સહિત વિજયપુર નજીક પહોંચે અ૫સેનાવાળે તે રાજા સામે આવી યુદ્ધ કરવા શક્તિમાન્ ન હતા. તેથી કોટમાં ચડીને બેસી રહેલ છે. ત્યારપછી તારમાંથી અન્ન-પાણી આદિ સામગ્રીનું રોકાણ કરીને નગરનાં દ્વાર મજબૂત બંધ કરીને ગાંધી દીધાં, જેથી કરીને કે રાજા કુમારને ખરેખર ગત્રિ બીજા અર્થમાં કેદી બન્યો.
બાપુસમૂહ, યંત્રવાહન, સારી રીતે ઉકળતા તેલની પીચકારીઓ અતિગાઢ રીતે દરરોજ ફેંકવામાં આવે છે, ઘણા યંત્રે પડી ગયાં, નાશ પામ્યાં, ખંડિત થયાં, ભાંગી ગયાં. એક માસ વીતી ગયે, છતાં નાશ પામતું નથી કે ત્રાસ પામતું નથી. એટલે અંદર રહેલા રાજાને ય ક્ષે આકાશમાર્ગેથી ઉતરતી કુમાસેનાને દેખાડી, એટલે તેને ધ્રાસકો પડયા અને નાસવા લાગ્યો. એટલે વિજયસેન રાજાના પુત્ર તરત જ નગરમાં પ્રવેશ કર્યો. નગરના પ્રધાન પુરુષોએ એકઠા મળીને રણસિંહકુમારને પિતાના રાજ્ય બેસાડો. હવે કુમાર સજજનેને સંસર્ગ કરે છે, દુજનેને સંસર્ગ ત્યાગ કરે છે, સાધુને સત્કાર અને દુજ ને શિક્ષા કરે છે. શિકાર, જુગાર, મદ્યપાન વગેરે સાત વ્યસનોનો ત્યાગ કરીને પિતાના દેશમાંથી પણ દેશવટો અપાવે છે. દેવમંદિરમાં પૂજાઓ પ્રવર્તાવે છે. યાત્રા કરાવે છે, જિનમંદિરમાં આઠ કે તેથી અધિક દિવસેના નાટક સહિત મહત્સવ કરાવે છે.
તે સમયે નજીકના કેઈ ગામમાંથી એક અજુન નામનો ખેડૂત આવે છે. માર્ગના તાપથી અત્યંત તૃષાતુર અને ક્ષુધાતુર થયા હતા, ત્યારે તેણે માર્ગમાં પાકેલ ચીભડું દેખ્યું. (૪૦૦) માલિકને જે. પણ ન દેખાય, એટલે તે સ્થાનકે બમણું મૂલ્ય મૂકીને ચીભડું પિતાની ઝોળીમાં નાખ્યું, નગરમાં જઈને ભક્ષણ કરીશ. એટલામાં નગરના મોટા શેઠપુત્રનું મસ્તક કાપીને કોઈ ગયા અને બાકીનું ધડ ત્યા, પડી રહ્યું. ઉંચા ઉગામેલા તીક્ષણ તરવારો અને હથિયાર યુક્ત રક્ષપાલ, કેટવાલ અને દુર્જન સુભટોએ શોધ કરતાં કરતાં અર્જુનને દેખ્યો. તેઓએ કહ્યું કે, “ આ તારી ઝોળીમાં શું છે ?” તે કે, “ચીભડું” તે લેહીની ધારાઓ દેખવાથી ઝેળીમાં તપાસ કરી, તે પુત્ર-મસ્તક દેખાયું. એટલે તેને ઝકડીને યમરાજા સરખા અમાત્ય પાસે લઈ ગયા. તેણે પૂછયું કે, “અરે! તારે તેની સાથે શું વેર હતું કે તે બાળકને મારી નાખ્યો. એટલે અજુને કહ્યું કે, “હે સ્વામિ ! આ વિષયમાં હું કંઈ જાણતો નથી. “ઘડી ઘડઈ” એમ જવાબ આપે છે. પછી રાજા પાસે લઈ ગયા તે પણ ફરી ફરી તે જ શબ્દ કહે છે.
"Aho Shrutgyanam
Page #56
--------------------------------------------------------------------------
________________
[ ૨૬ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ રાજા કહે છે કે, “ઘડઈ ઘડઈ ' એમ વારંવાર શું બોલ્યા કરે છે? જે પરમાર્થ-સાચી હકીકત હોય તે કહે. અર્જુન કહે છે, કે– આવી સ્થિતિમાં સાચું કહું તે પણ કોને વિશ્વાસ બેસે ? છતાં આપ સાંભળે. કઈ પતિનું ખૂન કરનાર એક સ્ત્રીએ પિતાના જ ઘરમાં પતિને મારીને મુખમાં માંસ હતું અને બિલાડાના સરખો એક ખાટકી દેખ્યો, એટલે મોટી બૂમ મારતી કહે છે કે, “દે છે, આ ખાટકી હાથમાં લોઢાની છરી રાખીને જાય છે, તેણે મારા પતિને મારી નાખ્યો.” પછી ખાટકીને બાંધે. જ્યારે તેને પૂછવામાં આવે છે, ત્યારે “ઘડઈ ઘડઈ,” લેહીવાળી છરી અને ઘાત કરનાર મનુષ્યને દેખીને શું ઘટી શકતું નથી ? એટલે ઘડઈ ઘડઈ એટલે એમ પણ ઘટી શકે હોઈ શકે એમ બોલે છે. ત્યારપછી તેનું અને સ્ત્રીનું ચરિત્ર લોકો પાસેથી જાણીને રાજાએ ખાટકીને છોડી મૂકયે. અત્યારે મારાં કર્મોથી મને શું થશે? તે સમજી શકાતું નથી. ત્યારપછી કેટવાલના આગેવાને કહ્યું કે, “અરે રે! તું કેટલો દુષ્ટ અને ધીઠો છે હાથમાં કાપેલ તાજું મસ્તક હોવા છતાં આ જવાબ આપે છે. એટલે તેના સવામીએ આજ્ઞા કરી કે, આને ઉપાડી લઈ જાવ” એટલે શૂલ પર આરોપણ કરવા માટે લઈ ગયા. હવે ત્યાં અતિ કાળા વણવાળ વિકરાળ આકૃતિવાળો પુરુષ આવી પહોંચ્યો. તેણે કહ્યું કે, “જો આને મારશે તે તમને પણ મારી નાખીશ.” એમ બોલાચાલી કરતાં તેઓનું યુદ્ધ થયું. તેમાં પેલા આવનારે દરેકને જિતી લીધા. એટલે રાજા પણ પિતાની સામગ્રી સહિત યુદ્ધ કરવા માટે ત્યાં આવી પહોંચ્યો.
- રાજા સાચે યુદ્ધ કરતાં પિલાએ એક ગાઉ પ્રમાણ પિતાની કાયા મોટી કરી. એટલે તેને મારવા માટે ભાલાં, બરછી, પક્ષીના પિંછા સહિત બાણ, તરવાર, આદિ હથિયાર, ચક્ર વગેરે છોડયાં છતાં તેની કશી પણ અસર તેના ઉપર ન થઈ. ત્યારે રણસિંહ મહારાજાએ જોયું કે, “આ મનુષ્યથી વશ કરી શકાય તેવો નથી, પરંતુ આ કોઈ યક્ષ, રાક્ષસ, ભૂત કે પિશાચ જણાય છે, એટલે હાથમાં ધૂપનો કડછો પ્રહણ કરીને રાજા વિનંતિ કરવા લાગ્યું કે, તમે જે કઈ હા, તે પ્રગટ થાઓ. પરમાર્થ ન જાણનારા એવા અમો આ વિષયમાં અપરાધી નથી. પિતાનું રૂપ નાનું કરીને તેણે કહ્યું કે, “હે મહાભાગ! તું સાંભળ.
મારા પિતાના પરાક્રમથી દેવો અને દાનવોથી પણ અસાધ્ય છું. હું દુષમકાળ છું અને લોકો મને કવિ તરીકે ઓળખે છે. હે રાજન! આ ભરતક્ષેત્રમાં મારું એકછત્રી રાજ્ય અત્યારે પ્રવર્તી રહેલું છે. અહિં પહેલાં ગુણેથી મહાવીર અને નામથી પણ મહાવીર નામના મારા વેરી હતા. તેમને નિર્વાણ પામ્યા પછી ૮૯ ૫ખવાડિયાં ગયા પછી મારો અવતાર થયો. અત્યારે અખલિત પ્રચારવાળું મારું રાજ જયવંતુ વતે છે. આ ખેડૂતને મેં જ શિક્ષા કરી છે. કારણું કે, ચિભડું લઈને
"Aho Shrutgyanam
Page #57
--------------------------------------------------------------------------
________________
કલિકાળના પ્રભાવ
[ ૨૭ }
જંગલમાં ખમણું મૂલ્ય મૂક્યું; તેથી મારી આજ્ઞાનું ઉલ્લંધન કર્યું, ( કલિ રાજ્યમાં ન્યાયથી વનાર ગુનેગાર ગણાય. ) એકાંત શૂન્યસ્થળમાં મૂલ્ય મૂકનાર આ ચાર છે. તેથી તેની ઝોળીમાં ચિભડાના બદલે કાપેલુ મસ્તક બતાવ્યું. જે લેાકા જોવા માટે આવેલા હતા તેમાં લેાકેા રાજા, તાપસા પણ હતા. શેઠપુત્ર ઘરેથી ત્યાં આન્યા અને મસ્તક જોડાવાથી અખંડિત શરીરવાળા થયા. સ્વજન અને સજ્જન વર્ગોની સાથે જીવતા થએલા પુત્ર રાજાની પાસે તરત આળ્યે. વિસ્મય પામેલા રાજાએ શેઠપુત્રને ખેાળામાં બેસાડયા.
અર્જુન ખેડૂતને પાંચે આંગના આભૂષણને પ્રસાદ આપ્યો અને રાજાએ તેને મુખ્ય પુરુષ બનાવ્યા. હવે કલિપુરુષ પેાતાના પ્રભાવ અહિત કેવા પ્રવર્તશે, તે કહેવા લાગ્યા.
કલિકાળને પ્રભાવ
વર્ષાકાળ અને ત્રિકાલ એ ખનેની અત્યારે એક સરખી રાજ્યસ્થિતિ જય પામી રહેલી છે. વર્ષાકાળમાં સવ જગાપર પૃથ્વી ઉગેલા અધુરાવાળી હોય છે, લોકો આનંદથી ૨ામાંચિત હાય છે, જળની માટી વૃદ્ધિ થાય છે, કલિકાળમાં જડ બુદ્ધિ વગરના લેાકેાની વૃદ્ધિ થાય છે, વર્ષોમાં જગત્ કમલે વગતું, કલિમાં શૈાભા વગરનું, વર્ષોમાં મલિનશ્યામમેઘની ઉન્નતિ થાય છે, કલિમાં અન્યાયના ધનની ઉન્નતિ થાય છે. વર્ષોમાં દરેક ઘરમાં સર્પી પ્રવેશ કરે છે, કાલમાં એવચની લેાકા હોય છે, વર્ષોમાં માગના લોકો ત્યાગ કરે છે, કાલકાળમાં સત્યમાગના લોકો ત્યાગ કરે છે.
આવી જ રીતે કલિકાળને ગ્રીષ્મ ઋતુ સાથે સરખાવે છે. ઉષ્ણુ ઋતુમાં જલપાન સતાષ પમાડનાર થાય છે, તેમ કલિમાં દુનને સમાગમ, ઉષ્ણુ ઋતુમાં ગાવાળા અને સૂર્યનાં કિરણા કઠોર થાય છે. ગ્રીષ્મકાળમાં તૃષ્ણા અટકતી નથી, તેમ કલિકાલમાં ધનની તૃષ્ણુા પૂજુ થતી નથી. ઉનાળામાં રાત્રિને આરંભ હુ માટે અને કલિમાં દોષારભ પણ તુ` માટે થાય છે. કલિકાલમાં વૈરની ઉત્પત્તિ થાય છે. જૂઠ માલવાની પટુતા ચારી કરવાનું ચિત્ત, સજ્જનાનું અપમાન, અવિનયની બુદ્ધિ, ધમ માં ગ્રઢતા, ગુરુને ઠગવા, ખુશામતવાળી વાણી જે સાક્ષાત્ કે પરાક્ષમાં નુકશાન કરનારી હાય-આ સર્વે કલિયુગ મહારાણાની વિભૂતિએ સમજવી.
ધમ તે માત્ર દીક્ષા લેનારને જ, તપ કપટથી, સત્ય તે દૂર રહેલુ હેાય, પૃથ્વી અલ્પફળ આપનારી, રાજાએ કુટિલ અને ઠગીને દ્રવ્ય ઉપાર્જન કરનારા, લેક સ્ત્રીએને આધીન, સ્ત્રીઓ પણ અતિચપલ, બ્રાહ્મણ્ણા એકાંત લાભ કરનારા, સાચા સાધુએ સીદાશે અને ૬જનાના પ્રભાવ વધશે. ઘણે ભાગે કલિના પ્રવેશ થયા પછી અન્યાય પ્રવતશે.
"Aho Shrutgyanam"
Page #58
--------------------------------------------------------------------------
________________
[ ૨૮ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાવાદ
વળી હવાડામાંથી કુવાએ ભરાશે, કુલથી વૃક્ષો છેદાશે, ગાય વાછરડાને ધાવો, સર્પની પૂજા થશે પણ ગરુડની નહીં, પૂર-ચંદન વગેરે ખરામ ગધવાળા થશે. આમ્રવૃક્ષ કાપીને ખાવળનું રક્ષણ કરવા માટે ઉંચી વાડા કરાશે. આ સવ દાખલાઆથી મારી રાજ્યવ્યવસ્થા જાણવી.
રાજાએ કહ્યું કે આ તા પ્રત્યક્ષ વિરોધી દાખલા જણાવ્યા. ત્યારે કલિરાજાએ કહ્યું કે,'આના પરમાથ અહિં બીજો છે તે સાંભળ, હે રાજન્, આટલા દિવસ તા ખેડુતા કૂવામાંથી અવાડા ભરતા હતા, તેથી ધન, ધાન્ય જળથી શૈાભતા હતા, હવે નવા નવા કર (exes) દ્વારા ખેડૂતાનું ધન ગ્રહણ કરીને પેાતાની દુભાઁર કુક્ષિ ભરશે, (સ્વાર્થી સત્તાધીશે પેાતાનું ઘર ભરશે. ) પહેલાં જરૂર પડે ત્યારે, શ્રેષ્ઠ વૃક્ષાના નીચે ગળી ગએલાં પાડેલાં જ કુળની જેમ અપન લેતા હતા, હવે તે સર્વ પ્રકારે નીને ધન, સુવશ્ વગેરે સમૃદ્ધિ લઇ જાય છે. મનાવટી ગુના ઉભા કરીને અગર ગુના વગર પશુ હવેના રાજ્યકર્તાએ ધન ખેંચી જશે. આગળના કાળમાં પુત્રીને ઘણુ. ધન આપવા પૂર્વક પડાવતા હતા, ગાય સરખી માતા પરણ્યા પછી પણ સવ સામગ્રીએ પુત્રીને પૂરી પાડતી હતી; જ્યારે અત્યારે તેા શરત કબૂલાત કરીને પછી અતિ ધનવાનને પુત્રી પરણાવાય છે, પાછળને નિર્વાહ પણ તેની પાસેથી ચિ'તવાય છે. પહેલા ગુના સમુદ્ર એવા અતિથિ-પુરાણા ગરૂડ માફક પૂજા પામતા હતા. દુન-હકા તુચ્છ લેાકેા તેમ જ સપના પ્રવેશ નિવારણ કરાતા હતા. અત્યારે ચાડિયા-દુન બીજાને પરેશાન કરનારાનુ ગૌરવ કરાય છે. સીધા સરળ ચિત્તવાળા અને સુદર ચિત્તવાળાએ આ કાળમાં શું કરવું? અંગુલિ અને અંગુઠાના સમાયેગ થાય, તે સકાયની સિદ્ધિ થાય. ઘણા પુત્રા હોય, તે માતા-પિતાની સેવા-ભક્તિ-આજ્ઞા વિશેષપણે ઉઠાવતા હતા. તે આ પ્રમાણે~~ બીજા સ્થળે કહેલું છે.—
“ માતા-પિતાનું પૂજન કેવી રીતે કરવું? તે કે ત્રણે સય્યા સમયે નમનની ક્રિયા, ઉંચા સ્થાન પર આપિત કરવા, બહારથી આવે ત્યારે ઉભા થવું, તેમને આસન આપવું, અતે સામે સ્થિર આસને બેસવું, ચાગ્ય સ્થાને નામ ગ્રહણ ન કરવું, તેમને અવણુવાદ ન સાંભળવા, પાતાની શક્તિ અનુસાર સારાં સુંદર વસ્ત્રોનુ નિવેદન કરવું, તેમની પણેકને હિતકારી ક્રિયાના હમેશા કારણુ બનવું-સહાયભૂત થવું. ”
પરંતુ આ કલિકાળમાં ઔ સાથે લગ્ન કર્યો અને ઘરમાં પત્ની આવી, પછી માતા-પિતા સાથે મનનેા મેળ કર્યાથી ટકે? આ કલિકાલના પ્રભાવથી પુત્રા માતાને પણ ઘરની બહાર કાઢશે. સરળ સુભગ ઉચિત સમજનારી વહુ ઘરડી સાસુ માટે સુખ કરનારી નહિ થાય. ઘરન્તુ કુશળ આ સાસુથી નથી, તે ત્યાં જાવ, જયાં એમને રૂચ-સારુ' જાય, જે માતા માંસ-પેશીને ઉદરમાં ધારણ કરે છે અને તે પુત્રને કામદેવ-સમાન કરે છે. વહુને વશ થયેલું તે પુત્ર, માતાના તિસ્કાર કરે છે, મારા
"Aho Shrutgyanam"
Page #59
--------------------------------------------------------------------------
________________
કલિકાળનો પ્રભાવ
[ ર૯ ]
માહાસ્યને તું જે. (“સ્ત્રીને આધીન થએલો પુત્ર માતાને પણ કાઢી મૂકશે. - એ મારે પ્રભાવ દેખ.)
કપૂર આદિ સમાન શીલરૂપી સુગંધવાળા સુસાધુઓનું ગુણાનુરાગી એવા શ્રેષ્ઠ શ્રાવકો ગૌરવ કરશે. શીલરહિત શિથિલવિહારી જેઓ હમણાં ધન રાખનાર ગૃહો થયા છે, તે લેકથી અવગણના પામશે. આટલા કાળ સુધી તે વિકસિત આમ્રવૃક્ષની કાંટાળા વૃક્ષોની વાડેથી રક્ષણ કરવામાં આવતું હતું, તેમ જ સજજનેનું પણ રક્ષણ કરાતું હતું, પરંતુ હવે તે સરલ ઉત્તમ શીલાદિ ગુણવાળા ધર્મ ધારણ કરનારાને દૂર કાઢીને તેમના સ્થાનકે રાજાઓએ દુર્જન અનીતિ કરનારને સ્થાપન કરેલા છે.
માટે હે રણસિંહ રાજન્ ! કલિકાળમાં આ મારી રાજ્ય સ્થિતિ છે, માટે હે વત્સ! તું આટલી મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર ન થજે.” આ પ્રમાણે રણસિંહ રાજાને ઠગીને એકદમ અદશ્ય થયે. રાજા અર્જુન તથા લોકો જ્યાંથી આવ્યા હતા, ત્યાં સવે પિતાના સ્થાનકે પહોંચી ગયા. કલિનાં વચન સાંભળીને રાજાએ તેની દુષ્ટ નીતિ હૃદયમાં ધારણ કરી. સ્વભાવને અન્યથા કરવા કોણ સમર્થ થઈ શકે છે? સંદેહરૂપી હિંચકા ઉપર ઝુલતે હોવા છતાં પણ પહેલાની માફક રાજ્ય પાલન કરતે હતા. તે પણ તેનું વચન દુષ્ટો વડે ખલના પમાડાતું હતું. લોકો બોલવા લાગ્યા કે–
ઘડા માફક પરિપૂર્ણ હોવા છતાં ચતુર ગવાળા હોય, પરંતુ કાનના કાચા એવા રાજાને કે વિશ્વાસમાં લઈ શકે? અવિવેકી રાજા ઉપર સમૃદ્ધિ માટે જે લાલચવાળો થાય છે, તે સમૃદ્ધિ ઉપર ચડીને દેશાન્તર જાય છે—એમ હું માનું છું.”
કલિકાળના પ્રભાવનો વિચિત્ર કજિયાને ઉપદેશ જાણુને ચપળચિત્તવાળા ભાણેજ પસિંહ રાજાને તેની અસર તળે આવેલો જાણીને તેના મામા જિનદાસ મહામુનિ વિજયપુરનગરના દરવાજા બહાર બગીચામાં વસ્તિની માગણી કરીને ત્ર-પ્રાણ-વીજરહિત સ્થાનમાં આનંદથી રોકાયા. તેમનું આગમન જાણીને રાજા આનંદ પામ્યા અને તેમને સર્વઋદ્ધિ સહિત વંદન કરવા માટે ગૌરવવાની ભક્તિથી નીકળ્યો. તે પ્રદેશમાં પહોંચીને ત્રણ વખત પ્રદક્ષિણા આપીને બે હાથની અંજલિની રચના કરીને પ્રણામપૂર્વક સન્મુખ બેઠે.
ધર્મલાભના આશીર્વાદ આપીને તૃણ અને મણિમાં સમાનભાવ માનનાશ એવા મુનિએ મેઘના શબ્દ સરખા ગંભીર અવાજથી ધર્મદેશના આપવી આરંભી છે રાજન્ ! નિરુક્ત–નિશ્ચિત મનુષ્યપણામાં એક સાથે જન્મેલા જીવોને સુખ-દુઃખની વિશેષતા કે ન્યૂનતા તે પુ–પાપને પ્રકાશિત કરે છે. જીવ સુખ મેળવવા માટે અને દુઃખ દૂર કરવા માટે પ્રયાસ કરે છે. કર્મ આવવાનાં કારણેને અટકાવે છે, તેનાથી
"Aho Shrutgyanam
Page #60
--------------------------------------------------------------------------
________________
[ ૩૦ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાતુવાદ
આત્માની શુદ્ધિ કરે છે તે કારણે સુખ મેળવે છે અને આવતાં પાપકમ રોકતા નથી, પાપકમ થી આત્માને લિન બનાવે છે, તેા તેનાથી જીવ દુઃખ પ્રાપ્ત કરે છે.
પ્રાણીના વધ કરવા, જૂઠ ખેાલવું, નગર આપેલુ ગ્રહણ કરવુ, મૈથુન સેવન કરવું, પશ્મિતની મર્યાદા ન બાંધવી. આ ક્રમ આવવાનાં કારણે-પાંચ આસવ દ્વારામજબૂત રીતે બંધ કરવાં. પાપકમાં આવવાનાં પાંચ દ્વારા અંધ ન કર્યાં... હાય તે તે પાપજળના પ્રવાહથી .આત્મા પૂરાઇ જાય છે. તે દ્વારા અધ કર્યો હોય તે નવાં પાપક્રમ આવતાં શકાય છે અને ભૂતકાળમાં એકઠાં કરેલાં ક્રમના ક્ષય થાય છે. હું વત્સ પહેલાં તારા આસ્રવ રાકવાના સ્વભાવ લગભગ તુતે, પરંતુ અત્યારે કલિએ ઠગવાથી દુર્જનમિત્રાના સમાગમથી તું કંઈક ચપળ સ્વભાવવાળા થયા છે. વળી આ દુઃષમ કાળ કલિકાલ કહેવાય છે. કાઇક બ્યતરદેવની આ રમતક્રીડા પણ કાઈ વખત કહેવાય છે. જો તેના ભયથી, હિતેાદેશ બુદ્ધિથી અજ્ઞાનતાથી તે પ્રમાણે પાપ કરવામાં આવે તે ઝેર ખાનારન્તુ જેમ મૃત્યુ થાય છે, તેમ તેને પાપ અથાય છે. શુ કલિ કાળમાં અસત્ય ખેલવું ઢંગવું ઇત્યાદિક નરકમાં નથી લઈ જતા? શું રાત્રે વિષમ ઝેર ખાધુ હાય, તે મૃત્યુ પમાડનાર થતું નથી ?
આ પ્રમાણે મુનિના ઉપદેશ સાંભળીને બીડેલા નેત્રવાળા ઉન્નતમુખવાળા થયે. ત્યારે મુનિએ કહ્યુ' દૈ, હે વત્સ ! તાશ પિતાજી મુનિનું વચન સાંભળ,
*લિના પ્રપંચથી ઠગાએલા પેાતાના ગુણેાથી પ્રાપ્ત કરેલ ધર્મ દાગ્રગણી નામ વાળા વિજયસેન મુનિએ જ્ઞાનના બળથી જાણ્યું, એટલે તને પ્રતિધ કરવા માટે, તને સતિગામી બનાવવા માટે આ ઉપદેશમાળા પહેલેથી જ તૈયાર કરી છે. તેની કંઇક વાનગી જણાવે છે. (૪૭૬)
ાજા જે કઇ પણ આજ્ઞા કરે છે, ત્યારે પ્રજા પણ તે રાજાની આજ્ઞા મસ્તકે ચડાવી પાલન કરે છે. એ જ પ્રમાણે ગુરુમહારાજના મુખમાંથી નીકળેલું વચન મે હાથની અંજિલ કરવા પૂર્વક શ્રવણુ કરવું જોઈએ. સાધુઓ આવતા હોય, તે તેમની સન્મુખ જવું, વંદન કરવું, નમસ્કાર કરવા, સુખશાતા પૂથ્વી, આ વગેરે કરવાથી પૂર્વનાં લાંખા કાળનાં એકઠાં કરેલાં ક્રમ ક્ષણવારમાં વિખરાઈ જાય છે. લાખા ભવામાં ફુલ'ભ, જન્મ-જો-મરાદિકના દુઃખસમુદ્રથી પાર ઉતારનાર એવા જિનવચનમાં હે ગુરુના ભરડાર ! તું ક્ષણવાર પણ પ્રમાદ ન કરીશ. આ સમયે રણસિંહ રાજાની માતા વિજયા સાવી પણ ત્યાં આવી પહોંચ્યાં, તેણે પણ પુત્રને કહ્યું કે, “હે વત્સ ! આવા પ્રકારને ઉપદેશ આપનાર આ ઉપદેશમાળા ’ છે. માટે આને મૂળથી તું ભણુ અને એ ઉપદેશ દ્વારા ઉત્તમ સુખવાળા માક્ષને મેળવ. ધર્માંદાસણ મહિષ જેએ તારા પિતા અે, તેમની આજ્ઞાનું પાલન કર. એટલે જિનદાસગણિએ ધુસિંહને આ ઉપદેશમાળા ભણાવી. રસિદ્ધ રાજાએ ઉપકારબુદ્ધિથી ગ્રહણું કરી.
C
"Aho Shrutgyanam"
Page #61
--------------------------------------------------------------------------
________________
~~
~
-ઉપદેશમાળા
[ ૩૧ ]. ભાવી જેમનું ક૯યાણ થવાનું છે, એવા બુદ્ધિના ભંડાર હોય, તેમને કંઈપણ અસંભવિત હોતું નથી. નિરંતર અખલિત વારંવાર પરાવર્તન કરતાં કરતાં નવીન નવીન ભાવાળા વિશગ્ય વડે કરીને તેને આત્મા ભાવિત બન્યા. સમય પાક એટલે કમલવતીના પુત્રને રાજ્યાભિષેક કરીને મુનિચંદ્રસૂરિ પાસે સંયમ-સામ્રાજ્ય અંગીકાર કર્યું. લાંબા કાળ સુધી નિષ્કલંક મહાવ્રતનું પાલન કરીને, પાપપકને પ્રક્ષાલન કરીને આરાધના-પતાકા મેળવીને ઉત્તમ દેવગતિ પામ્યો. કમલવતીના પુત્રે બીજા સર્વ લોકોને આ ઉપદેશમાળાને અભ્યાસ કરાવ્યું. નિરંતર ભણાતી એવી આ ઉપદેશમાળા આજ સુધી અહિં પણ ભણાઈ રહેલી છે. પરંપરાથી આજ સુધીના અને પ્રાપ્ત થએલી છે. આ પ્રમાણે “ઉપદેશમાળા” પ્રકરણના ઉપદ્દઘાત રૂપે કહેલી રણસિંહની કથા સમાપ્ત થઈ.
રણસિંહકુમારના પ્રતિબંધ માટે રચેલ અને આટલા કાળ સુધી શાસનમાં પરિ– પાટી–પરંપરાથી પ્રાપ્ત થએલ આ “ઉપદેશમાલા” વળી સમગ્ર મંગલના મૂળ સમાન, નિકાચિત કર્મની એકાંત નિજ ર કરનાર એવું જે તપ, જે તપતું આસેવન ઋષભદેવ
અને શ્રી મહાવીર ભગવંતે પોતે કરેલું છે, અને તે દ્વારા શ્રી રસિંહ પુત્રને - તથા બીજાઓને મુખ્ય ઉપદેશ આપવાની અભિલાષાવાળા, શ્રી ધર્મદાસ ગણી તે બે તીર્થકરનું માહાસ્ય સમજાવે છે કે –
जगचूडामणिभूओ, उसमो वीरो तिलोयसिरितिलओ ।
एगो लोगाइच्चो, एगो चक्खू तिहुयणस्स ॥ २ ॥ જગતના મસ્તકના રત્નાભૂષણ સરખા અને અત્યારે તો ચૌદ રાજલોકના ઉપર મુક્તિસ્થાનમાં સ્થિર થએલા એવા ઋષભદેવ ભગવંત, અને ત્રણે લોકની લકમીના તિલકભૂત એવા વીર ભગવંત, આ બેમાં પ્રથમના ઋષભદેવ ભગવંત પ્રભાતમાં સૂર્યોદય થાય, તેમ યુગની આદિમાં પદાથીને પિતાના જ્ઞાનથી પ્રકાશિત કરનાર તેમ જ સમગ્ર જગતના વ્યવહારના કારણભૂત હોવાથી લોકના સૂર્ય સમાન, બીજા શ્રી વીર ભગવંત અત્યારના જીવોને માટે આગમના અર્થને કહેનારા હોવાથી ત્રણે ભુવનના - ચક્ષુ સમાન છે. આ પ્રમાણે બે તીર્થંકરના ગુણકીર્તન દ્વારા ઉપદેશમાળાકારે મહાવીર ભગવંતની વિદ્યમાનતામાં જ આ પ્રકરણની રચના કરી છે-એમ પણ જણાવેલું છે.
આ પ્રકરણ ઉપર સિદ્ધર્ષિની વૃત્તિ પણ પહેલાં રચાએલી છે, જેમાં બીજી વ્યાખ્યાઓ પણ કરેલી છે. વિશેષ અથાએ એ વૃત્તિમાં જોઈ લેવું. અહિં નમ: પદ ગાથામાં સાક્ષાત્ ન કહેલું હોવા છતાં વ્યાખ્યા કરતી વખતે બંને તીર્થકરોને જોડી દેવું. તે પદથી વિદનને અભાવ સૂચવેલો છે.
"Aho Shrutgyanam
Page #62
--------------------------------------------------------------------------
________________
[ ૩૨ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનુવાદ અહીં સૂત્રને સંક્ષેપ અર્થ માત્ર વ્યાખ્યા કરીને સૂકિતવાળાં પદે સહિત વિવિધ ૨મણીય કથાઓ વિરતારથી કહીશુ. દૂધમાં સાકર નાખવાથી દુધનો સ્વાદ વધી જાય છે, તેમ કથામાં વિવિધ પ્રકારની સૂક્તિઓ કહેવાથી તેને રસ વધી જાય છે. હવે તે ઋષભદેવ ભગવંતનું દૃષ્ટાંત કહેવા દ્વારા તપને ઉપદેશ કરે છે.
संवच्छरमुसभजिणो, छम्मासे बद्धमाण जिणचंदो ।
इय विहरिया निरसणा, जइज्ज एओवमाणेणं ॥ ३ ॥ ઋષભદેવ ભગવંત એક વર્ષ સુધી પરિષહ-ઉપસર્ગ સહન કરતા કરતા આહા૨ વગર ઉપવાસ કરતા હતા. એવી જ રીતે વીર ભગવંત છ માસ સુધી તપ કરવા પૂર્વક વિચર્યા. જે નિમિત્તે બંને ભગવંતોએ કહેલ તપ કર્યું, તે તપનો ઉપદેશ શિષ્યને આપે છે કે, તે પ્રમાણે તેમની ઉપમાથી તમારે પણ તપકામાં પ્રયત્ન કરે જોઈએ. જો કે અત્યારે સંઘયણાદિ શક્તિ તેવી નથી, તે પણ મળેલી શકિત અનુરૂપ પોતાનું બલ, વીર્ય ગોપવ્યા વગર તેમાં પ્રયત્ન કરવો જોઇએ. ભગવંતોને તો છેલો ભવ હતો. અવશ્ય મોક્ષ થવાનો હતો, તો પણ ઘોર તપ કર્યા, પરિગ્રહ -ઉપસર્ગો સા, જ્યારે આપણે માટે તે મુક્તિને સંદેહ છે, તે વિશેષ પ્રકારે આદરથી તપકાર્યમાં પ્રયત્નની જરૂર છે. જે માટે કહેલું છે કે
અનેક સંકટશ્રેણીને નાશ કરનાર, ભવરૂપી ભવનને ભેદનાર, અનેક કલ્યાણકારી સુંદર રૂપ આપનાર, રોગના વેગને રોકનાર, સુર-સમુદાયને પ્રભાવિત કરનાર, કુલેશ-દુઃખની શાંતિ કરનાર, મહારાજ્ય, ઈન્દ્ર-ચક્રવર્તિ-બળદેવ-વાસુદેવની લહમી, બીજી અનેક સુખ-સામગ્રીની પ્રાપ્તિ બાજુ પર રાખીએ, પરમત્કૃષ્ટ પુણ્યથી પ્રાપ્ત થાય, તેવા તીર્થકમ્પણના વૈભવની પ્રાપ્તિ-આ સર્વ લીલાપ્રભાવ હોય તો નિષ્કામ તપસ્યાને છે. તે તપસ્યાની તુલનામાં બીજું કોણ આવી શકે? (૧)”
જે તપના પ્રભાવ આગળ તીક તરવાર, ચક્રવતીના ચક્ર, બાણોના પ્રહાર નિષ્ફળ જાય છે. મંત્ર, તંત્રે કે વિચિત્ર સાધનાએાની શક્તિ બુઠ્ઠી થાય છે. બાહુઓનું ચાહે તેવું બલ એ પણ સમર્થ બની શકતું નથી, ન સાધી શકાય તેવું પ્રયોજન પણ તે તપથી સિદ્ધ થાય છે, જે તપની આરાધનાથી નકકી ધારેલ કાર્યની સિદ્ધિ થાય છે, તેમાં સંદેહ ન રાખવા માટે જલદી તેવા તીવ્ર તપની સેવા કરે. (૨)”
આ બંનેનાં ચરિત્રે તેમના ચરિત્રેથી સમજી લેવા. સ્મરણ માટે અહિં કંઈક કહીએ છીએ. પા૫પંકને પ્રક્ષાલન કરનાર, ભવ્યાત્માઓને મોક્ષસુખ દેખાડનાર, એવા. ઝષભદેવ જિનેશ્વરનું મનોહર ચરિત્ર સ્વરૂપ સંધિબંધ વર્ણવીશ.
"Aho Shrutgyanam
Page #63
--------------------------------------------------------------------------
________________
ઉ૫દેશમાળા
[ ૭૩ દક્ષિણ ભારતમાં મુકુટમણિ સમાન, એકલા સુવર્ણથી બનાવેલી જાણે વિજળી હાય તેમ ચમકતી, ધન-ધાન્યાદિક સમૃદ્ધિથી યુક્ત પ્રસિદ્ધ એવી અધ્યા નામની નગરી હતી. પ્રથમ રાજા ઋષભદેવને માટે કરાવેલી, શકે મણિ-સુવર્ણાદિકથી નિર્માણ કરેલી, શિખરવાળાં મોટાં જિનચેત્યોથી મનહર દેખાતી, સમગ્ર વિલાસી લેકને નવીન આનંદ આપનાર, જાણે શ્રેણીબદ્ધ તરુણી ઉભેલી હોય, તેમ સરલ ઉંચા પિયાલ (ાયણ) વૃક્ષાની ઉજજવલ વાડીયુક્ત, હાથી જોડાએલ વાહન અને અશ્વ છેડેલ વાહનમાં બેસીને જનાર એવા ધનપતિઓવાળી, જિનમંદિરોના ઉંચા દવજદંડની દવાઓ જેમાં ફરકતી હતી, તેની ઉપર રણઝણ કરતી ઘુઘરીઓના શબ્દના બાને જે નગરી ગર્વ કરતી હોય, નિરંતર હસતી હોય તેમ જણાતી હતી. પિતાના વૈભવ વડે કરીને શકિની નગરી કરતાં પણ ગુણથી ચડિયાતી હતી. નાભિકુલકરના પુત્ર ઋષભ રાજા ઈન્દ્રની જેમ તે નગરીનું લાલન-પાલન કરતા હતા.
પ્રથમ ન્યાયનીતિના ભંડાર, પ્રથમ પ્રજાપતિ, પ્રથમ લેકવ્યવહાર દર્શાવનાર તેમને નિમલ ઉજજવલ નેહાનશગિણી પત્નીમાં પ્રથમ સુમંગલા નામની અને સમગ્ર અંતઃપુરમા પ્રધાન એવી બીજી સુનંદા નામની રાણી હતી. પ્રથમ સુમંગલા દેવીએ ૬૨ એવા ભરત રાજા અને બ્રાહ્મી યુગલને જન્મ આપ્યો. જ્યારે સુનંદા પાણીએ અળવાન બાહુવાળા બાહુબલી અને સુંદરી યુગલને જન્મ આપે. ફરી સુમંગલાણીએ શીલ સમાન ઉજજવલ કરેલ જયમંગલવાળા ૯૮૨૪૯ યુગલ ભવમુક્તિગામી પુત્રને જન્મ આપ્યો. વિશ લાખ પૂર્વ કુમારવાસની ક્રીડા ભોગવી. ૬૩ લાખ પૂર્વથી અધિક કાળ સુધી પ્રભુએ મંગલ કરનારી રાજ્યલક્ષમી પાલન કરી. જ્યાં આગળ માત્ર મોન્મત્ત હાથીને જ બંધન હોય છે, દંડે માત્ર સુવર્ણના દંડવાળ છત્રમાં હોય છે, પણ ગુનેગાર દંડપાત્ર કેઈ હેતે નથી. જુગારીની દુકાનમાં પાસા પડતા હતા, પરંતુ અપરાધીને પાસ એટલે દોરડાથી બંધન ન હતું “માર” શબ્દ રમવાના સોગઠાં માટે વપરાતા સંભળાતા હતા.
વેશોમાં કેશનો ભાર સંભળાતે, પણ લોકોને કલેશને ભાર ન હતું. મુનિઓનું અવલોકન કરતા હતા, પરંતુ પર–ઠારાઓને જોતા ન હતા. દેશમાં દારિદ્રય ન હતું, શ્રેષ્ઠ તરુણી વગને મધ્યપ્રદેશ બહુ પાતળો હેવાથી દારિદ્રય માત્ર ત્યાં દેખાતું હતું. ધનવંતે દાન દેતાં કુપતા કરતા ન હતા. રાજા ઉચિત દાણ (ક૨) ઉઘરાવતા હતા. ધન વડે જનની અવજ્ઞા કરતા ન હતા, લેમ ન કરતાં, દાન આપતા હતા.
ત્યાં રાજ્યમાં હકાર-મકાર-ધિક્કાર રૂપ દંડનીતિ પ્રવર્તતી હતી. ત્યાં કોઈ અથી વશ માગનાર ન હોવાથી દાન આપવાના મનોરથો નિષ્ફળ થતા હતા. ૬૩ લાખ પૂર્વ સુધી લોકોને સંતોષ પમાડી નાભિરાજાના પુત્રે ભવ વધારનાર રાજ્યને ત્યાગ કરીને તરત સંયમરાય અંગીકાર કર્યું. ઋષભરાજાને ૮૩ લાખ પૂર્વ વર્ષ
"Aho Shrutgyanam
Page #64
--------------------------------------------------------------------------
________________
( ૩૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાgવાદ
ગ્રહવાસમાં પસાર થયા. લેકાંતિક દેવોની વિનંતિ પામેલા પ્રભુ એક વરસ સુધી નિશ્ચિતપણે નિરંતર દાન દેવા લાગ્યા. કેઈકને કડાં, કેઈકને મુકુટ, કોઈકને કાળાંવાટકા, ભગવંત બીજાને દરેક જાતનાં વસ્ત્રો, પરવાળાં, મતી, માણિકના હાર, વળી ત્રીજાને પદ્દમાગરત્ન દાનમાં આપતા હતા. વળી કોઈને હાથી, ઘોડા, સુગંધી પદાર્થો બંધમાર ઘનસા૨ આપી કંઈને કૃતાર્થ કર્યા. કેટલાક અણીજનને સુવર્ણચાંદી આપતા હતા. આ પ્રમાણે માગનારાઓનું સન્માન કરતા હતા. ભગવંતને અgસરનાશ તેમાં જ આનંદ માનનારા કચ્છ, મહાકચછ વગેરે ચાર હજાર રાજાઓ સહિત રાષભપ્રભુ સમગ્ર સાવદ્ય ત્યાગ કરવાનું મંગલકાર્ય વિચારવા લાગ્યા. ચૈત્ર વદિ અષ્ટમીના દિવસે છકૃતપ કરવા પૂર્વક આનંદિત બત્રીશ સુરેન્દ્રોથી સેવાતા ઋષભ પ્રભુએ સિદ્ધાર્થ વનમાં સંયમ અંગીકાર કર્યો.
થામ વાંકડિયા કોમલ કેશવાળા પ્રભુએ મસ્તકપરથી વજ સરખી કઠણ ચાર સૃષ્ટિથી કેશકુંચન કર્યા પછી ઈન્દ્રની વિનંતિથી પાંચમી મુષ્ટિને લચ ન કરતાં ધારણ કરી રાખી. દીક્ષા ગ્રહણના મંગલકાર્યમાં મંગલ સુવર્ણ કળશ ઉપર નીલકમલ શોભે તેમ કંચનવર્ણવાળા ભગવંતના ખલાના સ્થાન પર શ્યામ કેશની ગુલતી લટ શાળા પામતી હતી. કાદિક રાજાઓએ જિનેશ્વર કરશે, તેમ કરશું એવી અનુવૃત્તિથી દીક્ષા લીધી હતી, પરંતુ ભગવંતે દીક્ષા આપી ન હતી. સમગ્ર નક્ષત્રમંડલ સહિત પૂર્ણિમાને ચંદ્ર હોય તેમ ભગવંતની પાછળ પાછળ વિચારવા લાગ્યા. નમિ વિનમિ નામના રાજકુમાર પિતાની ઇચ્છાથી હાથમાં તરવાર ધારણ કરીને સેવા કરતા હતા. કમલપત્રના પડિયામાં પાણી લાવીને પ્રભુ આગળ છાંટે છે અને પુનાં પ્રકાર બનાવે છે. કોઈક દિવસે પરન્ને પ્રભુની પાસે આવી તેમની આગળ સુંદર મહત્સવ કથા. નમિ-વિનમિની સેવાભક્તિ દેખી પ્રસન્ન થએલા ધરણેન્દ્ર વિતાવ્ય પર્વતમાં વિદ્યાધરનું રાજય આપ્યું. ભગવત આહાર ન મળવાથી ઉપવાસવાળા ધ્યાન કરતા, મૌન પાળતા વિહાર કરતા હતા. પિતાના વિહારથી મહિમંડળને શોભાવતા હતા. જે વનમાં કાઉસગમાં સિધાર ઉભા રહેતા હતા, ત્યારે મણિમય પૂલ તંભ સરખાં શોભતા હતા. તે સમયે કોઈને શિક્ષા અને શિક્ષાચરનું જ્ઞાન ન હતું, એટલે આજે પણ તેમને કઈ ભિક્ષા આપતું ન હતું. શ્રુષાવાળા, તૃષાવાળા ઋષભ પ્રભુ ઘરે ઘરે ભિક્ષા માટે બ્રમણ કરતા હતા. જાણે ચાલતા ક૯પવૃક્ષ હોય તેમ પૃથ્વીને નિત કરતા હતા.
કેટલાક લોકો ચપળ ચતુર અો વગેરેનું નિમંત્રણ હવામીને કરતા હતા. વળી બીજાઓ ત્રણે લોકમાં સારભૂત એવા સુવર્ણનાં કડા, કંદરા, મુગટ આદિ આભૂષણે અર્પણ કરતા હતા, બીજા કોઈક કપૂ૨ યુક્ત સુગધી પાનબીડાઓનું, કેટલાક અતિચપળ કટાક્ષ કરનાર, હર્ષથી પરવશ થએલી સ્ત્રીને તેમના તરફ દષ્ટિ ફેંકતી હતી, વળી કેટલાક પિતાઓ પોતાની કન્યાઓને ધરતા હતા. તે સમયે જેઓએ આ દેખ્યું, તેઓ ધન્ય છે. પ્રભુ તે “આ સવ અકથ્ય છે.” એમ વિચારીને કંઈ પણ
"Aho Shrutgyanam
Page #65
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાળા
[ ૩૫ ?
માયા વગર એકદમ ત્યાંથી પાછા વળી ગયા. કચ્છ, મહાકછ વગેરે ચાર હજાર ભિક્ષા ન મળવાથી, સુધા ન સહેવાથી તેઓ સવે વનવાસી તાપસ થઈ ગયા. ભગવંત તે આહાર વગર ગામે ગામ હિંડન-વિહાર કરે છે, પાપને ચૂરો કરે છે, પિતાની પદપંક્તિથી પૃથ્વીતલને પવિત્ર કરે છેતે સમયે જે કોઈ તેમને વંદન કર છે, તે લાંબા કાળ સુધી આનંદ પામે છે, સંપત્તિ મેળવે છે. ઉનાળામાં લાંબા દિવસે હોય છે, અગ્નિના તણખા સરખા ઉણ સૂર્યના કિરણે હોય છે, જગતમાં વખણાય તેવું તીવ્ર તપ તપે છે, તો પણ પ્રભુ પાણીથી પણ પારણું કરતા નથી. વર્ષાકાલમાં મેઘ વરસે છે, કઠોર વાયરાથી લોકોનાં શરીર થરથર ધ્રુજે છે, તે પણ ત્રણ ગુપ્તિવાળા જિનેશ્વર ભગવંત અડાલ નિર્મલ નિશ્ચલ થાન કરે છે. શિયાળામાં કંડો પવન વાય છે, હિમ પડવાથી વન શોષાઈ જાય છે, નિરંતર અતિ લાંબી રાત્રિમાં અમેશ્વર અવિચલ ચિત્તથી શુભ ધ્યાન કરે છે. ત્રણ ગુપ્તિવાળા જિનેન્દ્ર ભગવંત આહાર–પાણું વગર પુર, પટ્ટણ, પર્વત, ગામ, અટવી, આરામ વગેરે સ્થળમાં વિચરતા વિચરતા લગભગ વર્ષ પછી ગજપુર પટ્ટણના દ્વાર પાસે પહોંચ્યા.
જે નગર તરુવરોથી આચ્છાદિત થએલું, ધવલગૃહેથી અતિ ઉજજવલ દેખાતું, ધનધાન્યની સમૃદ્ધિવાળું, જગતમાં પ્રસ્ટિહિ પામેલું પૃથ્વીમડલમાં તિલકભૂત રહેલું હતું. તેને મહાયશવાળ સમયશ પાલન કરતા હતા. પિતાના કુલના ગુણ ગૌરવને ઉજાલતા હતા. તેમને શ્રેયાંસ નામના યુવરાજ પુત્ર હતા, જેની પવિત્ર કીર્તિ સાથે યશવાદ સર્વત્ર વિસ્તાર પામેલ હતા. શ્રેયાંસકુમારને સવપ્નમાં શ્યામ મેરુપર્વત દેખાયો, વળી તેને તેણે અમૃતથી ભરેલા કળશથી સિંચા, એટલે, સ્થિર વિજળીના ચક્રની જેમ અતિ ઉજજવલતાથી જવા લાગ્યા. સૂર્યબિંબમાંથી કિરણનો સમૂહ ખરી પડા, શ્રેયાંસ
મારે ફરી તેને જોડી દીધાં, એટલે તે શેકવા લાગ્યો. નગરશેઠે આવા પ્રકારનું રવપ્ન દેખ્યું. સોમયશ રાજાને પણ વન આવ્યું કે, “ રાજાઓની સાથે યુદ્ધભૂમિમાં યુદ્ધ કરતા મળવાનને શ્રેયાંય પુત્રે સહાય કરવાથી પિતાની જિત અને શત્રુપક્ષની હાર થઈ, જેથી તે ભુવનમાં શોભવા લાગ્યા. ત્રણેના સ્વપ્નની વાત પ્રસરી, ત્રણે રાજસભામાં એકત્ર થયા અને દરેક પોતપોતાના સ્વપ્નની વાત રજૂ કરે છે, પરંતુ રાજા સ્વપ્નને પરમાર્થ ન જાણી શક્યા, ફલાદેશમાં કુમારને ઉદય જણાવ્યા.
પછી શ્રેયાંસકુમાર મહેલના ગવાક્ષમાં બેઠેલા હતા, ત્યારે ભાગ્યશાળી કુમારે જાણે મૂર્તિમંત જિનમ હોય, તેવા ઋષભદેવ ભગવંતને ગજપુર નગરની શેરીમાં પ્રવેશ કરતા જોયા. પુણ્યશાળીમાં શ્રેષ્ઠ એવા શ્રેયાંસકુમારને ભગવંતને દેખીને પોતાની પૂર્વજાતિ સ્મરણમાં આવી. આગલા ભવમાં વિદેહવાસી જનાભ નામના ચક્રવર્તી હતા, ત્યારે હું તેમને સારથી હતા. વજન નામના તીર્થંકર પાસે વજનાભ નામના ગચ્છાધિપ હતા. ત્યારે મેં પણ દીક્ષા અંગીકાર કરી હતી અને કાળ પામી સવર્થસિદ્ધ વિમાનમાં ગયો હતો. ત્યાંથી થવીને અત્યારે અહિં શ્રેયાંસકુમાર થી છું.
"Aho Shrutgyanam
Page #66
--------------------------------------------------------------------------
________________
[ ૩Ç ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજશનુવાદ
>
વજ્રસેન તીથ કરતુ. મરણુ થયુ, તેવા પ્રકારના વેવિશેષ વહન ફરતા હતા. તેટલામાં આહાર રહિત, મત્સર રહિત એક વરસથી ભૂખ્યા-તરસ્યા વિચરતા ઋષમ ભગવત ત્યાં પહોંચ્યા. કોઇએ પણ તેમને પ્રતિલાલ્યા નહિ, ને માશ ઘરના અાંગણે ચિંતામણિ રત્નાધિક ઋષભ ભગવંત પધાર્યાં છે, તેા તેમને હું વહેારાવુ. જેટલામાં શ્રેયાંસ આ પ્રમાણે વિચારે છે, એટલામાં તે પ્રભુ જગતને પવિત્ર કરતા કરતા શ્રેયાંસકુમારના દરવાજામાં પધાર્યા, એટલે શ્રેયાંસકુમારના અંગમાં, ઘરમાં, દ– વાજામાં કિલ્લામાં પત્તનમાં હર્ષી સમાતા ન હતા.
હર્ષિત થએલ કુમાર ચિતવવા લાગ્યા કે, આજે હું ત્રણે લેાકના એક માટા રાજા થયા, આજે હું સંસારસમુદ્રના પાર પામ્યે, આજે મારે માટે નક્કી મુક્તિનાં દ્વારા ઉઘડી ગયાં. આજે મારી અનાદિની કામદેવ અને મેહશજાની ગાઢ અન્થીને ભેદી નાખી, ભયંકર કાલસર્પની ઝેરી દાઢા ઉખેડી નાખી અર્થાત કાયમ માટે મૃત્યુ અધ થયુ. મેં' નરકકૂવાને ઢાંકી દીધા,— હવે મારે કદાપિ નરકગમન કરવું ન પડે, શાશ્વત સુખ-નિધાન આજે ખેાદીને પ્રગટ કર્યું. આજે જગતના એક નાથને પ્રતિલાલુ, જેથી જલ્દી હૃદયની શાંતિ પાસું. અરે! મને અનેક પ્રકારના ઘી, ખાંડ, દૂખ, ખજૂર, દ્રાક્ષ વગેરે ખાવાના સુદર ભક્ષ્ય આપે. ’ એટલામાં ઘડામાં ભરેલા મધુર અતિ શીતલ ઈક્ષુરસ લઈને કાઇક ભેટ આપવા આવ્યા. કુમાર હ પૂર્વક તે ઘડાએ એ હાથથી ઉપાડી પ્રતિલાભવા તૈયાર થયા. દાદા ઋષભ ભગવંતે બંને હાથ લાંબા પ્રસાર્યો, છિદ્ર વગરની અંજલિ એકઠી કરી, શ્રેયાંસકુમાર તે અંજલિ દેખીને તેમાં નવીન-તાજા રસના ભરેલા અનેક કુંભે રેડવા લાગ્યા. તે વખતે નળે પત ઉપરથી ધારવાળા ગગા-પ્રવાહ કુંડમાં પડતા, તે પ્રમાણે તે રસની બાર શાસતી હતી, પણ ત્રણ લેાકના નાથના સુખમાં પ્રવેશ કરતી જેવાતી ન હતી. ભગવંતના છિદ્ર વગરના હાથની અંજલીમાંથી એક પણ બિંદુ પૃથ્વીતલ ઉપર-નીચે પડતું ન હતુ, પરંતુ સૂર્ય મ’ડલ સુધી તેની શિખા પહેાંચતી હતી, પરંતુ નજીકમાં એક પણ ટીપુ ઢોળાતુ ન હતુ. ચેગ્ય સમયે તાજે શેરડી રસ્ર પ્રાપ્ત થયા તેથી શ્રેયાંસકુમાર ધન્ય બન્યા, જગદ્ગુરુને વરસતપતું પારણું કરાવ્યું, શરીરને શાંતિ પમાડી, ત્રણે લેકમાં પારણ કરાવ્યાના યશ પ્રાપ્ત કર્યો. તીર્થંકર ભગવંત એક વર્ષની તપસ્યાવાળા હતા, તેવું સર્વોત્તમ પાત્ર પ્રાપ્ત થયું, ભક્તિ ઉછળેલ પવિત્ર ચિત્ત, યોગ્ય સમયે શેરડીના રસ આવી પડેોંચવા, આવાં પાત્ર, ચિત્ત અને વિત્ત ત્રશ્ચેના યાગ પુણ્યથી જ પ્રાપ્ત થાય છે. ગાવાળના બાળકે જે તપસ્વી મુનિને દાન આપ્યું, તેને પણ તેવા પ્રકારનું સુ ંદર ફળ પ્રાપ્ત થયું.
“ જે જિનેશ્વર સરખા સ્રવેત્તમ પાત્રને દાન અપાય છે, તેનું ફળ કહેવાની વ્યક્તિ કાની હાય ? સુપાત્રમાં આપેલ દાનના પ્રભાવથી દુર્ગતિ દૂર થાય છે, ભુવનમાં
"Aho Shrutgyanam"
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષભદેવપ્રભુનું ચરિત્ર
[ ૩૭ ] લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, બળવાનને હરાવનાર થાય છે. અખલિત ભેગે પણ ભોગવનારે થાય છે, ભવ-જન્મ-મરણનો ઉચ્છેદ કરી સિદ્ધિના સુખની પ્રાપ્તિ થાય છે. એક વખત આપેલા સુપાત્રના દાનના પ્રભાવથી તેવું ઉત્તમ ફળ પ્રાપ્ત કરી શકાય છે કે પાષાણ પણ ચિંતામણિ રત્ન બની જાય છે, દાનના પ્રભાવથી આ લેક અને પરલોકના કાર્યની સહેલાઈથી સિદ્ધિ થાય છે; જ્યારે ચિંતામણિ તો પરલોકનું કંઈ સાધી આપી શકતો નથી. મણિ, રત્ન, સુવર્ણ પાંચવર્ષના પુષ્પના ઢગલા મેઘ માફક વરસવા લાગ્યા. આકાશમાં દુંદુભી વાગવા લાગી અને “સુપાત્ર-દાન જય પામો.” એવી ઉલ્લેષણ દેવ કરવા લાગ્યા. દેવોએ પંચદિવ્ય કુમારના ઘરે કુશલ મહાનિધિ માફક પ્રગટાવ્યાં. યુવરાજ, રાજા અને નગરના લોકો વિવિધ પ્રકારે વધામણાં કરવા લાગ્યા. નવીન રંગબેરંગી સુંદર વસ્ત્રો પહેરીને તરુણીઓ અક્ષતપાત્ર સહિત નગરમાં પ્રવેશ કરતી હતી. સૌભાગ્યવતી સ્ત્રીઓ તેમને કેસર-કુંકુમના થાપા તથા કંઈક ગમ્મત કરતાં ફળ અને પાન-બીડા આપતા હતા. અતિ મનોહર સુંદર અવાજવાળા વાજિંત્રો - વાગતાં હતાં, ખુબસુરત મનોહર નગરનારીઓ નૃત્ય કરતી હતી, સેંકડો બિરુદાવલી 'બોલનાર લેકે વિજયાવલી પ્રગટ કરતા હતા, ચોગિણીઓને સમૂહ જયજયકાર કરતે હતે. પગમાં ઝાંઝર પહેરી લીલાપૂર્વક ચાલતી સુંદરીઓ પણ કુમારના યથાર્થ ચરિત્રને ગાતી હતી. ભાલતટમાં ચંદનનાં તિલક અને વેલ કરીને મનહર નૃત્ય કરતી હતી. નવીન પાંદડાથી તયાર કરેલાં તેણે લોકો ગજપુરના દરેક ઘરે અને દ્વારે બાંધતા હતા. લોકો એક-બીજાને દાન આપતા હતા, માર્ગો શણગારતા હતા, દેવજા-પતાકાઓ તે ક્ષણે લહેરાતી હતી.
ભગવંત તે પ્રથમ પારણું કરી પુર, નગ૨, દેશ વગેરેમાં જયાં જ્યાં વિહાર કરતા હતા, ત્યાં ત્યાં નગરાદિકનાં દુઃખ દુરિત દૂર થતાં હતાં. જેને ઘણે પ્રમાદ થયો છે, તે - શ્રેયાંસકુમાર આવ્યા, એટલે સર્વલોક પૂછવા લાગ્યા કે, “સુકૃત કરનાર કુમાર ! આ ભગવંતનું પારણું કરાવવાનું વિધાન તમે કેવી રીતે જાણું?” ત્યારે શ્રેયાંસે કહ્યું કે,
પૂર્વભવ સંબંધી જાતિસ્મરણ જ્ઞાન થયું. એ સર્વ હકીકત પ્રકાશિત કરી. તે આ પ્રમાણે-“પંડરીકિ નગરીમાં ઋષભદેવ ભગવંતને જીવ શ્રી વ્રજનાભ નામના ચક્ર. વતી રાજા હતા, સંસાર-દુઃખથી ભય પામીને જિનેશ્વરની પાસે દીક્ષા અંગીકાર કરી. અનુક્રમે મુખ્ય આચાર્ય-ગચ્છાધિપતિ થયા. વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામ-કર્મ ઉપાર્જન કર્યું. હું તે વખતે તેમને સારથિ હોતે, એટલે તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. બહણ-આસેવન બંને શિક્ષા ગ્રહણ કરી. મુનિઓને શું કહપે? અને શું ન કહપે? તે મેં જાતિસ્મરણથી જાણ્યું. હવે તમને પણ સમજાવું, કે સાધુને દાન કેવું અને કેવી રીતે આપી શકાય. ઉત્તમવંશવાળા શ્રેયાંસકુમાર પાસે લોકોએ અખંડ શિક્ષાવિધિ જાણી ને ત્યારપછી ઋષભ જિનેશ્વરના ચારિત્રગુણને ધારણ કરનાર શિષ્યને સહેલાઇથી ભિક્ષા પ્રાપ્ત થવા લાગી. એક હજાર વર્ષ છદ્મસ્થપણે વિચર્યા પછી કેવલજ્ઞાન પ્રગટ થયું અને કૃતાર્થ થયા.
"Aho Shrutgyanam
Page #68
--------------------------------------------------------------------------
________________
[ ૩૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ પુરિમતાલ નગરમાં ફાગણ વદિ ૧૧ ના દિવસે ઈન્દોએ સમવસરણ તૈયાર કરાવ્યું. ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, ભરતના ૫૦૦ પુત્રો અને ૭૦૦ પૌત્રોને દીક્ષા આપી બંને પ્રકારની શિક્ષા ગ્રહણ કરાવી. આગળ જે વનવાસી તાપસે થયા હતા, તે અવે સાધુ થઈ ગયા. ૮૪ ગણધર સ્થાપ્યા. તેમાં ભરત મહારાજાના મહાબુદ્ધિશાળી પુત્ર પુંડરીક મુખ્ય ગણધર થયા. ૮૪ હજાર જગતમાં ઉત્તમ એવા સાધુ હતા. ઉત્તમ સંયમધારી ત્રણ લાખ સાઠવીઓને ભગવંતને પરિવાર હતો. ઋષભદેવ ભગવંતના શ્રાવક ભરત મહારાજા હતા. ગોમુખ યક્ષ અને ચકેશ્વરી દેવી યક્ષિણી હતી. ક્રમે ક્રમે ઋષભદેવ પ્રભુના બાહુબલી આદિ ૯૮ પુત્ર કેવલી થયા. ભગવતે લાખપૂર્વ સાધુપણું પાળ્યું, ૮૪ લાખ પૂર્વનું સમગ્ર આયુષ્ય હતું. યુગાદિજિન દશહજાર સાધુ અને મહાબાહ વગેરે ૮ પુત્ર સાથે સર્વ કર્મનો ક્ષય કરી માહ વદિ ૧૩ ના મેરુ ત્રાદશીના દિવસે નિઃસીમ સુખના સ્થાનવરૂપ નિવણપુરીમાં ગયા.
આ પ્રમાણે ઋષભ ભગવંતના પારણાનો અધિકાર પૂર્ણ થયે. અહિં આટલું જ ચરિત્ર ઉપયોગી હોવાથી અધિક વિસ્તાર જણાવેલ નથી, અધિક ચરિત્ર જાણવાની ઈચ્છાવાળાએ તેમનું ચરિત્ર જોઈ લેવું. હવે મહાવીર ચરિત્રમાં પણ તે જ પ્રમાણે જવાવીશું. શ્રી મહાવીર ભગવંત–
ત્રિશલાદેવીની કુક્ષિના કલહંસ સમાન, ક્ષત્રિય જ્ઞાનકુલમાં મુગટ સમાન, છેદેલા. સુવર્ણ સરખા સુંદર દેહની કાંતિવાળા વીર ભગવંતના પારણાનો સંબંધ જણાવીશ. દક્ષિણ ભારત ખંડમાં વિખ્યાતિ પામેલ ક્ષત્રિયકુંડ નામનું નગર હતું, જે ઊંચા મનહર કિલાથી શુભતું હતું, તેના કરતાં બીજા કોઈ નગર ચડિયાતાં ન હતાં. જે નગરીમાં જિનમંદિરે મંડપોથી શોભતા હતા. મણિની પુતળીઓની પંક્તિઓ મને આશ્ચર્ય પમાડતી હતી,
આ નગરીની સુંદરતા જોવા માટે આંખના મટકા માર્યા સિવાય અનેક કુતૂહલી લોકો ઉતાવળથી આવતા હતા. તે નગરી પ્રસિદ્ધિ પામેલા, સિદ્ધાર્થ રાજાના મોટા પુત્ર, યશની વૃદ્ધિ કરનાર, અગણિત ગુણ સમુદાયમાં શ્રેષ્ઠ, ધન-ધાન્ય-કંચનની કોટીએથી સમૃદ્ધ પ્રચંડ સુભટને નિવારણ કરનાર, અન્યાય-અનીતિને અટકાવનાર, જેના યશથી સમગ્ર દેવતાઓ પ્રભાવિત થયા છે, અતિ બળવાળા સૈનિકો અને પ્રધાનવાળા નંદિવર્ધન રાજા કુંડગ્રામ નગરનું પાલન કરતા હતા. મેરુ ઉપર દેવોએ અને અસુરોએ જેમના કમ-સંમાર્જન કરનાર જન્માભિષેક કરે છે, ગુણામાં મોટા એવા વર્ધમાન નામના તેમને સહદર લઘુબંધુ હતા.
મોટા બધુ નંદિવર્ધનને વર્ધમાનકુમારે પૂછયું કે, “મેં જે નિયમ લીધા હતા કે, મારી પ્રભાવશાળી એવાં માતા-પિતા જીવતાં હોય, ત્યાં સુધી હું શ્રમણ નહિ
"Aho Shrutgyanam
Page #69
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર પ્રભુનું ચરિત્ર
[ ૩૯ ] થાઉં',” એ મારો નિયમ અત્યારે પૂર્ણ થયેલ છે. પ્રથમ માતા પરલોકે સીધાવ્યા, ફરી અત્યારે યશવાળા પિતાજી પણ અવલોકમાં ગયા છે, તે હવે તમે તમારું ચિત્ત વસ્થ કરો, અને મને પ્રત્રજ્યા અંગીકાર કરવાની અનુમતિ આપે. આવા પ્રકારનું વર્ધમાનભાઈનું વચન સાંભળીને મસ્તક ઉપર વજાઘાત લાગ્યું હોય તેમ, અશ્રનો પ્રવાહ સતત નીકળતો હોય તેમ નંદિવર્ધન નિશ્ચયપૂર્વક કહેવા લાગ્યા કે,
હે બધુ! જે તું મારો ત્યાગ કરીશ, તે હું પંચત્વ પામીશ. હજુ તેમને પંચત્વ પામ્યા કેટલા દિવસ માત્ર થયા છે? જો તમે મને ઘરમાં એકલો મૂકીને ચાલ્યા જશો તે આ મારું હૃદય ફૂટી જશે. (૧૦)
નંદિવર્ધન વિલાપ કરે છે. એવી સ્થિતિમાં દેખીને પણ હવામી પિતાનું મન કેમલ કરતા નથી, ત્યારે વંશના વડેરાઓએ કઈ રીતે મનાવીને બે વરસ પ્રતીક્ષા કરવા દબાણ કર્યું. એટલે તેમના વચનથી ભગવંત ભાવસાધુપણે ઘરમાં રોકાયા, પિતાના લાંબા બાહુ રાખીને કાઉસ્સગ ધ્યાને રહેવા લાગ્યા. બ્રહ્મચર્યનો નિયમ કરી દંભરહિત સંગ-શેક વગરના તેમણે સર્વ પાપ-વ્યાપારને ત્યાગ કર્યો. કેટલાક સમય વીત્યા પછી લોકાતિક દેવતાઓ એકદમ વિનંતિ કરવા લાગ્યા કે, “હે સ્વામી! સર્વ વિરતિવત ગ્રહણ કરવાનો સમય થયો છે. એટલે પ્રભુ એક વર્ષ સુધી દરરોજ જ્યાં સુધી મસ્તક ઉપર સૂર્ય હોય ત્યાં સુધી દાન આપતા હતા. મોતી, મરકત રત્ન, માણિકય, અંક, મણિ, સુવર્ણ, મુકુટ, કડાં, કંકણ, ઘોડા, હાથી, રથ વગેરે સજાવટ કરવાની સામગ્રી સહિત પહેરવેશ વગેરે માગના લોકોની ઈચ્છાથી અધિક દાન આપતા હતા. આ પ્રમાણે ત્રીશ વર્ષ ગૃહસ્થપણામાં રહી, છડું તપ કરીને ચંદ્રપ્રભા નામની શિબિકામાં બેસી અપરહણ સમયે એકલાએ માગશર વદિ ૧૦ ના દિવસે યુવાન વયમાં દીક્ષા અંગીકાર કરીતે સમયે ભગવંતને ચોથું મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. ઈન્દ્રોએ તેમના ચરણમાં પ્રણામ કર્યા. જ્ઞાતખંડ વનથી વિહાર કરીને પ્રભુ કો લાગ સન્નિવેશમાં પધાર્યા. રાત્રે ગોવાળિયાએ ભગવંતને ઉપસર્ગ કર્યા. બલ નામની બ્રાહા
એ ક્ષીરથી પારણું કરાવ્યું. બાર વરસ સુધી સ્વામીએ દુસ્સહ ઉગ્ર ઉપસર્ગ અને પરિષહ સહન કર્યા. કોઈક સ્થળે વિકરાળ અતિ ઊંચા ભયંકર ભય લાગે તેવા શરીરવાળા તાલો ભય પમાડતા હતા, કેઈક સ્થળે મદોન્મત્ત દંકૂશળવાળા હાથી ભ્રષ્ટ ચિત્તવાળા કોપાયમાન થઈને સામે આવતા હતા.
કોઈક સ્થળે કઠોર તીક્ષણ નખવાળા કૂર દુર્ધર કેશવાળીવાળા, ભયંકર કંધવાળા સિંહએ કરેલા ઉપગે, કાંઈક પ્રગટ અરિનના તણખા સખી અને વિશાળ ફણાવાળા કુંડલી કરેલા ભયંકર કાલસર્પ ભયંકર ઉપસર્ગ કરતા હતા, પરંતુ મેરુ પર્વત ગમે તેવા વાયરાથી કંપાવી શકાતો નથી, તેમ અતિશય દુસ્સહ ઉપસર્ગો-પરિષહાથી ધીરતાના મેરુ ચલાયમાન કરી શકાતા નથી. સ્વામી બાર વરસ સુધી અપ્રમત્તપણે વિચરતા-વિચરતા ઉગ-દુસહ પરિષહ-ઉપગ સહન કરતા વિશાળ કૌશાંબી નગ
"Aho Shrutgyanam
Page #70
--------------------------------------------------------------------------
________________
[ ૪૦ ]
પ્રા. ઉપદેશમાલાને જાનુવાદ રીમાં પહોંચ્યા. જિનેશ્વર ભગવતે એક નવા નિયમ-અભિગ્રહ ગ્રહણ કર્યો. ત્રિભુવનના પરમેશ્વરે આવા પ્રકારના નિયમ ગ્રહણુ કર્યો- મારે તે જ શિક્ષા ગ્રહણ કરવી કે તે રાજપુત્રી હોય અને તેને ચાન્ય વેષ પહેરેલેટ ન હોય, રુદન કરતી હોય, મસ્તક ઉપરથી કેશભુ'ડન કરાવેલા હાય, કેદખાના માફક પગમાં અને હાથમાં સાંકળથી જકડાએલી, ત્રણ ઉપવાસ કરેલા હોય, સૂપડાના ખૂણામાં અડદના બાકળા કરેલા હોય, ઘરના ઊંબરામાં એક પગ બહાર ક! હાય અને એક યુગ અંદર રહેલા હાય, ભિક્ષાકાળ પૂણ થયા હોય તે મારે પારણુ કરવુ. આ અભિગ્રહ પૂર્ણ ન થાય, ત્યાં સુધી મારે પારણું ન કરવું. સ્વામી શિક્ષાકાલે હંમેશાં ગેચરી માટે પ્રવેશ કરે છે, દુસહપરિષદ્ધ સહન કરે છે, સમભાવપૂર્વક ભૂખ-તરસ-ઉપસગ ભાગવી લે છે.
લેાકા ખાંડ-સાકર્સમશ્રિત ખીર, મજૂર કર`બક વહેારાવે છે, વળી કાઈક કાઢી રોટલી, કાઈક ઉત્તમ લાડુ આપે છે, પરંતુ પ્રભુ તે લીધા વગર ચાલ્યા જાય છે. હંમેશા ભિક્ષા માટે ભ્રમણ કરે છે, આકરાં કમને ચૂરા કરે છે, ભૂખ-તરશ સહન કરે છે, ચાર માસ વીતી ગયા પણ હૅશ્કેલી ભિક્ષા મળતી નથી. સ્વામીનું શરીર અત્યંત કુશ અની ગયું.
ત્યાં આગળ સગ્રામ કરવામાં શૂરવીર શતાનિક નામના રાજા હતા. તેને સુ ંદર રૂપવાળી ચેટકરાજાની મુખ્ય પુત્રી, શ્રી ત્રિશલાજી દેવીના ભત્રીજી, પ્રભુના મામાની એન મૃગાવતી નામની રાણી હતી. તેના ાણુવામાં આવ્યું કે, ' આપણા નગરમાં અભિગ્રહ ધારણ કરીને પ્રભુ વહેારવા માટે વિચરે છે, પરંતુ શિક્ષા ગ્રહણ કર્યા વગર પાછા ફરે છે, તેથી દુઃખ પામતી રુદન કરતી રાજાને ઠપકા આપે છે કે, ' સ્વામી. ઘરે ઘરે જાય છે અને તરત પાછા ફરે છે. સ્વામીને કયા અભિગ્રહ છે, તે ક્રાઈ જાણી શકેતુ' નથી. તે પ્રિય ! આ રાજ્ય તમને શું કામ લાગવાનું છે? જ્યાં સુધી અભિમત ન જાણી શકાય, તેા તમારું' વિજ્ઞાન ીજું શું કામ લાગશે ? હૈ થાનિક શા! આ તમારા રાજ્યથી સર્યું. આ વચન સાંભળીને રાજાનું મન ખેદ પામ્યું. યતિ-સુયીઓને મેલાવીને તેમને વંદના કરવા પૂર્વક પૂછ્યું કે, સાધુઓના અભિગ્રહો કેવા કેવા પ્રકારના ડાય છે! બીજા મતના સ્થાનેામાં પણ જે નિયમા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સમધી જે સ્વાભાવિક અભિગ્રહે! હાય, તે સત્ય કહી જણાવ્યા. નગરની નારીએ પણ જુદા જુદા પ્રકારે પ્રભુને વહેરાવવાનું આમંત્રણ આપે છે, ફાઈક સ્રી મ’ગલગીત ગાતી ગાતી મોદક આપતી હતી. કાંસાના પાત્રમાં અડદ વર્તન કરતી, પેાતાનું અંગ બતાવતી, વળી કાઇક કેશ છૂટા મૂકીને રુદન કરતી હતી. વળી ફાઈ એ પગમાં દેરડી બાંધી ભાવના ભાગીને સુવાસિત વસ્તુ આપતી હતી.
ફાઈ અંગ-ઉપાંગનું સ'ચારણ કરે છે. નાચતી કાઈ તાનું દૂષ પાણી સાથે આપે છે. એ સવનું નિવારણ કરે છે. એટલે દાન ગ્રહણ કરતા નથી, કાઇક ઘેાડેસ્વાર
"Aho Shrutgyanam"
Page #71
--------------------------------------------------------------------------
________________
ચંદનબાલાની કથા
[ ૪૧ ]
ભાલાની અણીથી રોટલે ભેંકીને આપે છે, કોઈ પ્રણામ કરીને આપે છે, તે પણ હવામી પિતાના હાથ લાંબા કરતા નથી અને પાછા વળી જાય છે, પરંતુ પિતાને નિયમ છોડતા નથી. ત્યારે મૃગાવતી રાણી, રાજા, શેઠ વણિક લોક, સાર્થવાહ અને સર્વ લોકો અતિ દુઃખમાં આવી પડયા, ચિંતા કરવા લાગ્યા, હંમેશા શોકસાગરમાં હબી ગયા છે.
આ બાજુ શતાનિક રાજા ચંપાનગરીના રાજા ઉપર એકદમ ધાડ પાડવા નીકળે, માર્ગમાં વિરામ લીધા વગર એક ત્રિમાં આવી ગયે અને ચંપાનગરીને ઘેરીને પિતાના સૈનિકો પાસે ઘોષણા કરાવી કે, નગરને ફાવે તેમ લૂંટી લો. એકલા અંગવાળે દલિવાહન રાજા ત્યાંથી નાસી ગયો. ઘડા, હાથી, કાંચા વગેરે કોષ સર્વ લુંટવા લાગ્યા. એક સૈનિક હાથમાં ધારિણું રાણી તથા તેની પુત્રી વસુમતીને પકડી લાગે. કૌશાંબી માં લોકોને કહેવા લાગ્યું કે, આ મારી પ્રાણપ્રિયા થશે, એ સાંભળી ચેટકપુત્રી ધારિણીને પિતાના શીલને કલંક લાગશે એ આઘાત લાગતાં, તેનું હૃદય ફાટી ગયું અને પરલોકે ગઈ. એટલે તે સેનિક પતા કરતાં વિચાર કરવા લાગ્યો કે, “આ પુત્રી આ વાત સાંભળીને આત્મહત્યા કરશે.” એટલે વસુમતીને મધુર વચનથી આશ્વાસન આપતા કહેવા લાગ્યો; જેથી બાલિકાને શેક ચાલ્યો ગયો અને કોઈ પ્રકારે વિવિધ પ્રકારની સુંદર વસ્તુઓથી તેને સમજાવી પિતાની કરી લીધી—એમ કરતાં તે કૌશાંબી પહો પુત્રીને હાટમાર્ગમાં ઉભી રાખી અને કોઈ પ્રકારે ઘણું ધન મળે તેમ તે સેનિક પ્રયત્ન કરવા લાગ્યા. ત્યાં બનાવહ શેઠે કામદેવના બાણષ્ટિ સમાન સુકમાલ ગૌર વર્ણયુક્ત અને પાતળી કાયાવાળી જાણે ચાલતી સારી વર્ણવાળી સુવર્ણની પૂતળી હોય, એવી બાલિકાને દેખીને શેઠ ત્યાં પહેરવ્યા. જેમ પિતાની પુત્રી, હોય, તેમ તેના ઉપર મમત્વભાવ થયે. તેનું મૂલ્ય નક્કી કરી તેને સ્વીકારી લીધી તેના પુણોદયથી જ જાણે પ્રાપ્ત થઈ હોય એવી તેને પિતાના ઘરે લઈ ગયો. ભરપૂર કુટિલ શ્યામ અતિ લાંબા કેશવાળી તે બાલિકાને શેઠે નિરંતર પુત્રી રહિત એવી પિતાની મૂલા નામની પ્રિયાને અર્પણ કરી. પિતાના ગુણેના પ્રભાવથી સમગ્ર નગરલોકોને પ્રગટપણે અતિ કુરાયમાન ઉત્તમ પ્રમોદ પમાડ્યો–એટલે તેણે હિમ કરતાં પણ અતિશીતલ જગતમાં પ્રસિદ્ધ એવું તેનું “ચંદના” નવું નામ પ્રાપ્ત કર્યું.
આ બાલિકા ભુવનમાં સર્વને પ્રિય થઈ ગઈ છે અને જગતમાં સુંદર રૂપવાળી અને ગુણિયલ ગણાય છે, તે મૂલાશેઠાણીના મનને સુહાતું નથી. આકાશમાં જ્યારે સૂર્ય ઝળહળતું હોય, ત્યારે કોઈ સ્થળે ઘુવડ આનંદ પામતું નથી. જ્યારે મૂલા શેઠાણ ચંદનાનું સારભૂત સૌભાગ્યના ઘરમાન નવીન રૂપની રેખા વરૂપ રૂપ દેખે છે, ત્યારે ચિત્તમાં પ્રાયકો પાડીને વિચારવા લાગી કે, “ધનશેઠ જરૂર આને પિતાની પ્રિયા કરશે.” જે આ ચંદના શેઠની પત્ની થશે, તે માટે મરણના જ મને રથ કરવા પડશે. જે ખીર ખાંડ ખજૂર ખાય, તેને તુચ્છ ભેજનમાં કોઈ દિવસ મન જાય
"Aho Shrutgyanam
Page #72
--------------------------------------------------------------------------
________________
{ ૪૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ ખરૂં? વાર્ષિ સરખી આ બાલાને છેદી નાખું, તે નક્કી મારા મનમાં સમાધિ થઈ જાય.' એટલે મૂળા તેના ઉપર અપમાન, આક્રેશ, તર્જના, તિરસ્કાર, તાડન વગેરે કરવા લાગી. જાતિવાન સેવકની જેમ ચંદના સહન કરવા લાગી, પોતાની માતા માફક નિત્ય તેની આરાધના કરવા લાગી. આમ કરવા છતાં પણ ચંદના પ્રત્યે ઝરના ઘડા ઉપર જેમ ઝેરવાળું ઢાંકણ કરવામાં આવે, તેમ અશુભ ધ્યાન કરવા લાગી. હવે એક દિવસ ધનશેઠને બહારથી આવતાં ઘણું મોડું થયું. મનમાં કષાય કરતા આવ્યા છે, સેવકોને બૂમ પાડી, પણ કઈ ઘરમાં રહેલા ન હતા, દરેક પોતપોતાના કાર્ય માટે બહાર ગયા હતા. એટલે ચંદના પાણી લેવા ચાલી અને પિતાના પિતાના પગ ધઉં, વારંવાર શેઠે નિવારણ કરવા છતાં એકતાનથી વિનયથી પિતાના પગ દેવા લાગી. સારી રીતે ઓળેલા લટકતા કેશ કલાપ અંબાડામાંથી છૂટા પડી કાદવમાં ન ખરડાય એટલે ધનાવહશેઠે પોતે વાળની વેણી પકડી રાખી. ચંદના તે એકતાનથી વિનયથી પગ ધોતી હતી. આ બીજા કોઈના દેખવામાં ન આવ્યું, પરંતુ બિલાડીની જેમ ધનાવહની પત્નીએ સર્વ બરાબર જોયું. ક્રોધ પામેલી તે એવું ચિંતવવા લાગી કે મારું કાર્ય નક્કી નાશ પામ્યું. હવે જયારે પતિ ઘરની બહાર જાય, ત્યારે પિતાની પુત્રી અને પતિને કલંક આપીશ. શેઠને એને કેશપાશ બહુ પ્રિય છે, તો મૂળાએ પિતાના રેષ સ્વભાવસાર આ દાસીને બેડા મસ્તકવાળી કરી નાખ્યું. એમ વિચારી નાપિતહજામને બોલાવી મસ્તક મુંડાવરાવી નંખાવ્યું. પગમાં બેડીની સાંકળ બાંધી, ભોંયરામાં પૂરીને સેટીથી મારે છે અને પછી, પાણી આપવાનું પણ નિવારણ કર્યું, તથા હાર ઉપર તાળું માર્યું. ત્યારપછી ઘરના દાસ-દાસી વર્ગને અને બીજા સમગને નિષ્ફર વચનથી કહ્યું કે, “આ વાત જે કઈ શેઠને કહેશે, તે તેને માર પડશે, તેને ઘણે અનર્થ સહન કરવું પડશે ?
ત્યારપછી શેઠ આવ્યા અને બાલા દેખવામાં ન આવી. ગુણરત્નની માળા, વિશાળ ઉજજવલ થશવાળી પુત્રી રમત અને ક્રીડા કરવામાં પણ જેનું શરીર થાકી જાય છે, તેથી સુખે સુઈ ગઈ હશે. જ્યારે બીજા દિવસે પણ લેવામાં ન આવી, એટલે શેઠની ધીરજ ન રહી, તેને દેખવા માટે અતિ ઉત્કંઠિત થયા.
આદર સહિત પરિવારને તેના સમાચાર પૂછતાં મૂલાના ભયથી કઈ શેઠને હકીકત કહેતા નથી. વળી શેઠ વિચારવા લાગ્યા કે, ગુણભંડાર તે સખી પાસે રમવા ગઈ હશે એમ કરતાં જ્યારે ચોથે દિવસ થયે, ત્યારે શેઠ એકદમ કોપાયમાન થયા. ત્યારે બાલ્યકાલથી એક ગુણિયલ દાસી સેવા કરતાં કરતાં શેઠને ત્યાં જ ઘર થઈ હતી, તેણે જીવનનું જોખમ વહેરીને મૂલા શેઠાણીનું દુચરિત્ર જણાવ્યું. તે સાંભળી શેઠ મનમાં ઘણા જ દુઃખી થયા, મગરનો ગાઢ પ્રહાર મારવા માટે ભયરામાં ગયા અને ઘણા વેગથી કુહાડી મારી તાળું તોડી નાખ્યું. પોતાના કરકમલમાં કપાલ સ્થાપન કરીને જેનું શરીર શિથિલ બની ગયું છે, એવી બાલાને રુદન કરતી દેખી
"Aho Shrutgyanam
Page #73
--------------------------------------------------------------------------
________________
ચંદનબાવાની કથા
[૪૩]
ત્રણ દિવસ કંઈ પણ ભેજન ગ્રહણ કરેલ ન હોવાથી એકદમ ભૂખી થએલી, જાણે હાથીએ કમલિનીને મૂળમાંથી ઉખેડી નાખી હોય, તેના સરખી આ બાલા સુધાના કારણે ભોજન ઈચ્છતી હતી. અત્યારે મૂળા પાસેથી તે કંઈપણ મેળવી શકાય તેમ ન હતું. કોઈ પ્રકારે બાફેલા અડદના બાકળા દેખ્યા, તે લઈને સૂપડાના ખૂણામાં અર્પણ કર્યા.
ધનશેઠ બેડી લાવવા માટે લુહારને બોલાવવા માટે ગયા. ચંદના આ બાળા દેખીને પિતાના પિતાના ઘરને યાદ કરી ૨૩વા લાગી. “મને લાગલગાટ ત્રણ ઉપવાસ થયા છે, અત્યારે તેવા કોઈ અતિથિ નથી કે જેમને પ્રતિભાભીને પછી હું પારણું કરું, આવી દુરસ્થિતિમાં પણ જે કંઈ સાધુ ભગવંત મળી જાય, તે તેમને પ્રતિલાભીને પારણું કરું. એ ભાવના ભાવતી હતી. તેવા સમયે ચંદનાના પુણ્યથી પ્રેરિત થયા હોય તેમ, સૂર્ય તીવ્ર તેજથી જેમ શોભતું હોય તેવા, અગ્નિમાં તપાવેલ સુવર્ણ સરખી કાંતિવાળા, જામ કલ્પવૃક્ષ સરખા અભિગ્રહવાળા મહાવીર ભગવંત પધાર્યા. શું બીજે મેરુ પર્વત અહિં ઉત્પન્ન થયે અથવા તે દીક્ષા ગ્રહણ કરેલ કામદેવ છે? અથવા વૃદ્ધિમાન ધર્મદેહ છે? તે ભગવંતને દેખીને ચિંતવવા લાગી કે, “અહાહ ! અત્યારે અતિથિને મને વેગ થયો. અહાહ ! મારા પુણ્યોદય કેટલે પ્રબળ છે? અતિથિવિષયક માશ મનોરથ પૂર્ણ થયા. પ્રભુને ઘર આવેલા દેખીને ઝકડાએલી છત ઉભી થઈ, ઊંબરાની બહાર એક પગ મૂકીને આંસુપ્રવાહ ચાલી રહેલે હતે. અને કહેવા લાગી કે, “હે ભગવંત! આ અડદના બાકળા ગ્રહણ કરીને આપ પારણું કરે.” એ સાંભળીને પોતાનો અભિગ્રહ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ સ્વરૂપે પૂર્ણ થયો છે.” એમ સ્મરણ કરીને પોતાના હાથ લંબાવી અંજલિ એકઠી કરી, એટલે સૂપડાના ખૂણામાં રહેલા બાકળા વહેરાવ્યા. તીર્થંકર પરમાત્માના પારા-મહેસવામાં પોતાના પરિવાર સહિત ઈન્દ્ર મહારાજા આવ્યા. બહાર દેવદુંદુભિ વાગવા લાગી ભગવંતનો અભિગ્રહ લાંબા સમયે પૂર્ણ થવાથી સર્વે લોકો આનંદ પામ્યા. સુગંધી પુષ્પસમૂહની વૃષ્ટિ થઈ. તે સમયે રત્ન-સુવર્ણના કંકણ, મણિના હાર, વસુધારાની વૃષ્ટિ થવા લાગી. દરેક ઘરે તે , વજા, ચડઉતર કળશની શ્રેણીઓ કરવામાં આવી હતી. વસ્ત્રો ઉછાળતા હતા. કેટલાક કાપાલિકા “ અહેહે! સુંદર દાન આપ્યું” એવી ઉદષણા કરતા હતા. હર્ષથી સુરસમુદાય નૃત્ય કરતા હતા. સીધા ચંચળ મોરપિચ્છને કલાપ હોય, તેમ ચંદનાના મસ્તક ઉપર કેશકલાપ ઉત્પન્ન થયા.
પગમાં સાંકળ ઝકડી હતી, તે અદશ્ય થઈને સુંદર મણિમય નુપૂર દેખાવા લાગ્યા, વસંત ઋતુમાં નવીન નવીન ઉત્તમ રંગવાળાં પુપ સમાન પંચ વર્ણવાળા સુંદર
શમી વસ્ત્રો પહેરલા દેખાયાં. (૭૫) વળી દરેક અંગ ઉપર મરકત, માણિજ્ય, ચમકતાં મોતી, પદ્મરાગ વિઠ્ઠમના જડેલા અલંકાર અને આભૂષણોથી અલંકૃત થએલી, દૂર થયેલા દુષણવાળી ચંદના વસ્ત્રાભૂષણથી સુશોભિત દેખાવા લાગી.
"Aho Shrutgyanam
Page #74
--------------------------------------------------------------------------
________________
[ ૪૪ ]
પ્રા. ઉપદેશમાલાનો ગુજરાતુવાદ હવે શતાનિક રાજાને ખબર પડી, એટલે હાથીની ખાંધ પર આરૂઢ થઈને મૃગાવતી દેવી સાથે ત્યાં આવી પહોંચ્યો. રાજ સભામાં બેસનાર લેકે પણ ત્યાં આવ્યા. બીજા પણ તાલીએ, સુથાર, ખેડૂત, વેપારીઓ. માળીઓ વગેરેએ આવીને તેને અભિનંદન આપ્યા. મૂલાનો તિરસ્કાર કર્યો. રાજાએ ચંદનબાલાને અભિનંદતાં જણાવ્યું કે, “હે સુંદરી! તારો જન્મ સુંદર અને સફળ થયો છે. તારા નામનું કીતન કરવું તે પણ ગુણ કરનારું છે. દેવતાએ પણ તારા ગુણની પ્રશંસા કરે છે અને તે ઉજજવલ પ્રશંસાથી જગતના ઉજજવલ ગૃહે પણ વિશેષ ઉજજવલ થાય છે.
વીર ભગવંતને તે જ પારણું કરાવ્યું, તાશ જેટલા બીજા કોઈ એટલા ગુણસમુદાયવાળા નથી, અરે ! માતંગને ઘરે હાથી કઈ દિવસ બંધાય? કે રંકને ત્યાં શું કામધેનુ દૂઝે ખરી? (૮૦) આ પ્રમાણે કહીને અભિષેક કર્યો, મલિનતા દૂર કરી, સ્ત્રીકલંક નિવાયું. “આ ચંદના મહાબુદ્ધિશાળી છે”-એમ મૃગાવતી રાણી બોલીને ચંદનાના પગમાં પડી, વસુધારાનું ધન રાજા સવાધીન કરવા લાગ્યો, એટલે ઈન્કે તે ખીને રાક, જે કંઈ પણ ધન વગેરે હોય, તે ચંદનાને અર્પણ કરવું, આ વિષયમાં બીજે કોઈ તેના ઉપર અધિકારી નથી. ત્યારપછી તે ઘરના સ્વામી ધનાવહ શેઠને તે સર્વ ધન મૃગાવતીએ અર્પણ કર્યું. રાજાએ પણ તેમાં સમ્મતિ આપી એટલે શેઠે ઘરની અંદર મૂકાવ્યું. દવિવાહન રાજાને સંપુલ નામનો એક વૃદ્ધ સેવક હતું, તે મૃગાવતી દેવી પાસે આવ્યા. ત્યાં ચંદનબાલાને દેખી તેને એળખીને તેના પગમાં પડી રુદન કરવા લાગ્યો, એટલે મૃગાવતીએ પૂછ્યું કે, “કેમ રુદન કરવા લાગ્યા ?” ત્યારે તે વૃધે કહ્યું કે, “આ તે દધિવાહન રાજાની પુત્રી વસુમતી છે. એ નિરાધાર થઈ. ચંપાનગરીને ભંગ થયે, એટલે અહિં આવી છે. ત્યારે મૃગાવતી તેને જોઈને કહે છે કે, તું તો મારી બેનની પુત્રી-ભાણેજ છે. હે વસે ! મને આલિંગન આપી મારા દેહને શાંતિ પમાડ. એટલે ખૂબ આલિંગન આપ્યું, તેમજ એક-બીજાએ જુવાર કર્યા. પછી ઈન્દ્ર મહારાજાએ રાજાને કહ્યું કે, “આ મારી આજ્ઞા સાંભળ. હે નરેશ્વર ! આ બાલાને તારે ત્યાં લઈ જા. કેટલાક માસ આ બાલાની સાર-સંભાળ બરાબર રાખજે. જયારે વિરમગવંતને કેવલજ્ઞાન પ્રગટ થશે, ત્યારે આ બાલા તેમની પ્રથમ શિષ્યા થશે.” રાજા ચંદનાને હાથી પર ચડાવીને તરત જ પિતાના મહેલમાં લઈ ગયા. ઈન્દ્રમહારાજા ચંદનાને દેવદુષ નામનું ઉત્તમ વસ્ત્ર આપીને પોતાના સ્થાને ગયા. કન્યાના અંતાપુરમાં કીડા કરતી અને ભગવંતના કેવલજ્ઞાનની રાહ જોતી હતી.
ગામ, ખાણ, નગરાદિકમાં વિહાર કરતાં કરતાં વિરવાએ જાતિ નામના ગામમાં પધાર્યા. ત્યાં ઋજુવાલુકા નદીના કિનારા પર વિશાળ શાલવૃક્ષ નીચે છઠ્ઠતપ કરીને રહેતા હતા. અપ્રમત્ત દશામાં બાર વરસ પસાર કર્યો, ઉપર સાડા છ માસ પણ વિતાવ્યા, એટલે વૈશાખ શુદિ ૧૦મીના શુભ દિવસે કેવલજ્ઞાન પ્રગટ થયું. કેવલજ્ઞાનના કલ્યાણકના પ્રભાવથી જેમનાં આસન કંપાયમાન થયાં છે-એવા બત્રીશ
"Aho Shrutgyanam
Page #75
--------------------------------------------------------------------------
________________
ક્ષમાષિકાર
[ ૪૫ ] ઈન્દ્ર મહારાજાએ તે ક્ષણે કેવલજ્ઞાનન મહોત્સવ ઉજવવા લાગ્યા, રન, સુવર્ણ અને રૂપાના ત્રણ ગઢ સહિત ૨ની કાંતિથી ઝળહળતુ સમવસરણ ઉત્પન્ન કર્યું. તે સમવસરણ વિષે સિંહાસન ઉપર ભગવંત ચતુર્મુખ કરી ક્ષણવાર શોભવા લાગ્યા. ત્યાંથી ભગવંત પાવાપુરીએ પધાર્યા. પ્રાપ્ત કરેલા ગુણવાળા તીર્થકર ભગવતે ત્યાં ચાર પ્રકારના સંઘની સ્થાપના કરી તીર્થ પ્રવર્તાવ્યું. વળી ઉત્તમ ગુણવાળા ગીતમાદિક અગીઆર ગણધર અને નવ ગણે ભગવતે સથાપન કર્યા. વળી ત્યાં આવેલી ચંદનબાલાને દીક્ષા આપીને સ્વામીએ મુખ્ય પ્રથમ સાધ્વી તરીકે સ્થાપના કરી.
પછી પ્રભુ પૃથ્વીને શોભાવતા વિહાર કરવા લાગ્યા. ભવ્યરૂપી કમલને સૂર્ય માફક વિકસિત કરતા હતા. શ્રેણક રાજાને ક્ષાયિક સમ્યકત્વ પમાડીને મહાન તીર્થકર-નામ કર્મ પણ ઉપાર્જન કરાવ્યું. સિદ્ધાર્થ રાજાના નંદન વિરપ્રભુએ ભવના બીજને મૂળમાંથી ઉખેડી નાખ્યું, સિંહ લંછનવાળા ભગવંતને ૧૪ હજાર મહાસંયમવાળા સાધુઓ હતા. હે ભગવંત ! મને સુંદર યશ અને મારા મનવાંછિત ઈષ્ટફલ આપનારા થાઓ. હે દેવી! ગોશાળા આપની સાથે પ્રતિસ્પર્ધા કરતાં પ્રસિદ્ધિ પામ્યા અને જગતમાં બેટી ગર્જના કરવા લાગ્યો હતો. પિતાનું નિઃસીમ ગુણવાળું નિર્વાણ જાણીને ભગવંત પાવાપુરી પહોંચ્યા. છેલ્લું અદ્વિતીય અતિશય શોભાયમાન સમવસ૨૭ પાવાપુરીમાં શુકશાળામાં વિકુવ્યું. ત્રીશ વરસ આપ ગૃહસ્થાવાસમાં રહ્યા. સાડાબાર વર્ષ છમસ્થપણામાં પસાર કર્યો, ત્રીશ વરસ સુધી અતિપ્રશરત એવું તીર્થ ધારણ કરીને વિસ્તાર્યું. સર્વ આયુષ્ય આપનું બહેતેર વર્ષ પ્રમાણ હતું. સાત હાથ પ્રમાણ આપની કાયા હતા. પ્રત્યક્ષ એવા આપના શાસનનું રક્ષણ કરનાર દેવહિત માતંગ નામનો યક્ષ છે. સમકિતદષ્ટિઓને સહાય કરવામાં રત એવી તમારા તીર્થમાં સિદ્ધાયિકા નામની દેવી છે. (૧૦૦) શ્રી સિદ્ધાર્થ રાજાના નંદન-વીરપ્રભુ સુવર્ણ સરખી કાંતિયુક્ત શરીરવાળા પર્યકાસને બેઠેલા કાર્તિક અમાવાસસ્થાની રાત્રિએ સ્વાતિ નક્ષત્રમાં એકલા જ નિર્વાણ પામ્યા. આ પ્રમાણે ચંદનબાલા-પાણુરકસદ્ધિ પૂર્ણ થયો.
હવે તપ કર્મની જેમ ભગવંતના ચરિત્રનું અવલોકન કરીને ક્ષમા પણ કરવી જોઈએ. તે અધિકાર કહે છે –
जई ता तिलोयनाहो, विसहइ असरिसजणस्स । ___ इय जीयंतकराई, एस खमा सव्वसाहूणं ॥ ४ ॥
જે કે ઋષભદેવ ભગવંતને તેવા અને તેટલા ઉપસર્ગો થયા નથી, તેઓ તે નિરુપગપણે વિચાર્યા હતા. પરંતુ મહાવીર ભગવંતને તે ખેડૂત ગોવાલ સંગમક સરખા નીચ-હલકા-નિર્બળ લોકો તથા પશુઓએ જીવને અંત કરનાર એવા મહા - ઉપસી કર્યા હતા. નીચ લોકો એમ કહેવાથી હલકા લોકોએ કરેલ ઉપરાગ સહન
"Aho Shrutgyanam
Page #76
--------------------------------------------------------------------------
________________
[ ૪ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજ શાક
કરવા આકરી પડે છે, સગમે ચક્ર છેડયું હતું. તે જીવનના અંત કરનાર હતુ. આવા ઉપસર્ગ સમયે પણ ભગવતે તે ઉપસ કરનાર પ્રત્યે માધ્યસ્થપણુ શખ્યું હતું ક્ષમા રાખી હતી. ભગવંતની ક્ષમા હ્રદયમાં રાખીને સર્વ સાધુઓએ હલકા લાકાએ તાડન, તન, કુવચન કહ્યાં હોય; તેવા સમયે સમભાવપૂર્વક સર્જન કરી ઢેલું, પરંતુ સામે કાપ ન કરવા, અગર મનમાં વેર ન રાખવું.
66
કાઇ ક્રોધી મનુષ્ય ઝેર સરમાં કુટુંક વચના અમને સ'ભળાવે, તે તેમાં અમે ખેદ પામતા નથી, કેાઈ સજ્જન કાનને અમૃત સમાન એવાં સુર વચના હે, તેમાં અમે ખુશી થતા નથી, જેની જેવી પ્રકૃતિ હોય, તે પ્રમાણે તે વર્તન કરે, તેની ચિંતા કરવાનું અમાને પ્રત્યેાજન નથી, અમે તે એક જ નિશ્ચય કર્યો છે કે, અમારે તેવું કાય”-વર્તન કરવું, જેથી નક્કી જન્મરૂપી મૅડીને સદા માટે નાશ થાય. અર્થાત્ સકાય ક્રમના ક્ષય થાય તે માટે જ કરવું, ”
“ આ ઉપદેશ સિંહ રાજાને માટે છે, તેા પછી અહિં આ ક્ષમા સ સાધુએ કરવી જોઈએ ’ એમ કેમ જણાવ્યું ? પ્રત્યુત્તરમાં જણાવે છે કે, તેને આગળ કરીને બીજાને પણ ઉપદેશ અપાય તેમાં દોષ નથી. (૪)
ઉપસર્ગીમાં નિષ્ફ'પતા રાખવી, તે ભગવતના દેષ્ટાંત દ્વાશ સમજાવે છે—
न चइज्जइ चालेउं, महह महावद्धमाणजिणचंदो |
*
વસદ્-સŘદિવિ, મેદ ન રાવનુંનાăિ || જ્ ॥
મોક્ષરૂપ મહાલ મેળવવા માટે નિર ંતર ઉદ્યમ કરનાર, દેવતા, મનુષ્ય અને તિયાએ કરેલા હજારો ઉપમંગ-પરિષદ્ધ અડીલપણે સહન કર્યો, તેથી વર્ધીમાન જિનચન્દ્ર, તથા ભૂમિતલ પર શયન કરવું, અંત-પ્રાન્ત ભિક્ષાથી ભાજન કરવું, સ્વાભાવિક પરાભવ થાય કે હલકા લેાકેાનાં દુ†ચના સાંભળવાં પડે, તા પશુ મનમાં કે શરીરમાં ખેદ-ફ્લેશ ઉત્પન્ન કરતા નથી. તેમનુ એક જ માત્ર લક્ષ્ય હોય છે કે, મહાકુલ-માક્ષ મેળવવા માટે નિર'તર પ્રયત્ન કરવા. ” અથવા જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મહેૉત્સવે વડે અતિ મહાન, સર્વોત્કૃષ્ટ તેજવાળા મહાવીર ભગવ'ત. શબ્દવાળા-ગુજરવ કરતા સખત વાયરાથી મેરુ ચલાયમાન થતા નથી, તેમ મહાવીર ભગવતની જેમ બીજા સાધુઓએ પણ ઉપસર્ગ માં નિષ્કપ થવું જોઇએ. (૫)
હવે ગણધર ભગવતને આશ્રીને વિનયના ઉપદેશ કરતાં કહે છે—
भद्दो विणीयविणओ, पढमगणहरो समत्तसुअनाणी । ગાળતો વિ સમર્થ, વિદ્યિ-ન્દ્રિયકો મુળરૂ સ་॥ ૬ ॥
"C
"Aho Shrutgyanam"
Page #77
--------------------------------------------------------------------------
________________
વિયાધિકાર
( ૪૭ ]
ભદ્ર એટલે કલ્યાણ અને સુખવાળા, કર્મ જેનાથી દૂર કરાય તે વિનય, વિશે પ્રકારે પ્રાપ્ત કરેલ છે વિનય જેમણે એવા વર્ધમાનસવામીના પ્રથમ શિષ્ય, કૃતકેવલી ગૌતમસ્વામી સર્વ જાણતા હોવા છતાં પણ બીજા સમગ્ર કેને પ્રતિબોધ કરવા માટે પ્રશ્નો પૂછતા હતા અને ભાગવત જ્યારે તેના ઉત્તરો આપતા હતા, ત્યારે વિસ્મયપૂર્વક રોમાંચિત પ્રકુલિત નેત્ર અને મુખની પ્રસન્નતાપૂર્વક સર્વ શ્રવણ કરતા હતા; તે જ પ્રમાણે હંમેશાં વિનીત શિષ્ય બાહ્ય અત્યંતર ભક્તિપૂર્વક ગુરુએ કહેલા અર્થો શ્રવણ કરવા જોઈએ. (૬) આ જ વાત લૌકિક દષ્ટાંતથી સ્પષ્ટ સમજાવે છે
जं आणवेइ राया, पगइओ तं सिरेण इच्छंति ।
इय गुरुजण-मुह-भणियं, कयंजलिउडेहिं सोयव्वं ॥ ७ ॥ રાજા જે આજ્ઞા કરે છે, તેને પ્રજા મસ્તક પર ચડાવીને અમલ કરે છે, આ જ પ્રમાણે શાસ્ત્રના અર્થને કહે તે ગુરુ, એવા ગુરુ મહારાજના મુખમાંથી કહેવાલ ઉપદેશ આદર સહિત કાનની અંજલિ કરવાપૂર્વક શ્રવણ કરે જોઈએ. (૭) શા માટે ગુરુવચન શ્રવણ કરવું ? તે કહે છે
जह सुरगणाण इंदो, गह-गण-तारागणाण जह चंदो।
जह य पयाण नरिंदो, गणस्स वि गुरू तहाणंदो ॥ ८ ॥ જેમ દેવતા- સમૂહમાં ઈન્દ્ર, જેમ મંગલ વગેરે તારાગણમાં ચન્દ્ર, પ્રજામાં નરેન્દ્ર પ્રધાન ગણાય છે, તેમ સાધુ-સમુદાયમાં ગુરુમહારાજ આમાને આનંદ કરાવનાર હોવાથી પ્રધાન છે.
આ પ્રમાણે હેવાથી જન્મ અને પર્યાયથી અતિ નાના ગુરુ હોય અને તેને કઈક પરાભવ પમાડતું હોય, તેને દષ્ટાંત દ્વારા શિખામણ આપે છે.
बालोत्ति महीपालो, न पया परिहवइ एस गुरु उवमा ।
जं वा पुरओ काउं, विहरंति मुणी तहा सो वि ॥ ९ ॥
આ રાજા બાળક છે.” એમ કરીને પ્રજા તેને પરાભવ કરતી નથી; એ પ્રમાણે ગુરુ-આચાર્યની ઉપમા જાણવી. આચાર્યની વાત બાજુ પર રાખો, પરંતુ સામાન્ય સાધુ વય અને દીક્ષા પર્યાયથી નાનું હોય, પરંતુ ગીતાર્થ પણે દીવા સમાન ગણી તેને ગુરુપણે સ્વીકારવા અને તેમની આજ્ઞાનુસાર વિહાર કરવો, તેમની અવગણના ન કરવી. તેમનો પરાભવ કરવાથી સ્તર ભવદંડની પ્રાપ્તિ થાય છે– એમ અભિપ્રાય સમજ. (૯) શિષ્યોને ઉપદેશ આપીને હવે ગુરુનું સ્વરૂપ કહે છે–
पडिरूबो तेयस्सी, जुगप्पहाणागमो महुर-बक्को । गंभीरो धीमंतो, उवएसपरो य आयरिओ ॥ १० ॥
"Aho Shrutgyanam"
Page #78
--------------------------------------------------------------------------
________________
[ ૪૮ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂજેશનુવાદ अपरिस्सावी सोमो, संगह-सीलो अभिग्गहमई य ।
अविकत्थणो अचवलो, पसंत-हियओ गुरू होइ ॥ ११ ॥ વિશિષ્ટ પ્રકારની અવયવ-રચનાવાળા રૂપયુક્ત, આમ કહીને શરીરની રૂપસમ્પત્તિ જણાવી. પ્રતિભાયુક્ત, વર્તમાનકાળમાં બીજા લોકોની અપેક્ષાએ પ્રધાન હોવાથી યુગપ્રધાન, બહુશ્રુત-આગમના જ્ઞાનવાળા, મધુર વચન બોલનાર, ગંભીરબીજાઓ જેના પેટની વાત ન જાણી શકે--તુચ્છતારહિત, ધૃતિવાળા-સ્થિર ચિત્તવાળા, શાસ્ત્રાનુસારી વાણીથી મોક્ષમાર્ગને પ્રવર્તાવનાર- આ જણાવેલા ગુણવાળા આચાર્ય થાય છે. (૧૦)
તથા બીજાએ કહેલી પિતાની ગુપ્ત હકીકત બીજા કોઈને ન કથન કરનાર, આકૃતિ દેખવા માત્રથી આહૂલાદ કરાવનાર, શિષ્ય અને સમુદાયમાં જરૂરી એવાં વસ્ત્ર, પાત્ર વગેરે સંયમનાં સાધને ગ્રહણ કરવામાં તત્પર, ગણવૃદ્ધિનું કારણ હોવાથી,
વ્યાદિક અભિગ્રહ ગ્રહણ કરનાર--કરાવનાર એવા બુદ્ધિવાળા, પરિમિત બેલનાર આત્મપ્રશંસા ન કરનાર, ચપળ સ્વભાવ રહિત, ક્રોધાદિક રહિત, આવા પ્રકારના ગુણવાળા આચાર્ય ગુરુ થઈ શકે છે. કહેવું છે કે-“બુદ્ધિશાળી–સમગ્ર શાસ્ત્રના પરમાર્થ જેણે પ્રાપ્ત કરેલા હાય, લોકોની મર્યાદાના જાણકાર, નિઃસ્પૃહ, પ્રતિભાવાળા, સમતાચુત, ભાવીકાળ લાભાલાભ દેખનાર, ઘણે ભાગે પ્રાના પ્રત્યુત્તરો આપવામાં સમર્થ, પારકાના હિત કરનાર, બીજાના અવર્ણવાદ ન બેલનાર, ગુણના ભંડાર, એવા આચાર્ય તદ્દન ગમે તેવા સુંદર શબ્દથી ધર્મોપદેશ આપનાર હોય છે.” (૧)
આચાર્યના ગુણવિષયક આ બે ગાથા જણાવી. તેમાં ઉપલક્ષણથી આચાર્યના છત્રીશ ગુણે પ્રવચનમાં આ પ્રમાણે કહેવાય છે
જ્ઞાન સંબંધી આઠ આચાર, દશ પ્રકાશને અવસિથત કલ્પ, બાર પ્રકારનો તપ અને છ આવશ્યક એમ આચાર્યના છત્રીશ ગુણ હોય છે.
(૧) આચેલક્ય, (૨) ઓશિક, (૩) શય્યાતર અને (૪) રાજાને પિંડ, (૫) રત્નાધિકને વંદન, (૬) મહાવ્રત (૭) વડદીક્ષામાં મોટા કોને કરવા, (૮) પ્રતિક્રમણ, (૯) માસક૯૫ (૧૦) પર્યુષણા ક૯૫ આ દશ પ્રકારનું ક૯પ છે.
સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર એ દરેકના આઠ આઠ ભેદ, બાર પ્રકારનો તપ એ. પ્રમાણે છત્રીશ ગુણે આચાર્યના છે.
આઠ પ્રકારની ગણુ સંપત્તિ, દરેકને ચાર ચારથી ગુણાકાર કરવાથી બત્રીશ થાય. ચાર ભેજવાળો વિનય એમ બીજા પ્રકારે ગુરુના ૩૬ ગુણે થાય.
આઠ પ્રકારની ગણિસંપત્તિ-૧, આચાર, ૨, શ્રુત, ૩. શરીર, ૪. વચન, ૫. વાચના, ૬. મતિ, ૭. પ્રયાગમતિ, ૮. સંગ્રહપરિણા. આ દરેક વિષયની સંપત્તિ વાળા આચાર્ય ભગવંત હોય છે,
"Aho Shrutgyanam
Page #79
--------------------------------------------------------------------------
________________
માચાય ભગવંતના ગુણા
૧. તેમાં માચાર-સંર્પાત્ત ચાર પ્રકારની, તે આ પ્રમાણેઃ—
૧ સમયુક્તતા, ૨ સપ્રગહતા, ૩ અનિયતવૃત્તિતા, ૪ વૃદ્ધશીલતા.
૨ શ્રુતમ'પત્તિ ચાર પ્રકારની-૧ મહુશ્રુતતા, ૨ પરિચિતસૂચતા, ૩ વિચિત્રસૂત્રતા, ૪ શ્રેષાદિવિશુદ્ધિસ પન્નતા.
૩ શરીસ પત્ ચાર પ્રકારની-૧ આરાહ-પશ્થિાયુક્તતા, ૨ અનવદ્યાંગતા, ૩ પરિપૂર્ણ ઇન્દ્રિયતા, ૪ સ્થિર સંહનતા,
૪ વચનસત્ ચાર પ્રકારની−૧ દેવચનતા, ૨ મધુરવચનતા, ૩ અનિશ્ચિત વચનતા, ૪ અસ'દિગ્ધ વચનતા.
[ ૪૯ ]
૫ વાચનાસ પત્ ચાર પ્રકારની-૧ જણીને હરેશ કરવા, ૨ જાણીને સમુદ્દેશ વે, ૩ સામાને સ ંતોષ-શાંતિ થાય તેમ યન કરવું, ૪ ચમાં સાષ-શાંતિ થાય તેમ કહેવું.
૬ મતિસ પત્-૧ અવમતુ, ૨ ઈહા, ૩ અપાય, ૪ ધારણા.
૭ પ્રચાઞમતિસ પત્-૧ આત્મ, ૨ પુરુષ, ૩ ક્ષેત્ર, ૪ વસ્તુનુ જ્ઞાન.
૮ સંગ્રહરિજ્ઞાસ પત્-૧ ૬ લ–ગ્લાન-ઘણા સાધુ સમુદાય-વન નિર્વાહચોગ્ય ક્ષેત્ર શોધી ગ્રહણા કરવા રૂપ, ૨ નિધા-કાઇ અધમ ન પામે-શાસન મલિનતા ન પામે તેમ પાઢ-પાટલા પ્રાપ્ત કરવારૂપ, 3 યથાસમય સ્વાધ્યાય, પડિલેહણા શિક્ષા-ભ્રમણ ઉપથિ મેળવવારૂપ, ૪ દીક્ષા આપનાર, ભણાવનાર, રત્નાધિક વગેરેની ઉપષિ ઉપાડવી, વિશ્રામણા, મહારથી કાઇ રત્નાધિક આવે, ત્યારે ઉભા થવું, આસન આપવું, ઠં લઈ લેવેશ તે રૂપ.
વિનય ચાર પ્રકારના-૧ આચારવિનય, ૨ શ્રુતવિનય, ૩ વિક્ષેપણાવિનય, ૪ દાનિશ્ચંતન એમ ૪૯=૩૬
અથવા તેા પ્રમાણે——
દેશ-કુલ-જાતિ-રૂપ, સશ્ચયણુ, ધૃતિયુક્ત, નિસ્પૃહ, નિ'દા ન કનાર, માયા વગરના, ભણેલું ખાખર ક્રમસર યાદ રાખનાર, જેનું વચન દરેક માન્ય રાખે (૧૦૦૦) શષિવૅ જિતનાર, નિદ્રા જિતનાર, મધ્યસ્થ, દેશ-કાલ-ભાવને જાણનાર, ટૂંકા કાળમાં પ્રતિભા પ્રાપ્ત કરનાર, વિવિધ દેશની ભાષા જાણનાર, પાંચ પ્રકારના આચારયુક્ત, સૂત્ર-અર્થ-તદ્રુભયની વિધિના જાણકાર, દૃષ્ટાન્ત, હેતુ, કારણ-એમ તર્ક નથશાસ્ત્રમાં નિપુણ્, બીજાને તત્ત્વ સમજાવીને અાખર ગ્રહણ કરાવવામાં કુશળ, સ્વસિદ્ધાંત અને પરમતના સિદ્ધાંતના જાણનાર, ગંભીર તેજસ્વી, કલ્યાણકર, સૌમ્ય, સેક્રેટા યુક્ત, પ્રવચનના સાર કહેવામાં અપ્રમત્ત.
કહી ગએલા કેટલાકની ઉપયોગદ્વારથી કઈક વ્યાખ્યા કહેવાય છે. ૧ આય દેશમાં
·
"Aho Shrutgyanam"
Page #80
--------------------------------------------------------------------------
________________
{ ૫૦ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂર્જરનુવાદ જનમેલાને સુખે કરીને સમજાવી શકાય છે. ૨ વિશિષ્ટકુલમાં ઉત્પન્ન થયેલ હોય તે ચાહે તેટલો ભાર વહન કરે, તો પણ થાકતા નથી. માતા કુલ ઉત્તમ હોય તે જાતિવાળો વિનયવાળે થાય છે. ૪ રૂપવાળા હેય, તેનું વચન દરેક આદરપૂર્વક સ્વીકારે છે. ૫ દઢ સંકલનવાળા વ્યાખ્યાન, તપ, ક્રિયાદિઅનુષ્ઠાનમાં ખેદ પામતે નથી. ૬ ધૃતિવાળાને કોઈ તેવું સંકટ આવી પડે. તે દીનતા વહેતું નથી. ૭ શ્રોતા પાસેથી વસ્ત્રાદિકની અભિલાષા રાખતા નથી. ૮ બહુ બોલનારા કે આત્મપ્રશંસા કરનાર ન થાય. ૯ શિવે સાથે કપટભાવથી ન વતે. ૧૦ સૂત્ર એવાં પરિચિત કર્યા હોય, જેનો અર્થ ભૂલી ન જાય. ૧૧ જેના વચનનું કોઈ ઉલંઘન ન કરે, ૧૨ પરવાદીઓથી ભ ન પામે. ૧૩ નિદ્રાને જિતેલી હોવાથી અપ્રમત્તપણે વ્યાખ્યાનાદિ કાર્યોમાં પ્રવૃત્તિ કરે. અતિશય નિષ્કારણુ સૂના શિષ્યોને શિખામણ આપનારા હાય. ૧૪ મધ્યસ્થ પક્ષપાતરહિત ગચ્છને સારી રીતે સાચવી શકે છે. ૧૫–૧૬-૧૭ દેશ-કાલ-ભાવને જાણનાર દેશાદિકના ગુણે જાણીને યથાયોગ્ય વિચારે છે અને હૃદયને જિતનારી દેશના આપે છે. ૧૮ ઉત્તમ જાતિ-કુળવાળો ગમે તેવા પ્રશ્નોના ઉત્તર આપવા સમર્થ બની શકે છે. ૧૯ જુદા જુદા દેશમાં જન્મેલા શિષ્યોને ધર્મમાગે લડવામાં તે સમર્થ બની શકે છે કે, જે વિવિધ દેશની ભાષાઓ જાણેલી હાય. ૨૦-૨૪-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચારરૂપ પાંચ પ્રકારના આચારવાળો હોય, તે તેનું વચન શ્રદ્ધા કરવા લાયક થાય છે. ૨૫-સૂત્ર, અર્થ અને તદુભય જાણનાર ઉત્સ-અપવાદ સારી રીતે પ્રરુપણ કરી શકે છે. ૨૬-ર૯ ઉદાહરણ, હેતુ, કારણ, તકનિપુણ આ સર્વ જાણનાર હોય તેથી સમજી શકાય એવા પદાર્થોના ભાવોને સારી રીતે પ્રરૂપી શકે છે, એકલા આગમનું શરણ કે આધા૨માત્ર ન સ્વીકારે તેમાં ઉદાહરણે અનિઆદિની સિધિમાં રસેડા વગેરેનાં દષ્ટાન્ત, હેતુઓ જેનાથી સાધ્ય જાણી શકાય તેવા ધૂમવાન પર્વત વગેરે, કારણે નિમિત્ત કારણ, પરિણામી કાર, ઘડા બનાવવામાં ચક્ર, કુંભાર, માટીને પિંડ વગેરે માફક, નો- નિગમ, સંગ્રહ, વ્યવહાર વગેરે. ૩૦ મંદબુદ્ધિવાળા શિષ્યને અનેક પ્રકારે સમજાવીને શિષ્યને અર્થ ગ્રહણ કરાવવામાં કુશળ. ૩૧ બીજામતનું ખંડન કરીને પિતાને મત સુખપૂર્વક પ્રરૂપે. ૩૨ ગભીર-ગમે તેવું મહાન કાર્ય સિદ્ધ કરીને “મેં આ કર્યું' એમ અભિમાન ન કર. ૩૩ તેજસ્વી પરવાદીઓ જેને દેખીને ક્ષોભ પામે. ૩૪ મરકી દિ મહારાગના ઉપદ્રવને દૂર કરનાર, ૩૫ સૌમ્ય-પ્રશાન્ત દષ્ટિ હોવાથી સમગ્ર લોકોને પ્રીતિ ઉત્પન્ન કરાવનાર. ૩૬ આવા પ્રકારના સેંકડો ગુથી યુક્ત હોય, તે આગમરહસ્ય કહેવા માટે સમર્થ થઈ શકે છે. (૧૧). કયા કારણથી ગુરુના આટલા ગુણો તપાસવા જોઈએ?
कइया वि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं । आयरिएहि पक्यणं, धारिज्जइ संपयं सयलं ॥ १२ ॥
"Aho Shrutgyanam'
Page #81
--------------------------------------------------------------------------
________________
સાધ્વીજીને વિનયનો ઉપદેશ
[ ૫૧ ]
કોઈક કાળ એ હશે કે જ્ઞાન, સમ્યક્ત્વ, ચારિત્રરૂપ મોક્ષમાર્ગ ભવ્ય જીવને આપીને જન્મ–જરા-મરણશકિત એ મોક્ષ તેઓએ પ્રાપ્ત કરેલો હશે. તેમના વિરહમાં પણ તેમના પ્રભાવથી આ શાસન તે જ મર્યાદાપૂર્વક ચાલશે. અત્યાર ચતુર્વિધ સંઘ અથવા સમગ્ર દ્વાદશાંગીરૂપ પ્રવચન આચાર્યા ધારણ કરે છે અને તેમની પરંપરા આ પ્રવચન ટકાવી રાખશે. ગુણરહિત આ પ્રવચન ધારણ કરી શકતા નથી, માટે તેમના શુષ તપાસવા તે યુકત . (૧૨)
શિષ્યને ગુરુ વિનય ઉપદેશીને, વિનય ચોગ્ય ગુરુની વ્યાખ્યા સમજાવીને સાવીને વિનય કરવાને ઉપદેશ આપે છે.
अणुगम्मइ भगवई, रायसुयज्जा-सहस्स-विदेहि । तह वि न करेइ माणं, परिच्छइ तं तहा नूणं ॥ १३ ॥ તિ–વિવિયન મારત, મિઠુ ગરના ગરબા. નેિજી કાસળ-જળ, તો વિજળો સલા છે ૨૪ / કથાનક કહેવાશે, એટલે ગાથાને અર્થ આપોઆપ પ્રગટ થશે.
કૌશાંબી નગરીમાં અત્યંત દરિદ્ર શેડુવાક નામને કંઈ કુલપુત્ર હતું. તે કાકંદી નગરીમાંથી કંટાળીને આવેલ હતું. કૌશાંબીના રાજમાર્ગમાં આમ-તેમ ફરતાં ચંદના સાવીને જતાં જોયાં. કામદેવ વસંત ચંદ્રને પિતાના રૂપથી પરાભવ પમાડતી હોવા છતાં મનહર વસંતલક્ષમી માફક તે શોભતી હતી. ચારે બાજુ જળસમૂહ પ્રસરવાથી આવેલા કલહ સોથી મહદયવાળી, અતિશય જેમાં બે વ્યાપેલા છે–એવી વર્ષાલક્ષમી. સખી હોવા છતાં કાદવ વગરની, બીજા પક્ષે લાંબા હસ્ત યુગલવાળી, સુંદર બુદ્ધિશાળી, નાનારિક લક્ષ્મીવાળી, પાપપંક વગરની ચંદના સાધ્વી. શરદ લક્ષ્મી અને હેમંતલક્ષમીની. જેમ શોભતી, અનેક સામંત, મંત્રી, રાજા, શ્રેષ્ઠી, સાર્યવાહ-પુત્રો સાથે તથા પગલે પગલે અનેક સાથીઓથી અનુસરાતી, રાજા અને પ્રધાન લોકો વડે પ્રશંસા કરાતી હતી. ત્યારે કૌતુકમનવાળા શેડુવક દરિદ્ર એક મનુષ્યને પૂછ્યું કે, આ મસ્તકે કેશ વગરની, પવિત્ર પરિણામવાળી, સરરવતીદેવી સરખા વેત વસવાળી કેવું છે? ત્યારે તેણે પ્રત્યુત્તર આપે કે, દધિવાહન રાજાની પુત્રી અને મહાવીર ભગવંતની પ્રથમ શિખ્યા અને સર્વ સાધવીઓનાં સ્વામિની-ગુરુ બનાવ્યાં છે. આ ચંદનબાલા ચંદન માફક શીતળ અને સવભાવથી સુગંધવાળાં છે. તેની પાછળ પાછળ ચાલતા તે. સસ્થિત ગુરુની વસતિમાં ગયે. ગુરુને વંદના કરી તેમની સમક્ષ બેઠે. તેમના ગુણે જાણીને આચાએ પૂછ્યું કે, “હે વત્સ! કયા કારણથી તું અમારા પાસે આવ્યા છે? વિરમય, પ્રમાદ વગેરે જે ધર્મનાં કારણે ચંદનાને દેખી થયાં હતાં, તે શેડુવકે જણાવ્યાં. ચંદના સાથ્વી પોતાના ઉપાશ્રયે ગયા પછી તેને સુંદર ભેજન કરાવ્યું. તે
"Aho Shrutgyanam
Page #82
--------------------------------------------------------------------------
________________
[ પર ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ
વિચારવા લાગ્યા કે- “અહા ! આ લેયા કેવા કરુણાના સમુદ્ર છે કે- આવતાંની સાથે પ્રથમ બેલાવનારા છે, ગુણીઓને વિષે પ્રથમ ઉપકાર કરવામાં આદરવાળા છે, અતિદીન દુઃખીઓની કરુણા કરનારા પુરુષારસ્તે છે.
આધિ, વ્યાધિ, ઉપાધિ, વ્યથા, મરણાદિના પ્રચંડ દુખથી દીનતાવાળા, વિષમકષાયાધીન, દુબળ જન્તોને સાક્ષાત્ દેખીને પ્રશસ્ત કરુણાના રસવાળી ચિત્તવૃત્તિ જે પુરુષની થાય છે, ભુવનમાં તે પુરુષ કોને નમવા યોગ્ય બનતા નથી ?”
માતંગીને બેડા કાંઠા વગરના ઘડા ચખે ક્યાં અને આ પ્રભુ ક્યાં? તે આર્થીઓને પણ વંદનીય એવી, મા દુષ્કૃત પર્વતને ભેદનાર વજી સમાન એવી પ્રવજ્યા ગ્રહણ કરવા તૈયાર થયો છું. તો તેજ ક્ષણે દીક્ષા અને શિક્ષા ગુરુએ તેને આપી. આચાર્ય ભગવંતે આ સાધુને સંયમમાં સ્થિર કરવા માટે ચંદના સાધ્વીના ઉપાશ્રયે બે ગીતાર્થ સાધુ સાથે મોકલ્યા. નવદીક્ષિત સાધુને દૂરથી આવતા દેખ્યા, એટલે ચંદના સાધ્વી ઉભી થઈ, સપરિવાર સન્મુખ ગઈ, ઉપાશ્રયમાં આવ્યા, એટલે આસન આપ્યું. સાધુઓ બેઠા છતાં પોતે ભૂમિપર બેસવા ઈછા કરતી નથી. છે હાથની અંજલિ કરીને સન્મુખ જાનુ ઉપર બેઠેલી આવવાનું પ્રોજન પૂછે છે એટલે નવીન સાધુ સાધ્વીને નિષ્કારણ વિનય દેખીને ચિંતવવા લાગ્યા કે, જિન ધર્મ જયવંતો વતી રહે છે. પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, સંયમયાત્રા મને કેમેષ પ્રાપ્ત થઈ, પો. તમારી પાસે મને મોકલ્યા છે. અહિં આવવાથી તમને દેખવાથી મારા આત્મામાં મહાસમાધિ ઉપન્ન થઈ, ચિત્તની સ્થિરતા અને ધર્મની દઢતા મેળવીને તે ચાવીની વસતિમાંથી ગુરુ પાસે ગયો. આ પ્રમાણે બીજી આયા વિનયવૃત્તિ કરવી જોઈએ. ગાથાઓનો અર્થ આ પ્રમાણે- રાજપુત્રી ભગવતી આર્યચના સાધ્વી હજી આય લોકોના સમૂહથી આદરથી અનુસરાતી હતી, છતાં અહંકાર કે માન મનમાં બિલકુલ કરતી ન હતી. જેમકે હું રાજપુત્રી, સર્વસાધ્વીમોમાં હું મુખ્ય પ્રધાન છું, તે આપ દ્રમકતું અરૂત્થાન, વિનય શા માટે કરું? જે કામ માટે તે સમજતી હતી કે, આ ચારિત્રના ગુણને પ્રભાવ છે, પણ મારા પ્રભાવ નથી (૧૩-૧૪) તેથી શું નક્કી થયું?
વરિતા-ઢિસિવાણ, અજ્ઞાઈ શા–લિવિયવો સ૬ ! अभिगमण-बंदण-नमसणेण विणएण सो पुज्जो ॥ १५ ॥ धम्मो पुरिस-पभवो, पुरिसवर-देसिओ पुरिस-जिट्ठो । लोए वि पर पुरिसो, किं पुण लोगुत्तमे धम्मे ? ॥१६॥ संवाहणस्स रनो, तइया वाणारसीए नयरीए । कण्णा-सहस्समहियं, आसी किर रूववंतीणं ॥ १७ ।।
"Aho Shrutgyanam
Page #83
--------------------------------------------------------------------------
________________
ચંદનમાલાની થો
तह वियसा रायसिरी, उल्लटंती न ताइया ताहि । ૩૫૨-દિન વળ, સાચા
વીરણ 11 ૨૮ !!
સો વર્ષની દીક્ષિત સાધ્વીએ એક દિવસને દીક્ષિત સાધુ હોય, તે પણ સન્મુખ જવું, વંદન અને નમસ્કારરૂપ વિનય કરવાવડે પૂજ્ય છે. ધમ પુરૂષથી ઉત્પન્ન થાય છે, શ્રેષ્ઠ પુરુષે ઉપદેશેલા છે, તેથી પુરુષ જ શ્રેષ્ઠ છે. લેાકને વિષે પણ પુરુષ સ્વામી ગાય છે, તે પછી લેાકેાત્તર અને લેાકમાં ઉત્તમ એવા ધમમાં પુરુષની જ શ્રેષ્ઠતા છે. અભિગમન એટલે સામા જવું, ગુણની સ્તવના કરવારૂપ વદન, દ્વાદશાવતું વાન કરવા પૂર્વક નમ્ર થવું, સાધુ-સાધ્વીને પૂજ્ય શા માટે ગણાય છે ? ક્રુતિમાં પડતા પ્રાણીને ધારી રાખે અને શુભ સ્થાનમાં સ્થાપન કરે, તે કારણે ધમ કહેવાય છે. શ્રુતચારિત્રરૂપ તે ધમ, ગણુધાદિકથી ઉત્પન્ન થએલે છે. તેઓએ સૂત્રમાં ગૂંથેલે ઢાવાથી, ચારિત્ર પણ શ્રુતદ્વારા જ પ્રતિપાદન કરેલ છે. પુરુષામાં શ્રેષ્ઠ એવા તીથ કર ભગવતેાએ આ શ્રુત-ચારિત્ર ધમ અથ થી કહેલા છે. (૧૫-૧૬)
[ ૫૩ ]
વારાણસી નગરીમાં સવાઢણુ રાજને અદ્દભુત રૂપવાળી રંભાના પરાભવ કરનારી હજાર ઉપરાંત પુત્રીએ હતી. એક રાણી ગ`વતી હતી અને રાજા મૃત્યુ પામ્યા. ખીજા રાજાઓ આવીને રાજ્યશ્રી મહેશું કરવા લાગ્યા. નિમિત્તિયાએ તે શઆને નિવારણ કર્યો કે, આમાં તમારું કલ્યાણુ નથી. કારણકે, રાણીના પેટમાં શરીરથી વીર એવા એક પુત્ર છે, તેના પુણ્ય-પ્રભાવથી તમારા અવશ્ય તે રાજાએ ચાલ્યા ગયા અને રાજ્ય પુત્રના પ્રભાવથી વૃદ્ધિ પામવા પુત્રીએ વિનાશ પામતી રાજ્યલક્ષ્મીને રક્ષણ કરી શકી નહિ, પરંતુ એક અગવીર પુત્રે રાજ્યલક્ષ્મીનું રક્ષણ કર્યુ. (૧૭-૧૮)
પરાભવ થવાના છે.
महिलाण सुबहुयाण वि, मज्झाओं इह समत्थ - घर - सारो । રાય-પુસેિăિ નિમ્નર, લળવિ પુરિમોર્ફ નથિ ॥ ?° 1 किं परजण - बहु-जाणावणाहिं वरमप्पसक्खियं सुकयं । રૂપ માતુ-ચાટ્ટી, પસનો ય દ્વૈિતા॥૨૦॥
"Aho Shrutgyanam"
લાગ્યું. હજાર ગર્ભમાં રહેલ
આ જગતમાં પશુ જ્યાં પુરુષ-પુત્ર નથી, ત્યાં ઘણી સ્ત્રીની મધ્યમાંથી પશુ -સમગ્ર ઘરના સાર પાથ' રાજપુરુષ લઇ જાય છે. લૌકિક દષ્ટાન્તા આપીને પુરુષ પ્રધાન થમ કહ્યો, તથા જેએ આકરી તપસ્યા વગેરે કરીને લોકાને રજન ન કરી શકે, તે જ ધમ કહેવાય એમ ચિંતવનાર પ્રત્યે જણાવે છે. હું આત્મા થમ કરીને બીજા લે!કાને જણાવવાથી શા લાભ ? આત્મસાક્ષીએ કરેલેા ધમ શ્રેષ્ઠ છે. મા વિષયમાં ભરતમહારાજા અને પ્રસન્નચંદ્રનાં છાંત વિચારી લેવાં. (૧૯-૨૦)
Page #84
--------------------------------------------------------------------------
________________
ANA
[ ૫૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ ભરત મહારાજાને આત્મસાક્ષિક ધર્મ
અહિં પરોપકાર કરવારૂપ તેલ જેમાં છે, દશે દિશાઓમાં જેમને પ્રકાશ ફેલાય છે એવા ઋષભદેવ ભગવંતરૂપ દીપક નિર્વાણ પામ્યા પછી દેવલોકમાં જેમ ઈન્દ્ર મહાશ, તેમ છ ખંડથી શોભાયમાન ભારતમાં પ્રજાવર્ગનું લાલન-પાલન શ્રી ભરત ચક્રવતી કરતા હતા. સુંદર શ્રેષ્ઠ શૃંગાર સજેલી, હાવભાવ સહિત અભિનય કરતી ૬૪ હજાર તરુણીઓની સાથે તે વિષયસુખ જોગવતા હતા. કોઈ વખત ભરત મહારાજાએ હરિચંદન રસનું શરીરે વિલેપન કરી દિપ સુંદર વસ્ત્રો પહેરીને કડાં, કંદોર, કુંડલ, બાજુબંધ, મુગુટ વગેરે અલકા પહેર્યો. આ પ્રમાણે આભૂષણથી અલંકૃત બની શરીર એભા દેખવા માટે નિમલ ફટિકમય આદર્શ ગૃહમાં પ્રવેશ કર્યો. આભૂષણોથી અલંકૃત દર અંગેનું વારંવાર નિરીક્ષણ કરતા હતા; એટલામાં અંગુલિરૂપ કેમલ કિસલયથી મુદ્રિકા સરી પડી એટલે તે આંગની શોભા વગરની દેખાવા લાગી. આંગળી શોભા વગરની દેખીને બાકીના સર્વ અંગેનાં આભૂષણે ઉતારીને પિતાનું સવાભાવિક રૂપ ભરત મહારાજાએ જોયું.
તે સમયે સવભૂષણથી રહિત શરીર-શોભા એવી દેખાવા લાગી કે, ગ્રહ, તારાગણ અને ચંદ્ર વગરનું આકાશમંડલ હોય અથવા જેમાંથી સર્વ કમલ ઉખાડી નાખેલાં હોય એવું સરોવર અથવા તે નસરૂપ દેરડીથી બાંધેલ, ચામડાથી મહેલ, હાડકાં, ફેફસાં, આંતરડાના સમૂહ જેવું આ શરીર છે. આવા પ્રકારનું આભૂષણ રહિત શરીર શેકા વગરનું દેખીને ભરત મહારાજા ચિંતવવા લાગ્યા અને મહાસવેગથી ઉગ વૈરાગ્ય ઉલસિત થયા કે, આવા અસાર શરીરનું મારે હવે પ્રયોજન નથી. કાલાગુરુ, કસ્તુરી, કેસર, ઘનસાર, કે તેવા ઉત્તમ સુધી પદાર્થોથી, શ્રેષ્ઠ આભૂષણોથી આ શરીરને સાચવીએ, લાલન-પાલન કરીએ કે શોભાનીએ તે પણ સ્વભાવથી જ આ શરીર અસાર છે. રમશાનમાં અલગ અલંકત કલેવર અનિથી દૂષિત થઈ બળી જાય છે અને પિતાને હવભાવ ત્યાગ કરે છે, તેમ આ નિભાંગી દેહ પોતાના સ્વભાવને ત્યાગ કરતા નથી. આ પ્રમાણે નિહિત મહાદેહને કારણે મેં મહાપાપ કર્યા, મૂઢ એવા મેં લાંબા કાળ સુધી અત્યંત રોદ્ર પાપ ગાંધ્યું. વિષય-માંસના ટુકડામાં મોહિત બનીને નિપુણ્યક થઈને શિવકલના કારણભૂત જિનદેશિત ધર્મનું મેં સુંદર આચરણ ન કર્યું. ચિંતામણિ, કલ્પવૃક્ષ અથવા કામધેનુ પ્રાપ્ત કરીને કર્યો ડાહ્યો પુરુષ તેનાથી પરાસુખ થાય ? મહાભાગ્યશાળી બાહુબલી વગેરે મારા ભાઈઓને ધન્ય છે કે, જેઓએ અસાર એવા શરીરથી સુંદર મોક્ષને મેળવ્યું.
અનેક પ્રકારના નિરંતર વિદવાળી કાયા છે, સનેહીને વિષે સુખ સ્થિરતા વગરનું છે, ગો મહારોગનું કારણ છે, કમળ સરખાં ને શલ્ય સરખાં છે, ગૃહ-સંસારમાં. પ્રવેશ કરે એટલે કલેશને નેતરું દેવાનું, તુછ લક્ષમી તે પણ સ્વભાવથી ચપળ
"Aho Shrutgyanam
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રસચંદ્ર રાજર્ષિની કથા
[ ૫૫ ]
-
~
ચાલી જનારી જ છે, વછંદ મૃત્યુ તે મારી છે. આ સર્વ પ્રત્યક્ષ અનુભવવા છતાં મેં આત્મહિતનું કંઈ કાર્ય ન કર્યું. ” આવા પ્રકારના શુભ ધ્યાનાગ્નિની જાળમાં, જેમ તૃણસમૂહ અગ્નિમાં તેમ ભરત રાજાએ માલના વેગને બાળી નાખ્યા. વિપ્ન વગરના સુખના કારણભૂત કેવલજ્ઞાન ઉત્પન્ન કર્યું. દેવે અર્પણ કરેલ વેષ ગ્રહણ કરીને ઘરમાંથી નીકળી ગયા, તે સમયે દશ હજાર રાજાઓએ દિક્ષા ગ્રહણ કરી. તે પરિવાર સહિત ભરત કેવલી પૃથ્વીમાં વિચરતા હતા. (૨૦)
ભસ્ત ચક્રવર્તીનું દષ્ટાંત પૂર્ણ થયું. પ્રસન્નચન્દ્ર રાજર્ષિકથા–
મનોહર પિતનપુરનગરમાં માગનારા લોકોને ઈચ્છા મુજબ દાન આપી કૃતાર્થ કરનાર, ધમ ધારણ કરનાર સેમરાજ નામના રાજા હતા. ગવાક્ષમાં બેઠેલા હતા, ત્યારે એક વખત ધારણ રાણીએ રાજાના મસ્તકે કેશ ઓળતાં એક સફેદ વાળ
ખે. વૃદ્ધ વેલડીના તંતુવરૂપ, વિરાગ્યબીજ અંકુર વિશેષ, ધર્મબુદ્ધિરૂપ વડલા વૃક્ષનું પ્રથમ મૂળ હોય, તો આ સફેદ કેશ છે. પાકી વય થવાના યોગે ચિતામાં ચડવાની ઈચ્છાવાળી અનિના ધૂમાડાની પાતળી લેખા ઉછળતી હોય તેમ આ ઉજજવલ કેશ દેખીને પતિને કહે છે કે, “હે દેવ ! દ્વાદેશમાં રત આવ્યા છે.” પતિ જ્યાં દ્વારમાં દેખે છે એટલે રાણીએ કહ્યું કે “હે પ્રિય ! ધર્મનો દૂત આવ્યા છે, પરંતુ બીજા કોઈ રાજાનો દૂત નથી આવ્યો. સુવર્ણના સ્થાલમાં તે પલિત રાજાને દેખાડશે. એટલે અવૃતિ પામેલા રાજાને કહ્યું કે-“હે સ્વામી ! વૃદ્ધાવસ્થાથી શું લજજા આવે છે ? રાજાએ કહ્યું કે, મેં મારા કુલકમાગત ધર્મ ઓળો , તેની લજજા આવે છે. આપણા કુળમાં આ પલિત આવ્યા પહેલાં જ દરેક દેશ, ગામ, કુલ છોડી પ્રવજ્યા અંગીકાર કરતા હતા; હવે મારે આ વિષયોથી સયું, “ આ વિષયે પ્રાપ્ત થયા ન હોય, તે સંક૯પ તેને ઉતાવળ કરાવે છે, કદાચ મળી ગયા તે અભિમાન રૂપ જવરથી હેરાન થાય છે, નાશ પામે છે તેને અંગે ચિંતાઓ ચાલ્યા કરે છે. આ પ્રકારે વિષયો જીવને પરેશાન કરે છે. ” પ્રસન્નચંદ્ર યુવરાજ પુત્રને રાજ્યાભિષેક કરીને તરત ધારિણી રાણુ સાથે વનવાસી તાપસ થશે. દેવીને અજાણપણામાં ગર્ભ રહ્યો. થોગ્ય સમયે પુત્ર જન્મે, ઝાડની છાલનાં વસ્ત્ર પહેરાવવાના વાગે “વકલચીરી” એવું તે પુત્રનું નામ પાડયું. પ્રસવની પીડાથી મૃત્યુ પામી ધારણી તાપસી ચંદ્રવિમાનમાં દેવી થઈ. પુત્ર નેહ રોક મુકેલ હોવાથી તે દેવી પુત્ર પાસે આવે છે. દેવી વનની ભેંશનું રૂપ કરીને શ્રેષ્ઠ સ્તનપાનમાં અમૃત પીવડાવે છે, પિતાછથી પાલન કરાતો કઈક સુકૃતથી તે મોટે થાય છે. એક બાજુ માતારહિત એવા બાળકને ઋષિ એવા પિતાને પાલન કરવામાં જે લગાતાર દુખ જે ભોગવવું પડે છે * હું પહેલાં, હું પહેલાં’ એવી સ્પર્ધામાં કોને વધારે દુઃખ છે તે જાણી શકાતું નથી.
"Aho Shrutgyanam
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાતુવાદ
રાજાને દુર્જનનો સંગ, કુળવાન સ્ત્રીને ખરાબ શીલવાલાને સંસર્ગ, ઋષિમુનિઓને બાળકનું પાલન કરવું, તે લઘુતા લાવનાર છે.” મોટાભાઈ પ્રસન્નચંદ્રને ખબર પડી કે, મારો નાનો ભાઈ વનમાં વકલચીરી મનોહર યૌવનાવસ્થા પામ્યો છે– એમ સાંભળીને તાપસના વેષવાળી વેશ્યાઓને મેકલી. કહુ કે, “ખાવાના પદાર્થોથી
ભાવીને મારા ભાઈને વનમાંથી અહિં લા.” એટલે વેશ્યાઓ નવહાવભાવ, શૃંગારચેષ્ટાથી આકર્ષિત થાય તેમ કરીને તથા ચિત્તને આનંદ ઉત્પન્ન થાય તેવા લાડુ સહિત તેઓ વનમાં પહોંચી સમષિના શ્રાપથી ભય પામેલી વેશ્યાએ તેને દર્શન આપતી નથી.
અતિ મધુર સ્વાદવાળા લાડુ દૂર દૂર વૃક્ષ નીચે સ્થાપન કરે છે, તેના વાદથી આકષએલ તે દૂર સુધી નજીક આવે, ત્યારે તેને બોલાવે. પછી તાપસકુમાર વેશ્યાને પૂછે છે કે, “અરે તાપસે ! આ નવરસ પૂર્વ તમારા અંગની રચના કેવા પ્રકારની છે? તથા સુગંધી મુલાયમ મધુર વૃક્ષફ અને મૂળ પણ કયાંથી લાવ્યા ત્યારે તરુણીઓએ કહ્યું કે, “હે તાપસ! આ આશ્રમ અતિ નિઃસાર છે, પરંતુ પોતનપુરના આશ્રમમાં ઉડવા દીણને નો માર્ગ છે. આલિંગન આપી, ભાવી, રોમાંચ ખડાં થાય તેવા અનેક વિબ્રમવાળા કટાક્ષે ફેંકી વિશ્વાસુ બનાવી તાપસકુમારને કહ્યું કે, “ તમે અમાર આશ્રમે આવે, તે શ્રેષ્ઠ સ્વાદિષ્ટ વૃક્ષનાં ફળ આપીશું, બીજું પણ તમે જે કહેશે તે અમે કરીશું.” કરેલા સંકેત પ્રમાણે બીજા દિવસે તે વેયાએ. સાથે ચાલ્યા. સામે આવતા સમષિને દેખ્યા એટલે શાપના ભયથી તે સ્ત્રી ત્યાંથી નાસી ગઈ. પેલે વૃદ્ધ તાપસ અટવીમાં લાંબા કાળ સુધી આમતેમ અટવાયા.
જલચીરીને અટવીમાં કયાંય ન દેખવાથી સમર્ષિ આશ્રમમાં પહોંગ્યા. પિતાના પગલે પગલે અટવીમાં ભમવા લાગ્યા. વનની ગાઢ ઝાડીમાં આમ તેમ પરિભ્રમણ કરતા, આતશય ભૂખ-તરસથી પીડા પામતા તેને એક ગાડાવાળાએ જોયો. તેણે કહ્યું કે, તમારું અભિવાદન કરીએ છીએ.” ગાડાવાળાએ પૂછયું કે, “હે તાપસકુમાર! તમારે કયાં જવું છે ?” “મારે પિતનપુરના આશ્રમમાં જવું છે, પરંતુ તેના માર્ગની મને ખબર નથી”
તે તરફ જવાની ઈચ્છાવાળા ગાડાવાળાએ કહ્યું કે, “આપણે સાથે ચાલીએ. ગાડાવાળાની ભાર્યાને તે તાત ! તાત! એમ કહેવા લાગ્યા, એટલે તેણે પતિને કહ્યું કે, આ કઈ રીતે મને બોલાવે છે? હે વલલભ ! હું સ્ત્રી છતાં મને તાત કેમ કહે છે, તે કહે,” પતિએ સ્ત્રીને કહ્યું કે, “તું કેપ ન કરીશ. આ બિચારાએ હજી કોઈ દિવસ સ્ત્રીને દેખી નથી.” ગાડાવાળાએ તાપસકુમારને લાડવા ખાવા આપ્યાં, ત્યારે તે કહેવા લાગ્યો કે, “ પહેલાં પણ મેં આ ખાધા હતા. હવે મારા જાણવામાં આવ્યું કે, આ પિતનપુર આશ્રમનાં વૃક્ષનાં ફળ છે. વળી મને પૂછયું કે, અપૂર્વ રૂપવાળા આ વનના મૃગલાને અહિં કેમ ગાડામાં જે ડેલા છે? તેણે કહ્યું કે, “પિતનપુર
"Aho Shrutgyanam
Page #87
--------------------------------------------------------------------------
________________
પ્રસન્નચન્દ્ર રાષિની કથા
[ ૧૭ ]
ાશ્રમમાં આવા બીજા પણ નવીન પદાર્થો જોવા મળશે. (૫૦) પેાતનપુરના સીમાડા આવ્યા ત્યારે ગાડાવાળા ઋષિકુમારને કહે છે કે, · હે કુમાર! આ તે ાશ્રમ છે કે જેના દર્શનની તને અભિલાષા થએલી છે.' કેટલુંક ખાવા માટે ભાથુ આપ્યું, વળી કેટલુક ખર્ચ માટે ધન આપ્યું અને કહ્યુ કે, પાંદડાનું બનાવેલ વસ્ત્ર ખરીદ કરી તને ઠીક લાગે ત્યાં નિવાસ કરજે. ? દરેક ઘરે ભ્રમણુ કરતા હતા, ત્યારે આવા દુઃખી રિકી અહિ કેમ આવ્યા ? લોકો તેને કાઢી મૂકતા હતા. એમ કરતાં વેશ્યાને ઘરે પ્રવેશ કર્યો. તેણે ઉભા થઇ સત્કાર કર્યો, ખુશ થયા. દરેક સ્ત્રીને કહેવા લાગ્યા કે, • હું તાત! હું તમને અભિવાદન કરૂ છુ, અભિવાદન કરૂં છું.. ' શ્રેષ્ઠ આદરસત્કાર પૂર્ણાંક તેને સુ ંદર સિ ંહાસન પર બેસાડયા. ‘મ મ હું હું.” એમ એટલતા હતે. તેના લાંબા વધી ગએલા નખ કપાવી નંખાવ્યા. સુંદર સારા વસ્ત્રો પહેરાવીને પુત્રી સાથે તેના લગ્ન કર્યાં. વિવાહ-પ્રસંગે મોટા મૃદ‘ગાના પ્રચ ́ડ શબ્દ, તથા બીન્તુ તિન્ના સ્વરવાળાં વાજિત્રા વાગવા લાગ્યાં. નવીન હાવ-ભાવ-વિલાસવાળા નૃત્યે પ્રેક્ષકના ઉત્સાહ વૃદ્ધિ પામ્યા.
આ માજી વનમાંથી શાપના ભયથી નાસી આવેલી વેશ્યાએ રાજા પાસે આવીને મનેàા વૃત્તાન્ત કહેવા લાગી કે, અમે આશ્રમથી દૂર પહેાંચ્યા ત્યાં સુધી તે અમારી સાથે હતા, સામરાજર્ષિ એને ખાળતા હતા. એમ જાણીને તેમના ભયથી ભય પામેલી અમે ગમે તે દિશામાં પલાયન થઈ ગયા. એટલે રાજા વધારે ચિંતામાં પડ્યા કે, - હે વત્સ ! વલ્કલચીરી ! તું એકલા વનમાં અથડાતે હશે, નથી તુ' પિતા પાસે કે નથી તું મારા પાસે. રાત્રિના એ પહેાર પૂછુ થયા પછી જાગતા રાજા આ પ્રેક્ષણકના વાજિંત્રાના શબ્દ સાંભળી કહે છે કે, ‘ જ્યારે હું તીક્ષ્ણ દુઃખ અનુભવી રહેલે છુ, તે સમયે આ આનદ કાણુ માણી રહ્યું છે ? કાના મનેરથા પૂર્ણ થયા છે? પ્રતિ હારીને આજ્ઞા કરી કે, નાટક-પ્રેક્ષકના ઉત્સવના પડડ કાણુ વગાડે છે? તેને અહિ પકડી લાવે.' એટલે પ્રતિહારી સાથે વેશ્યા ત્યાં આવી. વિનતિ કરવા લાગી કે હું દૈવ 1 આપના દુઃખની ખબર ન હોવાથી મેં આ પ્રેક્ષક કરાવેલ છે. નિમિત્તિયાના કહેવાથી કાઇક તાપસકુમાર મારે ઘરે ચડી આવેલ, જેથી ઉત્સાહપૂર્વીક મે તેની સાથે વિવાહ કર્યો. નિમિત્તિયાએ મને એમ કહી રાખેલ કે ‘ વલ્કલ પહેરેલ જે કાઈ તારે ત્યાં આવી ચડે, તેને તારી પુત્રી આપવી, તેથી તે દુઃખી નહિ થશે. અણધા! તેવા સયાગ થઇ ગયા અને એ કાર્ય પતાવ્યું, તેથી ગુમમિર એવા મૃગના માનદ આપનાર શબ્દો વાગતા હતા. શા વિચારવા લાગ્યા કે, રખેને આ ઋષિકુમાર મારા ભાઈ ા ન હાય ? એટલે તે વેશ્યાત્માને ત્યાં એળખવા માટે માલી, એટલે સાક્ષાત્ વલ્કલચીરીને એાળખ્યા અને શાને નિવેદન કર્યું" કે, તે જ ઋષિકુમાર છે.' એટલે રાજા હર્ષ પામ્યા. અત્યારે મળવાની જેની આશા ન હતી, લેાકેાને જે
*
L
"Aho Shrutgyanam"
Page #88
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાતુવાલ બનવાનું શકય લાગતું નથી, પરંતુ જ્યારે પુથને પ્રક વૃદ્ધિ પામે છે, ત્યારે તે પણ હસ્તગત થાય છે.
મોટાભાઈ પ્રસન્નચંદ્ર પિતાના બધુને ઘરે લાવવા માટે તયાર થયા. હાથીના સ્કંધ ઉપર રોમાંચિત ગાત્રવાળી પ્રૌઢ નવપરિણીત પત્ની સાથે બેસાડીને મહાઋતિ સહિત પોતાના મહેલમાં તેને પ્રવેશ કરાવ્યો. રાજાએ ત્યારપછી સમાન થવાની બીજી ભાગ્યશાળી કન્યાઓ પરણાવી. તેના સાથે ભોગ-સુખ ભોગવતે હતો. પિતાની પાસે કોઈ પુરુષને મેકલીને પોતાને સર્વ વૃત્તાન્ત કહેવરાવ્યા. બાર વરસ સુધી તેઓની સાથે શ્રેષ્ઠ ભેગો ભેગવ્યા પછી વટકલચીરી વિચારવા લાગ્યા કે, “સોમ. શજવિનું શું થતું હશે ? પિતાના પિતાના ચરણમાં જવા માટે એકદમ તીવ્ર ઈચ્છા થઈ, હૃદય મંથન થવા લાગ્યું, એટલે પ્રસન્નચંદ્રને પૂછયું. તે પણ પિતા પાસે આAમમાં આવવા તૈયાર થયો. ત્યાં આશ્રમમાં પહોંચ્યા. ખડા થએલા રોમાંચિત ગાવવાળો તે પિતાના પગમાં પડયા. સમર્ષિ હાથ વડે પ્રસન્નચંદ્રની પીઠ પર સ્પર્શ કરવા લાગ્યા. વલલચીરીના વિયાગથી શેક કરનાર તેના નેત્રોમાં પડલ આવી ગયાં હતાં, તેથી પગમાં પડેલા રાજાને તેણે ન દેખ્યા. હવે વકલચીરી પગમાં પડ્યું. ત્યારે વારંવાર તેને સ્પર્શ કરતા કરતા આનંદાશ્રુના પ્રવાહથી પડો ગળી ગયાં. ત્યારે પિતાએ સાક્ષાત્ પુત્રને દેખે, એટલે ઉ૯લસિત સનેહ-શૃંખલાથી બંધાએલ પિતાએ આશીવૉદ આપી લાવીને એકદમ ખેાળામાં બેસાડશે. ત્યાર પછી ત્યાંથી ઊભે થઈને ક્ષણવારમાં પિતાની પર્ણકુટિરમાં પહોંચ્યો. કેસરિકા રૂપ પિતાનું પહેલાનું ઉપકરણ જેટલામાં ઉપયોગમાં લે છે, (૭૫) તેટલામાં જાતિસ્મરણજ્ઞાન થયું અને આગલા પિતાના મનુષ્ય અને દેવો દેખ્યા જેમાં પિતે પ્રત્રજ્યા અંગીકાર કરી ઉત્તમદેવભવમાં ગયા હતા. આગલા ભવમાં ઉત્તમ પ્રકારનું શ્રમણપણું સ્વીકારી પાલન કર્યું હતું, તે સ્મરણ કરીને ઉગ વૈરાગ્યમાગને પામ્યો. કર્મમલ ગળી જવાથી ચિંતવવા લાગ્યું કે, “દેવભમાં તેવા પ્રકારના નિરંતર ભાગે ભેળવીને હવે અસાર અને કડવાં ફળ આપનાર એવા મનુષ્યના ભેગમાં મૂઢ બનીને કેમ આનંદ પામું ?” આ પ્રમાણે અત્યંત અદભુત સાચી ભાવના ભાવતાં ભાવતાં ક્ષય કરેલા મોહવાળા તેને કેવલજ્ઞાનરૂપ મહાનેત્રોની પ્રાપ્તિ થઈ. જેનાથી ત્રણે લોકના સર્વ પદાર્થો સાક્ષાત દેખાવા લાગ્યા,
તેમને કેવલજ્ઞાન-મહોત્સવ કરવા માટે આવતા દેવતાના રતનવિમાન વડે તે સમયે એકદમ આકાશ પ્રકુટિલત વન સમાન બની ગયું.
પંચમૃષ્ટિ લોચ કર્યો એટલે દેવતાએ તેને રહણ અર્પણ કર્યું. એટલે સમગ્ર જન તેમના ચરણકમળમાં પ્રણામ કરવા તત્પર બન્યા. સેમરાજા વગેરેને આ જાપવામાં આવ્યું, એટલે હર્ષ થી પ્રકુલિત થતા તેઓ નવીન કેવલીના પગમાં પડેલા હોવા છતાં ગુણમાં ચડિયાતા થયા.
"Aho Shrutgyanam"
Page #89
--------------------------------------------------------------------------
________________
પ્રસન્નચંદ્ર રાજર્ષિની કથા
[ ૫૯ } હવે વલલચીરી કેવલી ભગવંત દેવતાએ બનાવેલ સુવર્ણકમલ ઉપર બેસી જળવાળા મેઘના શબ્દ સરખી ગંભીર ધીર વાણી-વિલાસથી ધર્મકથા કરવા લાગ્યા. છે ભવ્યાત્માઓ! પ્રમાદચેષ્ટાને ત્યાગ કરીને અતિ મનોહર એ જિન ધર્મ સેવન કરવાને સુંદર ઉદ્યમ કરનારા થાઓ. કલ્પવૃક્ષ પ્રાપ્ત કરીને નિભાગી તેની પાસે પત્થરવાળું સ્થળ માગે; તેની જેમ મનુષ્યપણું પ્રાપ્ત કરીને જે વિષયસુખની ઇચ્છા કરે, તે સ્વર્ગ અને મોક્ષમાર્ગનાં દ્વાર બંધ કરે છે અને ઉત્તમ પ્રકારની ધર્મ-સામગ્રી ભવિષ્યમાં મેળવી શકતા નથી. એટલું જ નહિં પરંતુ વિષયસુખમાં આધીન બનેલ અતિતીણ દુઃખસમૂહને ભેગવનારો થાય છે. ભયંકર કાળકૂટ ઝેરના કોળિયા સરખા વિષયેથી સયું. દુગતિ-કેદખાનાના દ્વાર સ૨ખા રાજ્યથી પણ સયું. વીજળીના વેગ સમાન ચપળ તારુય છે. સતત રોગના સંઘાતવાળી નશ્વર કાયા છે, સમુદ્રના કલોલની ચપળતા સમાન ચપળ સ્ત્રીઓ હોય છે. તે શાશ્વત માલ-સુખ સાધી આપનાર અને તેના મુખ્ય સાધન સંયમમાં તમારે ઉદ્યમ કરવો જોઈએ. તમારું ચિત્ત વતની સાધનામાં જેડવું જોઈએ. અમૃત સમાન ધર્મદેશનાનું પાન કરીને સેમરાજ અને પ્રસન્નચંદ્ર રાજા વિરતિવિધિના અનુરાગવાળા અને સમ્યકૃત્વમાં સ્થિરતાવાળા થયા. (૯૦) પ્રત્યેકબુદ્ધની લક્ષમી પામેલા વલચીરી પિતાની સાથે જિનેશ્વર પાસે પહોંચીને કેવલીની પર્ષદામાં બેસી ગયા. પ્રસન્નચંદ્ર રાજા પિતનપુર પહોંચ્યા. વૈરાગ્યમાર્ગમાં લાગેલા મનવાળા ત્યાં રહેલા છે. એટલામાં મહાવીર ભગવંત ક્રમપૂર્વક વિહાર કરતા કરતા ત્યાં પધાર્યા. દેવોએ અપૂર્વ પ્રકારના સમવસરણની રચના કરી, એટલે સ્વામી તેમાં બિરાજમાન થયા. રાજાને ખબર પડી કે તરત જ વંદન કરવા માટે નીકળ્યો. પ્રભુની દેશના શ્રવણ કરીને પૂર્વ પલ્લવિત વૈરાગ્ય વૃક્ષ સમાન થયે. ઉત્સાહપૂર્વક પિતાના બાળપુત્રને રાજ્યાભિષેક કર્યો. અતિ રાજ્યલક્ષ્મીના આડંબર પૂર્વક મહાવીર ભગવંતની પાસે દીક્ષા અંગીકાર કરી. સતત બંને પ્રકારની શિક્ષા શહણ કરીને ગીતાર્થ થયા. પ્રભુ સાથે વિહાર કરતા પ્રસન્નચંદ્રરાજર્ષિ રાજગૃહી નગરીમાં આવ્યા.
એક દિવસ પ્રસન્નચંદ્ર રાજર્ષિ શ્રેણિક રાજાના માર્ગ વચ્ચે કાઉસ્સગ્ન કરીને ઉભા રહ્યા. શ્રેણિક રાજા ભગવંતનાં સેવા-દર્શન માટે જેટલામાં નીકળ્યા ત્યારે શ્રેણિક રાજાના સુમુખ-દુર્મુખ નામના મનુષ્યોએ તેમને દેખ્યા. પ્રસન્નચંદ્રાજર્ષિ એક પગ પૃથ્વી પર સ્થાપન કરીને, બે હાથ ઉંચા કરીને જાણે આકાશને પકડી રાખવા ઈચ્છતા હોય અથવા તો આ જ દેહથી સિદ્ધિપુરીમાં પ્રયાણ કરતા હોય, મધ્યાહ્નના સૂર્યમંડલની કિરણોની શ્રેણી સાથે પોતાની નેત્ર-કીકીને જોડી દેતા, તપના તેજથી ચન્દ્રના તેજને ઝાંખું પાડતા, એક અધર પગે કાઉસ્સગ કરતા હતા. તેને દેખીને સુમુખે કહ્યું કે, “આ પ્રકારની આતાપના લેનાર આ પુરુષ અતિ ધન્ય છે, સ્વર્ગ અને મોક્ષ એના હસ્તમાં અવશ્ય આવેલું જ છે. (૧૦૦) હવે આ સમયે દુર્મુખ બે કે,
"Aho Shrutgyanam
Page #90
--------------------------------------------------------------------------
________________
[ ૬૦ ]
પ્રા, ઉપદેશમાલાના ગુજરાતુવાદ < આ તે પેલે બાળકને રાજ્યે બેસાડી દીક્ષા લૈનાર પ્રસન્નચંદ્ર છે. એનુ નામ પ ખેલવા લાયક નથી. કૃતઘ્ન તેને ધિક્કાર થાશે. બાળકને શયાપણુ કરી પેાતાના રાજ્યના તેણે વિનાશ કરે છે. અત્યારે સીમાડાના રાજાએ તેનું રાજ્ય લૂટે છે. સાલમહાસાલના પિતા પાપબુદ્ધિવાળા આ પ્રયાચદ્ર છે. આના ખાલપુત્રરાજાને મ`ત્રીએ રાજ્ય છેાડાવશે. ચંપાનગરીના ષિવાહન રાજૂએ માની રાજ્યલક્ષ્મી સ્વાધીન કરેલી છે, એટલે તેનુ અંતઃપુર અને પ્રજા ગમે તે દિશામાં પલાયન
ચાય છે.
આવી દુર્મુ`ખની વાણી સાંભળીને મહિષૅના શુભ યાનના પરિણામ પલટાયા અને પેાતાને અનુરૂપ અશુભ ધ્યાન-રૌદ્રધ્યાન કરવા લાગ્યા. હૈ દુરામન્ત્રી ! તમાને અત્યાર સુધી પાછ્યા, સ ંતોષ પમાડયા, ઈચ્છા મુજબ દાન આપ્યું. તમાને બાળક સાચવવાની, રક્ષણ કરવાની આટની શિખામણે આપી હતી, છતાં અત્યારે શત્રુ માર્ક વર્તન કરે છે ? હું સીમાડાના દધિવાહન વગેરે રાજાએ ! તમે શૂરવીર છે, તેા હું પણ અત્યારે યુદ્ધ માટે તૈયાર થયા છું. હું જલ્દી મારા જુના કિલ્લા સ્વાધીન કરુ છું. હવે મર્દાન્મત્ત હાથી પાસે હથિયાર વગરના, હાથથી પ્રહાર કરતા અને ચિત્તમાં અત્યંત ક્રૂરતા કરતા હતા, ત્યારે શ્રેણિક રાજાએ તેને દેખ્યા. હર્ષ પામી કહેવા લાગ્યા કે, ‘ આ જગતમાં આ ક્રાઇ ઉત્તમ તપસ્વી જયવતા વતે છે. આ અતિ દુસહ આતાપના વિધાન કરે છે. શ્રેણિક સમવસરણમાં પહેાંચી પ્રભુને પ્રણામ કરીને બેઠા અને · આ તીવ્ર ધ્યાન કરનાર તપસ્વીની કઈ ગતિ થશે ?' એ પ્રશ્ન કર્યાં. ભગવતે સાતમી નશ્યપૃથ્વી જણાવી. એટલે ચિત્તમાં આશ્ચય પામ્યા. ને આવા ક્રાયથી દુતિ થાય, તે પછી અહિ કૃતિકાનાથી થશે? અથવા તે મારા સાંભળવામાં ખરાખર નહિ આવ્યું હશે, માટે ભગવંતને ફરી પૂછુ.. અવસરની શરૂ શ્વેતા બેસી રહેલા હતા. વળી ભગવતને પૂછ્યું. હવે પ્રભુએ કહ્યું કે, જે તે તપસ્વી અત્યારે કાળ કહે, તેા પુણ્યસમૂહ એકઠા કરનાર તે સર્વોથ વિમાનમાં ઉત્પન્ન થાય. રાજાના મનમાં વિસ્મય થયે! કે, આમ વિસંવાદ-જુદી જુદી વાત કેમ સમજાય છે ? નક્કી મેં બરાબર સાંભળ્યું નથી-એમ જેટલામાં વિચારે છે, એટલામાં પ્રભુએ કર્યું ૐ, મેં કહ્યું તે બરાબર તેં સાંભળ્યું છે. અન્યથા સાંશળ્યું નથી. તે વખતે તે ક્રૂર મનથી યુદ્ધ કરતા હતા. સુમુખ અને દુખને પ્રસન્નચંદ્રના વૃત્તાન્ત જણાવ્યે. રૌદ્રધ્યાનવાળા તે માત્ર મનથી બૈરીને મારતા હતા.
.
અશ્વ સાથે અશ્વ, હાથી સાથે હાથી, સુલટ સાથે સુટ લડીને હણુતા હતા, હવે સવા હથિયાર ફેકાઈ ગયા, પાસે કઇ ખાકી ન રહ્યું, એટલે મસ્તક રક્ષણ કરનાર મુગટ ગ્રહણ કરવા જાય છે, તેા લેાચ કરેલ અને સદાચાઈ વળી ગએલા કેશસમૂહવાળા મસ્તકના સ્પર્ધા કર્યાં. એટલે જાણ્યું કે, હું તે સાધુ થએલા છું, એટલે યુદ્ધ સમખી કરેલ રૌદ્રધ્યાનનું મિચ્છા દુક્કડ' આપ્યું. ‘સ્ત્રી, પુત્ર, હાથી, દેશ સવના ત્યાગ
"Aho Shrutgyanam"
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રસન્નચંદ્ર રાજર્ષિની કથા
[ ૬૧ ] કરીને આ મેં શું વિચાર્યું, પર્વતના શિખર પર ચડતાં ચડતાં ખરેખર હું મોટા ઊંડા ખાડામાં પડશે. માગણ મોક્ષસુખની કરે છે, તે ખલ આત્મા ! ક્ષણમાં વળી તું તુચ્છ વિષયની ઈચ્છા કરે છે ? હે જીવ! ખરેખર જીવવાની ઈચ્છા કરીને તું કાલકૂટ ઝેરનું ભક્ષણ કરે છે. (૧૨૦) આમકાને ત્યાગ કરીને અત્યારે હું પરકાર્ય કરવા માટે ઉદ્યમી બન્યો છું.” આવી સુંદર ભાવનાના ગે તેણે સવયંસિદ્ધને અનુરૂપ સુકૃત ઉપાર્જન કર્યું, એ જ સમયે દુંદુભિને પ્રચંડ મહાશબ્દ સંભળાયો. શ્રેણિકે પૂછયું કે, “હે સ્વામી! આ શાને શબ્દ સંભળાય છે ? તે પ્રસન્નચંદ્ર મહામુનિ અતિપ્રસન્ન ચિત્તવૃત્તિવાળા થયા અને દરેક સમયે અતિ ઉત્તમ અથવસાયથી વિશુદ્ધિ પામતા પામતા લોકાલકને દેખવા સમર્થ એવું કેવલજ્ઞાન તેમને હમણાં ઉત્પન્ન થયું. તેથી દેવતાઓ આવીને તેમને કેવલજ્ઞાન–મહોત્સવ કરે છે.
આ પ્રમાણે સાતમી પૃથ્વીનું બાંધેલ પાપકર્મ નાશ કરીને, તથા બીજાં પણ ઘાતી-મહાદિક કમને ક્ષય કરીને બીજા લોકો ન જણાવે, તે પણ જાણી શકાય તેવા ઉત્તમ કેવળજ્ઞાનવાળા થયા.
હવે શ્રેણિકે પૂછયું કે, “આવું સુંદર કેવલજ્ઞાન હે સ્વામી! કયારે વિચ્છેદ પામશે ? ત્યારે પ્રભુએ કહ્યું કે, “આ આગળ બેઠેલ વિદ્યુમાલી દેવ સુધી.” શ્રેણિકે પૂછ્યું કે, “શું દેવતાને પણ કેવલ હાય” પ્રભુએ કહ્યું, “આજથી સાતમા દિવસે આ દેવ ઋષભદત્ત શેઠના પુત્ર થશે. તેનું નામ જ કુમાર પડશે. વળી તે દીક્ષા લઈને સુધર્માસ્વામીના શિષ્ય થશે. આ સાંભળીને એકદમ અનાદત દેવતા નૃત્ય કરવા લાગ્યા. રાજાએ પૂછ્યું કે શાથી? પ્રભુએ કહ્યું કે, “આના પૂર્વભવના વંશમાં આ શેખરરૂપ થશે, નાની વયમાં વ્રતાદિક પામશે, તે કારણે તે તુષ્ટ મનવાળે થયો છે. આ વિદ્યન્માલી દેવ નજીકમાં આવવાનો છે, છતાં આટલી કાંતિ તેને કેમ વતે છે?” તે કે “શિવકુમારના આગલા ભવમાં કરેલા તપના પ્રભાવથી.’ એ પ્રમાણે સાંભળીને વંદન કરીને રાજા ત્યાંથી નીકળ્યા. (૧૩) પ્રસન્નચંદ્ર રાજમહષિની કથા પૂર્ણ થઈ.
આ પ્રમાણે લોકોને રંજન કરવાની મુખ્યતાવાળે ધર્મ નથી, પરંતુ ચિત્તની શુદ્ધિથી પ્રધાન ધર્મ છે—એમ કહ્યું. (૨૦)
હવે પુરૂય-પાપ ક્ષય કરવામાં દક્ષ એવી આ જિનેશ્વરની દીક્ષા છે. એ વચનથી શેવ માફક ઠેષમાત્રથી ખુશી થનારને શિખામણ આપતા કહે છે –
बेसो वि अप्पमाणो, असंजमपएसु बट्टमाणस्स । f% પરિવ(૧) -વેë, વિહં ન માર વન્નતં? રહું धम्म रक्खइ वेसो, संकइ वेसेण दिक्खिओ मि अहं ।। उम्मग्गेण पडतं, रक्खइ राया जणवउ व्य ॥ २२ ॥
"Aho Shrutgyanam
Page #92
--------------------------------------------------------------------------
________________
[ ૬૨ ]
પ્રા. ઉપદેશમાલાને મૂશનુવાદ अप्पा जाणइ अप्पा, जहडिओ अप्प-सक्खिओ धम्मो । अप्पा करेइ तं तह, जह अप्प-सुहावओ होइ॥ २३ ॥ जं जं समयं जीवो, आविसइ जेण जेण भावेण । सो तमि तंमि समए, सुहासुहं बंधए कम्मं ॥ २४ ॥ धम्मो मएण हुँतो, तो न वि सीउण्हावाय-विज्झडिओ।
संवच्छरमणसिओ, बाहुबलि तह किलिस्संतो ॥ २५ ॥
લોકોને રંજન કરનાર રિહરણ વગેરે ધારણ કરવારૂપ સાધુને વેશ અપ્રમાણ છે.” એકલો વેશ પહેરવા માત્રથી કર્મબંધનો અભાવ માનો એ યુક્તિ વગરની હકીકત છે. કોના માટે–જે પુરુષ એ છે કે સાધુને વેશ પહેર અને વળી તેનાથી વિરુદ્ધ અસંયમ સ્થાનકમાં–પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિનું મન કરે, તે તેના કર્મબંધન રોકાતાં નથી, એ વાત દષ્ટાંત આપીને સાબિત કરે છે, કોઈ પુરુષ વેષપરાવર્તન કરીને ઝેર ખાય, તો તેનું મૃત્યુ થતું નથી ? અર્થાત્ મૃત્યુ પામે જ છે, એ પ્રમાણે સાધુવેશ પણ. તે પુરુષ જે અસંયમ સ્થાનકનું સેવન કરે, તે સંસારના મારે તેને સહન કરે જ પડે છે. અર્થાત્ એકલો વેષ, કર્મબંધનથી રક્ષણ કરી શકતા નથી. (૨૧)
એ પ્રમાણે કર્મને અભાવ ઈછતા મનુષ્ય માત્ર મનની ભાવશુદ્ધિ જ કરવી, ચારિત્રના વેષની શી જરૂર છે ? તેના સમાધાનમાં જણાવે છે કે-નિશ્ચયનયથી તો ભારત–વકલચીરીના દષ્ટાંતથી તે વાત બરાબર છે, પરંતુ વ્યવહારનયથી તે વેષને પણ કર્મના અભાવને હેતુ કહે છે, ભાવશુદ્ધિમાં ઉપકારક હોવાથી. વેવ વગર તે કંઈ કરી શકતો નથી. આ વ્યવહાર પણ નિશ્ચયનય અનુસાર પ્રમાણ જ છે. અતિશયજ્ઞાન વગરના આ કાળના જીની પ્રવૃત્તિ તેનાથી જ દેખાય છે. તથા કહેલું છે કે-“જે જિનમતને સ્વીકાર કરતા હો, તે વ્યવહાર કે નિશ્ચયનય એકનો પણ ત્યાગ ન કરશો. વ્યવહારનયને ઉશ્કેદ થવાથી નક્કી તીર્થનો ઉચ્છેદ થાય છે.” ભાવશુદ્ધિને ઉપકારક વેષ કેવી રીતે તે કહે છે. ધર્મ-ગાથા. ધર્મનું રક્ષણ કરનાર વેષ છે. જે વેષને ત્યાગ કરવામાં આવે. તો પછીના કાળમાં અકાર્યની પ્રવૃત્તિ જોવામાં આવે છે. કદાચ વેષમાં રહીને અકાર્યાચરણ કરે, તે પિતે શંકા પામે છે કે, “હું દીક્ષિત થએલે છું” એમ માનીને અકાર્ય કરતાં અટકે છે. દષ્ટાંત કહે છે–ચેરી, પરદા રાગમન વગેરે અકાર્યના રસ્તે જનાર પુરુષનું રક્ષણ રાજા કરે છે. તે માટે કહેલું છે કે
અધમપુરુષ રાજભયથી કે દંડયથી, અપકીર્તિના ભયથી પાપસેવન કરતા નથી, પરલોકના ભયથી મધ્યમ અને સવભાવથી ઉત્તમપુરુષ પાપાચરણ કરતો નથી. રાજા જેમ લેકને અથવા ગામલોકને બેટે માર્ગે જતાં રોકે છે, તેમ વેષ કાર્યાચરણ કરતા રોકે છે. (૨૨)
"Aho Shrutgyanam
Page #93
--------------------------------------------------------------------------
________________
બાહુબલીની કથા
[ ૬૩ ] “બાપા” ગાથા. નિશ્ચયથી વિચારીએ તો આત્માના શુભ કે અશુભ પરિણામ થતા હોય, તે પિતાને આત્મા જ જાણી શકે છે, પણ બીજે જાણી શકતા નથી. બીજાના આત્માના ચિત્તના પરિણામ જાણવા અતિ મુશ્કેલ છે. ધર્મ તે આત્મસાણિએ કરેલું પ્રમાણ છે, તેથી આત્મા વિવેક પ્રાપ્ત કરીને તેવા પ્રકારનું ધર્માચરણ કરે. જેથી અનુષ્ઠાન આત્માને સુખ કરનારૂં થાય. બીજાને રંજન કરવાથી આત્મા ઠગાય છે. (૨૩) ભાવના શુભાશુભ કારણમાં શું લાભ-નુકશાન થાય છે તે કહે છે. “” ગાથા-જે જે સમયે આ જીવ શુભ કે અશુભ ભાવથી જેવા પરિણામમાં પ્રવેશ કરે છે, તે જીવ તે તે સમયે ભાવને અનુસારે શુભ કે અશુભ કર્મ બાંધે છે. (૨૪) તેથી કરીને શુભ ભાવ જ કરો, પરંતુ ગર્વાદિથી ફ્રષિત ન કરવો. તે કહે છે. “વો’ ગાથા-અભિમાનાદિ કષાય સહિત જે ધર્મ થઈ શકતો હોય, તો ઠંડી, તાપ, વાયરાથી પરેશાની પામેલા અને વરસ દિવસ સુધી આહાર વગરના રહેલા બાહુબલી તેવા કલેશ ન પામત. (૨૫) બાહુબલીની કથા–
ઈન્દ્ર મહારાજાએ દક્ષિણ ભારતમાં શ્રી ઋષભ નામના પ્રથમ રાજ માટે શત્રુરહિત સુવર્ણની અયોધ્યા નામની નગરી બનાવી. સૂર્યકાન્ત અને ચન્દ્રકાન્ત મણિમય પુતબીઓ રત્નના ગૃહમાં દિવસે જાણે અગ્નિ, જળ, ઈન્દ્રજાળની જેમ શોભતી હતી. પ્રગટ સુંદર વર્ણવાળા સુવર્ણના બનાવેલા સદા દક્ષિણાવર્તવાળાં મકાનો બનાવેલાં હતાં. જેથી ભારત પૃથ્વીરૂપી સીની મધ્ય નાશિ હોય, તેમ તે નગરી શોભતી હતી. સર્વમુનિ અને સર્વ મનુષ્યમાં વૃષભ સમાન એવા ઋષભ ભગવંતના મોટા પુત્ર ગુણેમાં ચડિયાતા એવા શ્રી ભરત મહારાજા તે નગરનું, પ્રજાનું લાલન-પાલન કરતા હતા, ઈન્દ્રની પ્રચંડ આજ્ઞા ખંડન કરીને બળાત્કારથી જે તે તેના રાજ્યનું હરણ કરે તે તેના -ભુજાળની ખાણની શાંતિ થાય.
- ભરત મહારાજા ન્યાયનીતિ પૂર્વક રાજય પાલન કરતા હતા. ત્યારે કોઈક સમયે આ સ્થાન સભામાં ઉતાવળે ઉતાવળો દૂત આવીને વધામણ આપે છે, કે–“હે દેવ! આજે પુરિમતાલ ઉદ્યાનમાં દેવાધિદેવ ઋષભ પ્રભુને લોકાલોક પ્રકાશિત કરનાર કેવલજ્ઞાન પ્રગટ થયું છે. વળી તરત જ બીજા દૂતે આવી વધામણ આપી કે, “હે પ્રભુ! આજે આયુધશાળામાં દશે દિશામાં પ્રકાશના કિરણોથી ઝળહળતું ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. તે સમયે ભારત રાજા વિચારવા લાગ્યા કે, આ બે સાથે મહોત્સવ ઉત્પન્ન થયા, તે હવે મારે બેમાંથી પ્રથમ પૂજા કોની કરવી? સૂર્યમંડળના પ્રચંડ એકઠા મળેલા પ્રકાશ-કિરણને જન્ધ જેમ સમગ્ર દિશાઓના અંધકારને દૂર કરે છે, તેમ આ ચકરા પણ અંધકારને દૂર કરનાર છે. આગળ વધતા કામ-ક્રોધાદિક ભાવશત્રુસમુદાયને શેકવામાં અપૂર્વ ગુણયુક્ત અને ત્રણે ભુવનમાં ધર્મચક્રવતી પણાનું
"Aho Shrutgyanam
Page #94
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
[ ૬૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જશનુવાદ કારણ કેવલજ્ઞાન તે ચડિયાતું છે. દ્રવ્યતેજ અને ભાવતેજ સ્વરૂપ ચક અને કેવલજ્ઞાન એક સરખાં હોવા છતાં ભાવતે જ વરૂપ કેવલજ્ઞાનની પૂજા પ્રથમ કરીરા’-એમ કહ્યું. અહિં ભરતે પૂજા સમયે ચક્રને સમાન ગયું, તે ખરેખર મોટાઓને પણ વિષયતૃષ્ણા વિષમ હોય છે અને મતિમોહ કરાવે છે. અરેરે ! નિગી મે પરમેશ્વર અને ચક્રને સમાન ગણ્યાં-એ અયોગ્ય ચિંતવ્યું.
હૃદયમાં ખટકો થવા લાગ્યું કે, “ઐરાવણ અને ગધેડે, મણિ અને કાંકરે, કર્ધર અને ધૂળ, કસ્તુરી અને કાદવ આ પદાર્થોમાં મેં કશો ફરક ન ગણ્યો. પિતાજી તે સંસાર-સમુદ્ર પાર પામવા માટે નાવ સરખા છે, મહાસિદ્વિસુખના પ્રકર્ષ પમાડનાસ છે, જ્યારે આ ચક્ર તે અદ્દભુત ભેગ-વિભૂતિ આપીને દુર્ગતિના દાવાનળમાં પ્રવેશ કરાવે છે; માટે અહિ મેં અચોગ્ય વિચાર્યું. તાતની પૂજા થઈ એટલે ચકની પૂજા તે થઈ જ ગઈ. પૂજા યોગ્ય પિતાજી છે, ચક્ર તે માત્ર આ લેકનું સુખ આપનાર છે, જ્યારે પિતાજી તે શાશ્વતું પરલોકનું સુખ આપનાર છે. મરુદેવા માતાને બોલાવીને અભિનંદીને કહ્યું કે, “હે માતાજી ! મારી અને આપના પુત્રની ઋદ્ધિને તફાવત આપ નીહાળે. હાથણની ખાંધ પર મરુદેવી માતાજીને બેસાડી ભરતાના પિતાની ઋદ્ધિ અનુસાર પ્રભુના કેવળજ્ઞાનને મહોત્સવ કરવા નીકળે. (૨૦) વન, શ્મશાન, પર્વત-ગુફામાં, અતિ ઠંડી, અતિ ગરમી, સખત વાયાથી પીડા પામતે મારો પુત્ર નગ્ન અને ફલેશ પામતે બ્રમણ કરે છે. જ્યારે હે પુત્ર ભરત! તું તે અત્યંત મહર સર્વાગ યોગ્ય ભેગ-સામગ્રી ભેગવી રહેલ છે. આ પ્રમાણે નિરતર ઉપાલંભ આપતી અને રુદન કરતી મરુદેવી અંધ સરખી આખે પડલવાળી બની છે. હવે ભરત મહારાજા કહે છે – “હે માતાજી | વિરહ વગરની અપૂર્વ દેવતાઈ પુત્રની ઋદ્ધિ જુવે જુ, મણિ-સુવાદિકના કિલાવાળા આવા સમવસરણની દ્વિવાળા આ ભુવનમાં બીજા કોણ છે? ગંગા નદીના તરંગ સમાન પ્રભુની વાણી સાંભળીને આનંદ અચ્છની ધારાથી માતાજીના નેત્રનાં નીલ પડલ ઓસરી ગયાં. મણિજડિત વિમાન-પતિથી અલંકૃત આકાશતલ જેવું, પુકાર કરતી ઘુઘરીઓ અને વજા-શ્રેણીયુક્ત સમવસરણ દેખ્યું. (૨૫) હર્ષથી ઉ૯લસિત સદભૂત ભાવના ચેગે સર્વ કર્મને ચૂરો કર્યો. કેવલજ્ઞાનરૂપ નેત્ર પ્રગટ થયાં અને તરત મરુદેવા માક્ષલક્ષમી પામ્યાં. આ એક આશ્ચર્યની વાત છે કે, અત્યંત સ્થાવરપણામાં આટલે કાળ પ્રભુની માતા હતા. આટલા માત્રમાં ભારત ક્ષેત્રમાં પ્રથમ સિદ્ધિ પામ્યાં. આ ભરતમાં મરુદેવા પ્રથમ સિદ્ધિપદને પામ્યાં એટલે કે તેનો મહત્સવ કર્યો. ભરત પણ ભગવંત અને તેને વંદન કરી અયોધ્યામાં ગયા. ત્યારપછી ચક્ર પૂજા, નાટક વગેરેના પ્રબંધપૂર્વક અછાનિકા મહોત્સવ કર્યો. ત્યાંથી આયુષશાળાની ભૂમિમાં તેને સ્થાપન કર્યું.
ત્યારપછી લોકોનો જે વ્યવહાર, તે તેનાથી શરૂ થયો. ચતુરંગ સેન સહિત ભરતરાજા છ ખંડ વાધીન કરવા માટે નીકળ્યા. ભરત રાજા ચાલતા હોય તે તેની
"Aho Shrutgyanam
Page #95
--------------------------------------------------------------------------
________________
અશ્ત-બાહુબલીની કથા
[ ૬૫ }
પાછળ અનુસરે, રાકાય તા તેઓ પણ રાકાય, નિર ંતર નાટક-પ્રેક્ષકના આનદ ચાલુ હોય, પૂર્વાદિક્રમ માગધ વગેરે દેવાને સાધ્યા. સલામ ડપમાં ચક્રી નામથી ૠકિત તીર એકદમ આવેલું દેખીને તેમા વધજ્ઞાનથી જાણે છે કે પ્રથમ ચક્રી ઉત્પન્ન થયા છે, મણિ-રત્ન-સુવર્ણના બનાવેલા કુંડલ, મુગટ, માજીમધ, હાર, દેશ વગેરે આભૂષણેા તરવાર, છરી, કૃપાણ વગેરે હથિયારનું નજરાણું ધરાવ્યું. ચકીને ત્યાં બેસાડી આજ્ઞાપાલન કરવાનું સ્વીકાર્યું". અષ્ટાનિકા મહેૉત્સવ પૂજા સ્વીકારી પોતાના સ્થાનકે ગયા. પેાતે સિન્ધુ મહાનદી ઉતરીને પછી સુષેણ નામના સેનાપતિને સિન્ધુનકીના મહાન નિષ્કુટા સાધવા માટે અહિંથી માલે છે. વૈતાઢય પવ તના કુમાર દેવને સાધ્યા, તેની ભેટા સ્વીકારી તમિસ્ત્રાગુફામાં કૃતમાલ નામના દૈવને ખેલાવે છે. સુષેણુ સેનાપતિ ત્યાં જઈને તમન્નાગુફા ખાલાવે છે. હાથીના માંધપર એઠલે તે ગુફામાં પ્રવેશ કરે છે. ગુફાની અને ખાજીની ભીતા ઉપર એક કાકિણી નામના રત્નથી ૪૯ મડતશ્રેણીઓ કરે છે. ત્યારપછી ભરતચક્રવર્તી ખીજા. જીતાય માં પહેાંચ્યા. સ્વૈને જિતીને દેવતાઓ સાથે થુિં, સુવર્ણ વગેરે હણ્ કરીને નાના હિમવાન પર્વતના કુમાર દેવને જિતવા માટે ત્યાં ઉતર્યાં. સુષેણાધિપતિ સિન્ધુના નિષ્કુટમાં જઈને પોતાના નામથી અંકિત કરેલા ખાણુને ધનુષમાં જોડી ફ્રેંકયુ. (૪૦) સુષેણુના હાથથી ગ ગાદેવીને સાખી તેના નિષ્કુષ્ટ સ્વાધીન કર્યાં. ભરત મહારાજાએ ગ’ગાદેવી સાથે એક હજાર વર્ષ સુધી ભાગ લાગજ્ગ્યા. મિ-વિનમિતે સાયા. તેઓએ એટલું અર્પણ કર્યું. તેઓએ લેટામાં સ્રીરત્નાદિક આપ્યાં. ગગાકિનારેથી નવ નિધિએ સેવા કરવા સાથે ચાલ્યા. ત્યારપછી બ’ડપ્રપાત નામની ગુફામાં પ્રવેશ કર્યાં. ત્યાં નાટયમાલની સાધના કરી. તેમાંથી ભરતાપમાં આવ્યા. સાઠહજાર વર્ષ સુધી સમગ્ર ભરતને સ્વાધીન કરવામાં સમય પસાર કર્યાં. અનુક્રમે વિનીતામધ્યા નગરીમાં પહેાંચ્યા. ઘણે ભડાર એકઠા કર્યા. ચાસઠ હજાર સ્ત્રીનું અતઃ પુર, ૩૨ હજાર મુગુટબદ્ધ રાજા, ૮૪ લાખ ઘેાડા, હાથી, ૨સ્થા, ૧૪ રત્ને, ૯૬ ક્રાંડ પાયદળસેના, તેમ જ ગામ, એ પ્રમાણે ચક્રવર્તીની તે સમયે ઋદ્ધિ હતી. બાર વરસ સુધી ચક્રવર્તીને રાજ્યાભિષેક ચાલ્યા, જ્યારે સની સ‘ભાલ લેતા હતા, ત્યારે સુંદરીને દુબ ળ શરીરવાળી દેખી. ભરત છ ખંડ સાધવા ગયા, ત્યારથી સુદરી નિર’તર આાયબિલ તપ કરતી હતી. તેથી નિસ્તેજ મુખવાળી, સ'સારાગ પાતળા થવાથી લતે તેને કહ્યું કે, • કૂચારિ ! માં તા ગૃહિણી અગર મતવાળી સાધ્વી થા.' સુંદરીએ શૈક્ષા અ‘ગીકાર કરી, પેાતાના દરેક ભાઈઓ ઉપર કૃત માકન્યા કે, ૮ માર્શ રાજ્યા છે, તે તમે મને અપણુ કરી દ્યો.' ત્યારે ભાઇમાએ કહેવરાવ્યું કે, ‘ પિતાજીએ અમને શખ્યા આપ્યાં છે, ભરતનું સ્વામીપણું કેવી રીતે ગણાય ?’(૫૦)
હું દૂત ! તુ' ભરતને કહેજે કે, ‘ રાજ્યા તા પ્રભુ અમને આપી ગયા છે. ભરત પણ ાજ્ય ભોગવે છે, જેમ તે આપતા નથી, તેમ અમે પણ તેને રાજ્યે અર્પણ કરીશું નહિ. ’
.
"Aho Shrutgyanam"
Page #96
--------------------------------------------------------------------------
________________
( ૬૬]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાતુવાદ ધન પ્રાપ્ત કરીને કણ ગર્વવાળા નથી બન્યા વિષયાધીન મનુષ્યની આપત્તિ કોની અસ્ત થઈ? સ્ત્રીઓની સાથે આ જગતમાં કોનું મન ખંડિત નથી થયું? આ જગતમાં કાયમનો રાજાને પ્રિય કોણ બન્યા ? કાળના વિષયમાં કોણ બાકી રહ્યું ? કયે માગનાર ગીરવ પામ્યા? દુર્જનની જાળમાં ફસાએલ ક મનુષ્ય સેમે કરીને બહાર નીકળી શકશે.” -એમ વિચાર કરીને ફરી તેઓએ કહ્યું કે,
પ્રભુને પૂછીને પછી તેઓ કહેશે તે તેમની આજ્ઞા મસ્તકે ચડાવીશુ તે ભારત પાસે પહેાંચી સર્વ હકીકત નિવેદન કરી.
હવામી પણ વિચરતા વિચરતા કેઈ વખતે અષ્ટાપદ પર્વત પર સમવસર્યા. ત્યાં જઈને કુમારએ પ્રભુને વિનંતિ કરી કે, “અમારે યુદ્ધ કરીને રાજયરક્ષણ કરવું કે સોંપી દેવું?” ઋષભદેવ ભગવંતે વિષય-તૃણું દૂર કરનારી દેશના આપી કે, “હે વસે ! આ વિષયેથી સયું. આ વિષયે અનર્થ કરનારા અને કવચ વનસ્પતિ જેવા છે. સંસારના છેડા સુધી ભોગવીએ, તો પણ તેને છેડે આવતું નથી.'
“ આ વિષયે લાંબા કાળ સુધી અહિં વાસ કરીને નકકી ચાલ્યા જનારા છે, વિયોગમાં કે ફરક છે ? કે જેથી મનુષ્ય પિતે આને ત્યાગ કર્તા નથી? વિષય પિતાની સ્વતંત્રતાથી ચાલ્યા જાય છે, તે મનને અતિશય સંતાપ થાય છે અને વિષયોને જાતે ત્યાગ કરે તે અપરિમિત સમતા ઉત્પન્ન કરે છે.” “વિષ અને વિષ એ બંનેમાં મોટું અંતર છે. ખાધેલું ઝેર મારનાર થાય છે અને વિષ
સ્મરણ કરવાથી આત્માને મારી નાખે છે.” તથા અંગાશદાહકનું દષ્ટાન્ત વિચારવું. આ તમને કહેવાથી તમારી વિષયતૃષ્ણા દૂર થશે.
એક અંગારા પાડનાર મનુષ્ય સખત તાપવાળી તુમાં પાણી ભરેલો ઘડો લઈને અરણ્યમાં ગ. લાકડાં કાપી કાપીને તેના કાષ્ઠો મધ્યાહ્ન સમયે બાળતા હતે. કઠેર સૂર્યના તાપમાં લુવાળા સખત વાયા વાતા હતા, તેથી વારંવાર તે -તૃષાતુર થતો હતો. પાણી પીવે તો તાજી તૃષા લાગતી હતી. હવે પાણી પીવા માટે મોટી આશાએ ઘડા પાસે આવ્યો. પરંતુ વાંદરાઓએ તેને ઘડો હલાવી ઢાળી નાખ્યા હતે, એટલે બિચારો નિરાશ થઈ કંઈક ગરમ રેતીમાં આળોટવા લાગ્યો. દુઃખ સહિત ઉઘી ગયો. રવપ્ન આવ્યું. તેમાં ઘરના ઘડાનું, કૂવાનું, વાવડી, તળાવ, નદીઓનું, સમુદ્રનું, સર્વ જળાશયાનું પાણી પી ગયા; તે પણ તેની તૃષા દૂર ન થઈ એટલે વનના ઉંડા કૂવામાં નવીન ઘાયનું દોરડું બનાવી છેડે તૃણને પૂળો બાંધી બહાર કાઢી ઘાસના તણખલા પર લાગેલા બિન્દુ ચાટવા લાગ્યો. તેથી તેની તૃષા દૂર થાય ખરી? સમુદ્રાદિક જળથી જે દૂર ન થઈ, તે તેટલા તૃણબિન્દુથી તૃષાની શાંતિ થાય ખરી? દેવકનાં, મનુષ્યોના ભોગો ભેગાવ્યા પછી આવા અસાર ભેગાથી તમને કદાપિ તૃપ્તિ થવાની છે? અત્યારના ભેગા જળબિ૬ સરખા તુચ્છ છે. પ્રભુએ
"Aho Shrutgyanam
Page #97
--------------------------------------------------------------------------
________________
ભરત–આહુબલીની કથા
[ ૬૭ }
તે પુત્ર પાસે વેતાલીય અધ્યયન વૃત્તોથી પ્રરૂપ્યું. એ કેક એક અઝયણથી પ્રતિબોધ પામ્યા. અને દીક્ષા અંગીકાર કરી. તેઓએ દીક્ષા અંગીકાર કરી છતાં ચક્ર શાળામાં પ્રવેશ કરતું નથી. ત્યારે ચક્રવર્તી વિચારે છે કે, હજુ તક્ષશિલામાં બાહુબલીને જિતવાને બાકી છે, ત્યારે એક ચતુર વિચક્ષણ ડૂતને ભણાવીને તેની પાસે મોકલે છે. તે ત્યાં પહોંચી, પ્રણામ કરી બેઠો અને બાહુબલીને કહેવા લાગ્યું કે, “તમારા વડીલઅંધુએ મારા સાથે સદ્દભાવપૂર્ણ નેહથી કહેવડાવેલ છે કે, તમારી સહાયથી હું aiારતd ચકીપણું કરું. બહુ –એમાં શું અયોગ્ય છે? તે તેને જે અસાધ્ય હોય, તે હું સાધી આપીશ.
ત–સર્વ સિદ્ધ થઈ ગયું છે, પરંતુ ચક્ર આયુષશાલામાં પ્રવેશ કરતું નથી. બાહુ—મારી નાની અંગુલીના નખના અગ્રભાગથી હું તેને પ્રવેશ કરાવીશ.
હત–આજ્ઞા અતિક્રમ કરનાર કોઈ પણ તેને પ્રવેશ ન કરાવી શકે. બાહુ –તે કાર્ય સાધી આપીશ. હત–સ્વામી ! પ્રથમ આત્માને સા. છ ખંડ-ભરતના સ્વામીની આજ્ઞા જે
મસ્તકે ધારણ ન કરે, તે બીજા કાર્ય શું સાધે? બાહુ –અરે! મર્યાદા વગર બોલનાર હે દૂત! દુજાત ! આ તું શું બોલે છે?
ભાઈઓને બીવડાવીને દીક્ષા અપાવી, જેથી તું આટલે ગર્વ કરે છે? એક વનમાં મુંડ અને આમ્રવૃક્ષ ઉત્પન્ન થયા હોય, એમાં માટે અને વિશેષ હોય તેમ તું તેની જેમ આપણી ગણના ગણે છે? તેને જણાવો કે, “યુદ્ધ કરવા ભલે આવે.” એ ભાઈને જે અતિ તીવ્ર અભિમાન થયું છે, તેના સર્વ અભિમાનને કલન કરી-મસળી–પરિભ્રશ કરી મારા તાબે કરીશ. (૭૫) પ્રતિહારીએ દૂતને ગળે પકડીને બહાર કાઢો. ત્યાં જઈને સર્વ વૃત્તાન્ત ભરતને જણાવ્યો. સાંભળતાં જ અસાધારણ રાષાગ્નિ ભભુકયા. ભયંકર ભ્રકુટી અને ભાલતલવાળા ભરતચક્રીએ યુદ્ધ માટે શત્રુસમૂહને આક્રમણ કરવા માટે પ્રયાણભેરી વગડાવી. ભરતચક્રી સમગ્ર રુદ્ધસામગ્રી સહિત નીકળ્યો અને તેના સીમાડાના પ્રદેશમાં પડાવ નાખે. એટલે મહારાષ પામેલા બાહુબલી પણ સામે આવ્યા. આગળના સેનું પરસ્પર યુદ્ધ જામ્યું. સારથી બાણ વરસાવીને સામસામા વીંધાવા લાગ્યા, ખગથી ખગો, ખંડિત થવા લાગ્યા, ભાલા ભાલાને કાપવા લાગ્યા. ચપળ તેજસ્વી ઘોડાની અતિ તીકણ ખુરાથી ઉડતી ધૂળથી વ્યાપ્ત થએલ, ભાલા ભેંકાવાથી હાથીના લેહી કરવાના કારણે જાલિમ જણાતું, અગ્નિ સંબંધવાળા બાણ ફેંકવાથી અનેક પ્રાણગણ જેમાં બળે છે, ભ્રમણ કરતા અને ભય પામેલા લોકોના યૂથના કોલાહલ શબ્દ જેમાં થઈ રહેલા છે, ઘોડા, હાથી, કાયર, શૂરવીર એવા અનેક પ્રાણુઓને જેમાં સંહાર થઈ રહેલ છે, જાણે મહાનગર
"Aho Shrutgyanam
Page #98
--------------------------------------------------------------------------
________________
{ ૬૮ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજ શંતુવાદ
સળગી રહેલુ હાય તેવું મહા ભયંકર યુદ્ધ શરૂ થયું. આ પ્રમાણે નિષ્ઠાણું અનેક જીવાના સહાર દેખી આ ઘણું ખાટુ' થાય છે—પ્રેમ દેખીને બાહુબલી બન્ધુને એમ કહે છે કે, ‘નિરપરાધી ઢાકાના વિનાશ કરવાનુ છેડી આપણે આપણાં ગૈાથી યુદ્ધ કરીએ.' ત્યારે ભરતે કહ્યું કે, ભલે એમ થાએ. શું હું તેમ કરવા સમથ નથી ? શક્ર પણ જેની શંકા કરે છે, તે પછી બીજાની યુદ્ધમાં કઈ ગણુના ગણવી ?' (૮૪) ( અહિંથી ૧૦૮ ગાથા સુધી અપભ્રંશ કાન્યા છે.)
'
ત્યારપછી મનેએ એક મંગથી યુદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી અને પક્ષાના નિ– કાને યુદ્ધ કરતા નિવારણ કર્યો, એટલે તેએ સાક્ષીથી માફક બંને પક્ષમાં જોતા ઉભા રહ્યા. પ્રથમ દૃષ્ટિયુદ્ધ શરુ થયું, એટલે નિર્નિમષ નેત્રવાળા આ બંને નરદેવે જૈવે છે’ એમ દેવતાઓએ પણુ અનુમાન કર્યું, જેમાં સાક્ષીએ દેવતા હતા, એવા તે બંનેમાં ભરત હારી ગયા; એટલે પક્ષ અને પ્રતિપક્ષ સ્થાપવારૂપ વાદ-વિવાદરૂપ વાગ્-યુદ્ધ કર્યું". તેમાં પણ ભરતને પરાજય થયા, એટલે મહાભુજાવાળા બંનેએ ભુજાયુદ્ધથી યુદ્ધ શરૂ કર્યું. બાહુબલિએ પાતાના હાથ ભાળ્યે, તેને ભરત વાળવા પ્રયત્ન કરવા લાગ્યા, પણ મહાવૃક્ષની ડાળી ઉપર વાંદરા લટકે તેમ લટકતા દેખાયા. ભરતની માટી ભુજાને બળવાન બાહુબલિએ એક જ હાથ વડે લતાનાળની જેમ વાળી નાખી. પછી મુષ્ટિયુદ્ધ શરુ થયું. એટલે બાહુબલિના ઉપર ભરત પ્રહાર કરવા લાગ્યે, પણ સમુદ્રનાં માજા કિનારા પરના પર્વત પર અથડાય તેની મા તેની મુષ્ટિએ નિષ્ફળ ગઈ. બાહુબલિએ વ સરખી મુષ્ટિના પ્રહાર કર્યો, એટલે ભરત પેાતાના સૈન્યના અશ્રુજળ સાથે પૃથ્વીમાં પડયેા. મૂર્છા ઉતર્યાં બાદ હાથી ઈતૂથળથી પર્યંતને તાડન કરે, તેવી રીતે ભરતે અભિમાનથી બાહુબલિને ક્રૂડ વડે તાડન કર્યું". ત્યારપછી બાહુઅલિએ પણુ ભરતને દંડથી માર્યો, જેથી તે ભૂમિમાં ખેડેલા ખીલા માફક ાનુ સુધી ખૂંચી ગયા. પછી ભરતને સશય થા કે, શું આ ચક્રવર્તી હશે ?' તેટલામાં યાદ રતાં તરત ચક્ર તેના હાથમાં આવી ગયું. મહાકાપથી ભૂમિમાંથી બહાર નીકળીને ભરત મહારાજાએ લશ્કરના હાહારવ સાથે તેવા પ્રચ'ડ ચમકતા ચક્રને ફૂંકયું, તે ચક્ર બાહુમલીને પ્રદક્ષિણા ફરી પાછુ આવ્યું. કાશ્યું કે દેવતાથી અધિષ્ઠિત શો એકાત્રવાળા સ્વજનાને પરાભવ કરતા નથી. તેને અનૈતિકતા દેખીને કાપથી લાલ નેત્રવાળા બાહુબલિએ ‘ચક્ર સાથે તેને ચૂરી નાખું.' એમ વિચારી મુઠ્ઠી ઉગામી. તેની માફક હું. પણ કષાયે વડે ભાઈના વધ કરવા તૈયાર થયા છું, માટે ઇન્દ્રિયેાને જિતી હું કષાયાને હછુ.' એમ વિચારતા ઉત્પન્ન થએલ વેરાગ્યવાળા માહુબલિએ તે જ સૃષ્ટિથી મસ્તકના કેશના લેાચ કરેં. અને તરત સામાયિક-ચારિત્ર ગ્રહણ કર્યું. - સુ કર્યું", સુ ́દર કર્યું' એમ આનંદપૂર્વક ખેલતા દેવતાઓએ માહુબલિના ઉપર પુષ્પવૃષ્ટિ કરી.
'
બાહુબલિએ મનમાં વિચાર્યું” કે, ' ભગવ ́તની પાસે જઈને જ્ઞાનાતિયવાળા
"Aho Shrutgyanam"
Page #99
--------------------------------------------------------------------------
________________
ભરત–બાહુબલીની કથા
[ ૬૯ ] નાના ભાઈઓને વંદના કેવી રીતે કરૂં? માટે કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી હું પર્વદામાં જઈશ'-એમ વિચારી કૃતાર્થ બનેલા તે ત્યાં જ પ્રતિમા ધારણ કરી મૌનપણે કાઉસ્સગ ધ્યાને રહ્યા. તેવી સ્થિતિમાં રહેલા બાહુબલિને દેખી અને પિતાનું ખરાબ વતન વિચારી નમાવેલી ગ્રીવાવાળે ભરત જાણે પૃથ્વીમાં પેસવાની ઈચ્છાવાળા હોય, તે ઝંખવાણે બની ગયે. સાક્ષાત્ શતરસવાળા બધુને પ્રણામ કર્યા અને બાકી રહેલા કોયને જાણ ત્યાગ કરતા હોય તેમ લગાર ઉણ આંસુ નેત્રમાં ભરાઈ આવ્યાં. આત્મનિંદા કરતા કહેવા લાગ્યા-“ખરેખર તમને ધન્ય છે કે, જેમણે મારી અનુકંપ ખાતર રાજયનો ત્યાગ કર્યો. ખરેખર હું પાપી, અસંતોષી અને ખરાબ અહંકારવાળો છું કે, જે તમને ઉપદ્રવ કર્યો. પિતાની શક્તિ જાણ્યા વગર અન્યાય-માગે પ્રવર્તી જેઓ લોભથી જિતાયા છે, તે સર્વમાં હું અગ્રેસર છું. ભવ-વૃક્ષનું બીજ રાજય છે -એમ જાણવા છતાં જેઓ છેડતા નથી, તેઓ અધમ કરતાં પણ અધમ છે. ખરેખર પિતાને પુત્ર તું જ ગણાય કે, જે પિતાજીના માગે ગયે. હું પણ તેમને તો જ પુત્ર ગણાહ, જે તમારા ચરખો થાઉં .” પશ્ચાત્તાપજળથી વિષાદ-કાદવને સાફ કરી બાહુબલિના પુત્ર સોમયશાને તેની ગાદીએ રાજ્યાભિષેક કર્યો. ત્યારથી માંડીને સેંકડો શાખાએ યુક્ત તે તે પુરુષ-રત્નની ઉત્પત્તિના એક કારણરૂપ એ સેમવંશ ચાલુ થયો.
ત્યારપછી બાહુબલિને પ્રણામ કરી પરિવાર સહિત ભરતરાજા પિતાની રાજ્યલમી સરખી અયોધ્યા નગરીમાં ગયે. દુષ્કર તપ તપતા બાહુબલિમુનિને પૂર્વભવનાં કમ સાથે એક વર્ષનો કાળ પસાર થયો. ત્યારપછી ઋષભદેવ ભગવંતે બ્રાહ્મી અને સુંદરી સાવીને ત્યાં જવા આજ્ઞા કરી એટલે બાહુબલિ પાસે આવી તે કહેવા લાગી “હે મહાસત્તવવાળા ! સુવર્ણ અને પત્થરમાં સરખા ચિત્તવાળા ! સંગ-ત્યાગ કરનારને હાથી-સ્કંધ પર આ રેહશું કરવું યોગ્ય ન ગણાય. આવા પ્રકારના તમને જ્ઞાન કેવી રીતે પ્રગટ થાય? નીચે લીંડીને અગ્નિ હોય એવા વૃક્ષને નવપલ ઉગતાં નથી. માટે જે તમારે ભવ– સમુદ્ર તરવાની ઈચ્છા હોય, તો તમે જાતે જ વિચાર કરી લોઢાની નાવ સરખા આ હાથી ઉપરથી નીચે ઉતરો.” ત્યારપછી બાહુબલી વિચારવા લાગ્યા કે, “વૃક્ષ પર ચડેલી વેલડી માફક મારા શરીરને હાથીને સંગમ કેવી રીતે લાગે? કદાચ સમુદ્ર મર્યાદા મૂકે, પર્વત ચલાયમાન થાય, તે પણ ભગવંતની આ શિષ્યાઓ અસત્ય વચન ન બોલે. હા, જાણ્યું. અથવા તે આ માન એ -જ હાથી છે અને એ જ મારું સાનફળવાળું વિનય-વૃક્ષ નાશ પમાડયું છે.” “નાના ભાઈઓને હું કેવી રીતે વંદન કરું ?” એવા વિચારને ધિક્કાર છે. તેઓ જ્ઞાન, ચાગ્નિ, તપ વડે મોટા છે. મારું મિથ્યા દુષ્કૃત થાઓ. દેવ અને અસુરોને વંદન કરવા યોગ્ય એવા ભગવંતની પાસે જઈને નાના ભાઈઓના શિષ્યોને પણ પરમાણુ સરખે થઈ હું તેમને વંદન કરું. એટલામાં તે મુનિ પત્ર ઉપાડીને ચાલ્યા, તેટલામાં
"Aho Shrutgyanam"
Page #100
--------------------------------------------------------------------------
________________
[ ૭૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ
તેમણે નિવણ-ભવનના દ્વાર સરખું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. હાથમાં રહેલા આમલકની માફક કેવલજ્ઞાન લક્ષ્મીથી સમસ્ત વિશ્વને જોતા તે બાહુબલિ મુનિ ભગવંત સમીપે કેવલીઓની પર્ષદામાં બેઠા.
અતિ ગૂંચવાએલા કેશને ઓળી-સરખા કરી, નિર્મળ મજબૂત કટીવસ્ત્ર પહેરી, હરિચંદનનું તિલક કરી અતિપ્રચંડ બાહુદંડને ઉત્તમ પદાર્થોથી વિલેપન કરી તે બંને પુરુષસિંહ રણાંગણમાં ઉતર્યા. તે સમયે ત્રણે લેકના સહુકોઈ કુતૂહળ જેવા એકઠા થયા. આ દશ્ય જોવામાં કોઈ કંટાળતા નથી. ૮૫)
મનોહર ઉત્તમ ચિન્હવાળા વિમાનમાં રહેલા, પહોળા અનિમેષ નેત્રથી આકાશમાં એકઠા થએલા દે આ યુદ્ધ નીહાળતા હતા. વિદ્યાધર, યક્ષ, રાક્ષસે, લેકપાલે પણ અખલિત ગતિવાળા વાહનમાં ચાર દિશામાં કૌતુક સહિત એકઠા મળી વિચરતા હતા. આ બંને એવી સરસાઈથી લડતા હતા કે આમાં કોણ હારશે અને કોણ જિતશે ? તેને નિશ્ચય કરી શકતા ન હતા. (૮૬) ચકચકાટ કરતા અતિતી ભાલાવાળા અને મજબૂત બખ્તર પહેરેલા પ્રથમ ગોળાકારમાં બંને શત્રુ-સૈને ઘેરીને ઉભા રહ્યા. તેના પછી તેને વીંટળાઈને બખ્તર પહેરેલા ચપળ ચતુર લાખો અની, શ્રેણી, તે સર્વની બહાર વીંટળાઈને મદ ઝરતા મહાહાથીઓની શ્રેણી રહેલી હતી. તે સવની મધ્ય ભાગમાં બાથમાં લેતા, તંદ્વયુદ્ધ કરતાં વળી વિખૂટા પડતા તે બંને પુરુષસિંહે રહેતા હતા. (૮૭)
હવે બંને રણાંગણમાં ઉતર્યા પછી લગાર વક થઈને સાથળ ઉપર હથેલી ઠોકીને એક બીજા વળગતા હતા. નિશંકપણે સિંહનાદ કરતા હતા. એવા પ્રકારના પગના પ્રહાર કરતા હતા કે, જેથી ઉંચા પર્વતે ડોલતા હતા. સાંઢની ગર્જના સરખા શબ્દો કરીને પગ બંધન કરતા હતા, મોટા મલો લડતા હોય, તેમ યશના કારણભૂત જય જય શબદ બેલાતા હતા. (૮૮).
નિર્નિમેષ નેત્રો કરીને દષ્ટિની ચેષ્ટા, ભુવનમાં વિસ્તાર પામતી દિવ્યવાણથી વાચુદ્ધ, દુર્ધર બાહુબંધ બાંધી બાહુયુદ્ધ કરી લડતા હતા, નિષ્ફર મુષ્ટિઓ વડે કરીને તેમજ ઉંચા દંડોએ કરીને દંડાદંડી યુદ્ધ કરતા હતા. દરેક યુદ્ધમાં ભરત હારી ગયે; એટલે ભારતને પિતાના બળમાં શંકા થઈ. (૮૯)
ચિત્તમાં શંકા થઈ એટલે ભરતચક્રી વિચારવા લાગ્યા કે, “બાહુબલિ અતિ બળવાન છે, શું ચક્રવર્તી એ થશે ?” શું હું તેની આગળ દુબળ બાળક હાઇશ? મેં ઉપાર્જન કરેલ સર્વાગ રાજ્યને તે પડાવી લેશે? હવે તેને મારવાના એકમનવાળો ભરત બોલવા લાગ્યો, હાથ લાંબો કર્યો અને કંટાળીને કહેવા લાગ્યા કે, “હે ચક્ર. તું આજે દુમિન બની મારા હાથ પર કેમ આવી ચડતું નથી ?” ૯૦)
"Aho Shrutgyanam
Page #101
--------------------------------------------------------------------------
________________
-ભરત–માહુબલીની કથા
[ ૭૧ ]
એટલે કરવત સરખી ધારવાળુ, વિજળીના સમૂહથી ઘડેલું ડાય તેવું ભયંકર ચર્ચા ભરતના હાથ પર ચડી ગયું, 'જગત ઉપર આક્રમણ કરવા માટે નાની માટી શિખાવાળા ઉલ્કાગ્નિના મોટા મોટા તણુખા ઉડાડતું ચક્ર તે બાહુબલિના ભાલસ્થળમાં, એવું મારુ કે, વૈરીના હૃદયમાં ધ્રાસકે પડે,’ એમ ચિંતવીને ભરત ચક્રવર્તીએ એકક્રમ ચક્ર છેડયુ'. (૯૧)
તડતા શબ્દ કરતું, અગ્નિકણુ એકઠા કરતું, અંધકાર દૂર કરતું, હાહાકારના સુખર શબ્દો અને ધિક્કારના શબ્દો લેતું તે ચક્રનું તુંબ માહુતિના વક્ષ:સ્થલ પર પડયું, પરંતુ ચક્રની ધાર તેને ન લાગી. કારણું કે, પેાતાના ગાત્ર-શમાં ચક એક વખત પશુ તે સમથ બની શકતું નથી. (૯૨)
તે જ ક્ષણે તશિલાના નાથ બાહુબલિ પૃથ્વી પર પટકાયા, ત્યારે સમગ્ર લેાકેાનાં નેત્રાશ્રુ સાથે મૂંધકાર ઉછળ્યે. જ્યાં માહુબલિની મૂર્છા ઊતરી અને ચેતના પ્રગટી, ચક્ર હાથમાં લઈ મારનાર ઉપર પ્રહાર કોં. ચક્રી તરત ચ’તવવા લાગ્યા કે, હું ભરતના ચક્રવર્તી છું. હું શસ છુ, તે ગજેન્દ્ર છે, અવિનય-વૃક્ષ સરખા તેને હું મૂળના કદમાંથી ઉખેડી નાખું, (૯૩)
હવે બાહુબલિ ચિ ંતળવા લાગ્યું કે, મે અપકીતિ કરનાર દુષ્ટ વિચાર્યું. ભરત અને બાહુબલિ અને એક મગની એ ફાડ છે. પાતાના મધુને મારી તેની ઋદ્ધિ તેવી ન થાઓ. ખલ, ધન, જીવિત, યૌવનના કોઈ ગવ કરે, તે ઘરમાં જીવિતને સૉંશય કરનાર જંતુ (સર્પ) હોવા છતાં વાત કહેતા નથી. (૯૪)
સામાં એ એછા એવા મારા ૯૮ ભાઇએ જે મહાભાગ્યશાળીએએ આ સ'સારના વિષયે અને રાજ્યાને વિષે સરખા ફ્રેંખ્યા, આ લેાકમાં અને પરલેાકમાં આત્માને તપાવનારા, ભાગવતી વખતે મીઠાં લાગે, પરંતુ તેનાં ફળે ઉદયમાં આવે, ત્યારે કડવાં દુઃખા અનુભવવાં પડે, પિતાજીના ચરણની સેવાના પ્રસાદથી શ્રેષ્ઠ સયમ સામ્રાજ્યની સિદ્ધિ કરી. કેવલજ્ઞાન પ્રગટાવી પરલેાકરૂપ પરમપદની સાધના કરી. (૯૫)
આ ભરત ભરતક્ષેત્રમાં છ ખંડનું રાજ્ય કરે છે, તે પશુ મર્યાદાના ત્યાગ કરી લક્ષ્મીમાં અતિ લ`પટ અને લાભ મનવાળા થયેા છે. ભાઈપણાના સબંધને પશુ તિલાંજલિ આપી છે. પિતાજી તરફથી મળેલ વારસાનુ ધન તૂટી જાય છે, જેમ અગ્નિ કઈ પણ છેડતા નથી, તેમ આ ભરત ભાઇએના રાજ્યાક્રિક ધનને છેડતા નથી. જેમ જેમ તે લેતા જાય છે, તેમ લેાભની ભૂખ વધતી જાય છે. માટે હું તાશિલાને અને મનમાં રહેલા રાષને ત્યાગ કરુ' છું. એ પ્રમાણે તે પિતાજીના ચરણમાં જવા તૈયાર થયા, ચિત્તમાં સક્ષેાલ થયા. (૯૬)
ત્યારપછી ચક્ર છેડી દીધું, જે કઈ આભરણ, આયુષ્ય, પુષ્પા તે સર્વના ત્યાગ
"Aho Shrutgyanam"
Page #102
--------------------------------------------------------------------------
________________
[ ૭૩ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ ક, રાજ્ય અને રાષ્ટ્રનું હવે મારે શું કામ છે ? પિતાની વા સરખી પાંચ મુષ્ટિથી કેશ ઉખેડી નાખ્યા. મસ્તકે સ્વયં ચ કર્યો, તે સમયે શાસનદેવીએ અસંગ થએલા બાહુબલી મુનિને સાધુવેષ આપ્યા. ત્યારપછી ભારતની સર્વ રાણીઓ ત્યાં આવી અને નવા મુનિને ભરત ચક્રવર્તી કહેવા લાગ્યા. (૭)
હે મુનિવર ! તમે તે કુસક્રમ આ રીતે નિવાહ કર્યો અને સર્વનો ત્યાગ કર્યો. વિધિતત્પર પુરુષે તમારી આગળ કયા ગર્વનું નાટક કરી શકે? પોતાના વંશ પર બીજે કેણ (વાઈ) કળશ ચડાવે ?
ભગવંતની જેમ ત્રિભુવનરૂપી ઉજજવલ ગૃહને પોતાના ઉજજવલ યશવાદથી પ્રકાશિત કર્યો. આ પ્રમાણે હતુતિ કરનાર ચક્રવર્તી ભરત સ્તુતિપાઠક-વિતાલિક માફક શોભવા લાગ્યા. (૯૮).
હવે મહા બાહુબલી મુનિ અતિશય વિચારવા લાગ્યા કે, “પરમેશ્વર પિતાજી પાસે હું જાઉં, પરંતુ કેવલજ્ઞાન વગરને કેવી રીતે ત્યાં જાઉં? મારા નાના ભાઈએ તે કેવલજ્ઞાની હોવાથી હું તેમની પાસે દીન લાગું અને લજજા પામું, તો હવે અહિં હું જલદી કેવલજ્ઞાન ઉત્પન્ન કરું, ત્યાર પછી પરમેશ્વર સન્મુખ જવા માટે હું પ્રસ્થાન કરીશ. (૯)
આ પ્રમાણે ચિત્તમાં વિચાર કરીને, બંને હાથ લંબાવીને નાસિકાના અગ્ર ભાગ ઉપર સ્થાપન કરીને અડોલ ચિત્તવાળા, નિમલ મનવાળા, સ્તંભ માફક શોભન કાઉસગધ્યાનમાં ઉભા રહ્યા. આહાર-પાણી વગરના અત્યંત સ્થિર મુનિવર એક વરસ સુધી તે પ્રમાણે રહીને મોક્ષપદ પામવાને માટે તૈયાર થયેલા તે એકાગ્રતાથી શુભ ધ્યાન કરતા હતા. (૧૦૦)
શરીરમાં પુરુષાર્થ છે, હદયમાં ઉત્સાહ છે, જે કારણે ચક્રવર્તીને પણ જિલ્લા, આ એક આશ્ચર્ય બનાવ્યું, જે તું અહિં પગ ઉંચે કરે, તો નક્કી કેવળજ્ઞાન આવે, તો બીજું આશ્ચર્ય થાય. જે કંઈ પણ પ્રત્યક્ષ દેખાય, તેને માટે સહુ કોઈ પ્રયત્ન આરંભે છે, જે હું કેવલજ્ઞાની થાઉ તે તે અપૂર્વ આરંભ-પ્રયત્ન ગણાય. (૧૦૧)
હેમંત ઋતુમાં દુસહ શીતળ ઠંડી પડે છે, હિમ પડવાથી કમલવને બળી જાય છે, નિભંગી દરિદ્ર લોકોને કકડતી ઠંડી વાગતી હોવાથી દંતવીણા વગાડે છે, અર્થાત દાંત કકડાવે છે, રાત્રિ લાંબી હોય છે, તેમાં મુનિનાં સંવાડાં સર્વાગે ખડાં થઈ જાય છે, નજીકમાં ફરતાં શિયાળાના પ્રગટ ફેકારવ શબ્દ સંભળાય છે, તે બાહુબલિ મુનિ શુકલધ્યાન થાતા થાતા શિયાળાની ઠંડી સમભાવથી સહન કરતા હતા. (૧૨)
ગ્રીષ્મ ઋતુને આરંભ થયે, તેમાં વૃક્ષો નષ્ટ થવા લાગ્યા, મૃગજળ દેખાવા લાગ્યાં, માગે તપવા લાગ્યા, સૂર્યને આકરો તાપ પડવા લાગ્યા, ગરમ લુનો પવન વાવા લાગ્યો, જંગલના જે અતિ તૃષા-વેદના સહન કરે છે, તે પણ આ
"Aho Shrutgyanam
Page #103
--------------------------------------------------------------------------
________________
ભારત-બાહુબલીની કથા
[ ૭૩ ] સ્થિરતાથી કાઉસગ્ન કરતા તપસ્વી મુનિ મનથી પણ પોતાના ધ્યાનથી ચલાયમાન થતા નથી. પિતાનું હૃદય કઠણ કરીને એક જ મા -કેવલજ્ઞાન પ્રગટ કરવાની જ માત્ર રાહ જોઈ રહેલ છે. (૧૦૩)
ચોમાસાના સમયમાં એકધારો સખત વરસાદ પડે છે, નવીન વિજળી ઝબુક ઝબુક ઝળકયા કરે છે, ધીર-ગંભીર શબદથી મેઘને ગડગડાટ શબ્દ ગાજે છે. મુનિના આખા શરીર ઉપર ઘાસ અને વેલડી-વૃક્ષના પહેલા એવા વીંટળાઈ વળેલા છે કે, મુનિનું શરીર જાણી શકાતું નથી. સ૫, ગોથાં વગેરે તેના શરીર પર ફરે છે, ઘણા પક્ષીઓએ તેમાં માળા બનાવ્યા છે, તે પણ બાહુબલી મુનિ મનમાં ચલાયમાન થયા. વગર શુભ સ્થાનમાં રહેલા છે, કેઈથી ભય કે પીડા પામતા નથી. (૧૦)
ઋષભદેવ ભગવંતે જાણ્યું કે, “હવે સમય પાકી ગયો છે, તો પોતાની ઉત્તમ બ્રાહી, સુંદરી નામની ચાવી પુત્રીઓને ત્યાં મોકલાવે છે. વનખંડની સુંદરી સરખી. તે અને અટવીમાં પહોંચી. ભાઈને વનમાં થતાં શેષતાં ઘણા સમય થયો. ગુણેમાં અતિ મોટા એવા બાહુબલી ઘાસ, વેલડીથી ઢંકાઈ ગએલા એવા તે મુનિને કઈ પ્રકારે દેખ્યા. (૧૦૫) * કોઈ પ્રકારે બંને બહેનોને વંદન કરી કહ્યું કે, “હે મેટા આઈ ! ભગવતે. કહેવાયું છે કે, “ હાથી પર ચડેલાને કેવલજ્ઞાન પ્રગટ થતું નથી. ત્યાર બાહુબલી, વિચારવા લાગ્યા કે, “અહિ હાથી કયાં છે? ભગવંત કદાપિ ફેરફાર કહેવરાવે નહિં, હાં હાં! જાણ્યું કે આ મારી સ્વછંદ દુર્મતિ કે એક વરસ સુધી તીવ્ર તપસ્યા. તએ, તે જ માનરૂપી હાથી પર હું ચડે છું.” (૧૬)
આ છે એ અહંકાર કર્યો, જે કે મારા ભાઈએ વયથી નાના છે તે પણ તેઓ મોટા થી મોટા છે. લાંબા કાળના દીક્ષા પર્યાયવાળા, ક્ષમા વગેરે સમથ. પતિના ગુણવાળા, કેવલજ્ઞાનથી વિશિષ્ટ છે. ભગવંતે મને સુંદર શિખામણ આપી. હવે હું ગુણેના ભંડાર એવા તેમને વાંદીશ, એમ વિચારી જે પગ ઉપાડે, તે જ ક્ષણે ઉત્તમ કેવલજ્ઞાન પામ્યા. (૧૦૭)
તે થાણે આકાશમાં ઘણા દેવતાઓ એકઠા થઈને દુંદુભી વગાડવા લાગ્યા, મધુર સુગંધી પુષ્પ અને જળની વૃદ્ધિ વરસાવી, મોટા હર્ષ-મૂહથી ભરેલા અનેક દેવતામાની સાથે નવા કેવલી ચાલવા લાગ્યા, સમવસરણમાં પહોંચી તે મુનિએ ભગવંતને કિ પ્રદક્ષિણા આપી, કેવલીની પર્ષદામાં જઈ, આસનબંધ-બેઠક લીધી. (૧૦૮)
બાહુબલિને હું અહિં જ જ્ઞાન ઉત્પન્ન કરીને પ્રભુ પાસે જઈશ એવી પિતાની કહપનાથી કાત્યાગ કરીને કહેશ પામ્યા છતાં જ્ઞાન કેમ ન પ્રગટ થયું ? તેનું સમાધાન કહે છે.
"Aho Shrutgyanam
Page #104
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાતુવાદ
નિયમરૂં-વિનવિય વિત્તિળ સ‰ત-ન્યુટ્રૂિ-fq ! iો વારસ—થિ, શ્રી ગુરુબળુવસેન ॥ ૨૬ || थद्धो निरुयारी, अविणिओ गव्विओ निरुवमाणो | साहुजणस्स गरहिओ, जणे वि वयणिज्जयं लहइ ॥ २७ ॥ थोवेण वि सप्पुरिसा, सणकुमार व्व केह बुज्झति । તેદે વળ-પરિહાળી, ન જિર ફૈવેત્તિ સે યિ ॥ ૨૮ ૫
ગુરુના ઉપદેશ વગર માત્ર પાતાની બુદ્ધિથી કલ્પના કરેલ-સ્વચ્છ દમતિથી આચરેલ, તે કારણે ગુરુના ઉપદેશને અાગ્ય એવા શિયા પરલેાકનું હિત-કલ્યાણ કેવી રીતે સાધી શકે? ઉપાયના અભાવ હોવાથી તે હિત સાધી શકે નહિ. (૨૬)
સ્તબ્ધ એટલે શવાળા, નિરુપકારી એટલે આસન આપવુ વગેરે ઉપકારને બદલે વાળવામાં પરાર્મુખ થએલો હાવાથી તન, વિનીત આવે ત્યારે કશ થવું, વિનય કરવે! ઇત્યાદિકમાં પ્રમાદ કરનાર, પેાતાના શુક્રની અડાઈ મારનાર, પ્રણામ કરવા ચેાગ્યને પણ પ્રામ ન કરનાર આવા પ્રકારના શિષ્ય સજ્જન ઢાકથી પણ નિદાપાત્ર થાય છે અને ટાકામાં પણ હીલના પામે છે. (૨૭)
t
એવા પ્રકારના ભારે કર્મી આત્મામાને મેષ પમાડાન્સમાવેા, તેા પણ બાપ ન પામે, જ્યારે લુકર્મી મહાત્માએ તો અલ્પ વચનથી પ્રતિબાપ પામે છે, તે વાત કહે છે- શેવેળ’ ગાથાના અથ કથા કહીશું', તેથી સમજાશે. સનકુમારની જેમ અપ ઉપદેશથી પણ સત્પુરુષ સુલભ એદ્ધિ જીવા પ્રતિમાષ પામી જાય છે. તમાશ શરીરમાં ક્ષણમાં ફેરફાર થઈ ગયેલ છે’~~~ એમ દેવતાએ કહેવાથી વૈરાગ્યવાન્ અન્યા તે વાત અહિ. સક્ષેપથી કહીશું.
સનકુમાર ચક્રીની કથા—
કુરુજ‘ગલ નામના દેશમાં શારીરિક અને આત્મિક એમ અને પ્રકારના સુખના અભિલાષીએ! સુખેથી રહેતા હતા, તેવુ. પૃથ્વીરૂપી મહિલાને ક્રીડા કરવા કમલ સમાન હસ્તિનાપુર નામનું નગર હતું. જ્યાં માતા આયા વગરની, શ્રાવકા પાપ વગરના, મનુષ્ચામાં મસિમાન રમણી અને પુરુષ કામદેવના સમાન રૂપવાળા હતા. તે કુરુષશમાં ઉજવલ યશવાળા, પ્રગટ પ્રતાપવાળા વિશ્વસેન નામના શબ્દ રાજ્યપાલન કરતા હતા. તેને સહદેવી નામની મુખ્ય શણી હતી. તેને ચૌદ સ્વપ્નથી સૂચિત પ્રસિદ્ધ એવા પુત્ર થયે અને સમય થયા ત્યારે ઉત્સવ-પૂર્વક સનત્કુમાર એવું નામ સ્થાપન કર્યું. ચેગ્ય સમયે કળાનિધિની જેમ કળા-સમુદાયમાં નિષ્ણાત તેમ જ રમણીઓના મનરૂપી હણુને પકડવા માટે જાળ સમાન તારુણ્ય પામ્યા. નિરવદ્ય વિદ્યાએ રૂપ મણિ-દર્પણમાં મુખ જોનારને તેના સૌભાગ્ય રૂપ સુધા-અમૃત
"Aho Shrutgyanam"
Page #105
--------------------------------------------------------------------------
________________
સનત્કુમાર ચક્રીની કથા
[ ૭૪ ]
રસની નીક અથવા તે નેત્રના દર્શનસુખની સરણી હતી. ઇન્દ્રાણીના આવાસની વળી ચરખા તેના બે ખાડુંમા હતા. સુદર તરુણીઓ માટે તેનુ વક્ષસ્થલ સારપટ્ટે સમાન હતું. કાઈ ઋષિ પણ તેના સગગ્ર અંગેનું વધુન કરવા સમથ ન થઈ શકે. જે કાઈ તેની પ્રાથના કરે, તા તે ગ્રન્થના વિસ્તાર થાય. સૂર્ય કે ચંદ્ર હોય તેનુ તેજ મહાન છે, પણ મેળવી શકાતુ નથી અથવા તે તેના સમાહાર-એક આશ્રય કરાય તા દુઃખે કરીને જાણી શકાય અને સૌમ્ય સ્વભાવ છે. નવા રૂપ-રેખાની તુલના કરીએ, તે તેની આગળ નલકુભ૨ પશુ શંકા બની જાય છે, કામદેવ કે ઇન્દ્ર પણ આ રૂપ પામવા સમથ નથી. કાઇક સમયે અશ્વ ખેલવાની ક્રીયા આન ંદપૂર્વક કરતા હતા, ત્યારે એક અશ્વ તે ક્રીડામાંથી આકાશતતમાં ઉડીને માનસ સરોવરના કિનારા પાસેની પૃથ્વીમાં લઇ ગયે. ત્યારે આ વિચારવા લાગ્યા કે, કાઇક કાપાયમાન થએલા યો કે રાક્ષસે મને અહિ આણ્યા છે. અન્ય ઉપરથી નીચે ઉતરી અતિ થાક તૃષાવાળા સધ્યા સમયે શૂન્ય અદ્દશ્યમાં ચારે બાજુ જળાશય મેળવવાની આશાએ પબ્રિમણ્ કરવા લાગ્યા.
માટા કલ્લેાલ યુક્ત અિિનમ અનેક જળજન્તુના સમૂહથી ભિત એવું માનસ સરાવર પૂર્વદિશામાં જોવામાં આવ્યું. ચપળ કāાલરૂપ માહુદડ જેમાં એક પછી એક સતત ઉછળી રહેલા છે, અથવા તે અતિથિ એવા કુમારના ભંગને આલિંગન કરવા રૂપ ગોરવ કરવા માટે જાણે કેમ કલ્લેલ ઉછળીને જેમાં પડતા હોય. પ્રચ ́ડ તરંગ રક્ત સુદૃનાલથી સંગત સારસ-સમુદાયથી ચાભિત એવું માનસ સરાવર જિન પ્રવચન સરખુ ચાલતું હતું. ઘણા આનંદ સહિત સ્નાન કરી શીતળ જળનુ પાન કરી શ્રેષ્ઠ વૃક્ષાવાળા કિનાશ ઉપર છાયડામાં વિશ્રામ કરવા એંઠા. જેટલામાં છાયડામાં ચંઠા એટલામાં તે પૂના વેરી અમ્રિત નામના યક્ષે તેની સાથે લડવાનું શરુ કર્યું. સર્પ ભરડા મારે તેમ પાશ નાખીને દૂર ફેંક, અતિશય મહાન શલ્ય ઉત્પન્ન કર્યુ”, મસ્તક ઉપર પતના ભાર મૂકયે। અને મુષ્ટિપ્રહારથી ચૂરવા લાગ્યા. એટલે કુમારે પણ પ્રહાર કરી તેને જર્જરિત પજરવાળે કર્યાં, માટી ચીસ પાડી નાસી ગયા, પરંતુ દેવતા હાવાથી તે મૃત્યુ ન પામ્યે. આ પ્રમાણે તેને જિતવાથી અતિશય શરીરઅય અને જાગતું પુણ્ય જણાવાથી ખેચર દેવતાએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. ત્યાર પછી તેને પ્રણામ કરીને વિમાનમાં બેસારીને ભાનુવેગ રાજાની પ્રિયસગમા નામની નગરીમાં લઈ ગયા. ત્યારપછી નિરુદાવતી ખેલનારે કહ્યું કે—
“નિમલ કુલ, કલ્યાણકારી માકૃતિ, શ્રુતાનુસારી મતિ, સમર્થ ભુજાખલ, સમૃદ્ધિ વાળી લક્ષ્મી, અખંડિત સ્વામીપણુ, ચૌભાગ્યશાલી સ્વભાવ, આ દરેક ભાવે અણુ– કારનાં કારણે છે. પુરુષ જેનાથી ઉન્માદ પામે છે, તે જ ભાવે તારા માટે કેશરૂપ છે, ”
"Aho Shrutgyanam"
Page #106
--------------------------------------------------------------------------
________________
[ s ]
પ્રા. ઉદેશમાલાના ગૂર્જ શા
રાજસભામાં બેઠેલ માતુરાજાએ પણ હપૂર્વક ઉભા થઈ માન માપ્યું. શ્રેષ આદર-સત્કાર કરીને વાત્તની શરૂઆત કરી આ પ્રમાણે પ્રાથના કરી. મારી આઠ ન્યાઓના પતિ તમે થશે।.' તેમ અર્ચિમાલિ મુનિએ કહેલ હતુ. અસિતયક્ષ નામના યક્ષની સાથે યુદ્ધ થાય, તે નિશાનીથી તે ચેાથા સનકુમાર નામના ચક્રવતી થશે. સ્થિરસત્ત્વવાળા તેને આ કન્યાએ આપવાથી અત્યંત સુખી થશે. અમે તમારા અતિહિતવાળા થઈશું'. કુમારે તેમનું વચન પ્રમાણ માન્યું. પ્રથમ વિદ્યાધર કન્યાઓ સાથે પાઅિતશુ કર્યું. વળી ભાનુ શાએ સનત્કુમારને કહ્યું કે, ‘અર્ચિમાલિ મુનિએ પક્ષ સાથે તમને જે વેરનું કારણુ થયુ. હતું તે પણ હું સક્ષેપથી કહું' છું, તે સાંભળેા—
કાંચનપુર નગરમાં ૫૦૦ અંતઃપુરની રાણીના વલ્લભ જાણે પાતે કામદેવ હાય તેવા વિક્રમયશ નામના રાજા હતા. તે નગરમાં નાગદત્ત નામના સાથ વાઢ અને તેને તિના રૂપના ગવ દૂર કરનારી વિષ્ણુશ્રી નામની ભાર્યો હતી, તેને વિક્રમયશ શાને દેખી તેના રૂપમાં માહિત બની તેને અંતઃપુરમાં નાખી. પેાતાની પત્નીના વિશ્તના અગ્નિદાહથી તે સાથવાય ગાંડા બની ગયા.
વિષ્ણુશ્રીના માહની મૂલિકાથી વિક્રમયશ રાજા એવા માહાધીન બની ગયા કે, બીજા રાજ્યાક્રિકનાં કાર્યોના ત્યાગ કરી તેને જ દેખતા તેની પાસે રહેતા હતા. ઈર્થી-વિષાદરૂપ વિષથી દુભાએલી એવી શ્રીજી રાણીમે તેને ઝેર આપ્યું, એટલે તે મૃત્યુ પામી. સાયવાહની જેમ રાજા પશુ શુન્યમન અની રુદન કરવા લાગ્યા તેના દેહને અગ્નિસ'કાર કરવા પણ આપતા નથી, એટલે મંત્રીઓએ ગુપ્તમ ત્રણા કરી શાની નજર ચૂકાવી મીજા કલેવરને અણ્યમાં ત્યાગ કરાવ્યું. રાજા તેને ન દેખવાથી ભાજન-પાણી લેતા નથી એટલે કદાચ શા મૃત્યુ પામશે-એમ ધારીને રાજાને અટવીમાં લાઁ ગયા. ત્યાં કલેવરની તેવી અવસ્થા દેખી કે ગીધડાંઓએ તેને અધ ફાલી ખાધી હતી, આંતરડાં બહાર નીકળી માન્યાં હતાં અને તેના ઉપર માખે અણુઅણુતી હતી. માંસ, ચરબી, પરુ, ફેફસાં, હાડકાં વગેરેમાં કીડાએ સળવળતા હતા. અતિશય ખરામ ગંધ ઉછળતી હતી. નાસિકા પક્ષીની ચાંચથી ફાલાઈ ગઈ હોવાથી ભચકર આકૃતિવાળી તેને દેખીને વૈરાગ્ય પામેલા શજા આ પ્રમાણે ચિતવવા લાગ્યા. • અરે! મેં મારા કુલની લજજા, મર્યાદા, યશ વગેરેના ત્યાગ કરી જેને માટે મે' આ કર્યું, તેના દેહની ખાવા પ્રકારની જીડી દશા થઇ. ખરેખર હું મૂઢ છું. (૩૮) જેના આગા માટે કુલ, માગશનાં પુષ્પ, કમળ, ચંદ્ર ઇદિવર, ક્રમલ અને બીજી શુ ઉપમાએ અપાતી હતી, તેના અંગની આ સ્થિતિ થઈ. ગંધાર ઘનસાર, અગુરુ, કસ્તૂરી, કુંકુમ વગેરે સારપદા આ દેહને આપવામાં આવે, તા તેના મહા અધમગંધ ઉત્પન્ન કરનાર આ દેહ છે. અરે! કાહાઇ ગએલા દેહ માટે મેં શું શું કલ્પના અને કાર્ય નથી કર્યા, દુમતિ એવા રહે અળાકારે મારા આત્માને દુઃખ અપણુ કર્યું છે. રાજાએ તૃણુ માફ્ક રાજ્યાદિકના ત્યાગ કરીને સુત્રત નામના
"Aho Shrutgyanam"
Page #107
--------------------------------------------------------------------------
________________
સનકુમાર ચકીની કથા
[ ૭૩ ] આચાર્યની પાસે દીક્ષા અંગીકાર કરી. તીવ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા. મૃત્યુ પામી સનકુમાર ક૫માં મહર્ષિ દેવપણે ઉત્પન્ન થયા. પછી રનપુરમાં શેઠપુત્ર થયે. જિનધર્મ નામ પાડયું. ત્યાં સુંદર રીતે શ્રાવકધર્મનું પાલન કરતા હતા. મુનિ અને જિનેશ્વરની પૂજાભક્તિ કરતો હતો. આ બાજુ નાગદત્ત પત્નીવિરહના આધ્યાનના કારણે મૃત્યુ પામી લાંબા કાળ સુધી તિયચગતિમાં ભ્રમણ કરીને સિંહપુરનગરમાં બ્રાહ્મણ થયા. ત્યાં વિદડી–ત્રત અંગીકાર કરી ૧-૨-૩-૪-૫ માસના ક્ષમણાદિ તપ કરીને પારણું કરતું હતું. હવે હરિવહન સજાની રત્નપુર નામની નગરીમાં તે પહેચ્યા. ચાર મહિનાના પારણાના દિવસે રાજાએ આમંત્રણ આપ્યું એટલે રાજાને ત્યાં પારણું કરવા ગયે.
હવે કોઈક કાર્ય-પ્રસંગે તે જ વખતે જિનધર્મ પણ ત્યાં પહેચે, તેને દેખીને પૂર્વભવના વેરાનુબંધથી તેના ઉપર તીવ્ર ઉત્પન્ન થયે, એટલે તેને દેખીને કહ્યું “હે રાજન્ ! હું ભોજન આ વ્યવસ્થા–પૂર્વક કરીશ. આ જિનધર્મના વાંસા ઉપર થાળ સ્થાપન કરીને હું ભોજન કરીશ.” તે ત્રિદંડીનો તેવો આગ્રહ જાણીને રાજાએ તે પ્રમાણે ભોજન કરાવ્યું. સખત ગરમ ખીર થાળમાં પીરસી, ખુશ થએલે તે અજ્ઞ તાપસ ભજન કરવા લાગ્ય, શેઠ પણ “મારાં પૂર્વનાં દુષ્કતનું ફળ ભોગવું છું” એમ સમતાપૂર્વક સહન કરે છે. ભેજન કરી રહ્યા બાદ થાલ ઉંચકશે, તે ચામડી ચરબી, માંસ, લેહી સાથે થાળ ઉંચકાઈ આવ્યા. ત્યારપછી ઘરે જઈને સમગ્ર સ્વજનેને ખમાખ્યા (૫૦) જિનમુનિ આદિ ચાર પ્રકારના સંઘને પૂજીને, તથા ખમાવીને પર્વતની ગુફામાં ગયો. ત્યાં કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યો. પૂર્વાભિમુખ દિશામાં એક પખવાડિયું, એમ દરેક દિશામાં પખવાડિયા સુધી કાઉસ્સગ્ન-ધ્યાનમાં રહ્યા. પક્ષીઓ, શિયાળ વગેરે તેના માંસનું ભક્ષણ કરતા હતા. આ સુભટ રાત-દિવસ પીઠની વેદના સહન કરે છે. બે મહિના સુધી સમભાવપૂર્વક સહન કરતાં કરતાં કાળ કરી સૌધર્મસ્વામી ઈન્દ્ર થયો. પેલા ભાગવત સંન્યાસી તેને હુકમ ઉઠાવનાર ઐરાવણ હાથી થયો. ઈન્દ્ર તેમ જ પહેલા પરાભવ પમાડેલ એ સર્વ વિભંગણાનથી દેખ્યું. હાથીનું રૂપ કરતો નથી, તેથી ઈન્દ્ર વજ વડે કરીને તેને તાડન કરે છે. ઇન્દ્રપણામાંથી વેચવીને હવે તમે અહીં આવ્યા છે અને ભવિષ્યમાં ચક્રી થવાના છો. એરાવણ દેવતા તિર્યંચગતિમાં લાંબા કાળ સુધી ફરીને કેઈક તેવા અજ્ઞાન તપથી અસિતયક્ષ નામને યક્ષ થયા. ( આ પ્રમાણે પૂર્વ ભવના અભ્યાસથી તેને તારા ઉપર આ વેર વતે છે. તે હવે તારે દરેક કાર્યો સાવધાની અને સલામતીથી કરવાં. તે માટે કહેલું છે કે – “કેલવાળા શત્રુ વિષે વેર બાંધીને જે મનુષ્ય ગફલતમાં રહે છે, તે અગ્નિમાં પૂળે નાખીને પવનની દિશામાં સુઈ જાય છે–અર્થાત્ અગ્નિની જાળ પવનથી પિતાની તરફ આવે, એટલે મૃત્યુ પામે છે.” વળી “હું કોણ છું ? દેશ-કાળ કેવા છે? લાભ કે
"Aho Shrutgyanam
Page #108
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ].
પ્રા. ઉપદેશમાલાનો ગુજરાનવાદ નુકશાન, શત્રુ કોણ છે? સહાયકો કોણ છે ? મિત્ર કેવા છે? કપાય કરે છે? અહિં ફળ કેટલું મળશે, મારી ભાગ્ય-સંપત્તિ કેવી છે? આપત્તિનું પરિણામ શું ? મારી ધારણા ઉલટી પડે, તે પછીથી મારું શું થાય? આ પ્રમાણે કાર્ય-સિદ્ધિ સફળ કરવા માટે સાવધાની રાખનાર મનુષ્ય બીજાને હાસ્ય પાત્ર બનતો નથી.” શત્રુને પરાભવ કરાવી શકે તેવી પ્રકરણવિદ્યા તે વિદ્યાધર કુમારને આપી, આઠ પ્રિયા સાથે રાત્રે વાસગૃહમાં તે સુઈ ગયા. (૬૦) પ્રાતઃકાળે જાગે, ત્યારે પર્વ તમાં મહાગહન એવી કાંકરાવાળી ભૂમિમાં પિતાને પડેલ છે. વિચારવા લાગ્યો કે, “શું આ પણ ઈન્દ્રજાળ હશે? મારી આઠ પ્રિયાએ કયાં ગઈ? મારી બાજુમાં ફેક્કાર શબ્દ કરતી શીયાળે દેખાય છે. કોઈ વેરી દેવતાનું આ વિલસિત જણાય છે. તેણે જ ભયંકર ભય ઉત્પન્ન કરી મારું અપહરણ કર્યું છે અને વેરથી મારૂ છલ જોયા કરે છે. ત્યારપછી નિઃશંક-નિર્ભયપણે પર્વતના શિખર ઉપર લટાર મારે છે, તે શિખર પર એક ઉજજવલ મહેલ દેખ્યો, એટલે વળી આ પણ ઈન્દ્રજાળ હશે? એમ માનવા લાગે. એટલામાં ધવલમહેલ ઉપર કરુણ શબ્દથી રુદન કરતી એક ૨મણ સંભળાઈ. સાતમાં તલ૫ર પહો , તે તેને પ્રલાપ વધારે સાંભળવામાં આવ્યો, શું સાંભળ્યું? “હે કુરુકુલરૂપી આકાશને શોભાવનાર ચંદ્ર સરખા સનસ્કુમાર! જે આ ભવમાં મારા નાથ ન થયા, તે હવે બીજા ભવમાં તે જરૂર થજે.' પછી પ્રગટ થયો અને આચન આપ્યું, એટલે તેણે આ પ્રમાણે પૂછ્યું કે, “હે સુંદરાંગી! તું કોણ છે? અને કયા કુમારની અભિલાષા કરે છે? આવી દશા કેમ પામી? તેણે કહ્યું, “હે પુરૂષ ! સૂર્ય સરખા તમારા દર્શન થવાથી બીડાએલ મારું મનકમળ વિકસિત થાય છે, તેમાં કયું કારણ છે, તે કહો.
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના અરિમન રાજાની હું સુનંદા નામની પુત્રી છું, તમારા ગુણે સાંભળવાથી તમને પતિ કરવાની મને મહા આશા હતી. માત-પિતાએ પણ જળદાન પૂર્વક તે કુરુ કુમારને જ મને આપેલી છે, પરંતુ મારા વિવાહ થવા પહેલાં જ વાવેગ નામના ખેચરે મારું અપહરણ કર્યું. અહિં શિખરી પર્વતના શિખર સરખા ક્ષામાં ઉંચા વિકલા મહેલમાં મને રાખેલી છે. રાત-દિવસ શોકમાં મારા દિવસે પસાર થાય છે. એટલામાં પેલે ખેચર ત્યાં આવી પહોંચ્યું અને તે પ્રમાણે રહેલા કુમારને દેખ્યો. એકદમ તીવ્ર કેપ ચડાવીને આકાશમંડલમાં ઉડ્યો. હાહા૨વના મુખર શબ્દો પિકારતી તે કન્યા તરત પર ઉપર ઢળી પડી અને વિલાપ કરવા લાગી કે, આ સપુરુષને નાશ કરનારી હું કેમ બની? અનેક પ્રકારના નિષ્ફર મુષ્ટિ પ્રહારથી તે ખેચરને હણીને અક્ષત કાયાવાળા કુમાર સુનંદા આગળ આવ્યા. નિરાશ થએલી કુમારીને આશ્વાસન આપીને સનસ્કુમારે બનેલ વૃત્તાન્ત કહ્યો. ત્યારપછી ગાંધર્વવિવાહ વિધિથી સુનંદાકુમારી સાથે લગ્ન કર્યા. (૭૫)
સુનંદાનું રૂપ કેવું છે? શ્રેષ્ઠ દેશપાશવાળી, કમલપત્ર સરખું લાંબુ વદન શરદ
"Aho Shrutyanam
Page #109
--------------------------------------------------------------------------
________________
સનકુમાર ચક્રીની કથા
[ ૭૯ ]
પૂર્વિમાના ચંદ્રનો પરાભવ કરતું હતું, કામદેવના સુભટના ભાલા ચરખાં નેત્રો વિશાળ હતાં. મણિના દર્પણ સરખા ગંડતલ ચમકતા હતા, કમલના દાંડા સરખી ભુજલતા હતી, હાથ કમલ-સુંદર હતા. કમળની શોભા સમાન ઉદર હતું, કંચનના કળશ સરખા કઠણ તને હતા, કેળના સ્તંભ સમાન સુંવાળા સાથળ હતા. તેને રૂપની રેખા અને સૌભાગ્યકળશની કવિ વર્ણન કરે તે માત્ર તેનું કવન સમજવું. જે કન્યા કુરકુમાર સનસ્કુમાર ચક્રવર્તીનું નક્કી ૨મણરત્ન થવાનું છે, તેના દર્શન માત્રથી શાંતિ ઉત્કટ વૃદ્ધિ પામતો પ્રેમગુણ પ્રગટ થાય છે, તેની સાથે ક્રીડા કરતો તે નિઃશંકપણે ત્યાં જ રહેતે હતે. થોડીવાર પછી સંથા-સમયે વાવેગની બહેન ત્યાં આવી અને ભૂમિ પર પિતાના બંધુનું મૃતક દેખ્યું. કયા ક્રૂર મનુષ્ય આ મારા બંધુને મારી નાખ્યા– એમ કો૫ કરતી વિદ્યાથી જ્યાં મારવા ઉઘત થાય છે, એટલામાં નિમિત્તિયાએ આગળ કહેલું વચન યાદ આવ્યું કે, “ભાઈને મારનાર તારો વર થશે.” હર્ષવાળા હદયવાળી થઈને તેની સાથે વિવાહની અભિલાષા કરવા લાગી.
સુનંદાની અનુમતિથી ન્યાયનીતિમાં નિપુણ એવા કુમારે તેની સાથે લગ્ન કર્યા. તેણે પણ ભતરને પ્રજ્ઞપ્તિવિદ્યા આપી. શ્વસુરપક્ષ તરફથી ચંદ્રવેગ અને ભાનુગ સાથે બખ્તરવાળા રથમાં બેસારીને પુત્રીને કુમાર પાસે મોકલાવી. હરિચંદ્ર અને ચંચુવેગે કુમારને આ પ્રમાણે કહ્યું કે- વ વેગના પિતા મણિવેગ પોતાના પુત્રને પંચત્વ પામ્યાન વૃત્તાત જાણીને પિતાના સૈન્ય અને સામગ્રી સહિત અતિ પામીને તમને હણવા મોકલ્યા છે. તેથી અમારા પિતાજીએ અમને અહિં મોકલ્યા છે. પિતાજી પણ હમણાં જ આપના ચરણની સેવા માટે આવી રહ્યા છે. એટલામાં આવતા સભ્યોને વાજિંત્રશબ્દ સંભળાયો. એટલે તરત જ ચંડવેગ અને ભાનુગ બંને રાજા અશનિવેગની સાથે યુદ્ધ કરવા માટે કુમાર નજીક આવી પહોંચ્યા. ક્રોધાવેશમાં આકાશમાગેથી આવતા અશનિવેગની સેનાને બહારના આકાશમાં કોલાહલ સંભતા. કુમારે આકાશમાગે તેની સન્મુખ જઈને ખેચર પરિવાર સાથે યુદ્ધારંભ કયી. (૯૦) ઉતાવળથી ચંડવેગ અને ભાનુવેગ અશનિવેગની સાથે યુદ્ધ કરતા-પ્રહાર કરતા હતા. તેમને પીડા પમાડીને તે બંનેને ઉલટે માર્ગ પમાડ્યા. કુમારની સાથે અશનિવિગ રાજાને બાથંબાથી લડાઈ થતાં અશનિવેગે મહાસ પત્ર ફેંકયું. એટલે કુમારે ગરુડવિવાથી તેનું નિવારણું કર્યું. આનેયાઅને વારુણાઅને વિસ્તાર કરી અટકાવ્યું. તામસરાસ્ત્રને ક્ષણવારમાં કઠોર કિરવાળા સૂર્યાસથી નાશ કરે છે. ત્યારપછી તરવાર ઉગામીને એકલે જ બીજા છૂરાને વરનારા રાજાઓને ડાળી કપાએલા વૃક્ષ સરખા કર્યા અને પછી અશનિવેગને પણ હયા. ત્યાર પછી લઘુવાઅથી હણવાનું કાર્ય આરંવ્યું. એટલે કુમાર દેડીને સરખી ખાંધવાળું બંધ કર્યું. અર્થાત્ મસ્તક ઉડાવી નાખ્યું.
ત્યાર પછી સમગ ખેચરની રાજયશ્રી કુમારના શાસનમાં સંક્રમી, સમગ્ર ખેચર
"Aho Shrutgyanam"
Page #110
--------------------------------------------------------------------------
________________
[ ૮૦ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાતુવાદ વર્ગ પણ કુમારની સેવા કરવા લાગ્યું. ત્યારપછી ચંડવેગાદિકની સાથે તે વૈતાઢ્યમાં રાજા અશનિવેગને ઘરે રહ્યા અને બીજા પિતા પોતાના સ્થાનમાં રોકાયા. ત્યારપછી શુભતિથિ, મુહૂત, નક્ષત્ર, રોગ અને લગ્ન હેતે છતે બેચરોએ એકમત બની બેચરરાજા તરીકે તેને વિસ્તારથી અભિષેક કર્યો. વિતાઢ્ય સ્વાધીન કરી ચતુર કુમાર ત્યાં ચક્રીપણું કરતા હતા. અવસર મળતાં ચંડવેગે વિનંતિ કરી કે, “હે સ્વામિ ! આગળ અગ્નિમાલિ મુનિએ મને એમ કહેલ હતું કે, “તારી સો કન્યાનું પાણિગ્રહણ સનકુમાર ચક્રી કરશે. (૧૦૦) તમારા હસ્ત-પીડનના ઉપકાર દ્વારા તેમને જન્મ સફલ થશે.” “ઠીક ભલે એમ જલ્દી થા.” એટલે મોટો વિવાહ મહોત્સવ પ્રવા . તાલ્યના જિનમંદિરમાં અાઈ મહત્સવના મહિમા પ્રવર્તી, વળી શાશ્વત, અશાશ્વતાં બીજાં પણ તીર્થસ્થાનમાં નાટક, સંગીત, પ્રેક્ષક, પૂજાદિક પ્રકારો વિસ્તારથી પ્રવતવ્યા. બીજા પણ તીર્થોની સવિસ્તર યાત્રાઓ કરતા કરતા એક મનહર સરોવર પાસે પહોંચ્યા. મનહર બગીચામાં નાટક જોવાના ઉત્સવવાળે જયાં બેસવા જાય છે, એટલામાં મેઘ વગરની વૃષ્ટિ માફક ઓચિંતે દૂરથી આવતો એક બાળમિત્ર દે. હર્ષથી સભર થએલા રાજાએ પોતાની નજીકમાં બેલાવી લીધા. સર્વાગથી પ્રણામ કરી અતિ આનંદ પામે. તેને રાજાએ પૂછયું કે, “મહેન્દ્રસિંહ! તું અહિં કેવી રીતે આવ્યા ? અરે! માતા-પિતા, બંધુ વગેરેના શરીર ક્ષેમકુશળ વતે છે ને ? એલ, તેના ધર્મકાર્યો નિર્વિદને ચાલે છે ને ? આલિંગન કરીને પગ પાસે બેસીને પ્રાણપ્રિય મિત્ર પાંચ અંગો એકઠા કરીને બે હાથ જોડીને વિનંતિ શરુ કરી કે, માતા-પિતા કાયાથી તે કુશળ છે, પણ હૈયાથી દુઃખી છે. જયારથી અવે તમારું હરણ કર્યું, ત્યારથી દુખે કરી નિવાર કરી શકાય તેવા દુઃખને અનુભવ કરી હેલા છે અને તેમનું સુખ તે મૂળમાંથી જ ઉખડી ગયું છે. દિશા અને વિદિશામાં સર્વ જગ પર તમને ખેળવા માટે ઘણા પુરુષોને મોકલ્યા છે. સૈન્ય સહિત હું પણ ઘણું ભટકયે અને હવે તે ઉદ્દેશ કરતો એકલે જ પર્વત, નગર, ખાણ, જંગલ, સમુદ્ર, નદી વગેરે અનેક સ્થાનેમાં મેં તમને ખૂબ ખેળ્યા, પણ ક્યાંય પણ દેખવામાં ન આવ્યા. આજે આટલા વર્ષના અંતે મારા દુઃખને અંત આવ્યો અને દરિદ્રને રત્ન-નિધાન પ્રાપ્ત થાય, તેમ આજે મારા ભાગ્યમે તમારી પ્રાપ્તિ થઈ.
કુમારે પણ ઘણા વિસ્તારવાળો પિતાનો વૃત્તાત કહો, તે જાણે કહેલા દૂધમાં ખાંડ નાખવા સમાન એમની સુંદર આનંદદાયક અવસ્થા થઈ. હવે વૈતાઢયે પહોચ્યા. ત્યાં ન્યાય-નીતિથી નિષ્પા૫ રાજ્યપાલન કરે છે. ત્યારે મહેન્દ્રસિંહ કા કે, “હે દેવ! માતા અત્યંત દુઃખ ભોગવી રહેલાં છે, પિતાજી અતિ ચિંતા કરે છે તે હવે તમે તે તરફ જલ્દી ચાલે.” પછી રાજા વિશાળ મણિમય વિમાનોની શ્રેણીમાં પરિ. વાર સહિત ચાલે. આકાશતલમાં અતિશય મહાન વિદ્યાધર-ખેચરની સમૃદ્ધિ સહિત હેવાથી મનહર હસ્તિનાપુરમાં સર્વ લોકોને વિસ્મય પમાડતે સનકુમાર
"Aho Shrutgyanam"
Page #111
--------------------------------------------------------------------------
________________
નકુમાર ચક્રીની કથા
[ ૮૧ ] ત્યાં આવી પહોંચે. ભારતે છખંડ ભારતક્ષેત્ર સાધવા માફક માતા-પિતા અને નગર લોકોને મહાઆનંદ થયો. નવ નિધિઓ, ચક્ર, ચઉદરો તેને ઉત્પન્ન થયા, સમગ્ર રાજાએ એકઠા મળી તેનો બાર વર્ષનો રાજ્યાભિષેક કર્યો. છખંડથી અલંકૃત ભરતદેશનું રાજ્ય તીણ અક્ષય પ્રતાપવાળે કુમાર કરતા હતા.
કઈક સમયે અનેક દેવ-સમૂહ સાથે સૌધર્મ સભામાં ઈન્દ્ર મહારાજા સેદામણિ નામનું નાટક કરાવતા હતા, તે અવસરે ઈશાન દેવકથી સંગમ નામના દેવ ઈન્દ્રની પાસે આવેલા છે, તે દેવતાનું તેજ એટલું છે કે, બીજા દેવતાઓ તેની આગળ તારા જેવા અન્ય તેજવાળા હોવાથી ઝાંખા પડી ગયા; તેથી દેવે ઈન્દ્રને પૂછે છે કે, “હે સ્વામી! ક્યા કારણથી આના શરીરનું તેજ સર્વથી ચડિયાતું છે?” ઈન્ડે કહ્યું કે, રીવર્ધમાન આયંબિલતપ કરવાનું આ ફળ પામ્યો છે. દેવતાના રૂપમાં જ્યારે તમને આટલે ચમત્કાર જણાય છે, પરંતુ જયારે ચક્રવતી સનકુમારનું રૂપ જોશે, એટલે આ રૂપને ચમત્કાર કશા હિસાબમાં ગણાશે નહિં. હવે ઇન્દ્રની આ વાતની શ્રદ્ધા ન કરનાર વિજય અને વિજયંત નામના બે દેવતાઓ પરસ્પર મંત્રણ કરે છે કે, હજુ દેવતાને આવું રૂપ સંભવી શકે, પરંતુ મનુષ્યને આવું રૂપ કેવી રીતે ઘટી શકે? અથવા તે વસ્તુ જે વરૂપમાં છે, તે વરૂપ કહેનારા આપણે તો સેવક છીએ. પરંતુ ખાટી વાતને સાચીમાં ખપાવનારાનું લેકમાં સવામી પણું હોય છે. બંને ર બ્રાહ્મણનું રૂપ કરીને તે કુમારને દેખવા માટે હસ્તિનાપુરમાં આવ્યા. રાજા પાસે ઉપસ્થિત થઈ એ પ્રકારે ચિંતવવા લાગ્યા કે, ઈન્ડે તે ઘણું અલપ કહ્યું હતું, તેના કરતાં તો આપણે અધિક રૂ૫ દેખીએ છીએ. રૂપ અદ્દભુત દેખવાથી મસ્તક ધૂણાવતા હતા, ત્યારે રાજાએ પૂછ્યું કે, કેમ મસ્તક ડેલા છે? શી હકીકત છે ત્યારે રય કહેવા લાગ્યા કે, દેશાંતરમાં અમે સાંભળ્યું કે, દેવોથી અધિક રૂપવાળા આપ છે. અમે તે દેખવા માટે ઘણા દૂર દેશથી આવ્યા છીએ અને આપનું રૂપ દેખી પ્રભાવિત થયા છીએ. ત્યારે રાજાએ કહ્યું કે, હે ભાગ્યશાળી! જ્યારે ભદ્રણી ગંધવાળું તેલ માલીશ કર્યું છે, ત્યારે તમારે ભેટો થયે છે, થોડીવાર રાહ જુઓ, પછી મને ખપે.
આ પ્રમાણે તેઓને હાલ વિદાય આપી પછી સ્નાનાદિક કાર્ય કરી સનસ્કુમાર ચક્રવતી વિશેષ પ્રકારે પુપ, વસ્ત્રો, આભૂષણે, શૃંગાર પહેરી સજજ થાય છે. ફરી સવિશેષ રૂપે વેષભૂષા સજીને ગર્વિત બને તે બ્રાહ્મણોને બોલાવે છે. તે સમયે તેઓ રૂપને વિચાર કરી અતિશામલ ચહેરાવાળા બની ગયા. (૧૩૦) આશ્ચર્ય પામેલા ચક્રવતીએ પૂછયું કે, “તમે આમ નિશાનંદ કેમ થઈ ગયા ? તેનું કારણ કહે.” એટલે કે કહેવા લાગ્યા-“તમારું અભંગન કર્યું હતું, તે વખતે જે દેહનું મનોહરપરું હતું, તેવું અત્યાર નથી. આટલું શણગારવા છતાં પણ આગળના રૂપ જેવું અત્યારે નથી. તમારા શરીરમાં અનેક પ્રકારની વ્યાધિઓ પરિણમી છે. હે
"Aho Shrutgyanam
Page #112
--------------------------------------------------------------------------
________________
New
( ૮૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂશનુવાદ વિચક્ષણ! દરેક ક્ષણે તે વ્યાધિ તમારા રૂપને નાશ કરે છે.” ચક્રીએ પૂછ્યું કે,
તે કેવી રીતે જાણી શકાય? શું તમે વેવ છે? અથવા તે અતિસુસ્થિત નિમિત્તશાસ્ત્ર કંઈક તમારી પાસે છે? અથવા તો અવધિજ્ઞાનથી આ જાણયું છે?” આ પ્રમાણે પૂછનાર તે ચક્રી સમક્ષ કુંડલ અને મુગુટને ડોલાવનાર તે આ પ્રકટ થયા. હવે દેવે કહેવા લાગ્યા કે, “ઈન્દ્રના વચનની અગ્રતા કરતાં ઈર્ષાથી અહિ અમે આવ્યા છીએ. હે મહાયશવાળા.! તમે ખરેખર ધન્ય છે અને તે ઇન્દ્ર પણ તમારા બંદી (તુતિપાઠક) સરખા થયા. મઠથમવય પહેલાં મનુષ્યનાં રૂપ, યૌવન, તેજ સુંદર હોય છે, પરંતુ ત્યાર પછી દરેક ક્ષણે અપ અપ ઘટતું જાય છે, પરંતુ તમારા માટે આ એક આશ્ચર્ય છે કે, ક્ષણમાત્રમાં વ્યાધિ થવાના કારણે એકદમ રૂપનું પરાવર્તન થઈ ગયું. માટે હવે આ રૂપને અનુરૂપ કાર્ય કરજે”-એમ કહીને તે કેવો સ્વર્ગમાં પહોંચી ગયા. હવે ચકવતી ૫૭ પિતાના અંગની મનહરતા આગળ કસ્તાં ઘટતી સાક્ષાત્ દેખાવા લાગ્યા.
જ્યારે માત્ર આટલા ટૂંકા કાળમાં સુંદર તેજ, રૂપાદિ જે નાશ પામે છે, તે દિવસ, મહિના અને વર્ષો પછી આ શરીરનું શું થશે ? તે અમે જાણી શકતા નથી. મેં આ કાયા માટે કર્યું પાપકાર્ય નથી કર્યું? આટલું સાચવવા છતાં એની આવી દશા થઈ, તે હવે મારે મારા આત્માનું કાર્ય માણવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
ત્યારે અતિ મજબૂત કાયા હતી, ત્યારે મેં કયાં કાર્યો નથી સાદા? હવે નિબળ થયો છું, ત્યારે આત્મહિત નહિ સાધીશ તે પછી આત્મિક સુખ કેવી રીતે દેખીશ? જે આગળ સુકૃત-પુણ્ય કર્યું હતું, તે તે ભોગવીને પૂરું કર્યું. હવે નવું પુણય ઉપાર્જન કરીશ. રોગથી ઘેરાગેલો હોવા છતાં પરાકની સાધના કરીશ. હવે હું ભોગ ભોગવવામાં પણ અસમર્થ છું, બીજાને ભેગવતા દેખીને ઈર્ષ્યા-દુઃખ વહન કરીશ, હવે સુખના માટે પણ તેને ત્યાગ કરીશ.”
* આ શરીરની પ્રથમ ઉત્પત્તિ અવસ્થા વર્ષ અને રુધિરરપ અશુમ પુદગલમય છે. વળી જેમાં ગર્ભની ઉત્પત્તિ થાય છે, તે સ્ત્રીઓની કુણી કુશંછનીય છે, વળી દરેક ક્ષણે દુધવાળા મલ અને રસે વડે કરીને દેહની વૃદ્ધિ થાય છે. વળી તેમાંથી હંમેશા અશુચિમય રસ ઝર્યા કરે છે, જે કદાચ તેને જળ કે નેકવાળા પદાર્થોથી સંસ્કાર કરીએ, તે પણ શરીર પિતાની મલિન અવસ્થા રડતું નથી, જીવતા શીરની આ અવસ્થા છે, તે પછી મૃત્યુ પામ્યા પછી તેની અવસ્થા કેવી થશે?” ત્યારપછી વિચાર કર્યો કે- “આવી આ કાયા છે, તે તખલાથી કહ૫વૃક્ષ જેમ પ્રાપ્ત થાય, કાણું કેડીથી કામધેતુ, પથરના ટૂકડાથી ચિંતામણિની જેમ આ નકામી બનેલ કાયાથી ધર્મ-ધનની ખરીદી કરી લઉં.”
પછી પિતાની શપગાદી ઉપર પુત્રને થાપન કરીને અરિહંત, સંઘનું ચતુર્વિક
"Aho Shrutgyanam
Page #113
--------------------------------------------------------------------------
________________
સનસ્કુમાર ચીની કથા
[ ૮૭ ] સન્માન કરીને, અખૂટ ચક્રવર્તીની લહમીની સમૃદ્ધિને તણખલા માફક ત્યાગ કરીને આવિનયંકર આચાર્યની પાસે પ્રવ્રયા અંગીકાર કરી. બંને પ્રકારની અખલિત ૫ણ શિક્ષાઓ ગુરુ પાસે ગ્રહણ કરી. સર્વે કર્મથી એકાંત મુક્ત થવાને જ માત્રા અભિપ્રાય રાખે. ચક્રવતી પણાનાં ચૌદ રત્ન, સ્ત્રીરત્ન, નવ નિયાને, નગરલોક રાજાઓ વગેરેએ તેની પાછળ પાછળ છ છ મહિના સુધી ભ્રમણ કર્યું, છતાં એક સાવાર પણ તેના ઉપર નજર ન કરી. છઠ્ઠના પારણે છઠ્ઠ કાર અને પારણામાં ચણાની કાંજી, બકરીની છાશ માત્ર ગ્રહણ કરે, ફરી પણ છઠ્ઠ તપ કરી પારણામાં ચણાદિક છે (૧૧૦) આવા પ્રકારનું તપ અને આવા પ્રકારનું પારણું કરતાં લાંબા કાળ પસાર કર્યો. પરંતુ સર્ષ દૂધનું પાન કરે અને દુસહ થાય તેમ તેના વ્યાધિ વૃદ્ધિ પામવા લાગ્યા અને એ કરી સહન થઈ શકે તેવા થયા. તીવ્ર તપ કરવાથી તેને આમ ઓષધિ આદિ કષિઓ ઉત્પન્ન થઈ, તે પણ પિતે તેનાથી વ્યાધિને પ્રતિકાર કરતા નથી. પિતે સમજે છે કે પૂર્વે કરેલાં દુષ્કર્મ ભેગવ્યા સિવાય તેની મેળે નાશ પામતા નથી, તેથી હમેશાં તેની વેદના ભગવે છે; ખજવાળ, અરુચિ, આંખ અને પેટની તીવેદના, શ્વાસ, ખાંસી, જવર, આદિ વેદના સાતસો વર્ષ સુધી સમભાવથી કર્મને ક્ષય કરવા માટે સ્વેચ્છાએ ભેગવે છે.
ઈન્દ્ર મહારાજાએ ફરી પણ સનસ્કુમાર મુનિની પ્રશંસા કરી કે, માશ સરખા ઈન્દથી પણ તે લોભ પામતા નથી. પિતાના ધ્યાનથી ચલાયમાન કરી શકાતા નથી. ત્યારે તે જ તે તેના સત્ત્વની પરીક્ષા કરવા માટે ખભા પર ઔષધિના કોથળા રાખી હત્તમ વેદના વેષમાં ત્યાં આવ્યા, એક પર્વતની તલેટીમાં એકાગ્રચિત્તથી કાઉસગ્ન. કરતાં સ્થિરપણે ઉભા રહેલા સનસ્કુમાર મહામુનિને તરત દેખ્યા. દુષ્ટ જનોના સંસઅને ત્યાગ કરનાર, શ્રેષ્ઠ સરલ શો રહિત અભય આપવાના ચિત્તવાળા અડોલ શોભતા હતા. નાસિકાના અગ્રભાગ પર સ્થાપન કરેલ દષ્ટિવાળા, કાઉસગમાં, હલન-ચલન કથ વગર-અડોલ દેહવાળા મોહશત્રુને વિજયસ્તંભ ઉખેડનાર જાણે ધર્મરાજા હોય તેવા સનકુમાર મુનિની પાસે આવી ઘોષણ કરે છે કે, જવર, ફૂલ, વાસ, ખાંસી આદિ વ્યાધિઓને સારવારમાં દૂર કરનાર એવા અમે શબર વેદ્યો છીએ. (૧૬૦) કાહરસગ પારીને મુનિ પૂછે છે કે, તમે દ્રવ્ય-ભાવ વ્યાધિ પૈકી કાનો પ્રતિકાર કરી શકો છો? દ્રવ્યવ્યાધિ હું પણ મટાડી શકું છું. એક આંગળી :
પર થુંક લગાડને તે આંગળી ઝળહળતા રૂપવાળી તેમને બતાવી અને તેને કહ્યું કે, વ્યાધિ અને તેના ઉપાયભૂત ઔષધિઓ બંને હું મારા દેહમાં ધારણ કરું છું. માત્ર હું મારા પિતાના દુષ્કૃતને પ્રતિકાર કરી ખપાવી શકતા નથી. અજ્ઞાની છે. માટે આ પાપ ખપાવવાં એ અત્યંત દુષ્કર કાર્ય છે. મને આઠ મહાભાવવ્યાધિ કલા છે, વળી તેના ૧૫૮ પેટા ભેદો છે, તેની પ્રતિક્રિયા ઘેર ક્રિયા આચરીને કરીએ છીએ. હમેશાં હું ક્રિયાધીન ચિત્ત કરું છું, પરમેષ્ઠિને જાપ અને લય સુધી
"Aho Shrutgyanam
Page #114
--------------------------------------------------------------------------
________________
{ ૮૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજઋતુવાદ
એકામ ચિત્તથી ધ્યાન કરુ છુ, અણુગમતા કડવા-તુરા સ્વાદવાળાં ભાજન કરું છું, શ્રી આદિ સ્નેહવાળા પદાર્થોના ત્યાગ કરું' છુ'. દ્રાક્ષ, સાકર, સીએના પણ પરિહાર કરુ છું. જો આ મારા મન્યાધિના વિનાશમાં તમારુ સામય હોય તે મેલે, તે અમે તે કરીશુ. પેાતાના આત્માને પ્રગટ કરીને તે દેવા કહેવા લાગ્યા કે, તમાશ રાગ સમયે જે અમે આવ્યા હતા, તે જ દેવા છીએ, ઇન્દ્રે આપના સત્ત્વની પ્રશંસા કરી, તેની પ્રતીતિ ન થવાથી ફ્રી અહિ આવ્યા. મૂઢ એવા અમે એ વિચાર ન કર્યાં કે, મેરુને હાથી દંતૂશળથી પ્રહાર કરવા જાય, તે દાંત ભાંગી જાય, પણ મેરુ અડાલ રહે છે. તમારા ગુણગણની પ્રશંસા કરનાર ઇન્દ્ર મહારાજ ભાગ્યશાળી અને સેકડામાં એક હશે, પરંતુ અત્યારે તમારાં દર્શનથી અમે અત્યંત કૃતાર્થ થયા છીએ. (૧૭)
હું નિર્વાણું મહાનગરીના માર્ગના નિત્ય પથિક ! તમા જય પામી. અસાર સસારરૂપ કેદખાનામાં રહી આત્મહિત સાધનારા આપ જય પામેા. ચક્રવર્તીની લી અને ઝુરતી અનેક યુવતીએના ત્યાગ કરનાર તમા જય પામે. ઈન્દ્રો, દેવસમુદાય એકઠા મળીને અસ્ખલિતપણે આપના અગણિત મહાગુણગણુની પ્રશંસા કરે, તે પણ હે સ્વામી! તમા તમારા મનમાં લગાર પશુ માટાઈ માણતા નથી, પરંતુ તમા અભિમાન-પતને તેડવા માટે વ સરખા થાય છે. આપે આમો ષષિ, વિડૌષધિ, ખેલોષિષ વગેરે લખની સમૃદ્ધિ સિદ્ધ કરેલી છે, પર ંતુ માત્ર સિદ્ધિના અર્થી એવા તમા૨ે તે ઉદયમાં આવેલા વ્યાધિને સમસાવપૂર્વક સહન કરી ક્રમના ક્ષય કર્યો, પરંતુ મળેલી લિધનો રોગ મટાડવામાં ઉપયોગ ન કરી, તેથી કરીને હું કુમાર ! તમા ચેાગીશ્વર છે., મહર્ષિં છે, તમારી તુલનામાં બીજ કાઈ ન આવી શકે. જેમ જગતમાં તમારા રૂપને બેટા મળે તેમ નથી, તેમ ક્ષતિ સમલ અને નિરુપમ વૈરાગ્યની પણ તુલના કરી શકાય તેમ નથી. તા કે મહર્ષિ ! માપ દ્વેષપૂર્વક અમા પર કૃપા કરી અમારાથી અજ્ઞાન-ચેગે જે કઈ આપના અપરાધ થયા હોય, તેની અમાને વારવાર ક્ષમા આપે.' આ પ્રમાણે સ્તુતિ કરી અતિષથી રામાંચિત ફ્રેટવાળા તે બના દેવા તેમના ચરણમાં પ્રણામ કરી પાતાના સ્થાનકે ગયા. સ્વામી સનત્યુમાર ધમ ધુરાને ધારણ કરીને સનત્કુમાર નામના દેવલાકમાં મહત્વિક વપણે
ઉત્પન્ન થયા. (૧૩૫)
ચ્યા પ્રમાણે સનકુમાર ચક્રીની કથા પૂર્ણ થઈ. આ કથાના અનુસાર ગાયાના સ્મય સમજાય તેવે છે. (૨૮)
આ શરીરની હાનિ ક્ષણવારમાં અણુપારી થાય છે, તેનું પ્રતિપાદન કરી બાકીના સત્ર જીવાની અશાશ્વત-ચ*ચલ સ્થિતિ સમજાવે છે—
जड़ ता लवस मसुरा, विमाणवासी वि परियडति सुरा । चिंतिज्र्ज्जत सेसं, संसारे सासयं कयरं ? ॥ २९ ॥
"Aho Shrutgyanam"
Page #115
--------------------------------------------------------------------------
________________
મનકુમાર ચક્રીની કથા
[ ૮૫ ]
અનુત્તરવાસી દે લવસપ્તમ દેવ કહેવાય છે. તેવા સર્વ જીવોથી અધિક આયુષ્યવાળા દેવતાનું ૩૩ સાગરોપમનું લાંબું આયુષ્ય પણ પૂર્ણ થાય, એટલે તે સ્થાનથી પતન પામે છે, તે તેની અપેક્ષાએ ઓછી આયુષસ્થિતિવાળા જીવોને સંસારમાં કયું સ્થાન શાશ્વતું ગણવું? અર્થાત્ સંસારમાં કોઈ પણ સ્થાન શાશ્વત નથી.
અહિં લવ શબ્દ કાળવાચક કહે છે. ચાલુ અધિકારમાં સદગતિયોગ્ય પ્રકૃતિ -બંધને અધિકાર કહેવાશે.
અનુત્તર દેવને ઉત્પન્ન થવાનું સ્થાન, તેમાં વાસ કરનારા તે અનુત્તર દે કહેવાય. કોઈક જીવ તેવી સુંદર ભાવનાવિશેષથી કેમે કરી વિશુદ્ધિ પામતે પ્રથમ લવમાં સુમાનુષત્વ-યોગ્ય શુભ કર્મ પ્રકૃતિ બાંધે છે. ત્યારપછી બીજા લવમાં વ્યંતરને રોગ્ય, ત્યારપછી કેમે કરી ૩ લવમાં તિષ્ક દેવ-૫, પછી ૪ લવમાં ભવનપતિ દેવ-૧, ૫ લવમાં વૈમાનિક દેવ-રોગ્ય શુભ પ્રકૃતિ બાંધે. ૬-૭ લવમાં શ્રેયક અને અનુત્તરવાસી દેવને ચગ્ય એવી શુભ પ્રકૃતિ બાંધે, એ પ્રમાણે સાતમા લવમાં અનુત્તરદેવમાં ઉત્પત્તિ થવાને યોગ્ય કમસર શુભ પ્રકૃતિ બાંધે. તેથી કરીને જે ૩૩ સાગરોપમના લાંબા આયુષ્યવાળા વિજય, જયન્તાદિ દેવ પિતાની આયુષ્યસ્થિતિને ક્ષય કરે, એટલે ત્યાંથી આવી જાય છે, તે પછી બીજા કોણ સંસારમાં શાશ્વત રહી શકે? કેઈ પણ સાંસારિક સુખનું ઉત્પત્તિસ્થાન જીવોને અશાશ્વતું હોય છે. સંસા૨માં કઈ સ્થાન નિત્ય નથી, પૂર્વભવમાં મુક્તિ-પ્રાપ્તિની યોગ્યતા છતાં સાત લવ ન્યૂન આયુષ્ય હેવાથી તેમને અનુત્તર વિમાનમાં વાસ કરે પડે છે. શ્રીસિદ્ધર્વિની વૃત્તિમાં બીજો અર્થ પણ કહે છે. (૨૯) હવે પુણ્યાનુબંધી-પાપાનુબંધી પુણ્યને પરમાર્થથી દુખરૂપ જણાવતાં કહે છે
कह तं भन्नइ सोक्खं ? सुचिरेण वि जस्स दुक्खमल्लियइ । ૬ ૨ મવિલાપો, મસાજુ
રૂ| उवएस-सहस्सेहि वि, घोहिज्जतो न बुज्झइ कोइ ।
जह बंभदत्तराया, उदाइनिव-मारओ चैव ॥ ३१ ॥ જે સુખ પછી લાંબા કાળે પણ દુઃખને ભેટે કરે પડે છે, તેને સુખ શી રીતે કહી શકાય? પ્રથમાર્ધમાં પુણ્યાનુબંધી પુણ્યનું ઉદાહરણ અનુત્તર દેવ સમજ-વાનું, પછીના અર્ધસૈકમાં પાપાનુબંધી પુણ્યવાળા સુભૂમ, બ્રહ્મદર વગેરેનાં દષ્ટાનો સમજવા. ચાર ગતિમાં જન્મ-મરણના દુઃખ બંધાય અને તેમાં રખડવું પડે, તેવું સાંસારિક સુખ છે. તેવા દુઃખના છેડાવાળાને સુખ કહી શકાય નહિ. (૩૦)
હજારે ઉપદેશ આપવા છતાં, પ્રતિષ કરવા છતાં જેમ બ્રહ્મદત્ત અને ઉદાપિ
"Aho Shrutgyanam
Page #116
--------------------------------------------------------------------------
________________
[ ૮૬ ]
પ્રા. ઉપદેશમાલાના ગુજરાતુવાદ
શુજાને મારનાર પ્રતિબંધ પામ્યા નહિ. આના વિસ્તારથી અર્થ એ થાથી સમજી āવે. તે આ પ્રમાણે—
બ્રહ્મદત્ત ચઢીની કથા—
સાકેતપુર નામના નગરમાં ચંદ્રાવત`સકના પુત્ર સાગરચંદ્ર નામના રાજા હતા. સાગરચંદ્રે મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી તથા અને પ્રકારની શિક્ષા પણ પામ્યા. સ્થિર પરમાથ વાળા શાસ્ત્રોના અર્થને પાર પામેàા ગીતા થયેલા તે ગુરુની સાથે વિહાર કરતા હતા. માર્ગમાં કોઈ વખત શિક્ષા માટે કાઈક ગામમાં ગયા. માગ થી ભૂલા પડેલા સાથથી પણ વિખૂટા પડી ગયા. ભૂખ-તરશથી પીડા પામતા તેને ચાર ગાવાળાએ અન્ન-જળથી પ્રતિલાલ્યા. તે ચારેને ઉપદેશ આપી પ્રતિમાધ્યા અને દીક્ષા આપી. ચારે ચતુર બુદ્ધિવાળા હતા અને સુદર તપ-સયમની આાશધના કરીને સુકૃતરૂપ વૃક્ષને પુષ્પાદ્ગમ થાય, તેમ તેઓ દેવ થયા. તેમાં એ સાધુદુંગ છા કરનાર હતા, તેથી ચારિત્રપાલન કરવા છ અંધારી શત્રિના ચદ્ર મા ચારિત્રની દુશ’છા કરવાના કારણે ડેવલેાકમાંથી થવી. દેશપુરમાં શાંડિલ્ય બ્રાહ્મણની જસમતી દાસીના ગમ'માં યુગલપણે બે પુત્ર થયા, અને પરસ્પર અતિપ્રીતિવાળા હતા. અનુક્રમે યૌવનવય પામ્યા. કાઈક વખતે એમાંથી એક ક્ષેત્રની પૃથ્વી પર સુખેથી સૂતેલે હતા, ત્યારે વડના કાટરમાં રહેલા એક કાલસર્પ બહાર નીકળી તેને ડંખ માર્યો. બીજો તે સર્પની તપાસ કરતે હતા, તેને પણ તત ડંખ માર્યો, તેના કાઈ તરત પ્રતિકાર ન કરવાથી અને મૃત્યુ પામ્યા. ત્યાંથી તે મને હરણીના યુગલ અચા રૂપે જન્મ્યા. અલિંજર પ તમાં ક્રીડા કરતા હતા, ત્યારે એક શિકારીએ એક જ બાણુથી બન્નેને મારી નાખ્યા. ત્યાંથી મૃતગ’ગામાં એક રાજહંસીના ગર્ભમાં સાથે પુત્રો થયા. એક પારધીએ એક ારાના પાશમાં બાંધી બંનેને મારી નાખ્યા. ત્યાંથી મૃત્યુ પામી તે. અને વારાણસી નગરમાં ભૂતદિન્ન નામના માતંગ અધિપતિના પ્રૌઢ પ્રીતિવાળા ચિત્રસભૂત નામના એ પુત્રા થયા. તે સમયે કાશી દેશમાં અનેક ગુણ સમુદાય યુક્ત શખ નામના રાન હતા. તેને કળાઓમાં કુશળ એવા નમ્રુચિ નામના પ્રધાન હતા. રાજાની કૃપાનું... પાત્ર થયા, એટલે લેાકેાને પકાર કરનાર થયે. એક વખત રાજના અપરાધી બન્યા. કિપાળની મધુરતા શું મરણુ માટે થતી નથી ? અંતઃપુરના ગુનેગાર થવાન કારણે મંત્રી નચિને ભૂતિદેશ નામના ચંડાળને ગુપ્તપણે મસ્તક--છેદ કરવા માટે
કો.
“લાક શાયુક્ત થાય, ગુણુ-રહિત એવા ક્ષણમાં, શ્રેષા માગ અથાવાળા થાય, બ્રહ્મનુ' ઉલ્લ`ઘન થતાં, મમમાં મતિ થતાં, હિંસક યુદ્ધ થતાં, મૌન પુષ્ટ થાય. છે, જો સુદ નેત્રવાળી સ્રીને રાયણે હરી ન હાત, તા તેના વિશાળ કઠના છેદથી શું આ વિશ્વને ઉત્સવ થાત ? ”
"Aho Shrutgyanam"
Page #117
--------------------------------------------------------------------------
________________
--
-
--
--
--
બ્રહ્મદત્ત ચક્રીની કથા
[ ૮૭ ] ચંડાળે નમુચિને કહ્યું કે, “મૃત્યુના મુખમાંથી બચવું હોય તે મારા પુત્રને કેળાઓ શીખવ,” તે વાત કબૂલ કરી ગુપ્ત ભોંયરામાં રાખી હર્ષપૂર્વક નમૂચિ બ્રાણા કળાઓ શીખવવાનું શરુ કર્યું. “જી પ્રાણ બચાવવા માટે ગમે તેવું કાર્ય કવીકાર છે.” અમર કળા-કલાપ વિચક્ષણ પુત્રોને ભણાવે છે અને માતંગની પ્રાણપ્રિયા સાથે ગુપ્તપણે ચારીથી ક્રીડા કરવા લાગ્યા. ચંડાળને ત્યાં અન્નજળ વાપરવા, તેની ભાર્યા સાથે છૂપી કીડા કરવી-એ ઉત્તમ જાતિના બ્રાહ્મણનું ચરિત્ર ન ગણાય, ગુણવંતને અકાય ભ્રષ્ટ કરનાર થાય છે. નમુચિને આ અપરાધ જાણીને ચંડાલ મારી નાખવા તૈયાર થયા. પિતાથી પતની વિષે પદારા-વિષયક અપરાધ કેણ અહી શકે? આ વાત પુત્રના જાણવામાં આવી, એટલે તેમણે નમુચિને પગ દબાવી તેને વાકેફ કર્યો અને બહાર નીકળી જવા કહ્યું, એટલે તે હસ્તિનાપુર પહશે. “ઉપકારના બદલામાં ઉપકાર કરે છે તે એક વેપારને સદે ગણાય એમાં કોઈ ગુણ ન ગણાય, પરંતુ તેને જે જીરવનાર હોય છે, તેવાનાં વખાણ કેટલાં કરવાં? ત્યાં સનકુમાર ચક્રીએ તેને સચિવ-મંત્રી બનાવ્યા. તત્વ-વસ્તુસવરૂપ ન જાણનાર મહિના સ્થાનમાં કાચ જડી દે છે. કામદેવ રાજાની વિજયયાત્રા શરદ-સમય આવ્યો, ત્યારે ચિત્ર-સંભૂત ચંડાલપુત્ર અતિ મનોહર યોવન વય પામ્યા. મહાદેવે શૃંગારદીક્ષામાં દક્ષ એવા કામદેવને બાળી નાખ્યો, ત્યારે વિધાતાએ અહંકારથી જ જાણે બે નવા કામદેવેનાં નિર્માણ કર્યા હોય, તેવા તે બંને કિન્નર સરખા કંઠવાળા, તેના કંઠની પાસે નારદની વીણા પણ અપવીણા જણાતી હતી. તેઓ જ્યારે ગાતા હતા, ત્યારે સુંદર સવારથી કાનને પારણું થતું હતું. વર, તાલ, મૂછના, છાયાથી યુક્ત તેનું સંગીત સાંભળીને કેયલના મુખેને મુદ્રા દેવાઈ ગઈ છે, તેમ હું માનું છું. ત્યારપછી વસંત વિલસે છે, જેના પતિઓ પ્રવાસી થયા છે, તેવી સ્ત્રીઓને વસંતને સૂકવી નાખનાર, વિયેગી નહિ, એવા સંયુક્ત -યુગલોને આનંદ આપનાર વસંત, લોકેના હદયમાં ન વસે-ન માય એ વસંત પ્રકટ થયા.
ઉજજવલ પૂર્ણચંદ્રરૂપ છત્ર ધારણ કરનાર, મલયાચલના પવનથી મનહર વિંજાતા ચામરવાળે, કામદેવરૂપ સેનાપતિવાળે વસંતરાજા જગતમાં જય પામી રહેલો છે. આકાશરૂપ વાટિકા, તારારૂપ પુપિ, કામરૂપ માળી વડે કરીને આ ગારરસને ઉત્તજિત કરનાર ચંદ્ર શોભી રહેલ છે. “આ વસંતસમયમાં કોઈ પ્રવાસ અગર અભિમાન ન કરશે.” આ પ્રમાણે જગતમાં મદન કેકિલાના શબ્દની ઢઢર દેવ છે.
તે સમયે સ્થાને સ્થાને અતિઆનંદથી રોમાંચિત થએલા હૃદયવાળા લોકો એકઠા થઈ મંડલી રચી રાસડાઓ ગાતા ગાતા લેતા હતા. આ બંને -ચંડાલપુત્રે પણ મનહર સંગીત દાણા જ મધુર સ્વરથી ગાતા ગાતા નીકળ્યા. મધુર શબ્દથી જેમ હરણિયાએ આકર્ષાય, તેમ નશકે પણ સવે આકર્ષાયા. -બીજાનાં સંગીત નિષ્ફલ થવાથી તે ઈર્ષાલુઓએ રાજાને ફરિયાદ કરી કે, “આ ચંડાલ
"Aho Shrutgyanam
Page #118
--------------------------------------------------------------------------
________________
{ ૮૮ ]
પ્રા, ઉપદેશમાલાને ગૂંજાનુવાદ
પુત્રાએ નગરીને વટલાવી નાખી.’ એટલે રાજાના હુકમથી તેમને નગરમાં પ્રવેશ કરવાની મનાઇ કરી. તા પણ નગરનાં પ્રવેશ કરવાની ક્ષતિ મહાન ઈચ્છા શખે છે. (૩૫) હવે શરદ ઋતુ આવી, લેાકેા કૌમુદી મહાત્સવ આવ્યા-તેમ ખેલવા લાગ્યા. ત્રણે સુવન સમક્ષ સૂર્ય ખૂમ તપવા લાગ્યું.
શરદ્ર ઋતુમાં ખળભળતા જળપ્રવાહવાળી, લાલકમળરૂપ અરુજી નેત્રક્તિવાળી, કિનારારૂપ નિત એને પ્રગટ કરનારી નદીએ થઈ છે. વર્ષાઋતુના જળ પ્રસરવાથી અતિશય શાંત થએલી છે ધૂળી જેમાં એવા આકાશતરૂપી પૃથ્વીમાં નિધાન-કળશ સરખા ચન્દ્રને ઉદય થયા. વૃદ્ધ પુરુષા ટેકા માટે હાયમાં દંડ ધારણ કરે છે, લાંબા જીવનમાં અનેક વિષયનો અનુભવ કરેલા હોવાથી અનેક વિષયાને પ્રગટ કરતા, ઉજ્જવલ કેશવાળા વૃદ્ધો સરખા શહુસૈા Àાભતા હતા. (શ્લેષાથ' હાવાથી સેમે મૃણાલદડ ધારણ કરેલ છે. ઘણુા પ્રદેશામાં હંમેશા સંચરનારા, સફેદ રૂંવાટીવાળા રાજહુ સે. )
આવા શરદ સમયમાં મનેાહર કૌમુદી-મહાત્સવ પ્રવૃત તા હતા, ત્યારે અને ચંડાળ ભાઈઓ ચપળ અને ઉત્કંચિત્તવાળા બુરખાથી સર્વાંગ ઢાંકીને ચારની જેમ ગુપ્તપણે પ્રેક્ષક અને ઉત્સવ જેવા માટે નગરની અંદર પેઠા, નગરàાકને સારી રીતે ગાતા સાંભળીને તેએ પણ સુંદર ગાવા લાગ્યા, શિયાળને શબ્દ સાંભળીને શિયાલ પણ શું શબ્દ કરવા લાગતી નથી? અંતિમધુર સ્વરથી માષએલા હૃદયવાળા નગલેાકા તેની પાસે આવીને ખેલવા લાગ્યા કે, ‘ આવા સ્ત્રથી પેલા ચાંડાલે તે મા નહિ' હોય ? રાજપુરુષાએ મુખ ઉપરને મુરખે। ખસેડી તેમને આળખ્યા. એટલે સખત મૂઠ્ઠીના માર, ઢેફાં અને લાકડી વડે નિષ્ઠુરણે તેમને ણ્યા. બંનેના પ્રાપ્યા ± આવી ગયા. તેવા માર્ ખાઇને મહામુશ્કેલીથી ઢાડીને નગર બહાર નીકળી ગયા. અતિશય વૈરાગ્ય-વાસિત ચિત્તવાળા તેએ એકાંતમાં આ પ્રમાણે ચિતલવા લાગ્યા.. ૮ ખરેખર આપણુ કળાકૌશલ્ય, સૌભાગ્ય, સ્ત્રાભાવિક રૂપની અનેહરતા જેમ એક ઝેરના ટીપાથી દૂધ દૂષિત થાય, તે નકામુ' ગણાય છે, તેમ આપણી જાતિના કારણે સ દૂષિત થાય છે. આ કળા-કલાપ પ્રાપ્ત થવા દુર્લભ છે. આ આપણા કલ્યાણહિત માટે થશે તેમ ધારી કળાએ ભણ્યા પરંતુ દુજાતિના દોષથી તે કળા આપણા માટે મરણ ઉપજાવનારી થઈ છે.
“ ભાંગેલા ઇન્દ્રનીલ રત્નના ટૂકડા સમાન શ્યામ એવી યમુના નદીના અક્રૂર સ્નાન કરતા જનસમૂહ સમાન કાળા સર્પની શોધ શા માટે કરતા હશે? એટલા જ માટે કે તેની ક્ક્ષામાં તારાની ક્રાંતિ સરખાં ચમતા ખાલમણિએ હોય છે. તે મણિઓના અંગે ઉન્નતિ પ્રાપ્ત કરે છે. ગુણીએ જેનાથી ઉન્નતિ મેળવે છે, તેનાથી જ આપત્તિએ પ્રાપ્ત કરે છે.
"Aho Shrutgyanam"
Page #119
--------------------------------------------------------------------------
________________
અાદત્ત ચક્રીની કથા
[ ૮૯ ]
હલકી જાતિથી દૂષિત એવા આ જન્મથી હવે સયું:” એમ વિચારીને તેઓ ઉંચું સુખ કરીને કયાંય પણ આત્મ-ઘાત માટે આગળ ચાલ્યા. ઉતાવળા ઉતાવળા પડવા માટે એક પર્વતના શિખર પર ચડતાં તેઓએ એક મહાસાધુ દેખ્યા. (૫૦) ઉભા ઉભા લાંબા હાથ કરીને કાઉસ્સગ્ન કરતા સમ પ્રાણ અને શરીરને પરિસ્પદહલન-ચલન રોકતા, નાસિકા ઉપર દષ્ટિ સ્થાપન કરીને સુફલધ્યાન ધ્યાતા હતા.
અમૃતપ્રવાહના ખળભળતા નિઝરણા સરખા તે મુનિને દેખતાં જ જેમના પાપ દૂર થયાં છે-એવા તે વંદના માટે સન્મુખ આવ્યા. પ્રણામ કરીને તે બંને ભૂમિપર બેઠા. મુનિએ કાઉસગ્ગ પારીને પૂછયું કે, તમે કોણ છો ? અને આવા વિષમ દુર્ગમાં કેમ આવ્યા છો ? ત્યારે પોતાની સર્વ વીતક હકીકત જણાવી, એટલે તપસ્વી-મુનિએ કહ્યું કે, પિતાને આત્મઘાત કરે તે સર્વથા અયુક્ત છે. આ જાતિનું કલંક દુકામે નિર્માણ કર્યું છે, માટે તેને નાશ કરવો યોગ્ય છે. ભૃગુપત કરવાથી તમારો દેહ નાશ પામશે, પરંતુ તમારાં પાપકર્મ નાશ પામશે નહિં પોતાનાં દુષ્કર્મ ખપાવવા માટે પ્રયા , વિસ્તારથી સૂત્ર, અર્થ ભણીને તમે તીવ્ર તપકર્મ કરે. એ પ્રમાણે ધર્મની દેશના સાંભળી તેમના આત્મામાં ધર્મની વાસના પ્રગટી, એટલે તેઓએ દીક્ષા અંગીકાર કરી. મોટા મુનિઓને માર્ગ કોઈ અલૌકિક હોય છે- એથી તેમને પણ દીક્ષા આપી. સૂત્ર-અર્થને પરમાર્થ વિસ્તારથી જાણી તેઓ જહદી ગીતાર્થ બન્યા અને છઠ્ઠ. અઠ્ઠમ, ચાર વગેરે તપસ્યા કરી આમાના કર્મ ખપાવવા લાગ્યા. ત્યા૨૫છી પુર, નગર, ગામ આદિમાં ક્રમે કરી વિહાર કરતા હસ્તિનાપુર આવી પહોંચ્યા. સંભૂતમુનિ માસક્ષપણના પારણાના દિવસે નગરની અંદર ઊંચ-નીચ ગૃહના આંગણામાં ગોચરી માટે ફરતા હતા. ઉજજવલ ઘરના ગવાક્ષમાં ઉભેલા નમુચિ મંત્રીએ તેને દેખ્યા. તેને ઓળખ્યા. “ રખેને મારી નિંદિત પહેલાની હકીકત કોઈને અહિં કહેશે.' એ શંકાથી તેને નગરમાંથી હાંકી કાઢવા માટે અતિશય માર મરાવે છે. " “પાપકર્મ કરનાર હંમેશાં વક હોય છે અને પિતાના મનમાં શંકા જ વિચારે છે; જયારે સુકૃત કરનાર દરેક જગાએ શંકાશહિત વિચરનારા હોય છે.” વગર અપ
ધે તે મુનિને ઢેફાં, લાકડીથી હણ્યા એટલે તપસ્વીની તેયા લિસિત બની અને આખું આકાશ ધૂમાડાથી અંધકારમય બની ગયું. અતિસુગંધી શીતલ તેમજ નિમલ એવા ચંદનના કાઠાને સજજડ ઘસવાથી તેનાથી એકદમ અગ્નિ પ્રગટ થતા નથી? નવીન શ્યામ મેઘ વડે હોય તેમ સખત ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં ફેલાએલા
ખીને નગરનેતાઓ ભય પામીને ત્યાં આવ્યા. ચકી રાજા પણ એકદમ ત્યાં આવીને પગમાં પડીને વિનંતી કરવા લાગે કે મહર્ષિએ પણ કોપ કરે. તે પછી જળ કેમ સળગતું નથી? “જે કે મુખ્યતાએ મુનિઓના હૃદયમાં કોપ હોતું નથી, કદાચ કેપ થઈ જાય, તે પણ લાંબા કાળ સુધી રહેતું નથી, કદાચ લાંબા કાળ સુધી રહે, તે પણ તેનું ફળ નીવડવા દેતો નથી” ચક્રીએ વિવિધ પ્રકારના શાંત થવાનાં વચને
૧૨
"Aho Shrutgyanam
Page #120
--------------------------------------------------------------------------
________________
{ ૯૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂશનુવાદ કહેવા છતાં તેની અવગણના કરી, એટલે તેને ઉપશાંત કરવા માટે હકીકત જાણીને કરેલ પ્રકૃતિવાળા ચિત્રમુનિ ત્યાં આવ્યા. તે કહેવા લાગ્યા કે, તમે કોપ ન કરે, આ નગર તે પછી બળશે, પરંતુ તે પહેલાં તીવ્ર તપકર્મથી ઉપાર્જન કરેલ તારા સુકૃત-પુણ્યરાશિ બળી જશે.
તપ, વ્રત, નિયમ, બ્રહ્મચર્ય, સંયમરૂપ સમીવૃક્ષનાં નાનાં પથી ઉપાર્જન કરી એકઠા કરેલા પુણ્યને અતિશય કેધ કરવારૂપ ખાખરાના પડિયા વડે ઉલેચ નહિ.”
જો કે કુશાસ્ત્રરૂપ પવનથી સંકાએલા કષાય-અગ્નિ જગતમાં લેકને બાળનાર થાય છે, પરંતુ આશ્ચર્યની વાત છે કે, જિનપ્રવચનરૂપ જળથી સિંચાએલ આત્મા પણ જળી રહેલ છે.” એ વગેરે દેશનારૂપ નીકથી મનની શાન્તિ પમાડીને ચિત્રમુનિ તેને બહારના ઉદ્યાનમાં લઈ ગયા. ત્યાં તેઓ બંનેને પરસપર વાર્તાલાપ થયો કે, “હવે આપણે તીવ્ર તપકર્મ કરીને સંલેખના કરી શરીર અને કષા પાતળા કરી અનશન સ્વીકારીએ. બીજુ આ કાયા માટે આપણે પારકા ઘરે આહાર લેવા ભટકવું પડે છે, તેમાં કોઈકને મત્સર, ઈર્ષ્યા, ધ થાય તે આપણે રેષિત બનીએ છીએ, તેને અંગે પ્રાયશ્ચિત્તપાત્ર બનીએ છીએ. મુનિને કેપ કરવાનું કારણ ચક્રી તપાસ કરે છે, તે કોઈકે કહ્યું કે, નમુચિ મંત્રીએ એકદમ વારંવાર તેને તિરસ્કા. (૭૫).
“જે મુનિને જાણતા નથી, જાણવા છતાં જે પૂજા કરતા નથી, અથવા તો જેઓ મુનિઓનું અપમાન કરે છે, તે અનુકમે ત્રણે પાપી સમજવા. ” (૭૬)
જાએ નમુચિ મંત્રીને સર્વ અંગોપાંગે સખત બાંધીને નગરમાં રાજમાર્ગ વિષે ફિરવાવીને પિતાના સમગ્ર અંતઃપુરના પરિવાર સહિત સનકુમાર ચકી મહામુનિ પાસે આવ્યા. તેમના ચરણમાં પ્રણામ કરીને જકડેલા નમુચિને બતાવ્યો, પરંતુ ક્ષમાવાળા મનિઓએ તેને છોડાવ્યા, “પિતાના દુશરિત્રનાં ફળો આ પાપી ભોગવશે.” એમ કહીને રાજાએ તેને દેશનિકાલ કર્યો. “અધમ મનુષ્ય ઉપકાર કરતા જ નથી. મધ્યમ મનુષ્ય અહિં પ્રત્યપ્રકાર કરીને બદલે વાળે છે, જ્યારે ઉત્તમ આત્માએ તો અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરે છે.” (૮૦)
તે મુનિઓના ચરણ-કમળ પાસે નજીકમાં જઈ અંતઃપુર પણ પ્રણામ કરે છે, ત્યારે સ્ત્રીરત્નના કેશની અત્યંત સુકોમલ લટ મુનિના ચરણમાં અણધારી લોટવા લાગી અર્થાત્ કેશને સ્પર્શ થયો. સંભૂતિ મુનિ તે કેશના પર્શમાત્રથી તેના સ્પર્શના અભિલાષાવાળા થયા. કામદેવ ચામડીના ઝેરવાળે સર્પ એ છે કે, માત્ર સ્પર્શ કરવાથી મૃત્યુ થાય છે. ચક્રી સાથે સ્ત્રીરત્ન ગયા પછી સંભૂતિ મુનિએ નિયાણું કર્યું કે, “મેં આજ સુધીમાં તપ-સંયમને વૈભવ મેળવ્યા, તેના પ્રભાવથી મને આવી આવી ભાર્યા મળજે.” કઈક ભૂખ કામધેનુ આપી કૂતરી અગર ચિંતામણિ નથી કાંકરે, ક૯પવૃક્ષના બદલે તૃણ ખરીદ કરે, તેમ આ મુનિએ કિંમતી તપના
"Aho Shrutgyanam
Page #121
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મદત્ત ચક્રીની કથા
[ ૯૧ ) બદલામાં કાંકરા સરખા વિષય-સુખની અભિલાષા કરી. ચિત્ર મુનિ તેને કહે છે કે, હવે તે આ પ્રમાણે નિયાણું કરી નાખ્યું, તે હજુ પણ તેનું મિચ્છામિ દુક્કડં આપ અને માર્ગમાં આવી જા.”
દુસ્સહ તપ કરવા વડે કરીને તે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું છે, તેને તે અત્યારે નિયાણાથી અશુભ-પાપાનુબંધી કરી નાખ્યું. હે વત્સ! અતિમહાન તપકોટીમાં તું ચડેલે છે. હવે તું મિથ્યાત્વમાં કેમ જાય છે? બહુમેટા પરથી નીચે પડીશ, તો તે સર્વ અંગને ભંગ પામીશ. વિષયરૂપી વિષના આવેગ અને પાપને નાશ કરનાર હેય તે જિનવચનરૂપ અમૃતપાન છે. એ ઘણું પ્રસિદ્ધ હકીક્ત હોવા છતાં પણ તને નિયાણાનું કારણ થાય છે. આમાં અમે શું કરી શકીએ?” વારંવાર મહતું નિવારણ કરવા છતાં પણ તે મુનિ નિયાણાને છોડતા નથી. કામદેવ વૈરીએ તેને તેમાં ઉત્સાહિત કર્યો. કરેલા અનશનને નિર્વાહ કરીને તે બંને બધુ મુનિએ સૌધર્મ દેવલેકમાં દેવ થયા, ત્યાંથી ચ્યવીને ચિત્રદેવતાને જીવ પુરિમતાલ નગરીમાં શેઠને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયા. તે સંભૂત મુનિનો જીવ થીને કપિથપુરમાં બ્રહ્મરાજાની ચુલની રાણીના ગર્ભમાં આવ્યા. હાથી, વૃષભાદિક ચૌદ સવથી સૂચિત અતિશય રૂપ–કાંતિવાળા પુત્રને પૂર્વ દિશા જેમ સૂર્યને તેમ અહિં રાણીએ પુત્રને જન્મ આપે. બ્રહ્મરાજાએ સર્વત્ર મોટો પુત્રજન્મોત્સવ પ્રવર્તાવ્યું, અને સારા મુહૂતે પુત્રનું બ્રહ્મદત્ત નામ સ્થાપન કર્યું. શુફલપક્ષમાં જેમ ચંદ્ર વૃદ્ધિ પામે, તેમ દેહની વૃદ્ધિ પામવા સાથે અતિનિમલ કળા-સમુદાયમાં વૃદ્ધિ પામવા સાથે નિરુપમ લાવવા અને નયનને આહ્લાદક થયો. ચાર મુખવાળા ભગવંતના નેત્ર, નાસિકા, વદન સમાન હોય તેમ સદા અવિત સદ્દભાવવાળા ચાર મિત્રો બ્રહ્મદર રાજાને હતા. વારાણસીના ૧ ટકરાજા, ગજપુરને ૨ કરેણુદત્ત, કેશલાને ૩ દીર્ઘરાજા અને ચંપાન ૪ પુપચૂલરાજા. અને નિષ રીતે રાજ્યની ચિંતા કરવામાં અગ્રેસર એવો ધનુ નામનો તેને અમાત્ય હતે. તે મંત્રીને પિતાના ગુણે વરેલા છે જેને એ વરધનુ નામનો પુત્ર હતા. તે પાંચે રાજાએ પરસ્પર અતિનેહવાળા ક્ષણવાર પણ કઈ કોઈના વિયાગને ન ઈચ્છતા કહેવા લાગ્યા કે, આપણે પાંચેયે દરેકના રાજ્યમાં વારા ફરતી પિતાના પરિવાર સાથે એક એક વર્ષ સાથે રહેવું.
કોઈક સમયે કટક વગેરે ચારે રાજાએ બ્રહ્માજા પાસે આવી પહોંચ્યા છે, તે વખતે બ્રહ્મદત્તને સ્વજનને શોક આપનાર એ મસ્તક-રોગ ઉત્પન્ન થયા. (૧૦૦)
ગના અનેક પ્રતિકાર-ઉપાયો કરવા છતાં રાગ મટતો નથી. જીવવાની આશાથી મુક્ત થએલા બ્રહાદત્ત રાજાએ પોતાના બ્રહ્મદત્તપુત્રને કટકાદિક રાજાના બાળામાં અર્પણ કર્યો “જે પ્રમાણે સમગ્ર કળાઓમાં કુશળ બને, સમગ્ર રાજ્ય-કારભાર સંભાળી શકે-એવો મારો પુત્ર તૈયાર થાય તે પ્રમાણે તમારે તેની સાર-સંભાળ રાખવી.”
“નદીઓ મુખમાં સાંકડી હોય છે, વાંકી-ચુંકી અનિયતપણે આગળ આગળ
"Aho Shrutgyanam
Page #122
--------------------------------------------------------------------------
________________
( ૨ )
પ્રા. ઉપદેશમાલાનો ગૂજરનુવાદ વિસ્તાર પામતી પ્રવર્તનારી હોય, તેમ સજજનની મત્રી નદી જેવી હોય છે. ધનવાની ભેજનવૃત્તિએ રિનગ્ધ અને મધુર હોય છે, વચમાં વિવિધ પ્રકારની, અંતમાં લુખી હોય તેમ દુર્જનની મૈત્રી શરૂઆતમાં નેહવાળી અને મીઠાશવાળી હય, વચલા કાળમાં જુદા જુદા વિચિત્ર પ્રકારની હોય અને છેલ્લે લુખી-ફસામણ કરનારી હેય છે.” (૧૦)
ત્યાર પછી બ્રહ્મરાજાએ પરાકના માર્ગે પ્રયાણ કર્યું. કપ્રસિદ્ધ એવાં મૃતકકાર્યો નીપટાવ્યા પછી, ત્યાં દીર્ઘ રાજાને શકાયંની વ્યવસ્થા સાચવવાનું સેપીને, કટક વગેરે બીજા ત્રણ રાજાઓ પોતપોતાના રાજયમાં પહોંચ્યા.
હવે દીર્ઘ રાજા અને ચુલની બંને રાજ્યકાર્યની વ્યવસ્થા માટે ભેગાં થાય, ત્યારે શીલરૂપી બગીચાને બાળવામાં ચતુર અગ્નિ અને મદન વૃદ્ધિ પામ્યા. ચિત્તની ચંચળતાના કારણે કુળની મલિનતાને કરાણે મૂકીને તથા લોકોની લજજા દૂરથી ત્યાગ કરીને ચુલની પાપી દીર્ઘરાજામ કામાનુરાગવાળી બની. દીપશિખા માફક પુત્રનેહરૂપ વાટનો નાશ કરનારી સદા પોતાના સાથી કાર્યમાં લાગેલી ચલણી વખત આવે ત્યારે બાળવામાં શું બાકી રાખે? સર્પ સરખા કુટિલ ગતિવાળા, વિશ્વનું સ્થાન, કામક્રીડાના વિલાસવાળે ભેગવંશની મલિનતા કરનાર ૬. ચિત્તવાળે દીર્ઘરાજા ભય આપનારો હોય છે. ચલણના શીલ-ભંગને સમગ્ર વૃત્તાન્ત થતુ પ્રધાનના જાણવામાં આજે, એટલે વિચાર્યું કે “કુમાર માટે આ હકીકત કુશળ ન ગણાય.” એટલે મંત્રીએ પિતાના વરધનુપુત્રને જણાવ્યું કે, “હે પુત્ર! તારે કુમારની સંભાળ અપ્રમત્તપ બરાબર કરવી, તેની શરીર-રક્ષા તાર કરવી. કારણ કે, તેની માતા હાલ તેના હિતવાળી નથી. સમય મળે ત્યારે તારે તેની માતાનું સર્વચરિત્ર જણાવવું, જેથી કોઈ
બાનાથી આ કુમાર ઠગાય નહિં. કાલક્રમ કરી કુમાર સુંદર યૌવનારંભ વય પામે. કિધ અને અહંકાર યુક્ત તેણે માતાનું ચરિત્ર જાગ્યું. માતાને જણાવવા માટે કાયa અને કાગડાને બંનેને લઈ જઈને કેપ સહિત કહે છે કે, “હે માતાજી! હું આમને મારી નાખીશ. મારા રાજયમાં જે બીજે કઈ પણ કાર્ય કરવા તૈયાર થશે, તે સર્વને નિયપણે હું શિક્ષા કરીશ.” આ પ્રમાણે અસમાન પશુ-પક્ષીઓનાં યુગલને અનેક વખત શિક્ષા કરતા અને સંભળાવતા બ્રહ્મદનકુમારને જાણીને દીર્ઘરાજા ચલણીને કહેવા લાગ્યું કે – “જે આ તારો પુત્ર આ પ્રમાણે બાલે છે, તે પરિણામે સુખકારી નથી.” ત્યારે ચુલીએ કહ્યું કે, “બાલભાવથી અણસમજથી બોલે છે. એના બાલવા ઉપર મહાન ન આપવું. ત્યારે દીઘે કહ્યું કે, “હે ભોળી ! નક્કી હવે આ યોવન વય પર આરૂઢ થએલો છે, આ મારા અને તારા મરણ માટે થશે. આ વાત ફેરફાર ન માનીશ. તો હવે કોઈના લયમાં ન આવે તે ઉપાય કરીને પુત્રને મારી નાખ, હે સુંદરી ! હું તને સ્વાધીન છું, પછી પુત્રની કશી કમીના નહિં રહેશે.' તિરાગમાં પરવશ બનેલી આ લેક અને પરલોકકાર્યથી બહા૨ ૧ખડતા ચિત્તવાળી
"Aho Shrutgyanam
Page #123
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મદત્ત ચીની કથા
[ 8 ] ચુલણીએ આ વાતને સ્વીકાર કર્યો. “ધિકાર થાઓ આવા સ્ત્રીચરિત્રોને.' ખરેખર ચુલની પુત્રનું ભક્ષણ કરનારી સપિ હોય એમ શંકા કરું છું, કે જે ગૂઢ મંત્ર ગ્રહણ કરીને પુત્રને બલિ આપીને દીર્ઘની સબત-શામાં પ્રવેશ કરે છે.
આ કઈ દુષ્ટ મનોરથ કરનાર કોઈ દીર્ઘ કાગ ક્યાંઈકથી આવ્યો છે. તેને માટે પિતાને જ ચકી પુત્ર મારી નંખાય છે. આવી કથાથી રાવ્યું. તેઓએ તે પુત્ર માટે કંઈક રાજાની પુત્રી વિવાહ માટે નક્કી કરી, તેમ જ વિવાહને લાયક સર્વ સામગ્રી તૈયાર કરી, ૧૦૮ સ્તંભવાળું અતિગુપ્ત પ્રવેશ અને નિગમ દ્વારવાળું લાક્ષાત્રર તેઓને વાસ કરવા માટે તૈયાર કરાવ્યું. (૧૫)
રાજય-કાર્યને સંભાળતા એવા ધનુમંત્રીએ આ હકીકત જાણી અને દીર્ઘ રાજાને કહ્યું કે– “આ મારા પુત્ર પૂષ યૌવન વય પામે છે, રાજ્ય-કાર્યને સંભાળી શકે તે છે. મારી હવે વનમાં જવાની વય થયેલી છે, તે આપ હવે મને રજા આપે જેથી હું ત્યાં જાઉં. દીર્ધજાએ કપટથી કહ્યું કે, “હે પ્રધાન ! આ નગરમાં રહીને દાનાદિક પરલોકની ક્રિયા કરો.” એ વાત સ્વીકારીને નગરના સીમાડામાં હેલી ગંગા નદીના કાંઠા ઉપર ધનુએ એક શ્રેષ્ઠ મોટી દાનશાળા-પરવડી કરાવી, પરિવ્રાજક તથા ભિક્ષુઓ તેમ જ જુદા જુદા દેશના મુસાફરોને ભદ્રગજેન્દ્રની જેમ દાન આપવાની પ્રવૃત્તિ કરવા લાગ્યો. પિતાના ખાત્રીવાળા પુરુષોને દાન-સન્માન આપી વિશ્વાસમાં લઈ ચાર ગાઉ લાંબી લાક્ષાઘર સુધીની સરંગ બનાવી. આ સર્વ કાર્યવાહી ચાલતી હતી, તે સમયે વિવાહ કરેલી રાજકન્યા પરિવાર સહિત કાંપિયનગરીમાં જયાં દવજા-પતાકા ફરકી રહેલી છે, ત્યાં લગ્ન માટે આવી પહોંચી. પાણિગ્રહણ-વિધિ પતિ ગયે, ત્યારપછી રાત્રે વાસ કરવા માટે વધતુ સાથે વહુ સહિત કુમાર લાક્ષાગૃહમાં પ્રવેશ કર્યો, રાત્રીના બે પહેર પસાર થયા પછી ભવનને આગ લગાડી. તે સમયે અતિ ભયંકર ચારે બાજુ કોલાહલ ઉછળે. સમુદ્રના ખળભળવા ચરખે કલાહલ સાંભળીને કુમારે વર તુને પૂછ્યું કે, “આમ ઓચિંતુ કેમ તેફાન સંભળાય છે?”
હે કુમાર! તારું અપમંગલ કરવા માટે આ વિવાહનું કૌભાંડ રચાએલું છે. આ રાજકન્યા નથી, પરંતુ તેના સખી બીજી કોઈ કન્યા છે.” એટલે મંદનેહવાળા કુમાર પૂછવા લાગ્યો કે, “હવે અહિં શું કરવું?’ તે વરતુએ કહ્યું કે, “આ જગો પર પગની પાનીથી પ્રહાર કર.” ત્યાં પગ ઠોકયા, ત્યાંથી સુરંગદ્વારથી બંને નીકળી ગંગાના કિનારા પરની દાનશાળામાં પહોંચી ગયા.
ધનું મંત્રીએ આગળથી જ ઉત્તમ જાતિના બે અશ્વો તૈયાર રાખેલા હતા. તરત -જ તેના ઉપર આરૂઢ થઈને બંને પચાસ એજન દૂર નીકળી ગયા. અતિ લાંબા માર્ગના થાકથી થાકી ગએલા અશ્વો એકદમ ભૂમિ પર પટકાઈ પડ્યા. એટલે બંને પગપાળા કરતા કરતા એક ગામે પહોંચ્યા. તે ગામનું નામ કે-ગોષ્ઠક હતું. ત્યાં કુમારે વરધનુને કહ્યું કે, “મને સખત ભૂખ લાગી છે, તથા ખૂબ થાકી ગો છું.” તેથી
"Aho Shrutgyanam
Page #124
--------------------------------------------------------------------------
________________
[ ૯૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જાનુવાદ કુમારને ગામ બહાર સ્થાપન કરીને વરનુ ગામમાં જઈ એક નાપિતને બોલાવી લા, કુમારનું મસ્તક મુંડાવી નાખ્યું. સ્થૂલ ભગવા રંગનું વસ્ત્ર પહેરાવ્યું. તેમ જ લહમી કુલના સ્થાનરૂપ વક્ષસ્થલમાં શ્રીવત્સ ઢાંકવા માટે ચાર આંગળ પ્રમાણ એક ૫ટ્ટ બાંધ્યો. વરધનુએ પણ પિતાના વેષનું પરાવર્તન કર્યું કે જેથી દીર્ઘરાજા અમને ઓળખીને હસાવી શકે નહિં. આવા પ્રકારના ભયને વહન કરતા, તેના પ્રતિકાર કરવાના મનવાળા એક ગામમાં પહોંચ્યા. ત્યાં એક બ્રાહ્મણના ઘરમાંથી બહાર નીકળી એક નાના નોકરે બેલાવી કહ્યું કે, “ઘરમાં આવી ભોજન કરો.” એટલે રાજાને ઉચિત નીતિથી ત્યાં ભજન કર્યું. ત્યાર પછી એક મુખ્ય મહિલા કુમારના મસ્તક ઉપર અક્ષત વધાવીને બોલી કે, “હે વત્સ! તું બંધુમતી નામની મારી પુત્રીનો વર થા.” અતિશય પોતાને છૂપાવતા મંત્રીપુત્રે કહ્યું કે, “હે આવે! આ મૂર્ખ બટુકને કયાં હેરાન કરે છે ? આ કાર્ય કરવાથી સર્યું. પ્રફુલ્લિત નેત્રવાળા ઘર સ્વામીએ કહ્યું કે, હે સ્વામી! મારી વાત સાંભળે- આગળ કઈ નિમિત્તિયાએ અમને કહેલું છે કે, છાતી પર શ્રીવત્સ ઢાંકેલ પટ્ટ બાંધેલ એ કોઈ મિત્ર સાથે તમારે ત્યાં ભોજન કરશે, તે આ બાલિકાને પતિ થશે. તેમાં સંદેહ ન રાખો .” (૧૫)
ત્યારપછી તે જ દિવસે તે કુમારે તેની સાથે પાણિગ્રહણ કર્યું. તેઓ બંનેને પરપર ગાઢ પ્રેમ ઉત્પન્ન થયે. અતિ જાપણાને કારણે સર્વાગ અર્પણ કર્યા વગર કૌતુક મનવાળી તેની સાથે તે શવિ પસાર કરી.
બીજા દિવસે વધતુએ કહ્યું કે, “આપણે ઘણે દૂર ગયા સિવાય છૂટકો નથી.” ખરે સદભાવ બંધુમતીને જણાવી તે બંને ત્યાંથી નીકળી ગયા. ત્યાંથી ઘણે દર બીજા ગામમાં બંને પહોંચ્યા. વચમાં વરધનુ જળ લેવા માટે ગયે, જલ્દી પાછો ફર્યો. અને કહેવા લાગ્યો કે, “આવી લોકવાયકા સાંભળી કે, દીર્ઘરાજાએ બ્રહ્મદત્તને પકડવા માટે સર્વ માર્ગો રોકી લીધા છે, માટે માગને દૂરથી ત્યાગ કરી નાસીને ગમે ત્યાં ચાલ્યા જઈએ.’ એ પ્રમાણે ગયા. ત્યાં મહાઅટીવીમાં આવી પડ્યા અને કુમારને તૃષા લાગી. સુંદર વડવૃક્ષ નીચે કુમારને બેસારીને વરનુ પાણીની તપાસ કરવા નીકળ્યો. સંપ્યા પડી ગઈ, પાછું મળ્યું નહિ પરંતુ દીર્ઘના સેનિકોએ તેને દેખ્યો અને રોષપૂર્વક તેને ઘણે માર માર્યો. એમ કરતાં વૃક્ષેની વચ્ચે સંતાતો સંતાતે કોઈ પ્રકારે કુંવર પાસે પહે. દૂરથી કુમારને ઈશારો કર્યો, જેથી કુમાર
ત્રે પણ કોઈ પ્રકારે ત્યાંથી ચાલી ગયો અને તીવ્રવેગથી પલાયન થતો થતો દુઃખે કરી પાર પામી શકાય, કાયર લોકને શેક સંપાદન કરાવનાર, જ્યાં હરણના વૈરીસિંહની ગર્જના સંભળાય છે, ભયંકર સિંહગર્જનાના શબ્દોથી પર્વતની ગુફાઓ ગાજતી હતી. એવા ભયાનક અરથમાં ગયે. ભૂખ-તરસથી પરેશાન થએલો તે અટવીનું ઉલ્લંઘન કરી ત્રીજા દિવસે પ્રસન્નમનવાળા, તપથી સુકાઈ ગએલા શરીરવાળા
"Aho Shrutgyanam'
Page #125
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મદત્ત ચક્રોની કથા
[ ૫ ) એક તાપને દેખે છે, તેને દેખવા માત્રથી હવે કુમારને જીવિતની આશા ઉત્પન્ન થઈ. પગમાં પ્રણામ કર્યા પછી કુમારે તે તાપસને પૂછયું કે, “હે ભગવંત! આપનો આશ્રમ કયાં છે?” ત્યારે પ્રેમ સહિત તેને તે તાપસ કુલપતિ પાસે લઈ ગયો. એટલે કુલપતિએ આદર-સહિત બેલા અને પૂછયું કે, “આ અરણ્ય ઘણા વિતવાળું છે, લોકોની તદ્દન અવરજવર વગરનું, હાથી અને અને બીજા પ્રાણીઓ જેમાં અનેક ત્રાસ આપનારા છે, તે હે મહાભાગ્યશાળી! આવા અશ્વિમાં તું કેવી રીતે આવ્યું ?” આ કુલપતિ ઘણા માયાળુ છે એમ જાણે પોતાના ઘરની જેમ ત્યાં રોકાયે. કુમારે પોતાને સર્વ વૃત્તાન્ત કુલપતિને જણાવ્યો. ઉત્પન્ન થએલા અતિશય પ્રેમથી પરવશ બનેલા કુલપતિએ કહ્યું કે, “તારા પિતા બ્રહ્મરાજાને હું નાનો બંધુ હતે, માટે હે વત્સ! આ આશ્રમ તારો પિતાનો માની નિર્ભયપણે અહિં રહે. શેકને ત્યાગ કર. સંસારનાં ચરિત્રે આવાં જ દુઃખદાયક અને વિચિત્ર હોય છે. હે વત્સ ! પિતાને પતિ સારાકુલને આગળ ચાલનાર મર્યાદાવાળે છે–એમ જાણીને લક્ષમી તથા મૃગાક્ષી મહિલા નીચ કે વધારે નીચ હોય, તેને અનુસરનારી થાય છે. શ્રી કહેતા લક્ષમી કેવી છે ? સમુદ્રમાં ઉત્પન્ન થએલી, જેને પ્રભાવ સર્વત્ર પથાએલ છે, વિનયન (મહાદેવના મસ્તક પર વસનાર ચંદ્રની જે બહેન છે, વિષ્ણુની જે પત્ની છે. કમલ તુના આસન પર રહેનારી હોવા છતાં લક્ષમી ચપલ સ્વભાવવાળી સ્ત્રીની માફક ખલપુરુષને આલિંગન કરે છે.”
આપત્તિમાં ધીરજ રાખવી, આબાદીમાં ક્ષમા, સભામાં બોલવાની ચતુરાઈ, યુદ્ધમાં પરાક્રમ, યશ મેળવવામાં અનુરાગ, શ્રુતજ્ઞાન મેળવવા માટે લેભ વ્યસન હોય, આ સર્વ ગુણે મહાત્માપુરુષને સ્વભાવથી જ સિદ્ધ થએલા હોય છે.” ૧૭૦
કુલપતિના અભિપ્રાયને જાણીને કુમાર ત્યાં નિશ્ચિતપણે પોતાના ઘરની જેમ રહેવા લાગ્યા, પરંતુ વરધનું મિત્રનું સ્મરણ ભૂલી શકાતું નથી. પૂર્વે જેમણે અભ્યાસ કર્યો છે, એવી અનુદાદિક સમગ્ર કળાએ. કુલપતિએ સુંદર રીતે કુમારને શીખવી. કોઈક વખતે તાપસ કંદ-ફળ, જળ વગેરે શોધવા-લેવા જતા હતા, ત્યારે કુલપતિએ તેને રોકયે, છતાં પણ કુતૂહળથી ચપળ થએલા ચિત્તવાળે તાપસેની પાછળ પાછળ ગયો. તે અરણ્યના સીમાડે મનહર વનને અવલોકન કરતા હતા, ત્યારે અંજન પર્વત સરખો ઉચે મોટો હાથી દે. વિષયવંતને જેમ ઉંચા શિખર, મોટા દાંત, અતિપ્રગટ તળેટી, વિશાળ વાંસ હોય, તેમ આ હાથીને શ્રેષ્ઠ ગંડસ્થળ, મોટાં દંકૂશળ, અતિપ્રગટ પગ અને વિશાળ સૂઢ હતી. તે જાણે જગમ વિધ્યપર્વત હોય, તે હાથી કુમારના દેખવામાં આવ્યું. (૭૫).
સામાં આવતા કુમારને દેખી કંઈક રોષવાની ઉતાવળી ગતિ કરતે તેની સન્મુખ ચાલ્યો, એટલે જાણે પ્રત્યક્ષ ભયંકર યમરાજા હોય તેવો જણાવા લાગ્યો. કૌતુક
"Aho Shrutgyanam
Page #126
--------------------------------------------------------------------------
________________
[ 4 ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાવાદ
લગાતાર લાલસા શકા અને વચિત્તવાળા કુમારે પેાતાનું ઉપરનું વર્ષ મડલાકારવાળુ કરીને હાથી સન્મુખ ફૂંકયુ'. હાથીએ પણ તે વજ્ર ગ્રહણ કરવા માટે પેાતાના શુંડા'ડ આકાશમાં 'ચા કર્યાં. રાાન્ધ થએલ હાથીએ તેને ફેકયું. એટલે દક્ષપથાથી છળીને પાતાનું ઉત્તરીય વસ્ર ગ્રહણ કરી લીધું. પછી શાંત કરીને તેને ક્રીડા કરાવવા લાગ્યા. શૂઢના મુખભાગને સ્પર્શ કરીને તેને વેગથી દોડાવતા, વળી તેની પાછળ ચાલતા, વળી ક્ષણુમાં કુમાર હાથીની આગળ દોડતા હતા. (૧૮૦)
પછી કુંભારના ચક્ર માફક શમાવતા ભમાવતા આશ્રમના સ્થાન સુધી ખે‘ચી લાગ્યે. ત્યાં હાથીને થભાવીને તે પ્રદેશમાં ચરતા ભૃગલાના ટોળાંને કાગી ગીત. રામથી ગાવા લાગ્યા.
તે સમયે સ્થિર રહી કાન સરવા કરી હાથી પણ સ ંગીત શ્રવણ કરવા લાગ્યા.. હાથીના તૂશળ ઉપર પગ લગાડીને, સમગ્ર ત્રાસ પમાડવાથી મુક્ત થએલ કુમારે તેના પીઠ-પ્રદેશમાં આસન સ્થિર કર્યું". કૌતુક પૂર્ણ થયા પછી ધીમે ધીમે નીચે ઉતરીને ચાલવા લાગૈા. ઉલટી દિશામાં ચાલવાથી પોતાને કઇ દિશામાં જવાનું છે, તે પણ ભૂલી ગયા. ત્યારપછી અવ્યસ્થિત ગતિથી આમ-તેમ પભ્રમણ કàા, તે પ્રદેશના પર્યંતના આંતામાંથી નીકળતી નદીના કિનારા પર રહેલા, જીણુ પડી ગએલ ઘરના ભિત્તિખંડ માત્રથી ઓળખાતુ એક નગર જોવામાં આવ્યું. તેને દેખીને ઉત્પન્ન થએલા કુતૂહલવાળા નિરીસઁય કરવા લાગ્યા. એટલામાં અતિગૂઢ વાંસનુ જૂથ જોવામાં આવ્યું. બાજુમાં મૂકેલું' એક ક્રીડા કરવાનુ ખડ્ગ રાખેલું હતું. કૌતુકથી તે ખડ્ગ ગ્રહણ કર્યુ. અને વાંસના જાળમાં તે છેઠવા માટે આદરથી ચલાવ્યું. એટલે વાંસનુ જૂથ નીચે પડયું અને તેના વચલા ભાગમાં તરત કપાએલુ પૂર્ણિમાના ચંદ્રમ`ડલ સરખું વદન-કમળ પણ પડયું. પાતાનું દુષ્ટચેષ્ટિત દેખીને કુમાર ચિંતવવા લાગ્યે કે, વગર અપરાધે કાઇક પુરુષને મેં... હણી નાખ્યા એ મે ઠીક ન કર્યુ. ' બીજી દિશા તરફ નજર કરતાં ઉંચે પગ હેય તેવુ મસ્તક ગન્તુ' વિદ્યા સિદ્ધ કરવા માટે ધૂમ્રપાન આરંભેલું હતુ, એવુ કખ ધ દેખ્યું. એટલે કુમારને વધારે અતિ ઉત્પન્ન થઈ. અરે રે! મે આની વિદ્યાસિદ્ધિમાં વિઘ્ન કર્યું, આની પ્રતિક્રિયા મારે કઇ કરવી ? આ પ્રમાણે કુરતા હૃદયવાળા કુમાર જ્યાં આગળ ચાલે છે, ત્યાં મગીચામાં ઊંચી બજા જેના ઉપર લહેશય છે, તેવા ઊંચા ઉજ્વલ મહેલ દેખ્યા. તેમાં આરૂઢ થતાં થતાં સાતમાં માળ પર ગયા, ત્યાં લાવણ્યના સમુદ્ર હોય તેવી, કમલપત્ર સરખા નેત્રવાળી એક કન્યાને દેખી, દિવસના તારા સરખા તેના દાંત અને નખ તેમ જ અમાવાસ્યા (પૂર્ણીમા)ના ચન્દ્રથી તેનુ મુખ બનાવેલું' હોય તેમ હું માનુ છું, જે કારણથી તેના વગર પણ તે સર્વ દેખાય છે.
કન્યાએ કુમારને પડ્યું દેખ્યા, ઉભી થઇ, આસન આપ્યું, પછી પૂછ્યું કે, - કે સુંદરી! તું ક્રાણુ છે ? અને અહિં કેમ રહેલી છે ! ભય અને રૂધાતા સ્ત્રરથી તે
"Aho Shrutgyanam"
Page #127
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મદર ચકીની કથા
( ૭ ) કહેવા લાગી કે, “હે મહાનુભાવ! મારો વૃત્તાન્ત તે ઘણે લાંબે છે. પ્રથમ તમે કહે કે, “આપ કોણ છો ? પંચાલ દેશના સવામી બ્રારા જાને બ્રહ્મદત્ત નામનો હું પુત્ર છું. હે મુંદરાંગી ! એવું કાર્ય આવી પડવાથી હું અરણ્યમાં આવેલું છું.” તેને પ્રત્યુત્તર સાંભળતા જ નેત્રપુટ જેનાં હર્ષાશ્રુથી પૂરાએલાં છે, અને રોમાંચિત બની વદન-કમલ નમણું કરીને એકદમ રુદન કરવા લાગી. કારુણ્યના સમુદ્ર સરખા કુમારે તેનું (૨૦૦) વદન-કમળ ઉંચું કરીને દેખ્યું અને કહ્યું કે, હે સુંદરી! કરુણ સ્વરથી તું રુદન ન કર. આ રુદન કરવાનું જે કંઈ પણ યથાર્થ કારણ હોય, તે કહે.” નેત્રાશ લુછી નાખીને તે કહેવા લાગી કે, “હે કુમાર ! તમારી માતા ચલણ રાણીના ભાઈ પુષ્પચૂલ રાજાની હું પુત્રી છું, તમને જ હું અપાએલી છું. વિવાહ-દિવસની રાહ જોતી કેટલાક દિવસે પસાર થયા. ઘરના બગીચામાં વાવડીના કિનારે વિવિધ પ્રકારની ક્રીડા કરતી હતી, ત્યારે કોઈ અધમ વિદ્યારે મને અહિં આણી. સગાસંબંધી અને બંધુના વિરહાગ્નિથી મળતા હદયવાળી હું જેટલામાં રહેતી હતી, તેટલામાં અણધાર્યા જેમ સુવર્ણ-વૃષ્ટિ થાય, તેમ ઓચિંતા મારા પુદય-ગે. કયાંયથી પણ તમારું આગમન થયું અને જીવિતની આશા પ્રાપ્ત થઈ. ફરી કુમારે પૂછ્યું છે, તે મારો શત્રુ કયાં છે? જેથી તેના બળની પરીક્ષા કરૂં. ત્યારપછી તે કન્યાએ કહ્યું કે-તે વિદ્યારે મને ભણવા માત્રથી સિદ્ધ થાય તેવી શંકરી નામની વિદ્યા આપેલી છે. તારા પરિવારમાં, કે સખીઓનાં કાર્ય કરશે અને શત્રુઓથી રક્ષણ કરશે, મારા વૃત્તાન્ત પણ તે કહેશે. હંમેશા તમારે તેનું સ્મરણ કરવું. તે વિદ્યાધરનું નામ નાટ્યમ્મર ભુવનમાં પ્રસિદ્ધ થએલું છે. મારું પુણ્ય કંઈક વિશેષ હોવાથી મારું તેજ ન રહી શકવાથી વિદ્યાસિદ્ધિ માટે મને અહિં મૂકીને બહેનને આ હકીકત જણાવવા માટે, તેમ જ વિદ્યા સાધવા માટે વાંસના ઝુંડમાં અત્યારે તેણે પ્રવેશ કર્યો છે. આજે તેની વિદ્યા સિદ્ધ થશે, એટલે તે મારી સાથે લગ્ન કરશે.”
ત્યારે કુમારે કહ્યું કે, “તેને તો મેં આજે હણી નાખે છે.” હર્ષથી હશે શ્વાસ લેતી તે બોલવા લાગી કે, “બહુ સારું બહુ સારું કર્યું કારણ કે, તેવા દુષ્ટ ચેષ્ટાવાળાઓનું મરવું સુંદર ગણાય છે.” સનેહની સરિતા સરખી તે કન્યા સાથે ગાંધર્વ-વિવાહથી લગ્ન કર્યા. તેની સાથે કેટલોક સમય પસાર કર્યો, એટલામાં શ્રવણને અતિમધુર અમૃત સમાન લાગે તે સુંદર ઉલ્લાસ પમાડતે, દિવ્યમહિલાએને શબ્દ સંભળાયો, એટલે તેને કુમારે પૂછયું કે, “આ શબ્દ શાને સંભળાય છે?”
હે આર્યપુત્ર! તમારા શત્રુ નાન્મત્ત વિદ્યાધરની ખંડ અને વિશાખા નામની આ બે બહેને અત્યંત રૂપશાલિની છે. ભાઈના વિવાહ-નિમિત્ત લગ્નની સામગ્રી, લઈને અહિં આવે છે; તે હાલ તો આ સ્થાનેથી કયાંય ચાલ્યા જાવ તમારા વિષયમાં તેમને અનુરાગ કે છે ? તે જાણીને હું આ મહેલ ઉપરની અવાજા ચલાવીશ. જે અનુરાગ હશે, તે લાલ અને નહિં હશે, તે સફેદ વજા લહેરાવીશ.”
૧૩
"Aho Shrutgyanam
Page #128
--------------------------------------------------------------------------
________________
( ૯૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાતુવાદ
આ પ્રમાણે સંકેત આપીને થોડા સમય પછી સફેદ વજા ફરકાવી ! તે દેખીને તે પ્રદેશમાંથી નીકળીને એક પર્વતના ગહનમાં પહોચ્યો, એટલે ત્યાં આકાશ જેવડું મોટું સરોવર દેખ્યું. ઈચ્છા પ્રમાણે તેમાં સ્નાન કર્યું. માગને થાક અને સર્વ સંતાપ દૂર કર્યો. વિકસિત કમલખંડની અતિસુગંધ ગ્રહણ કરી. સરોવરના કિનારાથી નીચે ઉતરીને સરોવરના વાયવ્ય ભાગમાં નવયૌવનવતી ઉન્નત સ્તનવાળી એક કન્યા દેખી. તે જ સમયે કામદેવે કટાક્ષના ધનુષ-બાણ ફેંકીને તેને શલ્યથી જર્જરિત શરીરવાળે કરી નાખ્યો. હજુ તેના તરફ માત્ર નજર કરે છે, ઉજજવલ સનેહ સમાન ઉજજવલ નેત્રોથી તેને જોતી જોતી અને કુમાર વડે આમ કહેવાતી તે પ્રદેશમાંથી ચાલવા લાગી.
તન્દ્રાથી અ૯૫ બીડાએલ સનેહજળથી ભીની થએલી વારંવાર બીડાઈ જતી, ક્ષણવાર સન્મુખ થતી લજજાથી ચપળ નિમેષ ન કરતી, હૃદયમાં સ્થાપન કરેલ ગુપ્ત સ્નેહભાવ અને અભિપ્રાથને નિવેદન કરતી હોય, તેવા નેત્રના કટાક્ષ કરનારી આ વ્યક્તિ કોણ ભાગ્યશાળી હશે? કે જેને આજે તે દેખ્યા છે.” (૨૨૬)
ત્યાર પછી એક મુહૂર્ત પછી એક ચેટિકાને તેણે ત્યાં મોકલી. તેણે અતિકોમળ કિંમતી વસ્ત્ર, તંબોલ, પુ તેમ જ શરીરને જરૂર પડે તેવી યોગ્ય સામગ્રી મોકલી. તેણે વળી કહ્યું કે, “સરોવરના કિનારા પાસે તમે જેને દેખી હતી. તેણે આ સંતેષ -દાન મોકલાવ્યું છે, તથા મારી સાથે કહેવરાવેલ છે કે-“હે વનતિકા! આ ભાગ્યશાળી મારા પિતાના મંત્રીના ઘરે આવે, તે પ્રમાણે તારે આ કાર્ય ચોક્કસ કરવું, તે આપ ત્યાં પધારો, એમ કહીને કુમારને મંત્રીના ઘરે લઈ ગઈ, હસ્તકમળની અંજલી કરવા પૂર્વક વનલતિકાએ મંત્રીને કહ્યું કે, “આપના સ્વામીની શ્રીકાંતા નામની પુત્રીએ આમને આપને ત્યાં મોકલેલા છે, તે અતિગૌરવથી તમાર તેમની સંભાળ કરવી. મંત્રીએ પણ તે પ્રમાણે સર્વ સારસંભાળ કરી. બીજા દિવસે સાવરના બંધુ સમાન સૂર્યોદય થયે, ત્યારે વાયુદ્ધ રાજાની પાસે તેને લઈ ગયા. દેખીને રાજાએ ઉભા થઈ આદર કર્યો, તેને નજીકમાં મુખ્ય આસન આપ્યું. વૃત્તાન્ત પૂછ. કુમારે પણ યથાચિત વૃત્તાન્ત જણાવ્યા. ભોજન કર્યા પછી કુમારને કહ્યું કે, “અમો તમારું વિશિષ્ટ પ્રકારનું સ્વાગત કરવા સમર્થ નથી, તો અત્યારે તો આ મારી શ્રીકાના પુત્રી સાથે પાણિગ્રહણ કરવાનું સ્વીકારો.” શુભ દિવસે વિવાહ પ્રવર્ચો. કોઈક દિવસે એકાકિની શ્રીકાન્તા હતી, ત્યારે પૂછયું કે, વગર ઓળખાણે પિતાએ મારી સાથે તારા કેમ લગ્ન કર્યા ત દાંતની પ્રજાના કિરણથી ઉજજવલ બનેલા હોઠવાળી તે કહેવા લાગી કે, “આ મારા પિતાજી ઘણા સન્યવાળા શત્રુથી હેરાન કરતા હતા, ત્યારે આ અતિવિષમ પલ્લીનો આશ્રય કર્યો. તથા દરરોજ નગર-ગામને લૂંટીને આ કિલ્લામાં પ્રવેશ કરતા હતા. શ્રીમતી નામની પત્નીને ચાર પુત્ર થયા પછી તેના ઉપર હું થઈ. પિતાજીને હું પિતાના જીવન કરતાં અધિક
"Aho Shrutgyanam
Page #129
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મદત્ત ચક્રીની કથા
[ ૯ ]
પ્રિય હતી, જ્યારે હું યૌવનવય પામી, ત્યારે સર્વાં નાના ાજાને કહ્યું કે, ‘ફર રહેલા બીજા રાજાએ મારી વિરુદ્ધ વર્તે છે, તેા મહિ' જ કોઈ મારી પુત્રીના મનને હેણુ કરનાર ભર્તા હૈાય, તેા મને જણાવવા, જેથી કરીને તે માટે યોગ્ય કરીશ, ”
કાઈ એક બીજા દિવસે ઘણા કુતૂહલથી પ્રેરાએલી હું આ પક્ષી છેાડીને ત્યાં આવી કે, જે સરાવમાં તમે સ્નાન કર્યુ. લક્ષવાળા સૌભાગ્યશાળી માનિનીના મનને ઉત્પન્ન કરનારા તમાને દેખ્યા. તમે જે પ્રશ્ન પૂછ્યા, તેના આ પરમાર્થ સમ જવા. શ્રીકાન્તા સાથે તે નિભર વિષય-સુખ અનુભવતા સમય પસાર કરતા હતા, ફાઇક દિવસે તે પન્નીપતિ પેાતાના સૈન્ય પરિવાર-સહિત નજીકના દેશૅને લૂટવાના મનથી પલ્લીમાંથી બહાર નીકળ્યા, ત્યારે કુમાર પણ તેની સાથે ચાલી નીકળ્યે. ગામ બહાર ધાડ પડી, ત્યારે એચિતા કમલ-સરોવરના કિનાશ પર રહેલા વસ્તુને એય, તેણે પશુ કુમારને દેખ્યા. ત્યારપછી તે તેને શું થયું ? પ્રથમ મેઘધારા એકસામટી મારવાડ-પ્રદેશમાં સિ ́ચાય, અથવા પૂર્ણિમાનાં ચદ્ર-કિરણે પ્રાપ્ત કરીને ગ્રીષ્મના કુમુદ જેમ વિકસિત થાય, તેની જેમ કંઇક ન કહી શકાય તેવા વિરહદાહની શાંતિને પામીને અને રુદન કરવા લાગ્યા. વધતુએ કુમારને કોઇ પ્રકારે શાન્ત કરી સુખેથી એસા!. (૨૫૦)
<
વધનુએ કુમારને પૂછ્યું કે, હે સુભગ! આપણા વિયેાગ પછી તે શે। અનુ. લવ કર્યો? ' કુમારે પેાતાનું સ` ચરિત્ર જાન્યુ. વરધનુએ પણ કહ્યું કે, · હું કુમાર મારે બનેલ વૃત્તાન્ત પશુ સાંભળે. તે સમયે વડલાના વૃક્ષ નીચે તમને સ્થાપન કરીને જેટલામાં હું' જળ શેાધવા માટે ગયા, ત્યાં એક સરાવર જોયું. નલિનીપુટમાં પાણી ગ્રહણ કરીને જેવા તમારી પાસે આવતા હતા, તેટલામાં દીરાજાના સૈનિકાએ મને દેખ્યા. કવચ પહેરેલા એવા તેમણે મને ખૂબ માર માર્યાં વળી મને પૂછ્યું કે, ‘અરે વધતુ ! બ્રહ્મદત્ત કયાં છે ? તે કહે, ' મેં કહ્યું કે, ' મને કશી ખબર નથી, ’ પછી મને અતિશય ચાબુકના માર માર્યો, બહુ જ માર્યો, ત્યારે કહ્યું કે, તેને વાઘે ફાડી ખાધા.
ત્યાર
ત્યાંથી કપટથી ભ્રમતા જમતા તને દૂરથી દેખ્યા અને સંકેત કર્યો કે, 'તુ અહિથી જલ્દી પલાયન થઇ જા. > એક રિવ્રાજકે મને આપેલી ગુટિકાથી મારી ચેતના ઉડી ગઈ અને જાણે મૃત્યુ પામ્યા હા.. તેવા ચૈતના વગરના થઈ ગયે; એટલે પેલા સૈનિકો સમજ્યા કે, આ મરી ગયા છે,' એમ જાણીને મને છેાડી દીધા. તે ગયા પછી ગુટિકા મુખમાંથી બહાર કાઢી. ત્યારપછી તને ખેાળવા લાગ્યા. માત્ર ઢાઈ વખત સ્વપ્નમાં દેખતા હતા. એક ગામમાં ગયા, ત્યાં એક પરિવ્રાજકને મેં જોયા, પ્રેમસહિત પ્રણામ કરીને કામળ વચનથી મને કહ્યું કે, તારા પિતાના વસુભાગ નામના હું. મિત્ર હતા. વળી કર્યુ કે, તારા પિતા પલાયન થતા થતા
"Aho Shrutgyanam"
Page #130
--------------------------------------------------------------------------
________________
{ ૧૦૦ ]
પ્રા. ઉપદેશમાલા ગૂજરાવા
વનમાં ગયા અને મૃત્યુ પામ્યા. તારી માતાને દ્વીધ રાજાએ ચાંડાલે ના પાડામાં સ્થાપી છે.' તે દુઃખથી ગાંડા બની હું કાંપિયનગર તરફ ચાલ્યું. કાપાલિકનેા વેષ ધારણ કરી કપટથી કાઇ ન જાણે તેવી રીતે ચંડાળના પાડામાંથી માતાનું હરણ કરી દેવ શર્મા નામના પિતાના મિત્ર બ્રાહ્મણના ઘરે મૂકી, તને ખાળતાં ખાળતાં અહિં આવ્યા અને રહેલા છું. મને સુખ-દુઃખની વાતેા કરી રહેલા હતા, તેટલામાં એક મનુષ્ય આવી આ પ્રમાણે કહ્યું કે, હે મહાનુભાવા ! હાલ તમારે બિલકુલ મુસાફી ન કરવી; કારણ કે, દીર્ઘરાજાએ માકલેલા જમ સરખા પુરુષ આવી પહેોંચ્યા છે.’ તે અને મિત્રા ગહન વનમાંથી કોઈ પ્રકારે નીકળીને પૃથ્વી-માઁડલમાં ભ્રમણ કરતા કૌશાંબી પુરીમાં પહેચ્યા છે.
6
6
ત્યાં ઉદ્યાનમાં સાગરદત્ત શેઠ તથા બુદ્ધિલને લાખની શરતવાળુ કૂકડાનું યુદ્ધ કાવતા નેતા હતા. તે કૂકડાએ યુદ્ધ કરતા હતા. તેમાં સાગરદત્તના કૂકડે. સ્મૃતિસુજાત હોવા છતાં પણ તેને બુદ્ધિલના કૂકડાએ હરાવ્યેા. બીજાને કૂકડે અશક્ત હોવા છતાં કેમ જીત્યા ત્યારે વધનુએ કહ્યુ કે, · અરે સાગરદત્ત ! ને તું કહેતા હોય, તા બુદ્ધિલના કૂકડાની તપાસ કરુ કે, તેમાં કેટલું વિજ્ઞાન છે ? તેની સમ્મતિથી બુદ્ધિલના કૂકડાને હાથમાં લઈને જ્યાં દેખે છે, તે તેના નખમાં લેઢાની સાચી આંધેલી દેખી. ત્યારે બુદ્ધિલે જાણ્યું કે, ' મારુ' કૌભાંડ પ્રગટ થશે.' ધીમે ધીમે તેની નજીક જઇ તેણે કહ્યું કે, આ હકીકત પ્રગટ ન કરીશ, તા મારા લાસમાંથી અધા લાભ તને આપીરા. લાખની શરતમાંથી પચાસ હજાર માપીશ.' વધતુએ કહ્યું કે, * આમાં કઈ વિજ્ઞાન નથી. બુદ્ધિલને ખખર ન પડે તેમ કુમારને સેય બધ્યાની હકીકત જણાવી. કુમારે પણ સાચા ખેંચી કાઢી પછી માકાશમાગે" ઉડીને બંને કૂકડા ફ્રી લડવા લાગ્યા, તે પેલા કૂકડી હારી ગયો. બુદ્ધિલના લાખ પણ હારમાં ગયા. ત્યારે બંને સરખા થયા, એટલે સાગરદત્ત ખુશ થયેલ. ત્યાર પછી તે બંનેને સુદર થમાં ભેંસારીને પાતાને ઘરે લઈ ગર્ચા. ઉચિત સરભરા કરી. એમ કેટલાક દિવસે પસાર કર્યો. ત્યાં વરધનુ પાસે આવીને બુદ્ધિલના એક સેવકે એકાંતમાં કહ્યું કે- -રે સાયની હકીકત વિષયમાં શમતમાં બુદ્ધિલે જે વાત સ્વીકારી હતી, તેના અર્ધો લાખ દીનાર માકલ્યા છે, પચાસ હેારની કિમતના આહાર મકલ્યા છે. એમ કહી આપણુ કરી ચાલ્યો ગમ્યો. કરડકમાંથી હાર બહાર કાઢā;. શરદચંદ્રનાં કિરણેાના સમૂહ સરખે ઉંજજવલ કરેલ દિશા સમૂહવાળા આમલા જેવડાં મોટાં અનુપમ નિ લ મુક્તાકળાના તે હાર કુમારને બતાવ્યા. મારીકીથી દેખતાં કુમારે હારના એક પ્રદેશમાં પેાતાના નામના લેખ રહેàા હતા, તે દેખ્યા. વર્ષીનુને પૂછ્યું કે, હું મિત્ર ! આ લેખ ફ્રાનું લખી માકળ્યા હશે?' તેણે કહ્યુ કે, જે કુમા! આ વૃત્તાન્તના પરમાથ કાણુ જાણી શકે? આ પૃથ્વીમાંડલમાં તમારા નામ સરખા અનેક માસે હોય છે. એ પ્રમાણે વાત તેાડી નંખાએલ કુમાર એકદમ મૌન બની ગયા.
"Aho Shrutgyanam"
Page #131
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મદત્ત ચકીની કથા
[ ૧૧ ] વરથનુએ તે લેખ છે અને તેમાં લખેશ્રી ગાથા વાંચી. “અતિતીવ્ર કામદેવના ઉમાદ કરાવનાર એવા રૂપવાળી હું છે કે સંગમાં આવનાર લોકવડે પ્રાર્થના પામું છું, તે પણ આ રત્નાવતી આપના તરફ ઘણી જ દઢપણે માણવાવાળી છે.” વરધનું આ લેખ વાંચી ચિંતાવાળો થશે કે, “આ લેખનો પશ્માથે કેવી રીતે ઉકેલ?” બીજા દિવસે એક પત્રિાજિકા આવી. (૮૪) ( ગં૦ ૨૦૦૦).
કુમારના મસ્તક ઉપર અક્ષતે વધાવીને કહેવા લાગી કે- હે કુમાર ! હજાર વર્ષનું આયુષ્ય ભોગવનાર થા.” ત્યારપછી એકાંતમાં વરધનુને લઈ જઈને કંઈક ગુપ્ત મંત્રણા કરી જલદી ચાલી ગઈ. ત્યારપછી કુમાર વરધનુને પૂછયું કે, “પેલી શું કહી ગઈ?” કંઈક હાસ્ય કરતા વદનવાળે વધતુ કહેવા લાગ્યા કે, “પરિત્રાજિકા પેલા લેખને પ્રત્યુત્તર માગે છે.” મેં પૂછયું કે, “આ લેખ બ્રહ્મદત્તના નામને જણાય છે, તે કહે કે, આ બ્રહ્મદત કેણ છે?” ત્યારે તેણે મને કહ્યું કે, “હે સૌમ્ય! સાંભળ. આ વાત તારે કોઈને ન કહેવી. આ જ નગરમાં રત્નવતી નામની એક શેઠ પુત્રી છે, જે બાલ્યકાળથી મારા પર અતિશય સ્નેહ-વિશ્વાસ રાખનારી છે. તે ત્રણે જગતમાં જય મેળવનાર કામદેવ-
ભિની પોતાના હસ્તની ભલી સખી યૌવનવય પામી છે. એક દિવસે ડાબી હથેળીમાં મુખકમળ સ્થાપન કરીને ઉદ્વેગ મનવાળી કંઈક ચિંતા કરતી મે દેખી. એકાંતમાં જઈને મેં સમજાવી કે – “હે પુત્રી! તું આજે ચિંતાસાગરની લહરીમાં તણાતી હોય તેવી કેમ દેખાય છે?” તેણે મને કહ્યું, “હે ભગવતી માતા ! એવી કોઈ ગુપ્ત હકીકત નથી કે, જે તમારી આગળ ન કહેવાય, માટે એકાગ્ર ચિત્તથી સાંભળ.”
જે વખતે કુકડાનું યુદ્ધ ચાલતું હતું અને મોટા ભાઈ બુદ્ધિલની સાથે હું ત્યાં ગઈ હતી, ત્યારે કોઈ કુમાર ત્યાં હતો. ત્યારે મને એમ થયું કે, “કામદેવ જાતે જ અહિં આવ્યા છે કે શું?” આ દાસીએ જાણ્યું કે, “આ તો પંચાલ દેશના રાજાને બ્રહ્મદત્ત નામને પુત્ર છે. ત્યારથી માંડી મારું હૃદય સુઈ જાઉં તે પણ તેને ભૂલી શકતું નથી. જે મને આ પતિ ન મળે તો મારે મરણનું શરણું છે.” ફરી મેં એને ધીરજ આપતાં કહ્યું કે – “હે વસે! ઉતાવળી ન થા, હું તેવો ઉદ્યમ કરીશ, જેથી તારે ચિંતવે મને રથ પૂર્ણ થશે.” આમ કહ્યું એટલે સ્વસ્થ શરીરવાળી થઈ. તેના હૃદયને આશ્વાસન આપવા માટે મેં તેને કહ્યું કે, “ગઈ કાલે મેં નગરીમાં તે કુમારને જે હતે.” આ સાંભળીને હર્ષ પૂર્ણ હદયવાળી એમ બોલવા લાગી કે, “હે ભગવતી ! તમારે પ્રભાથી સર્વ સુંદર કાર્ય થશે.” પછી મેં તેને કહ્યું કે, “તેના વિશ્વાસ માટે બુદ્ધિને બાનાથી હારરત્ન અને તેની સાથે બાંધેલ એક લેખપત્ર મોકલી આપ.” (૩૦૦)
આ પ્રમાણે દાભડાની અંદર લેખ સહિત હાર ગ્રહણ કરાવીને એક પુરુષના હાથમાં આપીને તેના વચનથી તે મેં જ મકવેલ હતું. આ લેખનો વૃત્તાન્ત તેણે
"Aho Shrutgyanam
Page #132
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૨ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાનુવાદ
કહ્યો. હવે તેને પ્રત્યુત્તર અત્યારે લખી આપે. વશ્વનુએ કહ્યું કે, ૮ મેં... પણ તારા નામના પ્રત્યુત્તર લખી આપ્યા છે.'
*
તે આ પ્રમાણે : શ્રી બ્રહ્મરાજાના પુત્ર વધતુ મિત્ર સાથે ઉપાન કરેલ. પ્રભાવવાળા બ્રહ્મદત્તકુમાર પૂર્ણ ચંદ્ર જેમ કૌમુદીને, તેમ રસ્તવતી સાથે રમણ કરવાની અભિલાષા કરે છે.' વરધનુએ કહેલ આ વૃત્તાન્ત સાંભળીને કુમાર રસ્તવતીને દેખેલી ન હાવા છતાં પણ તેના તરફ સ્નેહાભિલાષવાળા થયા. વળી આલ્યે કૅ— ઇ જેતે શૂરવીર વિનીત અને વિચક્ષણ મિત્ર ન હેાય, તેને રાજ્યલક્ષ્મી મળી હોય કે સુ દાંગી પત્ની મળી હાય, તે કશા ખિસાતમાં ગણાતી નથી. ’
.
·
તેવા પ્રકારના કાર્યક સાંભળીને સાગરદત્ત ગયા એટલે સાગર
કાઇક દિવસે નગર બહારના દેશમાંથી આવીને કાઇકે વરૠતુ અને કુમારને કહ્યું. કે, અત્યારે તમારે અહિં રહેવું તે ઉચિત નથી. કારણ કે, કૈાશલાધિપતિ દીઘ રાજાએ તમારી તપાસ કરવા માટે અહિં પુરુષા માકલ્યા છે. આ નગરના સ્વામીએ. પણ તે માટે પ્રયત્ન કર્યાં છે. તમારી શેાધ દરેક જગા પર થતી સ`ભળાય છે એમ લેાકવાદ પણ સ'ભળાય છે. સાગરદત્ત મા વૃતાન્ત જાણીને તેમને પેાતાના ભૂમિગૃહમાં શખી છૂપાવ્યા. કાજળ અને કાયલના કુલ સરખા શ્યામવણુ વાળા અંધકારથી સર્વ દિશાએ વ્યાપી ગઈ, ત્યારે કુમાર શેઠપુત્રને કહ્યું, ઉપાય કર, જેથી જલ્દી અમે અહિથી પલાયન થઇ શકીએ. શેઠપુત્ર અને વરધતુ સહિત કુમાર નગરીની બહાર થાડેક દૂર દત્તને ત્યાં રાકીને તે બી જવાની તૈયારી કરે છે; એટલામાં તે નગરીની બહાર પક્ષાલયની નજીક ગીચ વૃક્ષાની ઝાડીની અંદર રહેલી તરુણૢ મહિલા કે જે ર્વાિવષ પ્રકારના હથિયાર ભરેલા થમાં બેઠેલી હતી અને નજીક આવી પચી હતી, તે ઉભી થઇને કહેવા લાગી કે, • તમે આટલા માડા અહિં કેમ આવ્યા ? ’આ પ્રમાણે તેણે કહ્યુ, એટલે તેઓએ પૂછ્યું કે, અમે કાણુ છીએ ?’તે પણ કહેવા લાગી કે—— ‘ બ્રહ્મદત્ત રાજા અને વરધનુ નામના મિત્ર છે.' ‘તે આ કેવી રીતે જાણ્યું?’ તે કહે, ત્યારે તેણે પ્રત્યુત્તર આપ્યા કે, આ નગરમાં ધનપ્રવર નામના શેઠને ધનસ'ચય નામની ભાર્યો છે. તેની કુક્ષીએ આઠ પુત્ર ઉપર પુત્રી તરીકે જન્મેલી છું. યૌવનવય પામી કાઇ વર મને રુચતા ન હતા, એટલે વર માટે યક્ષની આરાધના શરુ કરી, મારી શક્તિથી. પ્રત્યક્ષ થએલા તેણે મને કહ્યું કે, હે વત્સે ! બ્રહ્મદત્ત નામના છેલ્લા ચક્રવર્તી તારા પત્તિ થશે.’
‘હે પ્રભુ! મારે તેને કેવી રીતે ઓળખવા?' કૂકડાના યુદ્ધ સમયે બુદ્ધિલ અને સાગરદત્તની પાસે જે દેખ્યા હતા, તે તરફ તારુ માનસ આકષઁશે. તે બ્રહ્મદત્ત નામને, તથા કૂકડાના યુદ્ધકાલ પછી જ્યાં રહેલા છે, તેમ જ આજ રાત્રિએ અહિ આવશે, ’ તે પણ કહેલું' હતું, હે પ્રભુ દ્વારાદિક જે મકયા હતા, તે પશુ મ જ માલ્યા હતા. ' એ વૃત્તાન્ત માંલળીને મારા રઘુ કરવામાં આદરવાની છે..
"Aho Shrutgyanam"
Page #133
--------------------------------------------------------------------------
________________
બ્રહાદત્ત ચક્રીની કથા
[ ૧૦૩ }
નહિંતર હથિયાર સહિત રથ મારી પાસે કેમ હાજર કરે? એ પ્રમાણે ઘણે વિચાર કરીને રાજાએ તેની સાથે વિવાહ કર્યો. તે પણ રથમાં બેસી પૂછવા લાગે કે, “કઈ દિશા તરફ જવું છે?” એટલે તેણે કહ્યું કે, “હે સ્વામી ! મગધાપુરમાં મારા પિતાના નાના બંધુ ધન નામના છે, તે નગરના નગરશેઠપદને પામેલા છે. આપણે વૃત્તાન્ત જાણીને તે તમારા અને મારે આદર-પૂર્વક સત્કાર કરશે કારણ કે, મારા ઉપર તેને ઘણું વાત્સલ્ય છે. (૩૨૫) હાલ તો તે તરફ પ્રયાણ કરે, - ત્યારપછી આપને રુચે તેમ કરજે” ત્યાર પછી કુમારે તે તરફ પ્રયાણ કર્યું. વધતુએ સારથિપણું સ્વીકાર્યું.
અનુક્રમે જતાં જતાં કૌશાંબી દેશમાંથી નીકળીને, અનેક પહાડા ઓળંગીને જેમાં સૂર્યકિરણે પ્રવેશ કરી શકતાં નથી-એવા ગીચાના ગહનવાળું પર્વતનું એક ગહન સ્થળ હતું, ત્યાં પહોંચ્યા. ત્યાં કંટક અને સુકંટક નામના ચોરસ્વામી વસતા હતા. શ્રેષ્ઠ રથ, આભૂષણેથી અલંકૃત શરીરવાળું રત્ન દેખીને વળી કુમાર અ૯૫૫રિવારવાળા હોવાથી બખ્તર પહેરીને સજજ થએલા ધનુષ-દોરી ખેંચીને નવીન મેઘધારાસમાન બાને વસાદ વરસાવવા લાગ્યા. ધીરતાના મંદિર સરખા કુમારે પણ ક્ષેભ પામ્યા વગર સિંહ જેમ હથિયાને તેમ તે જ ક્ષણે તે ચોરોને હાર આપી.
જેમનાં છત્ર અને દવાઓ નીચે પડી ગયાં છે. વિવિધ પ્રકારના હથિયારના ઘા વાગવાથી ઘૂમી રહેલા શરીરવાળા નિષ્ફળ કાર્યારંભ કરનારા તેઓ દરેક દિશામાં પલાયન થવા લાગ્યા, ત્યારપછી તે જ રથ ઉપર આરૂઢ થઈને જતા હતા, ત્યારે વરધનુએ કુમારને કહ્યું કે અત્યારે તે પુષ્કળ થાકી ગયા છે, તો એક મુહૂત અહિં રથમાં નિદ્રાસુખનું અવલંબન કર, અતિનેહવાળી ૨નવતી સાથે કુમાર ઊંઘી ગયો. એટલામાં એક પર્વત પરથી વહેતી નદી પાસે રથના અો આવ્યા. થાકી જવાથી ઉભા રહ્યા. તે સમયે કોઈ પ્રકારે બગાસાં ખાતે કુમાર જા. ચારે દિશામાં નજર કરતાં જ્યારે વધતુ ન દેખાયે, ત્યારે વિચાર્યું કે, “જલાદિક માટે બહાર ગયા હશે. ' નવીન મેઘ સરખા ગંભીર શબ્દથી કુમાર તેને બોલાવવા લાગે, જ્યારે પ્રત્યુત્તર ન મળે ત્યારે કઈ પ્રકારે રથના ઘૂંસા ઉપર નજર પડી તો અતિશય લોહીની ધારાથી ખરડાએલું જોવામાં આવ્યું. એટલે ઉત્પન્ન થએલા સંજમવાળો કુમાર વિક કરવા લાગ્યું કે, “નક્કી વરધનુને કોઈકે મારી નાખ્યો છે. રથની મધ્યમાં જેની સર્વાગે ચેતના સજજડ રેકાઈ ગઈ છે, એવા તેને રનવતીએ શીતલ જળ અને પવનથી આશ્વાસિત કર્યો, આંખ ખુલીને હા હા ! વરધનુ એમ બોલીને રુદન કરવા લાગ્યા. કઇ પ્રકારે રત્નાવતીએ સમજાવીને રુદન બંધ કરાવ્યું. પછી તેણે કહ્યું કે, “હે સુંદરી! સ્પષ્ટ વાત સમજી શકાતી નથી કે, “વરધનું જીવે છે કે મૃત્યુ પામ્યા છે. માટે તેને વૃત્તાન્ત જાણ્યા પછી ગમન કરવું પડ્યું છે. અત્યારે મારે તેની આટલા પ્રદેશમાં નકકી તપાસ કરવી જોઈએ, એટલે તે કહેવા લાગી કે, “આ
"Aho Shrutgyanam
Page #134
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૪ ]
પ્રા. ઉપદેશમાલાનો ગુજરાતુવા. ઘણા વાદ-જાનવરવાળી અટવી છે, તેમાં આપણે સર્વને ત્યાગ કરીને હે નાથ ! આવ્યા છીએ. માંસપેશી સમાન આપણે અટવીમાં રહેવું જોખમ ભરેલું છે. આપણે રહેવાનું સ્થાન હવે નજીક છે. આ માગ ઘણા લોકોની અવર-જવરથી ઘાસ, કાંટા વગેરેના ઉપર ચાલવાથી ખૂંદાએલ માગે છે, તે તરફ જવું ચોગ્ય છે.”
ત્યારપછી મગધ સન્મુખ જવા લાગ્યા. દેશના સીમાડે રહેલા એક ગામમાં એક સભાસ્થાનમાં રહેલા ગામસ્વામીએ પ્રસન્ન રૂપવાળા કુમારને દેખીને હૃદયમાં વિચાર્યું કે, આ કઈ પુણ્યશાળી પુરુષ દેવગે એકાકી થાય છે. ઘણા બહુમાનથી તેને ઘેર લાવ્યા, સુખાસન પર બેસારી પૂછયું કે, “હે મહાભાગ્યશાળી ! તમે ઉદ્વેગ ચિત્તવાળા કેમ દેખાવ છે? અમ્રજળ લૂછીને તે કહેવા લાગ્યો કે, “મારો નાનોભાઈ ચાર સાથે લડતે હતો, ત્યાં મારે તપાસ કરવા જવાનું છે કે, તે કેવી અવસ્થા પામ્યા હશે ! ત્યારપછી ગામસ્વામીએ કહ્યું કે, “આ ભુવનમાં મોટાઓને આપત્તિ આવે છે, પણ નાનાને નથી આવતી, સૂર્ય અને ચંદ્રને શહુ ગ્રસે છે, પણ નાના તારાને કંઈ આપત્તિ આવતી નથી.” (૩૫૦)
“ જ્યાં સુપુરુષ હોય, ત્યાં દુર્જનો હોય છે, જ્યાં નદી હોય, ત્યાં કોતરો હોય છે, જ્યાં ડુંગર હોય છે, ત્યાં કંદરાઓ (ગુફાઓ) હેય છે, તે હે સુજના તું ખેદ કેમ પામે છે?”
“હે સત્પરુષ' આ વિષયમાં તમારે ખેદ ન કરે, જે આ વનગહનમાં હશે, તે નક્કી તે મળશે જ, કારણ કે આ અટવી મારે આધીન છે. ત્યારપછી પોતાના એ સેવકોએ ત્યાં તપાસ કરવા મોક૯યા. પાછા આવેલા તેઓએ કહ્યું કે, “અમે દરેક થળે તપાસ કરી, પરંતુ કયાંય કોઈ દેખાશે નહિં. માત્ર કઈક સનિકે કંઈક સુભટને શરીરમાં યમજિહ્વા સરખું બાણ માર્યું હશે, તે જમીન પર રગદોળાતું હતું, તે મળ્યું છે. તેમનું વચન સાંભળીને ઉત્પન્ન થએલા તીવ્ર બંદવાળો તે લાંબા સમય સુધી શેક કરવા લાગ્યા. મહામુશીબતે બાકીનો દિવસ પૂર્ણ કર્યો અને રાત્રિ આવી પહોચી. નૈવતી સાથે સુઈ ગયા. એક પહોર રાત્રિ બાકી રહી, એટલે ત્યાં ચારાએ ધાડ પાત્ર. કુમાર તરત અતિશય ધનુષ ખેંચીને બાણે તેમના ઉપર વરસાવ્યાં, એટલે જેમ પ્રચંડ પવનથી ધૂમાડો અને આકાશમાં મેઘ વિખરાઈ જાય, તેમ ચાર ભાગી ગયા. ગામવામીએ અને ગામ કોને પ્રેમપૂર્વક અતિશય અભિનંદન આપ્યું. તમારા સરખે જયલમીના મંદિર સરખે બીજે કયો પુરુષ હોઈ શકે? પ્રાતઃકાળ થયે, એટલે ગામસ્વામીને પૂછીને રાજગૃહ સમ્મુખ પ્રયાણ કર્યું. તેના પુત્ર સાથે ગામ બહાર ગયો. એક મોટી ઘટાવાળા વૃક્ષ નીચે રત્નવતીને એસારીને નગરની અંદર પ્રવેશ કરતા એક સ્થળે ઘણા મજબૂત સ્તંભેથી નિમાંબુ કરેલ વળી જેમાં ચિત્રકમ પણ નાશ પામ્યું નથી, તેવું અતિ ઉચું અને મનોહર,
"Aho Shrutgyanam
Page #135
--------------------------------------------------------------------------
________________
~~~
~~
~
~
~~*, * -
- 11
-
દાદર ચીની કથા
[ ૧૦૫ ? વજ શ્રેણીથી શોભાયમાન એવું એક ધવલગૃહ દેખ્યું. પિતાનાં રૂપથી દેવાંગનાઓના વિલાસને જિતનાર એવી બે અંગનાઓ દેખી. તેઓએ કુમારને દેખીને કહ્યું કે
હવભાવથી પરોપકાર કરનારા તમારા સરખાને ભક્તજન અને અનુરાગયુક્ત ચિત્તવાળાને છેડીને પરિભ્રમણ કરવું ઉચિત ગણાય ખરૂં કે?” “એવા મેં કોને ત્યાગ કર્યો? તે મને કહે,” અમારા ઉપર કૃપા કરીને આપ આસન ગ્રહણ કરશે. આ પ્રમાણે વિનવાએલ કુમારે આસન ગ્રહણ કર્યું. ત્યાર પછી આદર સહિત ભોજન-વિધિ કર્યો અને છેવટે પિતાને વૃત્તાન્ત જણાવતાં કહ્યું કે, “આ જ ભારતવર્ષમાં અનેક ઝરણા વહેવડાવતે તાઢય નામનો પર્વત છે. ત્યાં દક્ષિણ શ્રેણીના આભૂષણ સરખું શિવમદિર નામનું નગર હતું. જવલનશિખ રાજ અને વિદ્યુતશિખા નામની તેને પ્રિયા હતી. નાટયન્મત્ત નામને અમારો એક ભાઈ હતો અને અમે બે તેમની બહેનો હતી.
કોઈક સમજે અમારા પિતાજી ચારણશ્રમણની દેશના સાંભળતા હતા. અગ્નિસિંહ નામના પિતાજીના મિત્રે અવસર જાણીને પ્રશ્ન કર્યો કે, “આ બાલિકાઓને પતિ કોણ થશે ? ત્યારે શ્રમણુભગવંતે કહ્યું કે, “તેમના ભાઈના વધ કરનારની તે બંને ભાર્યાએ થશે.” તે સાંભળીને રાજાનું મુખ શ્યામ પડી ગયું. આ સમયે અમે પિતા. અને કહ્યું કે, હે પિતાજી! જિનેશ્વર ભગવંતે આ સંસાર આ જ કહેલો છે. અહિ વિષય-સેવનથી હવે સયું. કારણ કે, વિષ ભેગવતી વખતે મીઠા લાગે છે, પણ તેના વિપાકો ઘણું કડવા ભેગવવા પડે છે. આ વાત પિતાજીએ યથાર્થ સ્વીકારી. અમારા ભાઈની વહલાઓએ પોતાના દેહના સુખને ત્યાગ કર્યો. ભાઈના ભેજનાદિની સાર સંભાળ કરતી અમે બંને રહેલી હતી ત્યારે કેઈક દિવસે ગામ-ખાણ, નગરોથી વ્યાપ્ત પૃથ્વીમાં ભ્રમણ કરતા અમારા ભાઈએ તમારા મામાની પુત્રી પુષ્પવતી નામની કન્યા હતી, તેનું હરણ કર્યું. તેને ઉઠાવી લાવ્યા, પરંતુ તેનું તેજ સહન ન કરવાથી તે વિદ્યા સાધવા વાંસના જુડમાં ગયા. ત્યારપછીની હકીકત તમે જાણે જ છે. પુષ્પવતી તમારી પાસેથી પાછી આવી અમને શાંતિથી ધર્મ સમજાવવા પૂર્વક આ પ્રમાણે કહ્યું, “જે રમત ખાતર ખત્રને ઉપયોગ કરી તમારા ભાઈનો વધ કા, તે પંચાલસ્વામીને પુત્ર તમારા પતિ થશે.” “આવી પડતી આપત્તિઓમાં કોઈ વખત સ્નેહી હિતકારી પણ કારણ બની જાય છે. વાછરડાને માતાના પગની જધા પણ બાંધવામાં ખલા તરીકે કામ લાગે છે.” (૩૭૮)
બંવધના શોકમાં ડૂબી ગએલી અમે બંને બેને આકાશ મેરું બની જાય, તેમ રુદન કરવા લાગી. એટલે પુષ્પવતીએ આશ્વાસન આપવા પૂર્વક સંસારની અનિત્યતા જણાવી પ્રતિબંધ પમાડી. તથા નાટોન્મત્તના વદનની હકીકત જાણવાથી આને પતિ બ્રહ્મપુત્ર થશે. વળી કહ્યું કે, “ આ વિષયમાં બીજો કોઈ વિકલ્પ ન કરે. મુનિ- વચન યાદ કરે અને બ્રાદત્ત પતિને માન્ય કરે.”
"Aho Shrutgyanam
Page #136
--------------------------------------------------------------------------
________________
{ ૧૦૬ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂર્જાનુવાદ
6
તેનું વચન સાંભળીને અનુભાગવાળી અનેઢી અમા બ ંનેએ સ્વીકાર્યું, પરંતુ ઉતાવળમાં તે વખતે વાલવાને બદલે વેતવા ફરકાવી. એટલે તે પ્રમાણે વિપરીત સ`કેત થવાના કારણે તમે બીજે સ્થળે ચાલ્યા ગયા. ત્યારપછી તમાને પૃથ્વીમ’ડળમાં શેષતાં કર્યાંય પણ ન રૅખ્યા. તમે કર્યાં હશે ? એમ અમે નિરાશ પામ્યા. મારે અણુષાર્થોં સુવર્ણના મેઘ વરસવા સમાન ન ચિતવેલ નિધાન સમાન એવું તમારૂ' સુખનિધાનસ્વરૂપ દર્શન થયું. તે પ્રાર્થના કરનારને કલ્પવૃક્ષ સમાન હૈ મહાભાગ્યશાળી પુષ્પવતીના વૃત્તાન્ત યાદ કરીને અમારા મનેરથ પૂર્ણ કરશે. માહ અને વરાધીન થએલા કુમાર ઉદ્યાનમાં લગ્ન કરીને રાત્રે તેમની સાથે સૂઈ ગયા. પ્રાતઃકાળે બંનેને કહ્યું કે, ♦ મને રાજ્યપ્રાપ્તિ થાય ત્યાં સુધી વિનયપૂર્વક પુષ્પવતી પાસે રહેવુ • ૮ એ પ્રમાણે અમા કરીશું' એમ કહીને તેએ ગયા બાદ પ્રાસાદ દેખે છે, તેા મહેલ વગેરે કબ્ર દેખાતા નથી. કુમારે વિચાર્યું” કે, · નક્કી તે વિદ્યાધરીએએ માયાજાળ કરી છે, નહિતર આ ઇન્દ્રજાળ જેમ કેમ સર્વ અની જાય? હવે રત્નવતી પત્નીનું મરણ કરીને તેને ખાળવા માટે આશ્રમ સન્મુખ આવાસન કરે છે, ત્યારે તે પણ ન હતી. કાને તેના સમાચાર પૂછવા એમ વિચારીને દિશા તરફ અવલાયન કર્યુ”, કાઠ સજ્ઞ નથી, તેની જ ચિંતા કરતા હતા, તેટલામાં એક ભદ્ર આકૃતિવાળા અને પાકી ઉ‘મર પહેાંચેલે પુરુષ આવી પહોંચ્યા. તેને પૂછ્યું કે, ‘ અરે ભાગ્યશાળી ! આવાં કપડાં પહેરતી. આજે કે કાલે આ નગરના સીમાડામાં કે આસપાસ ભટકતી કોઈક બાલા દેખી ? ' વૃદ્ધે પૂછ્યું કે, શું તુ તેના ભર થાય છે. કુમારે કહ્યું. કે, ‘હા” વૃધ્ધે કહ્યું કે, પાછલા પહેાર રુદન કરતી મૈ' દેખી હતી, ત્યારે પૂછ્યું કે, તું અહિં કર્યાંથી ? શેકનુ' શું કારણ બન્યું છે, વળી તાર કર્યાં જવું છે? ત્યારે તે આલાએ ગદ્ગદ સ્વરે કહ્યું, જ્યારે મેં એળખી ત્યારે મેં તેને કહ્યું કે,-તુ` મારી ભત્રીજી થાય છે.' નાનાપિતા-કાકાને આદથી પાતાને વૃત્તાન્ત જણાગે. હું મારે ઘરે લઈ ગયા, તને ઘણા ખાળ્યા, પણ તારા પત્તો ન લાગ્યા. અત્યારે મેળાપ થઈ ગયા, તે પશુ સુંદર થયું. શેઠને ઘરે તેને લઇ ગયા અને વિસ્તારથી તેના વિવાહ કર્યાં.
*
ܕ
રત્નવતીના સમાગમમાં અતૃપ્ત એવા કુમાર દિવસેા પસાર કરતા હતા, એટલામાં વરધનુના મરણુને દિવસ આવી પહેોંચ્યા. તે માટે લેાજન-સામગ્રી તૈયાર કરાવી. (૪૦૦)
બ્રાહ્માદિક ભેાજન કરતા હતા, બ્રાહ્મણના વેષ ધારણ કરી પેાતાના સાંવત્સરિક દિવસ જાણીને વરધતુ ત્યાં આવી પહેાંચ્યા. કહેવા લાગ્યા કે, લેાજન કરાવનારને નિવેદન કરી કે, સમગ્ર બ્રાહ્મણેામાં મસ્તકના મુગુટસમાન ચતુવેદી પડિંત દૂરદેશથી આવેલા છે, તે ભાજનની માગણી એટલા માટે કરે છે, કે તેને આપેલું ભેાજન તેમના પિતરાઇએના ઉદરમાં હું પૂક પહોંચી જાય છે, આ વાત કુમારને કહી.
"Aho Shrutgyanam"
Page #137
--------------------------------------------------------------------------
________________
બહાદત્ત ચક્રીની કથા
[ ૧૦૭ ]
ભોજન પીરસવાની વ્યવસ્થા કરનાર પુરુષ સાથે કુમાર બહાર નીકળ્યા, તે સાક્ષાત વધતુને જે. કોઈ વખત પૂર્વે નહિ અનુભવેલ એવો આનંદ અનુભવતા તે હર્ષથી સવંગનું આલિંગન કરીને કહેવા લાગ્યું કે
જે દેવ પાધરું થયું હોય તે દૂર દૂરના બીજા હપમાંથી કે સમુદ્રના તળિયામાંથી અગર દિશાઓના છેડા-ભાગમાંથી એકદમ લાવીને મેળાપ કરાવી આપે છે.” ભજન અને બીજા કાર્યો પૂર્ણ કરીને વરધનુને પૂછયું કે, “હે મિત્ર! આટલા કાળ સુધી કયાં રહીને તે સમય પસાર કર્યો?” ત્યારે મંત્રીપુત્રે કહ્યું કે, “તે રાત્રે ઝાડીમાં તમે સુખેથી ઉંઘી ગયા હતા ત્યારે પાછળથી દોડી એક ચાર પુરુષે મને સખત બાણને પ્રહાર કર્યો. શરીરમાં તેની દેવના એવી સખત થઈ છે, જેથી મૂછ ખાઈને જામીન પર ઢળી પડો. મને કંઈક ભાન આવ્યું, ત્યારે તમારા માટે ઘણા વિદને દેખતો હું મારી અવસ્થાને છૂપાવતે તે જ ગાઢ વનમાં રોકાયો. રથ પસાર થઈ ગયા પછી અંધકારમાં પગે ચાલતો ચાલતો ધીમે ધીમે સરકત સરકતે હું એક ગામમાં પહોંચ્યું. જેની નિશ્રાએ તમે રહેતા હતા, તે ગામના મુખીએ તમારે સર્વ વૃત્તાન્ત કહ્યો. વિવિધ પ્રકારની ઔષધિઓ લગાડીને મારો ઘા રૂઝાવી નાખ્યા. ત્યારપછી ઠેકાણે ઠેકાણે તમારી વેષણ કરતા કરતા અહિં આવ્યો અને ભેજનના બાનાથી તમને મેં અહિં દેખ્યા.”
શાન્ત ચિત્તે તેઓ બંને એક-બીજાને વિરહ સહન નહિ કરતા રહેતા હતા. ત્યારે કોઈક દિવસે પરસ્પર એકબીજાનો આ સંલાપ થયો કે- પુરુષાર્થ વગર આપણે કેટલે કાળ પસાર કરે? માટે કંઈક અહિંથી નિર્ગમન પ્રયાણ કરવાને સારો ઉપાય મેળવીએ. ત્યારે કામદેવને પ્રહાર કરવા યોગ્ય વસંત કાળ પ્રવતતે હતે, સમગ્ર લોકો ચંદનના પરિમલવાળા મલયના વાયરાનું સુખ અનુભવતા હતા, તે સમયે નગર લોકોની વિવિધ પ્રકારની વસંતક્રીડા પ્રવર્તતી હતી. કુબેરની નગરીના વિલાસ સરખી ધન-સમૃદ્ધિની છોળે ઉછળતી હતી. અતિમહાકુતૂહલ પામેલા કુમારો પણ નગરના ઉદ્યાનમાં ગયા. અતિશય મદ ઝરાવતા ગજેન્દ્રને દેખ્યો, મહાવતને ભૂમિ પર પટકી પાડીને નિરંકુશ બની નગરમાં પરિભ્રમણ કરતો હતો. કેળના બગીચા સમાન લોકોની વસંતકીડાને ડાળી નાખતે હતે. “હા હાલેવા પોકાર થઈ રહેલા હતા ત્યારે ભયભીત અનેલી કરુણ રુદન કરતી એક કુલબાલિકાને હાથીએ સુંઢથી પકડી, ત્યારે કમલિની માફક હાથીએ પિતાની ભૂલ સુંઢમાં પકડેલી, પોતાની કોમળ બાહુલતાને ધૂણાવતી બાલા કુમારના દેખવામાં આવી. જેના કેશપાશ વિખાઈ ગયા છે, ભયભીત ચપળ નેત્રોથી સમગ્ર દિશા તરફ નજર ફેંકતી, પિતાનું રક્ષણ ન દેખતી અંત સમયે કરવા યોગ્ય દેવનું સ્મરણ કરતી; “હે માતા! તે બધુ! હાથી રાક્ષસે મને પડડેલી છે, તે તેનાથી જલ્દી મારું રક્ષણ કરો, તમે મારા માટે બીજું ચિંતવ્યું, જ્યારે દેવે કંઇક બીજું જ આદર્યું. ત્યાર પછી ઉભરાઈ રહેલા કરુણારસથી પરવશ થએલ કુમાર એકદમ તેની
"Aho Shrutgyanam
Page #138
--------------------------------------------------------------------------
________________
( ૧૦૮ ]
પ્રા. ઉપદેશમાલાનો ગુણાનુવાદ સામે દોડીને ધસહિત તે હાથીને પડકા, અરે દુષ્ટ અધમ કુજાત હાથી ! ગભપામેલી યુવતીને મથન કરવા વડે કરીને તે નિર્દય ! આ તારી માટી કાયાથી તેને લજજા કેમ આવતી નથી ? (૪૨૫)
હે દયારહિત શરણ વગરની આ અતિદુર્બલ બાળાને મારવા દ્વારા તારું માતંગ (-ચંડાળ) નામ સાર્થક કરે છે. આક્રોશ-ઠપકાવાળા શબ્દો બોલવાના કારણે આકાશપલાણ જેમાં ભરાઈ ગએલ છે એવા કુમારના હાકોટાને સાંભળીને હાથી તેના તરફ અવલોકન કરવા લાગ્યા. તે બાલિકાને છોડીને રોષથી લાલ નેત્રયુગલ થવાથી ભયંકર દેખાતે, વદનને કે પાયમાન કરતે હાથી કુમાર તરફ દોડો.
પિતાના કર્ણયુગલ અફળ, ગંભીર હુંકાર શબ્દથી આકાશ-પોલાણને ભરી દેતે, લાંબે સુધી પ્રસરેલી સૂંઢવાળે તે કુમારની પાછળ પાછળ જવા લાગ્યો. કુમાર પણ તેની આગળ આગળ કંઈક કંઈક ખભા નમાવતે દેડતો હતો. વળી કુમાર હાથીની સૂંઢના છેડા ભાગ સુધી પિતાને હાથ લંબાવીને પ્રત્યાશા આપતો હતે. હાથી પણ આગળ આગળ પગલાં માંડીને કુમારની આગળના માર્ગને ન પહોંચવાના કારણે કેપથી બહુ વેગ કરતા અને “હમણાં પકડી પાડું છું' એમ વિચારતો રડવા લાગ્યો. કુમાર આગળ આગળ ચાલીને આમ-તેમ ઉલટી દિશામાં જમવું કરાવીને તેવા પ્રકારને સીધે કન્યા કે, જાણે ચિત્રામણમાં ચિન્નેલ મહાકુંજર ન હોય તેમ સ્થિર કર્યો. તીક્ષણ અંકુશ હાથમાં પ્રાપ્ત કરીને કુમાર હાથીની ગરદન ઉપર એવી રીતે આરૂઢ થયો છે, જેથી નીલકમળ સમાન નેત્રવાળી નગરનારીઓ તેના તરફ નજર કરવા લાગી. વળી કુમારે મધુર વચનથી એવી રીતે સમજાવ્યો, જેથી કરીને તે હાથીને રોષ ઓસરી ગયે અને તેને બાંધવાના સ્થાનમાં શાંતિથી બંધાય તેવા પ્રકારનો કર્યો. અહે ! આ કુમાર તે પરાક્રમને ભંડાર છે. દુઃખીઓનું રક્ષણ કરવામાં પોપકારી મનવાળે છે. એ જયશદ ઉછળ્યો. તે નગરના સ્વામી અરિદમન રાજા પણ તે સ્થળમાં આવ્યા અને આવા સ્વરૂપવાળે કુમારને વૃત્તાના જોયો. આશ્ચર્યચકિત બની પૂછયું કે, “આ ક્યા રાજાને પુત્ર છે ?” તેના વૃત્તાન્ત જાણનાર પ્રધાને સર્વ કહાં નિધિ-લાભથી અધિક આનંદ વહન કરતા રાજા પોતાના મહેલે લઈ ગયા અને નાનાદિક કાર્યો કરાયાં. ભોજન કર્યા પછી કુમારને આઠ કન્યાઓ આપી અને શુભ દિવસે તેઓને લગ્ન-મહેન્ચય કર્યો. કેટલાક દિવસ યથાયોગ્ય સુખમાં રહા પછી એક દિસે એક સ્ત્રી કુમાર પાસે આવીને આમ કહેવા લાગી. (૪૪૦)
હે કુમાર ! આ નગરમાં વૈશ્રમણ નામને પાથરવાહપુત્ર છે, તેને શ્રીમતી નામની પુત્રી છે. બાલ્યકાળથી આરંભીને અત્યાસુધી મેં તેને ઉછેરી છે, હાથીના ભયથી તમે તેનું રક્ષણ કર્યું છે. તે તમારી પત્ની થવાની અભિલાષા રાખે છે, તે વખતે “આ મારા જીવનદાતા છે.' એમ તમારી અભિલાષા કરતી દષ્ટિથી તમને ખેલા છે. તે તેના મનોરથ પૂર્ણ કરે.”
"Aho Shrutgyanam
Page #139
--------------------------------------------------------------------------
________________
“બ્રહ્મદર ચક્રીની કથા
[ ૧૦૯ ] હાથીને ભય દૂર થયા પછી સ્વજને મહામુશીબતે તેને ઘરે લઈ ગયા, પરંતુ ત્યાં પણ નાનાદિક અને શરીરની સાર-સંભાળ કરવા અભિલાષા કરતી નથી. મુખ સીવી લીધું હોય, તેમ મૌનપણે રહેલી છે. મનના બીજા સર્વ વ્યાપારને ત્યાગ કર્યો છે. “હે પુત્રી ! અકાળે તને આવું શું સંકટ આવ્યું. ?” એમ પૂછ્યું, એટલે તે બોલી કે, તમને સર્વ કહેવા યોગ્ય છે, છતાં શરમ એવી નડે છે કે, જેથી બોલી શકાતું નથી, છતાં તમને કહું છું. રાક્ષસ સરખા તે હાથી પાસેથી જેણે મને પ્રાણદાન કર્યું છે, મારું રક્ષણ કર્યું છે, તેની સાથે જે મારું પાણિગ્રહણ નહી થશે, તે અવશ્ય મને મરણનું શરણ છે.” એ સાંભળીને આ હકીક્ત તેના પિતાને કહી, પિતાએ પણ મને આપની પાસે મોકલાવી છે, માટે આપ તે બાળાને સ્વીકાર કરે.
આ સમયે આ સ્વીકાર કરવો જ પડશે” એમ માની કુમારે તેને માન્ય રાખી. ત્યના પ્રધાને વરધનુને પિતાની નંદા નામની પુત્રી આપી. બંનેનાં વિવાહ-કા પૂર્ણ થયાં. એમ બંનેના દિવસે સુખમાં પસાર થતા હતા. (૪૫૦)
પંચાલ રાજાનો પુત્ર બ્રહ્મદત્ત સર્વ જગ પર જય પ્રાપ્ત કરે છે. એવા પ્રકારના સર્વકલંક હિત યશગાન તેના ફેલાય છે. વિધ્યવનમાં હાથી નિરંકુશ બ્રમણ કરે છે, તેમ ધનુકુલના નંદન વધતુ સાથે અનુસરતા હતા. કોઈક દિવસે તેઓ વારાણસીમાં પહોંચ્યા. કુમારને નગર બહાર સ્થાપન કરીને વરધનુ પંચાલ રાજાના મિત્ર કટક નામના રાજા પાસે ગયે, ત્યારે સૂર્યોદય-સમયે કમલ-સરોવર વિકસિત થાય, તેમ તેને દેખતાં જ તે હર્ષિત થયો અને પૂછયું. કુમારના સમાચાર આપ્યા કે, તે અહિં જ આવે છે. પોતાના સૈન્ય વાહન-સહિત કુમારને લાવવા સામે ગયે. પિતાના બ્રહ્મમિત્ર અને તેના પુત્રને સમાન પણે દે, જયકુંજર હાથી ઉપર બેસારી વેત ચામરથી વીંજાતે, પૂર્ણિમાના ચંદ્ર સરખા છત્રને ઉપર ધારણ કરતે, જેમનું ચરિત્ર ડબલે-પગલે ચારણોને સમુદાય ગાઈ રહેલ છે, એવો તે કુમાર નગરમાં લઈ જવા અને રાજાએ પોતાના મહેલમાં ઉતાર આપે. કટક રાજાએ કટકવતી નામની પિતાની પુત્રી આપી. વિવિધ પ્રકારના અ, હાથીઓ, રથ વગેર સામગ્રી આપવા પૂર્વક પ્રશસ્ત દિવસે કુમાર વિવાહ-મહોત્સવ કર્યો. ત્યાં વિષય સુખ અનુભવતાં રહેલા છે. દરમ્યાન ત મોકલી બોલાવાએલા ધનુમત્રી પુપચૂલા કરૂદત્ત સિંહ રાજા, ભવદત્ત, અશોકચંદ્ર વગેરે પોતપોતાના સૈન્ય-વાહન-પરિવારસહિત આવ્યા તેમજ બીજા અનેક રાજા એકઠા થયા. કહેલું છે કે –
“ન્યાયમાગે પ્રવૃત્તિ કરનાર મનુષ્યને તિયો પણ સહાય કરનાર થાય છે અને અન્યાયમાગે જનારને સગે ભાઈ પણ છોડીને ચાલ્યો જાય છે.” (૪૬૨)
વરને સેનાપતિને અભિષેક કરી ત્યારપછી તરત જ દીર્ઘાજાને વશ કરવા માટે કાંપથપુરમાં મકવે. વળી તેને કહ્યું કે-“આ ભુવનની અંદર એકલો સજજ
"Aho Shrutgyanam
Page #140
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ નોમાં ચૂડારત્ન સમાન ઉદયગિરિ છે કે, જે સૂર્યને મસ્તક ઉપર રાખીને તેને ઉદય કરાવે છે. શ્લેષાર્થ હોવાથી મિત્ર એટલે સૂર્ય પણ થાય છે. વળી મિત્રને ઉદય કરાવનાર સજજન-શિરોમણિ હોય છે. ” વિસામો લીધા વગર દરરોજ પ્રયાણ કરતા કરતા દીર્ઘરાજાની નજીક પહોંચ્યા, ત્યારે દીર્ઘરાજાએ કટક વગેરે રાજાએ ઉપર દત મોકલાવીને કહેવરાવ્યું કે, “દીધાજા તમારા ઉપર અતિશય ગુસ્સે થયા છે. કારણ કે, આ બ્રહ્મદત્તને તમે સવેએ વડે બનાવ્યું છે. આમ કરવામાં તમારા સર્વનું કલ્યાણ નથી. કારણ કે, જે પ્રલયકાળના પવનથી ઉછાળા મારતા સમુદ્ર-જળના તરંગ સરખા વિપુલ સેજવાળે દીર્ઘ રાજા પિતાનું લશ્કર ચારે બાજુ પાથરશે, તે તમો પછી છૂટી શકવાના નથી, હજુ પણ સમજીને પાછા ફરશે, તો તમારે આ અપરાધ માફ કરવામાં આવશે. સત્પરુષે વિનયવાળા મનુષ્ય ઉપર ક્રોધ કરતા નથી, એટલે ભયંકર ભકુટીની રચના કરીને અતિ રુદ્ર રોષ બતાવતા તેઓએ તને તિરરકાર કર્યો. અને પિત પંચાલ દેશના સીમાડે જેવા પહોંચ્યા એટલે દીર્ઘ શાજાએ ઘણા શત્રુ–સેન્યના ભયથી નગરનું રક્ષણ કરવા માટે લશ્કર ગોઠવી સજજ કર્યું, તથા કિલાને યંત્ર-સાધને ગોઠવીને સુરક્ષિત કર્યું. અનેક નરેન્દ્ર રાજાઓ સહિત તે બ્રહ્મદત્ત પણ પાછળ પાછળ ચાલતો આવી પહોંચ્યા અને ભયંકર ભય ઉત્પન્ન થાય તેમ ચારે બાજુથી કાંપિલ્યપુરને ઘેરી લીધું.
તલભાગમાં રહેલા અને કિલા પર રહેલા એવા બંને પક્ષના સુભટો પરસ્પર એક-બીજા ઉપર હથિયારોના પ્રહારોની પરંપરા કરતા હતા. જે સંખ્યામાં અતિઘોર ગુંજારવ કરતા એક પછી તરત જ બીજા એમ લગાતાર પત્થરનો વરસાદ વરસતે હતા. જેમાં નિયપણે કરેલા પ્રહારથી નાસી જતા, યુદ્ધ-વાજિંત્રના શબ્દથી કાયર બનેલા અને ભય પામેલા એવા બંને પક્ષેાના ભયંકર કુતૂહળ કરાવનાર, કેટલાકને હાસ્ય કરાવનાર, કેટલાકને અતિરોષ કરાવનાર યુદ્ધો જામ્યાં. દીર્ઘરાજાના સુભટો હતાશ થયા અને હવે પોતાના જીવનને બીજો ઉપાય ન મેળવનાર તે આગળ આવીને (૪૭૫) નગરના દરવાજાના બંને કમાડ ખેલીને એકદમ નગરમાંથી નીકળીને પુષ્કળ સિન્ય સહિત અતિશય પુરુષાર્થને અવલંબીને ભાલા સાથે ભાલા, બાણ સામે બાણ તવાર સાથે તરવારનું એમ સામસામે બંને બળોનું ક્ષણવાર યુદ્ધ થયું, તેમાં ઘણા ઘાયલ થયા. હાથીઓ ભૂમિ પર ઢળી પડયાં. ત્યારપછી ક્ષણવારમાં પિતાનું સૈન્ય નાશ પામતું દેખી ધીઠાઈથી દીર્ઘરાજા બ્રહ્મદર તરફ દોડયા. બરછી, ભાલા, બાણ વગેરે શસ્ત્રોથી બ્રહ્મહત્ત અને દીર્વાજાનું દેવ-મનુષ્યને આશ્ચર્ય કરનાર મોટું યુદ્ધ પ્રવર્યું. તે સમયે નવીન સૂર્ય મંડલ સરખું તેજસ્વી, તીક્ષણ અગધાદાર, અતિ ભયંકર, શત્રુ પક્ષના બળને ક્ષય કરનાર, હજાર યક્ષ દેવતાઓથી અધિષ્ઠિત એવું ચક્રરત્ન બ્રહ્મદત્તના હસ્તતલમાં આવી પહોંચ્યું. તરત જ ચક્રને દીર્ઘરાજા ઉપર ફેંકયું, જેથી તેનું મસ્તક છેદાઈ ગયું. ગંધ, વિદ્યાસિદ્ધો, બેચરો, મનુષ્યએ પુષ્પવૃષ્ટિ
"Aho Shrutgyanam'
Page #141
--------------------------------------------------------------------------
________________
બ્રહ્રદત્ત ચક્રીની કથા
[ ૧૧૧ ) વરસાવી. જાહેર કર્યું કે, “અત્યારે બારમાં ચક્રવતી ઉત્પન્ન થયા છે.” ભરત ચકીની જેમ ભરતક્ષેત્રના છ ખંડોની સાધના કરી. તેમ જ કપિલધપુરની બહાર બાર વરસ ચક્રવતી પણાને અભિષેક-મહોત્સવ ઉજવાયો. પ્રશંસકો બોલવા લાગ્યા કે
હે ચક્રીશ્વર! આપ કયાંય કલા વડે પણ કાલુષ્યને (કલંકને પામ્યા નથી, આકાશગમન લક્ષમીને આપે ધારણ કરી નથી, આપ નક્ષત્રના પતિપણાને પામ્યા નથી, દોષા (ત્રિ)ના આગમનમાં ઉદયને પામ્યા નથી, મંડલના ખંડનમાં નષ્ટ રુચિ થયા નથી, કમલની શોભાને દૂર કરી નથી, તેમ છતાં વિદિત જાણ્યું કે, આપ સમ્યફ કલાવાન છે. ”
કેઈક સમયે દેવતાએ ગૂંથેલ હોય, તે મનોહર વિકસિત પુષ્પમાળાનો સુંદર દડો એક દાસીએ ચક્રવર્તીને આપે. તેને સુંઘતાં “મધુકરી સંગીતક” નામનું નાટક યાદ આવ્યું. વિચારણું કરતાં “આવું કાંઈક પહેલાં દેખેલું છે. પૂર્વભવનું જાતિ સ્મરણ જ્ઞાન થયું કે, “અમે બંને આગલા ભવમાં સૌધર્મમાં દેવતા હતા. આગલા ચાર ભવમાં યુગલ-ડલા રૂપે, દાસાદિકપણે થયા હતા. સંજીવન ઔષધિ સમાન તે ભાઈ અહીં કેવી રીતે મળશે? એ નિરંતર ગુરત ચક્રવતી જમતો નથી કે સુતે નથી. મંત્રીઓએ પૂછયું, ત્યારે પહેલા વૃત્તાન્ત રાજાએ જણાવ્યું. મંત્રીઓએ માંહોમાહે મંત્રણા કરીને કહ્યું કે, “હે દેવ ! દાસાદિક ભવે જાહેરમાં પ્રગટ કરવાપૂર્વક તમારી સમસ્યા દરેક સ્થળે વિસ્તારવી, તેમ કરતાં કદાચ તે પૂરાઈ જશે. દુર્ઘટ કાર્યને સરળતાથી કરાવનાર, એવા ઉભટ દેવના વ્યાપાર વડે કોઈ પ્રકારે આ ક્ષેત્રમાં તે ઉત્પન્ન થયા હશે, તે તેને પણ તમને થોગ થઈ જાય.” એટલે ચક્રવર્તીએ કહ્યું કે, આ ઉપાય ઈષ્ટ-સાધક નીવડશે.” પૂર્વભવ વિષયક આ કાર્ધમાં સંગ્રહિત કર્યું છે.
આવ તારી મૃગૌ હૃલી, માતવમરી તથા !
પૂર્વભવમાં આપણે દાસે હતા, ત્યારપછી આપણે મૃગયુગલ, પછી હંસયુગલ, પછી ચાંડાલ, પછી તે હતા. ” તથા રાજાએ જાહેરાત કરાવી કે આ લેકના - બાકીના પાછળના સેળ અક્ષરો પૂર્ણ કરશે, તેને સોળ હજાર હાથી અને લાખ અશ્વો આપીશ. બાળકો, સ્ત્રીઓ, ખેડૂતો, વેપારી, ગોવાળ વગેરે સર્વ સમુદાય આ શ્લોકાર્ધ ભણતા હતા, પરંતુ તેને અનુરૂપ છેલા પદો કેઈ પૂરી શકતા ન હતા.
આ બાજુ પુમિતાલ નગરીમાં ચિત્રને જીવ શેઠપુત્ર હતા, પૂર્વ ભવની જાતિનું સ્મરણ કરીને દીક્ષા અંગીકાર કરી, સ્વાર્થ ભણીને ગીતાર્થ થયા. દેવતાના ભવ વિષયક અવધિજ્ઞાનથી જાણ્યું કે, “મારો આગળનો સંબંધી દેવતા ભરતક્ષેત્રમાં ચક્રવર્તી થયે છે. તેને પ્રતિબદ્ધ કરવા તે ચક્રવર્તીના નગરમાં આવ્યા. ત્રઢ-બીજ-પ્રાણ--રહિત -ભૂમિમાં રહીને પરમાર્થ રવરૂપ યાન કરતા હતા, રંટ ચલાવનાર કેજી પુરુષ ઉપા - ઉપરી તે અ ક વારંવાર બોલતે હતા. પિતાના પહેલાના પાંચ જજો સાંભ
"Aho Shrutgyanam
Page #142
--------------------------------------------------------------------------
________________
( ૧૧૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરાતુવાદળીને આ મુનિ વિચારવા લાગ્યા કે, “ચકીએ આને આ પદે ભણાવ્યો જણાય છે; એટલે મુનિએ તરત બાકીનાં પદે આ પ્રમાણે પૂર્યા.
" एषा नौ षष्ठिका जातिरन्योन्याभ्यां वियुक्तयोः ॥" એકબીજાને વિગ પામેલા એવી આપણી આ છઠ્ઠી જિંદગી છે. આ પદ ગોખીને તે રટવાળો એકદમ લેમથી બ્રહ્મદર રાજા પાસે ગયા અને જે પ્રમાણે સાંભળ્યું હતું, તે પ્રમાણે અખલિત પદો બોલી ગયે. (૫૦૦)
આ સાંભળીને ચકવતી અતિશય હર્ષ પામવાને લીધે આકુલિત ચિત્તવાળે થયે, મૂછ પાયે, જેથી રાજસેવકો તેને હણવા લાગ્યા. અરે! આમ બેલીને સ્વામીને તે આકુળ-વ્યાકુળ કેમ કર્યા ? તારી આકૃતિથી નક્કી તું કઈ ક્રૂર મતિવાળો જણાય છે. પેલાએ કહ્યું કે, પ્રથમ રાજાને સ્વસ્થ કરે, નહિંતર હું તમને હણીશ. તેણે વળી કહ્યું કે, “મને કઈક મુનિએ આ પદે ભણાવ્યાં છે. હું કંઈ આ કરનાર કવિ નથી.” સજાની મૂછ ઉતરી ગઈ. સ્વસ્થ થયા એટલે પારિતોષિક દાન આપી પૂછયું કે, હે. ભદ્ર ! તે મુનિને બતાવ, જેથી તેમને પ્રણામ કરીએ. પૂર્વભવનું શ્રુત પ્રગટ થયું, સ્નેહ-રાગે રંગાએલો આનંદાશ્રુ પૂણે નયનવાળ શાજા ત્યાં જઈને પ્રણામ કરે છે. ધર્મલાભના આશીર્વાદ આપવા પૂર્વક ચિત્ર સાધુસિંહે સંસારથી તારનારી ધર્મદેશના શરુ કરી. આ પાર-વગરના નિસાર ખારા સંસાર-સમુદ્રમાં સારભૂત પદાર્થ હોય, તે માત્ર જિનેશ્વરે કહેલો ધર્મ છે, ધર્મ દુરિત-દુખને બાળવામાં સમર્થ છે, સવ અને મને માર્ગ સાધી આપવામાં સમર્થ, સર્વ ગુણમાં ચડિયાત હોય તો ધર્મ છે, ધરિત્રીમાં પવિત્રોમાં શ્રેષ્ઠ એક (અદ્વિતીય) પવિત્ર ધર્મ છે. સમર્થ પુથમાં તત્પર મનુષ્ય રમ્ય ધર્મનું પરિપાલન કરે છે.
હાથીના કાન સરખું ચપળ યૌવન છે, મળેલું રૂપ અસિથર છે, સ્ત્રીનાં કટાક્ષ સરખી લક્ષમી ચંચળ છે, દેખતાં જ નાશ પામનારી છે, સખત પવન- પ્રેરિત નવીન પાંદડાં સરખું અતિ વરાવાળું ચપળ આયુષ્ય છે. કાયા રોગનું ઘર છે. પ્રિયજનનો સંયોગ તે પણ વિયાગ કરાવનાર છે. મહાગુણનું ઘર આ દેહ છે, તે પણ વૃદ્ધાવસ્થા– યોગે જીણું પાંજરા સરખું થાય છે, પાપ કરાવનાર રાજય નરકનું દુઃખ ઉપાર્જન કરાવે છે. હે રાજન! બીજા પણ સર્વ પ્રમાદનાં કાર્યો સંસાર-વૃદ્ધિનાં કારણ થાય છે. માટે સમજ સમજ, સંસારમાં મુંજા નહિં, પ્રમાદ કરે યુક્ત નથી. આ સંસારનાટકભૂમિમાં હજુ તે બહારના વિરીને જિતીને પૃથ્વીનું રાજ્ય મેળવ્યું છે. મોક્ષસુખ સાધવા માટે કામ-ક્રેધાદિક અત્યંતર શત્રુઓને જિતી લે. પાપ કરાવનાર રાજ્યનો ત્યાગ કરીને આજે પ્રત્રજ્યા અંગીકાર કર, જે પ્રમાણે આગળ સનસ્કુમાર ચક્રીએ પ્રવ્રજ્યા અંગીકાર કરી હતી, તેમ તું પણ દીક્ષા ગ્રહણ કર. બ્રહ્મદત્ત-જે તમે ભાગો ભાગો અને આ રાજ્ય ગ્રહણ કરે છે તેથી કૃતાર્થ થઈ.
તમારો દાસ બનીશ અને રાજ્યને ત્યાગ કરીશ.
"Aho Shrutgyanam
Page #143
--------------------------------------------------------------------------
________________
બ્રહ્મદત્ત ચકીની કથા
[ ૧૧૩ ] મુનિ-મને પણ ભોગે મળેલા હતા, ભવથી ભય પામેલા મેં તેનો ત્યાગ કર્યો. હે
રાજન્ ! કુતરા સિવાય બીજું કે મેલું પીવાની ઈચ્છા કરે ? બહા-હે પ્રભુ! પ્રવજ્યાથી આગળના ભાવમાં સંપૂર્ણ સુખપ્રાપ્તિ ભેગો મળે છે, તે
હાથમાં આવેલા ભેગોને છોડીને શા માટે પ્રવજ્યા અંગીકાર કરવી ? મુનિ-જિનમ મોક્ષફળ અને શાશ્વત સુખ આપનાર જિનેશ્વરે કહે છે. ખેતી
કરતાં પલાલ-ઘાસની માફક મનુષ્ય અને દેવલોકનાં સુખે આનુષંગિક-ગૌશફળ
આપનાર છે. ખા-આ જગતમાં વિષય- સેવન અને તેમાં પણ માત્ર કામદેવનું મુખ્ય સુખ છે,
એને જ મોક્ષ કહે છે, તેના સિવાય બીજો કોઈ મોક્ષ કહેલું નથી. જે શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શનું અલ્પ સુખ હોય તેમાં સુખ નથી, માટે જ્યાં
આગળ ભેગ માટે સ્ત્રીઓ છે, એવો સંસાર એ જ સાર છે. સુનિ-સંસાર-સમુદ્રમાં ડૂબતા મારા બંધુને મારા સરખો હસ્તાવલંબન ભાઈ મળવા
છતાં આવા મોક્ષનું ફળ આ જન્મમાં મેળવી શકાય તેમ છે, છતાં આ જન્મમાં તે તરફળ મેળવે છે. મહરૂપ મહાપારધીએ ભવારણ્યમાં મનુષ્યરૂપ હરણિયાએને જાળમાં સપડાવવા માટે આ સ્ત્રીરૂપ જાળની રચના કરેલી છે. આંતરડાં, ચરબી, માંસ, લેહી, વિષ્ટા, પિશાબથી ભરેલ કોથળી સરખી તરુણીઓને ચંદ્ર,
કમળ, મોગરાનાં પુષ્પો વિગેરેની ઉપમા આપનાર આ લાકમાં મૂખે સમજવા. બ્રા-હે સ્વામી ! આપની પાસે મારી આ પ્રથમ પ્રાર્થના છે અને તે સ્વીકારીને મને
કતાર્થ કરશે. રાજ્ય સ્વીકારી પાલન કરે અને પાછળથી દીક્ષા લેજે. હું પણ
તમારો અનુચારી થઈશ. મુનિ-તને પાછળથી સંયમ મળવાનું નથી—એ નિશ્ચયની વાત છે. મારો પણ નિશ્ચય
છે કે, પાછળથી દીક્ષા લેવાની છે, તે અત્યારે મારે દીક્ષાને ત્યાગ શા માટે કરે? (૨૫)
સ્વર્ગમાંથી રથવીને આપણે દુકૃત–પાપથી દાસાદિક થયા, આટલું સ્મરણ કરનાર તારાથી તે વિષય-વિપાકે કેમ ભૂલી જવાય છે? ઉત્તમ કુલ-આગમાદિક સામીવાળે આ મનુષ્યભવ મળ્યો, અમૃતથી પાદશૌચ કરવા સમાન વિષથી આ મનુષ્યભવ ઘરી ન જ. જેણે આગળ નિયાણું કરેલું છે, તે નક્કી દીક્ષા અંગીકાર કરશે નહિં, એમ ચિત્તમાં ચિંતવીને ચિત્રમુનિ ત્યાંથી વિહાર કરી ગયા. ઘાતકમને નાશ કરી કેવળજ્ઞાન ઉતપન્ન કરી, લાંબા કાળ સુધી વિચરી, સમગ્ર કર્મ-મલનું પ્રક્ષાલન કરી, તેમણે પરમપદને પ્રાપ્ત કર્યું, સંસારના ઈન્દ્રિયોના વિષયસુખ ભેગવવાની તૃષ્ણાવાળો, તેના જ ચિત્તવાળે, તેની જ રયાવાળ બ્રાદત્ત સાત વર્ષ પસાર કરે છે. (૩૦) ૧૫
"Aho Shrutgyanam
Page #144
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૪ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂર્જરનુવાદ
કેઈક સમયે રાજાનું ચિત્ત પ્રસન્ન કરી એક બ્રાહ્મણ માગણી કરે છે કે, “તમારે મહા આહાર છે, તેમાંથી લગાર પણ મને આપો.” રાજાએ કહ્યું કે, મારો આહાર બીજા માટે પચાવ અતિમુશ્કેલ છે. એમ છતાં એનું પરિણામ મનુષ્યને એવું આવે છે કે, તેના શરીરમાં કામદેવને તીવ્ર ઉન્માદ થાય છે.” બ્રાહ્મણે કહ્યું કે, “ અપ ભજન પણ આપવા આપ સમર્થ થઈ શકતા નથી, તે નેહી-સંબંધીઓ મેટા પ્રમાણમાં તમારો પ્રભાવ પ્રસાર કરવા સમર્થ બની શકશે? આમ કહેવાથી આવેશમાં આવેલા રાજાએ પોતાના ભોજનમાંથી અહ૫ ભોજન કરાવ્યું અને તે ઘરે ગયો. રાત્રે તે ભેજન પચતાં પચતાં મહા ઉન્માદ થયે. રાત્રે માતા, પત્ની, પુત્રી, બહેન, સાસુને તફાવત ગયા સિવાય ગાંડા ગધેડા માફક બળાત્કારથી દરેક સાથે તિક્રીડા કરવા લાગ્યા. એમ કરતાં પ્રાતઃકાળ થયા, ચક્રીને આહાર કોઈ પ્રકાર જીણું થઈ ગયા અને પિતાનું શત્રિનું ચરિત્ર વિચારવા લાગ્યો, એટલે લજજાથી લેવાઈ ગયા. પિતાના ખરાબ વર્તન રૂપ કલંક-કાદવથી ખરડાએલ મુખ તેઓને બતાવવા અશક્તિમાન થવાથી ઘરમાંથી બહાર નીકળી ગયા અને પાછા ઘરમાં પ્રવેશ કરતા નથી.
અતિતીવ્ર કોપજાળથી ભયંકર નક્કી આત્મઘાતક થાય છે. હવે વિચાર, કરવા લાગ્યો કે, “આ ચક્રીને કેવી રીતે મારી નાખવો? આ મારો નિષ્ઠાણુ શત્રુ, સારા સ્વામીના બાનાથી વિખ્યાત થએલે છે. જેણે મને ભોજન આપીને લેવા-દેવા વગર મને વજાવાત માચે, “સપને ફૂલપાન કરાવો, ખેળામાં ધારણાદિકથી લાલનપાલન કરો, તે પણ પોતાનો થતો નથી, તેમ બ્રાહ્મણને પણ ચાહે એટલું આપીને, પિષીએ તે પણ પિતાને થતા નથી.(૫૪૦)
લાંબા કાળ સુધી અને પૂર્વક સહાયતા કરવામાં આવે, વારંવાર માગે આહાર આપવામાં આવે, તે પણ વાઘની જેમ રાજાની આંખ ફેડને હણવાની ઈચ્છા કરે છે.
એક દિવસે એક ગોપાલ-બાળક વડ નીચે બેઠેલા હતા અને વીધવાની કળાના અભ્યાસ માટે દરથી બકરીની વિંડીઓથી વૃક્ષનાં પાંદડાઓને ક્રમસર ધારેલા સ્થાને છે વીંધતે હતે. મારું વિર શુદ્ધિ કરનાર આ બાળક નિપુણ છે.” એમ વિચારી દાન આપ એ વશ કર્યો છે, જેથી કહ્યા પ્રમાણે કરનાર થાય.
કોઈક સમયે ચકવતી પિતાના રસાલા સહિત બહાર ફરવા નીકળ્યું હતું, ત્યારે ગોવાળના પુત્ર દે. કેઈક દેવગૃહમાં કોઈ ન દેખે તેમ છૂપાઈ ગયે. ગેફ.
થી બે ગોળી એવી રીતે તાકીને મારી જેથી કરીને પરપોટાની જેમ રાજની બંને આંખો બહાર નીકળી ગઈ. ચારે બાજુ તપાસ કરતા કે પાયમાન અંગરક્ષકોએ તે ઘાતકને દેખ્યો. જ્યારે તેને માર–ઠેક કરવા લાગ્યા, ત્યાર “બ્રાહ્મણની પ્રેરણાથી આ કાર્ય મેં કર્યું.’ એમ જાણવામાં આવ્યું. મહારાજાએ સત્ય હકીકત જાણીને વિચાર્યું કે, ખરેખર વિપ્રની જાત જ એવી છે કે જયાં ભોજન કરે, ત્યાં જ
"Aho Shrutgyanam
Page #145
--------------------------------------------------------------------------
________________
ઉદાપિતૃપમારક વિનયરનની કથા
[ ૧૧૫ ] ભાજન ભાંગી નાખે છે. “વધેલું નકામું એઠું પણ ભોજન આપીએ, તે કૂતરે તેને માલિક માને છે, તે ઘણે સારો ગણાય છે, પરંતુ અમૃત સ૨ આહાર બ્રાહ્મણને ભોજન કરાવ્યું છે, તે પણ બ્રાહ્મણ મારી નાખે છે.
ત્યારપછી રાજાએ તે ગોવાળ-બાવકને તેના સમગ્ર કુટુંબ સહિત તથા પિલા બ્રાહ્મણને પણ મુઠ્ઠીમાં મચ્છરને મળે તેમ માવી નંખાવે. વળી બ્રાદત્ત સજાએ બીજા પણ પુરોહિત, ભદ, ચટ્ટ વગેરે બ્રાહ્મણ સર્વ જાતિ ઉપર અતિશય કષાંક એલે હોવાથી દરેકને મરાવી નાખ્યા (૫૫૦)
વળી મંત્રીઓને આજ્ઞા કરી કે, તે બ્રાહાનાં નેત્ર ઉખેડીને વિશાળ થાળ ભરીને મને અર્પણ કરે, જેથી મારા હસ્તથી તેને મસળી આનંદ માણું. અતિરૌદ્ર પરિણામવાળા રેષવાળા રાજાને જાણીને ગુંદાના ઠળિયા ભરેલા થાળ હાથમાં અપક્ષ કરે છે. વારંવાર તેને મસળતે એ અપૂર્વ અધિક આનંદ અનુભવે છે કે બે નેત્ર ગ્રહણ કરવાવાળા તેના કેડમાં ભાગે પણ ખૂશ થતો નહિ હોય. સ્ત્રીરત્ન પુષ્પવતીના સ્પર્શમાં પણ તેને તેટલે ચિત્તને આનંદ નહિં થતું હોય કે, પાપમતિવાળા તેને ગુંદાના ઠળિયા ભરેલા થાળ મસળવાથી થતું હશે. તે રાજાની આગળ સ્થાપન કરેલ આ સ્થાન સાચાં નેત્રોની જમણ કરાવતે હતો અથવા તો સાતમી નરકમૃથ્વીમાં પ્રસ્થાન કરવા માટેનું મંગલ અક્ષયપાત્ર હોય. આ પ્રમાણે રૌદ્રધ્યાન કરતાં તેનાં સોળ વર્ષ વીતી ગયા. સાતસો સોળ વર્ષનું સમગ્ર આયુષ્ય પૂર્ણ કરીને સાતમી નરકપૃથ્વીમાં ગયા. શ્રી બ્રહ્મદર ચક્રીની કથા સંપૂર્ણ હવે ઉદાયિરાજાને મારનારનું દૃષ્ટાંત કહેવાય છે
પુપોના સમુદાયથી મનોહર, કલહંસાની શ્રેણીના શબ્દોથી યુક્ત, જળદાન કરનાર એવી વાવડીઓ વડે બહા૨ અને અતિમને હર–લાવય યુક્ત, કલહસના શબ્દ સરખા પગમાં પહેરેલ ઝાંઝરનાં શોની પ્રધાનતાવાળી તરુણીએ વડે અંદર શોભા પામતું, અમરાપુરીને ચમત્કાર પમાડનાર ત્રણ-ચાર માગયુક્ત, જેમાં શત્રુ-સન્યનો પ્રવેશ થઈ શકતું નથી એવું પાટલિપુત્ર નામનું નગર છે અને ત્યાં ઉદાયિ નામને માટે જ છે. તે જ અતિવિશુદ્ધ ધર્મ ધારણ કરવામાં અગ્રબુદ્ધિવાળા હોવા છતાં સજજ કરનાર જે ધનુષદોરી હોવા છતાં અપિત લક્ષવાળે હોવા છતાં પરમુખ માણને ફેકે છે.
કલેષાલંકારથી વર્ણન છે. શુરવીર છે, તેમ દાનશૂર છે. (માગંણ એટલે બાણ અને માગણ એટલે યાચકો) યાચકને લાખનું દાન દાન આપે છે.
કોઈક સમયે કઈક રાજાના મહા અપરાધને કારણે તે મહારાજાએ તેની સમગ્ર રાજ્યલક્ષમી સંવરી લીધી, દેશાંતરમાં ગયા પછી તેના પુત્ર અવંતીમાં પહશે.
"Aho Shrutgyanam
Page #146
--------------------------------------------------------------------------
________________
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવા ત્યાંના રાજાની સેવા કંટાળ્યા વગર કરવા લાગ્યો. એક વખત પરિમિત વિશ્વાસુ પર્ષદામાં રાજાએ પોતાને અભિપ્રાય પ્રકાશિત કર્યો કે, “આપણામાં તે કોઈ સમર્થ નથી કે, “જે ઉદાયિ રાજાના ઉમશાસનને નાશ કરે.” એટલે પેલા રાજપને વિનંતિ કરી કે, “જે મારુ વચન માન્ય કરે, તે હું તમારા મનોરથ પૂર્ણ કરું.” આ પ્રમાણે રાજાની અનુજ્ઞા પામે તે પાટલીપુત્ર નગરીએ પહય. નિરંતર રાજ મંદિરમાં પ્રવેશ કરવાના ઉપાય ખોળે છે, ગુપ્તપણે રાજાને જીવ ઉછેદ કરવાનો પ્રયત્ન કરે છે, પણ રાજકુળમાં પ્રવેશ મેળવી શકતા નથી. “અષ્ટમી -ચતુર્દશીના દિવસે પૌષધ કરાવવા માટે રાજા પાસે આચાર્ય જાય છે, તેમ ત્યાં શત્રિવાસ કરે છે. તેમ તેના જાણવામાં આવ્યું. “ખરેખર રાજાના વેરીને વિનાશ સાધવામાં સમર્થ આ ઉપાય ઠીક છે.” એમ ચિંતવીને તે આચાર્યની હંમેશાં સેવા કરવા લાગ્યો. સમ્યગધર્મનું શ્રવણ કરે છે, તીવ્ર તપ સેવન કરવા લાગ્યા, વિનય પણ ખૂબ કરવા લાગ્યો, પ્રજ્યા અંગીકાર કરવા માટે અતિ ઉદ્યમ કરવા લાગ્યા, શ્રદ્ધા બતાવવા લાગ્યા. ભવિતવ્યતાના નિવેગથી ઘણા પ્રકારના ઉપયોગ કર્યા વગર આચાર્ય ભગવંતે કપટથી ધર્મના અથી થએલા તેને દીક્ષા આપી.
કહેલું છે કે, “આ જગતમાં છદ્મસ્થ જીવને ઉપગને અભાવ થયા વગર રહેતું નથી. જ્ઞાનાવરણ કમને સ્વભાવ જ જ્ઞાન આવવાને છે, “ઘણા ફૂટ કપટ નાટક કરવામાં ચતુર એવા શિકારી, વેશ્યા અને ધર્મના બાનાથી ઠગાઈ કરવામાં વત્સલતા ધરાવનારથી જગતમાં કોણ ઠગાતા નથી?” (૧૫)
આચાર્ય–સમુદાય, નવીન સાધુ, તપસવી, લાન, કુલ વગેરેનાં વિયાવૃત્ય કાર્યો કરવામાં હંમેશા લીન થએલા હોવાથી પરિવારના લોકોએ તેનું બીજું “વિનય રત્ન” નામ પાડયું.
આ લોકસંબંધી કાર્ય કરવામાં સર્વ પ્રયત્ન પૂર્વક લેકો ખેંચાય છે, તે પ્રમાણે જે પરલેક સુધારવા માટે લાખમા અંશમાં પથ પ્રયત્ન કરે, તો આત્મા સુખ મેળવનાશ થાય છે. જ્યારે ગુરુ રાજમંદિરમાં જતા હતા, ત્યારે ઉપાધિ લઇને તે સાથે જવા તૈયાર થતા હતા, પરંતુ ગુરુ તેને સાથે ત્યાં લઈ જતા ન હતા, કારણ કે, હજી યોગ્યતા મેળવી ન હતી. તે કહેવાતે વિનયર પિતાના રજોહરણની અંદર કંકલહની છરી વહન કરતું હતું, જે પિતાના વજનથી જ લેહી સાથે મળીને પૃથ્વીતલ પર જાય છે. જીવરક્ષાનું વિખ્યાત સાધન રજોહરણ તેની અંદર રાજાને ઘાત કરવા કંકલહની છરી વહન કરતે હતો. આ કુશિષ્ય રખેહર અને છરી અમૃત અને એર એમ એક સાથે બંને વહન કરતો હતો. પ્રપંચથી રાજાને ઘાત કરવાની ઈચ્છાવાળા કૃત્રિમ એવા તે સાધુને બાર વરસ પસાર થયાં, પરંતુ રાજાના પુણયપ્રભાવથી તેને ધારેલા કાર્ય કરવાનો અવસર પ્રાપ્ત ન થયા.
કંઈક સમયે સર્વ સાધુ- પરિવાર કામકાજમાં એકદમ વ્યાકુલપણે રેકાઈ ગયા હતા, ત્યારે તે જ કુશિા સાથે આચાર્ય રાજભવનમાં ગયા. “દુર્જન, ચાર,
"Aho Shrutgyanam
Page #147
--------------------------------------------------------------------------
________________
ઉદાયિનુપ મારક વિનયરત્નની કથા
[ ૧૧૭ ] પરીલંપટ, બિલાડા વગેરે છ મહાકૂર હોય છે, તે પાપીઓને લાંબા કાળ સુધી ગમે તેટલા સાચવ્યા હોય, રક્ષણ-પાલન કર્યું હોય, તે પણ પોતાના પાપી કાર્યના એકાગ્રચિત્તવાળા તેઓ પ્રપંચ કરી ઠગે છે.” “ બાર વરસના દીક્ષા પર્યાય પાળતા અને હજારો ઉપદેશનાં વચન સાંભળતા ગીતાની જેમ પ્રૌઢ થઈ ગયો હશે, એમ ધારીને વર્જવા યોગ્ય હોવા છતાં આજે ભલે તે ઉપાધિસહિત આવે.” વસતિ માગીને ગુરુગુણવાળા તે આચાર્ય ભગવંત એકાંત સ્થળમાં રહ્યા. સમય થયા, એટલે સુવિશુદ્ધ શ્રદ્ધાવાળા રાજા ત્યાં આવ્યા. (૨૫)
ઉત્તમ ગુરુ ભગવંતના ચરણ-કમળમાં પ્રણામ કરવા પૂર્વક પૌષધ લીધેપ્રતિક્રમણ કર્યા પછી પ્રશ્નો પૂછતો હતો અને તેના જવાબો પણ શ્રવણ કરતા હતા. બાલતાલ પર બે હાથની અંજલી જેડી ક્ષણવાર દેશના સાંભળી. ત્યારપછી પિતાના શ્વાસોશ્વાસ લાગવાથી ગુરુની આશાતના ટાળવા માટે મુખે મુખકાશ બાંધી શક્તિ અનુસાર વિશ્રામણ કરી. વળી રાજાએ તે કૃત્રિમ કુશિષ્યની પણ મનની વિશુદ્ધિથી શરીર વિશ્રામણ કરી. | મુહપત્તિ પડિલેહણ કરી પછી સંથારે પાથરીને આચાર્ય, ઉપાધ્યાય વગેરે જેઓ મારા અપરાઇ જાણે છે ઈત્યાદિક ચાર શરણ સ્મરણ કરીને અનિત્યાદિક ભાવના ભાવીને બાહુનું ઓશીકું અને ડાબે પડખે કૂકડીની જેમ ઉંચા પગ લાંબા કરીને ભૂમિ-પ્રમાર્જન કરીને આ વગેરે સંથારાપેરિસી ભણાવીને ગુરુ સુઈ ગયા, પછી રાજા સુઈ ગયે. પરંતુ પેલે ભેખધારી કુમુનિ એક દ્રવ્યથી જાગતો હતો, પણ ભાવથી ઊંઘતો હતો. તે ધીમે ધીમે ઉ. નરકના અંધકારવાળા કુવામાં પડવાના પરિણામ કરતા દુઃખની ખાણ સરખી કંકલેહની છરી તૈયાર કરી. રાજાના કંઠ ઉપર તે છરી સ્થાપન કરી, પરંતુ પિતાના આત્માને કંઠ કાપી નાખ્યો. તવ સમજનાર રાજા પંચત્વ પામ્યા. ભયથી કંપતા હરતવાળો તે પાપી તે છરી ત્યાં જ મૂકીને ત્યાંથી ચાલી નીકળ્યો. મુનિ હોવાથી પહેરેગીરે અને અંગરક્ષકોએ તેને ન રોક. રાજાનું શરીર પુષ્ટ હોવાથી તે શરીરરૂપ પર્વતના શિખરથી લેહીનું ઝરણું વહેતું વહેતું આચાર્યના સંથારા-પ્રદેશ સુધી આવી ગયું. લેહીના સ્પર્શ અને ગંધથી જાગીને
જ્યાં દેખે છે, તે મસ્તક અને કબંધ કપાઈ ગએલાં જોયાં. અરેરે ! આ તો મહા અકાર્ય થયું, આ કયા કૂર કમીએ શા માટે કર્યું? ત્રણ ગણું અંગરક્ષકોથી વીંટળાએલ છતાં આમ કેમ થયું ! આ વિચારે છે. વળી સંથારામાં જેટલામાં પેલા કુજાત શિષ્યને દેખતા નથી, એટલે નિર્ણય કર્યો કે, “આ સર્વ કૌભાંડ તે પાપી શિખે જ કર્યું છે. અરે રેહું કે નિભાંગી કે, આવું મહાકલંક મને લાગ્યું, જિનપ્રવચન રૂપી મહાવિકસિત બગીચામાં આ દવાગ્નિ સળગાવ્યું. મુનિ વેષથી વિશ્વાસમાં લઈને આ રાજાને મારી નાખવા અહીં કેઈ ઘાતક આવ્યા. આ કારણે શાસનને અપયશને ૫ડદે વાગશે. “શરદપૂર્ણિમાના ચંદ્ર સરખા જિનશાસન વિષે અપભ્રાજના મલિનતા
"Aho Shrutgyanam
Page #148
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૮ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજ રાનુવાદ
ન થાએ ' તે માટે આ અવસરે મારે આત્મવધ કરવા જોઇએ. આ પ્રમાણે નિશ્ચય કરીને જેટલામાં ત્યાં દેખે છે, તે તરત કંઠે છેદવા માટેનું શસ્ર મળી આવ્યું. રાજાના કંઠમાં સ્થાપેલી છરી દેખી. પેાતાના સમગ્ર પાપલ્યેાની શુદ્ધિ કરીને, સિધ્ધાને નમસ્કાર કરીને તેમની સમક્ષ પાંચ મહાવ્રત ઉચ્ચારીને, સલ આચાય વગેરે પ્રાણીગણુને ખમાવીને ભવચરમનું દૃઢ ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન સ્વીકારી પ'ચપરમેષ્ઠિનાં પાંચ પદે કંઠમાં સ્થાપન કરવા પૂર્વક કકલેાહુની છરી પણ કર્ડ ઉપર સ્થાપન કરે છે. તીવ્ર સવેગયુક્ત તેઓ બંને મૃત્યુ પામીને દેવલાકે ગયા.
પ્રભાતસમય થયે, ત્યારે શય્યાપાલિકા જ્યાં દેખે છે, ત્યાં જ મેાટા શબ્દથી પેાકાર કર્યો કે, અરે ! હું હણાઈ ગઈ, લૂટાઇ ગઈ, હાહાર કરતા લેાકા એકઠા થયા અને આકાશ ખહેરુ થઇ જાય તેવા શબ્દોથી રુદન કરવા લાગ્યા. લાકામાં એવા પ્રવાદ ફેલાયો કે, કાઈ કુશિષ્ય રાજા અને પત્તાના ગુરુને તથા પેાતાના આ લેાક અને પરલેાકને હણીને કાંઇક પલાયન થઈ ગયા. તે પુત્ર વગરના મૃત્યુ પામેલા રાજાની પાર્ટ વે નગરનેતાઓએ એકઠા મળી પંચ દિવ્યે વડે પહેલા ન'તે સ્થાપન કર્યા.
એકદમ ત્યાંથી નાસીને તે ક્રૂર પાપી અવ'તીના રાજા પાસે પહેાંચે, જીહાર કરીને પૂ`ના સત્ર વૃત્તાન્ત સ્મરણ કરાખ્યા. તે સાંભળીને આ રાજા ચમકીને તેનું દુષ્ટ રિત્ર વિચારવા લાગ્યા કે, ‘અરેરે ! આ કુરાત્માએ આ રાજનને મૃત્યુ. પમાડયા. (૫૦) આ દુષ્ટને ઢાઇ અકાય નથી, કદાચ કોપાયમાન થાય, તે સેા વર્ષે પશુ તે પેાતાના સ્વભાવાનુસાર મને પણ મારી નાખે.” એમ ધારીને એકદમ પેાતાના દેશમાંથી દેશવટો આપ્યા. ચિત્ર સાધુના હજારે ઉપદેશના વચને વડે પણ તે બ્રહ્મદત્ત પ્રતિમાલ ન પામ્યા. તેમ બાર વરસે પણ આ કુશિષ્ય પ્રતિષેધ ન પામ્યા. આ વિનયરત્ન (તિ)ની કથા સમાપ્તા.
શયલક્ષ્મી ન ત્યાગ કરનાર બ્રહ્મદત્ત સાતમી નરક કેમ પામ્યો તે કહે છે
યા—૨૨૦૬, અચાર્યજીર્ ।
નીયા સજમ્મ—હિમજ—મયિ—માતો પતિ બન્ને ૨૨
હાથીના કાન સરખી ચંચલ, પેાતાની મેળે ચાલી જવાના સ્વભાવવાળી વા છત અપ સત્ત્વવાળા તે રાજ્યલક્ષ્મીને ત્યાગ ન કરી શકવાના કારણે, તેના મમત્વના કાણે પેાતાના કમરૂપ કાદવથી ભારે થએલા તેએ નીચે નરકના કૂવામાં પડે છે, કલિમલ એટલે પાપરૂપ કચરા, ખીજા પશુ અલ્પ સવવાળા સ્વેચ્છાએ શજ્યલક્ષ્મી રિગ્રહ-મમતાના ત્યાગ ન કરનાર અતિ કલિમલથી ભારે થએલા આત્મા નીચેની ન૨૪ભૂમિમાં પડે છે. આ કારણે બ્રહ્મદત્ત પશુ નીચે સાતમીમાં ગયા (૩૨)
"Aho Shrutgyanam"
Page #149
--------------------------------------------------------------------------
________________
દેવતાઈ વરદાનવાળા ચિત્રકારની થા
[ ૧૧૯ ]
આ પ્રમાથે શ્રી રત્નપ્રભસૂરિએ રચેલ ઉપદેશમાળાની વિશેષવૃત્તિના પ્રથમ વિશ્રામને આગમોદ્ધારક આ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આ શ્રી હેમસાગરસૂરિએ ગૂજરાનુવાદ પૂર્ણ કર્યો.
[ સ. ૨૦૨૯ અષાડ શુદિ ૧૫ રવિવાર તા. ૧૫-૭-૭૩ નવાપુરા જૈન ઉપાશ્રય, સૂરત
ખીને વિશ્રામ
આ પાપે માત્ર પલેાકમાં જ સહન કરવાં દુષ્કર છે—એમ નથી, પરંતુ આ ભવમાં એલવાં પણ ઘણાં દુષ્કર છે, તે કહે છે—
तूण वि जीवाणं, सुदुक्कराई ति पावचरियाई ।
મથવું ! ના મા સા સા, પદ્માણ્ડો ટુ ફળમો તે ॥ ૩૩ ।।
કેટલાક જીવેાનાં પાપચિરત્રા જીભથી એલવાં પશુ સજ્જન માટે અતિદુષ્કર હોય છે તે માટે જા સા સા સા ' નું' ચારપુરુષે પૂછેલ દૃષ્ટાંત છે. તે પ્રશ્નના પ્રત્યુત્તમાં આ કથા કહેલી છે, તે દ્વારા આ ગાથાને અથ સમજાશે. (૩૩)
C
સાકેતપુર નગરમાં ઈશાન દિશામાં એક ક્ષેત્રાધિપતિ દેવતા નજીક રહેનારા આરાધના કરનાર ને સહાય કરનાર સુરપ્રિય નામના યક્ષ હતા. દરેક વર્ષે તેનું ચિત્રામણુ ચિતરાવીને રાજા તેના યાત્રા-મહોત્સવ કરતા હતા. જે ચિત્રકાર ચિત્રામણુ આલેખતા હતા, તેને સુરપ્રિય યક્ષ સ’હરી લેતા હતા. કદાચ ચિત્રામણ ન કરવામાં આવે, તે નગરમાં મારી --મરકી ફેલાવતા હતા. તેથી ચિત્રકારે ઉદ્વેગ પામીને ત્યાંથી પલાયન થવા લાગ્યા. ઘણા ચિત્રકારો નાસી ગયા. તે જાણીને રાજ નગરશ્તાકાને પૂછે છે કે, · હું પૌરàાકે ! આ મરકી-ઉપદ્રવને પ્રતિકાર કેવી રીતે કરવા ?' તે કહે. ત્યારે કહ્યું કે, બધા ચિત્રકારને એક સાંકળમાં જકડી રાખેા, એટલે એક પણ નાસી શકે નિહ. જ્યારે તેની યાત્રાને સમય આળ્યે, ત્યારે તે સર્વેના નામની ચીઠ્ઠી લખીને એક ઘડાની દર નાખી, એક કુંવારી કન્યા પાસે ધડામાંથી તે નામના પુત્ર ખેં'ચાવી તે વર્ષે તે નામવાળા ચિત્રકાર પાસે તે યક્ષનું ચિત્રામણ આલેખન કરાવે એટલે તે પચત્વ પામે. જેના ઉપર અપકાર કર્યો હાય, તે અપકાર કરે તે પુરુષ ન ગણાય, પરંતુ તેની આરાધના કરનારને જે મારે તેનું નામ પણ ક્રાણુ લે ?
* દુલ્હના ઉપર જે ઉપકાર કરાય, તે બહાર વ્યય થાય; સજ્જનો તે ઉપકારને વિશ્તા નથી, જે માથાથી દૂર કરવામાં આવ્યા હોય. '
"Aho Shrutgyanam"
Page #150
--------------------------------------------------------------------------
________________
( ૧૨૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાતુવાદ સપને ઢધ પાવું, વાઘની આંખ ખેલવી, દુર્જનના ઉપર ઉપકાર કરો-આ ત્રણે તત્કાલ પ્રાણનો અંત કરનાર છે.”
હવે અહિ કઈક સમયે દર દેશાવર દેખવાની ઈચ્છાવાળો એક નિપુણશિલ્પી. ચિત્રકારનો પુત્ર આવે છે. એક ઘરડી ડોસીને ઘરે વાસ કરવા લાગ્યો. ડોસી પોતાના પુત્ર જેટલું જ ગૌરવ અને વાત્સલ્ય તેને બતાવતી હતી. તે વરસે તે સ્થવિરાના પુત્રને વારો આવ્યા, યક્ષને યાત્રાદિવસ આવ્યા, એટલે ચિત્રામણુ કરનાર પિતાના પુત્રનું મૃત્યુ જાણે વૃદ્ધા કરુણ સ્વરથી રુદન કરવા લાગી. ત્યારે આવનાર બીજા ચિત્રકારે પૂછ્યું કે-“હે માતાજી ! આમ આદંદન કરવાનું શું કારણ છે?” એટલે પૂછનારને આ વૃત્તાન્ત જણાવ્યો. તેણે કહ્યું કે-“હે માતાજી! તમે રુદન ન કરો. આ વખતે હું ચિત્રામણ આલેખન કરીશ.” ત્યારે તે વૃદ્ધા તેને કહેવા લાગી કે, “હે વત્સ! તુ તે મારા પુત્ર કરતાં અષિક ગૌરવ કરવા યોગ્ય છે. તે જીવતે છે, તો તે જીવે છે. તું મૃત્યુ પામે તે મારો પુત્ર પણ મટે છે. ફરી ફરી પગમાં પડી પડીને તેણે માતાને મનાવી. ત્યારપછી સ્નાન કરી, સુગંધી પદાર્થોથી શરીરે વિલેપન કરી અતિ પવિત્ર ધોતિયા સહિત, વજાપના અંશથી રહિત એવા રંગો સાથે, પીછી, સાવ, જળ વગેરે તદ્દન નવા અને તાજાં લઈને જેણે સાત આઠ ગો મુખકષ કર્યો છે, ઉપવાસ કરી પગમાં પ્રણામ કરી અન્યક્તિ દ્વારા વિનંતિ કરવા લાગ્યો.
વારિ આપનાર હે મેઘ ! તારું મલિનપણું ભુવનમાં અધિક છે, તારો ગગડાટ આડંબરવાળો છે, જેમના પતિ પ્રવાસી થયા હોય, તેના અક્ષરનો તું વિધિ છે, વિજળી આંખને અપમૃત્યુ સમાન છે, એ તે આપનું બાહ્ય સ્વરૂપ છે. મધ્યમાં તે નૈસર્ગિક (વાભાવિક) અમૃત રહેલું છે, તે ત્રણે જગતને જીવન-ઔષધરૂપ થાય છે.”
ત્યારપછી પવિત્ર ચિત્તવાળો સર્વ પ્રકારનાં બીજા કર્તવ્યોનો ત્યાગ કરીને અ૫ કાળમાં ચિત્રામણ આલેખ્યું. અખંડ ભક્તિ સહિત ૫છી યક્ષ પાસે ક્ષમા માગે છે કે,
મારાથી કઈ અવિધિ-આશાતના થઈ હોય, તો માફ કરવી.” આ પ્રમાણે ચિત્ર ચિતરીને રહ્યો. તેની આશ્ચર્યકારી ભક્તિ દેખીને યક્ષ પ્રત્યક્ષ થયો અને કહ્યું કે, “તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, તે મારી પાસે વરદાન માગ, આણે કહ્યું કે, “તારી કપાથી વરદાનમાં એ માગું છું કે, “હવેથી તારે કોઈ ચિત્રકાર કે નગરલોકને કોઈને ન મારવા.” તેણે કહ્યું કે, તે વાત તે સંશય વગર સિદ્ધ થએલી જ છે. અત્યારે તને ઘણા આનંદથી જીવતે મુકું છું. માટે બીજું વરદાન માગ. ત્યારે તે અતિ તુચ્છ પૂર્વના પુણ્યવાળો જેમાં ચાર વિંજાતા હોય-એવા અશ્વો હાથી કે રાજ્યની માગણે નથી કરતા, સુવર્ણ-મણિની કેટી પણ નથી માગતો, પરંતુ તે કુબુદ્ધિ એવી માગણી કરે છે કે, “જીવ કે અજીવ પદાર્થને કોઈ પણ એક અંશ દેખું, તે તેના આધાર સંપૂર્ણ આખું રૂપ જોયા વગર તે સમમ રૂ૫ ચીતરી શકું.” આવા પ્રકારની
"Aho Shrutyanam
Page #151
--------------------------------------------------------------------------
________________
~
~-~*
*
*
--
દેવતાઈ વદાનવાળા ચિત્રકારની કથા
[ ૧૨૧ } લબ્ધિ પ્રાપ્ત કરીને ઘરે જઈને પેલી વૃદ્ધાને પ્રણામ કર્યા. પિતાનો વિધિપૂર્વક આરાધના વૃત્તાન્ત લોકોને જણાવ્યું એટલે જા, નગરલોક વગેરેએ તેનું સન્માન કર્યું.
કેટલાક દિવસ પછી કૌશાંબી નગરીએ પહોંચે. ત્યાં શતાનિક રાજા પિતાની એક ચિત્રસલા ચિત્રાવે છે. તેમાં ભિત્તિ ઉપર ચિત્રો ચિત્રાવવા માટે ક્રમસર દરેક ચિતાઓને વહેચી આપવામાં આવે છે. તેમાં રાજસભા, રવાડી, અંતઃપુર, ઘેડા, હાથમક્રીડા, વળી કઈકને અપૂર્વ ચિત્રામણ આલેખન કરવાનું કાર્ય સોંપ્યું. (૩૦) દેવતાઈ વરદાન મળેલા ચિત્રકારને અંતઃપુરની તરુણીઓનું કીડા-કૌતુક ચિતરવાને પ્રદેશ પ્રાપ્ત થયો. જેમાં તે રાજાને ચિતરવા લાગ્યા. કોઈ વખત રાજાના પરમ પ્રેમનું પાત્ર એવી મૃગાવતી રાણી ગવાક્ષમાં ઉભી હતી, ત્યારે આ ચિતારાએ તેના પગને અંગુઠે દેખે. તેના આધાર મૃગાવતીનું રૂપ જોયા વગર વરદાનના પ્રભાવથી આબેહૂબ અતિશય તેના રૂપના અનુરૂ૫, રેખાથી મને હર વસ્ત્રાભૂષણથી અલંકૃત સુંદર રૂપ આલેખ્યું. હજુ જેટલામાં આંખ મીંચાઈ ગઈ, તેટલામાં સાથળ પ્રદેશમાં પછીના અગ્રભાગથી મશીબિન્દુ ટપકી પડ્યું. ભૂંસી નાખવા છતાં ફરી પણ પડયું, ફરી બંસી નાખ્યું, તે પણ પાછું મશીબિન્દુ ટપકી પડયું. નક્કી તેના સાથળમાં આ કાળ મા હશે જ, માટે ભલે રહ્યું. હવે તેને નહિં ભુંસીશ. આખી ચિત્રસભા ચિતરાઈ ગઈ, રાજા જેવા આવ્યા. મૃગાવતી દેવીનું રૂપ જેટલામાં દેખે છે, એટલામાં નિધ-નેહવાળું ચિત્ત હતું. તે વિધાઈ ગયું. જંઘા પર મસાને દેખીને વિચારવા લાગ્યા કે, ગુપ્ત લંછન આણે કેવી રીતે જાયું હશે? ગમે તે હે, પરંતુ આ ચિત્રકારે નક્કી મૃગાવતીને ભ્રષ્ટ કરી છે.
ત્યારપછી દેધથી લાલનેત્રવાળા રાજાએ તેને મારી નાખવાનો હુકમ કર્યો. “મન અનુગાની માફક કોપાયમાન થએલા પણ અવિચારિત કાર્ય કરનાર હોય છે. રાજાએ વિચાર કર્યા વગર કાર્ય કરનાર હોય છે, ધનિકોનું નિષ્ફર કરવાપણું, ગુણીઓ ગુણીની ઈર્ષ્યા કરનારા હોય છે, તુરછ કાર્ય કરનારને આ ત્રણેય હોય છે.” મૃગાવતી શીલગુણમાં મહાસતી છે, એમ જગતમાં પ્રસિદ્ધ છે, દેવી તરીકે પ્રસિદ્ધિ પામેલી છે, સમુદ્રની વેલા મર્યાદા છેડતી નથી, તેમ પિતાની મર્યાદા ચુકે તેમ નથી, શતાનિક રાજા આ સર્વ મનમાં જે કે જાણે જ છે, તે પણ ક્ષણવાર તે મોકપિશાચને પરવશ બની જાય છે. (૪૦)
દેવીઓમાં મૃગાવતી દેવી ગંગા નદી માફક શુદ્ધ છે, અકલંકિતમાં આ કલંકની, શંકા કેમ ઉત્પન્ન થઈ ? આ વસ્તુમાં બીજે કઈ પરમાર્થ જગતમાં નથી, જે અતિ વિશુદ્ધ છે, તેને કોઈ પણ આળ ચડાવી શકે તેમ નથી. ચિત્રકાર મનમાં એમ વિચારતો હતો કે રાજા તરફથી મને શ્રેષ્ઠ કૃપા અવશ્ય પ્રાપ્ત થશે જ, પરંતુ મનુષ્ય પાર છે કંઈ અને દેવ કરે છે બીજું કંઇક, દેવયોગે મરણ માફક દુખ પામ્યો.
"Aho Shrutgyanam
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરાનુવાદ હરિને કસ્તુરી, સુગંધવાળા પદાર્થોને સારે ગંધ, કઈ પદાર્થની અધિકતા-પ્રક એ જેમ પોતાના નાશ માટે થાય છે, તેમ મને આ પ્રકર્ષવાળે કળાગુણ મળે, તે મારા નાશ માટે સિદ્ધ થયા. ચિત્રકારે સર્વે એકઠા મળીને રાજાની પાસે ઉપસ્થિત થઈ વિનંતિ કરવા લાગ્યા કે, “હે દેવ! વગર કારણે આ ચિત્રકારને શા માટે મારી નાખે છે.” સાચો પરમાર્થ જાણનારા ચિત્રકારે કહેવા લાગ્યા કે, “તેમાં લગાર પણ કોઈ દેષ હોય તે બતાવો, દેવતા પાસેથી વરદાન મેળવેલું છે, તે તેને શા માટે શિક્ષા કરવી જોઈએ?”
દેવતાઈ વરદાનને વૃત્તાન્ત રાજાને કહ્યો, ખાત્રી માટે એક કુબડીનું માત્ર મુખ બતાવીને તેનું જ રૂપ આલેખન કરાવ્યું. આમ છતાં પણ રાજાને કેપ વ્યર્થ જતો નથી, તેથી તે રાજાએ જેનાથી ચિત્રકાર્ય કરી શકાય છે, તેવા હાથના અંગૂઠાને કપાવી નંખાવ્યો. ફરી સાકેતપુરમાં તે સુરપ્રિય યક્ષને આરાધવા માટે પહોંચ્યો. યક્ષના ચરણમાં પ્રણામ કરી પહેલાની માફક વરદાન માગ્યું. યક્ષ પ્રત્યક્ષ થઈને કહે છે કે, “હે વત્સ ! ચાલ ઉભો થા, તું સારી રીતે જમણા માફક ડાબા હાથથી પણ હવે ચિત્રામણે આલેખી શકીશ. ચિંતવીશ તે પ્રમાણે થશે.” એટલે હવે વિચારવા લાગ્યું કે, હવે મારે મારા શત્રુને કેમ હણવો? તેમાં કેવી રીતે સફળતા મેળવવી?
આ શતાનિકરાજા ચંડપ્રદ્યોત રાજાના તાબામાં છે, (૫૦) શ્રેષ્ઠ તરુણીઓને આલિંગન કરવાના લેભથી કંઈ પણ નહિં કર-એમ ચિંતવીને ચિત્રપટમાં મૃગાવતી રૂપ ચિતયું, ઉજજેનું નગરીમાં જઈને પ્રદ્યોતન રાજાને અર્પણ કરતાં કહ્યું કે,
આ તે માત્ર મૃગાવતીના રૂપને અંશ જ ચિતર્યો છે. બે હજાર નેત્રો વડે કરી તે દેખી શકાય તથા તેટલી જ છ વડે વર્ણન કરી શકાય તેવા રૂપવાળી આ મૃગાવતી છે, તે કદાચ દેખવું અને વર્ણવવું શક્ય ગણાય, પરંતુ તેના રૂપનું આબેહુબ ચિત્રામણ કરવું તેવી શક્તિ કેદની નથી. ચિત્રામણ દેખી પ્રદ્યોત રાજના ચિત્તમાં દ્વિધાભાવ પ્રગટયો. દેવીને દેખીને એકદમ જેમ ચંદ્રોદયથી સમુદ્ર ભ પામે તેમ રાજાને અનુરાગ–સાગર ક્ષોભાયમાન થયો.
શ્રવણ કરવું તે સવાધીન છે. રતિ પણ સાંભળવી સવાધીન છે, પરંતુ રતિક્રીડા તે પરાધીન છે, રતિ માફક મઇનાગ્નિથી તપેલાને હદય મ હરણ કરે છે. વ્રત રમનારને કાળી કેડી દાવમાં ન આવતી અને ઉજજવલ આવતી ગમે છે. મદનાહીનને રમણી પણ આવતી ગમે છે. પિતાના અંતઃપુરમાં સવાધીન-અમીપ-અનુરાગવાળી અનેક રમણ હોવા છતાં શગ વગરની દૂર એક રમણી માટે ઇચ્છા કરે છે, તે ખરેખર દેવ મૂઢ છે. હવે ચંડપ્રદ્યોતરાજા શતાનિક રજા ઉપર એક દૂત મોકલે છે. તે ત્યાં ગયા, રાજાને પ્રણામ કરી આપેલા આસન પર બેઠો અને વિનંતિ કરવા લાગ્યા. તમારી ભક્તિ માટે રાજાને ચિત્તમાં બહુમાન છે, તેથી જ તે આપની તરફ મને
"Aho Shrutgyanam
Page #153
--------------------------------------------------------------------------
________________
સુગાવતીની કથા
[ ૧૨૩ ]
માકલ્યે છે. સ્વામી તમારા ઉપર હંમેશાં શ્રેષ્ઠ પ્રીતિ વહન કરે છે. તે પ્રીતિરૂપ ૪૯૫લતાની વેલડીને પલ્લવરૂપ ઉન્નતિ કરવા માટે નિઃશકપણે સ્વામી પાસે મૃગાવતી રવીને માકતી આપે. (૬)
હૈ શજન્ ! તમારી પ્રાણપ્રિયાના પ્રેમથી તેની પ્રીતિ પ્રગટ થશે. જ્યાં પુત્ર વલ્લભ હોય છે, ત્યાં તેના પૌત્ર પણ વિશેષ વલ્લભ થાય છે. રાજાએ જવાબ આપ્ય કે સ્વામીએ મારી ભક્તિ તે બરાબર જાણી. આવી વાત કરવામાં તારા કરતાં ખીજો કયા ડિયાતે શેાધી લાવવા ? રાવણુને સીતાના પ્રેમથી રામ વિષે જેવી પ્રીતિ પ્રગટી, તેવી મહાપ્રીતિ પત્નીના પ્રેમવડે કરીને બહુ સારી માશ વિષે બતાવી. તાર શાને જઈને અમારી પ્રીતિ પણ પ્રકાશિત કરવી કે, દેવીને આજે માકલવાના કાઈ પ્રસ્તાવ નથી.
દૂત-જે દેવી નહિં માકલશે, તા દેવ રાષ ધારણ કરશે.
રાજા-અરે ! અમારા ઉપર રાષાયમાન થયાને તેને ફેઈકાલ વીતી ગયેા છે.
દૂત – રાષાયમાન હોય કે તેષાયમાન હૈ।,અધિક બળવાળા માગળ તમારું શું ચાલવાનું છે ? કાણી આંખવાળા સુતા હોય કે જાગતા હોય, તે પણ વિદિશામાં દેખી શકતા નથી.
રાજા-ઘણા સૈન્ય-પરિવારવાળા વિજયપતાકાનું કારણ અને તેમ હેતુ નથી ઘણા હર્શયાના થવાળા કાલસાર મૃગ પણ સિંહુથી હØાય છે. ફ્રી ફ્રી પણ ગમે તેમ કાપથી દૂત પ્રલાપ કરતા હતા, તેને પ્રતિહારે ઠાકયા અને ગળે પકડીને હાંકી કાઢયા. ત્યારપછી તે ઉજેણી પહેાંચી પેાતાના સ્વામી પાસે જઈ કઈક ઉત્પ્રેક્ષા સહિત સમગ્ર વૃત્તાન્ત જણાન્યા. એટલે કાપાયમાન થએલા ચડપ્રઘોત રાજાએ યુદ્ધની ઢક્કા વગડાવી અને યુદ્ધ કરવાની સવ સામગ્રી સહિત ત્યાંથી નીકળીને કૌશાંબી દેશના સીમાડાએ પહેાંચે, સૈન્યાદિક માટી સામગ્રી સહિત રાજાને યુદ્ધ કરવા આવતા જાણી રાજા શતાનિકને હૃદયમાં પ્રચંડ માંચકા લાગ્યા, ઝાડા છૂટી ગયા અને મચ્છુ પામ્યા.
હવે મૃગાવતી રાણી એકદમ શેકમગ્ન બની. પતિના મૃત્યુની ઉત્તર ક્રિયા કર્યાં પછી મહચિંતાથી માક્રમિત થએલી ચિંતવવા લાગી કે, આ માથું રૂપ, લાવણ્ય, સૌભાગ્ય અને મનેાહેરતાના કારણે મારા પતિ મૃત્યુ પામ્યા અને મસ્તક ઉપર વા સપ્પુ સરકટ આવી પડયું. હવે અત્યારે મારે શું કરવું ? એ પાપી બળાત્કારે પણ માશ શીલનું ખ'ડન કરશે, પરંતુ આત્મઘાત કરીને પણ મારા શીલનું હું રહ્યુ કરીશ, કદાચ બળાત્કારે પશુ શીલખાન કરશે, તેા પશુ જીવતા શીલખડન કરવા નહિ ઉ', કેસરીસિ’હું માગળ સાંઢનું શું ઝેર ગણાય ? (૭૫)
"Aho Shrutgyanam"
Page #154
--------------------------------------------------------------------------
________________
( ૧૨૪ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂજરાતુવા અથવા હું ચેટક રાજાની પુત્રી, ભુવનના અપૂર સૂર્ય સમાન મહાવીર ભગવાનની (માસી આઈ) ભગિની, આજે તેમના જેવી કીર્તિ ઉપાર્જન કર્યા વગર કેવી રીતે મૃત્યુ પામું? પણ જીવતી રહીશ, તે યમરાજ કરતાં ભયંકર એવા તેનાથી શીલ પાલવા કેવી રીતે સમર્થ થઈશ?
ખરેખર એક બાજુ વાઘ અને બીજી બાજુ જળથી ભરપુર બે કાંઠાવાળી નદીને ન્યાય મને લાગુ પડે છે; તે હવે તે પાપસ્વભાવવાળાનાં વચનને અનુકૂળ બની “કાલક્ષેપ કરે, તે જ સર્વ સંકટને પ્રતિકાર છે.” ત્યારપછી તેના ચિત્તને પ્રસન્ન કરાવનાર કેમલ વચન કહેનાર એક મુખ્ય માણસને મોકલીને મૃગાવતીએ પ્રદ્યોત રાજાને કહેવરાવ્યું. તે માણસ રાજાને પ્રણામ કરીને વિનંતિ કરવા લાગ્યું કે, “હે દેવ! દેવી કહેવરાવે છે કે, તમારા પ્રતાપાનિમાં રણક્રીડાની ખજવાળા મારા ભતાં ક્ષણવારમાં પંચત્વ પામી ગયા છે. હવે તમારે અબલા એવી મારી ઉપર ચુદ્ધ પ્રયાણ કરવું ઊંચત નથી. આજે તે તમે પાછા વળીને હાલ ઉજેણી જવ. જે મારા શતાનિક પતિ હતા, તે તો યમરાજાએ પોતાને ઘરે મોકલી આપ્યા છે, હવે મારી બીજી કઈ ગતિ હોય?” એમ હમણા જઈને રાજાને કહે. રાજા-દેવીનાં દર્શન માટે, દુખે કરી નિવારી શકાય તેવા કામદેવના ઉન્માદો હું
નગરીમાં આવું છું. પુરુષ–હે દેવ! દેવી પિતાની મેળે જ આવશે, તે સમય વિલંબ છે. રાજા – ક્યારે આવશે ?
પુરુષ--જયાર નગરી સારી રીતે થવસ્થ થશે. નહિંતર નજીકના જાએ આવીને પુત્ર નાનો હોવાથી તેને ચાંપી નાખે.
જા–એવો કયો છે? તેનું નામ કહે, આજે તેનું મસ્તક ખંડિત કરું પુરૂષ-સે જન દૂર રાજા હોય અને એશીકે સર્ષ ચાલતું હોય તે તે કેવી રીતે
બાળકને બચાવી શકે ? રાજા – તે દેવીને જણાવે છે, કયા ઉત્તમ આદેશને અમલ કરું ? -પુરુષ-આ કૌશાંબી નગરીને એવી તયાર-સજજ કરી કે, શત્રુસેન્યને જિતવી અમ્રાય
થાય. ઉજેણી નગરીની મજબૂત ઈટો મંગાવી સારી રીતે ચૂંટાય એવી ઇને કોટ કરાવે. તે ઇંટે ઘણી જ બળવાન મજબૂત છે. અમારી નગરીમાં તેવી ઇંટે નથી.
ત્યારપછી પ્રદ્યોતરાજ પિતાની નગરીમાં ગયે, પિતાના તાબેદાર રાજાએ તેને પરિવાર લશ્કર વગેરેને શ્રેણીબદ્ધ ઠેઠ ઉજેણીથી કૌશાંબી સુધી ગોઠવ્યા. એક પુરુષ બીજા પુરુષને છેટ આપે, તેવી પરંપરાથી છેટો સંચાર કરી એકઠી કરી, પછી ટૂંકા
"Aho Shrutgyanam
Page #155
--------------------------------------------------------------------------
________________
મૃગાવતીની કથા
[ ૧૨૫ ]
કાળમાં સુંદર ઉંચા કટ કરાવૈ. દેવીને પ્યાલાવી એટલે કહ્યુ કે, ‘ઘઉં, જળ વગેર શ્વાન્ચે ઇલણ, ઘાસ વગેરે સામગ્રી નગરીમાં ભરાવી આપે. તેણે કહ્યા પ્રમાણે કિલ્લામાં ધાન્ય, ઇન્પણ વગેરે સામગ્રી નગરમાં ભરાવી આપી. ઉપરાંત વળી મજીિનના આભૂષણા આપવા પૂર્વક દેવીને ખેલાવે છે.
:
હવે મૃગાવતી વિચારવા લાગી કે, · અત્યારે જેની તુલનામાં ન આવે, તેવા પ્રત્યુત્તર પાઠવવા.’ ચેટક શજાની પુત્રી, તેવા પ્રકારના રાજકુલની ભાર્યાં, જગત્પ્રભુ મહાવીરની ગિનીને આવું કાય કરવું ચગ્ય ન ગણાય. કુલાંગના-શ્રીઓને શીલ એ તે કદાપિ ન માંગે તેવું આભૂષ છે, શીલ-હિતને હીરા, રત્ન, મુક્તાફળનાં આભૂષણ હોય, તે તે હાસ્ય માટે થાય છે. ધન વગનાને શીલ એ ધન છે, આભૂણુ વગરનાને શીલ શુના બનાવેલ દાગીના છે. શીલ એ સહાય વગરનાને સહાય કરનાર છે, ગુણરહિત હાય, પણ એક શીલજીથી તે ઘણું ગૌરવ પામે છે.’
- પરમાથથી વિચાર કરીએ, તેા સ્ત્રીઓને શીલ એ જ જીવિત છે. શીલથી રહિત હાય તેવી શ્રી મડદું ગણાય છે. તે મડદાના ભાગમાં કયા ગુણ કે કયુ સુખ હોય છે ? શવણ સરખા રાક્ષસના પંજામાં સપડાએલી હાવા છતાં સીતાએ પેાતાના શીલનું રક્ષણ કર્યું. આ શ્વાન (કૂતરા) સરખાથી હું શીલનું રક્ષણ કેમ ન કરુ` ?' આ પ્રમાણે સુંદર દૃઢ નિશ્ચય ઉત્સાહથી કાંતિયુક્ત મુખવાળી થઇ થકી પ્રદ્યોત ઉપર કાપથી ભૃકુટી ચડાવીને પ્રદ્યોત પ્રત્યે પ્રતિકૂળ થઇને માલેલા પુરુષા આગળ મગાવતી કહેવા લાગી કે, ‘હું આવવાની નથી, તમે પાછા ચાલ્યા જાવ. લજ્જાના ત્યાગ કરીને અકાય કરવા પ્રદ્યોત તૈયાર થયા છે, તે કેવી ખેદની વાત ગણાય! માશ શીવરત્નને લ’પદ્મપાથી નાશ કરવા વડે કરીને, અકીર્તિ અને ક`મલને પુષ્ટ કરતા પેાતાના કુલને લકિત કરતા તે પ્રદ્યોત નથી, પણ ખદ્યોત એટલે ખજવા કીડા છે.’ વળી આ પશુ કહેવું કે ઈન્દ્રના વૃત્તાન્ત વિચાર કે- શરીરમાં છિદ્રો ન હતાં, તેમાં આખા શરીરે છિદ્રોવાળા અત્ચા, તે કયા કારણે રાવણના કુલન ક્ષય થયે, તેના વિચાર તારા મગજમાં ક્ષણવાર કેમ આવતા નથી ? વળી તું જૈનધમ પામેલે છે, તે પરદારાગમન કરનારને વા સરખા કાંટાની ઘટાવાળી શામી વૃક્ષને આલિંગન કરવું પડે છે, તપેલી લાલચેાળ અગ્નિવાળી પુતળીને ભેટવું પડે છે, તે કેમ ભૂલી જાય છે ? જેથી પતિવ્રતા શીલવતીને તું મર્યાદા વગરનું વચન બેલી અને દૂષિત કરે છે.’
આ પ્રમાણે દેવીએ કહેવરાવેલ પ્રત્યુત્તર ત્યાં જઈને કહ્યો, એટલે સન્ય-પરિવાર સહિત સૂર્યની જેમ પ્રદ્યોત રાજા વગર રાકાર્ય તફ્ત કૌશાંબી પહોંચ્યા. નગર બહાર ચારે બાજુ મજબૂત સૈન્ય ગેાઠવી ધેરા ઘાલ્ફે. ભયથી કપાયમાન થતી માનવાળી મૃગાવતી વિચારવા લાગી. તે ગામ, નગર, શહેર, ખેટક, મંડપ, પટ્ટણ વગેરે સ્થળેને ધન્ય છે કે, જેમાં શત્રુના ભયે, વેર-વિરાધાના નાશ કરનાર એવા વીર
"Aho Shrutgyanam"
Page #156
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૬ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજ શનુવાદ
ભગવત વિચરે છે. જો જગતના લેાકાનાં નેત્રાને આનંદ આપનાર જેના દન દુલ ભ છે, એવા વીર ભગવત અહિં પધારે, તા તરત હું મારા મનાથ સફળ કરુ.” પુણ્યાનુબંધી પુણ્યની પર પરાવાળા પ્રાણીઓથી જાણે પ્રેરણા પામ્યા હોય, તેમ ભગવર્ષાંત ત્યાં પધાર્યાં, દેવતાઓએ સુદર સમવસરણની રચના કરી, એટલે ભગવત તેમાં વિરાજમાન થયા. નગરમાં દૂર સુધી સેના સ્થાપન કરીને ચ'પ્રદ્યોત રાજા પ્રભુને વંદન કરવા માટે જલ્દી સમવસરણમાં પહેાંચ્યા. હષ પૂર્ણ અંગવાળી મૃગાવતી બાળક રાજકુંવરને લઇ બીજા વિપરીત દરવાજાથી પ્રભુને વંદન કરવા માટે આવી. મનુષ્ચા, દેવેશ, અસુરાની પદામાં ગંભીર ધીર વાણીથી પ્રભુએ ધમ-દેશના શરુ કરી.
ઉત્તમ મનુષ્યજન્મ, ઉત્તમ ક્ષેત્ર, કુલ, નિરોગી સંપૂર્ણ ઇન્દ્રિયવાળા દેડ વગેરે નિલ ગુણેાના યાગ થયા હાય, યુગપ્રધાન ગુરુ સાથે સમાગમ પ્રાપ્ત થયેા હાય, ત્યારે નક્કી મહાપ્રમાદના, માહના, અજ્ઞાનના ત્યાગ કરીને પતિ પુરુષ, સ'સારનેા અત કનાર એવા ધમ'માં ઉદ્યમ કરે છે. હે રાજન્! તું ઉદ્યમ કેમ કરતા નથી ? ધમ એકઠાં કરેલાં પાર્કમના કાદવના પુડલાનું પ્રક્ષાલન કરવામાં સમર્થ છે, તેમ શાશ્વત નિમ લ મ ગલ શ્રેણીની કળા ઉત્પન્ન કરનાર છે, ધમ કામધેનુ છે, અખૂટ નિધાન હોય તે ધમ છે, જીવાને ચિ'તાર્માણરત્ન છે, ધર્મ સ્વર્ગ અને માક્ષના સમાગમ સુખને વગર શકાએ સાધી આપનાર છે. તે ધમ ઉત્તમ પ્રથમ હોય તે! મહાવ્રતસ્વરૂપ કે જેમાં હિંસા નાની-મોટી મન, વચન, કાયાથી બિલકુલ કરવાની હાતી નથી અને તે ધમ સાધુ. જ માત્ર આચરી શકે છે. ખીને પ્રકાર અણુવ્રત સ્વરૂપ છે, જે અનેક પ્રકારના છે અને તે શ્રાવકાએ કરવા લાયક છે. દરેક સમયે હંમેશાં પ્રત્યાખ્યાન, દીનાદિકને દાન આપવાના ઉદ્યમ કરવેા, ગુરુના સન્મુખ હમેશા શાસ્ર-વ્યાખ્યાઓનું શ્રવણ કરવું, એકાચિત્તથી ક્રમ-પૂર્વક ધ્યાન કરવું, શગ-દ્વેષ, વિષાદ, દ્વેષ, વિકથા, ૪૪પ, અભિમાન, માયાક્રિક દોષને દૂરથી વવા, હમેશાં દાક્ષિણ્યાદિ ગુણેા દીક્ષાદિક રત્નાને ઉપાર્જન કરવા. પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરી કાર્યારંભ કરવા, શાસ્ત્રોનાં તત્ત્વાનું પશુવર્તન કરવું, વળી કરુણાપાત્રમાં કારુણ્ય કરવું, આ માગ માક્ષને ચેાગ્ય છે.
આ સમયે એક ધનુષધારી પામર મનુષ્ય દૂર ઉભા રહી પ્રભુને મનથી પૂછતે હતા, ત્યારે પ્રભુએ વચનથી પૂછવા કહ્યું. પ્રગટ પૂછવા માટે શક્તિમાન્ યતા ન હતા, છતાં શરમાતાં શરમાતાં તેણે પૂછ્યું કે, હે ભગવંત! જા સા, સા સા’ ‘જે તે, તે તે’ એમ ગુપ્તાક્ષર અને વાણીથી તેણે પ્રશ્ન કર્યાં. પૂછેલાને પ્રત્યુત્તર તેમાં આવી જ જાય છે. તેને વામી પણ ઉત્તર આપે છે. ત્યારપછી પ્રણામ કરીને ગૌતમસ્વામી પશુ આ ગુપ્તાક્ષરના પરમાથ પૂછે છે. હું ભગવ'ત! ‘જા સા, સા ગ્રા' એવી વિશેષ ભાષામાં તેણે આપને પૂછ્યું, તે કૃપા કરીને તેને વિસ્તારથી પરમાથ આ વિષયમાં શું છે ? તે સમાવે. (૧૨૦) પ્રભુએ એ વૃત્તાન્ત આ પ્રમાણે કહ્યો—
"Aho Shrutgyanam"
Page #157
--------------------------------------------------------------------------
________________
“જા સા, સા સા'નું દૃષ્ટાંત
[ ૧૨૭ ]
ચાનગરીમાં સ્ત્રી લાલુપી એક સુવણૅ કાર હતા. સુંદર રૂપવાળી જે કાઈ કન્યાને દેખે છે, તેની તે અભિલાષા કરે છે. તેના પિતાને ૫૦૦ સુવણુ મહેારા આપીને તે કન્યા સાથે લગ્ન કરતા હતા, એમ કરતાં તેણે પેાતાને ત્યાં ૫૦૦ સ્ત્રીએ એકઠી કરી. દરેક પત્નીને તિલક આદિ ચૌદ પ્રકારના આભૂષણે, ચીનાઇ. રેશમી વસ્રો આપે છે, પર ંતુ જે દિવસે જે ભાર્યાને ભેગવે છે, તે જ દિવસે કુંકુમ, પુષ્પા, આભૂષણે વસ્ત્રો આપે છે, ખીન્ન દિવસે આપતા નથી. . ઈર્ષ્યા-શસ્ત્રથી ઘવાએલા તે ઘરની બહાર નીકળતા નથી. સગા, સબંધી, પિતા, બન્ધુ આદિને ઘરમાં પ્રવેશ કરતાં રાકે છે. (૧૨૫)
એક વખત સ્નેહીમિત્રે ઉત્સવ પ્રસ'ગે ઘરે જમવા આમત્રણ આપ્યુ. જવાની ઇચ્છા ન હોવા છતાં હાથ પકડીને બળાત્કારે ઘરે લઇ ગયા. એ વખતે તે સ્ત્રીએ સામુદાયિક વિચાર કરે છે કે, આપણા જીવતાથી શે। કાયદે ? મળેલા ભેગા હોવા છતાં આપણે ભેગવટો કરી શકતા નથી. મણિરત્નાદિના તે નિશ્વાન પાસે રહેલાં છે, પણ આપણને તેને Àા લાભ ? રાક્ષસ અને યક્ષથી રક્ષાએલ એવા તે ભાગે ભેગ વટામાં કામ લાગતા નથી. આજે આપણને એકાંત સમય મળ્યેા છે, તે આપÈ લાંષાકાળે વસ, તએલ વિલેપન, આભૂષણથી શૃંગાર સજીએ. આ પ્રમાણે કામદેવને અનુરૂપ સર્વાંગે શૃંગાર સજી મનેહર રૂપવાળી તેઓ પેાતાનું વદન દણુમાં અત્રલાઇન કરતી રહેલી હતી; એટલામાં તે સેાનાર આવી પહેોંચ્યા.
તે ક્ષણે તેવા શણગારેલા શરીરવાળી સર્વને દેખીને કાપ કરી તેમાંથી એકને પકડીને તેને તાડન કયુ", એટલામાં તે શ્રી મૃત્યુ પામી. બાકીની સ્રીએ પેાતાના પ્રાણના નાશની શકાથી તે એક સામટી સવ` સીએએ વેગથી તે પતિ ઉપર દથા ફૂંકયાં, તેથી તે પશુ મૃત્યુ પામ્યા. મૃત્યુ પામેલા પતિને રૃખીને તે અતિશય પશ્ચાત્તાપથી તપ્ત થએલ ચિત્તવાળી એકઠી મળીને સમય જાસુનાર એવી તેમે પશ્ચાત્તાપ કરવા લાગી કે, ખરેખર આપણે નિર્ભ્રાગિણીએ છીએ, પ્રતિમારિકા ’ એવી આપણી અપકીતિ થશે, પછી આપણે આપણુ મુખ કાને બતાવી શકીશું? હવે સાક્ષાત્ લેાક કુટુંબી, સ્નેહી સ`ખ'શ્રીએ દરરાજ આપણા ઉપર ધિક્કાર વરસાવશે, ભીખારીઓનાં ટોળાં પણ ગમે તેમ આપણુા માટે અપવાદ-તિરસ્કારનાં વચના એલશે, જેથી આપણે મરેલા જેવાં જ થઈશું. પાછળથી પ્રાણના ત્યાગ કરવા પડે, તા હજી સુધી આજે આપણું મહાપાપ કાઇએ જાણ્યું નથી, ત્યાં સુધીમાં આ ઘરમાં ઈંધણાં ભરીને ઘરને આગ લગાડીને માથે સ સાથે મૃત્યુ પામીએ. તે પ્રમાણે યુ, એટલે સતત સળગેલા અગ્નિની ભયંકર યજિહ્વા સરખી લાંબી જાળમાં તે મૂઢ શ્રી બળી મરી.
C
પાપ કર્યાં પછી જેના પશ્ચાત્તાપ પલ્લવિત થયા હતા, એવી તે કામ નિજ રાના પુણ્યયેાગે પર્યંત ઉપર એક પલ્લીમાં એક ન્યૂન એવા મહા ભરાડી ચારા થયા.
"Aho Shrutgyanam"
Page #158
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૮ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાનુવાદ
પ્રથમ મૃત્યુ પામેલી ી એકાંતરે-એક ભવના આંતશમાં બ્રાહ્મણ કુળમાં પુત્રરૂપે થયે અને દાસપણુ કરવા લાગ્યા. બીજા ભવમાં તિયચતિમાં ઉત્પન્ન થયા હતા. પેલાને જન્મ્યા પાંચ વર્ષ થયાં હતાં, ત્યારે સુવધુ કાર પણ તિય ચના ભવ પૂર્ણ કરી તે જ બ્રાહ્મણકુળમાં અતિસ્વરૂપવાળી પુત્રીરૂપે જન્મી. તે પુત્રીને ખલ્યવયમાં જ કામાગ્નિને તીવ્ર ઉદય રહેતા હતા. નિર'તર શરીરમાં કામદાહ ઉત્પન્ન થાય, તેથી રુદન કર્યો જ કરે, કઈ પ્રકારે શાંત થતી ન હતી. ખાલિકાને સાચવનારી આ બ્રાહ્મણપુત્ર હતા. પૂર્વ ભવના કામદાહથી મળતી હતી. એમ કરતાં પેલા સેવક શરીર પર હાથ ફેરવતાં ફેરવતાં તેની આંગળી ચાનિ પંપાળવા લાગી, એટલે રાતી બંધ થઈ ગઈ; એટલે રુદન બંધ કાવવાના ઉપાય મળી ગયા. બ્રાહ્મણે આવી કુચેષ્ટા દેખવાથી તેને તાડન કરી પેાતાના ઘરમાંથી હાંકી કાઢો, તે દુષ્ટ નેકર અતિક્રાવ પામ્યા અને ચારાને મળ્યો,
ચારે ખાજુ ઘાર અંધકારમાં પહેોંચેલ ઘુવડ સુખી થાય છે, દુષ્ટ માણસ દુષ્ટોના વનમાં જાય, તે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. પેલી બ્રાહ્મણપુત્રી યૌવન ય ન પામવા છતાં અસતીએમાં અગ્રેસરપણું ધારણ કરનાર બની. માતા-પિતાએ તેને તજી દીધી એટલે રખડતી રખડતી તે એક ગામમાં પહેાંચી. તે ગામમાં પેલા પાંચમે ચારા ધાડ પાડીને આખું ગામ લૂંટી ગયા. પેઢી પણ તે ચારા સાથે ગઈ. તે પાંચસે ચારાને મા એક જ સ્ત્રી છે, તેએાની સાથે ભાગ સેાગવતી અતિશય હર્ષ પામે છે, ફરી ભાગવે, તા પણ તૃપ્તિ થતી નથી. જે સમુદ્ર જળથી અને અગ્નિ લાકડા-ઇન્ધયાંથી તૃપ્તિ પામે છે, બીજા બીજા પુરુષને તૃપ્તિ થાય છે, પરંતુ આ વિષયમાં સીએ તૃપ્તિ પામતી નથી. આ ચારે સાથે ફરે છે, જેમ સ્લેશની ઘટી બીજા બીજાના અન્નને દળે છે, તેમ આ તરુણુ કામિની સ્ત્રી પણ તે ગતિ પામેલી છે. કાઇ વખત ચારા ધાડ પાડવા માટે ગયા, ત્યાંથી એક બીજી સ્ત્રી એટલા માટે લાવ્યા કે, બિચારી આ એકલી સવ” સાથે ઘણી થાકી જાય, તેને રાહત આપવા માટે અને સહાય કરવા માટે કામ લાગે. (૧૫૦) પરંતુ આ ઇલુ તેને શેકવ ગણવા લાગી અને પેાતાના કામસુખમાં ભાગ પડાવનારી છે, તેથી તેને અહિં ઘરવાસ કરવા દેતી નથી, તેનાં છિદ્રો ખાળે છે અને મરકી માફક મારી નાખવા ઇચ્છા કરે છે.
જ્યારે સ ચારા ધાડ પાડવા ગયા, ત્યારે તેને ખેતીએ કહ્યું કે, ‘ આ કુવાના તળિયામાં શું જઈને અંદર નિરીક્ષણ કર’ પેલી જેવી જેવા ગઈ ધારા કૂવામાં બિચારીને ફેંકી. પાછા આવેલા તેએ અહેન કર્યાં ગઈ? તે જલ્દી કહે, અતિશય ક્રોધ કરવા • તમે તેની તપાસ કેમ નથી કરતા ?' ઇંગિત આકાર જાણવામાં કુશળ તેએ સમજી ગયા કે જરૂર આથે જ તેને મારી નાખી જશુાય છે.
"Aho Shrutgyanam"
અને પાણી ભરવા ઘણે દૂર ગયા, દેખાય છે ? કે અતી ! આગળ કે, તાત પેઢીએ ધક્કો મારી પૂછવા લાગ્યાં કે તારી નાની પૂર્વક તે કહેવા લાગી કે,
Page #159
--------------------------------------------------------------------------
________________
જ સા, સા સા ની કથા
[ ૧૨૯ ] ત્યારપછી તે નાનો ચોર હતું, તેણે વિશુદ્ધ ચિત્તથી વિચાર્યું કે, “હું માનું છું કે, આ પેલા બ્રાહ્મણની પુત્રી અથવા પની હોવી જોઈએ. કારણ કે બાલા હતી, ત્યારે પણ સુવર્ણ સરખી સુંદર કાયાવાળી હતી. અરેરે! હે નિભંગી! આ તને કામને ઉન્માદ કેઈ નવી જાતને ઉત્પન્ન થયે લાગે છે ? આટલા આટલા પુરુષોથી પણ હજુ તને તૃપ્તિ થતી નથી ? અથવા આ કાઈ વેશ્યા છે, અથવા બીજી કોઈ પાપિ છે, આવી પાપણું થી સર્વથા સર્યું. પરંતુ કૌશાંબી નગરીમાં જઈને જેમને સમગ્ર અર્થ પ્રગટ છે, એવા વીર ભગવંતને સમવસરણમાં પૂછીને આ વિષયમાં પરમાર્થ શું છે? તે જાણી લઉં.”
આ પ્રમાણે ચિંતવન કરીને આવેલા તેણે ગુપ્તપણે પૂછ્યું હતું. હે ગૌતમ! મેં પણ તેને તે જ ઉત્તર આપ્યા હતા. હવે પેલા પામરને કહે છે કે, હે સુંદર! અસાર એવા દુખપૂણે આ સંસારમાં એક ક્ષણવાર પણ વાસ કરે એગ્ય નથી. વાસ કરે હોય તે નિવૃત્તિ-મોક્ષનગરીમાં વાસ કરવો એગ્ય છે. મોક્ષનગરીમાં એકાંતિક, આત્યંતિક, અનુપમ, બાધા વગરનું સુખ હોય છે. જે તે સુખની અભિલાષા વર્તતી. હોય તો તત્કાલ પ્રવ્રયા અંગીકાર કરવા તૈયાર થા. ભાલત પર જોડેલા બે હાથ લગાડીને વ્રતના વિષયમાં તે વિનંતિ કરવા લાગ્યો, એટલે ભગવંતે પિતાના હરતથી તેને દીક્ષા આપી અને ઉત્તમ સાધુ થયા. તે સાધુ પેલી પહેલી માં પહોંચી પાંચસો ચારાને પણ તે કથા કહીને પ્રતિબોધ કર્યો અને ત્યારપછી દીક્ષા આપી. આ પ્રમાણે ‘ા સા સા સા ની કથા પૂર્ણ થઈ.
હવે સમવસરણ્યમાં મૃગાવતી દેવીએ વીરભગવંતને વંદન કરી વિનંતિ કરી કે, “હે મહાપ્રભુ! હું પણ પ્રદ્યોત રાજાને પૂછીને દીક્ષા અંગીકાર કરીશ.” ત્રણ ભુવનના હવામી વીરભગવંતે કહ્યું કે, “હે ભદ્ર! તારા મનોરથ અનુરૂપ છે. આવા ધર્મકાર્યમાં વિલંબ કરે યોગ્ય નથી. ફરી આ ક્ષણ મળ દુર્લભ છે. પ્રદ્યોત રાજા પાસે. પહોંચીને તેને કહ્યું કે, “હે સજજન ! સુપુરૂષ! જે તમે મને અનુજ્ઞા આપો, તો હું સાસ્વીપણું અંગીકાર કરું. કારણ કે, હાલ હું તમારે આધીન છું. દેવતાઓ અને અસુરેની અમવસરણની પર્ષદામાં તેને નિવારણ કરવા અસમર્થ, જેના મુખની કાંતિ ઉડી ગઈ છે, એવો તે પ્રદ્યોત કહેવા લાગ્યું કે, “હે સુંદરી ! તેમાં શું અયોગ્ય છે ? તેણે પણ પ્રભુ સન્મુખ તીવ્રકામના ઉન્માદની અધિકતા હોવા છતાં રજા આપી. પૃથ્વી નરેન્દ્રની પાસે મુખમાં ગયેલાને મૂકી દે છે.
ત્યારપછી મૃગાવતીએ બાળ ઉદયનકુમારને પ્રદ્યોતરાજાના ખેળામાં નિધિ માફક સ્થાપના કરી મહાવીરભગવંતના હસ્તથી પ્રત્રજ્યા અંગીકાર કરી. (૧૭૦) તે જ મહાશ જાની બીજી આઠ રાણીઓએ શ્રેષ્ઠ ભાવના ભાવવા પૂર્વક તેની સાથે દીક્ષા અંગીકાર કરી. જેમ દેવદ્રવ્યને દ્રોહ કરવામાં-ડુબાડવામાં બાપ-દાદાની પહેલાની મુડી હોય,
"Aho Shrutgyanam
Page #160
--------------------------------------------------------------------------
________________
{ ૧૩૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાતુવાદ
તે પશુ સવ ચાલી જાય છે, તે પ્રમાણે મૃગાવતી સાથે ભેગ ભાગવવાની ઇચ્છાવાળા તેને પણ તે પ્રમાણે થયું. અર્થાત્ ચંડપ્રદ્યોતની આઠ રાણીઓએ પણ દીક્ષા અંગીકાર કરી. ઉપાંગ-સહિત અગાના તે સવેએ અભ્યાસ કર્યો, પેાતાના આત્માને અતિતીવ્ર તપકમ કરવામાં અપણુ કર્યો.
શ્રીજા બીજા સ્થળે પ્રભુએ વિહાર કર્યો. કાઇક સમયે ફરી પ્રભુ કૌશાંબીમાં પધાર્યાં. ભવથી ભય પામેલા ભવ્યાત્માશે સમવસરણમાં ભગવંતના શરણમાં આવેલા હતા. દેશના સાંભળી પદા પાછી નીકળી ત્યારે મૂળ વિમાન સહિત સૂર્ય અને ચંદ્ર અને ત્યાં માન્યા. પ્રભુને નમસ્કાર કરીને ધમદેશના સાંભળતા હતા. (૧૭)
દિવસ અને રાત્રિના વિશેષને ન જાણતી મૃગાવતી મહાઆર્યો અકાળ હોવા છતાં લાંબા કાળ સુધી સમવસરણમાં બેસી રહી. ચંદના મહાઆર્યો અને ખીજા સાધ્વીએ ઉપયાગ રાખી વસતિમાં આવી ગઈ, પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાય-ધ્યાનમાં ટ્વીન મનવાળી તેઓ રહેલી હતી. સૂર્ય-ચંદ્ર પોતપોતાના સ્થાનકે ઉપડીને પહોંચી ગયા, ત્યારે અણુધા) અધિકાર-સમૂહ ચારે બાજુ એકદમ ફેલાઈ ગયા, ત્યારે ગભરાતાં ગભરાતાં મૃગાવતી માર્યો વસતીમાં આવી પહોંચ્યાં.
ચક્રના આર્યોએ ઠપકારૂપ શિખામણુ આપતાં કહ્યુ` કે, તેવા પ્રકારના માતાપિતાથી ઉત્તમકુળમાં જન્મેલી એવી તમને કાલે ચાલવું, તે યુક્ત ગણાય ? હું ધમ શીલે ! તેને મને જવાબ આપે. પ્રણામ કરીને મૃગાવતી ખમાવે છે કે, ‘ હે ભગવતી ! તે મિથ્યા દુષ્કૃત થાશે, મારા અનુપાગ થયા, હવે કદાપિ આ પ્રમાણે નહિં કરીશ.' વારંવાર ગુરુ સમક્ષ પેાતાની ગણા કરતાં આત્માને શિખામણ આપતાં આપતાં જેણે લેાકાલેાકને પ્રકાશિત કરનાર એવું કેવલજ્ઞાન પ્રગટ ર્યું. એ જ વાત કરે છે
પગમાં પડીને પેાતાના દેખે। સભ્યપણે સરળતાથી અંગીકાર કરીને ખરેખર મૃગાવતીએ કેવળજ્ઞાન મેળવ્યું. સયારામાં રહેલાં ચ'ના આર્યોને તે સમયે નિદ્રા આવી ગઈ. ગાઢ અંધકારના અંકુર સતત ફેલાએલા. એવા કાળમાં એક ખૂણા તરફથી ચાલ્યેા આવતા ભયંકર કાળે મહાસર્પ આગળ દેખ્યા. કેવળી એવાં મૃગાવતીએ ચક્રના આર્યાના હાથ સુથારામાં સ્થાપન કર્યાં. રખે આ સપ ચક્રના આર્યાને ડંખે, જાગેલાં ચંદનાર્યા પૂછે છે કે હજી પણ તું અહિં જ રહેલી છે?
*
'
અરેરે! મારા પ્રમાદ થયે! કે, તે વખતે ખામતી એવી તને મેં રજા ન આૉ. વળી પૂછ્યું કે, · મારા હાથના સ્પર્શ કયા કારણે કર્યો ?' મૃગાવતીએ કહ્યું કે, ‘આહ સર્પ એકદમ આવતા હતા, તેથી લટકતા તમારા હસ્તને મેં શય્યામાં સ્થાપન કર્યો? ચક્રનાએ પૂછ્યું કે, આવા ગાઢ આવકારમાં તે સપ આવતા શી રીતે જાણ્યા ’ ‘જ્ઞાનથી ’· ક્ષાાપમિક કે ક્ષાયિક જ્ઞાનથી ?1 ‘ક્ષાયિક કેવળજ્ઞાનથી.' એ સાંભળી
*
"Aho Shrutgyanam"
Page #161
--------------------------------------------------------------------------
________________
જંબુસ્વાગી ચરિત્ર
[ ૧૩૧ ) ચંદના કહેવા લાગ્યા, “હે મહાશ! મેં જાણ્યું ન હતું, નિભાંગી મને ખમજે. અજાણ હાવાથી કેવલીની મેં મોટી આશાતના કરી. અને તેનું “મિચ્છા દુક્કડં” થાઓ.” આ પ્રમાણે નિંદન, ગર્વની ભાવના દઢ ભાવતાં ભાવતાં ચંદનાએ પણ તરત જ કેવળજ્ઞાન પ્રગટ કર્યું. આ મૃગાવતીની સ્થા પૂર્ણ થઈ. (૧૧) (૩૪)
કપ પામતી મૃગાવતી પણ કષાયને નિહ કરીને કેવળજ્ઞાન પામી, એ. પ્રમાણે જે બીજાઓ પણ તેને કબજે કરી શકે છે, તેને ગુણ કહે છે.
कि सक्का वुत्तुं जे. सगगधम्मम्मि कोइ अकसाओ ।।
जो पुण धरिज्जं धणिअं, दुव्बयणुज्जालिए स मुणी ॥ ३५ ॥ રાગ અને ઉપલક્ષણથી ઢષ એ બંનેથી યુક્ત હોય, તે સરાગ ધર્મ, અત્યારે તેવા સામ ધર્મમાં રહેલો આત્મા એવો કોઈ હોઈ શકે ખરો કે જે કષાય વગરને હોય? અથતું ન હોય. તે પણ કોઈનાં દુર્વચનરૂપી ઈધણાથી ઉદીપિત થએલા અગ્નિ સરખા ઉદયમાં આવેલા કષાયોને દબાવી દે, નિષ્ફળ બનાવે, બહાર ન કાઢે, અંદર પાર કરી રાખે, કષાનું ફળ બેસવા ન દે, યથાવસ્થિત મુક્તિમાગને જે માને, તે મુનિ કહેવાય. વિવેક સહિત હોવાથી સરાગધર્મમાં વર્તતે હેવાથી, તે યથાવસ્થિત મોક્ષનું કારણ છે. (૩૫)
શા માટે કષાયોનો નિગ્રહ કરે છે? તેવી શંકા કરીને કષાનાં નુકશાનના ફળ
कडुअकसायतरूणं, पुष्पं च फलं च दोऽवि विरसाई । पुप्फेण जाइ कुविओ, फलेण पावं समायरइ ॥ ३६ ॥ संते वि को वि उज्झइ को वि असंते अहिलसइ भोए ।
चयइ परपच्चएण वि, पभवो दठूण जह जंबु ॥ ३७॥ જેમાં તે લાલ અને મુખ ભયંકર દેખાય છે, એવા ક્રોધાર્ષિ-કષાયવૃક્ષોના અપ અને ફલ અતિ કટુક હોય છે. હજુ કડવી વી બાળીનાં ફળ પાકે ત્યારે મધુર હોય છે, પરંતુ કષાયાનાં પુષ્પ અને ફળ બંને એકાંત કડવા વાદ-પરિણામવાળાં હોય છે. ક્રોધનું પુષ્પ એ સમજવું કે ક્રોધ આવે ત્યારે અશુભ ચિંતવન થાય, ફળ એ સમજવું કે ક્રોધ થાય ત્યારે તાડન, મારણ અપશબ્દ ચારણ આદિ અનુચિત પાપ-પ્રવૃત્તિ કરાવનાર થાય છે. કષાને ઉદય એ પુરુષ અને તેના ઉદયથી પ્રવૃત્તિ કરવી, તે કષાયનાં ફલો સમજવાં. (૩૬)
માટે તે કષા અને તેનાં કારણભૂત શબ્દાદિક ભેગોને જબૂરવાની અને પ્રભવની જેમ સર્વથા ત્યાગ કરે. કેટલાક છતા ભેગોને પણ ત્યાગ કરે છે, કેટલાક
"Aho Shrutgyanam
Page #162
--------------------------------------------------------------------------
________________
{ ૧૩૨ ]
પ્રા, ઉપદેશમાલાના ગૂજશનુવાદ પાસે ભેગેાની સામગ્રી ન હોવા છતાં ભાગેાની અભિલાષા કરે છે, જેમ જ ભૂસ્વામીને દેખીને પ્રભવે ભેગાને ત્યાગ કર્યો, તેમ કેટલાક પારકાનું આલંબન લઇને ત્યાગ કરે છે. જ મૂસ્વામીએ ભેગાના, પત્નીએ અને કુટુંબના ત્યાગ કેવી રીતે કર્યો અને તેમને દેખીને પ્રભવે અને જબુસ્વામીના પરિવારે પણ ભેગેના ત્યાગ કેવી રીતે કર્યાં ? તેની વિસ્તૃત કથા વવતા જણાવે છે કેઃ—
જ ભૂસ્વામી-ચરિત્ર——
જબુદ્વીપના આ ભરત-ક્ષેત્ર વિષે મગધ દેશના આભૂષણ સમાન, ભ્રષ્ટ પુષ્ટ ગોકુળ યુક્ત, સુપ્રસિદ્ધ યથાય નામવાળુ સુગ્રામ નામનું એક ગામ હતું. તે ગામમાં સત્ય વચન મેટલનાર આ માફક સરળ સ્વભાવી રાઠેડ તુતે, તેને રેવતી દેવીએ આપેલી હાવાથી રૈવતી નામની ભાર્યો હતી. તેને ભવના ભયથી ઉદ્વેગ પામેલા ચિત્તવાળા ભવદત્ત નામને પ્રથમ પુત્ર હતા, ભાવપૂર્વક પૂજા કરવામાં તલ્લીન ભવદેવ નામના ખીન્ને પુત્ર હતા. કાઇક સમયે સુસ્થિત નામના આચાર્યની પાસે દેશનારૂપી અમૃતવૃષ્ટિથી સિ ંચાયેલ નવયૌવન વયવાળા હોવા છતાં માટા ભત્ત વૈરાગી બની દીક્ષા અંગીકાર કરી. તે ગચ્છ-સમુદાયમાં એક મુનિએ આચાય ભગવતને વદના કરી વિનંતિ કરી કે, · આપની આજ્ઞા પ્રાપ્ત થાય તે હું મારા પૂર્વ-સંબધીએાને પ્રતિબંધ કરવા જાઉં, મારા લઘુબન્ધુ માશ ઉપર અત્યંત સ્નેહાળુ હતા, મને રખવાથી તે જરૂર તરત દીક્ષા અંગીકાર કરશે. ' આચાય મહારાજાએ તેને સહાય કરનારા એવા એ ગીતા સાધુએ આપ્યા, તે ત્યાં ગયા, પણ જલ્દી પાછા આવી ગયા. ગુરુ મહારાજના ચરણ-કમળમાં પ્રણામ કરી જણાવ્યું કે, ‘નાનાભાઇના લગ્ન થઈ ગયાં, તે કારણે તે દીક્ષા લેવા તૈયાર ન થયા.' એટલે હાસ્ય કરતા ભવદત્ત મુનિ મીઠા એલભે આપતાં મલ્યા કે, ‘તારા સ્નેહાળ ભાઈને તારા ઉપર સાચા સ્નેહ હોય તે ભલે વિવાહ કે લગ્ન થયાં હોય, તે પણ દીક્ષા કેમ ન અંગીકાર કરે ?' એટલે પેલાએ પ્રત્યુત્તર આપ્યા કે, ‘તારે પણ સ્નેહી નાના ભાઇ છે, તે તું તેને દીક્ષા આપીશ. તે અમે જોઇશું.' તે સમયે ભદત્તે કહ્યુ કે, ‘જો આચાય ભગવત ત્યાં વિહાર કરશે, તો તેને તમે દીક્ષિત થયેલા જરૂર દેખશેા, બહુ એલવાથી શું?’ એમ વિહાર કરતાં કરતાં કાઇ વખતે આચાયની સાથે તે મગધ દેશમાં ગયા, એટલે ગુરુની આજ્ઞા મેળવી પાતાના પૂર્વ સંધીએાને પ્રતિબાધ કરવા માટે સુગામ નામના ગામે ગયે. તે વખતે તે ભવદેવ નવપરિણીત નાગિલા નામની પ્રિયાનાં મુખની શે।ભા કરી રહ્યો હતે.
લાંબા કાળે ભવદત્ત મુનિ ઘરાંગણે પધારેલ હોવાથી તેમના દર્શનથી માતા પિતાહિક કુટુ બી સ્નેહીવગ આનંદ પામ્યા અને અતિશક્તિપૂર્વક ભવદ્રત્તમુનિનાં
"Aho Shrutgyanam"
Page #163
--------------------------------------------------------------------------
________________
જંબુસ્વામીની કથા
[ ૧૩૩ ] ચરણ-કમલમાં પ્રણામ કર્યા, એટલે મુનિએ સને ધર્મલાભના આશીર્વાદ આપ્યા. નેહી કુટુંબી વગે પૂછયું કે, ધર્મ નિર્વાહ કરવાનું સાધન આપનું શરીર કુશલ તેમ જ શીલ અને વ્રતો સુખપૂર્વક વહન થાય છે ને? તે મુનિએ પણ કહ્યું કે, “તમે સર્વે વિવાહ કાર્યમાં વ્યગ્ર છો, તો હું જાઉં છું.” ત્યારે સાધુને ક૯પે તેવા ભેજ. નાદિ ભવદર મુનિને પ્રતિલાવ્યા. નવવધૂના મુખની શોભા કરવામાં રોકાયેલ હોવા છતાં ‘ભાઈ મુનિને પ્રણામ કરીને તરત પા છે આવું છું” એમ કહી બહાર આવી વદત્તને પ્રણામ કર્યા. એટલે નાનાભાઇના હાથમાં પાત્ર સમર્પણ કરી મુનિ લઘુ બધુ સાથે ઉપાશ્રય તરફ ચાલ્યા. નેહી સંબંધી કેટલાક પાછળ વિદાય આપવા આવ્યા. સ્ત્રીવશે થોડું ચાલી પાછા વળી ગયો. તેમની પાછળ પુરુષવર્ગો પણ પ્રણામ કરી ઘર તરફ પ્રયાણું કર્યું. આ સમયે ભવદેવે મનમાં વિચાર્યું કે, “મોટાભાઈ પાછા વળવાનું ન કહે, તે મારાથી પાછા કેવી રીતે વળાય? બીજી બાજુ નવવધૂના મુખની શોભા કરવાનું કાર્ય અધુરું મૂકીને આ છું. હવે મોટાભાઈ પાત્ર પકડાવેલા નાનાભાઈને પૂ* ક્રીડા કરેલાં સ્થાનો બતાવતાં કહે છે કે, “ પહેલા આપણે અહિં રમતા હતા, અને પછી થાકીને ઘરે જતા હતા.” હવે ભવદેવ મનમાં વિચારે છે કે, “કઈ પ્રકારે મોટાભાઈ મારા હાથમાંથી પાત્ર પિતાનાં હાથમાં લઈ લે, તો હું પાછો ફરું.' આ વાત સાંભળતા સાંભળતા ભવદેવ ગુરુ પાસે જ્યાં આવી પહોંચ્યો એટલે ઉપાશ્રયમાં રહેલા મુનિઓ એકદમ બોલવા લાગ્યા કે, “આ તો નાનાભાઈને આજે જ દીક્ષા આપવાનો.'
શણગારેલા સુંદર વસ્ત્ર પહેરેલા અને આભૂષણોથી અલંકૃત કરેલા ભાઈને સાથે લાવ્યો એટલે ભવદત્તે કહ્યું કે, “મુનિવાણું દિવસ અન્યથા અને ખરી ?” આચાયે* ભવદેવને પૂછ્યું કે, “હે વત્સ ! આ તારા મોટાભાઈ સાચી વાત કહે છે ?” મોટાભાઈ બેટા ન પડે તેથી દાક્ષિણ્યથી ભવદેવે કહ્યું કે, “ભાઈ કહે તે બરાબર છે.” લજજાથી દીક્ષા લીધી, પરંતુ શરીરથી નવી પ્રવજ્યાને અને મનમાં તે નવી ભાર્યાને ધારણ કરતો હતે. કલ્પવૃક્ષના પુપની માળા સાથે પ્રિયાને મનમાં ધારણ કરતો બિચારો તે એકી સાથે પંચગવ્યરૂપ પવિત્ર વસ્તુને અને અપવિત્ર મદિરાને સાથે ધારણ કરતો હતો.
પુત્ર ભવદેવને પાછા ફરતાં ઘણો વિલંબ થવાથી માતા-પિતાએ તેની ખળ કરી, લોકો પાસેથી જાણ્યું કે, “ ભવદેવે દીક્ષા અંગીકાર કરી, શુભચિત્તવાળા મોટા -- ભાઈ ભવદત્ત મુનિ લાંબા કાળ સુધી દીક્ષા પાળી અનશન-પૂર્વક સમાધિ સહિત કાળ પામી સૌધર્મ દેવલોકમાં મોટા દેવપણે ઉત્પન્ન થયા. હવે નાનાભાઈ , ભવદેવ પણ “અરે! મારી પ્રિયા નાગલા મારા પ્રત્યે સનેહ રાખનારી છે, હું તેને પ્રિય છું” એમ વિચારતો બબડતો પાળ તૂટવાથી સેતુબંધનું પાણીનું પુર બહાર નીકળી જાય, તેમ ભાઈની શરમ તૂટી જવાથી પિતાના સુત્રામ નામના ગામે પહોંચ્યો. વિચારવા
"Aho Shrutgyanam
Page #164
--------------------------------------------------------------------------
________________
{ ૧૩૪ ]
.પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ લાગ્યું કે, “મારા લાંબા કાળના વિરહાગ્નિથી બિચારી બળતી-ઝળતી કુશ શરીરવાળી બની ગઈ હશે, વિવાહ સમયે મારા પ્રત્યે નવીન નેહવાની હતી, હવે તેને એળખીશ કેવી રીતે ?” એમ વિચારતો કઈક મંદિરના દ્વારભાગમાં જેટલામાં જ રહે છે, તેટલામાં ત્યાં આગળ ગામમાંથી પૂજાનાં ઉપકરણેથી પૂર્ણ થાળ હાથમાં ધારણ કરેલી એક સી બ્રાણ પૂજારણ સાથે ત્યાં આવી પહોંચી. “આ સાધુ ભગવંત છે.” એમ કરી તેમને વંદના કરી, “શરીર તથા સંયમયાત્રા સુખપૂર્વક ચાલે છે. ?” એમ બે પ્રકારે સુખશાતા પૂછી. આવનાર ભવદેવ મુનિએ તેને પૂછયું કે, “હે શ્રાવિકા ! આર્ય શઠેડ, રેવતી તથા તેમની પુત્રવધૂ નાગિલા જીવે છે કે?” શ્રાવિકા મનમાં ચિંતવવા લાગી કે, “આ તેઓ હશે કે જેની સાથે મારા લગ્ન થયાં હતાં, તે હવે હું તેમને પૂછું કે, “તમોને તેમનું શુ પ્રજન છે?” મુનિએ કહ્યું કે, “આ
ઠોડ તથા રેવતીનો હું ભવદેવ નામને નાનો પુત્ર છું અને નાગિલા સાથે મારું લગ્ન થયાં હતાં. તે સમયે મારી પ્રિયાનું મુખમંડન અપૂર્ણ મૂકીને મારા પ્રિયાબંધુ મુનિ ભવદત્તના દબાણ અને શરમથી આટલા દિવસ દીક્ષા પાળી. ભવદત્તમુનિ છેડા સમય પહેલાં દેવલોક પામ્યા. એટલે હવે હું ત્યાંથી મારી પ્રિયાનું મુખકમલ નીરખવા ઉત્સુક હૃદયવાળે અહિં આવ્યો છું.” પેલી સ્ત્રીએ કહ્યું કે, “તમારા માતાપિતાજી મૃત્યુ પામ્યાને ઘણે કાળ વીતી ગયા, પરંતુ હજુ નાગિલા જીવે છે અને અને તે મારી સખી છે.” નાગિલાને હિતોપદેશ
મદેવ કહે – “તેનું સર્વ સ્વરૂપે જાણતી હોય, તે તને કંઈક પૂછું, તે કેવા રૂપ, લાવાય અને વર્ણવાળી છે ? અત્યારે તેની વય કેટલી હશે ?” શ્રાવિકા–“જેવી હું છું તેવી જ તે પણ છે, તેમાં લગાર ફરક નથી, પરંતુ સુંદર
ચારિત્રવાળા હે મુનિવર ! તમને તેનું શું પ્રયોજન છે?” ભવદેવ“પરણતાંની સાથે જ તે બિચારીને મેં ત્યાગ કર્યો હતે.” શ્રાવિકા -તેના ભાદયથી જ તમે ત્યાગ કરી, તેથી તેની ભવ-વિષવેલડી સુકાઈ ગઈ.” ભવદેવ-“શુભ શીલવાળી, તેમ જ સુંદર વતનવાળી છે તે શ્રાવક વ્રતે પાળે છે?” શ્રાવિકા-એકલી વ્રત પાળતી નથી, પરંતુ બીજાને પ્રેરણા આપી પળાવે પણ છે.” ભવદેવ-“હું તે તેનું નિરંતર સ્મરણ કરું છું તે તે પણ મને યાદ કરે છે ?' શ્રાવિકા–“તમે તે સાધુ થઈને ચૂકયા, તે તો નિરંતર મોક્ષમાર્ગ માં લાગી ગઈ છે..
તમારા બેની તુલના કેવી રીતે કરી શકાય? તે તે દરરોજ દેરાસરમાં જયાપૂર્વક કચરો કાઢ, સાફસૂફી કચ્છી, ચૂને દેવરાવવો વગેરે પ્રભુભક્તિકાર્યમાં રોકાયેલી હંમેશા શ્રાવિકાનાં વ્રતનું પાલન કરવું, ભાવનાઓ ભાવવી,
"Aho Shrutgyanam
Page #165
--------------------------------------------------------------------------
________________
જંબુસ્વામી ચરિત્ર
[ ૧૩૫ ]
અતિતીવ્ર તપ તપવું, સુવિહિત સાધુઓ પાસે જઈ ઉપદેશ-રસાયણનું સદા પાન કરવું, ગુરુવંદન, દેવવંદન, પ્રતિક્રમણ, પચ્ચકખાણ વગેરે ક્રિયામાં
ઉદ્યમ કરે છે.' ભવદેવ-તે તેને આંખથી નિહાળું.' શ્રાવિકા–“અચિવાળી તેને નિહાળવાથી શું લાભ ? અથવા તો મને દેખી, એટલે
તેને જ ખેલી માને. વધારે શું કહેવું? જે હું છું તે જ એ છે, તે છે
એ જ હું છું, બંનેનો આત્મા જુદા નથી.” ભવદેવ-તે એમ સ્પષ્ટ કહી દે કે, હું જ તે નાગિલા છું. હે શ્રાવિકા ! તું જ
નાગિલા હેવી જોઈએ.” શ્રાવિકાચાસ, અતિપ્રૌઢ બ્રહ્મચર્યને ધારણ કરનારી, ચરબી, માંસ, વિષ્ટા આદિ
અશુચિપૂર્ણ ચામડાની ધમાણ-પખાળ સરખી હું પોતે જ નાગિલા છું. મારી ગુરુણીએ કહેલી એક કથા હું તમને કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો
અને આવું સાધુપણું તમે હારી ન જાવ.” પાડાને પ્રતિબેધ–
કઈક સમયે તત્કાલ વિધુર અને વૃદ્ધ બ્રાહ્મણ પુત્રને લઈને નગરભંગ થવાના કારણે ઘરથી બહાર નીકળી ગયો. મોક્ષસુખની અભિલાષાવાળા, સાધુ પાસે ધર્મશ્રવણ કરી ઉત્પન્ન થયેલી સમતિવાળા તેણે દીક્ષા અંગીકાર કરી. તે દશવિધ ચક્રવાલ ચામાચારીનું પાલન કરતા હતા, કઠણ ક્રિયાઓ કરતા હતા. તેને જે પુત્ર સાથે સાધુ થયે હતું, તે ઠંડા આહાર, વાદ-રસ વગરનું ઉકાળેલું જળપાન કરવું, પગમાં પગરખાં ન પહેરવાં, કઠણ પથારીમાં શયન કરવું, નાવા-ધોવાનું મળે નહિં. આ વગેરે કઠણ સાધુચર્યાથી મનમાં ખેદ અનુભવતો પિતાજીને કહેવા લાગ્યો કે– “હે અંત! આ ઠંડું ભેજન મને નથી ભાવતું અરસ-વિરસ જળપાન કરી શકતું નથી.” ઈત્યાદિક બોલતા હતા, ત્યારે વૃદ્ધ પિતાએ કેટલાક સમય જણાપૂર્વક તેને માફક આવે તેવા પ્રકારના આહાર-પાણી લાવી આપ્યા. એમ કેટલાક સમય સંયમમાં પ્રવર્તાવ્યો. કોઈક સમયે પુત્રે કહ્યું કે- “હે ખંત ! કામદેવના બાણ કાવાથી જર્જરિત શરીરવાળે હું હવે સ્ત્રી વગર ક્ષણવાર પણ પ્રાણ ધારણ કરવા સમર્થ નથી.” એટલે પિતાએ પુત્રનો ત્યાગ કર્યો. “અસંત જીવની સારસંભાળ કરવાથી સયું.” જે કારણથી કહ્યું છે કે-- “જિનેશ્વર ભગવંતોએ એકાંતે કોઈ પણ વસ્તુની અનુજ્ઞા કે પ્રતિષેધ કર્યા નથી, માત્ર મૈથુનભાવને છોડીને. કારણ કે મૈથુનકીડા રાગ-દ્વેષ વગર બની શકતી નથી. ત્યારપછી તે દીક્ષા છોડીને પોતાના પૂર્વના સહવાસીને યાદ કરીને એક બ્રાહ્મણને ત્યાં ઘરકામ કરવાની આજીવિકાચી રહેવા લાગ્યા.
"Aho Shrutgyanam
Page #166
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૬ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જશનુવાદ કેટલાક કાળ પછી એક છોકરી સાથે લગ્ન કર્યું. વિવાહ સમયે ગામમાં ધાડ પડી અને તે નવદંપતીને મારી નાખ્યા. ભગતૃષ્ણાવાળો તે આર્તધ્યાનમાં વર્તત હોવાથી મૃત્યુ પામી પાડે થયે. પિતાસાધુ પંડિતમરણ પામવાપૂર્વક કાળધર્મ પામી દેવલોકમાં દેવ થયા. અવધિજ્ઞાનથી દેવે પુત્રને પાડારૂપે જોયો. દેવે દેવમાયાથી યમરાજા સરખી માટી કાયા વિમુવી કસાઈ દ્વારા તે પાડો ખરીદ કર્યો અને તેના ઉપર ઉચકી ન શકાય તેટલો ભાર આપે. ગ્રીષ્મ ઋતુવાળા, સખત તાપવાળા કાળમાં તપેલી રેતીના માર્ગમાં તેના ઉપર ચડી ગાઢ લાકડીના પ્રહાર મારવા પૂર્વક તેને ચલાવે છે. જ્યારે જિલ્લા બહાર નીકળી જાય છે અને તપેલી રેતીમાં નીચે ઢળી પડે છે, ત્યારે જોરથી લાકડી-હેફનો માર મારી ઉઠાડે છે અને પ્રકારની પીડાથી જેટલામાં પ્રાણ જવાની તૈયારી થઈ એટલે સાધુનું રૂપ વિકર્થી પોતાનું પૂર્વભવનું સવરૂપ બતાવે છે. વળી કહે છે કે, “હે ખંત ! તે તે કરી શકવા માટે હું સમર્થ નથી.” સાધુરૂપને દેખતો તે પાડે વિચારે છે કે, “આવું રૂપ પહેલાં મેં કયાંય જોયેલું હતું એમ વિચારતા પાડાને તેવા પ્રકારનાં આવરણ કર્મના ક્ષપશમ-પડલ ૬૨ થવાના ચગે જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યારપછી પોતાની ભાષામાં “હે અંત ? મારું રક્ષણ કરો, યમદૂત સરખા આ કસાઈથી મને છોડાવો.” દેવે કહ્યું, “અરે કમાઈ ! આ મારા મુલકને પીડા ન કરો.” તેણે કહ્યું-“તમારું વચન તે પાડે સાંભળતું નથી, માટે તમે ખસી જાવ. અમે તે એની પાસે ભાર વહન કરાવીશું. જીવતાં તે તેનો છૂટકારો નહી જ કરીએ.” જ્યારે દેવે જાણ્યું કે, “હવે એ ધર્મ માર્ગ અંગીકાર કરશે. ત્યારે તેની પ્રાર્થનાથી તેને છેડો અને દેવે ઉપદેશ આપે. ભય દેખે, એટલે દેશવિરતિરૂપ શ્રાવકધર્મ સ્વીકાર્યો, ભક્ત-પ્રત્યાખ્યાન અર્થાત અનશન કરી સૌધર્મ કહ૫ નામના પ્રથમ દેવલોકમાં વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયે. તિર્યંચગતિ અને દુર્ગતિમાં જતા એવા તે પાડાને પિતાએ બચાવે.”
પરંતુ તમને તો દેવલોક ગયેલા મોટા ભાઈએ સાધુરૂપ દેખાડીને પ્રતિબોધ પમાડવાનો ઉપાય ન કર્યો. અનિય એવા જીવિતમાં તમે પ્રમાદી બની કાળ પામી દુઃખમય સંસારમાં પરિભ્રમણ કરશે, તે હવે અહિંથી ગુરુની પાસે પાછા જાવ. જે કારણ માટે કહેલું છે કે- “જેઓને તપ, સંયમ, ફાતિ અને બ્રહ્મચર્ય પ્રિય છે, તેઓ પછી પણ તેવા ધર્મકાર્યમાં પ્રયત્ન કરે છે, તેઓ અમરદેવોના ભવનોમાં વાસ કરે છે.”
આ સમયે તે બ્રાહમણને એક પુત્ર ખીરનું ભોજન કરીને ત્યાં આવી પહોંચ્યા. ગમે તે કોઈ કારણથી તેને ત્યાં વમન થયું. બ્રાહ્મણીએ કહ્યું – “હે પુત્ર! ચાખા, દૂધ, સાકર વગેરે સામગ્રી માગી લાવીને આ ખીર રાંધી હતી, તે આ વમેલી ખીર ફરીથી ખાઈ જ, આ સુન્દર મિષ્ટાન્ન ભોજન છે. ત્યારે ભવદેવે કહ્યું – “હે ધર્મશીલા! આવું શું બોલે છે ? વમન કરેલું ભોજન દુર્ગુચ્છનીય-ખરાબ હોવાથી ખાવા યોગ્ય. ન ગણાય.” હવે આ પ્રસંગે નાગિલા કહેવા લાગી કે, “તમે પણ વળેલું ખાનાર કેમ
"Aho Shrutgyanam
Page #167
--------------------------------------------------------------------------
________________
જ ભૂસ્વામીનું ચરિત્ર
{ ૧૩૭ ]
ન ગણુાવ ?’ કારણ કે માંસ, ચરબી, મજાથી બનેલી હું છું, તમે મને છાંડેલી-વખેતી છે અને ફરી મને ભાગવવાની ઇચ્છા કરી છે’ આટલા લાંબા કાળ સુધી દીક્ષા પાળી પછી તેને છેડતાં તમને આજે શરમ કેમ નથી આવતી? અકાય કરવા તૈયાર થયેલા તમને હું ન ઇચ્છતી હોવા છતાં મને તમે ઇચ્છે છે. જેમ કેાઈ ભીમ અને ભૂખથી દુ:ખી થયેલા હાય અને ડૅાઈ જમીનમાં દાટેલું નિધાન બતાવે, છતાં પૂર્વાંની દુઃખી વ્યવસ્થાની પ્રાર્થના કરે, તેમ તમે મારી પ્રાથના કરી છે. જેમ, ખીર, સુંદર ખાદ્ય, અનૂર, મીઠા પૂડલા હાજર હોવા છતાં ભાગદંતશયક્રમના ઉદયવાળા ભૂખ્યા છતાં ખાઈ શકતા નથી, તેમ તમે આ ચારિત્ર પાળી શકતા નથી. દ્રવ્ય ગુપ્તિવાળા સુનિપણામાં તમે અતિતીક્ષ્ણ દુઃખા સહન કર્યો, હવે એ ભાવગુપ્તિવાળા અની સહન કરશે, તે અત્યારે પણ જય પામશે.'
આટલા દિવસ તે તમે દેખાવ પૂરતી ભાઇની શરમથી દીક્ષા પાળી, તે હવે તમે ભાવથી દીક્ષા પાળા. પાછળ ચાલનારા જો વેગથી ચાલનારા થાય તે! શું આગળ નીકળી ન જાય ? તે હવે પાછા ગુરુ પાસે જાવ અને પેાતાના દુશ્ચાસ્ત્રિની શ્રીસુસ્થિત ગુરુ પાસે આલેાચના કરી, ભાવથી સુંદર ચારિત્ર-ભારને વહન કરીશ. હું પશુ હવે સાધ્વીજી પાસે દીક્ષા અંગીકાર કરીશ. ' આ પ્રમાણે શીખામણ અપાયેલા તે ઉત્સાહમાં આવી એટલવા લાગ્યા કે, અરે શ્રાવિકા ! તેં મને સુંદર માગના ઉપદેશ આપ્યા. હું ઘણા જ રાજી થયા છું'. નિશ્ચયથી નરકરૂપી અંધારા ફૂવામાં પડતા મને તે નચાવ્યા છે. ખરેખર મારા મહારાગને તેડાવનારી હાવાથી તું મારી સાચી ગિની છે, નરકાદિક નુકશાનથી બચાવનારી નિઃસ્વાથ-માતા છે, સીમા વગરના મનહર ધમ'ને અર્પણ કરનાર હોવાથી ગુરુણી છે; તા હવે હું અહિંથી જાઉં છુ. અને તે કહેલા ઉપદેશનું અનુસરણુ કરીશ.' એમ કહી અનુપમ જિનપ્રતિમાઓને વદન કરી સવભ્રમણથી ભય પામેલે ભવદેવ પેાતાના ગુરુ પાસે પહોંચ્યા. પેાતાના ત્રિવિધ જાપાની આલેાચના-પ્રતિક્રમણ-નિન્દન-પ્રાયશ્ચિત્ત કરી અતિતીવ્ર તપ વડે શરીર ગાળી નાખી પતિ-મરણની માાધના કરી સૌધમ દેવલાક પામ્યા. સૌધમ કલ્પમાં ઈન્દ્ર સખી ઋદ્ધિ કાંતિવાળા સામાનિક-દૈવ ચર્ચા અને યાવજ્જીવ દિવ્ય કામભાગેાનાં સુખા સેગવવા લાગ્યા.
'
અવધિજ્ઞાની સાગરદત્તમુનિ—
હવે તે માટાભાઇ ભવદત્ત સાધુના જીવ દેવલાકથી વ્યવી પુષ્કલાવતી નામની વિજયમાં પુંડરીક નગરીના સ્વામી વદત્ત ચક્રવર્તીની યશેાધા પ્રિયાની કુક્ષિરૂપી ક્રમળમાં હોંસની જેમ ઉત્પન્ન થયા. તે સમયે રાણીને સમુદ્રમાં સ્નાન કરવાને ડાહવા ઉત્પન્ન થયા. ચક્રવર્તીએ સમુદ્ર સરખી મહાસીતા નદીમાં માટી ઋદ્ધિપૂર્વક સ્નાન કરાવી તેને ડાહયે પૂણ ક. ચક્રવર્તીએ જાતે તેના સવાઁ ડાલા પૂર્ણ કર્યાં. સારા
1/
"Aho Shrutgyanam"
Page #168
--------------------------------------------------------------------------
________________
{ ૧૩૮ ]
પ્ર. ઉપદેશમાલાના ગૂજશનુવાદ
સુહૂતે રાજા ચૈગ્ય પૂર્ણ લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યા. ડાહલાના અનુસારે તેનું સાગરદત્ત નામ સ્થાપ્યું. અનુક્રમે દિનપ્રતિદિન દૈવૃદ્ધિ સાથે સમગ્ર કળામાથી પણ વૃદ્ધિ પામવા લાગ્યા. પ્રસન્ન લાવણ્ય વધુ થી પરિપૂર્ણ એવી અનેક કન્યાઓ સાથે લગ્ન કર્યા. સુંદર તારુણ્યથી પૂર્ણ દેહવાળી તે કન્યાએ સાથે આનંદ કરતા હતા. કાઈક સમયે મહેલ ઉપર આરૂઢ થયા હતેા. ત્યારે વાદળથી વ્યાપ્ત ચર ઋતુ જોવામાં આવી. કામદેવનાં પુષ્પબાણને અનુસરનાર અનુક્રમે ફેલાતે શક્રમેલ કલિકાળના આકાશમંડલના મહાસ્થાન સરખે થઈ ગયા. અપૂર્ણપણે ફેલાતે, કૂદતા, પ્રેરાતા સોંગથી ચે-નીચા થતે ક્રમસર ફેલાતા ફેલાતા છેવટે ક્રેડે ટૂકડા રૂપ મની અદૃશ્ય થયા. ૮ ખરેખર ! મા મેઘની માફ્ક રાજ્યાક્રિક સવ ભાગ-સામગ્રી સ્થિર છે. ધન, જીવિત, યૌવનાર્દિક નજર સામે દેખાતાં હાય, તે ક્ષણવારમાં વીજળીની જેમ અદૃશ્ય થાય છે; તા જયાં સુધી આ દેહ-પંજર વૃદ્ધાવસ્થાથી જીભું ન થાય, રત્યાં સુધીમાં આજે પ અતિઉદ્યમ કરીને પ્રત્રજ્યા મહણ કરવી એ જ માશ માટે ચેાગ્ય છે.' એમ વિચારીને અનેક પરિવારવાળા અમૃતસાગર નામના ગુરુનાં ચરણુકમળમાં ઘણા રાજપુત્ર સાથે દીક્ષા અંગીકાર કરી. શ્રુતસમુદ્રના પાર પામેલા, ગુરુકુળવાસમાં રહી પેાતાનું નિમાઁળ ચરિત્ર પાળતા, તેમા ક્રમના હ્રાયશમ કરી અવધિજ્ઞાન પામ્યા.
સાગરદત્ત મુાંને સાથે શિવકુમારના સમાગમ~~
ભવદેવના જીવ પણ દેવલેાકમાંથી થવી, તે જ વિજયમાં વીતશેાકા નામની નગરીમાં પદ્મરથ રાજાની વનમાળા રાણીથી ઉત્પન્ન થયા. તે રાજકુવરતુ શિવકુમાર એવું નામ પાડયું. મનહર એવા તે રાજકુમાર પ્રૌઢ યૌવનવતી, સખા રૂપવાળી કુલબાલિકા પ્રિયાએ સાથે વિલાસક્રીડા કરતા હતા. હવે પુર, નગર, ખાણ વડે મનેહર પૃથ્વીમ’ડલમાં વિચરતા વિચરતા પ્રશમ ગુણુના નિધાનભૂત સાગરદત્ત સુનિ ત્યાં પધાર્યાં. રહેવા માટે જગ્યાની અનુમતિ લઇ લેાકેાના ઉપકાર માટે ઉદ્યાનમાં સમવસર્યા અને અમૃતધારા સરખી દેશનાની વૃષ્ટિ કરી. લેાકેાનું હિત કરી રહેલા તેમણે એક મહિનાના ઉપવાસ કરી સાથ વાહના ધરે પારણું કર્યું. તે સમયે 'વસુધાશની વૃષ્ટિ થઈ. પારણા સમધી પાંચ દિવ્યેાના વિસ્તાર સાંભળી શિવકુમારે સાગર સાધુની સેવા કરવાના મનાથ સહિત પ્રણામ કર્યાં. ત્રણ પ્રદક્ષિણા આપી ચરણ-કમલમાં પ્રણામ કરી માગળ એસીને સદ્ધમની દેશના રૂપ અમૃતરસનું પાન કર્યું. ચઉપૂર્વી, અવધિજ્ઞાની મુનિવર કેવલજ્ઞાનીની જેમ સને હિતકારી જિનલમના મનહર મમને સમજાવનારી, ગભીર વાણીથી દેશના સભળાવવા લાગ્યા. આ જીવનમાં રોગરહિત કાચા મળવી, મનેાહર
·
૧ ધ રિસક દેવા તપશુથી આકર્ષોઇ ધન, સુવણું, વસ્ત્ર આદિની વૃષ્ટિ કરે છે. અહીં દાન, હે! દાન,' એવી ઉદ્વેાણા કરે છે. દુંદુભિનાદ કરે છે.
"Aho Shrutgyanam"
Page #169
--------------------------------------------------------------------------
________________
જબૂસ્વામી ચરિત્ર
[ ૧૩૯ ] અતુલ સ્વભાવવાળી પ્રિયાગોની પ્રાપ્તિ, ઈચ્છિત કાર્યની સિદ્ધિ, આ સર્વની પ્રાપ્તિ પૂર્વભવમાં કરેલા ધર્મનું ફળ છે. એનાં ફળ મળ્યા પછી આ જન્મમાં નવીન ફળ ન મેળવે તે ભાતું પૂર્ણ થયેલા મુસાફરની જેમ પરલોકમાં તે શેક પામે છે. વિષય, પ્રમાદ, કષાયરૂપ પિશાચનો ત્યાગ કરી સમગ્ર સમીહિત કરવામાં તત્પર એવા સંયમસામ્રાજ્યને પ્રાપ્ત કરવા ઉદ્યમ કરો. ગ્રહણ-આસેવન એવી બે શિક્ષાઓ શીખીને ચારિત્રથી તીક્ષણ દુઃખને ઉછેદ કરી છવસ્થાનમાં વર્ગ અને મોક્ષના સુખની રાપણું કરો.” તે સમયે શિવકુમારે સાગરદત્ત મુનિને વિનંતિ કરી કે, “તમને દેખવાથી હલાસ અને રોમાંચ ખડાં થાય છે, તેમ જ મનમાં તુષ્ટિ અને પુષ્ટિ થાય છે, તે શું મને કોઈ પૂર્વ જન્મનો તમારી સાથે વજન-સંબંધ હશે ?” શ્રાવકપુત્ર દઢધર્મે કરેલી વેયાવચ્ચ–
હે શિવકુમાર! આ ભવની પહેલાના ત્રીજા ભવમાં જંબુદ્વીપમાં નિષ્કારણ પ્રેમના પ્રતિબંધવાળે તું ભવદેવ નામને મારો નાનો ભાઈ હતો. મારા મનના સંતોષ ખાતર તે દીક્ષા લીધી અને તેનું પાલન કરી તું સૌષમ દેવ થયે, ત્યાં પણ હું તારા ઉપર સ્થિર ને હવાબે હતે. પૂર્વ ભવના અભ્યાસથી તને મારા ઉપર અત્યારે પણ નેહ ઉત્પન્ન થયો છે. રાગ વગરના મને તારા ઉપર હિત અને ઉપકાર બુદ્ધિ થાય છે, પણ મને તારી માફક નેહ થતું નથી.” શિવકુમારે કહ્યું કે – “હે ભગવંત ! આ વાત યથાર્થ છે અને તેથી કરી આ ભવમાં પણ હું દીક્ષા અંગીકાર કરી આપના ચરણની સેવા કરવાની અભિલાષા કરું છું. પરંતુ તે સ્વામિ! મારા હિત માટે માતાપિતાની આજ્ઞા માગું. મુનિએ કહ્યું – “હે ધીર! આ ધર્મ કરવાના વિષયમાં મમત્વભાવને ન ધારણ કરીશ.”
પિતાના ઘરે જઈ વ્રત લેવા માટે માતા-પિતાને વિનવે છે, પરંતુ માતા-પિતા પુત્રને કહે છે કે, “હે વત્સ! તું અમને એક જ પુત્ર છે. તું જ શરણ, રક્ષક, દીવે, વર્ગ કે મેક્ષ છે, તારા વગરના અમે હે પુત્ર! અંધ અને મહેશ સરખા છીએ. અમારા પ્રાણે તારે આધીન છે. જે તે દીક્ષા લે, તે હે પુત્ર ! ઘરમાં ઘાલેલ સસલા માફક તે અમારા પ્રાણ પણ જલ્દી પલાયન થઈ જાય.” ઘણું સમજાવવા છતાં સંયમ લેવા માટે પુત્રને રાજ રજા આપતા નથી, એટલે પાપગોથી વિરમેલે, વૈિરાગ્યમાં લીન મનવાળો સાધુ માફક ધૃતિ સહાયવાળે તે હવે રમતું નથી, જમતે નથી અને અંતઃપુરના એક શૂન્ય ખૂણામાં ઉદાસીનતાથી રહે છે.
માતા-પિતા, ઘણા નગરલોકોએ વિવિધ પ્રકારે સમજાવવા છતાં કેઈ લગાશ પણ માનતા નથી. એટલે ખેદ પામેલા રાજાએ વિવેકના ભંડાર જેવા ઢધર્મ નામના શ્રાવક પુત્રને બોલાવી તેને ખરેખરી હકીકત જણાવી કે, “એ કોઈ ઉપાય કર, કે જેથી પુત્ર આહાર રહણ કરે, જે એમ કરીશ, તે તે અમને જીવિત આપ્યું તેમ
"Aho Shrutgyanam
Page #170
--------------------------------------------------------------------------
________________
{ ૧૪૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ માનીશું.” શ્રાવકપુત્રે કહ્યું કે, “યથાશક્તિ તે માટે પ્રયત્ન કરીશ” -એમ કહી શિવકુમાર રાજપુત્ર પાસે ગયા. “નિસહિ” શબ્દોચ્ચાર કરી જાણે ઉપાશ્રયમાં પ્રવેશ કરતા હોય, તેમ તેણે તે સ્થાનમાં પ્રવેશ કર્યો. ઈરિયાવહી પ્રતિક્રમીને સાધુને વંદન કરાય, તેમ દ્વાદશાવતી વંદનથી તેને વંદન કર્યું. આજ્ઞા લઈ ભૂમિ-પ્રમાર્જન કરી શિવકુમાર પાસે દઢધમાં શ્રાવક બેઠે. શિવકુમાર વિચારવા લાગ્યા કે, “પતિની માફક આવે મારો વિનય કેમ કા? લાવ પૂછી જોઉં.”-“હે શેઠપુત્ર! તે તેવા પ્રકારને વિનય કર્યો કે, જે સાગર૮ર ગુરુ પાસે કશત મેં જે હતે. શું તેવા પ્રકારના વિનય માટે હું અધિકારી છું? હું તો તેમના આગળ તેમના ચરણ-કમલના પરાગના માત્ર પરમાણુ સરખે છું.” શ્રાવકપુત્રે કહ્યું કે, “તમેએ મૌનવ્રત તોડશું, તેથી હું રાજી થયો છું. જો કે આ વિનય યતિવર્ગને કરવો થાય છે, તો પણ, કાર્ય કરવા માટે તમારો વિનય કરું છું. આ જિનશાસનમાં ધર્મનું મૂળ હોય તો વિનય જ જણાવેલ છે.” જે કારણ માટે કહેવું છે કે, “ત્રણે જગતને પવિત્ર કરનાર તંત્રવાળા મંત્ર, વૃદ્ધ પુરૂના હિતોપદેશને પ્રવેશ, દેવસમૂહને વંઘ, નિરવદ્ય વિદ્યાએ હંમેશાં સન્તાને અને વિનીતને આશ્રય કરે છે. જેની સરખામણીમાં કોઈ આવી શકતું નથી. એવા સંયમભાવથી ઉત્પન્ન થયેલી શુભલેશ્યાવાળા સુશ્રાવકને પણ વિનય કરે ઉચિત છે.”
વળી જે દ્વાદશાવત વંદન તે તે યતિવર્ગને જ દેખાય છે, તે વંદન તમને મેં એટલા માટે કર્યું કે, અત્યારે તમે ભાવસાધુ થયેલા છે, જે અત્યારે તમને માતા-પિતા દીક્ષા અપાવતા નથી, તે “ભાવસાધુ બની હું ઘરમાં રહુ.” એ રૂપે તમે ભાવસાધુ થયેલા હોવાથી મેં તમને વંદન કર્યું છે. હું તમને પૂછું છું કે, તમે જમતા નથી, બોલતા નથી, તેનું શું કારણ?” ત્યારે શિવકુમારે કહ્યું કે,
વ્રતના દેઢ પરિણામવાળા મારે એ અવશ્ય કરવાનું જ છે. હજી પણ માત-પિતા દીક્ષા ગ્રહણ કરવા દેતા નથી, તે હવે ભાવસાધુ બની ઘરમાં વાસ કરું. બીજું સર્વસાવદ્ય યોગના સંયોગ વર્જવાના ઉદ્યમવાળો હું કેવી રીતે સાવદ્ય-આહારનું ભોજન કરે અને તેઓની સાથે કેવી રીતે બોલું ?” દઢમાં શ્રાવકે કહ્યું કે, “તમે સમ્યક પ્રકારે સદધર્મ કરવામાં નિશ્ચલ છે. ભાવશત્રુરૂપકમને જીતવા માટે બીજી કોની આવી જય-પતાકા હોઈ શકે? પરંતુ આહારનો ત્યાગ કરીને ભાવચરિત્ર તમે શી રીતે વહન કરી શકશે? પડતા દેહને આહારથી રિથરપણે ધારણ કરી શકાય છે, ટકાવી શકાય છે. લાંબા કાળ સુધી દીક્ષા પાળનારને જીવનના અંતે વિધિથી આહાર ત્યાગ કરે ઉચિત છે. ગમે તે પ્રકારે આહારત્યાગ કરી શકાતું નથી. જે દીર્ઘકાળ સુધી સંયમપૂર્વક જીવિત પાલન કરે છે, તેને કન્ય છે. માટે નિરવલ આહારસ્વીકારનારા બની દિવસે પસાર કરો, નિશ્વ વાણી અને ચેષ્ટાપૂર્વક એકાંત ઘરના ખૂણામાં ર.”
"Aho Shrutgyanam
Page #171
--------------------------------------------------------------------------
________________
જબૂસવામી ચરિત્ર
[ ૧૪૧ ] - શિવકુમાર કહે છે કે- “આ સર્વ કોની સહાયતાથી કરી શકું? સાવદ્ય અને નિવઘ વચન અને ભોજન-પાણ કોણ જાણે શકે? મેં જેની નિવૃત્તિ કરેલી છે, તેની પ્રવૃત્તિ હવે કેવી રીતે બની શકે?” દઢ કુમારને કહ્યું કે– “હે કુમાર! તમો સાધુભત બન્યા છે, તે હું શિષ્યની માફક તમારી દરેકે દરેક વિયાવૃત્યનાં કાર્યો કરીશ. સાધુને કહી શકે કે ન કલ્પી શકે, તે વિષયમાં હું જાણકાર અને બુદ્ધિવાળો છું. વિશુદ્ધ આહાર-પાણી હું વહેરી લાવીશ, વધારે કહેવાથી સયું.' કુમારે કહ્યું – “ભલે એમ થાઓ”- એમ કહી અભિગ્રહ ગ્રહણ કર્યો કે, “જીવનપર્યત માર છઠ્ઠના પારણે છઠ્ઠ કરવા અને પારણામાં આયંબિલ તપ કરવું.” એ પ્રમાણે નિર્દોષ આહાર-પાણ પૂર્વક છડૂનાં પારણે આયંબિલ કરતા તીન તપમાં રાજકુમાર શિવકુમારનાં બાર વર્ષો પસાર થયાં. નવીન યૌવનવયમાં ગૃહસ્થપણામાં વ્રત અને શીલવાળા હોવા છતાં કર્મના મર્મને સાફ કરવામાં ઉદ્યમવાળા જે કોઈ મહર્ષિ થયા, તેમને નમસ્કાર થાઓ.” પંડિતમરની આરાધના કરવા પૂર્વક કાયાનો ત્યાગ કરીને બ્રહ્મદેવલોકમાં વિદ્યુમ્માલી નામનો સામાનિક દશ સાગરોપમની સ્થિતિવાળો માટે દેવ થયો. તે દેવ અતિકાંતિવાળો અનેક સુંદરીના પરિવારવાળે જિનેશ્વરદેવના સમવસરામાં જઈ હંમેશાં સુન્દર દેશના શ્રવણ કરતો હતો. દેવલોકના દિવ્ય ભેગા ભોગવીને પિતાનું આયુષ્ય પૂર્ણ થયું, એટલે ત્યાંથી એવી રાજગૃહી નગરીમાં જેવી રીતે શેઠનો પુત્ર થયો, તે હવે કહીશું.
રાજગૃહી નગરીમાં ગુણે વડે ગૌરવશાળી એવા ઋષભદત્ત નામના ધનાઢ્ય શેઠ હતા. તેને પવિત્ર શીલ ધારણ કરનાર ધારિણે નામની પ્રિયા હતી. જિન ધર્મની ધુરા ધારણ કરવામાં અગ્રેસર ચિત્ત હોવા છતાં પિતાને પુત્ર ન હોવાથી અતિમનોહર પુત્રપ્રાપ્તિ માટે તેનું ચિત્ત ગુર્યા કરતું હતું. ધારિણીએ કહ્યું કે, જે કામિની
ને પુત્રરત્ન ન હોય, તેને રૂપનો ગર્વ અને સૌભાગ્યને આડંબર શું છે ? વળી તેનાં સુંદર વચનની શી કિંમત ?
હવે વૈભારગિરિની નજીકના બગીચામાં કામ, ક્રોધ, મોહને દૂર કરનાર, હીરાના કારને હાસ્ય કરનાર એવા સુંદર ઉજજવલ યશવાળા, તેજ વડે તરુણ સૂર્ય સમાન, ભવ્ય રૂપી કમળને વિકસિત કરનાર એવા પાંચમાં ગણધર સુષમૌસ્વામી ત્યાં સમવસર્યા. તે સમાચાર સાંભળીને નોકર-ચાકર આદિ પરિવારથી પરિવારેલ ઋષભદત્ત શેઠ ધારિણી ભાર્યા સાથે વંદન કરવા માટે આડંબરથી નીકળ્યો. માર્ગ વચ્ચે નિમિત્ત જાણનાર તેને શ્રાવક-મિત્ર મળે. એટલે કહ્યું કે, “હે યશમિત્ર ! કેમ ઘણા લાંબા સમયે દેખાયા?” મિત્રે જવાબ આપ્યો કે, “શ્રમણોની સર્વ પ્રકારે પયું પાસના-સેવા કરવામાં અખલિત મનવાળા મને તેવો કઈ નવરાશને સમય મળતો નથી. મારી વાત તો ઠીક, પરંતુ અતિચિંતાના સંતાપથી મળી રહેલા ચિત્તવાળા હોય તેવા આ મારાં ભાભીનું મુખ શ્યામ અને ઉદાસીન કેમ જણાય છે? તે મને કહે.”
"Aho Shrutgyanam
Page #172
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવાદ ઋષભદત્તે કહ્યું કે, “તું જાતે જ તેને પૂછી લે, જેથી પિતે જ દુઃખનું કારણ કહે.” તેમ કહ્યું એટલે ધારિણીએ કહ્યું કે, “હે દિયર! મેં પહેલાં તમને નિમિત્ત પૂછ્યું હતું, તે તમે જાણે છે. આ નગરમાં નિમિત્ત જાણનાર કોઈ નથી, તે મારા ચિત્તને અનુસારે જાણીને તમે પોતે જ તે કહે.” જશમિત્રે ક્ષણવાર કંઈક મનમાં વિચાર કરીને કહ્યું કે, “જાયું, તમે પુત્ર વગરનાં હેવાથી ઉગ ચિત્તવાળાં ઉત્તમ પુત્રની ઈચ્છા કરે છે. તમને શુભ શકુન પ્રાપ્ત થયાં છે, હવે તમારા મનોરથ સિદ્ધ થશે. આ ભરતક્ષેત્રમાં તમારો પુત્ર ચરમ કેવલી થશે, તે વાતની ખાત્રી માટે ઉજજવલ કેસરીસિંહનું બચું જાણે ચંદ્રથી નીકળી તમારા ખોળામાં રહેલું હોય તેવું સ્વપ્ન તમે નજીકના સમયમાં દેખાશે. પરંતુ તેમાં કોઈક ક્ષુદ્ર અંતરાય રહે છે, તે કઈ દેવતાનું આરાધન કરવાથી ચાલ્યો જશે. તે દેવ કે તે હું જાણતો નથી.” હર્ષપૂર્ણ અંગવાળી જશમિત્ર સાથે વાતચીત કરતી ઋષભદત્તની પાછળ ચાલતી ધારિણી બગીચામાં પહોંચી. શ્રીસુધસ્વામીને ત્રણ પ્રદક્ષિણ દેવા પૂર્વક ચરણ્યમાં નમસ્કાર કરી બંને પાપકમને દૂર કરનાર એવા કેવલી ભગવાન શ્રીસુધર્માસ્વામીની દેશના શ્રવણ કરવા લાગ્યા. તે આ પ્રમાણે ચારે ગતિનાં દુઃખો
મનુષ્ય જન્માદિ સર્વ ધર્માનુકૂળ સામગ્રી પ્રાપ્ત કરીને શાશ્વત સુખ માટે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે, સંસારની આ ચારે ગતિઓ સેંકડો દુખેથી ભરપૂર છે. નારકી ભૂમિમાં અતિ સાંકડા મુખવાળી ઘટિકામાંથી છેદાઈ-ભેરાઈને ખેંચાવું, અગ્નિમય કુંભમાં રંધાવું, કાગડા અને તેવા હિંસક પક્ષીઓ વડે શરીર ફોલી ખવાવું, ધગધગતી અગ્નિ-જવાલાએથી તપાવેલી હોવાથી લાલચોળ લેઢાની પૂતળીઓ સાથે દઢ આલિંગન, આવા પ્રકારની નારકીની અનેક ભયંકર વેદનામાંથી એક પણ વેદનાનું યથાર્થ સ્વરૂપ કહેવા અમે શક્તિમાન નથી.
ભૂખ, તરશ, તાપ, નદી, વાયરે, ઠંડી, સખત વરસાદ, પરાધીનતા, અગ્નિદાહ આદિક વેદનાઓ, વ્યાધિ, શીકારીઓથી વધ, વ્યથા, ચામડી કપાવી, નિલાંછન, ડામ વગેરેની વેદના, પીઠ ઉપર હદ ઉપરાંત ભાર વહન કર, આ વગેરે દુખથી તિર્યંચગતિમાં સાંસારિક સુખથી છેતરાયેલા બિચારા તિય વિચરે છે.
રોગ્ય, દુર્જનની વાણીનું શ્રવણ, ગૃહસ્થપણાનું ગહિતગૃહ, દરિદ્રપારૂપી મહાપર્વતની અંદર જેનો હર્ષ છૂપાઈ ગો છે દાસપણાદિકથી દીન મુખવાળા, સંગ્રામમાં મોખરે જવાથી ભેદાયેલા શરીરવાળા, એવી, અનેક પીડાઓથી દુઃખી મનુષ્યોના આત્મા માટે વિચાર કરીએ તો તેમને ઉચિત લેશ પણ સુખ નથી.
દેવતાઓ મરણકાલ-સમયે કેવા વિલાપ કરે છે ? અરેરે! મારા ક૯પવૃક્ષો ! કીડા કરવાની વાવડીઓ ! મારી પ્રિય દેવાંગનાઓ! તમે મારો ત્યાગ
"Aho Shrutgyanam
Page #173
--------------------------------------------------------------------------
________________
જંબુસ્વામીની કથા
[ ૧૪૩ ] કેમ કરો છો ? દેવોને હવે ગર્ભરૂપી નરકમાં વાસ કર્યો પડશે, આવાં અનેક દુખે અનુભવતા તે દેવેનું હૃદય વિક્રિય હોવા છતાં પાકેલાં દાડિમફળ ફુટવા માફક ખર. પર સેંકડો અને ડે ટૂકડા રૂપે ભેરાઈ જાય છે.
સંસારમાં નિવાસ કરતા ચાર ગતિના જીનાં ઘણાં દુખે જણાવ્યાં. આ સમગ્ર દુઃખો ત્યાગ કરવાની અભિલાષાવાળાએ અનુપમ, છેડા વગરના, દુઃખ વગરના અને એકાંત સુખમય સિદ્ધિ-સુખ મેળવવા માટે એ ઉચિત ઉપાય-પ્રયત્ન કરે જોઈએ. અહિં આ મનુષ્યગતિમાં ખરેખર પ્રશંસવા લાયક પદાર્થ હોય તો શુદ્ધધર્મની પ્રાપ્તિ છે, માટે આર્યવિવેકી પુરુષ સાક્ષાત્ જિનેશ્વરએ આચરેલી અને કહેલી દીક્ષા અને શિક્ષા-ઉપદેશનું સેવન કરવું જોઈએ.”
આ સમયે ધારિણી ચિંતવવા લાગી કે, “કેવલ્લી ભગવંતે સર્વ ભાવેને જાણે છે.” હે ભગવંત! હું કયા દેવને અનુકૂલ કરું, તે મારા સંદેહને દૂર કરો. આ વખતે સુધર્માસ્વામીએ જંબુદ્વીપના જબૂવૃક્ષમાં નિવાસ કરનાર અનાદત નામના દેવની -હકીકત કહી. અનાદત દેવની ઉત્પત્તિ
અહિં ઋષભદત્ત શેઠને ભવાભિનંદી ભાઈ જિનદાસ નામને જુગારી હંમેશાં જુગારનું વ્યસન સેવ હતો. જુગારી કેવા હોય છે ? ઘણા ભાગે લંગોટી માત્ર વસ્ત્ર ધારણ કરનાર, ખરાબ દુરુંછનીય આહારનું ભજન કરનાર, ધૂળવાળી ધરામાં શયન કરનાર, અશિષ્ટ વાણું બોલનાર, વેશ્યાઓ વિટ-જાર પુરુષ, સહાયકને કુટુંબી વર્ગ મારનાર, બીજાને ઠગવાને ધંધો કરનાર, શેરને મિત્ર માનનાર, મહાસજજન પુરુષોને દુશમન માનનાર, દુર્વ્યસની પુરુષોનો આ સંસાર-ક્રમ હોય છે. અતિમદિરાપાન કરનાર, માંસ ખાનાર, હિંસા કરનાર, વેશ્યાગમન, ખરાબ વર્તન કરનાર આ સર્વ વ્યસન સેવનાર હવસની નથી એમ માનું છું, પરંતુ એકલે જુગાર રમનાર વ્યસની છે. આ સવ અનર્થનું મૂળ હોય તે જુગાર છે. પોતાના જુગારી મિત્ર સાથે વાંધો પડયે એટલે જુગારીઓએ હથિયારથી તેને ઘાયલ કર્યો. મરદશા અનુભવતો પિતે પારા-વાર પશ્ચાત્તાપ કરવા લાગ્યો. જો કે ઋષભદત્તે આ જુગારી ભાઈને ત્યાગ કર્યો હતો, -તે પણ આવા સંકટમાં તે આવી પડી, ત્યારે ઋષભદત્ત બધુ તે દુઃખી જિનદાસ પાસે આવ્યો. “પાપી આત્માઓને પાપી મનવાળા સાથે જ પ્રસંગ પડે છે અને પાછળથી પરેશાની પામે છે, તે ઋષભદત્ત સારી રીતે સમજતો હતે.
જેમ વયમાં જેષ્ઠ હતો, તેમ ગુણામાં પણ આ ભાઈ ચેષ્ઠ હતું. કહ્યું છે કે-- નિરભિમાન ઉપકારી પ્રત્યે સદભાવ રાખ કે દયાવાળા બનવું તેમાં શું અધિક - ગણાય? પરંતુ અહિતકારી કે અણધાર્યો કેઈકે આપણે અપરાધ કર્યો હોય, તેવા
"Aho Shrutgyanam"
Page #174
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૪ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજ શવાદ
ઉપર ઉપકાર કરવા કે ક્રયાવાળું મન કરવું—— એમ કરનારા પુરુષા સજ્જન-શિરામણ ગણાય છે.' ત્યારપછી વિવશ બનેલા આ જિનદાસ જુગારી મોટાભાઈ ઋષભદત્તના ચરણમાં આખું અંગ અને મસ્તક લગાડીને વારવાર પેાતાના અવિનય અને અપરાધાને ખમાવવા લાગ્યા હૈ અન્ધુ ! હું' તમને સુખ આપનાર તે ન થયા, પણ માા કારણે તમા તીવ્ર સંતાપને અનુભવે છે. કારણ કે તમે મને વારવાર આ દુર્વ્યસનથી રાયા, છતાં પણુ મેં તે ન કરવા ચાગ્ય સા સેવ્યાં, તેની મને ક્ષમા આપે.' ઋષભદત્તે તેને એવી રીતે આશ્વાસન આપ્યું કે, જેથી કરી પંચ નમસ્કારના ધ્યાનમાં તન્મય અની પાંચ નમસ્કારના પ્રભાવથી મરીને તે ભવનાધિપ અનાદત નામને મહર્ષિક તેજસ્વી દેવ થયા. અને સરલ ચિત્તવાળા ઋષભદત્તને વિષે મા નવીન અનાદૈત દેવ પક્ષપાત શખતે હતા. આ પ્રમાણે દેશના સાંભળીને પછી ઋષભદત્ત પેાતાના ઘરે ગયા અને દેવ, ગુરુ તથા શ્રી સંધની પૂજા કરવામાં તત્પર અની દિવસ પસાર કરવા લાગ્યા.
પુત્રજન્મ અને નામકરણ—
ધારિણી શ્રાવિકાએ તે દેવની આરાધના માટે ૧૦૮ આયંબિલ તપ કરવાની માનતા માની; તેમ જ પુત્રનું નામ પણ તે દેવતાનુ જ પાડીશું. હવે ભવદેશના જીવ વિદ્યમાઢી બ્રહ્મદેવલાકના ભાગે ભાગવીને ત્યાંથી આવીને જેમ શુક્ામાં સિંહ આવે, તેમ ારિણીની કુક્ષિમાં ઉત્પન્ન થયેા. દારિણીએ સ્વપ્નમાં સફેદ સિંહ માળ કને એચ. જાગીને ઋષભદત્ત પાસે જઈ સ્વપ્નની હકીકત કહી. જમિત્રે કહેલા વૃત્તાન્તથી ધારિણીને વિશ્વાસ ઉત્પન્ન કરાવ્યેા. પરમને પામેઢી તે ભાગ્યશાળી ગને વહન કરવા લાગી. જિન-પ્રતિમાની પૂજા, યતિવગને પ્રતિલાભવાનાં કાર્યો, દુઃખી-દીનાને ઉદ્ધાર કરવાનાં કાર્યોના દાહલા ઉત્પન્ન થયા. ગણ્યા વગરનું-અગણિત દ્રવ્યનું દાન દેવા લાગી. ઉત્તમ વાદિ વસ્તુઓ દાનમાં અર્પણ કરતી, જેના સ રાડલા પૂણ થયા છે, એવી તે ચંદ્ર સરખી સૌમ્યકાન્તિવાળી બની.
ગના દિવસે પૂર્ણ થયા, તેમ જ સમગ્ર અનુકૂળ ધાગા હતા, ત્યારે સુમેરુ. પૃથ્વી જેમ કલ્પવૃક્ષને તેમ પાણિીએ પુત્રને જન્મ આપ્યા. પુત્રજન્મ-સમયે નગરઢાક સમૂહથી ચૈત્યગૃહો અને જિનાલયેામાં વિસ્તારપૂર્વક પૂજાની રચના તથા વાજિ ત્રાના શબ્દોના આડંબરથી આન'-મહેન્મત્ત બનેલી નૃત્ય કરતી નગરનારીઓવાળુ નગર અની ગયું. કેદખાનામાંથી કેટ્ટીએ ને બંધનમુક્ત કરાવીને તથા દીનાદિક વર્ગને દાન આપવાનું વીપના-વધામણું-મહોત્સવ કરીને ઋષભદત્તે નગરને મનહર અને રમણીય બનાવ્યું. બારમા દિવસે શુભવિધિથી સાધુ સ્માદિને પ્રતિલાભી સમગ્ર જ્ઞાતિ અને નગરàાકાને આદરપૂર્વક ઉત્તમ પ્રકારની રસવતીએ તૈયાર કરી સુદર ભેાજન જમાડયું. શુભ મુહૂતમાં મોટા મહોત્સવ પૂર્વક જબૂદેવે આપેલા ઢાવાથી પુત્રનુ
<
"Aho Shrutgyanam"
Page #175
--------------------------------------------------------------------------
________________
જબૂવામી ચરિત્ર નામ પણ જંબૂકમા૨ હે” એમ કહીને તે નામ સ્થાપન કર્યું. જેમ નવીન કલ્પવૃક્ષ પ્રતિદિવસ વૃદ્ધિ પામે, તેમ પાંચ ધાવમાતાથી પાલન કરાતે જ બૂકુમાર શરીરથી અને કળાએથી વિશેષ વૃદ્ધિ પામવા લાગ્યા. નિકલંક અને સંપૂર્ણ સર્વ કળાઓ ગ્રહણ કરી મિત્રમંડળ સાથે હંમેશાં ઉદ્યાન અને બગીચાઓમાં ક્રીડા કરવા લાગ્યો. આઠ કન્યાઓ સાથે પાણિગ્રહણ–
કરી કોઈક સમયે સુમવામી વિહાર કરતાં કરતાં રાજગૃહી નગરીની બહાર પધાર્યા. જંબૂકુમાર તેમનું આગમન જાણીને તેમને વંદન કરવા માટે બહાર નીકળે. ઉધાનમાં સમવસરેલા તેમને પ્રણામ કરી ગણધર પ્રભુ સન્મુખ બેઠે અને બે હાથ રેડ હર્ષિત હદયવાળે તેમની દેશના શ્રવણ કરવા લાગ્યા. લોકમાં ચાલક આદિ દશ દષ્ટાન્ત દુર્લભ ઉત્તમ મનુષ્યપણાને ભવ પામી પ્રમાદ-મદિરામાં મત્ત બની તમે આ કીંમતી મનુષ્ય-ભવ હારી ન જતાં તેમાંથી શ્રેષ્ઠ રત્નનું ફળ મેળવે. કારણ કે પવનની લહેરાથી ડાલતા વૃક્ષના પત્ર સરખું જીવેનું આયુષ્ય અતિચંચળ છે. યૌવન મમત્ત કામિનીના કટાક્ષ સરખું ચપળ છે, કાયા જૂના જજરિત બોલ. વાળા વૃક્ષ સરખી રોગાદિક સર્ષ માટે નિવાસસ્થાન છે. સપિણી સરખી રમણુએ વાધીને કરવી મુશ્કેલ છે. લક્ષમી વૃક્ષના છાંયડા માફડ બીજે ચાલી જનારી અતિચંચળ છે, એટલું જ નહિ, પરંતુ અનર્થ ઉત્પન્ન કરનારી છે. જે પ્રિયના સગો, તે પણ વિયોગના અંતવાળા છે. આ પ્રમાણે વિનાશ પામવાના સ્વભાવવાળા સંસારભાવને યથાર્થ વિચારી શાશ્વત સુખના સ્થાન સ્વરૂપ મોક્ષને વિષે પ્રયત્ન કરવો, તે હંમેશ માટે યુક્ત છે, તે મોક્ષનું પણ જે કોઈ અપૂર્વ કારણ હોય તે નિરવદ્ય એવી દીક્ષા છે સાશ ક્ષેત્રમાં પણ બીજ વગર ડાંગર ઉગતી નથી. તે દીક્ષા કાયર પુરુષને દુષ્કર છે અને બહાદુર પુરુષને સુકર-સહેલી છે. સંતોષ અને સમાધિવાળા પુરુષને શિવ-સુખ અહિં જ દેખાય અને અનુભવાય છે.
જબૂમાર બાર ભગવંતના ચરણ-કમલમાં પ્રણામ કરીને વિનંતિ કરવા લાગે કે, “હે સ્વામી ! આપની પાસે દીક્ષા લેવાની અભિલાષા રાખું છું.” ગણધર ભગવંતે કહ્યું કે, “હે ધીર ! તે હવે ઢીલ ન કરીશ, જરદી તયાર થા. આ ક્ષણ ફરી પ્રાપ્ત થવો ઘણે દુર્લભ છે.” કુમારે કહ્યું કે-“માતા-પિતાની આજ્ઞા લઈને જહદી આવું છુંહે ભગવંત! પ્રથમ તે મને જિંદગીપર્યત માટે બ્રહ્મચર્ય વ્રત આપ.” પ્રભુએ કહ્યું કે, “દક્ષા પહેલાં આ બ્રહ્મચર્યવ્રત એ પ્રણવ “ ” મંત્ર સમાન છે. આ પ્રમાણે બ્રહ્મચર્યને નિયમ ગ્રહણ કરીને અને તે નિર્મલ બ્રહ્મચર્ય માટે પ્રયત્ન કરતા જહદી ઘરે પહોંચ્યા, ત્યારપછી માતા-પિતાને વિનંતિ કરવા લાગે કે, “હે પિતાજી અને માતાજી! આજે મેં સુધર્માસ્વામીજીની નિરવ દેશના સાંભળી, ત્યારપછી મારું મન સાવલેપરહિત-વિરતિમાં લીન બન્યું છે.'
"Aho Shrutgyanam
Page #176
--------------------------------------------------------------------------
________________
{ ૧૪૬ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજ યાનુવાદ
‘હૈ પુત્ર 1 ભગવંતની દેશના સાંભળી, તે કાય તે સુંદર કર્યું.' એમ તેઓએ કહ્યું એટલે જબૂ કુમારે કહ્યું કે, મને દીક્ષા ગ્રહણ કરવાની અનુમતિ આપે.' એ વાત સાંભળતાંની સાથે મૂર્છાથી ભીડાઈ ગયેલી આંખેાવાળા માતા-પિતાને દેખ્યા. મૂર્છા વળી ગઈ અને ચૈતના પાછી આવી, ત્યારે તે દીન સ્વરથી કહેવા લાગ્યા
— ‘હે પુત્ર! તું અમારા ઘરમાં કલ્પવૃક્ષ સરખા છે, તારા વગર અમારું હૃદય અતિશય પાકેલ દાડમ-કુલ માફક તડ કર્ઝને ફુટી જાય, -એમ અનુકૂલ-પ્રતિકૂળ અનેક પ્રકારનાં વચના વડે માતાપિતાએ સમજાજ્ગ્યા, તે પશુ તેમનું વચન માનતા નથી. ત્યારે માતા-પિતાએ કહ્યું કે— એક વખત લગ્નમ'ગલ કરેલા તારુ' સુખકમલ જોઇએ, તે અમે સવકૃતાર્થ થઈશું. જખૂએ કહ્યું કે, હું માતાજી! લગ્ન કર્યો પછી મને દીક્ષાની અનુમતિ આપશે, તે પણ મને સંમ્મત છે, તે શકે તેની તૈયારી કરા. -
'
ત્યારપછી ધારિણી માતાએ સમુદ્રપ્રિય વગે આઠ સ્રાવાડ અને પદ્માવતી વગેરે સ્માર્ટ સાથે વાડીની સુવધુ વધુ સરખા અંગવાળી ભાગ્યવતી સરખા રૂપ યૌવન અને લાવણ્યવાળી મદોન્મત્ત કામદેવના દવાળી આઠ કન્યાએક સાથે વિવાહ કર્યાં. સિન્ધુમતી, પદ્મશ્રી, પદ્મસેના, કનકસેના આ ચાર દેવભવની ભાર્યો હતી, બીજી નાગસેના, નકશ્રી, *મલવતી અને જયશ્રી ચાર એમ આઠ કન્યાઓ સાથે મહાઋદ્ધિ-સહિત વિવાહ મહોત્સવ શરુ કર્યો. ગુમઝુમાયમાન ગંભીર મૃદંગના શબ્દ સાથે કામિનીમ્રમૂહ જેમાં નૃત્ય કરી રહેલ છે એવેા જ ભૂપ્રભુના પાણિ-ગ્રહણ-વિધિ પ્રો. તેના પૂજા-સત્કાર કોં. કૌતુક્ર-માંગલિક કર્યો. સર્વેલ કાર-વિભૂષિત રહેાળા તે આઠે નવપરિણીત સ્ત્રીઓ સાથે રાત્રે વાસભવનમાં ગયા. જમ્મૂ કુમાર આઠે પ્રિયાએ સાથે સિહાસન પર આરૂઢ થયા, ત્યારે અષ્ટ પ્રવચનમાતા વડે કરીને જેમ ધમ શેાલા પામે, તેમ તે કુમાર શાલવા લાગ્યા.
પ્રભવકુમાર
આ બાજુ જયપુર નગરના વિધ્ધ નામના શાના પ્રણવ નામના માટે પુત્ર હતા. તેના પિતાએ પ્રભુ નામના નાના પુત્રને પેાતાનુ શન્ય અશુ કર્યું. જયપુરને રાજા પ્રભુ થવાના કારણે અભિમાની માટા પુત્ર પ્રણવ જયપુરથી બહાર નીકળી ગયા. વિય પતની તળેટીમાં નાનેા સનિવેશ (રહેઠાણ ) અનાવરાવીને રહેલા તે નજીકના સાથ, ગામ વગેરે લૂંટીને આજીવિકા ચલાવતા હતા. જ'બૂકુમારના લગ્ન સમયે કન્યામનાં માતા-પિતા તરફથી મળેલ લક્ષ્મીવિસ્તારને જાણીને પ્રભવ પેાતાના ઉદ્ભટ પરિવાર સાથે રાજગૃહીમાં પહોંચ્યા. સમગ્ર લેાકાને અવસ્થાપિની વિદ્યાથી ઉંઘાડીને તે મેરુપર્યંત સરખા ઊંચા જબુકુમારના મહેલમાં ગયા. તાલાઘાટિની વિદ્યાથી જલ્દી તાળાં ખેાલીને, દ્વાર ઉઘાડીને પેાતાના ઘરની જેમ મહેલમાં
"Aho Shrutgyanam"
Page #177
--------------------------------------------------------------------------
________________
મધુબિન્દુનું દષ્ટાંત
[ ૧૪૭ ] તેણે પ્રવેશ કર્યો, તે સમયે ઘરના માળે ઘસઘસાટ ઊંઘતા હતા, એટલે ચોરો ભંડારમાંથી સમગ્ર આભૂષણાદિક લૂંટવા લાગ્યા. શંકાવગરના માનસવાળા સિંહાસન પર બેઠેલા જંબૂ કુમારે કહ્યું કે, “આ પરોણાલકને અડકશે નહિ” તે વચન બોલતાં જ ભવનમાં તે ચરે જાણે ચિત્રામમાં ચિત્રેલા હોય અથવા પાષાણમાં ઘડેલા હોય, તેમ થંભાઈ ગયા. તે વખતે પ્રભવે જેમ આકાશમાં તારામંડલથી પરિવરે શરદ ઋતુને ચંદ્ર હોય, તેમ નવ યૌવનવતી સુંદર તરુણઓથી પરિવરેલા જબૂ કુમારને જોયા.
પિતાના ઉદભટ સુભટને તંબ માફક તબિત કરેલા જેઈને ચમત્કાર પામેલા ચિત્તવાળો પ્રસવ કહેવા લાગ્યો કે, “હે સુપુરુષ ! તમો કોઈ વિશિષ્ટ પ્રભાવશાળી પુરુષ જણાએ છે. કાર્યું કે અવસ્થાપિની વિઘાથી ઊંઘાડવા છતાં. તે વિદ્યાને પ્રભાવ આપના ઉ૫૨ બિલકુલ અસર કરનાર ન થયો. તેમ જ અમને પકડવા કે મારવા માટે તમે ઉભા થતા નથી. હું જયપુરનરેશ વિરાજાને પુત્ર છુ. વ. યોગે હું ચાર સેનાપતિ થયો છું અને અહિં ચોરી કરવા આવેલો છું.” જંબૂકુમારે પ્રભાવને કહ્યું કે, “ “મને તારા માટે કંઈ અપરાધ કરવા બદલ દુર્ભાવ થયો નથી, તેથી તું મારો મિત્ર છે. પ્રભવે કહ્યું કે, “તે હવે મારી પાસેની અવસ્થાપિની અને તાલેદઘાટિન નામની બે વિદ્યા સહાણ કરો અને તમારી પાસેની તંગિની વિદ્યા મને આપે, એટલે તમો જેમ કહેશે, તેમ કરીશ.” બૂકુમારે કહ્યું કે “હે સુંદર પુરુષ! આ વિષયમાં જે ખરો પરમાર્થ છે, તે સાંભળ. હું વિદ્યાને શું કરું? અથવા તો આજે જ પરણેલી આ ભાયીઓનું પણ મારે શું પ્રયોજન છે ? મણિ, રન, સુવર્ણન કુંડલે, મુગુટ આદિ આભૂષને પણ મેં ત્યાગ કર્યો છે. આજે પ્રાત:કાલ થશે, ત્યારે ધન, રવજન આદિ સર્વને ત્યાગ કરી નક્કી સર્વ પાપવાળા રોગોની વિતિ-પ્રતિજ્ઞા અંગીકાર કરીશ.’ હવે વિરિમત ચિત્તવાળા પ્રભવે માન અને શોક છોડીને લગા૨ આગળ જઈને મોટા મિત્ર જંબૂ કુમારને કહ્યું કે, “ આ કામિનીપ્રિયાઓ સાથે ભાગે ભેળવીને કૃતાર્થ થયા પછી પાછલી વયમાં પ્રવ્રજ્યાનો પ્રયત્ન કરજે.' જબૂએ કહ્યું કે, “કો ડાહ્યો મનુષ્ય વિષયસુખની પ્રશંસા કરે ?” દિવ્યજ્ઞાનીએ રખેલું એક દષ્ટાંત કહું છું, તે સાંભળ– મધુબિન્દુ-દષ્ટાંત–'
એક મોટી ભયંકર અટવીમાં મુસાફરી કરતા કાઈક યુવાન પુરુષને હણવા માટે કાઈક દુર્લર મન્મત્ત હાથી તેની પાછળ દોડવા લાગ્યા. તે હાથીથી દૂર પલાયમાના થતા એવા તેને કોઈ સ્થાન પર જૂને કૃ દેખે. તે કૂવાની અંદર વડલાની વડવાઈઓ લટકી રહેતી હતી. તે પુરુષ ચતુર હોવાથી તેને પકડીને કૂવાની અંદર લટ૧ મારે કરેલા સમરાદિત્ય ચરિત્રના અનુવાદમાં આ જ દષ્ટાંત વિસ્તારથી કહેલું છે. પત્ર ૫૭
"Aho Shrutgyanam"
Page #178
--------------------------------------------------------------------------
________________
( ૧૪૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજવા
કવા લાગ્યો. તેની પાછળ પાછળ હાથી આવી પહોંચે અને લટકતા એવા તેના મસ્તક ભાગને સુંઢથી રપર્શ કરવા લાગ્યો. કૂવાની અંદર નીચે નજર કરી તો મહાન અજગર દેખાયો. તે કેવો હતો? “આ લટકતો પુરુષ કયારે નીચે પડે અને મારી ભૂખ ભાંગે ?” વળી ચારે દિશામાં નજર કરી તે દરેક દિશામાં વીજળી સરખી ચપળ લપલપ થતી જીભવાળા યમરાજાની ભ્રકુટી-આણ સરખા ચાર કાળા રુપે તેને ડંખવાની ઈચ્છા કરતા હતા, તે વડવાઇના મૂળભાગને સફેદ અને શ્યામ એવા છે ઉંદરો તીણ દાંતથી કરતા હતા, જેથી આને નીચે પડવામાં ડાળીનું શૈથિલ્ય થાય. કોપાયમાન હાથી પિતાના બે દંતૂશળથી વડલાના વૃક્ષને હચમચાવવા લાગે. તે કારણે વૃક્ષ ઉપર લટકતા મધપૂડાની મધમાખે ઉડીને પેલા લટકતા મુસાફરને શરીર ઉપર દુસ્સહ ચટકા ભરવા લાગી.
મધપૂડામાંથી ધીમે ધીમે ટપકતાં મધનાં બિન્દુએથી ખરડાયેલ વેલડી શરીર સાથે ઘસાવા લાગી, એટલે મધના બિન્દુઓ શરીરે લાગ્યાં, અને તે બિન્દુને વારંવાર ઝટઝટ ચાટવા લાગ્યો. ચારે બાજુ ભયની અવસ્થાવાળો તે મૂઢામા મધુબિન્દુના ટ૫કવાથી તે બિન્દુ મસ્તક ઉપરથી નાકની દાંડી પર થઈ હઠ પરથી જીભ ઉપર તેને અ૫ અંશ આવ્યા, ત્યારે કંઈક મધુર વાદને અનુભવ કર્યો. તે સમયે હાથી, અજગર, સ, ઉંદર, મધમાખ વગેરેનાં દુખોને મળના વાદસુખ આગળ તૃણ સમાન ગણવા લાગ્યો. તે વખતે આકાશમાગે ઉડતા કઈ વિદ્યારે તેને કહ્યું કે, “આ સંકટમાંથી તારા ઉદ્ધાર કરી તને નંદનવનમાં લઈ જઈ અનેક ભેગ સામગ્રી આપું.' મધના બિન્દુના વાદમાં લંપટ બને તે શું ત્યાં જાય ખરો? દૃષ્ટાંત-ઉપનય
આ દત વિરાગ્ય ઉત્પન્ન કરવા માટે કહેલું છે. હવે તેને દાણતિક અર્થ કહું છે, તે સાંભળો. જે ત્યાં ભૂલો પડેલે મુસાફર જણાવ્યું, તે ભવમાં ભ્રમણ કરતે આપણે પિતાને જીવ સમજવો. જે અટવી, તે ભાવમાં રહેવું તે. જે હાથી તે યમરાજા-મરણ. જે કુવો તે મનુષ્યજન્મ, જે વડવાઈ તે જીવિત, નીચે અજગર તે નરક અને દુર્ગતિ, જે ચાર સર્પે તે ધાદિ ચાર કષાય, કાળા-ધોળા એ હરે, તે શફલ અને કૃષ્ણ-એક મહિનાના બે પક્ષે, તે ઉદરા જે વડવાઈને દાંતથી કરડીને વડવાઇઓ ઢીલી કરતા હતા, તે શરીરનું વૃદ્ધત્વ થવું અને નબળાઈ આવવી, મધમાખીનાં ટોળાં, તે આધિ-વ્યાધિઓ શરીર લાગેલ વેલીએ સમજવી. નાની
લડી છે, તે પ્રેમ કરનારી વહાલી પ્રિયા છે, તે વિષય-સુખ સમજવું. જે દુખથી હવાર કરી નંદનવનમાં સુખ માટે વિદ્યાધર લઈ જાય છે, તે સંસારને ત્યાગ કરાવી મોક્ષે લઈ જનાર એવા ધર્માચાર્ય સમજવા. આ મધુબિન્દ દષ્ટાન્ત વિચારવું. ‘માટે હે પ્રભવ ! તું કહે કે, દુઃખનો નાશ કરી વિદ્યાધર વડે આપતું સુખ જે ન ઈરછે,
"Aho Shrutgyanam"
Page #179
--------------------------------------------------------------------------
________________
એરદત્ત-કુબેરદત્તાની કથા
[ ૧૪૯ ]
તા એને મૂખ કેમ ન સમજવા ? હું પણ મુનીન્દ્રોએ બતાવેલ માગે ભવના ક્ષ કરી માની આકાંક્ષા કરુ છું. • હૈ સુમિત્ર! આ આપણા આત્મા મનુષ્યામાં પશુ છે-એમ કેમ ન કહેવું ?' અથવા મોટા દુઃસાહસ કરવામાં-પાપ કરવામાં પણ નિય અને શકા વગરને છે. વિષયસુખના એક માત્ર અંશ છે, તેમાં લ`પટ ખની તેના ફળરૂપે પર્યંત જેવડા મહાદુ:ખને પણ ગણકારતા નથી.
...
પ્રભવે કહ્યુ કે, • હું બન્ધુ ! આ તમારા માતા-પિતા અતિ પ્રેમની લાગણીવાળા પ્રત્યક્ષ દેખાય છે, તેએ તમારા વગર કેવી રીતે જીવશે ? તમારી આશારૂપી પલ્લવાથી વિકસિત અનેલી એવી આ લતા સરખી પ્રિયાએ તમાશ વગર નિષ્ફલ ઉદયવાળી કાના હાસ્ય માટે નહિ થાય ? ’
જબુકુમારે કહ્યુ કે :-માતા, પિતા, પુત્ર, પુત્રીએ, પ્રિયાએ કાઇ પણ એકાંત નથી. આ એક જ ભવમાં તેમાં પરિવર્તન થાય છે. કહેવુ" છે કે, ' અનાદિ અનંત એવા સ’સારમાં ક્રાની સાથે આ જીવને કયા પ્રકારના સ`બંધ થયા નથી ? આમાં સ્વ-પર-કલ્પના કરવી નિરર્થક છે. આ સસારમાં માતા થઈને પુત્રી, બહેન કે ભાર્યા થાય છે, વળી પુત્ર પિતાપશુાને, ભાઇપશુાને, વળી શત્રુપાને પશુ પામે છે. પરલેાકની થાત તા માજી પર રાખા, પરંતુ અહિ` જ તેવા કિલષ્ટ ક્રમવાળા માતા આદિ પ્રાણીઓને પણ ફેરફાર સબંધ દેખાય છે. ૮ હું મિત્ર ! સાવધાન થઇ માત્ર એક દૃષ્ટાન્ત કહુ છુ, તે સાંભળ, જે જીવને મહાવૈરાગ્ય ઉત્પન્ન કરનાર છે. એક જ ભવની અંદર પરંપર વિચિત્ર કેવા સ‘બધા થયા, તે ઉપર કુબેરદત્ત અને કુર્મેર. દત્તા યુગલનું કથાનક છે.
કુબેરદત્ત અને કુબેરદત્તાયુગલ—
મથુરા નામની મહાનગરીમાં સુંદર શરીર અને મનેાહર લાવણ્યવાળી કુબેરસેના નામની વેશ્યા હતી, પ્રથમગર્ભના અતિભારની તેને અતિશય પીડા ઉત્પન્ન થઈ, ત્યારે તેની માતાએ કહ્યુ કે, હું પુત્રી ! આગમ ભારથી સર્યુ”, કાઇ પણ પ્રકારે આ તારા ગભ પાડી નાખું, આવું દુઃખ ભાગવવાથી આપણને શા લાભ ?' એ વાતમાં પુત્રી સમ્મત ન થવાથી સમય થયે એટલે એક પુત્ર અને એક પુત્રી એમ જોડલાં બાળકાને જન્મ આપ્યો. માતાએ કહ્યું કે, “ હે પુત્રી ! આ બાળન્ઝ્યુમનને ત્યાગ કર. વેશ્યાધમ ના મમને નુકશાન કરનાર આ બાળકયુગલથી સર્યું. ' કુબેરસેનાએ કર્યું, ‘હું માતાજી ! તમે ઉતાવળા ચિત્તવાળાં છે, વળી તમારે આ કાય કરવું જ છે, તે દશ દિવસ પછી જે તમને ઠીક લાગે તેમ કરશે! ' પછી કુબેરસેના૨ે કુબેરદત્ત અને કુબેરદત્તા એવા નામવાળી બે મુદ્રિકા-વીટી તૈયાર કરાવરાવીને દશમી રાત્રિના સમયે ઉત્તમ જાતિની ચાંદીની બનાવેઢી પેટીમાં રત્ન અને રેશમી વસ્રો પાથરીને તેમાં બનેના હાથની આંગળીમાં મુદ્રિકા પહેરાવીને તે અને બાળકને સાથે
અવશ્ય
"Aho Shrutgyanam"
Page #180
--------------------------------------------------------------------------
________________
{ ૧૫૦ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાતુવાદ
સુવડાવ્યા. યમુનાનદીના પ્રવાહમાં તે પેટીને વહેતી મૂકી, ભવિતવ્યતા-ચેાગે પ્રાતઃકાળના સમયે શૌરિષ્ઠપુરમાં નિવાસ કરનાર કે શ્રેષ્ઠીએ શૌચ માટે નદી-કિનારે આવેલા; તેમણે તે પેટી દેખી અને સ્વીકારો. પેટી ખેાલીને જોયું, તે તેઓએ બાળક યુગલને જોયું. કાલિન્દી દેવતાએ આપેલ ભેટના અણુધા લાશ સ્વીકારી એકે પુત્રને અને બીજાએ પુત્રીના સ્વીકાર કર્યાં અને મુદ્રિકામાં નામ હતાં, તે નામ રાખ્યાં. અનુક્રમે અને ખાલકા શરીરથી વૃદ્ધિ પામવા લાગ્યા.
ત્યારપછી નવીન યૌવન, અતિશય રમણીયતા વડે રંજિત થયેલા હૃદયવાળા એવા તે ખને શ્રેષ્ઠીઓએ તે બંનેના સરખાં રૂપ-રંગ-રેખા વિશેષ ફૂલવાળાં બા' એમ ધારી બનેનાં લગ્ન કર્યાં. બીજા દિવસે તે “પતીએ પાસા-ક્રીડાની રમત શરુ કરી ત્યારે કુબેરદત્તે પાસા નાખ્યા, તે સાથે પેાતાની મુદ્રિકા સરી પડી, તે મુદ્રિકાને એરદત્તા ખારીકીથી અવલાકન કરતાં પેાતાની મુદ્રિકા સરખી જ બરાબર મળતી આવતી હૉવાથી વિચાર કરવા લાગી અને મનમાં સંકલ્પ પ્રગટ થયે! કે, ‘કદાચિત્ આ મારા ભાઈ તે નહિ હશે ? વળી તેના પ્રત્યે આલિંગન કે સુરતક્રીડા માટે મારુ' મન ઉત્તેજિત થતું નથી, તેમ મારા પ્રત્યે તેને પણ પ્રિયામુદ્ધિ થતી નથી. માટે નક્કી ા વિષયમાં કાઈ દૈવી સકેત છૂપાયેલ હોવા જોઇએ.' “ કાઈક કરવા માટે સમય ન હાય, કરવા માટે ચાંચળ મન પશુ તૈયાર ન થાય, છતાં એ કાય શુભ કે અશુભ હાય, તે કાય કરવા માટે દેવ ત્યાં ખેચી જાય છે તેમાં શું આશ્ચય છે ?” ત્યારપછી તત્કાલ દ્યુતક્રીડા બંધ કરી બંને મુદ્રિકાએ કુબેરદત્તના હાથમાં મૂકી માતા પાસે પહેાંચી,
સા સાગનથી માતાને બાંધીને માતાને પૂછ્યું કે, ‘હું તારા ઉદરથી જન્મતી છુ કે ફ્રાઈ દેવતાએ આપેલી પુત્રી છુ ” એટલે જે પ્રમાણે વૃત્તાન્ત અન્યા હતા, તે પ્રમાણે માતાએ જણાગ્યે. શાકાગ્નિમાં ડૂબેન્રીએ તેણે સવ* વૃત્તાન્ત કુબેરદત્તને જણાવ્યા. એ સમાન મુદ્રિકા દેખવાથી ઉત્પન્ન થયેલા વિતર્ક વાળા કુબેરદત્ત પણ તે જ વૃત્તાન્ત માતાને જણાગ્યે. અનુચિત્ત આચાર રૂપ શાકાગ્નિથી વ્યાપેલા 'તઃકરણવાળા તેઓ બનેએ તાતાના માનેલા માતા-પિતાને કહ્યું કે, ‘અમે બંને ભાઈ-બહેન છીએ’ એવું તત્ત્વ જાણ્યા વગર તમામે અમારા વિવાહ કર્યા, તે અનુચિત કાર્ય કર્યું છે, પરંતુ પરસ્પર પાણિ ગ્રહણના પશ સિવાય કોઇપણ દોષન સેવન થયું નથી, માટે અમને સ્વગૃહે જવાની રજા આપેા.' કુબેરદત્તાએ પાતાની મુદ્રિકા પાછી લઈ લીધી. પિતાને ઘેર પહોંચી. ત્યાં તે જ કારણુથી માતા-પિતા રુદન કરતાં હતાં, છતાં તેણે દીક્ષા 'ગીકાર કરી અને પેલી મુદ્રિકા પેાતાની પાસે છૂપાવીને શખેલી હતી. તીક્ષ્ તરવારની ચાર સરખા તીવ્ર તા તપતી હાવાથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનના ઉપયાગ મૂકીને દેખ્યું; તે કુબેરદત્ત વેપાર માટે મથુરાનગરીમાં ગયા હતા, અને પેાતાની જ માતા કુબેરસેના સાથે સવાસ કરતા જોયા.
"Aho Shrutgyanam"
Page #181
--------------------------------------------------------------------------
________________
કુબેરદત્ત-કુબેરદત્તાની કથા
[ ૧૫૧ ] “અ! અવિવેકની અધિકતા! અહો ! પિકફલને વિપાક અહે! અવિરતિ અને મોહની વિડંબના! બનનાર બની ગયું, તે પણ હવે પાપરૂપ અંધવાના કોટરમાં અટવાયેલા એવા તેઓને કોઈ પ્રકારે ઉદ્ધાર કરી પાર ઉતારું” એમ વિચારી પ્રવર્તિનીની આજ્ઞા લઈ તે મથુરાનગરીએ પહોંચી. કુબેરસેના પાસે મકાનના છેડા ભાગની વસતિ માટે માગણી કરી અને ન ઓળખાય તેવી રીતે કરદત્તા સાથ્વી ત્યાં રોકાયા હતાં. કુરિસેના પણ પિતાના બાળકને સાધ્વી પાસે રાખી પિતાના ઘર-કાર્યમાં ગૂંથાયેલી રહેતી હતી, તે સમયે વિશિષ્ટ આસન પર બેઠેલા કુબેરદત્તને પ્રતિબંધ કરવા માટે બાળકને રમાડતી અને બોલાવતી કહેવા લાગી કે, “હે બાળક! તું મારે ભાઈ, ભત્રીજે, દિયર, પુત્ર, કાકા ને છોકરો અને પૌત્ર છે.” “જેનો તું પુત્ર છે, તે પણ મારા ભાઈ, પિતા, પુત્ર, પતિ, સસરા અને દાદા છે.” “જેના ગર્ભથી તું ઉત્પન્ન થયે છે, તે પણ મારી માતા, સાસૂ, શેક, ભેજાઈ, દાદી અને પુત્રવધૂ છે.” એક ભવમાં ૧૮ સંબંધ-સગપણ કેવી રીતે થયાં
કુબેરદરતે આ વિચિત્ર હકીકત સાંભળીને આશ્ચર્ય પૂર્વક સાધ્વીજીને પૂછયું કે, હે આર્યા! આવું અગ્ય કેમ બેલો છે? પરસ્પર વિરુદ્ધ જણાતી હકીક્ત અરિ હતના દર્શનમાં કયાંય દેખાતી નથી.”
સાવીજીએ પ્રત્યુત્તર આપ્યો કે, “હે શ્રાવક! મને આમ આક્ષેપ કરવાનું સાહસ ન કર. હું જે કહું છું, તે સત્ય હિતકારી યુક્તિ અને હેતુપૂર્વક કહું છું. પ્રત્યક્ષ દેખાતી વાતમાં તકને સ્થાન નથી. અવધિજ્ઞાનથી આ વસ્તુ મેં જાણેલી છે, તે આ પ્રમાણે -૧ આ બાળક માટે ભાઈ છે, કારણ કે અમારા બંનેની માતા એક છે. ૨. ભાઈને પુત્ર હોવાથી ભત્રીજે છે. ૩ પતિની એક જ માતાને જન્મ આપેલ હોવાથી પતિને ના ભાઈ હેવાથી દિયર. ૪ પતિનો પુત્ર હોવાથી પુત્ર. ૫ માતાના ભતરને ભાઈ હોવાથી કાકા. ૬. શેકના પુત્રનો પુત્ર હોવાથી પત્ર.
૧ બાળકના પિતા પણ એક માતાએ જન્મ આપેલ હોવાથી મારા ભાઈ છે. ૨ ભાઈના પિતા હોવાથી તે મારા પણ પિતા છે. ૩ માતાના પતિ હોવાથી અને -શોકે જન્મ આપેલ હોવાથી મારો પુત્ર છે. ૪ મને એક વખત પણેલી હોવાથી મારા ભર્તાર છે. ૫ સાસૂના ભતર દેવાથી મારા સસરા છે. ૬ પિતામહી=દાદીના પતિ હોવાથી પિતામહ અથત દાદા છે.
૧ જેના ગર્ભથી આ બાળક જન્મે છે, તે મારી માતા છે, મને જન્મ આપેલ હોવાથી. ૨ પતિની માતા હોવાથી સારૂ ૩ પતિની પત્ની હોવાથી શેક. ૪ ભાઇની ભાયી હોવાથી ભોજાઈ. એ પિતાની માતા હોવાથી પિતામહી-દાદી. ૬ શેકના પુત્રની ભાર્યા હોવાથી પુત્રવધૂ.
"Aho Shrutgyanam
Page #182
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂંજાનુવાદ
* ૧૮ સબધા સૂચવનારી એ ગાથાને અથ નીચે પ્રમાણેઃ—
૧. ભાઇ, ૨ ભત્રીજો, ૩ કાકા, ૪ પૌત્ર, ૫ દિયર અને ૫ પુત્ર. ૧ તારા પિતા તે ૧ દાદા, ૨ પતિ, ૩ ભાઇ, ૪ પુત્ર, ૫ સસ અને ૬ પિતા.
હું બાળક! તારી માતા તે મારી ૧ માતા, ૨ સાસુ, ૩ શાક, ૪ વહુ, ૫ ભાભી અને દાદી. આ એક જ જન્મમાં આટલા સમયે થયા છે,
*
આ સાંભળી સસાર ઉપરથી ઉત્પન્ન થયેલા વૈરાગ્યવાળા કુબેરદત્ત કુબેસેનાના પ્રતિબંધ માટે કહ્યું કે, “ હે માર્યો ! હું વાત વિશેષથી જાણવાની ઇચ્છાવાળા છું. ત્યારપછી શરમથી સ્તબ્ધ બનેલા વધારે સાંભળવાની ઇચ્છા કરે છે. સાવીજી પણુ સમાન આકારવાળી છે મુદ્રિકા બતાવતી તેમ જ કુબેરસેનાના પેટમાં દુ:ખવું, ત્યાંથી માંડી યુગલજન્મ વગેરેને વૃત્તાન્ત પ્રતિપાદન કર્યો. આ વૃત્તાન્ત સાંભળી કુબેરદત્ત વૈરાગ્યવાસિત અત:કરણવાળા અની ચિતવવા લાગ્યા કે, · માયશ અજ્ઞાનને ધિક્કાર થાએ કે, જેણે આવું અકાર્યોં કરાવ્યું. ક્રોધાદિક સર્વ પાપા કરતાં પશુ અજ્ઞાન ખરેખર મહાદુઃખદાયક છે, જેનાથી માવૃત્ત થયેલ લેક હિતાહિત પદાને જાણતા નથી. આવા પ્રકારનુ' શરમ ઉત્પન્ન કરાવનાર નવીન અંજન સરખા શ્યામ કાદવના લેપ લાગવાથી હવે હું મારું' મુખ પણ બતાવવા સમય નથી, શું હું' આત્મહત્યા કરૂ? હું આર્યો હવે હું સળગતા ભડકાળાવાળા અગ્નિમાં પ્રવેશ કરીશ, નહિતર આવા મહાપાપથી મારા છૂટકારા કેવી રીતે ચાય ?’ સાધ્વીએ કહ્યું કે, હૈ ધર્મશ્રદ્ધાવાળા ઉત્તમ શ્રાવક ! પેાતાના વધ વે, તે પણ અનુચિત છે. પાપના ક્ષય કરવા માટે જિનેશ્વરાએ ઉપદેશેલી દીક્ષા ગહુણુ કર. ત્યારપછી તેણે તેના વચનથી દીક્ષા અંગીકાર કરી, તીવ્રતપ અને ઉત્તમ ચારિત્ર પાલન કરીને સ્વગે ગયા. ખેરસેના પણ મારવ્રતધારી શ્રાવિકા બની. કુબેરદત્તા સાથી પણ અનને પ્રતિધ પમાડી પેાતાની પ્રવૃતિની પાસે પહોંચી સયમ-સામ્રાજ્યની આારા
"
ધના કરવા લાગી.
હું પ્રભવમિત્ર! આ જગત વિષેસવની શાક કરવા લાયક કુચરિત્રની ચેષ્ટાઓને સમ્યક્ પ્રકારે લાંખર વિચાર કર. જો હું તેના વિચાર કરું છું, તે મારુ ચિત્ત પશુ દ્વિત્તામાં પડી જાય છે. તેવા પ્રકારના અનાચરણ કરનારી અને તેવી ાંતવાળી સીએનું મારે શુ પ્રત્યેાજન છે ?' ત્યારે પ્રભવે કહ્યું કે, એક પુત્રને તે ઉત્પન્ન કર, પુત્ર વગરનાની પરલેાકમાં સારી ગતિ નથી નથી, કે અહિં કઈ પિતાનું શ્રાદ્ધ ન કરે, તેા પરલેાકમાં તેને તૃપ્તિ થતી નથી.
>
* આ હકીકત વસુદેર્વાદુડી અને પરિશિષ્ટ પર્વમાં બીજા સતી ૨૯૩ થી ૭૦૬ ગાથા સુધી
સમજાવેલી છે.
"Aho Shrutgyanam"
Page #183
--------------------------------------------------------------------------
________________
મહેશ્વર કથાનક
[ ૧૫૩ } જ બૃ કુમાર પ્રભાવને કહ્યું કે, “આ વાત તે સત્ય કહી નથી. કોઈ પણ જીવની ગતિ પિતે કરેલાં કમને આધીન છે. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પરલોકમાં ગયેલા પિતાદિકને તત્કાલ તૃપ્તિ થાય છે, તે તે જીવને મિથ્યા શાસ્ત્રોના ઉપદેશથી અવળે માર્ગે દોરવનાર પેટે આગ્રહ છે. તેમના શાસ્ત્રોમાં જે એમ કહેવું છે કે-“અનિમુખમાં નાખેલ બલિ અને બ્રાહ્મણનાં મુખમાં નાખેલ માંસ અનુક્રમે દેવગત થયેલા માતા-પિતાની તૃપ્તિ માટે થાય છે. એ વાત કોઈ પ્રકારે ઘટી શકતી નથી. કારણ કે, “ખાધું કોઈકે અને તૃપ્તિ થઈ બીજાને, આ જુદા અધિકરણમાં કેવી રીતે ઘટી શકે?” મહેશ્વર-કથાનક
પુત્રે પિતાનું રક્ષણ કર્યું, તે વિષયમાં એક કથાનક સાંભળ. તાપ્રલિપ્તી નગરીમાં મહેશ્વરદત્ત નામને વેપારી રહેતો હતો. તેને સમુદ્ર નામના પિતા અને બહુલા નામની માતા હતી. તે બંને ધનરક્ષણ કરવામાં તત્પર ચિત્તવાળા હતા અને ધર્મની વાત પણ સાંભળતા ન હતા. નિરંતર આતધ્યાનના ચિત્તવાળો પિતા મૃત્યુ પામીને બીજાને ઘેર પાડે થયો અને માતા મરીને તેના ઘરની કૂતરી થઈ. ત્યારપછી એની ગાંગતી નામની પુત્રવધૂ નિરંકુશ વૃત્તિવાળી થઈ પરપુરુષ સાથે વ્યભિચાર કરનારી, અનિલભી અને સ્વચ્છંદી બની ગઈ. કોઈક રાત્રિના સમયે પિતાના મનગમતા પ૨પુરુષ સાથે કીડા કરતી હતી, તેને ગુપ્તપણે પતિએ દેખી, એટલે “આ એને બીજો પતિ છે.” એમ જાણે તેને તલવારથી એ સખત ઘા માર્યો કે અધમુ બની ગયો અને બહાર જવા લાગ્યો. કેટલાંક પગલાં આગળ ચાલીને ગયા, પરંતુ પ્રહારની સખત પીડાથી તે નીચે ઢળી પડયે. મનમાં પશ્ચાત્તાપ કરતા એવા તેને કેટલી વખતે સુંદર ચરિjમ થયા. તે જ વખતે મૃત્યુ પામી કુલટા સાથે કરેલ મૈથુન-ક્રીડામાં પોતાના જ વીર્યમાં પિોતે તેના ઉદરમાં પુત્રપણે ઉત્પન્ન થયા. તે પુત્ર મહેશ્વરદત્તને ઘણે જ વહાલ થયા. પિતાના સમુદ્ર પિતાની સંવત્સરીના દિવસે સમુદ્ર પિતાનો જે જીવ અત્યારે બીજાને ત્યાં પાડારૂપે છે, તેને ખરીદ કરી હણને સ્વજને માટે તેના માંસનું
જન તયાર કરાવ્યું. પેલા કુલટાના પુત્રને ખોળામાં બેસાડી જેટલામાં મહેશ્વર તેનું માંસ ભક્ષણ કરતા હતા અને તેનાં હાડકાં બહુલા નામની કૂતરી તરફ ફેંકતો હતો, તેટલામાં મહિનાના ઉપવાસ કરેલા મુનિવર પારણાની ભિક્ષા માટે ત્યાં આવી પહેચ્યા. શાનવિશેષથી મુનિએ ઉપગ મૂકી તેને યથાર્થ વૃત્તાન્ત જા. મસ્તક ફેલાવી ચપટી વગાડીને ગોચરી વહાર્યા વગર મહાતપસ્વી મુનિ જે માગેથી આવ્યા હતા, તે માગે પાછા ફર્યા. - હવે મહેશ્વરદત્તે મુનિના પગલે પગલે પાછળ જઈ ત્યાં પહોંચી ચરણમાં પડી કુશલ સમાચાર પૂછયા: “હે ભગવંત ! મારે ત્યાંથી આપે શિક્ષા કેમ રહણ ન કરી?”
૨૦
"Aho Shrutgyanam
Page #184
--------------------------------------------------------------------------
________________
{ ૧૫૪ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાતવાદ
"
ભગવંતે કહ્યું કે, માંસ ખાનારના ઘરની શિક્ષા લેવી અમને ચૈગ્ય નથી. ’ મહેશ્વર પૂછ્યું કે, તેનું શું કારણ ?' મુનિએ કહ્યુ કે, ‘ માંસ ખાવું એ અધમ વૃક્ષનું મૂળ છે. થલચર, જલચર, ખેચાંદે થવાના વધના કારણભૂત માંસ-લક્ષણ ને મહારાષ ગણેલા છે. જે કાઈ માંસ વેચે, ખરીદ કરે, મારવા માટે તેનું પેાષણ કરે, તેના માંસને રાંધીને સસ્કારિત કરે, ભક્ષણ કરે; તે સર્વે જીવના ઘાતક સમજવા, ’
>
જેમ મનુષ્યનું અંગ દેખીને શાકિનીને તેનું માંસ ખાવાની ઈચ્છા થાય છે, તેવી રીતે માંસાહારીઓને વિશ્વનાં પ્રાણીએ દેખીને માંસ ખાવાની ઈચ્છા થાય છે તે સાક્ષાત્ જીવે.
- જે કાઇ પરāાક તથા કર્મો માને છે, તેણે હિંસાથી પાપ તથા હિ...ગ્રા–વિરતિ કલ્યાણ કરનારી છે-તેમ માનવું જોઈએ. તે કારણથી તની જીગુપ્સાવાળા હું માંસાહારી કુળામાં ભિક્ષા લેવા જતે! નથી. તારા ઘરે તા વિશેષ પ્રકારે, '. એમ કહી મુનિ મૌનપણે ઉભા રહ્યા. શ્રી પૂછાયેલા પદયુગલની યુપાસના-સેવા કરાતા મુનિ તેના માતા-પિતાને સ* વૃત્તાન્ત કહેવા લાગ્યા. પિતા પાા બન્ચા, તેના સવૠદિવસે તેનું માંસ ખાવું, એક વર્ષ પછી કૂતરીનેા જન્મ થયા, તે પતિનાં શત્રુપુત્રને ખેાળામાં બેસાડી પ્રેમ કરે છે. આ હકીકત સાંભળી સવેગ પામ્યા. તેણે મુનીશ્વર પાસે દીક્ષા ગ્રહણ કરી અને બે પ્રકારવાળી મહા આસેવન શિક્ષા લીધી. તેથી કરી હું પ્રભવ! પુત્રાથી પરલેાકમાં કેવા પ્રકારનું રક્ષણ થાય છે, તે મેં જાણ્યું છે. હું મિત્ર! પુત્ર ખાતા અમૃતપાન કરવાના આનંદ સરખી દીક્ષાના ત્યાગ હું કેવી રીતે કરી શકુ??
>
હાડકાં ખાય છે, મહેશ્વરત્ત મહા—
.
'
આ સમયે પ્રિય પતિ-વિયેાગના આંતરિક દુઃખ અને વજ્જાવાળી કટાક્ષ કરતી માટી સિન્ધુમતી ભાર્યાએ કહ્યું કે- હે સ્વામી ! તમાને પલેાકના સુખ આર્ટ માટલે બધા દ્વીક્ષા માટે Àા આગ્રહ છે? અહિં જ મહાભાગે અને મહારમણીએાના સુખના અનુભવ કરે. કદાચ દીક્ષા સહણુ કરી દેશેા, તા મકરદાદા ર્ડાકા માર્ક બને લાકના સુખથી ઠગાથા, તેા પાછળથી પસ્તાવાનો વખત આવશે. ’ ત્યારે તેને જમ્મૂકુમારે કહ્યું કે માલા ! વિલાસથી બીડેલી ખાંખવાળી, મદષ્ટિથી કટાક્ષ કરતી તુ હવે ખેલતી અટકી જા, આ તારા પશ્ચિમ વ્યર્થ છે. અત્યારે અમે બીજા છીએ. અમારુ બાહ્ય પૂર્ણ થયું છે અને હવે ભવના અંત કરવાની અમારી દૃઢ અભિલાષા છે. અમારા માહ ક્ષીણ થયા છે, અમે જગતને હવે તૃણ સપ્પુ' દેખીએ છીખે. અથવા તે તારે જે કથા કહેવાની હોય તે ખુશીથી કહે, એટલે તે માટે પત્ની નીચુ' મુખ શખી મરદાઢા વેશ્યાની કથા કહેવા લાગી. મકરદાઢા-વૈશ્યાની કથા—
જયન્તી નામની નગરીમાં ધનાવહે નામના સાથવાહે રહેતા હતા. તેને વિનય વાળા સુધન નામના પુત્ર હતા. સમગ્ર કળામાના પાર પામેલી હાવાથી પિતાએ તેને
"Aho Shrutgyanam"
Page #185
--------------------------------------------------------------------------
________________
મકરદાઢા વેશ્યાની કથા
[ ૧૫૫ છે પુષ્કળ ધન આપી વેપાર કરવા માટે ઉજજયિની નગરીએ મોકલે. વિવિધ પ્રકારના વ્યાપાર કરતાં કોઈ વખત કામ પતાકા નામની ચતુર અને પ્રસિદ્ધ વેશ્યાના મંદિરે પહો. વેશ્યાએ તેને તેવા તેવા પ્રકારે એવે વશ કર્યો છે, જેથી અ૫ દિવસમાં તેના વિષે અતિરાગવાળો બની ગયો. યજ્ઞ-ઉજાણી આદિ કાર્ય કરવા માટે ધનની જરૂર છે એવા કપટ-મહા પ્રપંચપૂર્વકના ખાનાથી કામ પતાકાની માતા મકરદાઢા ગણિકાએ સુધનનું સર્વ દ્રવ્ય પોતાના મહેલમાં મંગાવ્યું. હવે તેની પાસે કંઇ બાકી રહેતું નથી, આપણે સર્વસ્વ હરણ કરી લીધું છે, એમ જાણે મકરદાઢા અક્કા અવજ્ઞા અને અનાદરથી સુધનને જોવા લાગી. કામ પતાકાના મહેલમાં પ્રવેશ ન મેળવી શકતે, ઓસરી. ગયેલા અભિમાનવાળો તે તેના ઘરેથી નીકળીને વિચારવા લાગ્યા.–કામ પતાકાના નેહમાં આધીન બની લા સેનામહોરોથી તેનું ઘર ભરી દીધું અને હું તદ્દન નિર્ધન બની ગયો.
સર્વ નેહ, દેહ અને સર્વ દ્રવ્ય અર્પણ કરી છે તે પણ આ વેરિયા, કોઈની થતી નથી. વેશ્યાને શત્રુ કહેલી છે, તે યુકત જ છે.” કેઈકે બરાબર જ કહેલું છે?
ખાય કોઈનું અને આર્લિંગન બીજા સાથે કરે, વળી ધ્રુજતાં ધ્રુજતાં ધનની માગણી બીજા અન્યની પાસે કરે, વાંકાચૂકા શ્યામ કોમળ ખીચોખીચ કેશવાળી વેશ્યા કૃત્રિમ હાવભાવ બતાવતી સાચાપણાનું નાટક કરી સામાને વિશ્વાસ પમાડે છે. આંખમાં રુદન કરતી દેખાય, પણ મનમાં હસતી હોય, સર્વ લોકો તેને સત્ય માને. જે તી. હાંતવાળી કરવત કાઇને બંને બાજુથી કાપે છે, તેમ વેશ્યા પણ પિતાની ચતુરાઈથી માનવને પિતાને કે દુનિયાને રહેવા દેતી નથી અર્થાત્ બંને બાજુથી માણસ જીવન કાપી નાખે છે. સર્વ મૂઢલાક તેનાં વચનો સત્ય માને છે અને પરમાર્થ વિચારતા નથી. વેશ્યાઓ હદયમાં મુક્ત હાસ્ય કરે છે અને નેત્રમાં અશ દેખાડે છે.
હવે નિર્ધન સુધીનો પરિવાર તેને જયંતીનગરીએ આવવા ઘણું સમજાવે છે, પથ શરમથી ત્યાં જવા તેને ઉત્સાહ થતું નથી. ભોજન અને વસ્ત્ર પણ મેળવી શકતે નથી એટલે સુધનના પરિવારે તેના પિતા પાસે જઈને બને સમગ્ર વૃત્તાન્ત કહ્યો, અને તેના સર્વ દુઃખની હકીક્ત કહી. પિતાએ કહ્યું કે, “એ વેશ્યાને વ્યસની દુરાત્મા જલે ત્યાં જ દુઃખ ભેગવતે, તેવા વ્યસની પુત્રથી દૂર સાશ' ત્યારે પરિવારે કહ્યું કે-“સજજન પુરુ અવિનીત એવા પિતાના આશ્રિત તરફ વિમુખ બનતા નથી. વાછરડો ગાયના સ્તનમાં માથું મારીને વ્યથા કરે, તે પણ ગાય દૂધને નિરોધ કરતી નથી. એટલે ધનાવહ પિતાએ વિચાર્યું કે, પરાધીન પણે ઉત્પાતથી ગળાઈ ગયેલ પદાર્થને પાછો કાઢવાની જેમ મકરદાઢાએ પડાવી લીધેલ મારું દ્રવ્ય પાછું સ્વાધીન કેવી રીતે કરવું? તે માટેનો ઉપાય સૂઝી આવ્યા, એટલે પોતાના ખાનગી વિશ્વાસ મનુષ્યોને મોકલીને તેને સમજાવીને પિતાજી પાસે લાવ્યા. વિશ્વાસુ મનુષ્યોની સહા
૧ છો કછોરું ચાય તો પણ માતા-પિતા તે વાત્સલ્ય જ રાખે.
"Aho Shrutgyanam
Page #186
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૬ ]
પ્રા. ઉપદેશમાતાને ગૂજનુવાદ યતા આપીને તેમ જ ઘણું ધન-સમૃદ્ધિથી સમૃદ્ધ કરીને કાનમાં કંઈક ગુપ્ત વાત કહીને ફરી સુધનને અવંતીમાં મોકલ્યા. સાથે કેળવેલો એક માકડો આપ્યો. તે એ હતું કે, જેટલું દ્રવ્ય ગળાવીને છૂટે મૂકી દીધું હોય અને પછી જેટલું પાછું માગી તે તેટલું જ આપે. ઉજજયિની નગરીમાં પહોંચી તેણે ફરી વ્યાપાર-રોજગાર શરુ કર્યો. તેમાં હવે ઘણે ધનાઢ્ય બની ગયે.
આ વાતની મકરદાઢાને ખબર પડી, એટલે દાસીઓ દ્વારા વિવિધ વચનની યુક્તિ અને ભક્તિ વડે મનાવીને પોતાના ઘરે લાવ્યા. મકરદાઢા કહેવા લાગી કે- જયારથી માંડીને તમે કહ્યા વગર અહિંથી ચાલ્યા ગયા, ત્યારથી માંડી આજ સુધી આ કામપતાકા વેણીબંધ બાંધીને શરીરશોભા ટાળીને મનમાં શાતી, મરવાના વાંકે જીવતી રહી કદાચ “જીવતે નર ભદ્રા પામે” તે ન્યાયે જીવતા હઈશું તે ફરી મેળાપ થશેએ આશાએ પ્રાણ ધારણ કરતી હતી. આટલો કાળ તે તમારા વિરહમાં કામ પતાકાએ આવી દુઃખી અવસ્થા પસાર કરી. કઈ પ્રકારે ફરી તમારી મળવાની આશા આશ્વાસન આપી છવાડી છે. આ પ્રમાણે સુધનને ઠસાવીને મકરદાઢાએ કામ પતાકાને કહ્યું કે, “હે વત્સ ! હવે તારા મનોરથો પૂર્ણ કર. ત્યારપછી પૂર્વ માફક વિવિધ હાવભાવ, કટાક્ષ વગેરે ઉપચારથી તેને રંજન કરવા લાગી. અક્કા-માતા જયારે જ્યારે ધન માગતી હતી ત્યારે ત્યારે વૃક્ષના થડ સાથે બાંધેલા માકાડાની અને થડની પૂજા કરી જેટલું ધન માગે તેટલું આપ્યા કરે છે. આ દેખીને અક્કાનું ચિત્ત ચમત્કાર પામ્યું અને ચમત્કારની હકીકત કામ પતાકાને પૂછવા માટે કહી રાખ્યું કે, વિનતિ પૂર્વક પરમાર્થ પૂછી લેવો.
હવે કામ પતાકા નેહપૂર્વક વિનયથી પૂછવા લાગી કે-“હે પ્રાણેશ ! દ્રવ્ય મેળવવાનો આ કેઈ અપૂર્વ ઉપાય છે, તો કૃપા કરી આ વિષયનો શે પરમાર્થ છે. ? તે કહો.” સુધને કહ્યું કે, હે પ્રિયા ! આ હકીકત કોઈ પાસે તારે પ્રકાશિત ન કરવી. આ માકડું કામધેનુ-સમાન છે. તેની પાસે સે, હજાર, લાખ, ક્રોડ, અબજ ગમે તેટલું દ્રવ્ય માગીએ, તે પણ તે આપતાં થાકે નહિં. ત્યાર પછી કોઈક વખત અદ્ધાના કહેવાથી વિવિધ સનેહપૂર્ણ વાણી આદિના પ્રકારો વડે તેનું મન રીઝવીને કામ પતાકાએ કહ્યું કે, “હે પ્રિય ! મને તમારા પ્રત્યે એટલે સ્નેહ છે કે તમારા ખાતર મારા પ્રાણ પણ અર્પણ કરું. હે પ્રિયે ! તમને મારા પ્રત્યેની સ્નેહ-રખાને કસોટીપાષાણુ કે છે? સુધને કહ્યું કે, “હે પ્રાણપ્રિયા ! નક્કી મને પણ પ્રેમ-મમ અતિમહાન છે. સફેદને કાળું કરનારો હું તેથી ત્રિ-દિવસ હંમેશાં તારી પાસે જ રહું છું. કામ પતાકાએ કહ્યું કે, “એ વાતમાં મને સદેહ નથી. માતાજીને પણ આવો જ વિશ્વાસ છે. જેથી કરીને તેણે મને કહ્યું છે કે-હે વત્સ ! આ જમાઈને તારા ઉપર આટલે માટે સ્નેહ છે, જે કદાચ તું મર્કટ-કામધેનુની પ્રાર્થના કર, શું તે તને ન આપે ?” એટલે સુધને વિચાર્યું કે- સમય આવે ત્યારે શત્રુ
"Aho Shrutgyanam'
Page #187
--------------------------------------------------------------------------
________________
મકરદાઢા વેશ્યાની કથા
[ ૧૫૭ } વિષે અપકાર, મિત્ર વિષે અને બધુવગ ઉપર ઉપકાર ન કશાય કે સત્કાર-સન્માન ન કરાય તે તેણે કયે પુરુષાર્થ કર્યો ગણાય ?'
હવે આ સમયે સુષને કહ્યું કે, હે પ્રિયા ! આટલી વાતમાં પણ તને નહીં આપે, તે સંદેહ થાય છે? તે માતાને બોલાવ. અહીં હમણાં જ તેનું કૌતુક પૂર્ણ કરું. ત્યારપછી તે જ વખતે હર્ષ પામેલી મુક્ત પગલાં મૂકતી વિરતી કેડ ભાગ વાળી મકરદાઢા ત્યાં આવી મોટા આસન ઉપર બેઠી. જમાઈએ જુહાર કર્યા. પુત્રીને કહ્યું કે, “હે વત્સ ! આ વાતમાં શું આશ્ચર્ય છે? એમ નિશ્ચયપૂર્વક તે પ્રકારે મંત્રણા કરી હતી કે, આવા ગાઢ સ્નેહ આગળ શું દુકર છે ? તે પ્રાણેશને પૂછ્યું કે નહિ ? આની પાસે પ્રાર્થના કરવાને વિધિમાર્ગ કયો ?’ સુધને કહ્યું કે, “હે માતાજી! પ્રાર્થના પ્રકાર અતિદુષ્કર છે. જે તે વાત અંગીકાર કરવાના હો, તે જ વિધિ કહીશ. તેણે કહ્યું કે, “ આ કામધેનુના લાભમાં દુષ્કર શું હોઈ શકે ?” “જે તારે આ દઢ નિશ્ચય અને નિર્ણય જ હોય તે લાંબા કાળથી એકઠું કરેલું સર્વ દ્રવ્ય અને સારભૂત પદાર્થોને તારા ઘરમાંથી બહાર કાઢ, તને ઠીક લાગે તેને આપી દે, પહેલાંનું જેનું ધન હોય, તેને પણ આપી છે, એક કણ પણ જે ઘરમાં બાકી રહી જાય તો આ કામધેનુ ફળ આપનારી ન થાય.” આ પ્રમાણે જ્યારે સુષને કહ્યું, ત્યાર મકરદાઢાએ કહ્યું કે, “બીજા કેને ઘરનું સારભૂત દ્રવ્ય આપી દઉં ? બીજા કેઈનું ગૌરવ વધારવું તે કરતાં તમે શું ઓછા છે ? તમો જ સર્વ દ્રવ્ય અંગીકાર કરો. મણિ, રત્ન, સુવર્ણ, ધન, કપડાં વગેરે નાની ખીલી સુધીનું સર્વ તમને અર્પણ
સુધને પણ આગળથી તૈયાર કરેલાં વહાણેમાં ધન ભરીને જયંતી નગરીએ મોકલી આપ્યાં. ત્યારપછી પૂજા કરીને પ્રણામ કરીને ખમાવીને પોતાના હાથે કેટલીક સોનામહોરો ગળાવીને મક્કડ (કામધેનુને મકરદાઢાના હાથમાં અર્પણ કર્યું. અક્કાને કહ્યું કે, “આજથી રવિવારે સાતમા દિવસે પ્રથમ પ્રાર્થના કરવી”-એમ કહી ઘરેથી નીકળી ગયે. વહાણ ગયાં, તેની પાછળ પાછળ સુધન જયંતી નગરીએ પહોંચી ગયો.
મકરદાઢા પણ રવિવારના દિવસે નાન-વિલેપન કરીને થડ ઉપર કામધેનું મટને ચડાવીને પૂજા-પ્રણામ કરીને પંચાંગ નમસ્કાર કરીને એક સે માગ્યા. પેલો મર્કટ (કામધેનુ) માગ્યા પ્રમાણે મુખમાંથી કાઢીને અર્પણ કરતા હતા. જેમ ઘરમાંથી સવ સારભૂત પદાર્થ તેમ બે વખત ત્રણ વખત આગળના ગળેલા સુવર્ણ સિકકા આપતો હતો. હવે તેની કુક્ષિ તદ્દન ખાલી થઈ ગઈ. ત્યાર પછી માગણી કરતા છતાં કંઈ પણ અર્પણ કરતા નથી. લાકડીથી ઠોકે તે ચીચીયારી-કીકીયારી કરવા લાગ્યો. ત્યારપછી ઠગાયેલી પેલી મકરદાઢા પટ કૂટતી પોકારવા લાગી. હાય હાય ! હું મરી ગઈ. તે ધૂતે મને ઠગી. મારા જેવું તેનું સર્વ દ્રવ્ય અને મારું સર્વદ્રવ્ય જે મેં પૂર્વે એકઠું કર્યું હતું, તે બધું લઈને ચાલ્યા ગયા ! કામધના
"Aho Shrutgyanam
Page #188
--------------------------------------------------------------------------
________________
{ ૧૫૮ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજ શનુવાદ
àાબથી હું હંસાઈ અને વિડંબના પામી લેાકા પાસેથી મેળવેલુ ધન પણું ગયું. દ્ધિનારી થઈ ગઈ. ઢરડાના પાસમાં જેમ પક્ષી, પાણીની અ'દર જાળમાં જેમ જળચરા, તેમ હું લાભ-યત્રમાં પડીને નાશ કેમ ન પામું ? ' આ પ્રમાણે મકરદાઢાનું કથાનક કહ્યું. કથાનકના ઉપસ`હારમાં સિન્ધુમતીએ કહ્યુ` કે, ' ભત્તુર પ્રત્યે અતિ અનુરાગવાળી અમાને છેાડીને દીક્ષાના ઉત્તમ સુખની તમે ઇચ્છા રાખે છે, પરંતુ મ ટ-કામધેનુમાં લેાભી મનેલી મક્કા સરખા ન થાવ. કહેલું છે કે, · આ લેાકનાં પ્રત્યક્ષ સ્વાધીન સુખને ત્યાગ કરી દુદ્ધિવાળા એવા જેએ તપ-સૌંયમ પરàક માટે ઉદ્યમ કરે છે, તેઓ ખરેખર હાથમાં રહેલા કેાળિયાને છેડીને પગની આંગળી ચાટવા જાય છે. અર્થાત્ મનેથી ચિત થાય છે. તે સમયે પ્રત્યુત્તરમાં જબૂ કુમારે કહ્યું કે, હે સુંદરી ! જાણ્યું જાણ્યું, તું ખરેખર ભૌતાચાય ની બન જણાય છે.
6
ભૌતાચાર્યની કથા-
પૂર્વકાળમાં કાઇક સન્નિવેશમાં જાણે સ જડતા મહીં' જ એકઠી થઈ હોય એવી મૂખ–મ’ડળીના અગ્રેસર એક આચાય હતા. કાઈક સમયે પેાતાના પ્રતિનિધિ ફ્રિકાના રક્ષપાલક તરીકે પેાતાના એક શિષ્યને મૂકીને પેતે નજીકના ગામમાં ગયા. ત્યાં ભેશના દહિં સાથે કેદ્રવા ભાતનું ભાજન કરી પેાતાની ડુ‘મને પપાળતા તે સુઈ ગયા અને સાક્ષાત્ એક સ્વપ્ન જોયું કે, આખી મઠિકા સિ'હકેસરિયા લાડુથી ભરાઈ ગઈ. ક્ષણવારમાં માનદ ઉલ્લાસથી ખડાં થયેલાં રુવાટાવાળે જાયે અને ઉભે થઈ પેાતાના ગામ અને મઠિકા તરફ એકદમ દોડચેા. કદાચ શિષ્ય પાતે માઈ જાય અગર બીજાને આપી કે તે ત્યાં આવી મઠિકાને તાળુ માર્યુ અને શિષ્યને કહેવા લાગ્યા કે, ‘મારા ભાગ્યથી ઠિકા લાડવાથી ભરાઈ ગઈ છે. તે સાંભળી શિષ્ય હુ થી નૃત્ય કરવા લાગ્યે અને ગુરુ તેનાથી ખમણા નૃત્ય કરવા લાગ્યા. શિષ્યને આજ્ઞા કરી કે, ‘આજે આખા ગામને તું જલ્દી જમવાનું નિમંત્રણ આપ. મારે આજે એકદમ આખા ગામને મદતુ જમણુ આપવું છે.
:
ગુરુના કહેવાથી શિષ્ય સમગ્ર ગામને નિમત્રણ આપ્યું કે, · મારા ગુરુજી આજે સમગ્ર મામલેાકને લાડવાનું ભાજન આપશે. કારણ કે અત્યંત પ્રસન્ન થયેલા રુદ્રે આખી મઠિકા લાડવાઓથી ભરી દીધી છે. સમગ્ર ગામલેાક જમવા માટે આવીને પ્રીતિપૂર્વક પાક્તિમાં બેસી ગયા. પીરસાવાની રાહ જોઈ રહેલા હતા, ત્યારે હવાળા ગુરુએ તાળુ ખાલ્યું અને જીવે છે તેા ઠિકા ખાતી દેખી. દુબુદ્ધિવાળા ગુરુ પેાકાર કરવા લાગ્યા. ગામલામા હાસ્ય કરતા પરસ્પર હાથ-તાવી આપતા જમ્યા વગર ઉભા થઈ ગયા. ભસ્મ ધારણ કરનાર ખાવાજી લેાકેાને કહેવા લાગ્યા કે, થોડીવાર થશે. તમારા સર્વેના આગમનથી હું અતિ પામ્યા, જેથી સ્થાન ભૂલાઈ ગયું છે, ફ્રી.
"Aho Shrutgyanam"
Page #189
--------------------------------------------------------------------------
________________
------
--------
-
---
--
~-----
~-
~
~~
વાનર-દંપતીની કથા
[ ૧૫૯ ] હું ઊંઘી જાઉં અને ફરી સ્વપ્ન આવ્યું સ્થાન જાણું લઉં એટલે તેમને ભોજન કરાવું” તે પગ લાંબા કરી ફરી મેળવવા માટે સુઈ ગયો, શિષ્ય ઘણું ના કહી. લકે મોટા કોલાહલ કરવા લાગ્યા અને બેલવા લાગ્યા કે, શિષ્ય મૂખ, ગુરુ મહામૂર્ખ, આ બંનેનો સગ આંધળા પિતા અને બહેરા પુત્ર સખે થયે છે. યથાર્થ જ કહેલું છે કે:-“ શ્વેતામ્બરાને સમ્યજ્ઞાન, ભસ્મ-મભૂતિ લગાડનારને અજ્ઞાન, બ્રાહ્માને અક્ષમા, દિગંબરોને કુક્ષિ પૂર્ણ કરવી.” ગામલોકો ગુરુ-ચેલાનું પ્રગટ હાસ્ય કરે છે, તો પણ તે બંને તેનું લક્ષ્ય કરતા નથી. અટ્ટહાસ્ય કરતાં સમગ્ર ગામલેક પિતાના સ્થાનકે ગયા. માટે હું શુભાશયવાળી! સ્વપ્નમાં મેળવેલા માદક વડે નગરલોકને આમંત્રણ આપી જડતાથી જગતને જિતનાર ભૌતાચાર્ય હાયપાત્ર બન્યા, તેમ સ્વપ્ન સરખા અપક્ષમાં નાશ પામવાના સ્વભાવવાળા ભગવડે મારા મનને લેભાવતી તું હાસ્ય પાત્ર કેમ નહિં થાય? તે વિચાર. ભૌતાચાર્યની સ્થા પૂર્ણ વાનર-દંપતીની કથા
ત્યારપછી પદમશી નામની બીજી પત્ની કહેવા લાગી કે, “હે પ્રિય ! અમને પ્રાપ્ત કરીને તમે અમારા ત્યાગ કરે છે, પરંતુ પાછળથી તમને વાનરની જેમ પસ્તાવો થશે
એક અટવીમાં અતિનેહી વાનયુગલ રહેતું હતું. દરેક વૃક્ષે કુદતું કેકડા મારતું ફરતું ફરતું કોઈક વખતે ગંગાના કિનારે આવી પહોંચ્યું, ત્યાં ઘણી વિશાળ ડાળો - વાળા એક વૃક્ષની શાખા ઉપર ક્રીડા કરતા હતા. કેઈક વખતે માકડે ફાળ મારી પણ અવલંબન ચૂકી જવાથી તે નીચે પડો. કઠણ પૃથ્વીપીઠનો સજજડ પ્રહાર - લાગવાથી પીડા પામે તે માકડા દેવકુમાર સરખે મનુષ્ય યુવાન બની ગયો. તે સમયે વાનરીએ વિચાર્યું કે, “ અહોહો ! આ તીર્થ પ્રભાવવાળી ભૂમિ છે. તે માર્કેટ માફક હું પણ મારા આત્માને અહિં પાડું. પતિવિયોગથી ક્ષેમ પામેલી હું આ અરયમાં એકલી શું કરીશ?” તે ખરેખર માનુષી બનીને આના ખોળામાં કીડા કરું.’ તેવી રીતે વાનરી પણ ભૂમિ ઉપર પડી એટલે કામદેવની પ્રિયા પતિના સરખા રૂપવાળી બની ગઈ.
હર્ષપૂર્ણ હૃદયવાળાં બંને ક્રીડા કરવા લાગ્યાં. હવે યુવતીને પુરુષ કહેવા લાગે કે, “ વાનરમાંથી પુરુષ થયે તે ફરી નીચે પડું તે હે પ્રિયા ! હું નક્કી દેવકુમાર -થઈશ.' પત્નીએ કહ્યું કે, “હે વામી! તમે હવે અતિલોભ ન કરો, દેવયુગલના -રૂપ સરખા નવદંપતીમાં આપણને કશી કમીના નથી. ફરી પડવાથી કદાચ મળેલી વસ્તુનો નાશ થાય માટે મારું કહેવું માન્ય રાખે. દેવતાઈ વચન માફક મારા વચનનું ઉલંઘન ન કરશે.” એમ વારંવાર વિનવણી કરીને રોકે છે; છતાં પણ કરી - નીચે પડતું મૂકયું એટલે પાછો હતો તે વાનર બની ગયા. અતિદીન મનવાળે
"Aho Shrutgyanam
Page #190
--------------------------------------------------------------------------
________________
{ ૧૬૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ પશ્ચાત્તાપથી તપી રહેલ દેહવાળ પિલી સુંદરી પાસે આવી અતિ ઝુર છે. ત્યારે સુંદરી કહેવા લાગી કે, “તમને ઘણું સમજાવ્યા છતાં માન્યા નહિ.”
હવે ત્યાં આવેલ કઈ રાજકુમાર તે સુંદરીને પિતાના નગરમાં લઇ ગયા અને પિતાની ભાર્યા બનાવી. તે અનેક પ્રકારનાં વિષય-સુખ અને ભોગ ભોગવવા લાગી, હવે એકલે પડેલ માકડા પિતાની પ્રિયાના ધ્યાનમાં ઝુરતો ઉંચા તરંગવાળી ગંગા નદીમાં મૃત્યુ પામ્યા. માટે હે નાથ ! આ પ્રમાણે અહ૫બુદ્ધિવાળી હું આપને વિનંતિ કરું છું કે, “મારું કથન સાંભળી બરાબર વિચાર કરો કે, જેમ વાનરને થયું તેમ તમને પાછળથી પસ્તાવો ન થાય. કોઈપણ પદાર્થમાં બહુ આગ્રહ ન રાખવો. જેથી કરી આ અનર્થ થાય.” વાનર-યુગલ સ્થા પૂર્ણ ઔચિત્ય લાભનો લોભ
હવે ત્યારપછી બૂકુમારે કહ્યું કે, “હે સુંદરી ! મારે ભાવ પણ તું સાંભળી લે. ઉચિત પ્રકારનો લોભ ચતુર પુરુષ પણ કરે છે. હે પ્રિયા ! શું હું તે લાભ ન કરું ? કોઈ પણ દેહધારી લેભ વગર કયાંય પણ કોઈપણ પદાર્થને આશ્રય કરી શકતા નથી. આ મારો દીક્ષાનો લાભ એ મારા ઔચિત્યનું ઉલ્લંઘન કરનાર નથી. કારણ કે, દીક્ષાનો લાભ કલ્યાણકારી સિદ્ધિનું કારણ છે. અથવા તો હું લોભામાં લપટાઈ ગયે નથી. પૂર્વના પુય-પ્રભાવથી જ દીક્ષા અવશ્ય થનારી છે, પરંતુ દીક્ષા એ લાભ નથી. અથવા તે આ દીક્ષાલોભ એ ભાવી દીક્ષાની શિક્ષાનું સામ્રાજ્ય. સમજવું. ભાગ્ય અને સૌભાગ્યને વરેલા ભાગ્યશાળીને કઈ પદાર્થ અપ્રાપ્ય હોય છતાં સિદ્ધદત્તની જેમ તત્કાલ પ્રાપ્ત થાય છે. વળી ભાથની ગેરહાજરીમાં અતિલોભ હોવા છતાં પણ વીરસેનની માફક પ્રયત્ન નિષ્ફલ થાય છે. તે આ પ્રમાણે – ક્ષેત્રદેવતા અને જુગારી
ચન્દાભા નગરીમાં નામથી અને અર્થથી આશાપૂરી નામની ક્ષેત્રદેવતા હતી. તેના મંદિરમાં રાત્રે કોઈક જુગારી આવ્યા અને તરતના તાજા પકવેલા પૂડલા મંદિ૨ના દીપકના તેલમાં બળીને ખાવા લાગ્યા. એટલે તે દેવીએ પિતાના દીપકને છેદ અને એંઠા ભેજનને સ્પર્શ થવાના કારણે તેને ભય પમાડવા માટે લટકતી લાંબી જિલ્લાવાળું ઉઘાડું મુખ લંબાવી વિકરાળ કર્યું. તે જુગારી નિર્ભયતાથી અને નિઃશૂકતાથી અર્ધ ખાધેલ પૂડલા સાથે તેની જીભ ઉપર ચૂંક. “એઠું અને કેલ અપવિત્ર આ કેવી રીતે ગળામાં ઉતારુ” એમ વિચારી દેવતા તે પ્રમાણે લાંબી છમ રાખીને હેલી હતી, ત્યારે પ્રમાતમાં તેવી સ્થિતિમાં રહેલી દેવીને લોકોએ
ખી. “આ કયા પ્રકારને ઉત્પાત ઉત્પન્ન થયો? આ કરનાર કોઈ નાગરિકમાંથી હવે જોઈએ.” આવી રીતે આકુલ-વ્યાકુલ બનેલા નાગરિકે શાન્તિકા, પૂજા-પાઠ
"Aho Shrutgyanam
Page #191
--------------------------------------------------------------------------
________________
ત્રિદેવતા અને જુગારી
[ ૧૨૧ ]
-
~-
~
~-~
આદિ ઉપાયો કરવા છતાં પણ ફાટેલું–મુખ બંધ કરતી નથી. ત્યારે ભય પામેલા. ચિત્તવાળા લોકોએ કહ્યું કે-“ આ નગરીમાં ઉત્પાતની શાંતિ કરવા કોઈ પુરુષ સમર્થ છે?” પેલા જુગારીએ કહ્યું કે- આ કાર્ય કરવા માટે હું અમથું છું. પરંતુ પ્રથમ પૂજાની સામગ્રી લાવવા મારા હાથમાં સે સેનૈયા આપે. તમારું કાર્ય સિદ્ધ થાય તે તમો સર્વે એકઠા થઈ જે ઉચિત હોય તે વસ્ત્રાદિકથી મારું સન્માન કરશે.”
લોકેને સમુદાય એકઠો થઈ મંત્રણા કરવા લાગ્યા કે, આ ઘુતકાર (જુગારી) એ માંત્રિક સંકટમાં પડેલા આપણને દેખીને પૂજાના ખાનાથી ખાવાની ઇચ્છાવાળો છેતરીને ધન ખાઈ જશે, પરંતુ દુઃખથી પીડિત થયેલા ચિત્તવાળા આપણે બીજું શું કરીએ ? નિમિત્તિયા, વેદ્ય, બ્રાહા, જોતિષીઓ અને મંત્રના જાણકારોના પુણ્યથી લહમીવાળાને ઘરે દેહપીડા, ભૂત, બહ, વળગાડ ઈત્યાદિ સંકટ પ્રાપ્ત થાય છે.'એમ વિચારી તેના હાથમાં સે સુવર્ણ સિક્કાએ આપ્યા. રાત્રે ભટ્ટારિકાદેવીના મંદિરમાં પ્રવેશ કરી બંને દ્વાર બંધ કરી જુગારી કહેવા લાગ્યો કે, “હે કટપૂતના ! સ્વાભાવિક અસલરૂપવાળી કેમ થતી નથી ? જો તું મારી કહેલી યથાર્થ વાત કંઈપણ ન કરે તો તારું વિજ્ઞાન શી શોભા પામશે ? માટે આડા લાકડે આડે વેષ” એમ કહી જેટલામાં તેની જિ હા ઉપર વિષ્ટા કરવાનો પ્રયત્ન કર્યો. એટલે વિચાર્યું કે,
આ પાપીને કંઈપણ અકર્તવ્ય નથી. એટલે મૂર્તિ અસલ હતી તેવી મૂળ- સ્વાભાવિક રૂપવાળી થઈ ગઈ. ઉપદ્રવ શાન્ત થવાથી નગરમાં શાતિ થઈ.
કોઈક સમયે જુગારી મસ્તકની હેડ મૂકી તેમાં હારી ગયે. ભટ્ટારિકાદેવી પાસે. આવી કહેવા લાગ્યો કે, “હે રવિ ! મેં જુગાર રમવામાં મરતક આપવાની શરત કરી હતી. તેમાં હું હારી ગયા છે, માટે તેમાંથી છૂટવા માટે પાંચસે સેનામહોર આપ.”
દેવીએ કહતે કે તારા પિતાએ મારી પાસે કઈ થાપણ-અનામત મૂકી હતી ખરી ?
જુગારીએ કહ્યું- હે માતાજી ! કેઈએ થાપણ નથી મૂકી, પણ મસ્તક છેદાવાના સંકટમાં તમારું સ્મરણ કર્યું, માટે મારું રક્ષણ કરો.”
ભટ્ટાસ્કિા–“તાશ સરખાનું રક્ષણ કેમ ન કરવું ? તેવા પ્રકારની તારી ભક્તિના બદલામાં જે કંઈ કરાય તે ઘણું અ૯પ ગણાય. હે દુશત્મન્ ! અત્યારે આટલી દીનતા બતાવે છે. તે તે વખતે તે તેમ (ન કરવાનું) કર્યું. તેણે એ ન વિચાર્યું કે, મૃત્યુશા પામેલાઓની માગણીને ઈન્કાર ન કરવા જોઈએ.” ખરેખર આકુલિતપ્રાણાવાળાઓએ બીજાના પ્રાણે ક્ષણવારમાં ફેંકવા ન જોઈએ.
જગારી-“જે હવે ભક્તિથી પ્રસન્ન થતી નથી, તે હવે જેવી રીતે પ્રસન્ન થઈશ, તેવી રીતે કરીશ. એમ કહીને તેની મૂર્તિને ભંગ કરવા માટે પાષાણ લેવા બહાર શકે. ભટ્ટારિકાદેવીએ તરત જ દ્વાર બંધ કર્યા. જુગારી મોટી શિલા ઉપાડીને જ્યાં બંધ દ્વાર પાસે આવ્યો, દ્વાર બંધ દેખ્યાં, એટલે વિલખા થયેલા તેણે બારણા પર
૨૧
"Aho Shrutgyanam
Page #192
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂજરાનવાદ
શિલા અફાળી, તે પણ દ્વાર ન ઉઘડયાં એટલે તે આખુ મંદિર સળગાવી નાખવાની તેયારી કરવા લાગ્યા. “અગ્નિનો સ્વભાવ છે કે, સર્વ વિનાશ કરે, તેમ આ જુગારીમાં સર્વ અનર્થ સંભવે છે-એમ ભય પામેલી દેવીએ તત્કાલ દ્વાર ખેલી પોકાર કર્યો કે, નષ્ટ-દુખચેષ્ટાવાળા ! મારું મંદિર બાળી ન નાખ, નિયપણાથી તે મને દાસી બનાવી, તે બેલ હવે તારું શું કાર્ય કરું? લે આ પુસ્તિકા લઈને જા, આના અદલામાં તને પચસે સોનામહોર પ્રાપ્ત થશે.”
* જુગારીએ પૂછયું કે, “એટલું મૂલ્ય ન મળે તો ?” તે મનુષ્યો મેંઢા સરખા મૂખે સમજવા, ન ખરીદ કરનાર મૂર્ખ માનવા. “ઠીક મને મળી ગયું.' એમ કહીને પુસ્તક ગ્રહણ કરીને દુકાનની શ્રેણિમાં આવ્યો.
પ્રતિ ચમર્થ ઝમતે મનુષ્ય પ્રાપ્ત કરવા યોગ્ય પદાર્થ મનુષ્ય મેળવે છે.
બઝારમાં પુસ્તિકા બતાવી અને ઘણું મોટું મૂલ્ય કહેતો હોવાથી વેપારીઓ વડે હાસ્ય કરાતાં અનુક્રમે પુરંદર શેઠના પુત્ર સિહદત્તની દુકાને આવી પહોંચ્યા. પુસ્તિકા દેખીને મૂલય પૂછ્યું તે પ૦૦ સેનામહોર કહી. સિદ્ધદત્ત વિચારવા લાગ્યો કે, “આ પિથીનું મૂલ્ય જયકુંજર હાથી જેવડું કેમ?” તો આમાં જરૂર કંઈ કારણ હોવું જોઈએ. તે અંદર જોઉં તે ખરે-એમ કહી પુસ્તક ખેતીને જોયું તે પ્રથમ પત્રમાં “પ્રાણઘમર્થ સંમતે મનુષ્ય-મનુષ્ય પ્રાપ્ત કરવા યોગ્ય પદાર્થ જરૂર મેળવે છે. અરે ! આ તે ઉપજાતિછ દને એક પાત્ર છે. અરે ! મારા હૃદયમાં એક ખટકતી શંકાને સંવાદ છે. તેની જ આ યથાર્થ વ્યવસ્થા જણાવનાર છે. એમ વિચારી પાંચસે સેનામહોર આપી તેણે પરિતકા ખરીદી.
જેટલામાં તે પ્રથમપાદ વિચારે છે અને હવે “બાકીના ત્રણ પાદ મેળવીને આ લેક પૂર્ણ કેમ બનાવું ? એમ ધ્યાન કરતો ચિંતામણિરત્નની પ્રાપ્તિની જેમ આત્માને તાર્થ માનતે રહેતા હતા. તેટલામાં પાડોસી વેપારીઓના વાચાલ પુત્રોએ તાળી આપવા પૂર્વક “સારો અને વિશેષ લાભ આપનાર કરિયાણું ખરીદ કર્યું.” એવા શબ્દોથી ગૃહવા ફેલાવી, “વેપારીની આંટ વધારી”-એમ બોલીને મશ્કરી કરનારાઓએ આ વાત તેના પિતા પુરંદરના કાને પહોંચાડી. કપ પામેલા પિતા “આજે કેટલી આવક જાવક થઈ છે !' તે તપાસ કરવા દુકાને આવ્યા. પુસ્તકખરીદીના ૫૦૦ સેનેયા ઉધારેલા દેખીને પિતાએ પૂછયું કે, “કયા પદાર્થની ખરીદીમાં આટલી મોટી સેનયાની રકમ ઉધારી છે? આપણે કયા એવા વિદ્વાન છીએ? અથવા તે પુસ્તકસંગ્રહના ગ્રહથી ગ્રથિલ (શેલ) બનેલ તું જ માટે વિદ્વાન છે. આને વેચવા જઈશ, તે કઈ તેના બદલામાં પાણી પણ નહીં પીવડાવશે. માટે તું મારા ઘરમાંથી નીકળ, આટલું ધન કમાઈને પછી અહિ પ્રવેશ કરે.” ત્યારપછી સિદ્ધદત્તે નિર્ણય કર્યો કે, “એટલા હજાર કમાયા પછી જ મારે અહિં આવવું. બરાબર પહેલી રાત્રિએ પ્રથા કર્ય'. નગરની અંદર રહેલા દેવમંદિરમાં બાકીની રાત્રિ પસાર કરવા રોકાયો. તે પાદનું તાત્પર્ય વિચારતે નિશ્ચિતપણે સુખપૂર્વક ઊંઘી ગયા.
"Aho Shrutgyanam
Page #193
--------------------------------------------------------------------------
________________
પ્રતિવાળી ત્રણ સખીએ
પ્રીતિવાળી ત્રણ સખીએ.—
આ બાજુ તે જ નગરીમાં શા, પ્રધાન અને પુરૈાહિતની અનુક્રમે રતિમંજરી, રત્નમાંજરી અને ગુરુમાંજરી નામની નિરત સાથે જ રહેનારી હાવાથી નિઃસીમ પ્રીતિવાળી, એક ત્રીજથી વિચાગ થવાના ભયવાળી એવી ત્રણે સખીઓને એક સમયે વાર્તાલાપ થયેા કે, માલ્યકાળથી અત્યાર સુધી આપણે સાથે દરેક ક્રીડા કરવાના સુખના અનુભવ કર્યાં છે. અત્યારે વળી વૈરી એવા યુવાનપણાથી શૈાભી રહેલી છીએ. નથી જાણી શકાતું કે, આ દૈવરૂપી વાળિચે આપણને ઉપાડીને કયાં ફેકી દેશે? ત્યારપછી રાજપુત્રીએ કહ્યું કે- જો તમારી પરસ્પર સ્નેહાનુબંધ હોય તે પછી હજી સુધી પિતાજીએ આપણે કાઇ સાથે કયાંય પણ વિવાહ-સંબધ કર્યો નથી, તેટલામાં આપણે પેાતાની જ મેળે કાઇ એક જ પતિને વરીએ, જેથી કાયમ સાથે ર રહી શકીએ.
દરેક સખીએ આ વાતને સ્વીકાર કર્યાં. ત્યારપછી રાજપુત્રીએ દૂર દેશાવરથી આવેલ મહા ઉત્તમ કુળના કોઈક રાજપુત્ર પિતાના સેવક વીરસેન નામનેા હતેા, તેને ગુપ્તપણે કહ્યું કે-‘ અમારી સખીએ અને મે' આવે! વિચાર કરેલ છે. ' ત્યારપછી યૌવન પ્રગટ થવાના કારણે અને તેના કટાક્ષ-માણુથી ભેદાયેલા હૃદયવાળા તેણે તેની વાતને સ્વીકાર કર્યો. “ નગર કાટની અહાર દેવમંદિરના મડપમાં અતિચપળ અશ્વો અને જરૂરી સામગ્રી સાથે આજથી ત્રીા દિવસની રાત્રિએ આવી પહેાંચીને રહેવું, જેથી કરીને લગ્ન કરીને આપણે ત્યાંથી પલાયન થઈશું, એ પ્રમાણે વીરસેનને અદ્વૈત કર્યો હતા, તે દિવસે આવી પહેાંચ્યા. તે સ્થળે વીરસેન આવી તે પહેાંચ્યા, પરંતુ પિતાના બૈરી સાથે યુદ્ધ કરતાં પેાતાની પાસે અલ્પ સૈન્ય હોવાથી અને શત્રુ પાસે વધારે સૈન્ય હોવાથી હારીને સ્વદેશે ચાયા ગયા.
[ ૧૬૩ }
""
"Aho Shrutgyanam"
6
રાજપુત્રી પણ એક પહેાર ત્રિ વીત્યાં પછી પરણવાની સામગ્રી સાથે દાસીથી વિરેલી સ`કેત સ્થાને મોંડપમાં આવી પહેાંચી. ત્યાં નિશ્ચિતપણે સૂતેલા સિદ્ધદત્તને એચે. પહેલાના પરિચયના કારણે ઉત્પન્ન થયેલા વિશ્વાસથી રાજકુમારીએ કહ્યુ હૈં, આવા ગંભીર કાર્યના આરબ કરેલ હોવા છતાં નિશ્ચિતપણે ઊંઘે છે, ' ત્યારપછી જગાડીને તેના હાથ સાથે હાથ મળ્યા. ગધવ વિવાહ કરીને કણ કર્યાં. સસ્ક્રુત ગ્રહણ કરેલ એવા તું કઈ ખેલતે નથી. ’ એ પ્રમાણેનું વચન સાંભળી આ ઈન્દ્રજાળ છે કે શુ? ’~એમ વિસ્મય પામેલા મનવાળા પ્રાપ્ત કરવા ચોગ્ય પડાય મનુષ્ય પ્રાપ્ત કરે છે–' એ પદ વિચારતા સિદ્ધદત્તને શજપુત્રીએ કહ્યું કે, ‘મને અને મારી અને સખીમાને તમે કુતાથી કરી. પલાયન થવા માટેનાં વાહન કર્યાં રાખ્યાં છે ?' તેણે કહ્યુ કે− આમ ઉતાવળ ફ્રેમ કરે છે? મને ઊંધ આવે છે, એટલે સુઈ જઈશ.' એમ કહી સુવાને ડાળ કરતા તે સુઈ ગયે,
Page #194
--------------------------------------------------------------------------
________________
{ ૧૬૪ ]
.
પ્રા. ઉપદેશઆતાના ગૂર્જ શવાદ રાજપુત્રી તે આને આમ નિશ્ચિત અને નિાકુલ દેખી રખે ને આ વીરસેન સિવાયના બીજે કાઈ પુરુષ તા નહિ હોય ?-એમ વિચારી પહેલાં સાથે લાવેલ પ્રકાશના કાડિયાનું સંપુટ ખાસીને જેટલામાં નજર કરે છે. તેા અજાણ્યા કાઈ ધૂત પ્રાપ્ત થયેલે આ જણાય છે. ભલે જે કાઇ સુકુમાર આકૃતિવાળા કામદેવના દપને દૂર કરનાર પુણ્યયેાગે અહિ આવી પહેાંચલ સાથે લગ્ન થયાં તે અનુચિત કાય થયું છે. પછી મસ્તક પાસે રાખેલી પુસ્તિકા દેખી. તેને ગ્રહણ કરી ખેતીને પ્રથમથી વાંચવા લાગી, ‘ પ્રાપ્ત કરવા ચાગ્ય પદાથ મનુષ્ય પ્રાપ્ત કરે છે. ' àાઠના માત્ર આ ચેાથે ભાગ છે, તે પણ કપૂરના ઢગલાની સુગંધ માફ્ક લેામાં વ્યાપી ય છે. ખરેખર સમયસર કહેવાયેલા અક્ષરાની જેમ પરમાથ-માર્ગને વિસ્તારનાર છે. નહિતર આ બનાવ કેવી રીતે અન્ય હવે પછી આવનારી અને સખીમાને વિશ્વાસ બેસાડવા માટે ર્હથેળીમાં કાજળની શાહી બનાવી શિાળ ફૈવમઘનીય ’ તેનું શું કારણ ?’ કાઈથી પશુ દેવ-ભાગ્ય ઉલ્લંઘી શકાતું નથી. એમ બીજો પાદ લખીને બીજા પહેાર રતિમ’જરી પાતાના ઘરે ગઈ.
C
C
ܕ
ત્રીજા પહોરે રત્નમાંજરી આવી પહેાંચી. તેથે પશુ તિમ ́જરીના કકણખા લિપિસ'વાદના વિચાર કરી તેની સાથે લગ્ન કર્યાં. એ પાદ પછી તે જ પ્રમાણે “ સમ્માન સોદો ( ૪ વિમો મે”-તેથી મને શાક કે આશ્રય થતાં નથી-એમ ત્રીજો પાદ લખીને પેાતાના સ્થાને પહોંચી ગઈ. એ પ્રમાણે ચાયા પહેારે શુશુમ‘જરી પણ આવીને તેની સાથે લગ્નવિધિ કરીને • ચસ્માટ્રીય દ્દેિ સામૂ ” જે આપણ છે, તે પારકાનું નથી-એમ ચાથા પાદ તેની આગળ લખીને પેાતાના ઘરે ચાલી ગઈ. તે પછી પુત્રીઓની દાસીએએ રખે અમે આવા અપરાધનું સ્થાન ન પામીએ ’એમ ધારી પુત્રીએાની કાયવાહી તેઓની માતાને જણાવી. માતાએ પણ પોતપેાતાના ભર્તારને વાત કહી. રાજાએ કહ્યું કે, હે દેવી ! દુ:સાહસ અને ચપળતાથી માગળ વધેલી પુત્રી જેના સ`સગમાં આવી હશે, તે શૂન્ય દેવ-મહિના માપમાં સુતેલા કાઈક પાદચારી મુસાફર સાથે પરણી હશે. યુ' કરવું ?' દેવીએ કહ્યું
<
દેવ ! હવે માપણી પાસે બીજે કાઈ પ્રકાર કે ઉપાય નથી. કન્યા એક જ વખત અપાય છે. એ જ વસ્તુ તેણે મેળવી કે, · પ્રાપ્ત કરવા ચેષ પદાથ મનુષ્ય પ્રાપ્ત કરે ' બીજી તમારી પુત્રીએ પ્રાપ્ત કરેલ પતિ સામાન્ય મનુષ્ય હશે, તો પણ પૃથ્વીતિ જ થશે.' કહેલુ` છે કે-“ ખાશ સાગરથી ઉત્પન્ન થયેલ, કલંકિત શરીરવાળા જડ જયાંતરૂપ ચન્દ્રને શભ્રમહાદેવના મસ્તકને મૂકી બીજું નિવાસસ્થાન કર્યુ ? ક ભૂમિકા ? અને કયા ગુÈા ? ગુણીજનેા શુ' કાચમાંથી પડે છે? જેના ઉપર રાજ– પ્રસાદને ઉચિત, સ્વામીની ઉજવલ દૃષ્ટિએ પડે છે, ત્યાં જ સર્વે ગુણે વસે છે.” માટે કરી હજી સુધી પ્રયાણ કરી કર્યાંય જાય નહિ, ત્યાં સુધીમાં પ્રધાન અનુષ્કાને માકલીને હાથી ઉપર બેસાડી નગરમાં પ્રવેશ કરાવા. ' પછી શાને
,
"Aho Shrutgyanam"
Page #195
--------------------------------------------------------------------------
________________
લકની સ્થિર મનુષ્યને વરે છે
[ ૧૬૫ ] મોકલેલ પ્રધાન પુરુષોએ સતત વાજિંત્ર વગાડવાના આડંબર સહિત સિદ્ધદત્તને જગાડશે. ત્રણ કંકણેથી અલંકૃત જમણા હસ્તથી પુસ્તિકા ગ્રહણ કરીને વાંચવા લાગ્યો. અરે ! આ ઉપજતિ છંદવાળે અપૂર્ણ કલોક ચારપાદવાળે સંપૂર્ણ બની ગશે અને સાથે હું પણ આઠ પગવાળો થઈ ગયો. આટલું જ માત્ર મેં પ્રયાણ કર્યું, હજુ કંઈ પણ ઉદ્યમ ન કર્યો, પરંતુ દેવ અનુકુલ થયું, તો ચારગણે લાભ થયે. અથવા તે ઉદ્યમ કઈ કરે છે અને તેનું ફલ બીજે જોગવે છે, માટે ઉદ્યમથી સર્યું, અને તે ભાગ્ય એ જ પ્રમાણ છે.” ત્યાર પછી તેને રાજ-હસ્તી પર બેસારીને પ્રધાન પુરુષોએ રાજમહેલે પહોંચાડયો. તેણે રાજાના પત્રમાં પ્રણામ કર્યા એટલે આ તે પુરંદર શેઠને પુત્ર જ મારી કૃપાનું પાત્ર બન્યા. તેને ઓળખે. પ્રધાન અને પુરોહિતે આ વૃત્તાન્ત જાયે. તે બંનેએ પણ રાજા પાસે આવી પિતાપિતાની પુત્રીએને વૃત્તાન્ત જણાવ્યા.
પુરંદર શેઠને પુત્ર જમાઈ તરીકે પ્રાપ્ત થવાથી અને પુત્રીઓની ચપળ ચેષ્ટાથી સર્વે પ્રસન્ન થયા અને લગ્નોત્સવ કરવાના ઉત્સાહવાળા થયા. રાજ રતિમંજરી, રત્નમંજરી અને ગુણમંજરી એમ ત્રણે કન્યાનાં પાણિગ્રહણ કરાવીને પ્રતિપાદન કરવા લાગ્યા કે, “ખરેખર ! દેવરાજા ચિંતા કરનારો છે, જે દર વસતે હોય, તેને પણ જાણે છે. જે જેને યોગ્ય હોય તે તેને બીજા સાથે જોડી આપે છે.” રાજાએ જમાઈને પાંચ ગામો આપ્યાં, અને માટે સામંત બનાવ્યા. સિદ્ધદત્ત પુરંદર પિતાના ચરણ-કમલની સેવામાં રહી સમૃદ્ધિનું પાલન કરવા લાગ્યો. ખરેખર સિદ્ધદર ઉત્કૃષ્ટ પુણ્યના સારભૂત છે. પોતે ઊંઘતો હોવા છતાં તેનો પ્રભાવ જાગતો છે. તેમ ભય પામેલ એક વર્ષના હરણના બચ્ચા સરખા ચપળ નેત્રવાળી હે પ્રિયા ! મારા માનેલા પહા
ની સિદ્ધિ થશે. ત્યારપછી પદમસેનાએ કહ્યું કે, “હે પ્રિય! પ્રત્રજ્યાને હામ ભલે કરે, પરંતુ ઉતાવળ કરવી યોગ્ય નથી. કારણ કે, સ્થિર મનુષ્યોને લક્ષમી વરે છે. જેમ સુંદર શેઠને પ્રાપ્ત થઈ હતી અને જેઓ ઉસુક હોય છે, તેની લમી વિષણુની જેમ હોય છે, તે પણ ચાલી જાય છે.” લક્ષમી સ્થિર મનુષ્યને વરે છે–
ગુસ્થલ નામના ગામમાં સુંદર નામના શેઠ હતા. તેને સુંદરી નામે પ્રિયા -હતી. તેનાથી પુરંદર નામને પુત્ર થયો. સમાન કુલ-શીલવાળાને ત્યાં લગ્ન કર્યા. ગામની અંદર વાસ કરતાં સુખેથી રહેતા હતા. ગામડામાં દૂધ, દહિં, ઘી, ધાન્ય
* તાજા અને ઘરના આંગણામાં જ મળે છે. વળી ઘાસ, ઈધણાં મફત મળે છે. ખરેખર ગામડાને વાસ સુખકર છે. ભક્તિ કરનાર યોગ્ય અનુરાગવાળી શીલપ્રય એવી એક પ્રિયા, આજ્ઞાંકિત પુત્ર જ્યાં હોય તેવું ગામ પણ નક્કી વગ છે. કોઈક સ્થાને કહેલું છે કે:-“આજ્ઞાંકિત અને અનુકૂલ વલમાની પ્રાપ્તિ, મસ્તક નીચે કોમળ
"Aho Shrutgyanam
Page #196
--------------------------------------------------------------------------
________________
{ ૧૬૬ ]
પ્રા, ઉપદેશમાલાના ગૂર્જાનુવાદ તાંખ્યા, કુટુંબ-સેવક પરિવાર વલ્લભ અને વિનયથી વર્તનાર હોય અને સાકર (ચાસણી)વાળાં ઘેખર પીરસાત' હાય, તે જ અહિ ગ છે. ”
કાઇક સમયે ચામાસાની વર્ષાઋતુમાં આંગણાંની ખડકી પડી ગઈ. ઘર ઉંધાડું બની ગયું. ત્યારે સુદરી શેઠાણીએ શેઠને કહ્યું કે, ' આજે જ આ પડી ગયેઢી ખડ ક્રીને પાછી ચણાવી લેતા કેમ નથી ? આખા દિવસ ઘરનું' રક્ષણ કરવા સમર્થ નથી, તેમ જ બહારના કાઇ પહેરેગીરને પગાર પશુ આપતા નથી. દ્વાર ખેાઢીને સુખપૂર્વક જે ચારી કરતા નથી, ખરેખર ઠગાય છે. ' શેઠે કહ્યું કે, ' વાઘણું સરખી કૂતરી દ્વારમાં બેઠેલી છે, તે નવીન અાવનાર સવને દેખીને શસે છે.' કેટલેક સમય પસાર થયા પછી બિચારી કૂતરીને પણ કેઈએ મારી નાખી, તેથી કરીને ગૃહદ્વાર સથા ઉઘાડુ અને શૂન્ય બની ગયું. વળી ફરી સુંદરીએ શેઠને કહ્યુ કે, “ કાઇક કૂતરી લાવીને ગાઢવા, નહિતર શૂન્ય દ્વારમાં કાઇ પ્રવેશ કરીને ઘરમાં ચારી કશે, ' શેઠે હ્યુ* કે- હૈ સુંદર! લકમી સ્થિરતાવાળા મનુષ્ચાને વરે છે. ' ત્યારે સુંદરીએ કહ્યું કે, લક્ષ્મી સ્થિર થાય કે અસ્થિર થઈ ચાલી જાય, તે કાણું જાણી શકે ? કાઈક સમયે પુત્ર-પત્ની મૃત્યુ પામી, ત્યારે શેઠાણીએ કહ્યું કે, ‘ આ યુવાન પુત્રને ક્ી કેમ પરણાવતા નથી. ? એકલી હુ. કેટલા કામને પહોંચી વળું વળી નહિ. પરણાવશે તા, આ યુવાનપુત્ર જુવાનીના તેરમાં બહાર ભટકીને પૈસાને દુય કરશે. ' સુ ંદરશેઠે ફરી પત્નીને તે જ પ્રત્યુત્તર આપ્યા, એટલે શેઠાણીએ સભળાવ્યું કે, ‘તમને કોઈ નવા ખાટા આગ્રહરૂપી ગ્રહના વળગાડ વળગ્યા જાય છે. આવે એકાંત ખેાટા
'
બહુ પકડી રાખવાથી તમારી લક્ષ્મી અવશ્ય ચાલી જશે. મારુ કહેવુ કાર્યો સમજો અને કાઇનું કહેલું માન્ય કરી. ’
એક દિવસે તે ગામની નજીકના માર્ગેથી એક ભ્રમણ કરતા સાથ પસાર થતા હતાઃ ત્રિએ જ્યારે સાથ પસાર થઈ રહેલ હતા ત્યારે ભય પામેલી એક સારી ખચ્ચરી શેઠના આંગણામાં આવી પહેાંચી. તેની પીઠપર રહેલા સેાના-મહેારાથી ભરેલાં વીશ ભાજન નીચે પાડી ફરી સાયની સાથે ભળી ગઈ. શેઠ અંધકારમાં તે દેખીને ખુશ થઈ કહેવા લાગ્યા કે, ‘ જે ધીરતા અને સ્થિરતાનું મૂળ ' ભય પામેલા તેણે સેનામહારા ઘરની અંદર ગેાઠવી દીધી. કેટલા સેાનૈયા છે, તે જાણીને ધનની ગુપ્તતા જાળવતે હતેા. હવે શેઠે એકાંતમાં ગુપ્ત માંત્રણા કરતાં તેાષ અને આવેશથી કહ્યું કે, હૈ સુંદરી ! મે તને આગળ કહેલુ હતું કે, લક્ષ્મી સ્થિર પુરૂષને પ્રાપ્ત થાય છે અને તે માની ગઈ. હવે તું કાય માં સ્થિર થા. જો ખડકી ચણી લીધી હત અને દ્વાર મધ હોત તેા ખચ્ચરી અંદર પ્રવેશ કેવી રીતે કરી શકતે ? અને કૂતરી દ્વારમાં બેઠી હોત તેા ભસ્યા કરતે, તે પશુ લક્ષ્મી પ્રવેશ ન કરી શકતે, કૂતરી ભમતી હાય તા આપણી મેળે જ દ્વાર અંધ કરી દઇએ. ચવાનપુત્રના લગ્ન કર્યાં હોત તે
"Aho Shrutgyanam"
Page #197
--------------------------------------------------------------------------
________________
ઉતાવળ કરનારની લક્ષ્મી નાશ પામે છે
[ ૧૬૭ ]
નક્કી પુત્રવધૂ પીયરમાં જઈ ધનની વાત જાહેર કરતા સર્વ કાર્ય નિર્વિઘ્ને પતી ગયું, જે કાયની મેં' સ્થિરતા રાખી તા.’
હવે ઉંચી ખડકી તથા દ્વારમાં એક સારા દ્વારપાળ રાખા, વળી ઘણુ' ધન ખરચીને હવે પુત્ર-વિવાહ કરે.' પરંતુ સુદર શેઠ એમ ઉતાવળા કાર્ય-સાધક ન બન્યા. એટલે સુંદરીએ કહ્યું કે, • હે પ્રાણનાથ ! હું ઉત્તમ ! ચિત્તને સ્થિરતામાં લગાડા.’ ઉતાવળ કરનારની લક્ષ્મી નાશ પામે છે---
ઉતાવળા મનુષ્ય સિદ્ધ કરેલા કાર્યના વિનાશ કરે છે, પાછળથી પસ્તાય છે, જેમ વિષ્ણુ, કે જેનું કથાનક શ્રવણ કરવા ચેાગ્ય છે. ધનના અર્થી એવા કોઈ વિષ્ણુ નામના કુટુંબના અગ્રેસરે કાઈ દેવતાની આરાધના કરી. પ્રસન્ન થયેલા દેવે વિષ્ણુને કર્યું કે ‘સુવણુ મય એવા માર બનીને રાજ નૃત્ય કરતા હું એકાંતમાં તને એક મારપીછ આપીશ. તેનાથી તું શ્રીમંત બનીશ.' ‘ચૈત્તિ’—એમ કહીને તે દરરાજ સુવણું પીછ મેળવતા ઋદ્ધિ-સમૃદ્ધ બન્યા અને સવથા વિલાસ કરવા લાગ્યે કાર્યક દિવસે તેણે વિચાર કર્યો કે, ‘દાજ ત્યાં જઇને કાણુ માગણી કર્યો કરે ? સર્વાંગ મારને જ પકડી લઉં !'
અન્ય કાઈ દિવસે નૃત્ય કરી રહેલા મારને ટૅખીને તે તેને પકડવા દોડયા. તેને એ હાથથી પકડયા, એટલે કાગડા થઈને ઉડી ગયેા. ત્યારથી માંડીને તે મેટર સુવણુ - પીછ આપતા નથી અને વ્યંતરદેવ દન પણ આપતે નથી. એટલે વિષ્ણુ દરિદ્ર અને દીનમનવાળે બની ગયા. કહેવાય છે કે :— · ઉતાવળ વગર કાર્યાં કરા, ઉતાવળ કરવાથી કાના નાશ થાય છે. ઉતાવળ કરનારા મૂર્ખ મારને કાગડા કરી નાખ્યા.’ આ પ્રમાણે પદ્મશ્રીએ જ ધ્રૂસ્વામીને ઉતાવળ ન કરવા માટે વિનતિ કરતાં જણાવ્યું કે, ‘અમારું' તારુણ્ય છે, ત્યાં સુધી પ્રિય વિલાસવાળા લેાગા ભેાગવા. ત્યારપછી તમારા પગલે અનુસરીને વૃદ્ધાવસ્થા પર્યંત સર્વ શિક્ષાવાળી દીક્ષા અમે સર્વે ગ્રહણ કરીશું.'
ધમ કાય માં સ્થિરતા ઢીલ ન કરવી—
ત્યારપછી જ ભૂસ્વામીએ કહ્યું કે— • હે પ્રિયા! તમાએ કહેલું સવ મેં સાંભળ્યું. છતાં પણ આર્ચોએ ધમ કાય માં સ્થિરતા-ઢીલ ન કરવી જોઇએ. પાપકાય માં ધીમી ગતિ કરવી વ્યાજબી છે. આ ભુવનમાં અતિ કઠેર પવનની લહેરાથી ચપળ પલ્લવના અગ્રભાગ સરખા લેાકેાનાં જીવિત ચપળ-અસ્થિર હાવાથી સવાર દેખાશે કે નહિ, તે ક્રાણુ જાણે છે ?' વળી સ`પત્તિ ચંપકપુષ્પના રાગ સરખી ક્ષણિક છે, તિ મદેન્મત્ત સ્ત્રીની મખની લાલાશ સરખી છે, સ્વામીપણું' કમલપત્રના અગ્રભાગ પર રહેલા જળબિન્દુ સરખુ ચચળ છે, પ્રેમ વીજળી દંડ સખા ચપળ છે, લાવણ્ય હાથીના
"Aho Shrutgyanam"
Page #198
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજનુવાદ કાનના તાડન સરખું ક્ષણમાં વિનાશ પામવાના સ્વભાવવાળું છે. શરીર ક૯પાંતકાળના વાયરાથી ભમતી દીપશિખા સરખું અસ્થિર છે. જીવોનું યૌવન પર્વત-નદીના વેગ સરખું એકદમ ગિલું છે. જે ધમ કરવામાં ઢીલ કરીએ, તો ધર્મ કર્યા વગરના રહી છે અને વચ્ચે મરણ આવી પડે તે દુર્ગતિ થાય. માટે હે સુકૃતિ! શુભ કાર્યમાં ઉતાવળ કર. હે ચતુર મતિવાળી! તમો જલદી ચારિત્ર લેવાની ઈચ્છાવાળા છે, તે વિલંબ ન કરે, કારણ કે, કાલક્ષેપ કરવાથી વિજય અને સુજય માફક વચમાં વિન ઉભાં થાય.
વિજય સુજયની કથા
લલાટમાં તિલક સરખી શોભાવાળી પૃથ્વીમાં વસુમતી નામની નગરી હતી. ત્યાં અદભુત ગુણ-સમુદાયવાળો જયમિત્ર નામનો રાજા હતા. તે નગરીમાં વક લેકમાં ઉત્તમ એવો સોમધમાં નામને શ્રેષ્ઠી હતે. તેને અતિવિનયવંત એવા ૧ વિજય, ૨ સુજય, ૩ સુજાત અને ૪ જયન્ત એવા નામવાળા ચાર પુત્રો હતા. વિખ્યાત નામવાળા સારા કુળમાં જન્મેલી ચાર બાલિકાઓ સાથે તેઓએ લગ્ન કર્યા. પ્રૌઢ ફણસના વૃક્ષની જેમ બે, ત્રણ, ચાર પુત્ર હોવાથી તેઓ પુત્રવાળા થયા, તેમ જ બુદ્ધિશાળી હોવાથી ગૃહજારની ધુરા ધારણ કરવા માટે સમર્થ બન્યા. હવે સેમધર્મ પિતાએ ધર્મસામ્રાજ્ય મેળવવાની ઈચ્છા હોવાથી ગેત્રીય વજનને નિમંત્રણ આપી ભોજન કરાવ્યું. ત્યાર પછી તેઓ સમક્ષ ચારે પુત્રોને કહ્યું કે, “હે વત્સ ! તમે પરસ્પર કજિયા-કંકાસ-કલેશે સર્વથા ન કરશે. કીર્તિલતાના કયારા માટે જળસમાન, ધર્મના અંકુરા ઉગવા માટે ઉત્તમ જમીન સમાન, સુખરૂપ ચંદ્રના ઉજજવલ કિરણ સમાન કુટુંબને સંપ છે.
હવે કોઈ પણ પ્રકારે પરસ્પર સ્ત્રીઓનાં વચનથી સંપ તૂટે, તે પણ હે પુત્ર! તમાં સુનીતિવાળા છે માટે વિરોધ ન કર, કે લડવું નહિ. જે કારણ માટે કહેલું છે કે –“જે કુલમાં પરસ્પર કલહ થાય છે, તેની અપકીતિ, સુખને પ્રવાસ અર્થાત્ સુખનું ચાલ્યા જવું, દુવ્ય સનેનું આગમન, કુવાસનાઓને અભ્યાસ, અનેક પાપોને નિવાસ થાય છે. કદાચ બધુઓમાં કોઈ તેવા બહારનાં ખાટા વચનથી મનને ભેદ થાય તે સ્ત્રીઓના અને દુર્જનનાં વચન કાને ન સાંભળવાં. તેમ છતા અનિચ્છાએ કોઈ પ્રકારે છૂટાં પડવું પડે, તે અનુક્રમે ચાર ખૂણામાં નિશાને છે, તે કાઢી લેવાં. કેટલાક દિવસે પછી પિતાજી પરાકવાસી થયા પછી પણ પહેલાંની જેમ ઘણુ વર્ષે સુધી પ્રીતિપૂર્વક વર્યા, કુટુંબ વધતું ગયું અને ગુહ-કારભાર વધી ગયો, હવે એકત્ર રહેવા માટે અતિવંત થયા, ત્યારે જુદા રહેવા માટે નિશ્ચય કર્યો. બહારનું દશ્ય ધન જાણેલું છે. જ્યારે નિધિઓને બહાર કાઢી વહેંચણી કરવા લાગ્યા, ત્યારે વિજયના કળશમાંથી ગાય અને ઘેડાના કેશ નીકળ્યા. બીજા નિધાનમાંથી માટી, ત્રીજા
"Aho Shrutgyanam
Page #199
--------------------------------------------------------------------------
________________
મુજય–વિજયની કથા
[ ૧૬* }
નિધાનમાંથી જૂના હિસામના ચાપડા, વેસુ વસુલ કરવાની ખાતાવહીએ અને છેલ્લા નિયાનમાંથી મશિન, સુવણ, સાનાના સિક્કાઝ્મા વગેર નીકળ્યા.
જયન્ત પેાતાના કળશને દેખી અતિશય લાભના હર્ષોંથી રામમંચિત હૃદયવાળા નૃત્ય કરવા લાગ્યો. બાકીના મન્યુએ તપસ્વીની જેમ ઉદાસીન હોય તેમ જણુાવા ાગ્યા. અરેરે! તે સમયે પિતાજીએ આપણને ગ્યા, તે આપણે ન સમજી શકયા. ખરેખર! અમને ત્રણને કૂવામાં ઉતારી એકદમ વચ્ચેથી દોરડું કાપી નાખ્યું. પિતાજીના મનમાં આ નાના ભાઈ પહેલાંથી જ વસેલા હતા અથવા પિતાજીને તે અતિ વહાલા હતા. પરંતુ પિતાજીના મનના ભાવ આપણે કાઇ કળી શકયા નહિ. તે હવે પિતાજી અને બીજા દૈવ-ભાગ્ય એમ મનૈથી હણાયેલા આપણે શું કરીએ ? અને ફ્રાની પાસે જઇને પેાકાર કરીએ ? અથવા તે દરેકના નિધાનના ચેાથેા ભાગ, ચેાથે લાગ દરેક વહેંચી લઈએ. એટલે નાના ભાઈ જયન્ત કહે છે કે, એ તો કદાપિ અની શકે જ નહિ. પિતાએ પેાતાના મુખથી વૈભવના વિભાગે કરેલા છે. હવે ફરી વિભાગ કેમ કરી શકાય? નિશાનમાં સુવણ વગેરે સરખાં જ હતાં, તમે અત્યારસુધી બહાર ન કાઢયા એટલે તેની માર્ટી વગેરે થઇ ગયા, તેથી કરી તમારા પાપ અને ભાગ્ય ઉપર કાપ કરી, પણ પિતાજી પર કાપ ન કરી’
હવે આમ ફ્લેશ અને મહાકલહના કોલાહલ વધી ગયે. સ્વજન-વગે સમજાવવા છતાં કાઇએ ન માન્યું. —એમ લડતાં લડતાં જયમિત્ર શા પાસે જવાની એકદમ ઈચ્છા કરી. નગરના મોટા મહાજનની પકા પણ તેએ વચ્ચેના વિવાદ ટાળી શકી નહિ. એક વર્ષ પછી જયમિત્ર રાજા પાસે ન્યાય કરાવવા પહોંચ્યા. રાજાએ પડતુ વગડાવી એવી ઉદ્દાષણા કરાવી ફે • આ ભાઇએ વચ્ચેને વિવાદ જે કાઈ દૂર કરાવશે, તેમ જ તેમના ચિત્તની લેષતા જે કાઈ ટાળશે, તેને રાજા મત્રી બનાવશે અને મિત્રનું સ્થાન આપશે. તે સમયે કોઈક વણિક-પુત્રે એકદમ પઢ જીતી લીધેા. તેને શા પાસે લઇ ગયા અને રાજાની આજ્ઞાથી તેણે તેને કહ્યું કે, આમાં વિવાદનું કાર્ય નામ નથી. પિતાજીએ કેશ-માટી, વગેરે વડે કરીને વિવાદ છેઠ્ઠી જ નાખેલા છે. જન્મ સમયે જ પિતાજીને દરેકની જન્મશુદ્ધિ કરેલી છે. વળી જેશીએ ત્રણ ગણુતરી કરીને જેતુ' જેવુ ક્રમ છે, તેવી અસાધારણ સમૃદ્ધિ પણ તેને પ્રાપ્ત થયેલી છે.
અળદ, ઊંટ, ગાય, ભેંશ, ગધેડા, ઘેાડા વગેરેનું વેચાણ કરવામાં આવે, તા વિજયની સમૃદ્ધિ અપાર વૃદ્ધિ પામશે એમાં સરૈહ નથી. સુજયને ખેતરની માટીના ક્યારામાં ડાંગર આદિની ખેતી કરવાથી સમૃદ્ધિ વૃદ્ધિ પામશે. સુજાત વ્યાજે પીરીને ધનની વૃદ્ધિ કરશે અને જયન્ત તા મરકત વગેરે નાના નિવદ્ય વેપાર કરીને મઝાઢમાં વેપારીઓમાં એક અગ્રેસર વેપારી બનશે. પિતાએ પ્રથમથી જ પેાતાના પુત્રો
૨૩
"Aho Shrutgyanam"
Page #200
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ
માટે નિર્ણય કરી તે તે કાર્યોમાં તેમને નિયુક્ત કરેલા છે. પિતાની મુડીમાં દરેક શંકા કરે છે, પરંતુ સર્વેની મુડી સમાન છે. ત્યારપછી રાજાએ જયંતના કળશના ૨ની કિંમત અંકાવી ગણતરી કરાવી એટલે ઠેર–જાનવર, ધાન્ય, વ્યાજે ફરતી
&મનું ધન લગભગ સરખું થયું. રાજાએ કહ્યું કે, આ વાત યુક્તિ-યુક્ત છે. તમે એમ સમજે કે સનેહી–બધુઓ કયાંય પણ મળતા નથી. જે માટે કહેલું છે કે –
સર્વ સંપવાળ સાદર પરિવાર ઘરમાં કે બહાર, સંકટમાં કે ઉત્સવમાં, સંગ્રામમાં કે શાંતિમાં હોય તો પણ જથ-રેખા પ્રાપ્ત કરે છે. તે સિવાયના નિર્દય મનવાળા કુમિત્ર માફક હલકા પુરુષોને પરિવાર અર્થે ખાવાનાં મનવાળા સંકટમાં ખેંચી જાય છે. તે દિવસ અતિપ્રશસ્ત છે, શત્રિ પણ ઉત્તમ છે, કે જે ઘરમાં પોતાના નયનથી ભાઈ, બહેન, પુત્ર, પૌત્રનાં દર્શન થાય છે. જે ઘરમાં પુત્ર, પૌત્ર, બધુ વગેર સંચરતા-હરતા-ફરતા નથી, ત્યાં નિશ્ચ કરી પડી જવાના ભયથી આકુળ બની થાંભલો પણ કંપવા લાગે છે. ”
હે બુદ્ધિશાળીઓ ! મારા કહેવા પ્રમાણે એક વર્ષ સુધી આ ન્યાય પ્રમાણે તમે વતે, કદાચ તેમાં મારી વાત છેટી પડે, તે તમારે મને ઠપકો આપ.” રાજાના વચનથી તેઓએ તે વાત કવીકારી અને સર્વે વર આવ્યા. તેણે કહેલા વ્યવહાર-વેપારથી ધનવૃદ્ધિ થઈ. અનલ ધન ઉપાર્જન કરતાં એક બીજાને ત્યાં નેહપૂર્વક ભોજન કરતાં તેના પર૫૨ પ્રીતિવાળા દિવસે પસાર થવા લાગ્યા. વિજય સુજયનું અપમૃત્યુ
હવે કંઇક સમયે વસુમતી નામની નગરીમાં અનાર્ય કાર્યોને ત્યાગ કરનાર, સપુરુષોને ધ્યાન કરવા યોગ્ય શ્રી વસુદત્ત નામના આચાર્ય આવી પહોંચ્યા. તેઓ સધર્મ-દેશનારૂપી અમૃત-છાંટણાથી પૃથ્વીના છેડા સુધી ભવ-તાપથી તપી રહેલા અનેક જીવને શીતળતા પમાડતા હતા. શુભ આચરણવાળા આ ચારે બધુએ કર્મનાશ કરવા માટે તેમની પાસે આવી ધર્મના મમને પમાડનાર સત્યવાણ શ્રવણ કરતા હતા. તે ચારેય બધુઓ શ્રવણ-અંજલિ-પુટ વડે તેમના વચનામૃતની ધારાનું પાન કરી વિશેષ વિરાગી બન્યા. આચાર્ય ભગવંતને નમસ્કાર કરી સવે પિતાના ઘરે ગયા. ત્યાં વિજયે કહ્યું કે, “હું દીક્ષા અંગીકાર કરીશ.” નાના ભાઈ જયન્ત પણ કહ્યું કે, હે બંધુ ! હું પણ દીક્ષા લઈશ. પરંતુ હજુ સુધી પુત્ર ઘરનો ભાર ઉપાડવા માટે સમર્થ થયો નથી, માટે કેટલાક મહિના પછી આપણે બંને સાથે દીક્ષા અંગીકાર કરીશું.
કોઈક સમયે જયન્તની પત્ની સાંજે પીયરથી આવતી હતી, તે સમયે કોઈ સ્વરૂપવાન દઈ વ્યભિચારી પુરુષ અને જયન્તની યુવાન પત્ની સાથે જોવામાં આવ્યા. કામદેવના જવરથી પીડાતી તે સ્ત્રીએ તે પુરુષ સાથે સંગમ કરવાની પ્રબળ ઇચ્છા પિતાની શરીર-પીડાના બાનાથી જયન્ત પતિને જણાવ્યું, અનેક વિશે આવ્યા, ચિકિ
"Aho Shrutgyanam'
Page #201
--------------------------------------------------------------------------
________________
છે ડોશીની કથા
[ ૧૭૧ } સાઓ કરવા છતાં રોગના ખોટા બાનાવાળી તેને લગાર પણ શાંતિ ન થઈ. ખોટાકૃત્રિમ પ્રાણાચાર્ય એવા તે દુષ્ટ પુરુષને પણ જયન્ત લાવ્યો અને પિતાની પત્ની પાસે રાખી શરીર–પીડાની ચિકિત્સા કરાવી, પાછળથી જાણ્યું કે, “આ તો મારી પનીનો કાઈ જાર પુરુષ છે અને પિતાની આખે પણ કેટલાક સમય ગયા પછી નીહાળ્યું.” પછી ત્યાં આગળ આવતાં તેને બીજા દ્વારા કરવામાં આવ્યા, તે પણ તે જાર પુરુષ હજુ આવતો બંધ થતું ન હતું. એટલે પિતાના સેવકોને કોઈક તે અપરાધ જોઈને મારી નાખવાની આજ્ઞા કરી. તે સેવકે એ અંધારી રાત્રિમાં કોઈ વખતે તેના ઘરથી બહાર નીકળતા જયન્તના મોટાભાઈ વિજયને દુર્જન ભુજગની બ્રાન્તિથી મારી નાખ્યું. “ખરાબ થયું, ખરાબ થયું” એ કોલાહલ ઉછળે. આ બનાવથી બન્યુના વિયેગથી જયન્ત અતિ દુખી થયા.
હવે સુજય પહેલાં વિશગી બને તે જ, પરંતુ આ બનાવ બન્યા પછી અતિવિરાગી બનેલ. દીક્ષાની અભિલાષાવાળે વિજય જેમ બે મહિના કાર્યો હતો, તેમ તેણે પણ વિલંબ કર્યો. કેટલાક દિવસ પછી કેટલાક લૂંટાર લૂંટવા માટે અહિં પ્રવેશ કરવાના હતા, પણ સુજાતે બરાબર હેરાન કરી તેઓને હાંકી કાઢયા. રાત્રે ત્યાં સુવાને માટે આવતો હતો અને નિર્ભયપણે ચોકી કરતો હતો. સુજય પણ રાત્રે ત્યાં નિર્ભયપણે લુંટારાઓથી રક્ષા કરવા માટે તૈયાર થઈ સાંજે સૂવા માટે ત્યાં આવતા હતો. કઈ રાત્રિ સમયે વ્યગ્રતાથી મકાન ઉપર જલ્દી આવતા પિતાને નાના ભાઈ “તે જાણે ચેર છે.” તેની જાતિથી દેખા. લગાર આગળ વધી ભાઈ પ્રવેશ કરતો હતો, તેને ચારની બ્રાન્તિથી તરવારના પ્રહારથી મૃત્યુ પમાડ. નાનો ભાઈ મૃત્યુ પાગ્ય તેમ જાણ્યા પછી તે અતિશય શોક કરવા લાગ્યા.
આવા પ્રકારની અણધારી હકીકત બની ગઈ, તેથી તે અતિશય શોક કરવા લાગ્યો. પશ્ચાત્તાપ-અગ્નિમાં અતિ જળી રહેલા શરીરવાળે સુજાત અતિ શેક કરવા લાગ્યા અને જયન્ત પણ હકીકત જાણીને શેક કરવા લાગ્યા.
ભયથી ચકિત મૃગ નયન સરખા નયનવાળી હે પદ્દમસેના! મારી કહેલી કથાનું સવ ૨હસ્થ તું સમજી ગઈ હશે કે “સ્થિરતા ભજનારા વિજય અને સંજય એમ અને બધુની જેન-દીક્ષાની અભિલાષા અપમૃત્યુથી નિષ્ફલ બની.”
ત્યારપછી કનકસેના કહેવા લાગી કે- “હે હવામી! તમે પેલી ડોશી સરખા છે કે, વિષય-સામગ્રી પ્રાપ્ત થવા છતાં પણ સંતેષ પ્રાપ્ત કરતા નથી, એક નાના ગામડામાં બે પાડોશમાં ડેશીઓ રહેતી હતી. તેમાંથી એક ક્ષેત્રપાલ દેવતાની આરાધના કરતી હતી. દરરોજ તેના મંદિરમાંથી કચરા-પૂજે વાળી જમીન લીપી સાથિયા પૂરતી હતી. ભક્તિથી ધૂપ લાવી યથાશક્તિ પૂજન કરતી હતી. ડોશીની ભક્તિથી તે દેવતા પ્રસન્ન થયા, એટલે વરદાન માગવાનું જણાવ્યું. ડેરીએ “હંમેશાં એક સોનામહોર
"Aho Shrutgyanam
Page #202
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનવાલ
આપે, તે આટલાથી જ મારા મનોરથો પૂર્ણ થાય.” દરરોજ એક એક સેનામહાર મળવાથી સારાં સારાં ખાન-પાન કરતી, કપડાંની શોભા, પરોણાની મહેમાનગતિ, વજનોનું સન્માન આદિ કરવા લાગી. હવે ઈર્ષાળુ મનવાળી પાડોશની ડેશીએ પૂછ્યું કે, “હે સ્થવિરા! તું આટલી સમૃદ્ધિ કયાંથી પ્રાપ્ત કરે છે, તે મને જણાવ.” પહેલા
વિરા કહે છે કે, પૂર્વે ચોગરાજે જેમ સંકરિકાને કહ્યું હતું, તેમ મારી બહેનને હું કેમ ન કર્યું ?” ત્યારપછી બીજી સ્થવિરાએ કહ્યું કે, “તે તે કથા પ્રથમ કહે અને પૂછેલી વાત પછી કહેજે, એટલે પ્રથમ સ્થવિરાએ વાગરાજ અને સંકરિકાની વાત કહેવાની શરુ કરીયોગરાજ-શંકરિકાની કથા–
કેટલાક સેવકોના પરિવારવાળે ચગરાજ નામના એક ઠાકોર એક નગર નજીક આવી પહોંચે. સીમાડા પર રહેલા બગીચાની જમીન પર આંબાના ઝાડની છાયામ વિશ્રામ લેવા બેઠે. નગરમાંથી નીકળીને ત્યાં આગળ એક પુરુષ આવ્યા. ત્યાં તેને નીચે બેસાડી તાંબૂલ-દાનપૂર્વક ઠાકર પૂછ્યું કે, “આ નગરનું શું નામ છે!” પુરુષ-કલિ મહારાજાએ પિતાની પ્રાણ-વલભાને કુપાદાનપૂર્વક આ નગરનું
અનાચાર” એવું નામ સ્થાપન કર્યું છે. ચગાજ-અહિં આચાર-રીત રીવાજ કેવા પ્રકારનાં છે? પુરુષ-અનાચારમાં આચારની શી વાત કરવી? તે પણ સાંભળો જુગાર રમવા,
પારદારિક-વ્યભિચાર, ગાંઠ છોડી પારકું ધન ચોરી લેવું-ખાતર પાડવું, હર કરી જવું-એવા અનાચાર-અનીતિ સેવનાશ ઊંચા ધેાળા મહેલાવાળા
આ નગરમાં રહે છે. ચિરાજ-અહો આચાર-ચાતુરી કરવામાં ચતુર પ્રાથી રમણીય અને ધોળા મહેક
વાળું આ નગર છે, તે હવે કલિ મહારાજની કૃપાનું પાત્ર કયો રાજા છે? પુરુષઅવિચાર નામને. શિગરાજ-ખરેખર અનાચારને અવિચાનું આધિપત્ય ઘટી શકે. લોહની મુદ્રિકામાં
કાચને મણિ જ ચગ્ય ગણાય. તેના ગુણે કયા? પુરુષ-દેશ, પુર-પાટણનું રક્ષણ કરે નહિ અને વારંવાર નવા નવા કરી નાખે,
પ્રજાજને ઉપર ફૂડ-કપટ માંડે, તે પણ ખજાનોભંડાર ખાલી જ હાય. શ્રેમ-કુશલતાથી વહાણું થતાં આજ થયું-એમ નગરના જન જાણે છે. દિવસ વસ જેટલો લાંબો લાગે છે, તે રાજા બીજી પણ આશા-હુકમ કર્યા કરે છે. ગરાજ-રાજતીલા-રાજ વ્યવસ્થા તે સારી છે ને? કાગડો પણ શા છે અને તેના
પરિવાર રાજહંસ જેવે વખાણવા યોગ્ય છે. તે હવે કહે કે, અમાત્ય
"Aho Shrutgyanam
Page #203
--------------------------------------------------------------------------
________________
પાગશજ શંકરિકાની કથા
( ૧૭૩ ] પુરુષ-અન્યાય અમાત્ય છે. ગિરાજ-વિધિ-દેવ યોગ્યની સાથે ચોગ્યને સંગ કરી આપે છે, અવિચારીની સાથે
અન્યાયને યોગ બરાબર બંધ બેસતે છે, તેથી યોગ્ય જ કહેવાય છે કે,
જુગારીની પુત્રી ગાંઠ છોડનાર-ચારના પુત્ર સાથે પરણી, વિવાહ બરાબર
જોડાયે, ને ન મળી ગયું. ગાજ-પ્રતિહારી કોણ છે? પુરુષ-ચાડી ખાનાર પ્રતિહારી છે. ગરાજ-નગરનો કોટવાળ કોણ છે? પુરુષ-સર્વલુંટી નામનો કોટવાળ છે, કે જે ચોર, ચરડ, લૂંટારા, કેદી વગેરે ગુને
ગારોને છોડતો નથી, તેની પાસેથી કોઈ છૂટી શકતો નથી. કબૂલ કરે ભાગ નિઃશંકપણે લે છે, રક્ષણ કરવું, દુષ્કાળમાં રક્ષણ આપવું, સુરાજય
કરવું, એવાં કાર્યો કોટવાળ ભૂલી જાય છે, પણ સ્વાર્થનાં કાર્યો ભૂલતા નથી. ચોગરાજ–અરે માણિક્યરત્નને એકાવલિ હાર સુંદર છે. અહિં શેઠ કોણ છે? પુરુષ-લડિ નામના શેઠ છે. હંમેશાં અભિમાન કરનાર તે જુદા જુદા તાલ
માપ રાખી વેપાર કરે છે. ઘી, મધ, ગોળ, ગુગળની ગળી વગેરેમાં હલકી વતુ ભેળ-સેળ કરી ઘરાકોને માલ વેચે છે. પચીશ વાત બેલે, તેમાં એક વાત ભાગ્યે જ સાચી પડે. છતાં પણ અહીંના નગરલોકો તેને ધર્મતુલ્ય માને છે. તેને ગુણાગલ નામને માટે પુત્ર છે અને મૂલના નામને નાનો પુત્ર છે. અત્યારે નાનો પુત્ર જુદે થઈને પાછળથી ભાગીદા૨ સરખે અન્ય છે. કુંક મારીને કોઈકના તાળો ઉઘાડી નાખે છે, આંખનું અંજન દૂર કરે
છે, કોશથી ખાતર પાડે છે, પગથી ગાંઠ છેડીને ચોરી કરે છે. ગશજ-અહે! દરેક એક-એકથી ચડિયાતા અને અંકુશ વગરના છે. ઠીક પરંતુ
અહિં કોઈ વિદ્વાન મુનિ છે? પુરુષ-હા છે, “ડલકાપણ” શિષના માત્ર પરિવારવાળે મહાતપસ્વી “સાવગિલી”
નામનો મુનિ છે, જે ભૂતિ લગાડેલ, વાંકા વળી ગયેલા શરીરવાળે, મોટી જટાજૂટથી મિત મસ્તકવાળે, બગલા માફક “કેઈકનું પડે તે મને જડે” એવું અશુભ ધ્યાન ધરતો, નગરલોકના સર્વ દ્રવ્યને પડાવી લેવાના
મનવાળે છે. ચગશજ-જે બક-ધ્યાન અને ધન-આસક્તિ છેતે પછી ભસ્મ અને જટાજૂટ રાખ
વાનું શું પ્રજન છે? અહિ વળી વેશ્યા, ગ્રામ લેકમાં અગ્રેસર ગણિકા
"Aho Shrutgyanam
Page #204
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ પુરુષ-મકરદાઢાની પુત્રી બહુમાયા નામની વેશ્યા છે. એક આંખથી એક પુરુષ
તરફ નજર કર, બીજાને હદય અર્પણ કરે, બીજી અખથી કઈક શેઠને ઈસા કર, ચોથાને આવવાનો સમય આપે, તેના દ્વારમાં કઈ લક્ષ્મીપતિઓ
લાગેલા હેય. પણ અલતાની જેમ તેને રસ તો કોઈક જ મેળવી શકે છે. ગરાજ-અહે ! વૈશિક-કામશાસ્ત્રમાં કેટલી ચતુર છે? આવા પ્રકારના સર્વ સમવાય
તંત્રમાં રાજ્ય-વ્યવસ્થા કેવી છે ? પુરુષ–એ વાત કેમ ન કહું? આ નગરલેકે ચૌટામાં-બઝારમાં કે દુકાનમાં જે
મળે તે વસ્તુની લૂંટ કરી છે, ઘરમાંથી ઝુંટવી જાય છે, બંદીજનથી ભય પામે છે, કેટલાક ધીર પુરુષે કંઈ પણ કરતા નથી. પિતાના રાજ્યનો કે બીજાના રાજ્યનો ભય દૂર થતો નથી, હે દેવ ! દરને કલિકાળની અસર થયેલી છે તે કેવી રીતે છૂટી શકે? બીજું છે જેને ભે, તે તેનાથી પટાયે, જે કેઈએ જેને દેખ્યો કે તેનાથી તે લૂંટાયે, જે જેને પ્રાપ્ત થયા, તે બીજાથી ચવાયે, જે જેના વડે વાસ કરા-પરાણા તરીકે સ્વીકાર્યો, તે તેનાથી ભગાડાયે. વળી જે કઈ માલ લે-વેચ કરી જતો હોય તો તેમાંથી રાજાનું ત્રીજા ભાગનું દાણ આપવાનું હોય, તેમ જ ડાપુ-(દાપું--જગત જે ઈરછામાં આવે છે તે માગે છે અને નક્કી વસુલ કરાય છે. શેઠ, સૈનિક, મંત્રી, ભટ, બ્રાહ્મણ સર્વેને ડાપુ (દાપું) આપવું જ પડે છે. કદાચ કોઈ ક્ષેમ-કુશળતાથી ત્યાંથી પસાર થઈને જાય, તે વાઘના ભય માફક ભયભીત
બની જાય. યોગરાજ-અહો ! શા-વ્યવસ્થાનું સુખ નગરમાં પ્રવેશ કરીને જોઈએ. એમ ઉભા
થઈ પુરુષને વિસર્જન કરી એક શેઠની દુકાને પહોંચ્યા. યોગરાજને દેખી લઈ બુડિ શેઠ જગતના પિતા સરખા જા ઉભા થઈ જુહાર કરવા મંડયા.. આલિંગન કરી ઊંચા આસન પર બેસાડયા. કોઈ પણ ધાન્ય-દાણા કે ભજનની ભિક્ષા માગનાર તેમ જ સિનિકની ગેરહાજરીમાં “ડલકાપ” નામને બાળ-શિષ્ય આવીને કહેવા લાગ્યો કે- “ જ્યારે હું તમારી દુકાન પાસેથી પસાર થતો હતો, ત્યારે મારી ગૂંચવાયેલી જટામાં ઘાસના તણખલાને ટૂકડો ઉડીને લાગી ગયો હતો, મારા “સાવગિલી” ગુરુજીએ તે તૃષખંડ. લઈ મને પાછા આપવા માટે મોકલ્યો છે, કારણ કે, તૃણુખંડ પણ આપ્યા વગરને અમારે લેવે કપે નહિં. “લે તમે હાથમાં લઈ લે” –એમ
હાથે હાથ શેઠને આપીને શિષ્ય પિતાના સ્થાને ગયો. યોગરાજ-(પિતાના મનમાં) તણખલાની પણ અહિંસા-ચોરી ન કરનારા આ કોઈ
મહાતપસ્વી છે ! ખરેખર ઘણા વખતથી ચિંતવેલા મારા મને પૂર્ણ થશે
"Aho Shrutgyanam
Page #205
--------------------------------------------------------------------------
________________
ગાજ-શંકરિકાની કથા
[ ૧૭૫ ] એમ વિચારી ઉભા થઈ ઘરે ગયા. ભોજન કરી સાધુ પાસે ગયો. તે વખતે નાસિકાના અગ્રભાગ ઉપર બે નેત્રને સ્થાપના કરી અક્ષમાળા ફેરવવામાં જેના હાથ તત્પર બન્યા છે– એવા તે સાવગિલી ગુરુને કહ્યું કે, “હે ભગવંત! મારી પાસે હજાર સોનામહોરે છે. તમે કોઈ સ્થાને અમારી થાપણુ-અનામત દાટીને સુરક્ષિત રાખી સંભાળજે. સોમેશ્વર તીર્થની યાત્રા કરી પાછો આવીશ ત્યારે લઈ જઈશ.” ત્યારે સાવગિલી (સર્વને ગળી જનાર) ગુરુએ કહ્યું કે, “અમે દ્રવ્યને નખથી પણ પેશ કરતા નથી. હવે જે તારે બીજે કઈ રસ્તો જ નથી અને યાત્રાના અવશ્ય કાર્ય માટે જવું જ છે, તે મઠિકાની અંદર કોઈક ખૂણામાં તારા પોતાના હાથે મૂકી દે અને પાછો
આવે ત્યારે પિતાના હાથે જ ગ્રહણ કરી લેજે.
એ પ્રમાણે કરીને પ્રણામ કરીને યાત્રા માટે પ્રયાણ કર્યું. ત્રણ-ચાર મહિના સુધી તીર્થયાત્રા કરી પાથદલ પરિવાર પિતાપિતાની દિશામાં ગયા પછી “કલપિંગ” નામને એક છત્રધર-પ્રારિક સાથે રાખેલો હતો. તેનાથી અનુસરાતો રાત્રે અનાચારપટ્ટણના દરવાજે આવી પહોંચ્યો. ઘોડાને ઝાડની ડાળીએ બાંધીને કલપિંગ પ્રાહરિકને દેખભાળ-સારસંભાળ કરવા માટે મૂકીને બે પ્રહર ઊંઘી ગયો. ત્રીજા પહેરે જાગીને પ્રાફિકને બોલાવ્યું કે, “હે કપિંગ ! જાગે છે કે ત્રણ-ચાર વખત બાલા, ત્યારે જવાબ આપે કે, “જાગું છું–જાગું છું, પરંતુ કંઈક ચિંતન કરું છું. કદાચ ચેરો પલાણ ચોરી જશે, તે તમારે કે મારે ઘોડા ઉપર પલાણ વગર પીઠ ઉપર બેસીને સ્વારી કરવી પડશે.” ચોગશજ --અરે મૂર્ખશેખર આનંદ કે ઉજાણી કરવા ગયા હોઈએ, ત્યાં ઘંટતું શું
પ્રોજન ગારિક-ચેથે પ્રહરે પણ તે જ પ્રમાણે તેને બૂમ પાડીને જગાડયે, એટલે બોલ્યો
કે, “હું કંઈક ચિંતાનું ચિંતન કરું છું. આ મારા દેહરૂપ ગામમાં ઊંધરૂપ પ્રિયાને વલલભ “પ્રાહજ” નામને ખેડૂત રહે છે. તેને નિદ્રા નામની પુત્રી ઉત્પન્ન થઈ છે. શુક્ર સાથે તેના લગ્ન થયાં છે. તેને વળી ડી કા નામની
બેટી જન્મી છે, તેના વિવાહ કરવાની મૂંઝવણુમાં પડયા છું. ગરાજ-હે ધિક્કારપાત્ર મૂખે ! પ્રાને ચંદ્રક વર સુલભ છે, આમાં ચિંતા કરવા
જેવું શું છે? એમ પ્રભાત થવાથી બંને આગળ ચાલ્યા એટલે સામેથી ચાલતા આવતા પુરુષોએ બેસવાને ઘેડો ઝુંટવી લીધે, કે તમે દાણ-(ટેક) આપ્યા વગર આ ઘોડો ખરીદ કર્યો છે. પલાણ માથે શખ્યું. તેના ઉપર કલકપિગ છત્ર ધર્યું એવા મેગરાજે જેટલામાં નગ૨પ્રવેશ કર્યો, તેટલામાં “લઈ લઈ” નામનો કોટવાળ માથે પહેલા અને તેના ઉપર છત્ર રાખેલું છે,
"Aho Shrutgyanam
Page #206
--------------------------------------------------------------------------
________________
-
[ ૧૭ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનુવાદ એ જઇને વિચારવા લાગ્યા કે, “આ વિચિત્ર અયોગ કયા પ્રકારનો હશે? એટલે કેટવાળે કહ્યું કે, કાં તે સ્થાન અગર પલાણ મને આપે. તેની પાસે સ્થાન ન હોવાથી પહેલાણ આપી દીધું. જે ઘડે મળશે, તે પલાણ
મેળવી શકીશું. આજની રાત્રિમાં તે ઘેડો અને પલાણ બંને લૂંટાઈ ગયાં. ત્યારપછી “સર્વલંડિ' નામના તલાર પાસે ફરીયાદ કરવા પહોંચ્યા. તેને ઘડે અને પલાણ ગૂમાવ્યાને વૃત્તાન્ત નિવેદન કર્યો, જણાવ્યું કે, આજ રાત્રે નગર દરવાજે કાઈ કે મારો પ્રાણાધિક છેડો અને પલાણ પડાવી લીધાં. હું ચોરાયો-ચોરાયો. ઘેડો અને પલ્લા ગૂમાવ્યાં. તેણે કહ્યું કે, “હે મહાત્મા ! તે પડાવી લેનારને હું પકડી પાડીશ અને જરૂર તમારું પ્રયોજન હું સિદ્ધ કરીશ, પરંતુ ખાલી હાથવાળાની કાર્યસિદ્ધિ થતી નથી–અર્થાત્ કાર્ય નિષ્ફલ થાય છે. ગરાજ-અ નગરના કોટવાલ તમારી વાત સત્ય અને યથાર્થ છે. પરંતુ હાલ
તે મારી પાસે કંઈ નથી, જે મારા કાર્યની સિદ્ધિ થશે, તે પ્રયોજન
ઉચિત તમારી પૂજા જરૂર કરીશ. અવડિ-આ અદ્દભુત વસ્તુ વડે બનાવેલ શોભાવાળું તમારું ભક્તિ કરવામાં ઉપયોગી
વેષનું વસ્ત્ર કયાંની બનાવટનું છે ? ગરાજ સમજી ગયા કે આને પહેરેલ વસ્ત્રની જરૂર જણાય છે, એટલે એકાંતમાં બીજું વસ્ત્ર પહેરી બદલાવીને, પહેરેલ વસ્ત્રની ઘડી કરીને તેને અર્પણ કર્યું. એટલે તેણે કહ્યું કે, “આજ
સાંજ સુધીમાં તમારું કાર્ય પાર પાડી આપીશ.” ગરાજ-આ વાત પણ કેવી વિચિત્ર છે કે આપણું વસ્તુ ઝુંટવાઈ ગઈ છે, છતાં પણ
દાન ઉપર દક્ષિણા, “પડતાને પાટુ” એ ન્યાયે હજુ ઉપરથી લાંચ આપવી પડે છે. આવા મારાં પહેલાં મેલાં વસ્ત્ર પણ સ્વીકાર્યા. ઠીક, હવે બીજું શું કરી શકીએ? આશા-પિશાચિકા જ આપણને ઠગી રહેલી છે. સાંજે ગયા તે બીજા દિવસે આવવાનો વાય ક. વળી ફરી બીજા દિવસે આવવું”—એમ દરરોજ આગળ-આગળના દિવસના વાયદા કરતા હતે. અનેક રાત્રિ વીતી જવા છતાં કાર્ય કરી આપવા સમર્થ ન બન્યો. કેવળ મધુર વચન કહીને મને મારી નાખવાની ઇચ્છાવાળે જાય છે. માટે દીવાન પાસે જઈ આને અન્યાય જણાવી ફરીયાદ કરું.” એમ વિચારી દીવાન પાસે
જઈ તેની સમક્ષ સમગ્ર વૃત્તાન્ત જણાવી વિનંતિ કરી. દિવાને કહ્યું કે, ફીકર ન કરવી. તારી સર્વ સંભાળ હું કરાવી આપીશ. સવારના સમયે સર્વ અહીં જ તને અપાવરાવીશ—એમ આશ્વાસન મેળવી દરબારના એરડામાંથી દ્વારા ભાગમાં આવી પહોચ્યું. ત્યાં દીવાનના મુખ્ય પુરુષે કહ્યું કે, “સવાર
"Aho Shrutgyanam
Page #207
--------------------------------------------------------------------------
________________
માગરાજ-શંકરિકાની કથા
[ ૧૭૭ } દીવાનને આપવા માટે ૧૦૦ સેનામહેરો સાથે લેતા આવવી અને એકાંતમાં મને આ પવી, જેથી તમારા પ્રજનની સિદ્ધિ તત્કાલ થશે.” ગાજ-કાર્ય સિદ્ધ થશે એટલે દીવાનનું ઓચિય હું જરૂર કરીશ” થેક બે.
પગલા આગળ ચાલ્યા, એટલે એ પહેરેગીરે મળ્યા. તેઓ પણ તે જ પ્રમાણે માગણી કરવા લાગ્યા. તેમને પણ “કાર્ય સિદ્ધ થશે એટલે તમોને સંતોષ પમાડીશું.” એમ બત્રીશ, સોળ વગેરેની માગણી કરતા હતા, તેને તે જ ઉત્તરો આપતાં આપતાં દરવાજા સુધી આવી પહોંચ્યા.
સાંકળથી બાંધેલા હાથકડીઓથી જકડેલા વ્યાપારી લોકોના સમુદાયને દેખીને પહેરેગીરો ને પૂછયું કે, “કયા અપરાધથી આ સર્વને નિયંત્રિત કર્યા છે?” હાથ બતાવતાં તેણે જણાવ્યું કે, રાજાના કુળમાંથી વગર પૂછયા ઈન-બળતણ માટે છાણાં લઈ ગયા. વળી તે ઈન્જનથી આણે ઘરે રાખ્યું અને ભજન કર્યું, ત્રણ-ચાર પાડોશીઓને ત્યાં તેનો ધૂમાડો રોકાયે, તેમનાં ઘરમાં ધૂમાડે ફેલાઇને વ્યાપી ગયે, તેમની કૂતરી રાજ હાથી સન્મુખ ભસવા લાગી, તેના ઘર પાસેથી જાને અતિશય શરીર-પીડા થઈ, તેથી રાજાના અપરાધી બન્યા. આ કારણે રાજાએ તેમનું સર્વસ્વ દંડમાં લઈ લીધું. માગરાજ-અહો ! અન્યાયની પરાકાષ્ઠા, અહો ! યુક્તિ વગરની પ્રતિષ્ઠા-વાત, પનિકે,
ધર્મીઓ અને સાધુઓ માટે ખરેખર અત્યારે કાળરાત્રિ આવી લાગી. અમાત્ય ૧૦૦ સેનામહોરોની માગણી કરે છે, પહેરેગીરો અને તેવાં બીજાઓ પણ ઈચ્છા પ્રમાણે માગે છે. ઘેડે તે મને માત્ર પચાસમાં જ મળશે. હરણ થયેલ મેળવતાં વધારે ખર્ચ થશે. જે હવે અહિથી હેમ--એમ નિર્વિદને જીવતો નીકળી જાહ', તે મેં સર્વ મેળવ્યું. કલિકાલ અને ધનલુબ્ધ રાજાઓ હોય, ત્યારે ધનનું રક્ષણ કરવું કે જીવિતનું રક્ષણ કરવું ? ખરેખર કાન વગરના બોકડાને કસાઈથી છૂટી જવાય, તે જ તેને લાભ છે.
૨ પ્રમાણે નિરાશ બનેલો ગાજ નીકળી ગયે અને જેનું મુખ- દ્વાર પરાવતન થઈ ગયું છે, તેવી સાવગિરી ગુરુની મઠિકા ખળતું હતું, પણ દ્વાર ફેરવાઈ ગયેલ હોવાથી આમ-તેમ ખેળવા છતાં તેનો પત્તો લાગતો ન હતો, એટલે નિરાશ બની વિચાર્યું કે, “વાગેલા ઘા ઉપર ક્ષાર ભભરાવવા સખું આપણને સંકટ આવ્યું છે. હું માનું છું કે, “જે ગતિ અશ્વની થઈ છે, તેવી જ ગતિ હજાર સોનામહોરની થઈ જાય છે. કેઈક સમય છત્રધારક ચતુરે ભિક્ષુક વેષમાં ફરતા તેના શિષ્યને ૨. તેની પાછળ-પાછળ સાવગિલી ગુરુની મઠિકામાં ગયા. તેમને પ્રણામ કરી તેની સામે બેસીને કહ્યું કે, “હે ભગવંત! થાપણ તરીકે મૂકેલ હજાર સોનામહોરો પાછી આપો.”
"Aho Shrutgyanam
Page #208
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ સાવગિલી-“તુ કોણ છે? કયાં અને કયારે તે હજાર સોનામહોરો આપી હતી
તું કોઈ ધૂર્ત જણાય છે કે, અમારા સરખા સાધુને ઠગવા નીકળ્યો લાગે છે?' ચોગરાજ-“હે સ્વામી કેમ આમ બોલો છો ? તમારા કહેવાથી આ મઠિકામાં મેં
મૂક્યા હતા.' સાવગિલી–“પારકા દ્રવ્યને આંગળીના નખથી પણ નહીં અડકનારા અને તે શું
લૂંટારા માન્યા તારી ભક્તિથી સર્યું. જે આવ્યું, તે અહીંથી પાછો નીકળી જા.
એટલે ત્યાંથી ઉભા થયેલે ચિંતા-ચાકડા પર ચડે તે બમણ કરતો કરતો ચાર પુરુષની માળાઓ ખરીદ કરી મકદાઢા વેશ્યા પાસે પહોંચે. આવવાનું પ્રયાજન પૂછ્યું એટલે કહ્યું, એટલે મકરદાઢાએ કહ્યું કે, મેળવેલામાંથી અર્થ દીનાર આપે, તે તારા કાર્યની સિદ્ધિ કરી આપું. ચોગરાજ-સમૂળગું નાશ પામવાનું હોય તે, પંડિત અને ત્યાગ કરે” ––એમ
મનમાં નિર્ણય કરીને વેશ્યાની વાતને સ્વીકાર કર્યો. વેશયાએ તેને કહ્યું કે, હું ત્યાં જાઉં, પછી તારે ત્યાં આવીને આ પ્રમાણે કહેવું. પછી પથરા ભરેલી દશ પેટીઓ દાસીઓના મસ્તક ઉપર ઉચકાવાવી બીજા પણ કેટલાક પગપાળા પરિવાર સાથે સુખાસનમાં બેસી મયૂર-પીંછાનું છત્ર મસ્તકે ધારણ
કરી તે ગણિકા સાવગિરી ગુરુ પાસે આવી પ્રણામ કરીને કહેવા લાગી– કલિરાજ્ય કથામકરદાઢા-“બહુમાયા નામની મારી પુત્રી ઘણા વખતથી ચંપા નગરીએ ગઈ છે, તેથી
તેને બોલાવવા માટે મારે અણધાર્યું જવું છે, તે આ મણિ, મસ્કત, મોતી, માણિક્ય, સુવર્ણ દાગીના આભૂષણ વગેરે કિંમતી રત્નોથી ભરેલી આ દશ પેિટીઓ તમે તમારા સ્થાનમાં હાલ અનામત સાચવી રાખે, જ્યાં સુધી હું પાછી આવું.” આ જ વખતે યાગરાજ આવી પહોંચ્યા અને પ્રણામ કરીને
કહ્યું કે, “હે સ્વામી ! થાપણ તરીકે મૂકેલી મારી હજાર દીનાર પાછી આપે.” સાવગિલી–“તું જાણે જ છે. જ્યાં તે તારા હાથ મૂકયા હોય, ત્યાંથી જ તે જાતે
લઈ લે.” આજ્ઞા થતાં જ મઠિકાના ખૂણામાંથી લઈને પાગરાજ બહાર નીકળ્યો. જેટલામાં દાસીને પેટીઓ મૂકવા તૈયાર થઈ, તેટલામાં એક દાસીએ આવી મકરદાઢાને વધામણી આપી કે, “વામિની! બહુમાયા ગણિકા ઘર આવે ગઈ છે, માટે તરત ઘર ચાલે.” એટલે જેવી આવી હતી, તેવી પેટીએ લઈને આવી. આવેલું દ્રવ્ય ચાલ્યું ગયું અને નવું દ્રવ્ય આવ્યું નહિં, તેથી સાવગિલીને માં ફાટીને પહેલું થયું. માગશરે મકરદાઢાને મહેનતાણા બદલ
"Aho Shrutgyanam
Page #209
--------------------------------------------------------------------------
________________
કવિરાજ્ય કથા
[ ૧૭૯ ] કબૂલેલી ૫૦૦ સેનામહોરો આપી દીધી. બાકી વધેલું દ્રવ્ય ૫૦૦ રહ્યું તેમાંથી ૧૦૦ સેનામહોરો પિતાની પાસે રાખી, ૪૦૦ દીનાર મૂળનાશ શેઠને
ત્યાં થાપણ રાખવા-રક્ષણ કરવા માટે આપી.
નાન-જન વગેરે કાર્ય કરનારી કરી નામની દાસીને ૧૦૦ કીનાર ખર્ચ માટે આપી. ખાન-ભેજનાદિ કા પતાવીને વસ્ત્ર અને ભેજનની સામગ્રી અરીદ કરવા માટે મૂકનારા શ્રેષ્ઠી પાસે ૧૦૦ દીનારો માગી. ત્યારે રૂઆબપૂર્વક કહ્યું કે, “તું કોણ છે? સે દીનારની શી વાત છે? –એમ કહેવાયેલ તે લેણદાર તેના આંગણામાં ભૂખ્યો-લંઘન કરીને બેઠે, એટલે તેના પિતા લઈધુડિ શેઠ ત્યાં પહોંચ્યા. પુત્રને કહ્યું કે, “હે પુત્ર ! તેની દીનારો તેને અર્પણ કરી દે, નહિંતર તું મુકત નહીં થઈશ અથવા તે ગાંડ બની દિવસે પસાર કર. હું તેનું નિવારણ કરીશ. જે પચી ગયા, તે ૪૦૦ દીનારે અર્જા-અર્ધા કરી બંને વહેંચી લઈશું.
બીજા દિવસે ચોગરાજ માગણી કરતું હતું, ત્યારે “મૂલનાશ” પુત્ર ગાંડો બની ગ અને “આવાવાવા” એમ ગાંડપણના શબ્દો બોલવા લાગ્યો. વજન કે પરજન જે કોઈ કંઈ પણ બેહે તે સર્વ સન્મુખ “આવાવાવા” એમ બોલવા લાગ્યા. ત્યારપછી લય વુડ પેઠે યોગરાજને કહ્યું કે, “તમે સર્વ પ્રકારે કે થોડા પ્રકારે મારા પુત્રને ગાંડા કરી નાખ્યો. તે પરવશ થયો છે, તેને તમે હેરાન-પરેશાન કેમ કરો છો ? માટે ચૂપ બેસી રહે, આ સ્થાનની ઉભા થઈ બીજે સ્થાને જાવ. પછી યોગરાજ “રાજાને ફરીયાદ કરીશ” એમ કહ્યું, એટલે પિતાએ કહ્યું કે, “તારી સર્વ દીનારા ખર્ચામાં પૂરી થશે, કારણ કે તેઓ રાક્ષસ સરખા ભૂખ્યા-ડાંસ હોય છે. જે તારે શેઠનું લેણું વસુલ કરવું હો, તો કાળ-વિલંબ કરવો પડશે.” એ પ્રમાણે કાલ-વિલંબ કરવા લાગ્યા.
કેટલાક દિવસ પછી પિતાએ પુત્રને કહ્યું કે, “આગળ તે કબૂલ કરલ ૨૦૦ સોનામહોર મને આપ.” એટલે પુત્ર પિતા સન્મુખ પણ આવાવાવા” કહેવા લાગ્યા. કરી માયા તો પણ એમ જ કહેવા લાગ્યો. કોપાયમાન પિતાએ મૂલના પુત્રને કહ્યું કે, “મને ઉપાય બતાવનારને પણ “આવાવાવા” કહે છે?” ત્યારે પુત્રે કહ્યું કે, તમારી સાથે, તમારા પિતા સાથે અને દાદા સાથે “આવાવાવા.” ત્યારપછી પિતા ત્યાંથી ઉભા થઈ પિતાના ઘરે ગયા. જેગરાજને બોલાવી કહ્યું કે, “તારી ચારસોએ હીનાર પાછી વાળી આપું, જે તેમાંથી બસે મને આપે છે. એટલે તેણે તે કબૂલ કર્યું, યોગરાજને કાનમાં ગુપ્તપણે કરવાનું કાર્ય જણાવ્યું. પછી યમરાજ મૂળનાશ પાસે ગયો. જુહાર કરી તેણે કહ્યું કે- “હું તારી પાસે કંઈ માગણી કરતું નથી. જે તમે મને સેવક તરીકે સ્વીકારા, તે હું આપની સેવામાં રહેવા તૈયાર છું.' તે પ્રમાણે કબૂલ કર્યું અને યોગરાજ પણ તેની આરાધના કરવા લાગ્યા અને વિશ્વાસપાત્ર બની ગયા.
"Aho Shrutgyanam"
Page #210
--------------------------------------------------------------------------
________________
( ૧૮૦ ]
પ્રા. ઉપદેશમાલાનો ગુજરાનવાહ
કેઈક સમયે કાર્ય પ્રસંગે શેઠાણીને બહાર જવાનો અવસર આવ્ય, ત્યારે માર્ગમાં સહાયક તરીકે યોગરાજને આપે. કોઈક છૂપા ઘરમાં શેઠાણીને પૂરી દીધાં. બહાર તાળું માર્યું. મૂળનાશ પાસે આવ્યો. “શેઠાણી કયાં ગયાં ?” એમ પૂછ્યું, પરંતુ તેનો ઉત્તર આપતો નથી, અતિઆગ્રહથી પૂછ્યું, ત્યારે છેલ્યા કે, “શેઠાણી કેણ? તું કેણ છે?” બીજી વખત, ત્રીજી વખત એમ વારંવાર પૂછ્યું, ત્યાર આવેશથી “આવાવાવા” બેલવા લાગ્યા.
સામ, ભેદ વગેર ઉપાય પૂર્વક લોકેએ પૂછયું, તે પણ તે જ જવાબ આપવા લાગ્યો. ત્યારે કયવુડિ શેઠે કહ્યું કે, “એનું હોય તે સર્વસ્વ સમર્પણ કરે, તે જ શેઠાણ પાછો મળશે, નહીંતર તારી સ્ત્રી ગઈ સમજવી. તેની સોનામહોરે પાછી આપી, એટલે તેની કિયા અર્પણ કરી. લયહિ શેઠને ૨૦૦ કીનારે આપી. થોડી દીના કપડાં, ભેજનાદિ માટે પાસે રાખી, બાકીની દિનારા સંકરિકા દાસી ન જાણે તેમ ખાડામાં દાટી દીધી. કપડાં. ભેજનાદિ કાર્યમાં વધારે ખર્ચ કરતાં જોયા એટલે
ગરાજને પૂછ્યું કે, “ તારી પાસે આટલી ધન-સંપત્તિ કયાંથી આવી? સાચી હકીકત જણાવી, પણ છુપાવેલું દ્રવ્યનું સ્થાન ન જણાવ્યું. પછી ઘરમાં ખર્ચ કરવા માટે સંકરિકાએ દ્રવ્યની માગણી કરી.
રાત્રે શંકરિકા ઊંધવાને ડોળ કરીને સૂતી હતી, ત્યારે તેણે તે સ્થાનમાંથી ડુંક દ્રવ્ય તેમાંથી બહાર કાઢયું. ઉઠીને શંકરિકા પાછળ ગઈ અને દાટેલું ધનનું સ્થાન જાણું લીધું, બીજા દિવસે તે જ્યારે બહાર ગયે, ત્યારે તે ખાડામાંથી બાકીના
નૈયા કાઢી લીધા અને ત્યાંથી ચાલી નીકળી. યોગાજ પાછો આવ્યો. શંકરિકા દેખાણી નહિ, એટલે નિધાન-સ્થાનકની તપાસ કરી તો સર્વ શુન્ય દેખાયું. પોતે પણ સર્વથા ધન વગરને થઈ રા. ભજન માત્ર પણ મેળવ્યા વગર નગરમાંથી બહાર નીકળી પોતાના સ્થાનકે ગયે. ચિંતવવા લાગ્યા કે –
જેઓએ બંદીજનોની અર્થાત્ માગણી કરનારાઓની પ્રાર્થના ઉદારતા-મહાદયથી પૂર્ણ કરી નથી, જેઓએ પરોપકાર માટે કારુણ્યની મમતાથી સ્વાર્થની ગણતરી કરી નથી, જે હંમેશાં પાકાં દુખે દુખત બુદ્ધિવાળા થઈ રહેનારા છે, એવા સાધુઓ અત્યારે અદશ્ય થયા છે. અત્યારે નેત્રમાંથી નીકળતા અશુ વેગને રાકી કોની પાસે રુદન કરવું?”
ચાર સમુદ્ર રૂપ મેખલાવાળી, આતશ વગરની પૃથ્વીમાં જમા કરતાં અમાએ તે કે ઈ પણ નિષ્કલંક ગુણવાળે કયાંય દેવ્યો કે સાંભળ્યું નથી, કે જેની આગળ લાંબા કાળથી ધારણ કરતાં હદયનાં દુઃખે અને સુખે સંભળાવીને એક કે અર્ધ-સ, શાંતિનો અનુભવ કરીએ.”
"Aho Shrutgyanam
Page #211
--------------------------------------------------------------------------
________________
એ ટાણીની કો
[ ૧૮૧ ]
હું વિશ! આ પ્રમાણે તને લિરાજ્યની કથા સંભળાવી. હવે તે જે પૂછ્યું હતુ, તે કથા કહું છું, પરંતુ ચૈગાજે જેમ શકાને ખરી હકીકત જણાવી અને પછી તેને શકરિકાએ ઢળ્યે, તેમ તારે મને ઠગવું નહિ અને રક્ષણ આપવું.’
પ્રસન્ન થયેલા પક્ષે મને મારા માગ્યા પ્રમાણે લક્ષ્મી આપી છે, ત્યારપછી શ્રીજી વિશ્વ પણ હમેશા તે દેવતાની આરાધના કરવા લાગી. બીજીએ ‘પ્રથમ સ્થવિરા કરતાં મને બમણું ધનરૂપ-શાભા આપ એવી માગણી કરી, તે પ્રમાણે દેવ અમથું શ્વન આપવા લાગ્યા. તે પશુ અષિક દ્વિરૂપ અને ઘરની ઘેાભાવાળી જણાવાથી પ્રથમની વિરાએ પૂછ્યું, એટલે તેણે પણ અનેઢી યથાથ હકીકત જણાવી. ફરી ઇર્ષ્યાથી એક એકથી અમાં ધનની માંગણી કરવા લાગી. દેવ પણ વારા ફરતી મમળ્યા બમણા એક એકના મનેારથા પૂરવા લાગ્ય
તેમ કરતાં પ્રથમ સ્થવિરાએ ઈર્ષ્યાથી દેવ પાસે એક માંખ ફૂટી જવાનું વ– દાન માગ્યું કે, ‘તારી કૃપાથી મારી એક આંખ ફૂટી જાવ' પછી સ્થવિશએ વિચાર કર્યો કે, ‘આવા મનોહર રૂપ વડે શું કરવું ? તેમ મારું રૂપ સહન ન કરનારી એવી તેના મસ્તક ઉપર વજા પડી. વજ્ઞાન પ્રાપ્ત થયા પછી હવે એક આંખે કાણી થયેલી હાવાથી ઘરમાં સતાઈ રહેવા લાગી, એટલે બીજીને શકા થઈ કે, તેણે કઇક ફી અધિક મેળવ્યું જણાય છે, એટલે અતિલેાભથી પરાભવ પામેલી તે યક્ષને અક્ષતાદિકથી પૂજવા લાગી.
પ્રથમને જેટલું આપ્યું હોય, તેનાથી બમણી માગણી કરી. એટલે પપેાટાની જેમ તેની બંને આંખેા ફૂટી ગઈ. હે યક્ષ! હું હતાશ-નિર્ભાગી બની ગઇ. તેં મને તૌત્રદુઃખમાં ધકેલી દીધી. હવે મારા જન્મારા કેવી રીતે પસાર થશે ? તારા પ્રસાદથી મારી બને આંખે ઇંખડી ગઈ.' આફ્રેશથી રુદન કરતી સ્થવિરાને વિલખા બનેલા યક્ષે કહ્યું કે, હું & મુઢિરડા ! તારી પ્રાથના-માગણી પ્રમાણે આપ્યું, તેમાં કેપ કેમ કરે છે ? હૈ પાપિણી ! તે પોતે કરેલી ઇર્ષ્યા ઉપર કાપ કષ્ટ, અથવા તે અતિલેાશ કરવા ઉપર કાપ કર. દરરોજ અમણી દીનારા મળતી હતી, તે પણ તને ઓછી પડી, સતાષ ન થયે.' જે કાઈ ઘરમાં આવીને તેને આંધળી દેખીને પૂછવા લાગ્યા કે, ‘ૐ વિરા ! અરેરે ! આ તને શું થયું ?' ત્યારે અને આંખે આંધળી થયેલી સ્થવિરાએ કહ્યું કે, મારા તીવ્ર દુર્ભાગ્ય-દોષના ઉડ્ડયથી યક્ષે રાક્ષસ સરખા નિ ય થઈ મને મધળી કરી. બીજી વિશએ કહ્યું કે, ‘નિય ક યક્ષને શા માટે ઉપાયલ આપે છે? તિલાનમાં પણભવ પામેલા અથવા તો પરાધીન થયેલા તારા આત્માને જ ઠપકા આપ.'
*
આ પ્રમાણે કનકસેનાએ કથા કહીને તેણે જ બ્રૂકુમારને કહ્યું કે, હે સ્વામી ! મનેાહર લાવણ્યયુક્ત કુલવતી સુંદર સુખ ના આજ્ઞાંકિત પ્રેમાસક્ત એવી અમે
"Aho Shrutgyanam"
Page #212
--------------------------------------------------------------------------
________________
{ ૧૮૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાતુવાદ આઠ આપની વિશ્વાસુ પનીએ છીએ, માટે હવે આપ લેભાંધ બનેઢી અંધ સ્થવિરાની જેમ અમારાથી ચડિયાતી બીજી પ્રિયાના સુખ માટે ભ ન કરે.” નિત્ય-પર્વજુહાર મિત્રો
જબૂસ્વામીએ કહ્યું કે, “હે સુંદરી કનકસેના ! તું સાંભળ, પવમિત્ર સરખા તમારી સાથેના સહવાસથી સયું. જુહાર કરનાર મિત્ર માત્ર એક જ સારો મિત્ર છે, તેની સાથે જ હું વાસ કરીશ.”
ક્ષિતિતિલક નામના નગરમાં જિતશત્રુ નામને રાજા હતા. તે રાજાને પિતાના અધિકારમાં કુશળ બુદ્ધિશાળી સેમદત્ત નામનો મહામંત્રી હતા. તેને ત્રણ મિત્રો હતા, જેમાં પ્રથમ મિત્ર સાથે ખાવા-પીવા અને મેજ-મજા કરવા હંમેશાં સાથે રહેનાર નિત્યમિત્ર હતો, બીજે પર્વ દિવસે દેખાનાર, ત્રીજે માર્ગમાં સામે અણધાર્યો મળી જાય, પૂછયા વગર માત્ર પ્રણામ અને જુહાર કરનાર-એચ ત્રણ મિત્રો હતા. પ્રથમ મિત્રની ખાવા-પીવા, મોજ-મજા કરાવવાની દરરોજ ભક્તિ કરતું હતું, બીજાની પવ દિવસે દરેક ભક્તિ અને ત્રીજાની કોઈક દિવસ માગમાં મળી જાય તે સલામ કરવાની કે હાથ જોડવાની માત્ર મૈત્રી રાખી હતી. (હવે મંત્રી પિતાની હકીકત કહે છે:-)
કોઈક સમયે રાજાના અપરાધમાં આવી જવાથી પ્રાણા કષ્ટ આવી પડયું ત્યારે ગભરાતા મનવાળો હું પ્રથમ નિત્યમિત્રને ત્યાં શરણુ માટે ગયે, મેં મારો વૃત્તાન્ત તેને નિવેદન કર્યો, ત્યારે અતિશય ભય પામેલા તેણે મને કહ્યું કે, “મારા ઘરમાંથી એકદમ બહાર નીકળ, નહિંતર રાજા મારા આખા કુળને વિનાશ કરો.”
તવ પામેલે હું તેના ઘરના આંગણામાંથી એકદમ બહાર નીકળી ગયે. અતિ–. કૂતરત એ તે પિતાના ગૃહદ્વાર સુધી મને વિદાય આપવા આવ્યા. ત્યાંથી નીકળીને. હું પ્રાણ બચાવવા બીજા પર્વામિત્ર પાસે આવ્યા. તેણે કૃત્રિમ ઘણે વિનય બતાવ્યા. મારી હકીકત સાંભળી “મારું રક્ષણ કરવામાં પોતાને રાજ તરફથી ભય છે” એમ જાણીને તેણે મને કહ્યું કે, “તમારે જ્યાં જવું હોય, તે કહે.” પ્રધાને વિચાર્યું કે,
મારા અહીં રહેવાથી આ મિત્ર ઘણે આકુલ-વ્યાકુલ બની જાય છે, એટલે અહિંથી પણ નીકળી જાઉં.” તે પણ ચૌટા સુધી વિદાય આપવા આવ્યો. ત્યાં પ્રધાને વિચાર્યું કે, “આ બંનેની મિત્રતાને ધિકકાર થાઓ.”
આ બંનેની મિત્રતા ખાવા-પીવા અને મોજ-મજા કરવામાં પૂર્ણ થઈ અને ચાલી ગઈ. “બુદ્ધિશાળીઓએ સંકટ સમયમાં મિત્રોની, હરિદ્રતા-સમયે તથા આપત્તિ કાળમાં સ્ત્રીઓની અને લેવડ-દેવડમાં કુતાર્થ થયેલા એવા સેવકોની સુબુદ્ધિથી પરીક્ષા કરવી જોઈએ.” અથવા તે અત્યારે ઉંચા મુખવાળો હું કોઈક દિવસ પ્રણામ-જુહાર કરનાર મિત્ર પાસે જાઉં અને મારી વાત જણાવું, કદાપિ એવા મિત્રથી પણ મારા.
"Aho Shrutgyanam'
Page #213
--------------------------------------------------------------------------
________________
ત્રણ મિત્રોની કથા
[ ૧૮૩ ] કાર્યની સિદ્ધિ થાય. સિંહ ચરણેમાં નખ અને મરતકે કેસરો ધારણ કરે છે, પરંતુ હાથીના કુંભસ્થળને ભેટવાની કીડામાં પગના નખે જ સહાય કરનાર થાય છે– એમ દીર્ઘકાળ વિચાર કરીને પ્રણામમિત્રના ઘરની અંદર પ્રવેશ કર્યો.
કેઈ દિવસ પણ સાથે ખાન-પાન, મોજ-મજા ન કરવા છતાં, પ્રણામ કરવાનો જ માત્ર સંબંધ હોવા છતાં અણધાર્યો શ્રેષ્ઠ પર ઘરે આવી પહોંચે, જે રીતે તેની દરેક પ્રકારની સરભરા કરાય તેવા ગૌરવપૂર્વક સન્માન કરતે દેખે. મિત્રની આપત્તિ જાણું તે પ્રણામમિત્રે કહ્યું કે, “તારે અ૮૫ પણ ભય ન રાખવો. તે નિબંધતાથી મારી પાસે રહે. તેને પકડવા માટે હવે કોઈ સમર્થ કે પરાકમવાળો નથી. આ પિતાનો દેશ છોડવાની ઈછાવાળા તેમ જ શરીરમાંથી પણ નીકળી જવાની ઈચ્છા વાળાને પ્રામમિત્રે આશ્વાસન આપતાં કહ્યું કે, “હું બા ભરેલા ભાથાને તૈયાર કરી તારી આગળ ચાલું છું.’ એ પ્રમાણે કોઈક દિવસના પ્રણામમાત્ર સંબંધવાળા -મિત્રે સહાય આપી નિભય નગરીમાં પહોંચાડયા. ત્યાં નવું ઘર વસાવી આપી, તેની પાસે રહી જરૂરી નિત્યોપયોગી સામગ્રીઓ પણ સંપડાવી આપી. કથાનો ઉપાય
કથાને ઉપનય સમજાવતાં જેમ ત્યાં ત્રણ મિત્રો કહ્યા, તે અનુક્રમે કાયા, સગાવહાલા અને ધર્મ. તે દરેકમાં તેને ઉપનય-સંબંધ જેડ. ખજૂર, મેવા, મીઠાઇ, ખીર, ખાંડ, કેસર, કસ્તૂરી વગેરે વાદિષ્ટ પદાર્થોથી મિશ્રિત ભજન, માણિજ્ય, રત્નાદિકનાં આભૂષણેથી હંમેશાં આ દેહની ભક્તિ કરવામાં આવે, તો પણ યમરાજનું તેડું આવે, તે સમયે ઉપકારના બદલાની વાત તો દૂર રહી, પણ એક ડગલું પણ આ શરીર પાછળ વિદાય કરવા આવતું નથી. પુત્રો, મિત્રો, સ્ત્રીઓ, રાતા-પિતા, સહેદરા નજીકના સંબંધીઓ કે બીજાઓ– જેમના ઉપર અનેક ઉપકાર કર્યા છે, તેવા પણ પરલોકમાં પ્રયાણ કરવાના સમયે કંઈક ક્ષણ આક્રંદન કરીને મશાનભૂમિ સુધી વળાવી પાછા ઘરે કરે છે.
લેક ગૌણવૃત્તિથી કઈ કઈ દિવસ ધર્મ કરે છે અને મુખ્યવૃત્તિથી તે પોતાના ગૃહસ્થપણાના કાર્યમાં મસ્ત-આયક્ત મશગુલ રહે છે, છતાં પરલોકમામાં માત્ર એક ધર્મ જ સહાયક છે. જે સાથે રહેનાર, રક્ષણ કરનાર, શરણ આપનાર અને મને વાંછિત પણ કરનાર થાય છે. તેથી કરી પ્રથમના બે મિત્રો સરખાં શરીર અને કુટુંબ હોવાથી તેઓ સુખ માટે થતાં નથી, પરંતુ કોઈક દિવસ માત્ર પ્રણામ કરતા -તે ધર્મમિત્ર હેવાથી હર્ષથી અને ધંથી તે જૈન ધર્મની હંમેશાં આરાધના કરીશ.
ત્રણ મિત્રોની કક્ષા પૂર્ણ થઈ મૃગના નેત્ર સરખા નેત્રવાળી હે પ્રિયા ! આ કવિરાજયની કથા પણ મને
"Aho Shrutgyanam
Page #214
--------------------------------------------------------------------------
________________
પ્રા. ઉપદેશમાતાનો ગૂજશનુવાદ પ્રયતનપૂર્વક ભગપૃહા અટકાવનારી છે. અસંયમ, અન્યાય-અનીતિવાળા નગરમાં ફરતા એવા યોગરાજની જે ગતિ થઈ, તે મારી પણ થાય. હવે બહુમાન-પૂર્વક પ્રભવ કહેવા લાગ્યો કે –
“ખરેખર તેવા પુરુષોને ધન્ય છે કે, જે ચપળ અને દીર્ધ નેત્રવાળી, કામદેવના દર્પ સરખા કઠિન અને પુષ્ટ પાથરવાળી, દુર્બલ ઉદર હોવાથી કુરાયમાન ત્રણ કરચલીઓવાળી સુંદરીઓને દેખી જેનું મન વિકાર પામતું નથી. કાન્તાના કટાક્ષેપ રૂપી ખાણેની અસર જેના ચિત્ત વિશે થતી નથી, તથા કામે કરેલે અનુરાગ જેના ચિત્તમાં ઉપતાપ કરતો નથી, અનેક વિષયના લેભ-પાશે જેના ચિત્તને આકર્ષણ કરતા નથી. એ તે ધીર પુરુષ ત્રણે લોકમાં જય પામનાર થાય છે.”
પૂર્વ ભવની ચાર ભાયીઓએ આ ચાર કથાનકો કહ્યા. હવે બાકીની ચાર પત્નીમાંથી એક પત્ની કથા કહેવા લાગી. કનકશ્રી, કમલવતી, જયશ્રી એ ત્રણે પત્નીએ આગળ કરેલી નાગશ્રી સુંદર વચનોની યુક્તિપૂર્વક જંબુસવામીને કહેવા લાગી કે, પ્રિય કનકસેનાએ યુક્ત વચનો કહેવા છતાં તમે એ શું પિતાની નિઃશંક વક વચનાવાળી યુક્તિથી એને પાછી પાડી નથી? જિનેશ્વરો પણ ગૃહવાસમાં રહ્યા હતા, તેવી રીતે તમે ધર્મમાર્ગને અનુસરો અને સારી રીતે અમારું સન્માન આચરો, ધનને ભોગવટો કરો, દાન આપ, અતિદુખી દુર્ભાગીઓને દાન દેનારા કેટલાક ગૃહસ્થપણાનું પાલન કરે છે, તેઓ શૂરવીર છે, બાકીના દુઃખી પાખંડીઓ છે. નીતિમાં કહેવું છે કે – “ગૃહાશ્રમ સરખે ધર્મ થયો નથી અને થવાનું નથી, શૂરવીરે જ તેનું પાલન કરી શકે છે, બીજા કાયર પુરુષે પાખંડ-ધર્મને આશ્રય કરે છે, તે પ્રાણેશ ! અનિથી તપેલ લોહ માફક લહાર્શલા જેવી રીતે લાભથી સુખ ન પામી, તેમ દ્રવ્યોપાર્જનની જેમ સવદર પૂર્વક ધમ ઉપાર્જનને લોમ કર, તે સુખ માટે થતો નથી. અમરસેન-અવરસેન બે બધુની કથા
કંચનપુર નામના નગરમાં કંચનશેખર રાજાને અમરસેન નામને માટે અને પ્રવરસેન નામને નાને એમ બે પુત્રો હતા. તે બંને ઉપર રાજાને ઘણે નેહ હતે. તેથી કૃપાવાળા પિતાએ કઈ વખત તેઓને જયકુંજર નામને હાથી કીડા કરવા માટે આપ્યો હતો. તે બંને ભાઈઓ હાથી ઉપર ચડીને હંમેશાં ક્રીડા કરતા હતા. ઉત્તમ કુળમાં જન્મેલા તે રાજાને યશ અને પ્રતાપ એમ બંનેને હદય વતી રહ્યો હતો. અથવા તે વ્યવસાય (વ્યાપાર) અને સુકૃતયાગ (-ધમ કાર્યો કરવા) એ બંને ઉત્તમ કુળવાળાને હોય છે. કામદેવ સમાન રૂપવાળા તે બંને ભાઈઓને જયકંજ૨ હાથી સાથે કીડા કરતા દેખીને તેની સાવકી માતા ઈષ્ય વહન કરવા લાગી. વળી વારંવાર દિવસે અને રાત્રે રાજાના કાન ભંભેરવા લાગી. વળી કહેવા લાગી કે,
"Aho Shrutgyanam
Page #215
--------------------------------------------------------------------------
________________
અમસેન-પ્રવરસેનની કથા
[ ૧૮૫] હે સ્વામી! આ જયકુંવર હાથી મારા પુત્રને કીડા કરવા આપો. હે વલલભ ! તમને શું કહેવું? કૃપાથી કે મોહ ઓછો કરી-ત્યાગથી આપો. આટલું પણ અમારું કાર્ય ન કરો તો, અમારે એમ જ માનવું રહ્યું કે, તમારો અમારા ઉપર કૃત્રિમ સનેહ છે.
વિકાસ પામતા રોષના ધૂમાંધકાશવાળી અને બબડતી તેને દેખી રાજાએ કહ્યું કે, એવું તે કદાપિ બને ખરું ? તે પુત્રો ભક્તિ અને સરવવાળા છે, મેં જાતે તેમને હાથી આવે છે, આપેલે હાથી મારાથી પાછો કેમ માગી શકાય? તું બીજી કઈ માગણી કર, જે હું તને આપીશ. “હઠીલી બની છે”-એમ જાણને વિષયમૂઢ શજાએ કુમારોને કહ્યું કે, “આ હાથી મને પાછો આપો, તે તેના બદલામાં બીજા દશ હાથી આપું” સાવકી ચુલ(નાની) માતાનું આ નિષ્ફર ચેષ્ટિત જાણીને કુમાર વિચારવા લાગ્યા કે, “ીઓનાં દુશ્ચરિત્રને ધિક્કાર થાઓ.” પિતાની માતા માફક આ માતાનું ગૌરવ અમે બરાબર જાળવીએ છીએ, તે પણ પોતાના પુત્રવાત્સલયથી અમને શત્રુ સમાન માને છે, અંકુશ વડે હાથીએ, ચાકડાથી ઘડાઓ, નાથ વડે બળ જેમ વશ કરાય છે, તેમ હંસ-લીલા કરનારી સ્ત્રીએ વડે પુરુષ સ્વાધીન કરાય છે.
સજજન પુરુષ ત્યાં સુધી જ માની, જ્ઞાની અને વિચક્ષણ છે કે, જ્યાં સુધી દુષ્ટ મહિલાઓ દ્વારા ઘંટી માફક ભમાવ્યા નથી. “આંખથી સમગ્ર ત્રણે ભુવન દેખી શકાય છે, આકાશમાં પક્ષીઓથી જવાને માર્ગ જાણી શકાય છે, સમુદ્ધ-જળનું પરિમાણુ પણ જાણી શકાય છે, પરંતુ તરુણ નું ચરિત્ર નિર્ચ કરીને મૂંઝવનારું થાય છે–અર્થાત જાણી શકાતું નથી.” અથવા તે તુચ્છ બુદ્ધિવાળી સુંદરીઓને આ સર્વ શોભે છે. પરંતુ પિતાજી પણ આમાં સહાયક થાય છે, ખરેખર મહાઆશ્ચર્ય ગણાય.
મદેન્મત્ત દશ હાથી આપે, તે તેનું આપણે શું પ્રયોજન છે? જ્યાં માનનો વિનાશ થાય છે, ત્યાં પુરુષોને કેડ પણ મળતા હોય, તે તણખલાં સમાન છે. કદાચ માની પુરુષે શરીરને નાશ ન થાય, તે પણ દેશને તે ત્યાગ કરવો જોઈએ. કારણ કે- “ખેને દર્જનની આંગળીથી બતાવાતે તું ન ભમ.”
– આ આનાના કારણે જ આપણે અહિંથી હવે એકદમ ચાલ્યા જઈએ. કારણ કે, દુર્જનની આંગળીથી બતાવેલ ફળની વૃદ્ધિ વનમાં વિનાશ પામે છે. પોતાના પુણયની પરીક્ષા, લોકો સાથેના વ્યવહારમાં ચતુરાઈ, દેશ-વિદેશની ભાષા જાણવાનું, વસ્ત્ર-સજાવટ કરવાની કળા પિોતાના દેશમાં બની શકતી નથી.” –એમ ચિંતવીને તે અને કુમારો શત્રે ઉદ્વેગ વગર પિતા કે બીજા કોઈને કહ્યા વગર નગરમાંથી નીકળી ગયા.
અતિઉતાવળી ચાલવાળા, રોકાયા વગરનાં પ્રયાણ કરતાં કરતાં એક મહા ભયંકર અટવીમાં આવી પહોંચ્યા. અટવી કેવી હતી ?-દુષ્ટ મનવાળી સામ્ જેમ વહુને. આનંદ ન આપનારી થાય, તેમ દુષ્ટ મનવાળા હિંસક પ્રાણીને ત્યાં ઘણા એવાથી २४
"Aho Shrutgyanam
Page #216
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
પ્રા. ૫દેશમાલાનો ગૂજેશનુવાદ અટવી આનંદ આપનારી થતી ન હતી. વિષ્ણુની મૂર્તિની જેમ અશોક વૃક્ષની શ્રેણીથી શોભાયમાન, ચિત્તા, સિંહ, મૃગલા-મૃગલીન યુગલોથી આકાશલક્ષમીની જેમ અલંકૃત, હરિકથાની જેમ સારંગ જાતિના હરણને મારવા ઉદ્યત થયેલા વ્યાવ્રવાળી; તે અટવીમાં એક મેટા વડના વૃક્ષની છાયામાં વિશ્રાન્તિ કરતા અમરસેન કુમારને તરત સુખવાળી નિદ્રા આવી ગઈ. પ્રવરસેન કુમાર તેના ચરણની નજીકમાં સારી રીતે બેસીને તેના પગ દબાવવા લાગ્યો. “જે પોતે જાગતે રહે, તે શિકારી પ્રાણીઓનો ભય રહે નહિં.”
હવે તે વડલામાં વાસ કરનાર ય સૂતેલા કુમારના શરીરનાં લક્ષણે જેવાં અને વિચાર્યું કે, આના ઉપર ઉપકાર કરાય તો તે ઘણા ગુણવાળો થાય. સજજને સર્વ જગ્યા પર ઉપકાર કરે છે, એમાં સન્દ નથી, પણ અહિં એ વિચારવાનું છે કે, કરે ઉપકાર કયાં વિરતાર પામે છે? વરસાદ છીપના અને અ૫ના મુખમાં સમાન સમયે જ જળ અર્પણ કરે છે, પરંતુ એકના મુખમાં ઝેર અને બીજાના મુખમાં મુક્તાફળરૂપે પરિણમે છે.
આ પ્રવસેન પવિત્ર પુણ્યશાળી પુરુષ છે-એને પંક્તિભેદ ન થાય એમ વિચા રીને યક્ષે પ્રત્યક્ષ થઈને પ્રવાસેનને કહ્યું, “દૂર દેશમાંથી આવેલા અતિથિ એવા તમારું કંઈક ઉચિત સન્માન કરવા ઇચ્છું છું.” એમ કહી તેને બે રત્ન અર્પણ કર્યા. તે બે માંથી એક રત્ન વડે રાજ્ય અને બીજા રત્નથી ઈચ્છા પ્રમાણે લક્ષમી પ્રાપ્ત થાય છે. પ્રથમ રત્ન તારે બધુને આપવું અને બીજું તારે રાખવું. રત્નની પૂજા કરી પ્રણવ (9 અને માયાબીજ (હ) પૂર્વક સાત વખત જાપ કરવાથી અને છેવટે પ્રણામ કરી અર્થની પ્રાર્થના કરે, તે તેની સિદ્ધિ થાય છે, તેમાં સહ નથી.
અતિ નમાવે મસ્તકવાળા પ્રવસેનકુમારે બે હાથની અંજલિમાં તે બે રન્નેને સ્વીકાર કર્યો અને વિશ્વના છેડે ગાંઠે બાંધ્યાં. ત્યારપછી તે યક્ષદેવ અદશ્ય થયા. ક્ષણવાર પછી અમરસેનકુમાર જાગ્યા. તેમને ત્રણ દિવસ એવા ચાલ્યા કે, જેથી મહાઅટવનું ઉલ્લંઘન કરી પાટલીપુત્રનગરીએ પહોંચ્યા. તે નગરીના સીમાડા ઉપર ઉત્તમ સરોવરની પાળ ઉપર અંગશૌચ અને પાદશૌચ કરી આંબા નીચે સુખપૂર્વક વિસામે લેવા બેઠા તે સમયે નાનાભાઈએ મોટાભાઈને વિનંતિ કરી કે “હે પ્રિય બન્યુ ! રાજ્ય લાભ કરાવનાર આ રન તું કે, દેવે કહેલ આરાધના કરવાને સવિસ્તર વિધિ કહ્યો અને સ્થિર મનથી સાધના કરવા જણાવ્યું. એના ફળની સિદ્ધિ વખતે તેના લાભની હકીકત હું તને કહીશ.”
ત્યારપછી તે હર્ષપૂર્વક એકાંત આમ્રવૃક્રેની શ્રેણીમાં ગ, રત્નની પૂજા કરી, પ્રણામ કરીને અતિરિથચિત્તવાળા તેણે રાજા પણું માગ્યું. પ્રવરને પણ પ્રધાન વિધિ કરી એકાગ્રચિત્તથી પૂજા કરી, પ્રણામ કરી પિતાના રત્ન પાસે ભેજનાદિક સામગ્રીની
"Aho Shrutgyanam
Page #217
--------------------------------------------------------------------------
________________
લેહાગવા ગણિકાની કથા
[ ૧૮૭ ] માગ કરી એટલે સુંદર રૂપવાળી આઠ અપ્સરાઓએ પ્રગટ થઈ, નિર્મલ અતિવિશાળ અમારા શાળા વિકુવ, તેલમાલીશ, અંગમર્દન, ઉદ્વર્તન, નાન, આભૂષણ વગેરેથી સન્માન કરી રાજાને દિવ્યવો પહેરાવ્યા.
અતિવાદવાળાં પાન-ભજન, તાંબૂલ, પુષ્પ વગેરે આપીને ક્ષણવારમાં ઈન્દ્રજાળ માફક સર્વ અદશ્ય થયું. હવે જોજન કર્યા પછી જેટલામાં મેટે કુમાર વૃક્ષ-છાયામાં બેઠે તેટલામાં ત્યાં પાંચ દિવ્ય આવી પહોંચ્યા. પાટલીપુત્રનગરમાં પહોંચ્યા. ત્યાં પુત્ર વગરનો રાજા મૃત્યુ પામ્યા હતા, એટલે હાથી, ઘડે, ચામર, દુંદુભિ, છત્રાદિ સાથે નગરઠો આવી પહોંચ્યા.
કળશવડે અભિષેક કરી ગુલગુલ શબ્દપૂર્વક હાથીએ કુમારને પિતાના રકંધ ઉપર આરોપ કર્યો. ઘોડો હર્ષથી હેવાવ કરવા લાગ્યા. નિર્મળ ચામરાથી કુમારને વીંઝવા લાગ્યા, આગળ હું દુભિ વાગવા લાગી. વિસ્તારવાળું વેત છત્ર મસ્તક ઉપર પ્રગટ થયું. મોટા સિન્ય પરિવાર સાથે સામંત, મંત્રિમંડળ અને નગરકેથી પ્રણામ કરાતે નગરના મધ્યભાગમાં પ્રવેશ કર્યો. તે અવસર પ્રવરસેન નાનાભાઈ નગરમાંથી બહાર નીકળી ગયું. રાજાના કાર્યમાં ગૂંથાઈ રહેલા મને શું સુખ મળે? રાજાએ ઘણા સમય સુધી તપાસ કરાવી, પણ તેની ભાળ ન લાગી-એટલે મહેલે પહોંચી શકાયમી તત્પર બન્યા. અતિભ ઉપર લેતાર્ગલા ગણિકાની કથા –
બીજે નાનોભાઈ પ્રવસેન માગધિકા નામની ગણિકાને ઘરે સ્વજનના ઘરે જવા માફક ગધે, એટલે ગણિકાએ પોતે જ સન્મુખ જઈ તેને સત્કાર કર્યો. લેવાલાએ વિવિધ પ્રકારની સેવા કરવા પૂર્વક તેનું હૃદય હરી લીધું, તેથી તે જે જે માગણી કરે, તે તે સામગ્રી પ્રવરસેન પૂરી પાડતા હતા, કોઈક દિવસે લેતાગલા અક્કાએ પુત્રીને કહ્યું કે, “આટલું ધન આ કયાંથી લાવે છે? કદાપિ કોઈ તેને કંઈ આપતું નથી, તેમ વેપાર, સેવા-ચાકરી પણ કરતો નથી. માટે હે વત્સ ! જમાઈને પૂછીને તું ચાકસ જાણું લે.” ત્યારે પુત્રીએ લેહાગંતા માતાને કહ્યું કે, “તારે દ્રવ્યનું પ્રયોજન છે, આ ચિંતા શા માટે કરવી ? છતાં લોહાગલાના અતિગાઢ હઠાગ્રહથી માગધિકાએ તેને પૂછયું. ત્યારે પ્રવરસેનકુમારે કહ્યું કે, “હે પ્રિયે! મારી પાસે તેવું રતન છે, જેનાથી ચિંતવેલી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એ વાત લેતાર્ગલાને જણાવી, એટલે તે પણ ઘરડી બિલાડી માફક તે રત્ન લઈ લેવા માટે તે કુમાર કયારે ઊંઘી જાય અગર, ગો-પાછો થાય-તેવાં તેનાં છિદ્રો જોયા કરતી હતી. પછી કુમાર જ્યારે સ્નાન કરવા ગશે, ત્યારે ગુપ્તપણે તેના વચના છેડેથી ગાંઠ છોડી રત્ન લઈ લીધું અને છૂપાવી દીધું.
સનાન કર્યા પછી ગાંઠ દેખી તે અંદર રત્ન ન દેખાયુ એટલે વિલો બની ખૂણામાં આસપાસ ખેળવા લાગે એટલે અક્કાએ પૂછયું કે, “શું ખેળો છો? શું
"Aho Shrutgyanam
Page #218
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૮ ]
પ્રા. ઉપરાશમાલાને ગૂજશાવાદ કંઈ પણ પડી ગયું છે? પ્રગટ બેલે, એટલે હું જાતે જઈને તમને અર્પણ કરું.' પિલાએ કહ્યું કે, વેચવા માટે એક પત્થરનો ટૂકડો હતો. કપટથી વેશ્યા ખૂણામાં શોધવા લાગી અને કહ્યું કે, “અહિં તે કંઈ નથી.” દાસીઓને પૂછ્યું. એટલે કુદણીએ કહ્યું કે, “મારા પરિવારને કલંક આપી દૂષિત ન કરો. તમે સર્વ પાંચ દિવસના પરોણા છે અને આ મારી દાસીએ તો જિંદગી સુધીની છે. એક પત્થરના ટૂંકા માટે મારા પરિવારને કલંકિત કરો છો?”
એ સાંભળી કુમાર વિચાર કરવા લાગ્યું કે કુટિલ કાળી સહિણી સરખી આવી રીતે શોધવાનો દેખાવ કરતી એવી આ લોહાગલાનું જ કાર્ય છે. ઘણું ધન તેલ કરનાર ભારતુલા સરખી આ લાગેલા છે કે શું? ઘણું ધન આપવા છતાં જે ધારા-૫૯લામાં સ્થિર થતી નથી. મેં સુવર્ણ તેમ જ બીજા અવ પ્રકારનાં પ્રખ્યા આપ્યાં, છતાં જાણે કંઈ જ આપ્યું નથી. અથવા તો આ વેશ્યા કે અતિશય કુશીલ અને લોભી હોય છે. હું જ ખરેખર મૂખું છું કે, મને બુઝા છતાં હું બુઝ નહિં. કહેલું છે કે –
આ વેશ્યા સ્ત્રીઓને સવવ સમર્પણ કરવામાં આવે, કામી પુરુષોની સર્વ સંપત્તિ ક્ષીણ થાય, તો પણ જતાં એવા કામી પાસેથી બાકી રહેલું વસ્ત્ર ખેંચવાની ઇચ્છા કરે છે. મનમાં જુદું, વચનમાં જુદુ, ક્રિયામાં જુદું એમ જે સાધા સ્ત્રી (વેશ્યા)માં હોય છે, તેઓ સુખનું કારણુ શી રીતે થાય ? ધનની લાલચથી કઠીને પણ કામદેવ સમાન માનનારી, કૃત્રિમ સનેહને વિસ્તારતી એવી નેહ વગરની ગણિકાનો ત્યાગ કરે.” તે હવે આજે પણ મોટા અપમાનરૂપ વજથી ભેદે નહિં, ત્યાં સુધીમાં નીકળી જવું અને મારા પરાભવને બદલે લેવો યુક્ત છે. સંધ્યા-સમયે કેઈને કહ્યા સિવાય દૂર દેશાવર ચાલ્યો ગયો અને કુદીને અહંકાર દૂર કરવા માટે તિલક, અંજનાદિના પ્રયોગ ચાલવા ઉદ્યમ કરવા લાગ્યા.
વાસગૃહ શણગારી, સજાવટ કરી તયારી કરી પ્રવરસેનની રાહ જોતી માગધિકાની રાત્રિ પસાર થઈ. પછી જોયું કે, માનવનવાળાનું રતન ચેરાયું, એટલે વલભ ચાલ્યા ગયા. તે કારણે ગદ્ગદ્ વરચી રુદન કરતી માનધિષ્ઠા પુત્રીને અક્રાએ કહ્યું કે,
તેની પાસેની સારભૂત વસ્તુ આપણે ગ્રહણ કરી લીધી છે, એટલે ઔષધ વગર વ્યાધિ મટી જાય, તેમ વગર ઉપાયે ચાલ્યા ગયે, તે ઠીક થયું. હવે એકાંતમાં રન પાસે હજાર, લાખ સેનાની માગણી કરવા લાગી, પણ દમડી પણ ન મળવાથી પશ્ચાત્તાપ કરતી પોક મૂકવા લાગી. માગધિકાએ કહ્યું “હે અંબા! પતિ ન મળે, વિધિ વગર રત્ન ન ફળ્યું. મહાભ-નદીમાં પ્રવેશ કર્યો, પણ સામે પાર ન પહેાંચી.”
- હવે પ્રવરસેનકુમાર શત્રિ-સમયે એક સ્મશાનમાં ગયે. ભૂતરૂપ અતિથિને કહેવા લાગ્યું કે, “અરે! કોઈ મહામાંસ લે.” તે સમયે આકાશમાં વાણી સંભળાઈ ,
"Aho Shrutgyanam
Page #219
--------------------------------------------------------------------------
________________
લૈાહાગલા ગણિકાની કથા
[ ૧૮૯ ]
“ હું વીર! અહીં પ*ત-મેખલામાં રહેલા દુર્ગોદેવીના મંદિરમાં જઇશ, તેા ફલદ્ધિ થશે.' એટલે તે સાંભળી અસ્ખલિત અક્ષુબ્ધ એક લક્ષ્યવાળા કુમાર ત્યાં ગયા. દુર્ગોદેવી પાસે બેઠેલા એક ચાગીને જોયા. ત્યાં લાલ ચંદનતા કરેલા મડલ પાસે મનુષ્યચરબીથી પ્રગટી રહેલી દીપક-શ્રેણી હતી.
મંડળની આગળ લાલ કરેણના પુષ્પોની માળા પહેરાવેલ તથા પાછલા ભાગમાં અને બાહુએ બાંધેલા એવા એક પુરુષને તરવાર ઉમામીને જેટલામાં ચાગી બલવા લાગ્યા કે-હ દૈવિ! મેં તને અન્નમલિ આપ્યું, હવે આ માંસમલિ થાવ.” એટલે કુમારે કહ્યું કે, ‘હે દુષ્ટ પુરુષ ! શું કરે છે? હું નિર્દે! આ નિરપરાધી પુરુષને અધીને જકડીને તુ' નક્કી હણવા તૈયાર થયા છે, તેા તેને ખાંધેલુ ઢોરડુ છેઠ્ઠી નાખ, નહીંતર તું જીવતા રહેવા નહિ... પામીશ,’
C
અઘારવટ નામના
આ પ્રમાણે કહેવાયેલે તે ચેગી તલવાર ઉગામીને પ્રવચ્ચેન સન્મુખ જવા લાગ્યે. એટલે કુમાર પણ ભયંકર તરવાર મ્યાનમાંથી બહાર કાઢી સન્મુખ અન્યેા, અતિમહાયુદ્ધ કરી પાપપૂર્ણ તે ચેાગીને પીડા પમાડી યમરાજાને પરાણા બનાવ્યે. બધેલા પુરુષના દારડાને ખગથી છેદીને તે પુરુષ સન્મુખ એસી પૂછ્યું કે, ' આ કાઁચંડાળ કાણ હતા ?” અધનથી છૂટેલા પુરુષે જવાબ આપ્યા કે, ' આ ચેગીન્દ્ર કાઇક તેવી કાર્રાિદ્ધ માટે દુર્ગામાતાને લિ આપવા માટે મને અહિ લાગ્યે હતેા. આ પાદુકા ઉપર ચડીને તે સમગ્ર ત્રણ ભુવનમાં ભ્રમણુ કરતા હતા.’ પછી તે જકડેલા પુરુષને સાજો કરીને તેની પાદુકા પેાતાના પગમાં પહેરી. હું કાર શબ્દ કરી ક્ષણવારમાં પાટલીપુત્ર નગરીએ પહોંચે. પાકાના પ્રભાવથી ફૅશન્તરામાંથી ઘણું ધન હરણ કરીને લાવ્યેા. પછી વિચાર્યું કે, · કાઈપણ પ્રકારે ગમે તે માનાથી કુટ્ટણીને દૂર લઈ જઇ એકાંત સ્થળમાં મૂકી આવું, ત્યારપછી જ મારે મદિરાપાન કરવું,’
કાઈક સમયે આ કુમાર પેાતાના અંગ ઉપર સુંદર વેષભૂષા સજી અને આભૂષણ પહેરી શણગારથી સુંદર મની તે જ માગે જતા હતા, ત્યારે અખાએ જાતે તેને જોયે, વિચારવા લાગી કે, ‘ફરી પણ આણે અઢળક ધન ઉપાર્જન કર્યું" જણાય છે, તે કપટથી તેને મેલાવી માગધિકાને સાપુ’ દાસીએ માકલીને માલાબ્વે, છતાં ન આવ્યા એટલે કુટ્ટણી જાતે ગઈ અને હાથ પકડીને કુમારને ખેલાવી લાવી. વળી કહ્યુ કે, હું પુત્ર! આમ કહ્યા વગર તુ' ચાલ્યા ગયા, તે તને ચાગ્ય છે ? તારા ગયા પછી માગધિકા તારા વગર કેવી દુઃખી થઈ છે ? અને ગ્રહતા વળગાડ વળગ્યા હોય તેથી તારા સ્નેહમાં પાધીન બની ગઈ છે.'
.
પ્રત્યુત્તરમાં કુમારે કહ્યું કે, “ હે માતા ! તમા કાપ ન કરશે, માઢુ કાય આવી પડયું, એટલે ગર્ચા હતા. હમણાં જ આવી પહેંચ્યા છે. હવે જે આજ્ઞા હોય, તે જણાવે.' ક્રીપણ માગ્યા કરતાં અધિક ધન આપવા લાગ્યા, એટલે ચમત્કાર
"Aho Shrutgyanam"
Page #220
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગુર્જરાનવાદ પામેલી તે વિચારવા લાગી કે, “આની પાસે આટલું ધન આવે છે કયાંથી ? પુત્રીને કહ્યું કે, “હે વત્સા ! કુમાર અને કેવી રીતે ઉપાર્જન કરે છે, તે તું પૂછી લેજે. પુત્રીએ કહ્યું કે, “તમને ધનને આટલે લોભ કેમ લાગે છે? તમારે તેનું શું પ્રોજન છે? મારી ના છતાં તમારે જાણવું જ હોય તે હે માતા ! તમે જાતે જ પૂછી લો. ખરેખર તમારું નામ લેહા(ભા)ગેલા છે, તેને તમે બરાબર સાર્થક કરો છે. જો કે હું તિકડામાં પ્રયત્નવાળી છું, તે તેની આગળ કંઈ પણ નહિં બલ્લીશ. જે કરવા યોગ્ય હોય તે તમે જાણે.”
હવે લોહાગલા કુમારને કહેવા લાગી કે, “તમે દ્રવ્ય ખેળવા અને લાવવા માટે કયાં જાવ છો, તે કહે, જેથી તમારી સાથે આવી પછી હમેશાં હું જ લઈ આવું. કારણ કે માગધિકા તમારા વગર ક્ષણવારના વિરહમાં કામની દશમી અવસ્થા (મરણ) પામી જાય છે.” હવે દૂર દેશાવરમાં છોડી દેવાની ઇચ્છાવાળે કુમાર કુદણીને કહેવા લાગ્યો કે, “નહીપ અને સુવર્ણદ્વીપ જવા માટે હું મારી દિવ્ય પાદુકા ઉપર આરૂઢ થઈ ત્યાંથી દ્રવ્ય લાવીને તમે ઇચ્છો, તેટલું આપું છું. હવે અકાએ વિચાર્યું કે, કેઈક બાનાથી સમુદ્ર વચ્ચેના બેટમાં સાથે જઈ તેને ત્યાં મૂકી હું પાદુકા ઉપર ચડી પોતે પાછી ચાલી આવું.”
કોઈક વખત અક્કાએ કુમારને કહ્યું કે, “જ્યારે તું પાદુકા ઉપર બેસી અમને છોડીને ગયા, ત્યારે તારી વત્સલતાથી મેં આવી માનતા માની છે, “જે જમાઈ મને. પાછા પ્રાપ્ત થાય, તે સમુદ્ર વચ્ચેના દ્વીપમાં રહેલા કામદેવની ચંદનના રસથી પૂજા કરું.” પિતાનો અભિપ્રાય સિદ્ધ થવાની અભિલાષાથી કુમારે કહ્યું કે, “હે માતાજી! જહદી ચાલે, હું ત્યાં લઈ જાઉં, એમાં વિલંબ કરવાનું ન હોય. હુંકાર કરીને અને હાથથી તેને ગ્રહણ કરીને પાદુકાઓ પહેરીને કામદેવના મંદિરે એકદમ પહોંચી ગયા.
- મંદિરના દ્વાર ભાગમાં મૂકેલી પાદુકા ઉપર ચડી અક્કા પાટલીપુત્ર નગરે પહોંચી ગઈ અને પિતે ઠગવાની કળામાં સફળ થવાથી આનંદ પામી.
બહાર નીકળી કુમાર જુવે છે, તે કરી અને પાદુકાઓ ન દેખી. કુમાર હવે પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે, કેવી પાપિ ! કે ફરી આવું પાપાચરણ કર્યું. મેં જે ચિંતવ્યું હતું, તેનો ભોગ હું પોતે જ બને. લેકપ્રવાદ જે બોલાય છે કે, “જે જેવું બીજા માટે વિચારે, તે તેને પિતાને જ થાય.” “ચ ચિતે ચર્ચ7, ધુવં રજૂ તરય જ્ઞાતે –બીજા માટે જેવું શુભ કે અશુભ વિચારીએ, તેવું શુભ કે અશુભ પિતાનું થાય.” આ ન્યાય મને જ લાગુ થયા.
ચિંતા વ્યાપ્ત ચિત્તવાળા કુમાર પાસે ક્ષણવારમાં એક ખેચર આવી પૂછવા લાગ્યો કે, “તું અહિં કેમ આવ્યો છે? અને ઉદાસી કેમ જણાય છે?” કુમારે પિતાને વૃતાત કહ્યો, એટલે ચરે કામદેવની પૂજા કરી, શુભ પાંપણવાળી ચંચલ
"Aho Shrutgyanam
Page #221
--------------------------------------------------------------------------
________________
વૈહાગલા ગણિકાની કથા
[ ૧૯૧ ]
લાચનવાળી સુંદરીને ક્ષેાભ કરનારી વિદ્યાને સાધવા લાગ્યા. સાહસ્ર ધનવાળા પ્રસેન કુમારને ઉત્તરકાધક બનાચે એટલે તે વિદ્યા સિદ્ધ થઈ, એટલે વિદ્યાધર યુવાને તે વિદ્યા કુમારને અર્પણ કરી, ઉપરાંત એ ગુટિકાએ પણ આપી. એક ગુટિકા સીતે તેનું તિલક કરવાથી ગધેડાનું રૂપ બની જાય, બીજીથી અસલ સ્વાભાવિક મનુષ્યનું રૂપ થઇ જાય. આના પ્રભાવથી હે મહાધી ! તું હંસ જેવે! ઉત્તમ સાધક થઈશ. મારા અતિથિ હાવાથી આ સુવણુ-રતાથી તારી પૂજા કરુ છુ....' તે ખેચરે પ્રવસેન કુમારને ઉપાડીને પાટલીપુત્રમાં મૂકી દ્વીધા. એટલે તે ફરી પશુ તે માગે વિલાસવાળી મદ ગતિથી કરવા લાગ્યા.
சு
દાસીએ વહાલાને કહ્યું કે, · હું માઇ ! સર્વો'ગ-શ...ગારવાળા તમાશ જમાઇને મે' હમણાં જ ોયા. એટલે તે છાતી ફૂટવા લાગી કે, · અરેરે! તે કેવી રીતે અહિં’ આન્યા ? મારી વગેાવણી કરીને તે પોતાની પાદુકાઓ લઇ જશે. કાંઈક ફૂડ-કામણુ કરી કોઈ પ્રકારે અગમાં પ્રવેશ કરું ? પછી છૂટી છેતરીને નવું દ્રવ્ય પણ ગ્રહણુ કરુ'.' લાહાગ લાએ આખા શરીર ઉપર ઘા વાગ્યા હોય અને મલમ-પટ્ટા બાંધ્યા હાય, તેમ પાટા-પિડી કરી ખાટલામાં સુવડાવીને સારી રીતે પાઠ શીખવેલી માગધિકાને મેલાવવા માકલી. જઇને તે કહેવા લાગી કે, ‘ તમને પેાતાનું ઘર અને તમારા કનાધીન પ્રાણાધીન પ્રાળુવાળી મને છેાડીને ખીજે સ્થાને ઉતરવું ઉચિત લાગે છે ? આપ મારી વિનતિ સ્વીકારા, કૃપા કરી પેાતાના ઘરે પધારા, તેમ જ મરણ-પથારીએ પડેલી માતાને છેલ્લી વખત કંઈક સંભળાવા.' તેણે કહ્યું à મૃગાક્ષી ! હું માતાને ભેટવા જાતે આવતા જ તે, તેટલામાં તું મેલાવવા આવી, તે પણુ એક મહાકુન જ ગણાય.' -એમ કહી કુમાર લેાહાગા પાસે આવ્યે અને તેના મહાપ્રહારની પીડાને વૃત્તાન્ત પૂછ્યા.
(
4
કુટ્ટિણી અતિ લાંએ નીસાસે નાખી અગાધ વ્યાધિની પીડા ભાગવતી હોય તેમ કહેવા લાગી કે, • હુ' ×કટમાં સપડાયેલી છું, તમને જલ્દી જવામ શુ' આપું? તુ જાણે છે કે આપણે બંને કામદેવનાં મંદિરનાં દ્વાર પાસે પહોંચી ગયા. તુ પાદુકાઓ મૂકીને તેના ગભદ્રારમાં ગયા. તેનું રક્ષણ કરવા હું ત્યાં ઉભી હતી. તે સમયે એક ખેચર આવ્યા અને મારી સમક્ષ પાદુકા લેવા લાગ્યા. પગમાં પાદુકાએ પહેરી હું... પલાયન થતી હતી અને આટલી ભૂમિ સુધી આવી પાંચી અને મારી પાછળ તે ખેચર પશુ આળ્યે. અને વચ્ચે સંગ્રામ ચાહ્યા, તેમાં મને મહામહારા લાગ્યા. મને પાડીને તે પાપી એચર પાદુકાઓ લઈ ગયા.
આ સાંભળી કુમારે વિચાર્યું” કે, · પાપિણી કપટપૂર્ણાંક પાસે રહેલી પાદુકા માટે આડુ અવળુ આવે છે, પરંતુ સમય આવશે ત્યારે સત્ર હકીકત જાણી શકાશે. ’ કુમારે કહ્યું કે, હું મારું ! તમારા દુઃખના કારણું રૂપ એ પાદુકા ગઈ, તેા ભલે ગઈ,
.
"Aho Shrutgyanam"
Page #222
--------------------------------------------------------------------------
________________
{ ૧૯૨ ].
પ્રા. ઉપદેશમાલા ગૂર્જરાતવાદ હવે તમે ચિરકાર જીવતાં રહે.” આ સાંભળી તેને જીવ શાંતિ પામ્યા અને અદ્ધર હતે, તે શરીરમાં સ્વસ્થ થયા.
ખુશ થયેલી તે પૂછવા લાગી કે, “હે પુત્ર! ત્યાંથી તું અહિં કેવી રીતે આવી પહોંચ્યો ?” કુમારે કહ્યું કે, “પ્રત્યક્ષ થયેલા કામદેવે વૃદ્ધપણામાંથી તરુણ થવાય તેવી ગુટિકાઓ મને આપી, ઉપરાંત પુષ્કળ ધન આપ્યું, તેણે જ મને અહિ લાવીને મૂકી દીધે. ઠીક હવે તમારે પાટા છોડે, જેથી હું તરવારના પ્રહાર કેવા વાગ્યા છે, તે જે અને સંરહિણી ઓષધિથી રુઝવી દઉં.”
તે જ ક્ષણે કુટ્ટિણીએ કહ્યું કે, “તે કાર્યથી સયું. પાટા છેડવામાં આવે, તે તેની પીડા મારાથી સહન ન થાય. જે પાટાઓ એમને એમ કાયમ રાખી કંઈ પy ચિકિત્સા કરી શકાતી હોય, તો ઉપાય કર. હે વત્સ! આથી વાર બાલવા હું સમર્થ નથી.” એટલે કુમારે કહ્યું કે- “અપૂર્વ પ્રૌઢ યૌવન કરનાર ગુટિકાથી તિલક કરવામાં આવે તે વૃદ્ધત્વ અને પ્રહાર–વેદના બંને દૂર થાય, અને નવયૌવન પ્રાપ્ત થાય.” એટલે તેણે માગણી કરી છે, તેવા પ્રકારનો ઉપાય કર, જેથી તરુણીઓની વચ્ચે મારું રૂ૫ રેખા સમાન દેખાય અને નગરલોક મારું રૂપ દેખી આશ્ચર્ય પામે.” ત્યાર પછી કુમાર પણ તે ગુટિકાથી કુણિીના કપાળમાં તિલક કર્યું, એટલે તે જ ક્ષણે સ્કૂલ દેહવાળી ગધેડી બની ગઈ. તેના મુખમાં ચેકડું ચડાવીને તેની પીઠ પર ચડીને કુમાર લાકડી મારતા મારતો રાજમાર્ગમાં આવ્યા. રાજ્યની સહાયથી પાદુકાઓ, રત્ન વગેરે સમગ્ર જહદી મેળવી લીધાં.
હવે માગધિકાએ રાજાને જઈને ફરીયાદ કરી કે, કોઈ દુષ્ટ ધૂત કુટિંણીને ગધેડી બનાવી સેટીથી નિદ્રયપણે માર મારે છે, એના ઉપર તે ચડી બેઠો છે, એની આકૃતિ લગભગ આપને મળતી છે.” રાજાએ પૂછયું કે, તે પૂતને કેટલા દિવસ થયા છે? તેનું રૂપ કેવું છે? કેટલી વયનો છે ?' માગધિકાએ કહ્યું, “હે પ્રભુ ! તમને રાજ્ય પ્રાપ્તિ અને મને આ પુરુષની પ્રાપ્તિ થઈ છે. તમારા જેવા જ અતિશય રૂપવાળ, તમારા કરતાં કંઈક નાની વયવાળા છે. ત્યારે રાજાએ જોયું કે, “તે ધૂત મારે નાનો ભાઈ જ છે.” રાજાએ માગધિકાને કહ્યું કે, “હું પિતે જ તે દૂતને શિક્ષા કરીશ.” જયકુંજર હાથી ઉપર બેસી રાજા ત્યાં ગયે.
અતિ મોટી કાયાવાળી ગધેડી પર આરૂઢ થયેલ, લાખો લોકોની ચપળ આંખોથી જેવાતો હતો. પાસે જઈને પૂછ્યું, દેખતાં જ પ્રણામ કરી કહ્યું કે, “સનેહરહિત મહાધુર્તg સવાગત કરું છું. કલહ-ક્રીડામાં આનંદ માનનાર તારા સરખાને આવું ગધેડીનું વાહન શોભતું નથી, માટે અહિં મારા હાથી ઉપર આવી જા અને તારા અંગથી મારા અંગનું આલિંગન કર. ગધેડી બનેલી તે કુણિને પાપના પ્રાયશ્ચિત્ત રૂપે હોય તેમ રાજમાર્ગમાં બાંધીને રાખી. માર્ગમાં જતા આવતા કે તેના ઉપર
"Aho Shrutgyanam
Page #223
--------------------------------------------------------------------------
________________
હાગલા ગણિકાની કથા
[ ૧૭ ] પ્રહાર કરીને જતા હતા. પ્ર વરસેન હાથી ઉપર બેસી રાજા સાથે રાજાના ધવલ-મહેલે પહે, સર્વ સમાચાર પૂછયા એટલે નાદિકને સર્વ વૃત્તાન્ત કહો.
પારકા-સહિત તે, રાજા પાસે આવ્યો અને જણાવ્યું કે, “પ્રત્યક્ષ ચોરી કરનાર બીજી હકીકત આ ગધેડી અહીં જાતે જ કહેશે.” તેની પાસેથી નાનાભાઈનાં ઉત્તમરત્વ, તથા પાદુકા જે હણ કર્યા હતાં, તે લઈ લીધાં અને કંઈ પણ શરીશિક્ષા કર્યા વગર એને મુક્ત કરી. તે હવે પણ તે તેવા પ્રકારની કરેલી સર્વ ચેરીમાંથી જે કોઈ એક સાચે શબ્દ જણાવે, તે તારું અસલ પૂર્વનું રૂપ પ્રાપ્ત થાય.
ત્યારપછી તેમ કર્યું એટલે પ્રવાસેનકુમાર બીજી ગુટિકાથી તિલક કર્યું એટલે ગધેડી અસલરૂપવાળી લેહાગલા બની ગઈ. ત્યારથી માંડી આવા પ્રકારનો પ્રવાદ શરુ થયો કે : “અતિ ભ ન કરે, તેમ સર્વથા લોભને ત્યાગ પણ ન કર. અતિ લભાધીન બનેલી કુદિની ગધેડી બની ગઇ.” શ્રેષરત્ન અને પાદુકા સાથે રત્નાલંકારથી વિભૂષિત, ચીનાઈ- રેશમી વસ્ત્ર પહેરેલ શરીરવાળી તે માગધિકા કુમારને સમર્પષ કરી. કુમારને યુવરાજ બનાવ્યું, માગયિકા તથા બીજી રાજકન્યાઓ સાથે લગ્ન કરી વિષયસુખને અનુભવ કરવા લાગ્યો.
એ પ્રમાણે પ્રિયાએ લોહાણાનું લાંબું કથાનક અતિધીઠાઈનું અવલંબન કરી કહ્યું, “તે હે પ્રિય! આ જગતમાં જે સ્વાધીન ન હોય તેવા પદાર્થને લેભ કર તે ૨૫ છે ?”
લોહાગલાની જેમ તેમ કરનારને યશ ચાલ્યા જાય છે. ત્યારે જ ખૂકુમારે કહ્યું કે, “હે નાગશ્રી. કનકશ્રી, કમલવતી, તથા જયશ્રી પ્રિયા ! સર્વ સાલત એવું આ વચન કહું છું તે તમે સાંભળે.” ધર્મશાસ્ત્રોમાં સ્ત્રીઓને દોષના ભંડાર અને ગુરુઓને શુણેના ભંડાર અનુક્રમે વર્ણવેલા છે. “ઠગવાપણું, ચંચળતા, કુશીલતા વગેરે દેશે જે સ્ત્રીઓમાં સ્વાભાવિક હોય છે, તેવી સ્ત્રીઓમાં કોણ આનંદ પામે?” પાર વગરના સમુદ્રને પાર પામી શકાય છે, પણ સ્વભાવથી વાંકી-કુશિલ એવી સ્ત્રીઓનાં શિવને પાર પામી શકાતો નથી.
દુત્તનવાળી નારી પતિ, પુત્ર, પિતા, ભાઈ વગેરે સ્નેહીના પ્રાણ સંશયમાં મૂકાય તેવો આરોપ ક્ષણવારમાં મૂકતાં વાર લગાડતી નથી, ભવ-પરંપરા વધારવા માટે આ બીજ સમાન છે, નરકના દ્વારમાર્ગની દીવડી, શોકનું મૂળ, કજીયા-કંકાસનું ઘર, અને દુખની ખાણ છે. જે સ્ત્રી સાથેના સંગથી કામ જવરની શાનિત અને ચિકિત્સા કરવા ઈચ્છે છે, તે ઘીની આહુતિથી અગ્નિને ઓલવવાની ઈચ્છા કરે છે. હાલ ળ તપેલા લેહ-સ્તંભનું આલિંગન કરવું સારું છે, પરંતુ નરદ્વાર સમાન મીના જવાનનું સેવન કરવું સારૂ નથી. સ્ત્રી સંતપુરુષના હાયપર પગ મૂકે છે, ત્યારે મનહર ગુ-સમુદાય નક્કી દેશવટો ભેગવે છે. તેથી કરી ધર્મશાસ્ત્રોમાં એને
"Aho Shrutgyanam
Page #224
--------------------------------------------------------------------------
________________
અ
-
-
-*
૧૯૪ ]
પ્રા. ઉપલેશમાતાને ગુજરાનુવાદ દેલવાળી બતાવી છે અને માર્યો તે શ્રઢ ગુણ સમુદાયને ધારણ કરનારા કહેલા છે.–
“ શાસ્ત્રોના અને જાનારા, ઉત્તમકોટિની નિઃસંગતાને વરેલા, ભોરૂપી કમળાને વિકસવાર કરવા માટે સૂર્ય-મંડલ સરખા ગુરુ મહારાજ હોય છે. ચારિત્રથી પવિત્ર, પ્રવચનરહસ્યોને પાર પામવા માટે તીક્ષણ બુદ્ધિવાળા, અતિશય ધીર, શાન્તાત્મા, અમૃતસરખા મધુર અને શાસ્ત્રાનુસારી વચન બોલનારા, કૃપાળુ. નિલભી, ભવસમુદ્ર તરવા માટે નાવ સમાન, સેંકડો સુકૃત કર્યા હોય ત્યારે દેહધારી અને આવા પ્રકારના ગુણવાળા આમ ગુરુ મહારાજ પ્રાપ્ત થાય છે.”
માહાન્ય બનેલા આત્માઓ માટે ગુરુ નિર્મળ આંખ સમાન છે, દુઃખથી પરેશાન થયેલા આત્માઓનાં દુખે હિતબુદ્ધિથી દૂર કરનારા થાય છે, કેવલેક અને
ક્ષસ્થાનનાં સુખને અપાવનારા છે, તેથી કરી આ જગતની અંદર ગુણી પુરુષમાં ગુરુ મહારાજ કરતાં ચડિયાતા કે સુંદર કેઈ નથી.” જેવી રીતે પ્રભાકર મેટાનો ત્યાગ કરી સાચાને આશ્રય ૫કડી સુખી થયા, તેમ દોષવાળી એવી તમા અને ત્યાગ કરી ગુણામાં અધિક એવા ગુરુઓને આશ્રય ગ્રહણ કરીશ. પ્રભાકરની કથા
દિનીતિલક નામની નગરીમાં દિવાકરના પુત્ર જુબારી અને મૂખરેખર એવો પ્રભાકર નામને બ્રાહ્મણ હતો. તેના પિતા મરણ-પથારીએ પડેલા હતા, ત્યારે ગાયત્રી જેવામાં પણ અજ્ઞાની એવા પુત્રને પિતાને અતિઆદરથી એક કલાક ભણા
પિતાના હિતની અભિલાષાવાળા પુરુષે નવનિધિથી પણ અધિક, સાક્ષાત ફલ આપનાર, ઉપદ્રવ અને રોગને દૂર કરનાર એવા સાધુ સમાગમ કરે જઈએ.” પિતાજી મૃત્યુ પામ્યા પછી જુગારના વ્યસનના કારણે પિતાએ આપેલ લક્ષમી ગુમાવીને દરિદ્ર બન્યા.
પિતાનું ઉદ૨ પૂર્ણ કરવા અસમર્થ એવો તે નગરમાંથી નીકળી ગયા. વિચારવા લાગ્યા કે, “પિતાજી ઉત્તમ પુરુષને સમાગમ કરવાનું કહી ગયા છે, તે પ્રથમ નીચ પુરુષનો સમાગમ કરી પરીક્ષા કરું. પછી ઉત્તમ પુરુષની પરીક્ષા કરીશ.” એમ વિચારી કીર્તિપુર નામના નગરમાં પહોંચ્યા અને અશ્રદ્ધાળુ દુકાશય નામના ઠાકોરની સેવા કરવા લાગ્યો. તેમ જ દુર્જનતારૂપ અદ્વિતીય નટી સરખી ગામટિકા નામની એક દાસીને પિતાની પ્રિયા બનાવી અને માતંગને મિત્ર બનાવ્યા. (૭૦૦)
દાનશૂર, સ્કુરાયમાન નીતિના તાંડવ અને કલાસથી ભતા, ઘણા વિદ્વાનોની મંડલી સાથે વિનોદ કરનાર એવા કીતિશેખર રાજાની સેવા તે ઠાકોર સાથે હમેશાં કરતું હતું, પણ અંતઃકરણમાં ન ભયાનો વસવસો કાયમ રહેતું હતું. કોઈક સમયે
"Aho Shrutgyanam
Page #225
--------------------------------------------------------------------------
________________
પ્રભાકરની કથા
[ ૧૫ ] અનેક વિદ્વાન મંડળ વચ્ચે બેઠેલા રાજા સાથે “સમાન શીલવાળા સાથે મૈત્રી કરવી એગ્ય છે.” એવી વાત ચાલી રહી હતી, ત્યારે આગળ કોઈ વખત મુખપાઠ કરેલ હતો, તે
ક પ્રભાકર સ્પષ્ટાક્ષરમાં એવી શુદ્ધિ રીતિ તાલબદ્ધ છે કે, સાંભળનારના કોંએ અમૃત-પાન કર્યું.
“ मृगा मृगैः संगमनुव्रजन्ति, गावश्च गोभिस्तुरगास्तुरंगैः।
मूर्खाश्च मूर्खः, सुधियः सुधीभिः, समानशीलव्यसनेषु सरव्यम् ॥"
મૃગલાઓ મૃગેની સાથે સેબત કરે છે, ગાયે (બળદો) ગાય (બળ)ની સાથે, ઘડા ઘડાની સાથે, મૂખ મૂખની સાથે, પંડિતે પડિતેની સાથે સમાગમ કરે છે, સમાન આચાર અને સમાન વ્યસનવાળા સાથે મૈત્રી જોડાય છે. ” પ્રભાકરને આ ગ્લૅક સાંભળી રાજા અને વર્ષાનુ વિદ્વત્ન-મંડલ મસ્તક ડોલાવતું આનંદ અને આશ્ચર્ય પામ્યું.
પિતાનું સત્વ હોય તેમ બ્રાહ્મણને રાજાએ કહ્યું કે, “હે પ્રભાકર! તે મને પ્રીતિરસથી સિંચે, તેથી કરી ગામ-મંડલનું પ્રસાદદાન સ્વીકાર. “પ્રભુનું ઔચિત્ય, શ્રીમંતનું આરોગ્ય, રાજાની ક્ષમા, ઉપકારીનું પ્રભુત્વ આ ચાર પદાર્થો અમૃત સમાન ગણાય છે. પ્રભાકરે પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, “આપનું ચિત્ત મારા પર પ્રસન્ન થયું હોય તે, હે પ્રભુ ! કૃપા કરીને આ દાન આ ઠાકોરને આપ.” રાજાએ કહ્યું, “ભલે તે પ્રમાણે હા.” એ પ્રમાણે પ્રભાકરના પ્રભાવથી દુષ્ટાશથ લક્ષ્મીનું સ્થાન પામે. હવે રાજાની આજ્ઞાથી પરિવાર–સહિત તે બંને ભેટ મળેલ નગરને શોભાવવા લાગ્યા અર્થાત્ ત્યાં રહેવા ગયા. કેઈ વખતે મદિરાપાન કરવાથી વિહ્વલ બનેલ માતંગ-મિત્રે ઠકરાણની છેડતી કરી એટલે ઠાકોર વધ કરવાની આજ્ઞા આપી. ત્યારે પ્રભાકર રાજાને કહ્યું કે, મદિરા-પાનથી આ ભાન વગરનો નિવિવેકી થયા હતા, તેને દોષ નથી, માટે પ્રાર્થના કરું છું કે, “ મારા મિત્રને મુક્તિ આપો.” એમ કહી વિષાદવાળા માતંગ-મિત્રને બ્રાહાણે મૃત્યુથી મુક્ત કરાવી ઉપકારપાત્ર કા.
આ બાજુ કોઈક ભિક્ષુએ પ્રભાકરની પત્ની-દાસીને કહ્યું કે, “ઠાકોરને મોર પ્રિય છે, તેનું માંસ જે ખાય, તે લક્ષમી પ્રાપ્ત કરનાર થાય.” આ વાત પત્નીએ પ્રભાકરને કહી. તેના માંસની સ્પૃહાવાળી તેણે હઠ કરીને તે કાર્ય કરવા માટે પ્રભાકરને દબાણ કર્યું. પ્રભાકરે પણ મારનું ગુપ્તપણે રક્ષણ કરી બીજું માંસ આપ્યું. એ પ્રમાણે સવને ઉપકારની સુખાસિકા પમાડી. જન-સમયે પુત્રાધિક પ્રિય મોરને ન દેખવાથી ઠાકોરે સર્વ સ્થાનકે મારની તપાસ કરાવી. પત્તો ન લાગવાથી ઠાકર નગરમાં ૭૬શોષણ કશવી કે, હજર સેનામહોર લઈને જેઓ મોરને સેપી દેશે, તેને અભય આપવામાં આવશે અને પાછળથી પકડાશે તે દેહાંતદંડની આકરી શિક્ષા થશે.” .
"Aho Shrutgyanam
Page #226
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
--
[ ૧૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂશનુવાદ આ ઘોષણા સાંભળી દાસી વિચાર કરવા લાગી કે, “ભાવિમાં મને બી પતિ મળશે, પણ પ્રાપ્ત થતું ધન તે તરત સ્વાધીન કરું.” તુચ્છ આશયવાળા, ઇન્ડિયાના વિષયની આસક્તિવાળા. હતભાગી લાલચુ પુરુષોની પાપને ઉત્તજન કરનારી બુદ્ધિને ધિકાર થાઓ. પડહની ઉદ્દષણા ઝીલીને દાસી દુકાશય પાસે પહોંચી અને ભિક્ષુકે કહેલી વાત પ્રગટ કરીને પાપિણીએ વિનંતિ કરી કે, “મેં વારંવાર ના કહ્યાા છતાં પણ ધનલોભી પતિએ મને મારી નાખ્યો.”
દાસીના વચનથી સળગેલા ક્રોધાગ્નિવાળા, કરેલા ઉપકારને ન જાણનાર ઠાકોર તેના માતંગ-મિત્રને વશ કરવા માટે સે. “ ગમે તેટલા ઉપકાર કરવામાં આવે, તે પણ જેમને સ્વાધીન-વશ કરી શકાતા નથી, ઓળખીતા પરિચિત હોય તેની સામે પણ ભસે છે, પોતાની જાતિવાળે હોય તેને પણ કરડે છે, એવા ખલપુરુષ કૂતરાના સ્વભાવથી પણ આગળ વધી જાય છે.” પ્રભાકરે માતંગ-મિત્રને કહ્યું કે, “હે ભદ્ર ! મને છોડી દે, તે હું દૂર દેશાન્તરને આશ્રય કરું અને તારા ઉપર કરેલા ઉપકારને બદલે પૂર્ણ કરવા અવકાશ આપું.” “હે મિત્ર ! તે યથાર્થ કહ્યું, પણ તારો અપરાધ ઘણે મોટે છે. આ ઠાકોર નામ અને ગુણ બંને પ્રકારથી દુષ્ટાશય અને આકરા છે, તેથી હું તેને કેવી રીતે છેડી શકું? ધોબીના ગધેડા જેવું મારું મૃત્યુ થાય.” - ત્યારપછી ઉઠેગવાળે પ્રભાકર વિચાર કરવા લાગે કે, નીચ વભાવવાળા આ લોકોને ધિક્કાર થાઓ છે, જેનો સવભાવ મેં જાતે અનુભવ્યા. નીચને કરેલે ઉપકાર નક્કી વિનાશ કરનાર છે. યજ્ઞના અરિનને ઘીથી તર્પણ કરવામાં આવે તે પણ તે બાળનાર થાય છે, આ સવે એ મારા ઉપકાર રૂપ પવિત્ર ક્રમના કુંભને ાિષના સંક૯પ૩૫ મદિરાના બિન્દુથી સમગ્રપણે મલિન કર્યો. પાકેલા જિંપાક (ઝેરી) વૃક્ષના ફળમાં મને સુંદર આમ્ર ફલ (કેરી)નો ભ્રમ થયો. નીચ પ્રકૃતિવાળા જન વિષે લક્ષમીના લવની કે સુખની આકાંક્ષા પણ તેવી છે. નીચને આશ્રિત થનારનું ઘણા લાંબા કાળનું પાણી તેને તજી જાય છે. એનાથી કયા અન્ય જનને ગુણથી ભરપુર સફેદ કમળનો સમાગમ થાય ?
પિતાએ આપેલા કલેકની અવજ્ઞા કરનાર પ્રભાકર લબે નિસાસો મૂકી વિચારવા લાગ્યા કે, “હવે હું મહાન ઉત્તમ પુરુષની સેવા કરું. એમ વિચારી મિત્રને કહ્યું કે, તું છે મારે મિત્ર છે, તે મને સ્વામી પાસે લઈ જા, તે હું તેમને મોર અર્પણ કરું. શરમાયેલો ચંડાળ તેનું વચન સ્વીકારી માર સાથે ઠાકોર પાસે લઈ ગયો અને રાજા પાસે માર મૂકો. રાજાના કોપાનિને શાંત કરવા માટે અગર ચંડાળની મૈત્રી કરનાર પિતાની શુદ્ધિ માટે જાણે હાય તેમ દાંતના કિરણેને ફેંકતા રાજાને કહેવા લાગ્યો કે, “હે સ્વામિ! આ મોરને સ્વીકાર કરે અને આપના સત્ય
ન્યાયતું, સદ્વિચારનું, આપના પરિવારનું લાંબા કાળ સુધી કલ્યાણ થાઓ (નવગજના નમસ્કાર થાઓ.)”
"Aho Shrutgyanam
Page #227
--------------------------------------------------------------------------
________________
પ્રભાકરની કથા
[ ૧૯૭ } રાજા વિચારવા લાગ્યો કે, “આ દાસી વાચાળ અતિદુષ્ટ જૂઠ બોલનારી છે, આ પ્રભાકર બ્રાહા તો અનાચારથી પશમુખ રહેનારો છે, આમાં આ કાર્ય સંભવતું નથી–એટલે પણ મેં વિચાર ન કર્યો. તેમ જ મેં એને કંઈ પૂછ્યું પડ્યું નહિં, ગુનેગાર અને બિનગુનેગારનો વિભાગ પણ મેં ન વિચારો, ઉપકાર કે અપકારને વિચાર ન કર્યો અને દંડ પણ આકરામાં આકરો કર્યો. અરે! તારુ' સુકૃતજ્ઞપણું કેવું? દુષ્ટાશચે જ્યારે સત્ય હકીકત પૂછી, ત્યારે બનેલી યથાર્થ હકીકત કહી. ત્યારપછી ઠાકોરે તેને ખૂબ ખમાવ્યો અને સત્કારપૂર્વક પોતાની પાસે પકડીને રાખ્યો, તે પણ તે નગર બહાર નીકળી ગયા.
અનુક્રમે ફરતો ફરતો રત્નપુર નામના નગરે પહોંચે. તે નગરી કેવી હતી ? વિધાતાએ અમરાપુરી બનાવવા માટે અભ્યાસ કરી શિલ્પશાસ્ત્રની પરીક્ષા આપવા માટે જાણે બનાવી હાય ! ત્યાં પરાક્રમી, શત્રુરાજાઓને પણ સ્વાધીન કરનાર રનરી નામને રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને ન્યાયમાગે ચાલનાર, કામદેવના રૂપને તિરસ્કાર કરનાર કનકરથ નામને પુત્ર હતા. જેના વડે ગુણે આશ્રય કરી રહેલા છે અને જે ગુણે વડે આશ્રિત થયા છે. જાણે સાથે મળીને ઉત્તમ કીર્તિ મેળવવાની ઉત્કંઠા થઈ હોય, તેમ પતે અને ગુણે પરસ્પર સ્પર્ધા કરતા હતા. તે રાજકુમાર રાજસભામાં બેસવા માટે કારમાં પ્રવેશ કરતા હતા, ત્યારે દ્વાર પાસે ઉભેલા પ્રભાકર વિખે આશી. વદ પૂર્વક કહ્યું કે, “હું બ્રાહ્મણ છું, તમો ગુણનિધાન રાજપુત્ર છે, તેથી આપની પાસે રહેવા અભિલાષા કરું છું.”
રાજપુત્રે વિચાર્યું કે, “આગળ ભવિષ્યમાં પુરોહિત પદ માટે મને કોઈની જરૂર તો પડશે જ; તેથી દાન-સન્માનની સંપત્તિથી પિતાને બનાવીશ.” એમ વિચારી ઉદાર આશયવાળા કુમારે વિકસિત મુખ-કમળ કરવા પૂર્વક તેની મિત્રતા વિસ્તારો હોય તેમ તેને કહેવા લાગ્યું કે, “હે પ્રભાકર! મેં તારી સાથે મૈત્રી બાંધી છે, માટે હવે તું ચિંતા-તાપથી કયાંય પણ નિરર્થક ખેદ ન કરીશ. ત્યારપછી હર્ષથી ત્યાં રહેલું હતું, ત્યારે તેણે મનેથ નામના રોઠપુત્ર સાથે મૈત્રી કરી. સદગુણેના અદ્વિતીય વિલાસ સ્થાન સરખી રતિવિલાસા નામની પિંડવાસ સ્થળની વિલાસિનીને બાય બનાવી. આ ત્રણેની સાથે વૃદ્ધિ પામતા ઉજજવલ નેહવાળે, પિતાના વચનનું મંત્ર માફક સ્મરણ કરતે પ્રભાકર રહેલો હતો.
કઈક સમયે હેડાવિતડ નામના કોઈ પરદેશીએ સવંગ લક્ષથી સુંદર -અશ્વની જોડી જાને અર્પણ કરી. તે બંને અશ્વો ઉપર બેસી કુમાર અને પ્રભાકર બંને નગર બહાર તેમને દોડાવવાનું કૌતુક અને રમત-ગમ્મત કરતા હતા. ઘોડા ઉપર બેઠેલા બંનેએ લગામ ખેંચવા છતાં તે બંનેને દૂર દૂર મારવાડ સરખી ઉપર નિજલ ભૂમિમાં ખેંચી ગયા. કુમાર અને પ્રભાકર બંનેએ થાકીને લગામ ઢીલી કરી એટલે વિપરીત કેળવાયેલા બંને અશ્વો ઉભા રહ્યા. સુકુમાર શરીરવાળા કુમારને અતિ
"Aho Shrutgyanam
Page #228
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાતુવાદ શય તૃષા લાગી, એટલે અશ્વ ઉપરથી નીચે ઉતરીને તે રેતાળ ભૂમિ ઉપર બેઠે. પ્રભાકરને કહ્યું કે, “મારા ચપળ પ્રાણે પ્રયાણ કરવા તૈયાર થયા છે, માટે હે મિત્ર! તું ઉતાવળ કરી ઘેડાને ત્યાગ કરી પીવા માટે પાણી જલદી લાવી આપ.” ત્યારે બ્રાહ્મણે કહ્યું કે, ધીરજ રાખે, એમ કહી પ્રભાકર જગતમાં ચારે બાજુ પાણીની શેક કરવા લાગ્યા.
કયાંયથી પણ જળ ન મળવાથી જેમ ગુરુ પાસેથી વિષય-તૃષ્ણા દૂર કરનાર જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ થાય, તેમ મોટા વૃક્ષ પાસેથી તૃષ્ણા દૂર કરનાર ત્રણ મોટાં આમળાં પ્રાપ્ત કર્યા. જળ પ્રાપ્ત કર્યા વગર એકદમ આમળા લઈને વિ પાછો આવ્યો. ચિન્તાયુત ચિત્તવાળા પ્રભાકરે મૂછના વિકારથી બેભાન બનેલા કુમારને જોયો. પોતાને જળ ન મળવાને કારણે વિલખા માનાવાળો મનમાં દુખ લાવતે બંને નેત્રમાંથી અશ્રુ-જળ ટપકાવવા લાગ્યા. મૂછી રૂ૫ અંધકારને નાશ, કરનાર બાલસૂય સમાન લાલવર્ણવાળું વાદિષ્ટ એક આમળું કુમારના મુખમાં સ્થાપન કર્યું.
ખીલેલા ચંદ્રની જેમ લગાર બંને નેત્ર ખોલ્યાં, એટલે વિષે કુમારને બીજા બે આમળાં આપ્યાં. કુમાર ભાનમાં આવ્યા, તે ક્ષણે પીડ પામતે અને મૂછીથી ઉન્નત થયેલા મુખવાળો ધૂળથી મલિન થયેલા આકાશને જોવા લાગ્યા. આ આકાશના મધ્યભાગમાં અકસ્માત ભય પામેલાની જેમ પૃથ્વી પોતાની સારભૂત રજ કેમ ફેકતી હશે?' એટલામાં ઉદ્વેગ મનવાળા કુમાર અને વિપ્ર ત્યાં બેઠા હતા, તેટલામાં કુમારની શોધ કરતા ભજન-પાણ સહિત સૈન્યના માણસે આવી પહોંચ્યા. ત્યારપછી દિવસના આવશ્યક કાર્યો કરીને કુમાર અને પ્રભાકર પરિવાર સાથે પિતાની નગરીએ પ્રયાણ કર્યું. ક્રમે કરી પહેચીને નગર અલંકૃત કર્યું.
પિતાના મોટા રાજ્ય ઉપર રનરથ પિતા રાજકુમારનો અભિષેક કરીને પોતે વનવાસી તાપસ થશે. આ નવીન રાજાએ પ્રભાકરને પુરહિતપદે અને મને રથ શેઠને નગરશેઠ પદે સ્થાપન કર્યા. તેમને ન્યાય અને નીતિથી મહારાજયનું નિરંકુશપણે પાલન કરતા હતા. તેમના દિવસે પવિત્ર મૈત્રીના કારણે આનંદમાં પસાર થતા હતા. જેમ. શેરડીનું માધુ, તથા શંખની તતા હોય છે, તેમ સજનની મૈત્રીને આનંદ જિંદગી સુધી હોય છે.
પુરોહિત પરની રતિવિલાસાને ગર્ભના પ્રભાવથી કઈક વખતે એવા પ્રકારને. દેહ ઉત્પન્ન થયો. પોતાના ઘરના આંગણામાં વાર લાજાએ ક્રીડા કરતા રાજકુમારને દેખી મનોરથ ઉત્પન્ન થયો-આ કુમારનું કાલખંડમાંસ-કાળજું ખાઊ તે જ જીવીશ, નહિંતર મૃત્યુ પામીશ.” “કપટ કરવું, અનાર્યપણું, હઠાગ્રહ, દુર્જનતા, નિર્દયતા આ રોષે સીએમાં ગળથુંથીથી હોય છે અથત જન્મથી સવાભાવિક હોય છે. જે દોહ.
"Aho Shrutgyanam
Page #229
--------------------------------------------------------------------------
________________
પ્રભાકરની કથા
[ ૧૮ ] કઈ રીતે પૂર્ણ કરી શકાય તેવું નથી, કોઈની પાસે પ્રગટ પણ કરી શકાય તે નથી-એ પ્રમાણે હંમેશાં ખેદ પામતી તે અત્યંત દુબલ-કુશ અંગવાળી બની ગઈ.
પિતાની પ્રિયાની આવી વિષમ સ્થિતિ રેખીને પ્રભાકરે મહાઆગ્રહથી દુબળ કાયા થવાનું કારણુ પૂછયું. નમણાં નેત્ર કરીને ઘવાયેલાં હૃદયવાળી પત્નીએ પિતાને અશુભ દોહદ પ્રગટ કર્યો– એટલે પ્રભાકરે કહ્યું, “હે પ્રિયા ! તું ફેગટ મનમાં દુઃખ ન લાવ, તારા દોહલાને અવશ્ય હું પૂર્ણ કરીશ. હે આવે ! કાર્ય કરવાની દઢ ઈચ્છાવાળાને આ કાર્યની શી વિસાત છે? એકાંતમાં કુમારને ગુપ્ત સ્થાનમાં છૂપાવીને પરમ આદરપૂર્વક કોઈક બીજાનું સારી રીતે સંસ્કારિત કરેલું તયાર માંસ ખાવા આપ્યું. ક્ષણવારમાં આનંદ અને કલ્યાણ પામેલી અતિ હર્ષવાળી બનેલી તે ગર્ભ ધારણ કરવા લાગી. - ભજન-સમયે શાએ કુમારની તપાસ કરાવી. એકદમ દરેક જગાએ શોધવા છતાં ન દેખા કે ન કોઈ સમાચાર મળ્યાં. રાજા ભેજન કરતું નથી અને બોલવા લાગ્યા કે, યમરાજાએ કેના તરફ નજર કરી છે કે શેષનાગના ફણાના મહિને ગ્રહણ કરવા માફક મા પુત્રને લઈ ગયે.” આ વાત નગરમાં ચારે બાજુ ફેલાઈ ગઈ અને રતિવિલાસાએ પણ સાંભળી અને લાંબો વિચાર કરવા લાગી કે, માંસ ખાવાના મનોરથનું આ પરિણામ આવ્યું. ' અરે રે! ખરેખર હું હણાઈ ગઈ, મને ધિક્કાર થાઓ કે, આવું અધમ કાર્ય મેં કહ્યું, મને જીવવાથી સર્યું, મારા સવામી જીવતા રહો, મને જેમ ગર્ભ વહાલ છે, તેમ રાજાને પિતાનું બાળક પ્રિય હોય જ, તેમાં પણ કાલું ઘેલું બોલી અમૃતવચને સંભળાવનાર બાળક વિશેષ વહાલો લાગે. શાકિની માફક લક્ષણવંત કુમારનું ભક્ષણ કરી હું મૃત્યુ કેમ ન પામી? શું જન્મનાર બાળક શાશ્વતે જીવતા રહેવાને છે ? હવે કોઈ પ્રકાર આ હકીકત રાજાના જાણવામાં આવશે, તો મારા પતિનું મૃત્યુ નિવારણ કરનાર કેણ મળશે? હજુ જેટલામાં મારા પતિની વાત કેઇના જાણવામાં આવી નથી, તેટલામાં મનોરથ શેઠની સાથે મંત્રણા કરી કંઈક રક્ષણનો ઉપાય કરું.”
ત્યાર પછી તરત મનોરથ શેઠના ઘરે જઈને જે પ્રમાણે હકીકત બની હતી, તે પ્રમાણે તેની આગળ નિવેદન કરી. શેઠે કહ્યું કે, તે આવું અકાય કેમ કર્યું? પ્રભાકરના પ્રાણોને તે ખરેખર હોડમાં મૂકયા. તે પણ ધર્મ ધારણ કરીને નિરાતે તારા ઘરે જા, હું કઈ પ્રકાર બને તેમ કરી તેને પ્રતિકાર કરાવીશ.” તિવિલાસા પિતાના મહેલે જઈ વિચારવા લાગી કે, આ શેઠ મારા પતિનું રક્ષણ કરશે, તો પિતાનું મૃત્યુ થશે. અને બિનગુનેગારનું મૃત્યુ થાય, તે તે બહુ જ ખોટું ગણાય. એમ વિચારી જેટલામાં શેઠ રાજા પાસે પહોંચ્યા નથી, તેટલામાં રતિવિલાસા પિોતે જ પાસે પહોંચી વિનંતિ કરવા લાગી કે, કેણે છળ-પ્રપંચથી આ કુમારનું અપહરણ
"Aho Shrutgyanam
Page #230
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાતુવાદ કયું? એવા પ્રકારના વિચારે અંતઃકરણમાં આપ ન કરશે. એ જ પાપિણીએ આ કુમારના વધનું પાપ કોઈ કારણથી કર્યું છે, માટે મારા જ પ્રાણને સ્વીકાર કરે. કયારે? કઈ જગો પર? કેવી રીતે ?” એમ જયાં રાજા પૂછો હતો, એટલામાં મનોરથ શેઠે ત્યાં આવી રાજાને વિનંતિ કરી કે, “હે દેવ! મારા મહેલ ઉપર કુમાર ક્રીડા કરતું હતું, ત્યારે મારા પુત્રે દાદર પથ્થી ધક્કો માર્યો અને ભૂમિ પર પડીને મૃત્યુ પામ્યા.”
તે વખતે ભયથી આપને આ વૃત્તાન્ત ન કહ્યો, અત્યારે તમારા દુઃખથી હું કહું છું. મારા પ્રાણુની હાનિ કરવામાં આપ શંકા ન કરશે. આપને જે યોગ્ય લાગે તે મને શિક્ષા કરવા આ૫ અધિકારી છે. તે જ વખતે ત્યાં પ્રભાકર પણ આવી પહોંચ્યા. જ્યારે તેઓ બંને પિતાનો અપરાધ કહેતા હતા અને વિનતિ કરી કે, કુમારને અને મારી નાખે છે, ત્યારે પ્રભાકર વિનંતિ કરી કે, “કુમારને મેં મારી નાખ્યા છે. મારી પ્રિયાના ગર્ભના પ્રભાવથી કુમારનું માંસ ખાવાને દાહ થયો અને મેં પાપીએ તેનો દોહો પૂર્ણ કર્યો. આવું અકાર્ય કરવાથી હું તમારો મિત્ર કે બ્રાહ્મણ કેમ ગણાઈ શકું? મારી નિષ્ઠા વિષ્ટામાં પલટાઈ ગઈ. હવે તમે શિક્ષા કરવામાં વિલંબ ન કરો. આ શેઠ તે ઉત્તમ સજજન છે કે, જે આડી-અવળી વાત કરીને પિતા પર ગુન્હો વહોરી લે છે. રાજકુમારની હત્યા મેં જ કરી છે.”
ચિત્રામણ સખો સ્થિર બનેલો રાજા જેટલામાં આ ત્રણે તરફ જુએ છે, તેટલામાં પ્રભાકરે કહ્યું. “હવે આપ આ વિષયની શંકા દૂર કરી. બાલહત્યા કરનાર બ્રાહ્મણ એવા મને પ્રાયશ્ચિત પણ શુદ્ધ કરે તેમ નથી. હે રાજન! એમ પણ કંઈ જણાતું હોય, તે પણ હું બીજું કેમ કરું? અહિં હું જ ગુનેગાર છું પણ અહિ પુત્રને મેં સ્વર્ગસ્થ કર્યા છે” આ વિષયમાં તેણે સેશન આપીને રાજાને સ્થિર કર્યા. હવે રાજાએ કહ્યું કે, “કદાચ તેમ થયું હોય તે પણ હે મિત્ર! હું તારે અપરાધ ગણત નથી અને આ અપરાધની હું તને ક્ષમા આપું છું.'
“હવામી, મિત્ર, ભાર્યા, બુદ્ધિ, ધન અને આત્માની આપત્તિરૂપ કટીના સમયે પુરુષ તેના સારાપણાની પરીક્ષા કરી શકે છે.” આ રાજદ ખરેખર ચંદ્રની સાથે યથાર્થ ઘટી શકે છે કે, જે કલંક સરખા પણ આશ્રિત હરણને ત્યાગ કરતું નથી. ફરી રાજાએ કહ્યું કે, “નિર્જન વનમાં મરેલા સરખા મને તૃષા લાગી હતી, તે સમયે જીવિતદાન સરખું તે આમળું આપ્યું હતું, તે હું ભૂલ્યા નથી. તે છત્રાતિરછ મૈત્રીવાળા તે વખતે તરત મૃત્યુ પામ્યો હોત તે આ રાજય પણ કોણ ભગવતે ? માટે આ સર્વ તારું જ છે. તે સમયે પ્રભાકરે કહ્યું કે, “હે દેવ! જે તરવથી એમ જ હોય, તે મારે ત્યાં ભેજન માટે પધારવાની કૃપા કરો.” રાજાએ તે વાતને વીકાર કર્યો. પ્રાતઃકાલે પ્રભાકર પુરોહિતે નગરકે અને પરિવાર સાથે રાજની પિતાના ઘરે પધરામણી કરાવી.
"Aho Shrutgyanam
Page #231
--------------------------------------------------------------------------
________________
પ્રભાકરની કથા
[ ૨૦૧] આમંત્રિત કરેલા રાજાને રત્નસિંહાસન પર વિરાજમાન કરી ચંદનાદિથી સત્કાર કરી સ્વાદિષ્ટ ભોજન પીરસીને દરેકને જમાડયા. સમગ્ર નગરજનેને અલંકાર તથા અવની પહેરામણ આપીને તે કુમારને સમર્પણ કર્યું. રાજાના મેળામાં બેસાડી માણેક, મોતી, ૨ વગેરે રાજા આગળ ભેટ ધર્યા. તે સમયે રાજાનું સુખ થામ થઈ ગયું અને નીચી નજર કવા લાગ્યા, એટલે લોકોએ પૂછયું કે, “હે પ્રભુ! હર્ષ. સ્થાને આપ શેક કેમ કરે છે ?”
રાજાએ કહ્યું કે, મને શરમ અત્યંત પીડા કરે છે. અત્યારે હું વિલ બની ગયો છું, જેથી બોલવા માટે અસમર્થ છું. સમગ્ર પૃથ્વી પણ જેનું મૂલ્ય ન બની શકે તેવું જેનું એક પ્રાણુ અર્પણ કરનાર આમળાંનું મૂલ્ય કૃતન બનેલા એવા મેં કુમારના મૂહની કક્ષાએ ગણાવ્યું. ખરેખ૨ વિધાતાએ અમૃત માફક પ્રભાકરને પરોપકાર માટે જ ઘડ્યો છે.
* “ રત્ન-દીપક સરખા ઉત્તમ પુરુષો સ્નેહની, પાત્રની કે દશાન્તરની અપેક્ષા શાખતા નથી. તેઓ હંમેશાં લોકોના પરોપકાર કરવામાં તકલીન રહેનારા હોય છે.” આ પ્રમાણે સર્વ વસ્થ બનેલાં હોવાથી તાણ સોગન ખેટા નથી બન્યા. હે પ્રભાકર! ઠીક ઠીક, તે આ પ્રમાણે શા માટે કર્યું? એમ રાજાએ પૂછ્યું, ત્યારે પિતાજીને આપેલ શિખામણને સમગ્ર વૃત્તાન્ત કહ્યો તથા પહેલાં દુકાશય વગેરે ઉપર કરેલા અત્યંત ઉપકારને ગેરલાભ થયો અને ઉત્તમ સાથે સંગતિની પરીક્ષા કરવા માટે હું અહિં આવ્યો. “ઉત્તમ સાથે સંસર્ગ કર’-એ વિષયમાં અત્યંત સ્થિર બનેલા તે ડાહ્યા પુરુષોનો કાળ પરમપ્રીતિથી પસાર થઈ રહેલ હતું. પ્રભાકરકથા સંપૂર્ણ.
આ પ્રમાણે દોષ અને ગુણની પ્રષિાનતાવાળા પુરુષને સમાગમ કરનાર પ્રાણીએને નુકશાન અને ફાયદા નક્કી થાય છે, તેથી તે મૃગ સમાન નેત્રવાળી પ્રિયાએ તમારી સ્નેહદષ્ટિથી લગાર પણ ચલાયમાન થયા સિવાય હું દેશના એક સ્થાનરૂપ તમારે ત્યાગ કરીને શિવરમણીના નેહાપંથના સાક્ષીભૂત એવા સદગુરુને આશ્રય કરી દીક્ષા લેવાની અભિલાષાવાળે થયે છું.
હે માતાજી અને પિતાજી! કાતાઓ ! અને હે પ્રભવ ! સવારે હું દીક્ષા ગ્રહણ કરીશ, ત્યારે તમે શું કરશે? તે કહે. અંગાદાયક, મધુબિન્દુ વગેરે સુદર દાનતેથી તમને સત્ય સ્વહિત સમજાવ્યું. આવા પ્રકારના વિષયસુખથી હવે આપણને સયું.. જેમ ખાશ જળથી લવણસમુદ્ર ભરપૂર છે, તેમ અસંખ્યાતાં શારીરિક અને માનસિક દુખથી બરેલ આ ભવ છે. મધ પડેલ તરવારની ધાર ચાટવા સરખું આ વિષયસુખ છે. તેમાં જે કંઈને સુખને જમા થાય છે, તે સુંદર નથી. કહ્યું છે કે તેવા
* લેવાલંકાર હેવાથી રત્નદીપક પણ તેલ, દીવેટ, કે પાત્ર (ડિયા)ની અપેક્ષા રાખતા નથી. ૨૬
"Aho Shrutgyanam
Page #232
--------------------------------------------------------------------------
________________
( ૨૦૨ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનુવાદ
પ્રકારની બુદ્ધિ હોય તે નાશ થજો, તેવા પ્રકારનું શાસ્ત્ર હોય તે તેના ઉપર વજ પડજો, તેવા પ્રકારનાં ઉછળતા ગુણે હોય તે ભયંકર વાલાવાળા અગ્નિમાં પ્રવેશ પામો છે, જેનાથી ફરી સ્ત્રીના ગર્ભવાસ અને નરકાવાસની વ્યથા થાય.”
આ પ્રમાણે અવધિ વગરના દુસહ દુઃ ખવાળા સંસારમાં વાસ્તવિક સુખને છાંટે પણ નથી. જો તમે સુખની અભિલાષાવાળા છે, તે મારી સાથે આજે વિરતિ ગ્રહણ કરવાની ઈચ્છા રાખે. ત્યારપછી અશુ-પ્રવાહથી છલકાતી આ ખેવાળા માતાપિતા અને પ્રિયાએ કહ્યું કે-“વાત બરાબર છે, અમે પણ સાથે જ દીક્ષા અંગીકાર કરીશું.'
ઉપશાન્ત બનેલી કાન્તા કહેવા લાગી કે, “અમે જે કંઈ પણ તમને વધારે પડતું કહ્યું, તે વિરહના દુઃખ અને પ્રેમથી કહ્યું છે, તેમાં જે કંઈ અનુચિત કહેવાયું હોય, તેની ક્ષમા માગીએ છીએ.”
પ્રભવ પણ આજ્ઞા લઈને એમ કહીને પહેલીમાં ગયા કે, “હું પણ મારું કેટલું કા પતાવીને એકદમ પાછો આવું છું, અને તમારી સાથે દીક્ષા અંગીકાર કરીશ.”
શુભ મુહૂર્તના યોગ-સમયે અવગ ઉત્તમ જાતિનાં આભૂષણે પાર કરીને શિબિકામાં બેસીને માતા-પિતા સાથે પ્રયાણ કર્યું. તે આઠે કાતાએ પણ પિતાના માતા-પિતાના ઘરેથી મહાઆડંબર અને ઋદ્ધિ સાથે શિબિકારૂઢ થઈને આવી પહોંચી. તે સર્વની સાથે જંબૂ કુમાર અનુસરાતા તેમ જ અનાદત દેવતાએ જાતે આવી સર્વ સહિ વિક્વ, ઉપર ધરેલ છત્રવાળા, શ્વેત ચામથી વીંજાતા, નમન અને નૃત્ય કરતી નારીઓથી યશોગાન કરતા, બન્ટીજનેથી પ્રશંસા કરતા, બેચરો વડે પુછપવૃષ્ટિ કરાતા, વાજિંત્રોના શબ્દોથી આકાશ ભરી દેતા ખૂકુમાર દીક્ષા માટે ઉદ્યાનમાં ગયા.
પાંચમા ગણધર સુધર્માદવામીએ પરિવાર સહિત જેને પવિત્ર પ્રવજ્યા આપી છે, એવા તે ઉગ્રવિહારી મહામુનિ થયા.
સમસ્ત શ્રત અને અર્થ ભણેલા, ઉત્તમ કીર્તિને વિસ્તારતા, છત્રીશ ગુણેને ધારણ કરતા એવા તેમને ગુરુએ ત્રીજા આચાર્યપદ ઉપર સ્થાપન કર્યા. કાલાક પ્રકાશિત કરનાર એવા શ્રેષ્ઠ કેવલજ્ઞાનને ધારણ કરનાર સુર્માસ્વામી નિર્વાણ પામ્યા પછી સંઘની ધુરાને વહન કરનાર એવા જંબુસ્વામીએ પિતાની પાટે પ્રભવસ્વામીને થાપન કરીને આ અવસર્પિણી કાળમાં છેલ્લા કેવલી શ્રી જબૂસ્વામી ગુરુ મુક્તિ પામ્યા. તેમનું ચરમ કેવલીપણું આ ગાથાથી જાણવું.
જંબૂસ્વામી નિર્વાણ પામ્યા પછી મન:પર્યવ જ્ઞાન, પરમાવલિ, આહા૨શ્ક શરીર, ક્ષપક અને ઉપશમશ્રેણિ, જિનક૯પ, ત્રણ સંયમ, કેવલજ્ઞાન અને નિર્વાણ આટલી વસ્તુઓ વિરછેદ પામી. અર્થાત્ જંબુસ્વામી મેક્ષે ગયા પછી ઉપર જણાવેઢી વસ્તુઓ
"Aho Shrutgyanam
Page #233
--------------------------------------------------------------------------
________________
સંચમા-ચિલાતીપુત્રની કથા
[ ૨૦૩ } પણ બંધ થઈ. છતું ધન, અને વિષયો વાધીન હોવા છતાં તે સર્વનો ત્યાગ કરી જબૂસ્વામી મહાસાધુ થયા, તેમને હું પ્રણામ કરું છું. તેવા ત્યાગીને દેખીને તેવા લુંટારા-ચાર વિરતિ પામ્યા તે પ્રભવસ્વામીને પણ હું વંદન કરું છું.
શ્રી જબૂસ્વામી ચરિત્ર સંપૂર્ણ પ્રભુ મહાવીરના હસ્તદીક્ષિત શિષ્ય શ્રી ધર્મદાસગણુએ પોતાના પુત્ર રણસિંહને પ્રતિબોધ કરવા માટે રચેલ શ્રી ઉપદેશમાલા (પ્રાકૃત)ની આચાર્ય શ્રી રત્નપ્રભસૂરિએ રચેલી ઘટ્ટી નામની ટીકામાંથી હવૃત પ્રા. જબૂરવામી ચરિત્રને ૫૦ પૂ. આગમોદ્વા૨ક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ૦ શ્રી હેમસાગરસૂરિએ કરેલ ગુજરાતુવાદ પૂર્ણ થયા.
[ વિ. સં. ૨૦૨૬ ભાદરવા વદિ ૯ બુધવાર, તા. ૨૩-૯-૭૦, દાદર, જ્ઞાનમંદિર મુંબઈ-નં. ૨૮.]
લુંટારે લૂંટ કરવા આવેલા હતા, તે પ્રભવ શેર ક્ષણવારમાં પ્રતિબંધ પાયે, તે આશ્ચર્ય ગણાય; તે આશ્ચર્ય નથી, પરંતુ અત્યંત ક્રુરકમ કરનાર હોવા છતાં પણ ચિલાતી પુત્ર વગેરે પ્રતિબોધ પામ્યા, તે કહે છે –
दीसंति परमघोरा वि, पवरधम्म-पभाव-पडिबुद्धा ।
जह सो चिलाइपुत्तो, पडिबुद्धो सुसुमाणाए ।॥ ३८ ॥ અતિશય ભયંકર એવા કૂર પ્રાણીઓ પણ જિનેશ્વર ભગવંતે બતાવેલા ઉત્તમ ધર્મના પ્રભાવથી જેની મિથ્યાત્વની નિદ્રા ચાલી ગઈ છે, એવા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા, જેમ કે સુરુમાના દષ્ટાન્તથી ચિલાતીપુત્ર પ્રતિબધ પામ્યા. સંસમાનું ઉદાહરણ વ્યા પ્રમાણે– સુંસુમાનું ઉદાહરણ
જેની ચારે બાજુ ઉચા વિશાળ કિલો વીંટળાએલ છે, લેકે ન્યાય-નીતિથી વતનારા છે, એવું ક્ષિતિ-પ્રતિષ્ઠિત નામનું નગર હતું. જ્યાં શશી (ચંદ્ર) ઉષાકર (રાત્રિનો કરનાર), શશાંક (સસલાના ચિહ્નવાળો) કલંકસહિત અને વક્ર હતું, લેકે
ના આકર ન હતા, કલંક રહિત હતા, સરલ હતા, શ્રીમતે સુખી અને પરોપકારી હતા,
તે નગરમાં શ્રુત-જાતિમઇ કરવામાં મહત્ત, જિનશાસનની લઘુતા કરવામાં આસક્ત, યાદેવ નામને બ્રાહ્મણ વસતે હતે. “જે કોઈ મારી સાથે વાત કરતાં જિતે, તેને હું નકકી શિષ્ય થાઉં.' –એમ પ્રતિજ્ઞા કરી વાદવિવાદ કરતે હતે.
"Aho Shrutgyanam"
Page #234
--------------------------------------------------------------------------
________________
{ ૨૦૪ ]
પ્રા. ઉપદેશમાલા ગૂર્જ રાનવાદ એક વખત એક નાના સાધુ સાથે વિવાદ કરતાં તે હારી ગયે. સાધુ પાસે પ્રવજ્યા અંગીકાર કરી, સારા ગીતાર્થ સાધુના સમાગમથી ધર્મ પરિણમ્યા. પરંતુ મનમાંથી લગાર પણ બ્રાહ્મણુજાતિનું અભિમાન ઓછું કરતો નથી. પૂર્વના ગાઢ પ્રેમાનુરાગવાળી તેની જાય તેની પાસે પ્રવજ્યાને પરિત્યાગ કરાવવા ઈચ્છતી હતી. વૃદ્ધિ પામતા અતિશય મોહવાળી તે પાહિણી પત્ની એ કામણગવાળી ભિક્ષા તયાર કરી અને ગોચરી માટે તેના ઘરે આવેલા તે સાધુને ભિક્ષા વહોરાવી. પેલે સાધુ સમાધિપૂર્વક કાળધર્મ પામી સૌધર્મદેવ થયો. તેની ભાર્યાને અત્યંત વૈરાગ્ય થયા, એટલે પિતાને વૃત્તાન્ત ગુરુને નિવેદન કરી દીક્ષા અંગીકાર કરી. માયાના કારણે જેવી થઈ.
પેલે સૌધર્મદેવ ત્યાંથી રવીને રાજગૃહનગરમાં બનશેઠના ઘરમાં પૂર્વના બ્રાહ્મણ જાતિ-મદના કારણે ચિલાતી નામની દાસીને પુત્ર થયા. લેકેએ તેનું ચિલાતી પુત્ર એવું બીજું ગૌણ નામ પાડયું. પેલી પણ ત્યાંથી રવીને ઘનશેઠની ભાર્યાની કુક્ષીને પાંચ પુત્રો ઉપર પુત્રી થઈ અને સુંસુમાં એવું તેનું નામ સ્થાપન કર્યું. તે બાળકીને સાચવવા-રમાડવા માટે ચિલાતીપુત્રને સેવક તરીકે રાખ્યા. પરંતુ અતિશય કજિયા કરનાર અને ખરાબ ચાલો હોવાથી ધનશેઠે તેને પોતાના મતાધિવાળા ઘરેથી હાંકી કાઢ્યો. જંગલમાં પલ્લી પતિને ત્યાં સાહસિક હોવાથી વડેરો થયા. પહલી પતિ મૃત્યુ પામ્યા પછી તેના સ્થાને તે ચોરોએ તેને સ્થાપ્યા.
એક અવસરે ચારાને તેણે કહ્યું કે, રાજગૃહમાં ધન નામને સાર્થવાહ છે. તેને સુંસુમા નામની પુત્રી છે, તેને ત્યાં ધન પણ પુષ્કળ છે. ધન તમારે લેવું અને સુંસુમા મારે ગ્રહણ કરવી. આજે આપણે ત્યાં ધાડ પાડવા જઈએ.” ચેરાએ એ વાતનો સ્વીકાર કર્યો અને તેઓ રાજગૃહમાં ગયા. અવસ્થાપિની નિદ્રા આપીને તરત તેઓ ગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી ચેરપતિ ચિલાતી પુત્રે શેઠને હાકલ કરી કે, * પાછળથી કદાચ તું એમ કહે કે અમને ન જણાવ્યું. હું ચોરી કરું છું, માટે તમા પુરુષાર્થ ફેરવજે.” ત્યારપછી સાક્ષાત્ તેઓના દેખતાં જ ચારવા લાયક ધન-માલ અને ગુણરત્નના ભંડારરૂપ સુંસુમાં પુત્રીને ગ્રહણ કરીને બહાર નીકળી ગયા.
ઇચ્છિત પદાર્થ પ્રાપ્ત કરીને ખુશમનવાળો તે પોતાના સ્થાન તરફ પ્રયાણ કરવા લાગ્યો. સૂર્યોદય થયે એટલે પાંચ પુત્રો સહિત મજબૂત કવચ બાંધીને રાજાના સુભટથી પરિવાર તે બનશેઠ પુત્રીના નેહથી એકદમ તેના પગલે પગલે પાછળ જવા લાગ્યો. ધનશે રજસુભટોને કહ્યું કે, મારી પુત્રીને પાછી વાળી લાવે, તે સર્વ ધન તમારુ” એમ કહ્યું એટલે જસુભટે દોડવા લાગ્યા. પાછળ સુભટને આવતા દેખીને ધન મૂકીને ચાર ચાલી ગયા. સુભટો ધન લઈને જેવા આવ્યા હતા, તેવા પાત્ર વળી ગયા.
"Aho Shrutgyanam
Page #235
--------------------------------------------------------------------------
________________
સુંસુમા–ચિલાતીપુત્રની કથા
[ ૨૦૫ }
હવે પાંચે પુત્રો સહિત ધન શેઠને પાછળ આવતા દેખીને ચાર હવે તેને ઉંચકી શકવાને-વહન કરવા માટે અસમય થયે એટલે તે મૂઢ ચિલાતીપુત્ર તે કન્યાનું મસ્તક છેદીને સુખપૂર્વક દોડવા લાગ્યા. પુત્ર-સહિત પિતા વિલખા બની ગયા. શા*-સહિત પાછા ફરવા લાગ્યા, (૨૫) પૂર્વભવમાં સ્નેહાન્નુરાગથી કામણુ આપીને આ મરાયે હતા. મા ભવમાં તેનાથી સવ વિપરીત આવી પડયું. આ સર્વ ઇન્દ્રજાળ સરખું અને દૈવના વિલાસ સ્વરૂપવાળું છે, ચિત્તના ચિંતાચક્ર ઉપર ચડીને ચિતવે છે અને તે પ્રમાણે નાટક કરે છે. મિત્ર, શત્રુ, દુઃખી, સુખી, રાજા, રક એમ સસારમાં જીવ વિવિધ ભાવા અનુભવે છે.
જ્યારે દૈવ-ભાગ્ય પ્રતિકૂળ થાય છે, ત્યારે પ્રગટ માતા પણ પ્રપંચ કરનારી ચાય છે, પિતા પણ સક્રેટ પમાડનાર થાય છે, ભ્રાતા પણ પ્રાણઘાતક નિવડે છે અને વિધિ અનુકૂલ થાય છે, ત્યારે ભયાકર કાળા સર્પ પણ શ્રેષ્ઠ સુગધવાળા કમળની માળા મની જાય છે અને શત્રુ પણ ગમે ત્યાંથી આવી મિત્ર બની જાય છે. (૩૦) આ દુદેવે અત્યારે આપણને કેવા નચાવ્યા છે કે અત્યારે દુઃખી અને મરણુ અવ– સ્થાએ પહોંચાડ્યા છે. આ જગલમાં આપણે ક્ષુધા અવસ્થામાં અત્યારે શુ કરવુ ? તેની સૂઝ પડતી નથી. આપણા વંશના ઉચ્છેદ ન થાય, પણ જર્જરિત ટ્રેડવાળા અરજી અવસ્થાએ પહોંચેલા છુ—એ પ્રમાણે પિતાએ પુત્રને કહ્યું કે, ‘મારા દેહના આહાર કરી આ સકટના પાર પામી' એમ બાકીના પુત્રોએ પણ તેમ કર્યું, પશુ કાઈની વાત માન્ય ન થઈ, એટલામાં વિચાર્યું કે, પ્રુસુમા તા મૃત્યુ પામી ગઈ છે, માટે તેના દેહને રાગ-દ્વેષ રહિત ભાવથી ભાજન કરી જીવન ટકાવવું અને આપત્તિના પાર પામવે. જિનેશ્વરાએ મુનિઓને આ ઉપમાએ આહાર કરવાના કહેલું છે. ભૂમનું સકટ નિવારણ કરી ફરી સુખના ભાજન અન્યા
*
હવે સુસુમાનુ' મસ્તક હાથમાં રાખી અટવીમાં ભ્રમણ કરતા કાઉસગ્ગ કછ્તાં એક મહાસત્ત્વ મુનિવરને દેખ્યા. ચિલાતીપુત્રે તે મુનિને કહ્યું કે - હૈ મહામુનિ 1 અને સક્ષેપથી ધમ' કહેા, નહિ ંતર તમારું પણ મસ્તક વૃક્ષ પરથી ફળ તેાડાય તેમ મા તરવારથી વણી નાખીશ. ‘સમ-વિવેચનતંત્ર એ ત્રણ પટ્ટા વડે મુનિએ ધમ કહ્યો. તે પદો આવીને જેટલામાં તે જાય છે, ત્યારે આ વિચારવા લાગ્યા. અહા! મહાનુભાવ ધમ ધ્યાન કરતા હતા, તેમાં મેં અંતરાય કરી ધમ પૂછયા, તા હવે આ ક્ષ`પદોના અર્શી કયા હશે? ' કોષને નિગ્રહ કરવા-કઅરે રાખવા, તે ઉપરામ, હું ક્રાય કરનાર થી. માટે હવે મેં સવથા ષનો ત્યાગ કર્યો.
બીજી વિવેક પદ છે, તેના અથ ત્યાગ એમ જાણ્યો. તે તે અને વિચારતાં તેણે ખડ્ગ અને સુસુમાનાં મસ્તકનો ત્યાગ કર્યો. જ્યાં સુધી આ જીવ હાલે છે, વેરે છે, ક્રિયા કરે છે, ત્યાં સુધી તે ક્રમ અપનાર ગળેવા છે, તેથી સવર પદના અ જાણીને તે કાઉમાંગ ધ્યાનમાં સ્થિર ઉભેા રહ્યો. ફરી ફરી નાસિકાના અગ્ર ભાગ્
"Aho Shrutgyanam"
Page #236
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૬ ]
પ્રા. ઉપદેશમાલાને જ શનુવાદ
ઉપર દૃષ્ટિ સ્થાપન કરીને મેરુપર્યંત માફક અતિનિશ્ચલ-અડાલ બની ત્રણે પદે વિચારવા-સાવવા વાગ્યે. પેાતે મસ્તક કાપેલ હોવાથી શરીર લેાહીથી ખરડાએલેક હાવાથી લેાહીની ગંધમાં લુબ્ધ બનેલી તીક્ષ્ણ વજીના અગ્રભાગ માફક પ્રચ’ડ સુખવાળી ધીમેલ-કીડીએ શરીરની સર્વ બાજુથી ભક્ષણ કરવા લાગી. તે માટે કહેવાય છે કે— પગથી માંડીને મસ્તક સુધીના માખા દેહને કીડીઓએ ભક્ષણ કરીને ચાઢણી સમાન કાાં કાણુાંવાળા કરી નાખ્યા, તે પશુ ઉપશમ-વિવેક-સ‘વરરૂપ આત્મધ્યાનમાંથી ચલાયમાન ન થયા. કીડીએએ તીક્ષ્ણ મુખથી તે મુનિના આખા શરીરમાં ભક્ષણ કરીને જે છિદ્રો પાડેલ હતાં, તે સમગ્ર પાપે ને બહાર નીકળવા માટે જાણે લાંમા દ્વારા ન હોય તેમ ચાલતાં હતાં. અઢી દિવસ સુધી ચારિત્ર ધનવાળા તે મહાત્મા બુદ્ધિશાળી સુતિ ઉત્તમાથ'ની અંતિમ સુંદર આરાધના કરીને સહસ્રર નામના દેવલાકમાં ગયા. (૪૫)
સુ‘સુમા-ચલાતિપુત્ર કથા સપૂણુ થઇ. (૩૮)
પ્રતિજ્ઞા નિર્વાહ કરનાર મહાસાહસિક ચિલાતીપુત્રના અધિકાર કહીને બીજા પશુ તેવા તપસ્વીને અધિકાર કહે છેઃ—
પુષ્ક્રિય-ત્તિ તદ્ઘ, વિધરશ્મિ સદ્દા છુટ્ઠા સમચ્છુદ્દઢા 1 ठंढेण तहा विसा, विसदा जह सफलया जाया ॥ ३९ ॥
પુષ્પિત એટલે સમગ્ર ભાગ-સામગ્રી-સહિત અને ફલિત એટલે ખાન-પાન આદિ ભાઞ-સોંપત્તિ-યુક્ત પિતાજી કૃષ્ણનુ· ઘર હોવા છતાં તે સના ત્યાગ કરીને સ્વેચ્છાએ ક્રમ ખપાવવા માટે ઢઢણુકુમારે નિષ્કપટ ભાવથી અલાભ-પુષિહ સહન કરીને ભૂખ-તરશ લાગલાગટ સહન કર્યો, તે સફળતાને પામ્યા. એટલે તેમને કેવહૂજ્ઞાન ઉત્પન્ન થયું. તેની કથા આ પ્રમાણે જાણ્વી~~~
ઇન્દ્રની આજ્ઞાથી કુબેર નિર્માણુ કરેલી મહિ-કચનના મનાવેલા મનહર મહેલે - બાળી દ્વારવતી-મહાદ્વારિકા નામની નગરી હતી. જે નગરીમાં, સુર-સેનાને માનદ પમાડનાર, મોટાં કમળેાને આધીન જયલક્ષ્મીવાળા, સુરત તરફ્ વિજયપ્રયાણ કર્યું ઢાય, તેવા સરાવાને સમૂહ શાલે છે. જે નગરીની સમીપમાં, નૈમિજિનનાં કલ્યાણુ કાથી શ્રેષ્ઠ, ક્રીડાપવતરૂપ ઉજ્જયંત (ગિરનાર) ગિરિ શાભે છે.
રાજ્ય
તે નગરીના અને શતાના ભૂષણ દશાહના સિદ્ધ એવા કૃષ્ણ નામના હતા. તેમને ઢંઢેલુ નામના એક પુત્ર હતા. કામદેવથી અધિક રૂપવાળા, કળાસમૂહન પાર પામેલા, નવીન તાણ્યને વરેલા, ઉદાર શણગાર સજેલા એવા કુમારે ખામી વગરનાં પ્રચ'ડ તાજા યૌવનયુક્ત ગુણવતી અનેક તરુણી સાથે વિવાહ કરીને તેમની સાથે વિષયસુખ અનુભવતા તે ઢઢણકુમાર માનદમાં કાળ પસાર કરતા હતે.
"Aho Shrutgyanam"
Page #237
--------------------------------------------------------------------------
________________
ઢંઢણકુમારની કથા
( ૨૦૭ ] કઈક સમયે સમગ્ર પ્રાણીવર્ગને પોતાની દેશનાથી શાત કરતા, તેમજ દરેક દિશામાં પિતાની દેડકાંતિથી જાણે કમળ-પ્રકર વેરતા હોય, ૧૮ હજાર શીલાંગ ધર– નાર ઉત્તમ સાધુઓના પરિવારવાળા ઉત્તમ ધર્મધારીઓના હિતકારી એવા અરિષ્ટનેમિ ભગવંત ગામ, નગર આદિકમાં ક્રમે ક્રમે વિહાર કરતાં કરતાં દ્વારવતીમાં આવી પહેચ્યા અને ગિરનાર પર્વત ઉપર સમવસર્યા. ભગવંતનું આગમન જાણુ હર્ષિત થયેલા કૃષ્ણાદિક રાજાએ ત્યાં આવ્યા અને પ્રભુને પ્રણામ કરી બેસી ગયા. ભગવતે અમૃતની નીક સરખી સમ્યકત્વ-મૂળ નિર્મલ મૂલ-ઉત્તર ગુણને પ્રકાશિત કરનાર એવી ધર્મકથા ગંભીર વાણીથી કહેવાની શરૂ કરી. તે આ પ્રમાણે–
જ્યાં સુધીમાં હજુ જારૂપી કટપૂતની રાક્ષસી સીંગને ગળી નથી ગઈ, જ્યાં સુધીમાં ઉગ્ર નિર્દય રોગ-સર્ષે ડંખ નથી માર્યો, ત્યાં સુધીમાં તમારું મન ધર્મમાં સમર્પણ કરીને આત્મહિતની સાધના કરી લેવી, આજે કરીશ, કાલે કરીશ એવા વાયદા ન કરતાં પ્રમાદ છેડી ધર્મ કરવામાં ઉદ્યમવાળા બને. કારણ કે, આ જીવ હંમેશાં મૃત્યુ તરફ પ્રયાણ કરી રહેલ છે.” આ ચરાચર જગતમાં જીવની દયાવાળો જ ધર્મ સુંદર છે, વળી ઘર, સ્ત્રી, સુરતક્રીડા, સંગ વગરના જે હોય, તે ગુરુ કહેવાય.
વિષય-કષાયનો ત્યાગ કરી નિષ્કામવૃત્તિથી જે દાન આપે છે, તે ચિંતિત ફળ આપનાર ત્રણ રત્ન પ્રાપ્ત કરે છે. દયા કરવી, સત્ય અને પ્રિય વચન બોલવું, કેઈનું વગર આપેલ ગ્રહણ ન કરવું, જગતમાં દુય એવા મદન-કામદેવને હણ ના, પરિગ્રહનો સંગ્રહ ન કરે, કરવા યોગ્ય સુકૃત કરો, તે જરા-મરણને જિતને તમે શિવ-સુખની પ્રાપ્ત કરશે.”
આ પ્રમાણે જગત પ્રભુ નેમિનાથ ભગવંતની સુંદર ધમ દેશના આદરપૂર્વક સાંભળીને ગુણભંડાર એવા ઢંદકુમારે પ્રવજ્યા અંગીકાર કરી. હંમેશાં બાર ભાવના ભાવત, કૃતનો અભ્યાસ કરતે, વિવિધ પ્રકારના તપનું સેવન કરતા, સર્વજ્ઞ ભગવંતની સાથે વિચરતો હતે. વિચરતાં વિચરતાં ઢંઢણકુમારને પોતાના પૂર્વભવમાં ઉપાર્જન કરેલ અનિષ્ટ ફળ આપનાર એવું અંતરાયકર્મ ઉદયમાં આવ્યું. તે કર્મના દોષથી જે સાધુની સાથે તે ભિક્ષા ભ્રમણ કરતું હતું, તેની પણ લબ્ધિ હણાતી હતી. ખરેખર બાંધેલાં કર્મો કેવાં ભયંકર ફળ આપનારી છે. એક અવસરે મુનિઓએ તેના અલાભ વૃત્તાન્તને ભગવંતને જણાવ્યો, એટલે નેમિનાથ ભગવંતે મૂળથી માંડી તેને વૃત્તાન્ત કો, તે આ પ્રમાણે
મગધ દેશના મુગુટ સમાન ધાન્યપૂરક નામના ગામમાં બ્રાહ્મણકુલમાં અધિકબળવાળો પારાવાર નામને ખેડૂત હતો. કોઈક વખતે ખેતરમાં રાજાના ચંભ ખેડા પછી ભોજન સમયે થાકી ગએલા ભૂખ્યા થએલા ખેત-મજૂરો અને બળદ પાસે પિતાના ખેતરમાં એક એક ચાસ-સંભ-ભૂમિ રખા હળથી કરાવતું હતું, ખેતમજૂરી તે વખતે તે કાર્ય ન કરવાની ઈચ્છાવાળા હોય, તે પણ બળાત્કારથી તરત ખેડાવતો હતો. તે
"Aho Shrutgyanam
Page #238
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૮ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂજનવાદ સંબંધી દઢ અંતરાયકમ તેણે બાંધ્યું હતું. ત્યારપછી પરાણે વેઠ કરાવવાના કારણે તે નરકમૃથ્વીમાં ઉત્પન્ન થયે. ત્યાંથી નીકળીને વિચિત્ર મેદવાળી તિયચનિમાં, દેવભવમાં, મનુષ્યમાં રખડીને સુકૃત કર્મ કરવાના ચગે સૌરાષ્ટ્ર દેશના ભૂષણ સમાન દ્વારિકામાં કૃષ્ણ વાસુદેવના ઢઢણકુમાર નામના પુત્રપણે ઉત્પન્ન થયે. પિતાના પૂર્વભવથી હકીક્ત સાંભળીને તે ઉત્તમ મુનિએ પ્રભુની પાસે અગ્રિહ ગહણ કર્યો કે, હવે હું બીજાની લબ્ધિથી મેળવેલ શિક્ષાનું કદાપિ ભજન કરીશ નહિ.'
એ પ્રમાણે સુભટની જેમ અલાભ-વૈરીથી પરાભવ નહિ પામેલે હંમેશાં એક પામ્યા વગરને ધરાએલા માફક પોતાના દિવસે પસાર કરતો હતો. કોઈક દિવસે કઠગ ભગવંતને પૂછયું કે, “ આટલા સાધુ-સમદાયમાં કયા સાધ દુષ્કરારી છે ? તે મને કહો.” તે ભગવંતે કહ્યું કે, “હે કૃષ્ણ! આ સર્વ સાધુઓ દુક૨કારી છે, પરંતુ તે સર્વમાં પણ ઢઢણકુમાર સવિશેષ દુષ્ટકારી છે. ધીરતાવાળા દુસહ અલાભપરિષહ સહન કરતા ભાવની ન્યૂનતા કર્યા વગરના એવા તે મુનિને ઘણે કાળ પસાર થયા. કેવી રીતે ? જ્યારે કોઈને ત્યાં ભિક્ષા માટે પ્રવેશ કરે છે, ત્યારે રાજકુમાર ઢંઢણુ મુનિને લોકો કેવાં અપમાનજનક વચન કહે છે કે – “અહિં અમારા ઘરમાં કેમ પ્રવેશ કરે છે ? હે મલિન વસ્ત્રવાળા અપવિત્ર ! તું ત્યાં કારમાં જ ઉભા રહે, અમારા ઘરને અપવિત્ર ન કર, આ પાખંડીઓ અમારે ત્યાં દરોજ આવે છે, જેથી. અમને સુખની પ્રાપ્તિ થતી નથી.”
આવાં વચન ઘરની દાસીઓ સંભળાવે છે, “અહિં સારા સારા મિષ્ટાન્ન પદાર્થો જેવા માટે આવે છે?” કોઈના ઘરમાં પ્રવેશ કરતી વખતે ખરેખર ભાગ્યશાળી આત્માઓને આવાં વચને સાંભળતાં કર્ણામૃત લાગે છે. આ સાંભળી કુષ્ણુજી વિચારે છે કે, “તે ધન્ય કૃતપુય પુરુષ છે, જેને જગતના પ્રભુ પણ સ્વયં આ પ્રમાણે. વખાણે છે.” એમ ભાવના ભાવતા કૃષ્ણ જેવા આવ્યા હતા, તેવા પામ ફર્યા.
નગરમાં પ્રવેશ કરતાં દેવગે ઉચ્ચ-નીચ કુળમાં ભિક્ષા માટે બ્રમણ કરતા તે મહાત્માને દેખા, તે દરથી હાથી ઉપરથી નીચે ઉતરી અતિશય ભક્તિપૂર્વક ભૂમિ પર મસ્તક સ્પર્શ થાય, તે પ્રમાણે કુણે તે મુનિને વંદના કરી. કુષણ વડે વંદન કરાતા તે મુનિને ઘરમાં રહેલા એક શેઠે વિસ્મય પામતાં વિચાર્યું કે, ખરેખ૨ આ મહાત્મા ધનત છે કે, જેને કૃણે આવી ભક્તિથી વંદન કર્યું. દેવતાને પણ વદનીય એવા આ મુનિ સવિશેષ વંદન કરવા યોગ્ય છે.
કૃષ્ણ વંદન કરીને જયારે ત્યાંથી આગળ ગયા, ત્યારે ક્રમે કરીને ભિક્ષા માટે ભ્રમણ કરતા કરતા ઢંઢણકુમાર તે શેઠને ઘરે આવી પહોંચ્યા. એટલે તે શેઠે પરમભક્તિ પૂર્વક સિંહ કેસરિયા લાડુના થાળ વડે તે મહાત્માને પ્રતિલાવ્યા, એટલે તે. નેમિનાથ ભગવંતના ચરણકમળમાં પહેચ્યા. ભગવંતને નમસ્કાર કરી કહ્યું કે,
"Aho Shrutgyanam
Page #239
--------------------------------------------------------------------------
________________
ઢઢણમુનિની કથા
[ ૨૦૯ } હે ભગવંત! શું મારું અંતરાયકમ ક્ષય પામી ગયું? ભગવતે કહ્યું કે, “હજુ આજે પણ તેમાંથી બાકી રહેલું છે. આ તને જે લાડુ પ્રાપ્ત થયા છે, તે તારી વશ્વિના નથી મળ્યા, પણ કૃષ્ણની લબ્ધિના મળ્યા છે. કૃષ્ણ માર્ગમાં તને વંદન કર્યું, ત્યારે એક શેઠે તને દેખ્યો હતો અને કૃષ્ણને પૂજ્ય હોવાથી આ લાડુ તને આપ્યા.”
આ પ્રમાણે ભગવંતે આ મહાત્માને કહ્યું કે, પારકી લબ્ધિથી તને મળેલા છે. ત્યારપછી પરઠવવા યોગ્ય ભૂમિએ જઈને પોતે તે લાડુને પરઠવવા લાગ્યો. પાઠવતાં પરઠવતાં કર્મના કેવા કડવા વિપાક હોય છે? એમ વિચારતાં શુદ્ધ અધ્યવસાયના જાગે તેને તે સમયે કેવલજ્ઞાન પ્રગટ થયું ત્યારપછી કેવલી પર્યાય પાલન કરી, ભવ્યાત્માઓને પ્રતિબંધ કરીને જેને માટે પ્રત્રજ્યા અંગીકાર કરી હતી, તે મોક્ષપદને પ્રાપ્ત કર્યું.
ઢંઢણુમુનિની કથા પૂર્ણ થઈ. (૩) આ ઢઢણમુનિ આહારની અપેક્ષા રાખ્યા વગર કયા કારણથી વિચરતા હતા? તે કહે છે
आहारेसु सुहेसु अ, रम्मावसहेसु काणणेसुं च । साहूण नाहिगारो, अहिगारो धम्मकज्जेसु ॥ ४० ॥ साहू कांतार-महाभएसु अवि जणवए वि मुइयम्मि। अवि ते सरीरपीडं, सहंति न लहंति य विरुद्धं ॥ ४१ ॥ जंतेहि पीलिया वि हु, खंदगसीसा न चेव परिकुविया ।
વિદ્ય-પસ્થિ–સા, વતિ પંડિવા કુંતિ છે કર છે વિશિષ્ટ રસ-વાદવાળા શુભ આહાર વિષે, ૬ શબ્દથી વસ્ત્ર, પાત્રાદિક સારાં ઉપકરણોમાં, મનોહર ઉપાશ્રયમાં, સુંદર બગીચાઓમાં સાધુને આસક્તિ-મમતામૂછ કરવી તેમાં અધિકાર નથી, અધિકાર માત્ર હોય તે તપ, સંયમ, વાધ્યાય વગેરે ધર્મકાર્યો કરવાનો અધિકાર છે. કારણ કે, સાધુને ધન ગણાતું હોય તે તે ધર્મકાયા જ ધન છે. ૨સ-સ્વાદ વગરના અંત-પ્રાન્ત એવા આહાર રહણ કરવાના અભિગ્રહ કરવા, નિર્દોષ શુદ્ધ આહાર-પાણી ગ્રહણ કરવાને અધિકાર છે. તેથી, હરિકુમાર-ઢંઢણકુમાર તે પ્રમાણે વિચર્યા હતા. (૪૦)
સાધુઓ મહાજંગલમાં કે મહાભય સમયે-રાજયમાં સપડાયા હોય, તો પણ ઋતિવાળા નિરુપદ્રવ દેશમાં હોય, તેમ સુધાદિ પીડા-પરિષહ સહન કરે છે, પરંતુ, આચાર-વિરુદ્ધ અષણીય ગ્રહણ કરતા નથી, કે અભિગ્રહને ભંગ કરતા નથી. ભાગવત પણ શરીર પીડા સહે છે, માટે સાધુઓને આહારદિક ઉપર પ્રતિબંધ હોતે. ૨૭
"Aho Shrutgyanam
Page #240
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૦ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂર્જ શતવાદ
નથી, પરંતુ ધ કાય વિશે જ પ્રતિબંધ હોય છે. શરીરપીડા ગ્રહણ કરવાથી માનસિક પીડાના સદ્દભાવમાં મૃતના-પૂ* ગ્રહણ કરતા હોવાથી, ભગવતની આજ્ઞાકારીપણું હોવાથી તેમાં પ્રતિબધ જણાવવા માટે શરીરપીડા શબ્દ ગ્રહણ કર્યો છે. (૪૧)
તેથી કરીને ભગવતે આપત્તિમાં ધર્મની દૃઢતા શખવાની જણાવી છે. તે દૃઢતા ભગવતે જેવી રીતે આચરેલી છે, તે દ્વારા જણાવે છે—
યંત્રોથી દૃઢ પીલાવા છતાં સ્ક્રૂકના શિષ્યા બિલકુલ કોપાયમાન પણ ન થયા. જેમણે યથાથ પરમાથ જાણેલે હાય તેએ સહન કરે છે, તેએ પંડિત કહેવાય છે. પ્રાણનાં નાશમાં પણ પાતે માળથી ચલાયમાન થતા નથી. (૪૨)
ભાવાથ કથાનક કહીશુ, તે દ્વારા સમજવેશ——
કદકકુમારની કથા—
શ્રાવસ્તિ નગરીમાં જિતશત્રુ રાજા અને ધારિણી નામની રાણી હતી. તેમને ન્યાય—નીતિપૂર્વક અનુસરનાર સ્કંદકુમાર નામના પુત્ર હતા. જીવ, અજીવ આફ્રિ તત્ત્વાના અભ્યાસી અને પટ્ટાથ-સ્વરૂપ સમજવાથી સ્થિરબુદ્ધિવાળા, જિનપ્રવચનમાં નિષ્ણાત, ચાગ્ય સમયનાં ધર્માનુષ્ઠાન આચરનાર હતા. તેને પુરંદરયશા નામની લઘુ બહેન હતી, તે કુભકાયકડા નગરીના સ્વામી દંડકીરાજાને પરણાવી હતી. તે દંડકી– રાજાએ કાઈ વખત કાંઈક પ્રત્યેાજન માટે નાસ્તિકવાદી અને દુર્જન બ્રાહ્મણ એવા પાલક નામના મંત્રીને જિતત્રુ રાજા પાસે માકલ્યે. જિતશત્રુમહારાજાની રાજસભામાં તે આળ્યે, તે સમયે સભા સાથે અતિપ્રશસ્ત પદાથ વિષયક ધમાઁચર્ચા ચાલતી હતી. ત્યારે નાસ્તિક પાલકત્રી પરલેાક, પુણ્ય, પાપ, જીવ વગેરે તત્ત્વભૂત પદાર્થીનું ખાંડન પદામાં કરતા હતા, ત્યારે કાચ શખ્યા વગર મુખની વાક્ચાતુરી પૂર્વક નય, હેતુ, દૃષ્ટાન્ત, પ્રત્યક્ષ પ્રમાણ આદિથી પદ્મા'ની સ્થાપના કરીને કકકુમારે તેને પ્રશ્નોત્તર કરતા 'ધ ક્ર.
જેમ ખજવા ઉદ્યોત કરનાર સૂર્યની પાસે સ્કુરાયમાન થઈ શકતે નથી, તેમ નાસ્તિકવાદી તે પાલકકુમાર સભામાં ઝંખવાણા પડી ગયા. કેસરિસિંહના બચ્ચાના ગુજારવ સાંભળીને હરણિયાઓની જે સ્થિતિ થાય છે, તે પ્રમાણે મા શૂન્ય, પ્લાનમુખવાળે, મૌન અધામુખ કરીને ઊભા રહ્યો. હવે પદામાં ‘જિનવરનું શાસન જયવતું વતે છે.' એવી ઉર્દોષણા ઉત્પન્ન થઈ. પરાજિત થએલા તે પાપી પાલક પેાતાના રાજ્યમાં પાછે! ગયેા. સસારરૂપ કેદખાનામાં રહેલે હમેશાં વૈરાગ્યભાવના ભાવતા સ્ક ંદકકુમાર વિષયાને ઝેર સરખા માનીને તત્ત્વમાં પેાતાના ચિત્તને પ્રવર્તાવતા હતા.
૮૨ સમય ચિત્ત! હું વિષયેાના ત્યાગ કેમ કરૂ ? એ વિષયાએ શું કર્યુ” છે? આપણુ બંનેનુ વિરુદ્ધ શ્રદ્ધાન કરાવ્યુ છે, તે કેવી રીતે ખેલીએ અને કેટલું ગેાપ
"Aho Shrutgyanam"
Page #241
--------------------------------------------------------------------------
________________
ર૪ કુમારની કથા
[ ૨૧૧ ] વીએ? આ વિશે ક્ષણભંગુર, પરિણામે નિસાર અલ્પસુખ આપીને, સજજનોને અસાધારણ પામસુખથી વંચિત કરે છે.
ત્યારપછી શ્રી મુનિસુવ્રતવામી પાસે ૫૦૦ પુરુષે સહિત દીક્ષા અંગીકાર કરીને યશ પ્રાપ્ત કરનાર યતિ થયા. કાલક્રમે તે સૂરિપણું તેમજ પવિત્ર જ્ઞાનભંડાર પામ્યા. ત્યાર પછી પ્રભુએ ૫૦૦ સાધુને પરિવાર તેને આપ્યો. એક સમયે પ્રભુની આજ્ઞા માગી કે, કુંભારકડ નામના નગરમાં નાની બહેન પુરંદરયાને પ્રતિબોધ કરવા માટે વિહાર કરીને જાઉં ?' ત્યારે પ્રભુએ કહ્યું કે, “ ત્યાં તને અને તારા પરિવારને માણાંતિક ઉપસર્ગ થવાનો છે.” ફરી પ્રણામ કરીને ભગવંતને પૂછે છે કે, “હે સ્વામી! અમે આરાધક કે વિાષક બનીશું ? અથવા તે બીજું શું થશે?” ત્યારે સ્વામીએ જણાવ્યું કે, “તને છોડીને બાકીના સાધુઓ આરાધક થશે.” “ભવિતવ્યતાને નાશ થતો નથી” એમ ધારીને વિચાર્યું કે, “મારી સહાયતાથી જે સાધુ સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય, તે તેથી શું ઓછું ગણાય?” એમ ધારીને તે આચાર્ય કુંભકારકૃત નગરમાં પહોંચ્યા.
જયારે સૂરિ વિહાર કરી માર્ગમાં આવતા હતા, ત્યારે પાપી પાલકને તે ખબર પડી. આગળ છંદકુમારે રાજસભામાં પરાભવ કરેલ, તેનું મરણ થવાના કારણે અતિશય કો૫ પામેલા તે પાલકે પ્રથમથી જ ઉતરવાના ઉધાનમાં ગુપ્તપણે ખોદાવીને કેટલાંક શો દટાવ્યાં. તે જ શ્રેષ્ઠ ઉદ્યાનમાં સૂરિ સુખપૂર્વક ઉતર્યા, તેમને વંદન કરવા માટે દંડકીરાજા નીકળે. તેમને પ્રણામ કરીને આગળ રાજા બેઠે, એટલે આચાર્ય અમૃતપ્રવાહ સરખી ધમકથા શરૂ કરી. ઘણા બુદ્ધિધન પુરુષ-પ્રાણીઓ તેમજ રાજા પ્રતિબોધ પામ્યા.
ત્યારપછી ગુરુના ગુણથી મહાઆનંદિત ચિત્તવાળે રાજા નગરની અંદર પહશે. હવે પાપી પાલકે એકાંતમાં રાજાના કાન ભંભેયી કે, “હે સ્વામીઆપની હિતબુદ્ધિથી આપને પરમાર્થની વાત કહેવી છે. આ આચાર્ય નક્કી હવે વ્રતથી ઉદ્વેગ પામીને અહિ આવેલા છે, તેમાં કારણ એ છે કે, “હે પ્રભુ ! આ પાખંડી અને અતિકપટી તમારું રાજ્ય પડાવી લેવા માટે, (૨૫) કપટથી સાધુના લેબાશમાં છે. આ પાંચસે સર્વે હા છે. જો તમે ત્યાં જશે, તે નિઃશંકપણે તે તમને શોથી મારી નાખશે. હે દેવી કદાચ આ વાતમાં આપને સંદેહ હોય, તો કોઈકને ત્યાં મોકલીને પૃથ્વીમાં દાટેલા હથિયારોને હું જાતે બતાવીશ.” તે પ્રમાણે કરીને રાજા પાસે તે હથિયાર પ્રગટ કરાવ્યાં.
ન ઘટવા લાયક બનેલી ઘટનાથી સજા મનમાં ચમકયો. “પાણીમાં સુકું પાંદડું ડૂબી જાય, શીલા તરે, અગ્નિ પણ બાળે, આ સંસારમાં એવું વિધાન નથી કે જે ન સંવે.” સારી વાત પરીક્ષા કર્યા વગર, ઘણે ભાગે પહેલનું પુણ્ય ઘટી ગયું હોવાથી તે પાલક મંત્રીને જ તેઓને શિક્ષા કરવા માટે આજ્ઞા આપી. (૩૦) આ પ્રમાણે પાપિષ્ટ દુચિત્તવાળો તે પ્રધાન રાજાની આજ્ઞા મેળવીને કાળzતની જેમ અતિવર્ષ
"Aho Shrutgyanam
Page #242
--------------------------------------------------------------------------
________________
( ૨૧૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જાનુવાદ અને દ્વેષ પામ્ય, તે નામથી દુર પ્રદેશમાં અનેક પીલવાના ઘાણાની માંડણ કરાવી એક એક મુનિને તેમાં નાખે છે અને પિતાના આત્માને નાકમાં નાખે છે.
અંદસૂરિની સમીપમાં દરેક સાધુએ પિતાના આત્માનાં સર્વશાની શુદ્ધિ કરીને ગુરુની સંવેગવાળી દેશનાથી આ પ્રમાણે આત્મભાવના ભાવે છે. “શારીરિક અને માનસિક દુઃખથી ભરેલા આ સંસારમાં જીવોને દુઃખનો સંયોગ થ તે સુલભ છે.” નહિંતર સુકોશલ મહામુનિ કાઉસગ્નમાં રહેલા સ્થિર મનવાળા નિર્ભય થએલા તેને વાઘણે એકદમ ભૂમિ પર પાડીને કેવી રીતે ભક્ષણ કર્યા? જેમણે ત્રણે દંડને ત્યાગ કર્યો છે, એવા કાઉસ્સગ ધ્યાનમાં રહેલા દંડ સાધુના મસ્તકને યદુ રાજા એ છે કા, તે કેમ બન્યું હશે? માટે આ ભવ-સમુદ્રમાં સખત આપત્તિઓ પામવી સુલભ છે, પરંતુ સેકડો ભાવના દુઃખનો નાશ કરનાર જિન ધર્મ દુર્લભ છે.
આ ચિંતામણિરત્ન, કામધેનું અને ક૯પવૃક્ષ સરખો દુર્લભ પ્રાપ્તિવાળો જિનધર્મ પૂર્વના સુકૃતોને કઈ પ્રકારે આજે મેં પ્રાપ્ત કર્યો. તેથી કરીને અનાદિ સંસારમાં અનાચરણ દોષહિત સુંદર ચારિત્રના ગુણની પ્રધાનતાવાળે આ મારા જન્મ સફળ થયે છે. માત્ર મારા ચિત્તમાં એક વાત ઘણી ખટકે છે કે, હું બિચારા બ્રાહાણને કર્મબંધના કાણમાં વર્તી રહેલ છું. આ કારણથી જે મુનિઓ અત્તર એવા મોક્ષમાં ગયા છે, તેમને નમસ્કાર કરું છું. જે કારણ માટે તે સિદ્ધ થયેલા આત્માએ કાઈને કર્મબંધના કાર, બનતા નથી. મારા આત્માને દુઃખ પડે છે, તેને મને તેટલે શોક ચત નથી, પરંતુ જેઓ જિનવચનથી આહામતિવાળા ક્રમથી પરતંત્ર બની દુઃખસમુદ્રમાં ડૂબે છે, તેને મને વિશેષ શેક થાય છે.
આ પ્રમાણે અતિમ સુંદર ભાવના ભાવતા ૪૯ સાધુ મહાસરવધારી પીલાતા પીલાતા અંતકૃત કેવલી થયા. હવે એક બાળમુનિ ઘણા ગુણની ખાણ સમાન હતા, તેમને ભક્ત પ્રત્યાખ્યાન કરાવવા માટે દેખીને કંદમુનિ ઉભા થઈને પાલકને કહે છે કે, “આટલા ચારિત્ર્યવાળા સુપાત્ર સાધુઓને પીસીને જે તારે કેપ કંઈક ઉપશાન્ત થયો હોય, તે મારે તને એક વાત કહેવી છે કે- આ નાના સાધુને રહેવા દે, અથવા પ્રથમ મને પીલ, મારાથી તેને પિલાતે જોઈ શકાશે નહિં. આટલી પણ મારી માગણી કબૂલ રાખીશ, તો પણ આમ કરનાર તે ઠીક કર્યું એમ માનીશ. આટલી વાત સાંભળતાં જ કઢાઈમાં પણ ચડિયાતા કસાઈ એવા પ્રચંડ શિક્ષા કરનાર તે પાલકે ક્ષણવારમાં તે નાના સાધુને પણ ખંડિત કરી નાખ્યા.
“ચંદ્રને આનંદ માટે બંને દષ્ટિ આગળ ન કર્યો, કુંડલરૂપ ન કર્યો, ક્ષણવાર ચૂડામણિ રનના સ્થાનમાં ન સ્થાપ્ય, સહુએ ચંદ્રને ગત કરે, તેણે એવી રીતે કરતાં કુવલયાએ બલાત્કારે ફીડારહિતપણું કર્યું. અથવા દય-હીન કો જન, ઔચિત્ય આચરના કમાને જાણે છે ”
"Aho Shrutgyanam
Page #243
--------------------------------------------------------------------------
________________
ક’દકુમારની કથા
તે બાળસાધુ પણ શુભ ભાવનાથી અતકૃત્ કેવલી થયા. આ આચાયના દેખતાં જ તેને પીસી નાખ્યું; એટલે મચાયે શુભ કરીને નિયાણું કર્યું... કે, ‘ જે આ ભવમાં કરેલા તપ-સંયમનુ` કાં હાય તે। ભાવી ભવમાં હું મા રાજાને વધ કરનારા થાઉં.' (૫૦)
[ ૨૧૩ ]
પ્રમાણે કઇક ધ્યાનને ત્યાગ પશુ મને ફળ
બળદના પગથી 'દાતા અતિમધુર અને સારભૂત કલમ જાતિના ડાંગરમાં પણ નિઃશકતા હોતી નથી, અતિશય શીતલ એવા ચંદનકાષ્ઠાને ોરથી ઘસવામાં આવે, તા અગ્નિ ઉત્પન્ન થતા નથી ? અથવા અતિભયકર અગ્નિ પ્રગટતા નથી ? કક આચાય ને પણ તરત જ પીલી નાખ્યા, એટલે તે અગ્નિકુમારમાં દેવ થયા. અવધિજ્ઞાનથી નિયાણુ જાણ્યું.
મા બાજુ રાજાએ આપેલ કબલરનનું બનાવેલ સુદર નિષદ્યા-મેઘારિયાયુક્ત લાહીના સમૂહથી ખરડાએલ સદક આચાય. રોહણુ લેાહીવાળા હાથની શકાથી ગીધે ઉપાડેલ, કાંઈ પ્રકારે આકાશમાં ગીધના મુખમાંથી તે સમયે હશૈલીમાં મુખ સ્થાપન કરીને અંતઃપુરમાં શેકસમુદ્રમાં ડૂબેલી કદકની પુરંદરશ્યા બેનના આગળના ભાગમાં નીચે પડી ગયું. તે દેખીને અને તેને આ મારા ભાઇનું રોહણ્યુ છે એમ ઓળખીને તેના હૃદયમાં એકદમ પ્રારકા પડયા. તપાસ કરતાં પૂછતાં પાપી પાલકનુ દુત્રિ જાણ્યું. પાકાર કરતી તે દડકી રાજા પાસે પહેાંચી. અરેરે ! નિર્ભાગી નિય આ તે તેની પાસે કેવું અધમ કા` કરાવ્યું ?' આ સમયે કઈંકના જીવ દેવ અહિ શ્રાવસ્તિમાં આવ્યા અને આખી નગરીમાં સંવતક વાયુ વિપુર્વીને ઘાસ, લાકડાં અને ઇન્ચાંના ભારા એકઠા કર્યો.
પેાતાની બહેન સુરક્રયાને શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે ઉપાડીને લઇ ગયા, ભગવતના હસ્તકમળથી તેણે પ્રત્રજ્યા અંગીકાર કરી. તે દેવતાએ એકદમ સમગ્ર શ્રાવસ્તિ નગરીને બાળી નાખી અને તે જ ગ્નિથી મુનિગ્માનાં હાડિપંજરા મળી નાખ્યાં. તેણે તે નગરી ભાળ્યા પછી બાર યોજન પ્રમાણ ભૂમિ અરણ્ય થઈ ગઈ, જે આજે પશુ ‘દંડકારણ્ય' તરીકે જાણીતું છે. કહેવુ છે કે “ દેવ કે દેવસ્થાને કે તે વનાને ખરાબ રાજાના પાપાચારથી જ્યારે વિનાશ થાય અગર મુનિએના નાશ થાય કે માર પડે તે તરત જ તે નગર, દેશ અને રાજાના ભંગ થાય.” તેમ જ “ તિકેંગ્ર પુણ્ય કે પાપનું ફળ ત્રણ વર્ષ, ત્રણ માસ, ત્રણ પક્ષ, કે ત્રણ દિવસે પ્રાપ્ત થાય છે. (૬૪)” (૪૨).
અધમ આચારવાળા બ્રાહ્મણુ જાતિના તેવા ઉપગે! સાધુએએ સહન કર્યો, તે આશ્ચય નથી ? તે કે આશ્ચય નથી. તે વાત જણાવે છે—
fળવથા—મુરસજ્જા, વાય—સંસાર-ધોરવૈયાહા । વાજાળ વનંતિ કરૂં, ન ત્તિ િચ છે ! રૂ ૫
"Aho Shrutgyanam"
Page #244
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૪]
પ્રા. ઉપદેશમાલાને ગૂજેશgવાર न कुलं इत्थ पहाणं, हरिएसबलस्स कि कुलं आसी? ।
आकंपिया तवेणं, सुरा वि जं पज्जुवासंति ॥ ४४ ॥ જેમાં કષાયના વિપાકો જણાવેલા હોય, તેવાં જિનવચન સાંભળનાર, સંસારના ઘાર દુઃખ અને અસારતાનો વિચાર કરનાર એવા સાધુઓ અજ્ઞાનીઓનું દુષ્ટ વર્તન સહન કરે છે, તેમાં કશું આશ્ચર્ય ગણાતું નથી. કંદના શિષ્યો માફક સહન કરવું તેમાં કંઈ આશ્ચર્ય નથી. તેમણે તેમ સહન કરવું, તે એગ્ય જ છે. (૩)
આવા પ્રકારનાં સારાં કર્તવ્ય કુલીન હોય, તે જ કરે છે, બીજા નહિ એમ કહેનારને જણાવે છે કે, કમની લઘુતા એ જ અહિં કારણ છે, પણ કુલ કારણ નથી; તે વાત કહે છે –
ધર્મના વિચારમાં ઉગ્ર, ભોગ વગેરે કુલ પ્રશાનકારણ ગણેલું નથી. હરિકેશ ચંડાલ કુલના હતા, છતાં તેના તપથી પ્રભાવિત થએલા દેવતાઓ પણ તેની સેવા -પર્યું પાસના કરતા હતા. તેને કયું કુલ હતું ? તેની કથા આ પ્રમાણે જાણવી હરિકેશમુનિની કથા
મથુરા નગરીમાં શંખ નામનો રાજા હતા. તો ગ્રહણ કરી ગીતા બની. એકાકી પ્રતિમા ગ્રહણ કરી, તે ગજપુર ગયા. એક વખત ગ્રીષ્મ કાળમાં નગરીની અંદર અગ્નિ સરખા તપેલા માર્ગના દ્વારમાં સેમદેવ બ્રાહ્મણને પૂછયું કે, “આ માગે હું જાઉં?” ત્યારે તેણે કહ્યું કે, “જદી જા.” અતિતપેલા માર્ગ ઉપર આગળના પગ ઉછળતા જેવાનું કુતૂહળ મને પ્રાપ્ત થાય. મુનિ ઈરિયા સમિતિ સહિત ધીમે ધીમે ચાલતા હતા, તેને દેખીને તે બ્રાહ્મણ ચિંતવવા લાગ્યા કે, “શું આજે માર્ગની રેતી તપેલી નથી કે શું ?” પિતાના મકાનમાંથી ઉતરીને પિતે જાતે ત્યાં સૂર્યના કિરણથી સ્પર્શાએલી હોવા છતાં હિમ સરખી ભૂમિ શીતલ લાગી. જરૂર આ મુનિના પ્રભાવથી આ ભૂમિ શીતળ બની ગઈ છે.
મુનિ પાસે પહોંચીને હેરાન કરવાનું પિતાનું દુશરિત્ર ખમાવ્યું. મુનિએ પણ તે બ્રાહ્મણને “સંસારનો અસાર ભાવ તથા ધાદિક કક્ષાનાં અતિશય કડવા ફળે. ભોગવવાં પડે છે. તે ઉપદેશ આપ્યા, જે આદર–પૂર્વક સુંદર ચારિત્ર આચરવામાં આવે, તો તેનું ઉત્તમ પુણ્યફળ મેળવે છે, તેમ જ એકાંતિક, આત્યંતિક, અનુપમ. સિદ્ધિસુખની પ્રાપ્તિ થાય છે.” અતિમહાસંવેગ અને તીવ્ર વૈરાગ્યવાળા ક્ષતિ-ક્ષમાં ધારણ કરનાર એવા તેણે તે મુનિની પાસે પ્રવજ્યા અંગીકાર કરી, લાંબા કાળ સુધી તેનું પરિપાલન કરીને બ્રાહ્મણ જાતિને મદ નહિં છોડતો છતાં પણ મૃત્યુ પામીને દેવલોકમાં ભેગો ભોગવતું હતું. ત્યાંથી આવીને તે ગંગા નદીના કિનારે તરંગ નામના ગામમાં બલકોટ્ટની ગૌરી નામની ભાર્યાના ઉદરમાં આવ્યો.
"Aho Shrutgyanam
Page #245
--------------------------------------------------------------------------
________________
હરિકેશમુનિની કથા
[ ૨૧૫ ] જાતિમાના અહંકારથી ચંડાલકુલમાં ખરાબ લક્ષણવાળો સૌભાગ્ય-રૂપ-રહિત પોતાના બંધુઓને પણ હાસ્યપાત્ર થશે. હરિકેશીબલ એવું જેનું નામ પાડેલું છે, તે વયથી વૃદ્ધિ પામવા લાગે અને કજિયા, ગાલી ભાંડવી વગેરે દુવંતન કરતે હતે. એક સમયે ભાઈઓ સાથે મોટું તેફાન આરંવ્યું અને ધે ભરાઈને દરેક જણને અપશબ્દો બેલી અપમાન તિરરકાર કરતો હતો. પગમાં થએલા ફેલા માફક તે ચંડાલપુત્ર દરેકને ઉદ્વેગ કરાવવા લાગ્યા. ચંડાલેના મંડળમાંથી એક વખત તેને હાંકી કાઢ્યો, ત્યારે ઘણે દૂર રહેલા તેણે અનેક પ્રહા૨ પામતા આગળ વધતા એવા સપને દે. ક્ષણવાર પછી તેનાથી થોડા અંતરે જળસર્પ આવ્યો, તેઓએ તેને કંઈપણ ઈજા ન કરી, કારણ કે, તે સર્વથા ઝેર વગરને સર્પ હતા. દૂર રહેલા બલે આ પ્રમાણે દેખીને વિચાર્યું કે, “ અપકાર કરનાર કાલસર્પની જેમ લોકો અપકાર કરનારને મારે છે બીજા જલસર્પ જેવાને કાઈ હણતા નથી, તેથી કરીને દ્રોહ કરનાર હોય, તો આ ક્રોધ છે, જેના વેગે ને હું શત્રુ સરખે જાઉં છું.
પ્રશમાદિ ગુણ-સમુદાયવાળો આત્મા પરમાર્થથી આપણે મિત્ર છે. તવથી તે જ શત્રુ છે કે, જે કજિયા, કોપાદિની અધિકતા થાય. ક્રોધ સવજનમાં વિરોધ કરાવનાર છે, પિતાના કુલના કલંકનો ફણગો-બીજભૂત હોય તો ક્રોધ છે. દુઃખને સમુદાય હોય તે ક્રોધ છે. સુંદર ચારિત્ર-વર્તનને વિયાગ કરાવનાર, ગુણસમુદાયને બાળી નાખનાર ક્રોધ છે. કજિયા, ટંટા કરવા, અપશબ્દો, કૂર શબ્દો બોલવા, ક્રોધ કરવા રૂપ આગ સળગાવવી વગેરેથી હવે મને સયું. હવે તો હું વિનયપૂર્વક શક્તિથી જ બેલીશતેમજ “ઘરમાં વિનય કરનાર સેવક પણ અહિં હવામી થયેલ દેખાય છે. દરિદ્રતાથી પીડાએલો હોય, તે પણ વિનયવાળો ઉજજવલ લક્ષમીના માલિક થાય છે, દુર્ભાગ્યથી ઘેરાએલે પુરુષ પણ અતિશય સૌભાગ્યશાલી થાય છે.”
વિનય કરનારને એવી કઈ કઈ વસ્તુ છે કે, જે તેનાં મનવાંછિત સિદ્ધ કરતી નથી ?” આ પ્રમાણે ભાવના ભાવો અને સાધુના ચરણકમળમાં ધર્મશ્રવણ કરીને સંસારથી અતિશય નિવેદ પામેલે તે માતંગ મહાઋષિ થયો. ચાર-પાંચ ઉપવાસ, પંદર દિવસ, એક માસ, બે માસ એમ લાગલગાટ ઉપવાસ કરી સર્વ શરીરને સોસાવીને ગામ, નગર, શહેરમાં વિચારવા લાગ્યા. વિચરતા વિચરતા શ્રી પાર્શ્વનાથ ભગવંતના જન્મકથાકથી મનોહર વારાણસી નગરીના તિંદુક ઉદ્યાનની બહાર રહ્યા. (૨૫) ગંડી હિંદુયક્ષ હંમેશાં તેની સંપૂર્ણ આરાધના કરે છે. અતિ મોટા ગુણેથી ગાઢ આકષએલા માનસવાળો તે કયાંય કેઇને મળવા પણ જતો નથી.
હવે કઈક દિવસે તેને ત્યાં બીજો કોઈ યક્ષ પર મળવા આવ્યા અને કહેવા લાગ્યા કે, “હે મિત્ર! “લાંબા કાળથી કેમ કયાંય જતા-આવતું નથી ? મેં તને કેટલા લાંબા સમયે દેખ્યો.” તેણે પ્રત્યુત્તર આપ્યો કે, “આ તપસ્વી સાધુ પાર વગ--
"Aho Shrutgyanam"
Page #246
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૬ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજ શનવાદ
ના અસાધારણ પ્રશમાદિ ગુણ્ણાના મહાનિધાન છે, આ મહામુનિની લગાતાર સેવા કરવાના મનવાળા થએલા છું.' તે યક્ષ પણ તે મુનિને દેખીને રાજી થયા અને તિક યક્ષને કહે છે કે ૮ જે મિત્ર ! તુ ધન્ય છે કે, જેના વનમાં આવા ધમ ઋષિ રહેલા છે. મારા વનમાં પશુ સાધુએ રહેલા છે. અહિથી જઇને હું પણ તેમને વાંદીશ~~' એમ અને મંત્રણા કરીને ત્યાં ગયા.
તે અનેએ સમષ્ટિથી તે તપસ્વીઓને એયા, તે કઈ પ્રકારે પ્રમાદથી અનેક પ્રકારની વિકથા કરતા હતા, નવીન દેવ ઘણા સમયે અહિં આવવાથી ઘણા અનુરાગવાળા ચિત્તથી તેની ભક્તિ કરતા હતા, પાદપદ્મની સેવા કરતાં તેને તૃપ્તિ થઈ. ભાવથી તે સાધુને વદન કરનાર એક યક્ષના કાળ આનંદમાં પસાર થતા હતા, બીજે પેાતાના સ્થાનકમાં ગયા.
હવે ફાઇટ સમયે કૈાશલદેશના શાની ભદ્રા નામની પુત્રી યક્ષની આશષના કરવાના કાર્યો માટે આવી. યક્ષની પૂજા કરીને જ્યાં તેની પ્રદક્ષિણા દેવાની શરૂ કરે છે, ત્યાં પેલા મલિન ગાત્રવાળા સાધુને દેખ્યા. કેવા લેહી, ચશ્મી, માંસ જેનાં ઉડી ગએલાં છે, માત્ર હાડકાંના માળા શરીરમાં આકી રહેવા દેખાય છે. ગોળ ઉડા અખેલા નેત્રવાળા, અતિ ચીબુ મોટા ભયંકર દેખાતા કાણાવાળી નાસિકાવાળા, ટોપશના કાચા સરખા ત્રિકાણુ મસ્તકવાળા, અતિયામ વધુ વાળા, મલથી દુગ"ધ મારતી કાયાવાળા તે સાધુને દેખી ફુગ “છાથી તેના ઉપર ચૂત્કાર કરવા લાગી.
મુનિની ભક્તિથી તે યક્ષે તીવ્રકાપથી ભદ્રાના શરીરમાં પ્રવેશ કર્યાં, ન આલવા. ચોગ્ય ખરામ પ્રલાપ કરવા લાગી, શૂન્ય દિશાઓ તરફ જોવા લાગી, રાજપુરુષ તેને કાઈ પ્રકારે રાજમહેલમાં લઈ ગયા. મંત્રવાદી વગેરેએ ભૂત-માંડ કાઢવા માટે અનેક વિવિધ ક્રિયાએ કરવા માંડી, તે પણ તેમાં લગાર પણ તેને ફાયદે ન થયા.
આ પ્રમાણે જ્યારે સવે વૈદ્યો, માંત્રિકા, પ્રત્યક્ષ થઈને કહ્યું કે, ‘આ પુત્રીએ ગ્રાધુની તેને આપે, તે નિઃસ ંદેહ તેના દેહમાંથી નીકળી એમ ધારીને યક્ષનું વચન કબૂલ કર્યુ.
તાંત્રિક નિષ્ફળ નીવડ્યા, ત્યારે યક્ષે નિદ્યા-અવજ્ઞા કરી છે. જો આ કન્યા જાઉં.' રાજાએ ‘ જીવતી તે રહેશે.’
*
C
:
ત્યારપછી સ્વસ્થ અવસ્થા પામેતી સર્વોલ કારથી અલંકૃત દેહવાળી પુત્રીને પિતાએ પરણવા માટે મુનિ પાસે માકલી. તે મુનિના પગમાં પાડીને કેટલાક પ્રધાન પુરુષાએ તે મુનિને વિનતિ કરી કે, પોતાની મેળે વરવા આવેલી આ રાજકન્યાના હસ્ત તમારા હસ્તથી ગ્રહણ કરા.' મુનિએ પ્રધાન પુરુષોને કહ્યુ કે, ' અરે! આ તમા શું આલા છે ! આ વાત તા પશુએ પણ જાણે છે કે, ' મુનિએ નિષ્કપટ ભાવથી પ્રાથયને ધારણ કરનારા હોય છે.' એક મકાનમાં એની સાથે વસવા પણ જેએ ઇચ્છતા નથી, તેએ પાતાના હસ્તથી રમણીના હાથ કેવી રીતે મહેણુ કરે? સિદ્ધિ
.
"Aho Shrutgyanam"
Page #247
--------------------------------------------------------------------------
________________
હરિકેશમુનિની કથા
[ ૨૧૭ } સુંદરીમાં એકાંત અનુરાગવાળા, યકવાસી દેવા માફક મહામુનિઓ અશુચિ-પૂર્ણ યુવતીઓમાં અનુરાગ કરતા નથી.” તમે આ સૂત્ર શ્રવણ કર્યું નથી?—
જેના હાથ-પગ કપાઈ ગયા હોય, કાન-નાક કાપી નાખેલાં હોય, એવી સે વરસની, દાંત વગરની, કદૂધી નારી હોય, તે પણ બ્રહ્મચારી એકાંતમાં તેને ત્યાગ કરે.” ત્યારપછી પુત્રી પર ક્રોષ પામેલો યક્ષ મહર્ષિનું રૂપ આચ્છાદિત કરીને બીજું મહારૂપ કરીને પોતે જ તેને પરણ્ય, આખી રાત્રિ તેની સાથે પસાર કરીને તેણે તેને છૂટી મૂકી દીધી, ત્યારે કંઇ પણ ત્યાં ના દેખતી વિલખાં મુખવાળી થઈ. રાતી રેતી પિતા પાસે પહોંચી અને પિતાને દુઃખ પમાડયું. ત્યારે રુદ્રદેવ નામના પુરે હિતે શજાને આ પ્રમાણે કહ્યું (૫૦) કે, “મહર્ષિઓએ જે પનીઓને ત્યાગ કર્યો હોય, તે નક્કી બ્રાહ્મણની પત્ની થાય છે, માટે હે દેવ ! મને જ દક્ષિણમાં આપે. આમાં આપે શા માટે ચિંતા કરવી?”
મડદાના જડ હસ્તવડે નંખાએલ દૂધની ખીરનું ભક્ષણ કરવામાં જેઓ મહોત્સવ માણુના છે, તેને વળી અકાર્ય શું હોઈ શકે ? દારા-પત્નીમાં સર્વ સન્માનનીય થાય છે, અત્યારે આ પ્રમાણે કરવું ઉચિત છે-એમ ધારીને રાજાએ તે પુરોહિતને આપી. તે તે વર અને વહુને સંતોષવાળે સંયોગ થયે, વિચારે કે, “આ સાધુ અને બ્રાહ્મણ બેમાં કેટલું લાંબે આંતરે છે કે, મહર્ષિએ જે તરુણીને સર્વથા ત્યાગ કર્યો, ત્યારે દુર્ગતિના દ્વાર સરખી એવી તે તરુણીને પુરોહિતે ગ્રહણ કરી જ. તેની સાથે મહાગ જોગવતાં ભાગવત સુખમાં ઘણે મોટે કાળ પસાર થશે.
કોઈક વખતે પૂર્વાપર વિચાર કર્યા વગર ઉત્કંઠાપૂર્વક પુરોહિતે યજ્ઞ આરંભ કરે. રુદ્રદેવે યજ્ઞપત્ની તરીકે યજ્ઞના આરંભમાં સ્થાપના કરી. દેશ-દેશાવરથી યજ્ઞમાં ભટ્ટા, ચટ્ટો વગેરે અનેક ત્યાં આવી પહોંચ્યા. મહિનાના ઉપવાસના પારણા-સમયે જલસાધુ પણ યજ્ઞ-મંદિરના દ્વારમાં ભિક્ષા માટે પ્રવેશ કરતા હતા, ત્યારે રૂદ્રદેવના સેવકોએ તેમને દેખ્યા, ધન્ય ધર્મલાભ આપ્યા, ત્યારે પાપી બ્રાહ્મણો માથી મલિના શરીર અને વસ્ત્રો હેવાથી તેની અવજ્ઞા-અપમાન કરવા લાગ્યા. મુનિની આગળ તે બાલવા લાગ્યા કે, “અરે પિશાચ સરખે તું અહિં કેમ આવ્યો છે?” જલદી આ સ્થાનથી તું પાછો ચાલ્યા જા.”
અતિમલિન ખરાબ વરુ નગ્ન સરખાં દુષ્કર્મવાળા લાજ”ર્યાદા દૂર મૂકનાર કે અપવિત્ર! તું પવિત્ર એવા અમને અપવિત્ર-અભડાવવા અમારી પાસે આવ્યો છે?” (૨૦) એ સમયે ભક્તિવાળા થશે ઋષિના દેહમાં પ્રવેશ કર્યો અને કહેવા લાગ્યું કે, હું ભિક્ષા લેવા આવેલ છું. તે મને ભિક્ષા આપો.'
વિ- અહિં જે અએ અન્ન પકાવ્યું છે, તે જાતિ-કુલથી વિશુદ્ધ વેદ-વિધિના થાકાર પિતાના યજ્ઞાદિ કાર્યમાં સંતુષ્ટ હોય, તેવા બ્રાહ્મણને આપવા માટે, નહિં કે તમારા સરખા માટે આ રસાઈ તૈયાર કરી નથી. ૨૮
"Aho Shrutgyanam
Page #248
--------------------------------------------------------------------------
________________
મિ ૨૧૮ ]
પ્રા. ઉપદેશમાલાનો ગુજરાનુવાદ - સાધુ-હું હંમેશાં હિંસા, જૂઠ, ચેરી, મૈથુન પરિગ્રહોના પાપથી વિરમે છું. શત્રુ-મિત્ર, કાંકરા અને કંચનમાં સમાન ભાવ રાખનારો, અભિમાનરહિત, ગૃહવાસનો ત્યાગ કરેલ છે, જેણે એ ઉદગમ-ઉત્પાદના-એષણાથી શુદ્ધ એવી ભિક્ષા માત્ર ભક્ષણ કરનારો છું, તેથી ઘરે ઘરે ફરતો અહિં આવેલ છું. આ તમે અહિં જે અન્ન પકાવ્યું છે, તે ઘણે ભાગે તમારા પિતાના ઘરના માટે છે, તેમાંથી મને પણ ધર્મ-કાજે હે બ્રાહ્મણોભિક્ષા આપો.
વિપ્રો-“હે શ્રમણ ! જ્યાં સુધી હજુ પ્રથમ અગ્નિમાં તે નાખી નથી, બ્રાહ્મણને ભોજન કર્યું નથી, ત્યાં સુધી શૂદ્રોને આ આપી શકાતું નથી, માટે અહિંથી ચાલતો થા.”
મુનિ-હે બ્રાહ્મણ ! જેમ ફળદ્રુપ ક્ષેત્રમાં વિધિ-સહિત બીજ વાવવામાં આવે, તે તે ફળ આપનાર થાય છે, પરંતુ અગ્નિમાં નાખેલું દાન પિતૃઓને ફળ આપનાર કેવી રીતે થાય ?
મુનિ- બ્રાહ્મણ જાતિમાં જન્મ લેવા માત્રથી વિષ્ટ થતા નથી, તમારા ચરખા હિંસા, જૂઠ, મૈથુનમાં આસક્ત થનાશ પાપી બ્રાહ્મણે કેવી રીતે કહેવાય ? અગ્નિ પણ પાપના કારણભૂત છે. તેમાં સ્થાપન કરેલું પરભવમાં પહોંચેલા પિતાને કેવી રીતે પહોચે અને સુખ કરનાર થાય? અહિં આપેલું તે કેવી રીતે ગ્રહણ કરી શકે?”
આ પ્રમાણે પ્રતિકૂલ જૂઠ પ્રલાપ કરવાના સવભાવવાળા આણે આપણી હલકાઈ કરી છે-એમ માનીને તે સર્વે મુનિને પ્રહાર કરવા માટે દોડયા.
હાથમાં દંડ, ચાબુક, ઢેફાં વગેરે ફેંકવા લાગ્યા, અપમાનના શબ્દો બોલવા લાગ્યા, પરંતુ મુનિના શરીરની રક્ષા કરનાર તે યક્ષે સર્વેને દૂરથી થંભાવી દીધા અને કેટલાકને પકડી લીધા. છેદાએલા વૃક્ષે માફક તેઓ ધરણી પર ઢળી પડ્યા, કેટલાકને તાડન કર્યા, વળી બીજાઓને પ્રહાર મારીને હયા, કેટલાકને મુખથી લોહી વમતા કર્યા. આ ભટ્ટો-ચટ્ટોને ભૂમિ પર આળોટતા દેખીને ભયથી કંપાયમાન હદયવાળી -ભદ્રા રુદ્ર સાથે વાત કરતાં કહેવા લાગી કે, “આ સાધુને ઓળખ્યા કે કેમ? આ તે છે કે, તે વખતે હું સ્વયં વરવા આવી હતી અને મને છોડી દીધી, સિદ્ધિસુંદરીમાં ઉત્કંઠિત મનવાળા તે દેવાંગનાને પણ ઈચ્છતા નથી. | ‘અતિતીવ્ર તપમાં પરાક્રમ કરીને સમગ્ર માનવ અને દેવ-સમુદાયને વશ કરનાર, ત્રણે ભુવનના પ્રાણીઓ જેના ચરણમાં પ્રણામ કરે છે, વિવિધ પ્રકારની અનેક લબ્ધિથી સમૃદ્ધ (૭૫) ક્રોધ, માન, માયા, લોભ, પરિષહ-શત્રુઓ ઉપર જય મળનાર, મહાવવાળા, પાપ-પ્રસરને અંત કરનાર, જેની અનંત થશ-જયોત્સના ફેલાએવી છે, અગ્નિ માફક રૂઠેલાં ધારે તે ભુવનને બાળી મુકે, પ્રસન્ન થાય તે તમારું
"Aho Shrutgyanam
Page #249
--------------------------------------------------------------------------
________________
હરિશમુનિની કથા
[ ૨૧૯ છે રક્ષણ કરે. આ પ્રમાણે તાડન કરતા તમે જ નક્કી મૃત્યુ પામવાના છે. જે તમારે હવે જીવવાનું પ્રયોજન હોય, તે તેમના ચરણમાં પડીને આ મહર્ષિને પ્રસન્ન કરે.”
આ પ્રમાણે ભદ્રાવકે કહેવાએલા તે મુનિને નમસ્કાર કરવા પૂર્વક કહેવા લાગ્યા કે, “હે ભગવંત! અમને ક્ષમા આપે. આ લેકમાં મુનિસિંહ પ્રણામ કરનાર પ્રત્યે વાત્સલ્ય રાખનાર હોય છે. હવે તે મુનિ તેમને કહે છે કે, “સંસારનાં કારણભૂત એવા કોપને કણ અવકાશ આપે? ખાસ કરીને જિનવચન જાણનાર તે કદાપિ કોપને સ્થાન આપે જ નહિં. (૮૦) મારા પ્રત્યે ભક્તિભાવ ધરાવનાર યક્ષે આ ભટ્ટોને આ પ્રમાણે શિક્ષા કરી છે. તે તમે તેને વિનંતિ કરી કહો, જેથી તમને સારા કરે.” લણા પ્રકાર તેવો તેવાં વિધાનપૂર્વક આદર-સહિત સાધુને વારંવાર વિનંતિ કરી, ત્યારે યક્ષે બ્રાહ્મણને સારા કર્યા.
ત્યારપછી મહાભક્તિપૂર્વક તે તપાવીને પ્રતિલાલ્યા, મુનિએ ઘણા ગુણવાળું નિર્દોષ હોવાથી એષણીય તરીકે ગ્રહણ કર્યું. તે સમયે આકાશસ્થળથી એકદમ પાંચ દિવ્ય પ્રગટ થયાં. તેવું આશ્ચર્ય દેખીને અનેક લોકો અભિમાન-રહિત થયા. અમૃતની નીક-માન મુનિની દેશનાથી ઘણા પ્રતિબોધ પામ્યા અને “ભૂમિદેવ” એવું બ્રાહાણનું નામ સાર્થક કર્યું. (૮૫).
હરિકેશ મુનિની કથા પૂર્ણ થઈ. (૪૪) માટે કુલ પ્રધાન નથી, પરંતુ ગુણે પ્રધાન છે. કહેવું છે કે – “જે માણસમાં ગુણ નથી, પછી કુનું શું પ્રયોજન ? જે કે, ગુણીઓને કુલનું પણ પ્રયોજન છે. શુ હિતને નિષ્કલંક કુલ હય, તે પણ મોટું કલંક છે. (૮૬) તેમ જ –
કાદવમાંથી કમળ, સમુદ્રમાંથી ચંદ્ર, છાણ (ક)માંથી કમળ, કાષ્ઠમાંથી અગ્નિ, સર્ષની ફણામાંથી મણિ, ગાયના પિત્તથી ગે-રોચન, કૃમિમાંથી રેશમ, પત્થરમાંથી સુવર્ણ, ગાયના લેમથી ફૂવ ઉત્પન્ન થાય છે. આ સર્વ પોતાના ગુણના પ્રભાવથી પ્રકાશિત થાય છે. તે શામાંથી ઉત્પન્ન થાય છે, તેનું શું પ્રયોજન ?” (૮૭)
વળી આ આત્મા નટ માફક જુદાં જુદાં રૂપ-પરાવર્તન કરે છે, તે પછી અહિ કુલના અભિમાનને કર્યું સ્થાન છે? તે કહે છે–
देवो ने 'दउ ति य, कीड पयंगु ति माणुसो वेसो।। रूवस्सी अ विरुवो, सुहभागी दुक्खभागी अ॥ ४५ ॥ राउ त्ति दमगु त्ति य, एस सपागु त्ति एस वेयविऊ ।। सामी दासो पुज्जो, खल त्ति अधणो धइवइ त्ति ॥ ४६ ॥ નર ફુલ્ય વોડર નિયમો, સ-વિજિવિદ્ગ–સિ-પ-fat અનુન-વ-વૈો, નવું પરિયાણ જ છે ક૭ |
"Aho Shrutgyanam
Page #250
--------------------------------------------------------------------------
________________
{ ૨૨૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજ શgવાત આ જીવ દેવ થયા, નારકી થય, કીડ, પતંગિ થશે, ઉપલક્ષણથી અનેક પ્રકારને તિર્યંચ થયે, મનુષ્યના વેવવાળો અર્થાત્ મનુષ્ય થયે, રૂપવંત કે રૂપહિત થો, સુખ ભોગવના૨ કે દુઃખ ભેગવનાર થયો. રાજા કે દમક થયો–માગનાર ભીખારી થા, ચાંડાલ કે વેદ જાણનાર પુરહિત બ્રાહ્મણ થા, સ્વામી થયો હોય, કે સેવક, પૂજ્ય પાઠક, કે તિરસ્કારવા 5 દુર્જન થયું હોય, નિર્ધન કે ધનવાન થયા હોય, આ સંસારમાં કોઈ તે ચેકસ નિયમ નથી કે, આગળ હતો તેવો ફરી પણ તે જ રૂપે થાય. આગળ જેવાં કર્મ કર્યો હોય, તેને અનુરૂપ ચેષ્ટા કરનારા જીવે થાય છે. નટની જેમ આ જીવ કમંથી પ્રેરાએલા બીજા બીજા વેષે કરીને પોતાના રૂપનું પરાવર્તન કરે છે. આ એકલો જીવ જુદા જુદા પ્રકારની ગતિમાં જુદા જુદા વિષ-પર્યાય ધારણ કરનાર થાય છે. (૪૫-૪૬-૪૭)
कोडीसएहि धण-संचयस्स, गुण-सुभरियाए कन्नाए ।
न वि लुद्धो वयररिसी, अलोभया एस साहूणं ॥ ४८ ॥ નિમતાને ઉપદેશ દષ્ટાંત આપવા પૂર્વક જણાવે છે કે સેંકડો અને કેડે સેનામહોરવાળા ધન પતિ શેઠની અનેક સુંદ૨ ગુણાલંકૃત ભાગ્યશાળી કન્યાની પ્રાપ્તિ થવા છતાં તેમાં વજ મુનિ ન લોભાયા. ગાથાને ભાવાર્થ કથાથી આ પ્રમાણે જાણ–
હિમાવાન પર્વત સરખી ઉંચી શ્રેષ્ઠ પૃષ્ઠચંપા નામની નગરીમાં પ્રસન્નચંદ્રને પુત્ર શાલ નામને રાજા હતા. મહાશાલ નામના યુવરાજ અને તેને યશોમતી નામની બહેન હતી. તેનાં લગ્ન કા૫િથપુરમાં પિઠર જાની સાથે થયાં હતાં. તેમને મોટા અનેક ગુણયુક્ત ગાલિ નામને પુત્ર હતો. હવે કોઈક સમયે વીર ભગવંત વિહાર કરતા કરતા ચંપાપુરી નગરીએ સમવસર્યા. એટલે ઇન્દ્રાદિક દેવોએ સમગ જગતની લક્ષ્મીને ક્રીડા કરવા માટે ક્રીડાભૂમિ સમાન અર્થાત્ આશ્ચર્યકારી દુઃખથી સંતપ્ત થયેલા પ્રાણીઓને આશ્રય કરવા લાયક એવું સમવસરણ ત્યાં વિકુવ્યું.
ભગવંતના આગમનની વધામણી આપનાર ઉદ્યાન પાલકના વચનથી નગરના લોકોને આશ્ચર્ય પમાડતે હાથીના ઉપર બેસીને સપરિવાર અતિ ઉ૯લસિત રોમાંચવાળે શાલ મહારાજા ભગવંતને વંદન કરવા માટે નીકળ્યા, સમવસરણુભૂમિના નજીકના ભાગમાં જયાં ત્રણ છત્રે દેખ્યાં, એટલે હાથી પરથી નીચે ઉતરી, પગે ચાલી પાંચ પ્રકારના અભિગમ આચરવા લાગ્યા. ઉત્તર તરફના દ્વારમાંથી પ્રવેશ કરી પ્રસિ આપી, ભગવંતને પ્રણામ કરી તેમના સન્મુખ ઈશાન દિશામાં બેઠો. થોજન ભૂમિ સુધી સંભળાય, તેમજ દરેક જી પિતા-પિતાની ભાષામાં સમજી શકે તે પ્રમાણે ભગવંતે બાર પર્વદા સમુખ ધર્મકથા કહેવી શરુ કરી તે આ પ્રમાણે –
ભયંકર મહાજવાળાવાળા અગ્નિથી સળગી રહેલા ઘરમાં બુદ્ધિશાળી પુરુષોને વાસ
"Aho Shrutgyanam
Page #251
--------------------------------------------------------------------------
________________
વજ મુનિની કથા
[ ૨૨૧ } કરવો ક્ષણવાર પણ યુક્ત નથી, તે જ પ્રમાણે દુઃખેથી ભરપૂર એવા ભવમાં પણ સમજુ પુરુષોએ રહેવું યોગ્ય નથી. કાક-તાલીય ન્યાયે અથવા દશ દષ્ટાન્ત દુર્લભ સધર્મપ્રાપ્તિના મહાનિદાન સમાન એવું મનુષ્ય પણું મહાપુનેગે પ્રાપ્ત કર્યું છે, જેમ કોઈક કાકિણી (કેડી) નામના તુચ્છ થનમાં લુબ્ધ બની કોડ સોનિયા હારી જાય, તેમ વિષયાસક્ત મનુષ્યો વિવેક રહિત બની આ જન્મ હારી જાય છે.
વર્ગ અને સિદ્ધિગતિની સાધના કરવા માટે ધર્મને શ્રેષ્ઠ સમય પ્રાપ્ત કર્યો છે, તો તમારા સરખાએ આવો સમય વેડફી નાખ ચોગ્ય ન ગણાય. પ્રિયજન અને ધનને સંગ વિજળીના ઝબકારા જેમ ક્ષણિક છે, પવનથી લહેરાતી ધજા સમાન ચિત્તવૃત્તિ ચંચળ છે, મનુષ્યનું આયુષ્ય ઘાસના પત્ર પર રહેલ એસબિન્દુના પડવા સરખું ભરોસા વગરનું અસ્થિર છે, માટે આ ભાવવૃક્ષને બાળી નાખનાર સુન્દર ધર્મરૂપ અગ્નિને પ્રગટાવે. આ જન્મની અંદર સવંદરથી ધમનો ઉદ્યમ કરે, જેથી આ જન્મમાં અહિં પણ અનુપમ સુખની પ્રાપ્તિ અને પરલોકમાં સુખસંપત્તિ અને પરંપરાએ નિવૃતિ-સુખની પ્રાપ્તિ થાય.
આ પ્રમાણે ધર્મશ્રવણ કરી ભાલતલપર હસ્તકમલ જોડીને-મસ્તકે અંજલિ કરીને ભગવંતને નમસ્કાર કરી વિનંતિ કરી કે, “હે ભગવંત ! મારા લઘુબંધુ મહાશાલને રાજ્યાભિષેક કરીને હું આપની પાસે પ્રવજ્યા અંગીકાર કરીશ.” એમ કહીને પિતાના ભવને ગ. મહાશાલને બોલાવીને આજ્ઞા કરી કે, “હે બધુ! આ રાજ્યને સ્વીકાર કર. કારણ કે હું તે આજે જ દીક્ષા અંગીકાર કરવાને છું.” ત્યારે મહાશાલે પ્રત્યુ' તર આપ્યો કે, “અસાર રાજ્યને આપ ત્યાગ કરો છો, તેમ હું પણ તેને ત્યાગ કરીને પ્રવજયા અંગીકાર કરવાની ઈચ્છાવાળે છું.”
એમ બંને વિરાગી બન્યા અને કાંપિલ્યપુરથી ભાણેજ ગાગલિને લાવીને શક્ય ઉપર બેસાડો, ગાગતિએ પણ પોતાના મામાએ અતિવાસથથી દીક્ષા મહોત્સવ કર્યો. બે હજાર મનુષ્ય વહન કરી શકે તેવી બેસવાની શ્રેષ્ઠ શિબિકાએ કરાવી. સિંહા- સન ઉપર ઉજવલ વસ્ત્રો પહેરેલા દિવ્ય ચંદનથી વિલેપન કરેલા સર્વાગવાળા ઉદયબિરિના શિખ૨૫૨ રહેલા સાક્ષાત્ જાણે સૂર્ય-ચંદ્ર હોય તેમ બંને શોભતા હતા અને પિતાની શરીર-કાંતિથી બાકીના દિu-વલાને પૂરતા હતા. અતિજોરથી ઠોકીને અને ફેંકીને વગાડાતાં શ્રેષ્ઠ વાજિત્રના શબ્દથી પૂરી દીધેલા આકાશતલવાળા સાજનમહાજનના પરિવારવાળા ભગવંતના ચરણ-કમલમાં આવી ત્રણ પ્રદક્ષિણા આપવા પૂર્વક પ્રણામ કર્યા.
વિધિપૂર્વક બંનેને દીક્ષા આપી. યશોમતી શ્રેષ્ઠ શ્રાવિકા બની. શાલ અને મહાશાલ બંનેએ ૧૧ અંગને અભ્યાસ કર્યો. હવે કોઈક સમય ભગવંત રાજગૃહીથી વિહાર કરી ચંપાનગરી તરફ વિહાર કરવા લાગ્યા, ત્યારે તે સમયે બંને બંધુઓએ
"Aho Shrutgyanam'
Page #252
--------------------------------------------------------------------------
________________
1 ૨૨૨ ]
પ્રા. ઉપદેશમાહાના ગૂર્જાનુવાદ
પ્રભુને વિજ્ઞપ્તિ કરી કે, - અમે પૃષ્ઠ'પાપુરીમાં જઇએ તે અમારા સંસારી સબંધીઓમાંથી કાઇ દીક્ષા અંગીકાર કરે, અથવા સમ્યક્ત્વ પક્ષ પામે, પ્રભુમે કેવલજ્ઞાનથી જાળેલ હોવાથી કે · પ્રતિમાષ પામશે' એમ ધારી તેને મુખ્ય તરીકે ગૌતમસ્વામીને આપ્યા. ભગવત ચયામાં ગયા અને ગૌતમસ્વામી પૃષ્ઠચ’પામાં ગયા.. આને જિનકથિત ધમ સભળાગ્યે. જે તેઓએ શ્રવણ કર્યાં.
ગાગલ નામના રાજા, તેના પિતા પિઠર, તથા માતા યશેામતી સ્મૃતિદઢ વૈરાગી થયા. ગાગલિના પુત્રને રાજ્યાભિષેક કરીને સવેગ પામેલા ત્રણેએ ઉત્કૃષ્ટ ભાવથી અવિતિ 'ગીકાર કરી. ગૌતમસ્વામી તે ત્રણેને સાથે લ! જયારે માગ માં ચાલતા હતા, ત્યારે શાલ અને મહાશાલને આ પ્રકારના ઉત્કૃષ્ટ હŪલ્લામ થાકે નિમ ત એવા ભાવથી આ સર્વેને સહસારના પાર પમાડ્યા. એવી શુદ્ધ ભાવના કરતા તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ. વળી પેલા ત્રણે પશુ એવી ભાવના ભાવવા લાગ્યા કે, પ્રથમ આપણને શયપર સ્થાપન કર્યાં, વળી મહાત્રાને વિષે પણ આણુને સ્થાપન કર્યાં, આ કરતાં બીજા ચડિયાતા ઉપકારી કાણુ ગણાય ! આવી નિત્ર ભાવના સાવતા. તેમને પણ પાપાના નાશ થતાં નિષ્કલ' કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ઉત્ત્પન્ન થયેલા કૅવલજ્ઞાનવાળા તે પાંચે ગૌતમસ્વામીની પાછળ ચાલતા ચાલતા ભગવતી પાસે ચ’પાપુરી ગયા.
'
ત્રણ પ્રદક્ષિણા આપી, ‘નમે તિત્યસ' કહી તેએ કેલિએની પદામાં જવા લાગ્યા, ત્યારે ગૌતમસ્વામી પ્રભુને ત્રણ પ્રદક્ષિણા આપી, ચરણમાં નમસ્કાર કરી ઉભા થયા અને પેલા કુવતીઓને કહેવા લાગ્યા કે, · કર્યાં ચાલ્યા ? અહિ આવે અને પ્રભુને વંદન કરી,' ત્યારે પ્રભુએ કહ્યું કે, ‘ૐ ગૌતમ ! આ કેવલીઓની આશાતના ન કર.' માશાતનાથી આકુલ મનવાળા ગૌતમસ્વામીએ તેમને ખમાવ્યા. અતિસ વેગ પામેલા ગૌતમસ્વામી ચિત્તવવા લાગ્યા કે, શું મારી આ ભવમાં સિદ્ધિ થશે કે નહિ ? આટલું તીવ્ર તપ અને ચારિત્ર પાળવા છતાં હજી મને કેવલજ્ઞાન પ્રાપ્ત. થતુ નથી. ’
આ પહેલાં કાઈક સમયે ભગવતે ધ્રુવા, અસુરા અને મનુષ્યની પ'દામાં કહેલું હતું કે, એ કોઈ પાતાના પ્રભાવ કે લધ્ધિથી અષ્ટાપદ પર્વત ઉપર આરાહણ કરી. ત્યાં રહેલાં ચૈત્યાને વાંકે તે તે મનુષ્ય તે જ ભવમાં સિદ્ધિ પામે, તેમાં સન્દેહ નથી.’
વચન સાંભળીને હપૂર્ણ હૃદયવાળા દેવા મહામાંહે એ વાતની ચર્ચા કરવા. લાગ્યા અને તેની સવત્ર પ્રસિદ્ધિ થઈ. ગૌતમસ્વામી પણ આ વચન સાંભળી ચિંતનવા લાગ્યા કે, પવિત્ર એવા અષ્ટાપદ ઉપર ને મારું' ગમન થાય, તેા જરૂર આ જ ભવમાં હું શ્રેષ્ઠ સિદ્ધિગતિ પામી શકું.'
ત્યારપછી ગૌતમના મનના સતીષ માટે તથા તાપસાના પ્રતિબેધ થવાના કારણે
"Aho Shrutgyanam"
Page #253
--------------------------------------------------------------------------
________________
વજ મુનિની કથા
[ ર૩ ] પ્રભુએ આજ્ઞા કરી કે, “હે ગૌતમ ! તું અષ્ટાપદ ઉપર જઈને ત્યાં જિનબિંબને - વંદન કર.” સુપ્રત લક્ષણવાળા, વિનયથી નમાવેલા સર્વાગવાળા તે મુનિવરોમાં સિંહ સમાન ગૌતમસ્વામી હવિત અને તુષ્ટ થયા. પ્રભુને નમસ્કાર કરી અનુક્રમે કહેલ અષ્ટાપદ પર્વતની તળેટીમાં આવ્યા. ત્યાં આગળ દિm, કૌડિન્ય અને સેવાલી એમ ત્રણ પ્રકારના પાંચ પાંચસે તાપસ આ અષ્ટાપદ ઉપર ચડવા માટે વિવિધ પ્રકા ૨નાં તપ કરતા હતા. તેમાં પ્રથમના પાંચસે તાપસે ઉપવાસ તપ કરીને પારામાં તાજા રસવાળા સચિત્ત કંદ-મૂલ અને પત્ર ભક્ષણ કરતા હતા. બીજા કૌડિન્ય નામના પાંચસે તાપસે છઠ્ઠ તપ કરીને સૂકાઈ ગયેલાં અને પાક પાંદડાંઓનું ભક્ષણ કરતા હતા, ત્રીજા પ્રકારના સેવાલી નામના પાંચસે તાપસ અમ તપ (લાગલગાટ ત્રણ ઉપવાસ) કરીને પાણીમાં પોતાની મેળે સુકાયેલી દેવાનું ભક્ષણ કરતા હતા. અનુક્રમે પ્રથમ, બીજી અને ત્રીજી મેખલાને વિષે તે તાપસે તપ કરતા હતા.
તે તાપસોએ સમ કંચનવર્ણ કાયાવાળા તમામીને દેખીને વિચાર્યું કે, આવા હષ્ટપુષ્ટ શરીરવાળા આ અહિં કેવી રીતે ચડી શકશે? જ ઘાચારની લધિવાળા કરોળિયાની જાળના તાંતણાના બારીક આલંબનથી તેની નજર સમક્ષ ક્ષણવારમાં એકદમ ઉપર ચડી ગયા. “આ ચાલ્યા, આ તે ગયા” એ પહોળા નેત્રથી જોતા હતા, તેવામાં સૂર્ય જેમ અદશ્ય થાય, તેમ એકદમ દેખાતા બંધ થયા. ઉલ્લસિત થયેલા અને કુતૂહન પામેલા તે ત્રણ પ્રકારના તાપસે તેમની પ્રશંસા કરવા લાગ્યા. ફરી તેમનાં દર્શનની ઉત્કંઠાવાળા ત્યાં તેમની રાહ જોતા બેસી રહેલા હતા. વળી વિચારતા હતા કે, “જયારે તે અહિં ઉતરશે, ત્યારે આપણે તેમના શિષ્ય થઈશું.”
ગૌતમસ્વામી તે અષ્ટાપદના શિખર ઉપર પહોંચી ગયા. ભારતમાં અદભૂત વિભૂતિના ભાજન રૂપ ઘણી ભક્તિથી ભરત મહારાજાએ કરાવેલા જિનભવનને જોયાં. - ઉસે આંગલવાળા એક થાજન લાંબા, ત્રણ કોશ ઉંચા, બે ગાઉ વિસ્તા૨વાળા, આકાશના અગ્રભાગમાં વજાણી લહેરાવતા, પાંચ પ્રકારના વર્ણવાળા રત્નસમૂહમાંથી ઉલ્લસિત થતા કિરણેના મિશ્રણથી મેઘધનુષને બ્રમ કરાવતા, અંધકાર - સમૂહને કાયમ દૂર કરનાર, ચા૨ દ્વારયુક્ત-એવા મોટા જિનમંદિરમાં હર્ષથી વિકસિત થયેલા નેત્રકમલવાળા ગણપર ભગવતે મણિપીઠિકાને પ્રદક્ષિણા આપી જિનપ્રતિમાઓને વંદના કરી.
ચૈિત્યવંદન પૂર્ણ કર્યા પછી તે જ ચિત્યના છેડાના ભાગમાં ઉત્તર અને પૂર્વ દિશાના મધ્ય ભાગ -(ઈશાન ખૂણામાં રહેલા પૃથ્વીના શિલાપટ્ટમાં અશોકવૃક્ષની નીચે સંધ્યા-સમયે નિવાસ કેશ્વા માટે આવ્યા. આ જ સમયે શક્રેન્દ્રને શ્રમણ (એ) નામને દિશા પાલક પણ ચાના વંદન નિમિત્તે તે જ પર્વત ઉપર આવે. ચોને વાંદને પછી સ્વામીને વદી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્ય
"Aho Shrutgyanam
Page #254
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાતુવાદ
“હે ભગવંત ! દૂરથી આપનાં મંગલમય દર્શન અતિ હર્ષને ઉત્પન્ન કરાવનાર થાય છે, તેમ જ જે ભક્તિથી વંદન કરવામાં આવે તે પાપરૂપ મેશની કાળાશને. ભૂંસી નાખનાર થાય છે, પ્રસન્ન થયેલા આત્માઓ આપની સેવા અગર ધ્યાન કરે છે, તેમને પવિત્ર પુણ્યાનુબંધી પુણ્યની પરંપરાનો વિસ્તાર પામે છે. આપના વચનનું તે જે ફલ છે, તે તે વાણીથી કહેવા માટે અમને સમર્થ બની શકતા નથી.”
હવે ગણધર ભગવતે ધર્મોપદેશ આપતા મુનિઓના ગુણોનું કથન કરતાં એમ જણાવ્યું કે, “મુનિઓ તો અંતપ્રાન્ત-રસકસ વગરની ભિક્ષા લાવીને ભજન કરનારા હોય છે. આ સમયે વૈશ્રમણ વિચારવા લાગ્યા કે, “આવા પ્રકારના સાધુના ગુણેનું વર્ણન પિતે કરે છે અને તેમના શરીરની મનહરતા તે એવી છે કે તેના જેવી બીજા કેઈની મનોહરતા નથી. તેના મનને અભિપ્રાય જાણીને ગૌતમ ભગવતે જ્ઞાતાધર્મ કથામાં કહેલું પુંડરીક નામનું અધ્યયન સ્પષ્ટ વર્ણવ્યું.
શરીર બળવાળું કે બળ વગરનું હોય, તે કંઈ સાધુભાવનું કારણુ ગણાતું નથી. પુંડરીક સાધુ બળવાન હતા, તે પણ દેવકે ગયા અને જેના શરીરમાં માત્ર હાડકાં બાકી રહેલાં હતાં અને કઠોર તપ કરીને જેણે કાયા ગાળી નાખી હતી, તે કંડરિક રૌદ્રધ્યાનની પ્રધાનતાથી મરીને નરકે ગયા.” આ સાંભળી વૈશ્રમણ દેવ તુષ્ટ મનવાળો થયો અને રસ્તુતિ કરવા લાગ્યું કે, “એમણે મારા મનનો અભિપ્રાય જાણી, લીધે, તેથી તેમનું જ્ઞાન અતિશયવાળું છે. પછી તે દેવવંદન કરીને ગયો. પરંતુ તે વૈશ્રમણ દેવને એક વૃભક નામનો દેવ જેણે પાંચ ગ્રંથ પ્રમાણ પુંડરીક અધ્યયન શ્રવણ કર્યું હતું, તેનું અવધારણ કર્યું અને તેના ગે સમ્યકત્વ-રત્ન પ્રાપ્ત કર્યું.
હવે પ્રભાત સમયે ગૌતમસ્વામી ભગવંત પર્વત પરથી નીચે ઉતરતા હતા, ત્યારે મધ્યાહ્નના સૂર્યના તેજ સમાન પ્રકાશવાળા ભગવંતને વિકસિત મુખથી જેવા લાગ્યા, પૂર્વ દિશામાં સૂર્યોદયથી જેમ કમળ તેમ દિન આદિક તાપસે એ વિકસિત મુખથી. કહ્યું કે, તમે જ અમારા ગુરુ છો અને નમાવેલા મસ્તકવાળા અમે આપના શિષ્યો છીએ. ત્યારે ગૌતમવામીએ તે તાપસેને કહ્યું કે, “તમારા અને મારા સર્વના ગુરુ તે જગતના જીવના બધુ સમાન, ભવ્ય છારૂપી કમલેને પ્રતિબોધ કરવામાં સૂર્ય સમાન, પ્રાત:કાલમાં નામ રમણ કરવા લાયક એવા વીર ભગવંત છે. ત્યાર વળી તાપસોએ કહ્યું કે, “શું તમારે વળી બીજા કોઈ ગુરુ છે?” ત્યારે પ્રસન્ન થયેલા. ગૌતમસ્વામી ભગવંતના મહાગુણને કહેવા લાગ્યા.
તેઓને દીક્ષા આપી, તરત જ દેવતાઓ, તેમના માટે વેવ લાવ્યા, વેવ અંગીકાર કરીને પર્વતની મેખલાથી નીચે ઉતરીને માર્ગમાં ચાલવા લાગ્યા. તે સમયે ભિક્ષા. સમય થયો, એટલે તાપને ગૌતમ ભગવતે પૂછ્યું કે આજે તમારા માટે પારણામાં શું લાવું? ત્યારે તેઓએ પારણામાં ઉચિત ક્ષીનું ભેજન કરીશું.' ગૌતમસ્વામી.
"Aho Shrutgyanam"
Page #255
--------------------------------------------------------------------------
________________
વજ મુનિની કથા
[ ૨૨૫ }
જગવંત તે સર્વ લધિસંપન્ન હતા, એટલે ભિક્ષાચર્યામાં ઘી-ખાંડ-સહિત ઉત્તમ લીરની શિક્ષા એક પાત્રમાં વહેરી લાવ્યા. તેમની સમીપમાં આવીને અક્ષીણમહાનસી નામની લધિથી દરેક તા પેસેને જુદા જુદા પાત્રમાં પ્રથમ તેઓએ પારણાં કરાવ્યાં. પાછળથી પિતે તે પાવમાં પારણું કર્યું, ત્યારે તાપસને આશ્ચર્ય થયું અને તાપસો ભોજન કરતા કરતા વિચારવા લાગ્યા કે, ખરેખર આપણે ઘણું પુણ્યશાળી છીએ કે, “ આવા મહાનગુણવાળા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે, જેઓએ ઘી-સાકર-યુક્ત ક્ષીરથી પારણું કરાવ્યું.”
આ પ્રમાણે અઠ્ઠમતપના પારણે સૂકાયેલી સેવાલનું ભજન કરનાર મહાતયવીએને કેવલજ્ઞાનાવરણીયનો ક્ષય થવાથી એકદમ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ખીરનું ભોજન કરતાં તેમને જે કેવલજ્ઞાન થયું, તેથી હું એમ માનું છું કે, “કેવલ અને કવલ બંનેમાં ભેદ નથી” એમ કરીને બંને સાથે આરોગી ગયા. અતિવિશિષ્ટ છઠ્ઠ તપના પારણે પાકેલાં સડેલાં પત્રનું ભક્ષણ કરનારા પાંચસો કૌડિન્ય નામના તાપસને સમવચરણમાં પ્રભુના છત્રાતિછત્ર આદિ શોભા દેખતાં દેખતાં અને દૈન્ય નામના પાંચસે. તાપને દેવાધિદેવની અતિશય વિચારતાં વિચારતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
આ પ્રમાણે માર્ગમાં ૧૫૦૦ તાપસને કેવલજ્ઞાન ઉત્પન થઈ ગયું. હવે આનદિત માનસવાળા ગૌતમ પ્રભુને પ્રદક્ષિણા આપવા લાગ્યા, તેઓ પણ તેમની પાછળ પ્રદક્ષિણા આપીને કેવલીઓની પર્વદામાં “નમ નિત્યમ્સ” એમ કહી બેસી ગયા. ગૌતમસ્વામીએ પાછળ જોયું અને તેને કહ્યું કે, “અરે! પ્રભુને વંદન કરે. ત્યારે પ્રભુએ કહ્યું કે, “હે ગૌતમ! એ કેવલીઓની આશાતના ન કર, પશ્ચાત્તાપ કરતાં તેમને “મિચ્છા મિ દુક્કડ” આપ્યું. વળી અધૃતિ કરવા લાગ્યા કે, “હું આ જન્મમાં રિદ્ધિગતિ નહિં મેળવીશ, મેં દીક્ષા આપી તે તેઓ તત્કાલ કેવલજ્ઞાન પામ્યા.
પ્રભુએ કહ્યું કે, “હે ગૌતમ! દેવતાનું કે મારું વચન સત્ય હોય?' ગૌતમે કહ્યું કે, “જિનેશ્વરનું', તે પછી આટલી અધૃતિ કેમ કરે છે? ત્રણે ભુવનનું રક્ષ, કરનાર પ્રભુએ ચાર પ્રકારના પડદા વિષયક પ્રરૂપણા કરી. (૧) સુતળીના બનાવેલા, (૨) પત્રના બનાવેલા, (૩) ચામડાના બનાવેલા અને (૪) કંબલના બનાવેલ પડદા.
આ પ્રમાણે ગુરુ ઉપર શિષ્યને ચાર પ્રકારને નેહાનુબંધ હોય છે. “ ગૌતમ! તને તે મારા ઉપર ઉનની કંબલના પડદા સમાન બને છે. તું મારા ઘણા કાળને નેહી છે, લાંબા સમયની પિછાણવાળ, દી કાળના પરિચયવાળે, લાંબા વખતના સંબંધવાળા, લાંબા સમયથી મને અનુસરનારો, લાંબા સમયથી ઉતરી આવેલા મોહવાળો તું ; છતાં પણ આ દેહનો જ્યારે વિનાશ થશે, એટલે આપણે અને એક સરખા થઈશું. હે ધીર-ગંભીર! નિરર્થક તું શોક-સંતાપ ન કર.”
હવે ગૌતમને આશ્રીને તથા બીન મુનિઓને પ્રતિબદ્ધ કરવા માટે પ્રભુએ.
૨૯.
"Aho Shrutgyanam
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૨૬ }
પ્રા. ઉપશમાવાને ગૂશનવાદ
કુમ-પત્રક નામના અધ્યયનની પ્રરૂપણા કરી. ગૌતમસ્વામી પણ અમ-છ વગેર ઉજ તપ કરવા પૂર્વક હંમેશાં ભગવંતની સાથે વિહાર કરતા કરતા મધ્યમ-પાપ નગરીમાં પહોંચ્યા ત્યાં ભગવંત અને ગૌતમને ચોમાસાના સાત પક્ષે વ્યતીત થયા એટલે ગૌતમના મોહનો વિચ્છેદ કરવા નિમિત્ત કાર્તિક માસની અમાવાસ્યાના દિવસે નજીકના ગામમાં પ્રભુએ તેમને મોકલ્યા અને કહ્યું કે, “હે ગૌતમ! એ ગામમાં અમુક શ્રાવક (દેવશર્મા)ને પ્રતિબોધ કર. ગૌતમસ્વામી ત્યાં પહોંચ્યા એટલે સાંઝ સમય થઈ ગયે એટલે રાત્રે ત્યાં જ નિવાસ કર્યો, પરંતુ રાત્રે દેખ્યું કે દેવતાઓ ઉપર અને નીચે ઉડતા અને ઉતરતા દેખાયા. ઉપગ મૂકશે તે જાણ્યું કે, “આને પ્રભુ નિર્વાણ પામી મોક્ષે ગયા.”
વિરહ થવાના ભયપૂર્ણ મનવાળા ગૌતમસ્વામીએ આજ પહેલાં ચિત્તમાં કોઈ દિવસ ભગવાનના વિરહ દિવસ વિચાર જ કર્યું ન હતું. હવે તે જ ક્ષણે તે વિચારવા લાગ્યા કે, “અરે ! આ ભગવંત તે સનેહ વગરના છે, અથવા જિનેશ્વર એવા વીતરાગ જ હોય છે. સનેહાતુરાગવાળા છ સંસારમાં પડે છે. આવી ભાવના ભાવતાં ભાવતાં ગૌતમપ્રભુને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, કહેવાય છે કે
ખરેખર! આ મહદયના કારણે ઇન્દ્રભૂતિ ગૌતમને મહાકષ્ટ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ, સ્થૂલભદ્ર સરખા પણ જ્ઞાનને વિકાર પામ્યા, મનકપુત્રની મરણવિધિમાં ચૌદ પૂર્વના હવામી શäભવ પણ દડદડ સતત અશ્રુજળ મૂકવા લાગ્યા, અળરામ સરખા બહાદુર પુરુષે મહિના જ કારણે છ મહિના સુધી ભાઈના શબને વહન કર્યું. આ પ્રમાણે મોહનાં વિચિત્ર રૂપો જગતમાં થાય છે. એવા મહારાજાને નવ ગજના નમસ્કાર થાઓ અર્થાત્ આવા મોહથી સયું. તેમને કેવલિકાલ બાર વરસને હતે. જેવી રીતે ભગવંત વિહાર કરતા હતા, તેવી રીતે અતિશય હિત વિહાર કરતા હતા. ત્યારપછી આર્ય સુધર્માસ્વામીને ગણ સંપીને પિતે સિદ્ધિ પામ્યા. ત્યારપછી તેમને પણ અતુલ્ય કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
આઠ વરર્સ સુધી કેલિપર્યાયમાં વિહાર કરી જંબૂ મુનિને ગણું સમર્પણ કરી તેઓ પણ સિદ્ધિપદને પામ્યા. ભગવંત કાલધર્મ પામવાના કારણે દુભાયેલા દે, અસરો વગેરે મધ્યમ “પાપ”ના બદલે ‘પાપા-નગરી કહેવા લાગ્યા. વી૨ ભાગવંત નિવયુ થયા પછી પાંચ વર્ષમાં કંઈક ન્યૂન સમય થયો ત્યારે જલક દેવતા વિમાનથી થવીને જયાં, જેના પુત્ર તરીકે અને જેની કુક્ષીમાં ઉત્પન્ન થયા, દીuશિક્ષા પામ્યા, અખલિત ચારિત્ર, દશ પૂર્વનું જ્ઞાન, તીર્થની પ્રભાવના કરનાર જેવી રીતે થયા, તે અધિકાર હવે કહીશું.
નવન નામના સંનિવેશમાં અને અવંતિ દેશમાં પિતાની સુંદરતાના કારણે દેવાવિક રૂપવાળા ધનગિરિ નામના શેઠ પુત્ર હતા. બાલ્યકાળમાં જિનેશ્વરના અને
"Aho Shrutgyanam
Page #257
--------------------------------------------------------------------------
________________
વમુનિની કથા
[ ૨૨૭ }
સાંભળીને તે શ્રાવક થયા હતા. ભવથી ભય પામેલે વિષયતૃષ્ણાથી હિત તે પ્રયા લેવાની અભિલાષાવાળા થયા. પૂણું યૌવન પામવાના કારણે તેના પિતા જે જે કન્યાઓ માટે વાત કરે છે, તેને તેને નિષેધ કરીને જણાવે છે કે, “ મારે તે દીક્ષા અંગીકાર કરવી છે. વળી કહે છે કે, આ કામિનીએ કેવા પ્રકારની હોય છે ? :—
*
“ જે એ વિષે પૂ હર્ષ પામેલી માયારૂપ મહારાક્ષસી નૃત્ય કરે છે, જેમાં પ્રેતથી પણ અધમ એવા માહુ પ્રાણીઓને ગમે તે પ્રકારે સાવાને ઠંગે છે, જેમાં નિર'તર કામાગ્નિ સતત સળગતા જ રહે છે, તેવી શ્મશાન કરતા અધિક વિષમા– સ્ત્રીને સ્થા કલ્યાણુની ઇચ્છાવાળા પડિત પુરુષ કદાપિ પણ સેવન કરે ?”
હવે તે જ નગરમાં ધનપાલ શેઠની પુત્રીએ પિતાને કહ્યું કે, મને નરિ સાથે પરણાવા, તે હું કોઇ પ્રકારે તેને વશ કરીશ. આ સમિત નામના મારા ભાઈએ પાતાની સ્થિરતાથી જિતનાર એવા સિદ્ધગિરિ ગુરુ પાસે દીક્ષા લઇ ગ્રહણુ અને આસેવન શિક્ષાનું જ્ઞાન મેળવ્યું છે. ધનગિરિએ સુનંદાને કહ્યુ કે, હું ભદ્રે ! હું મુનિ થઈશ, વાત ખેાટી ન માનીશ, એ કાયમાં હું ઢીલ નહિ' કરીશ, તને જેમ રૂચે તેમ તું ક્રમ. '
6
ત્યારપછી માતા-પિતાના આગ્રહથી વિવાહ કર્યાં, તેમાં માટે ખર્ચ કરી ઘણા આડઅર કર્યો અને તેણે પાણિગ્રહણ કર્યું. વિષય-સગથી અતિવિરત થયેલા હાવા છતાં મહાનુભાવ અનુરાગીની જેમ દાક્ષિણ્ય અને આગતને આધીન બનેલા ચુસારના કાય કરનારા થાય છે. તે વિવાહ સમય પૂર્ણ થયા પછી માનદ માણતી સુનંદાને તેણે કહ્યુ કે, હું સુ'રિ ! પૂર્વના વૃત્તાન્તના વિચાર કરીને હવે મને છેડ. સુનદા ગિરિ પ્રત્યે પૂ પ્રેમવાળી હતી, જ્યારે તે સુના પ્રત્યે વિરક્ત ચિત્તવૃત્તિવાળા હતા, શગી અને વિાગી એવા તે બંને વચ્ચે અનેક વાર્તાલાપે થયા. તેમાં સુનદાએ તેને કહ્યું કે, ‘પિતાના ઘરથી પરખ઼ુખ બનેલી હવે મને તમા જ એક સ્થાન છે, તમારા સિવાય મને હવે બીજો કાઈ આધાર નથી એટલે તે વિચાર કરે. કુમારીપણામાં પિતા, યૌવન વયમાં ભર્તાર, વૃદ્ધપણામાં પુત્ર એમ સ્ત્રીઓને દરેક અવસ્થામાં રક્ષણ કરનાર હોય છે. ી રક્ષણ વગરની-એકાકી રહી શકતી નથી.”
આ વાત સાંભળીને તેના વચનથી સુનંદાના બન્ધુએ તથા બીજા લેાકેાએ આગત કરીને તેવી રીતે રોકયા, જેથી પુત્રલાભની ઇચ્છાવાળા બન્યા. કેટલાક દિવસે ગયા પછી શ્રેષ્ઠ સ્વમ સૂચિત પેલા દેવતાના જીવ તેના ગલમાં પુત્રપણે ઉત્પન્ન થયા. પ્રશસ્ત પુત્ર લાભ થવાના જ છે, તેથી સુન'દાને ધનિિિરએ ધું કે, ‘હવે સુન્દર લક્ષણવાળા સહાયક તને પુત્ર થશે,' વળી વિચારવા લાગ્યા કે, ‘ ગૃહસ્થાને કુશળ કયાં હોય છે ? તે સીએથી સસાર-સાગરમાં ફૂંકાય છે, કદાચ પાત એટલે બાળક પ્રાપ્ત કરે છે, તા તે તેનાથી જ અતિશય ડૂબી જાય છે. ’
"Aho Shrutgyanam"
Page #258
--------------------------------------------------------------------------
________________
( ૨૨૮ ]
પ્રા. ઉપદેશમાતાને પૂજાનુવાદ પિત એટલે બીજો અર્થ વહાણ-તરવાનું સાધન મેળવે છે, તે પણ તેનાથી ડૂબી જાય છે. કોઈ પ્રકારે સુનંદાએ રજા આપી એટલે સર્વ જીવોને અભયદાન આપનાર સર્વવિરતિ મહાઆડંબરપૂર્વક મહોત્સવ કરીને ગ્રહણ કરી. સર્વ ચતુર્વિક
શ્રી સંઘનું સન્માન કર્યું. શુભ નક્ષત્ર, મુહૂર્ત, યોગ, લગ્નબળ હતાં, તે સમયે મહાનિપાનના લાભની ઉપમા વડે સિંહગુરુની પાસે મહાવતે લીધાં.
આ બાજુ કંઈક નવમાસથી અધિક કાળ થયા, ત્યારે પૂર્વદિશામાં જેમ સૂર્ય તેમ સુનંદાએ સૂર્યસમાન તેજવાળા પુરને જન્મ આપ્યો. તે સમયે અનેક પાડોશની
ઓ એકઠી થઈ અને પરસ્પર વાતો કરવા લાગી કે, “જે આના પિતાએ દીક્ષા ન લીધી હતું, તે પુત્રનો અતિમહાન જન્મોત્સવ કરતે. નિર્મલ મતિજ્ઞાનવાળા જન્મેલા આ બાળકને તે સ્ત્રીઓના મુખમાંથી નીકળતા દીક્ષાના શબ્દો સાંભળીને જાતિeમરણજ્ઞાન થયું. વિચાા લાગ્યો કે, “માતા ઉદ્વેગમનવાળી ન થાય, ત્યાં સુધી મને પ્રત્રજયા મહયુ કરવા રજા નહીં આપશે, તે કોઈ પ્રકાર તેને હું ઉગના કારણરૂપ થાઉં.'
હવે બાળક હંમેશાં મુખ પહોળું કરી એવી રીતે રુદન કરવા લાગ્યો છે, જેથી સુનંદા શયન-ઊંઘ ન કરી શકે, બેસી ન શકે, જન ન કરી શકે, સુખેથી ઘરકાર્ય પણ ન કરી શકે.-એમ રુદન કરતાં છ મહિના પસાર થયા, પછી ત્યાં નગર-- હવાનમાં સિંહગિરિ ગુરુ પધાર્યા. સ્વાધ્યાયાદિક ગક્રિયા પૂર્ણ થઈ અને શિક્ષા સમય થયા. ત્યારે ધનગિરિ અને સમિત સાધુએ સિંહગિરિને પૂછયું કે, “હે ભગવંત! અમારા પૂર્વના સંબંધવાળા સનેહીવને મળવા માટે તેમના ઘરે જઈએ.” ગુરુએ તે વાતની અનુમતિ આપી. પોતે મનથી ઉપગ મૂકો, તે તે સમયે કઈક ઉત્તમફલ આપનાર નિમિત્ત ઉત્પન્ન થયું.
ગુરુએ તેમને જણાવ્યું કે, “ત્યાં ગયા થકા જે કંઈ ચેતનવંત કે અચિત્ત છે મળે તે તમારી સ્વીકારવું, કારણ કે મને આજ શુભ શકુન થયેલું છે. તે અને મુનિઓ સુનંદાના ઘરે ગયા, એટલે તે પણું બહાર આવી. બીજી પાડોશની ઉત્તમ કુળની સ્ત્રીઓ પણ તે વખતે એકઠી થઈ. બે હાથની અંદર પુત્રને પાર કરી પગમાં પડીને સુનંદા કહેવા લાગી કે, અત્યાર સુધી તો મેં આ બાળકનું પાલન કર્યું. હવે તે આ બાળકને તમે ગ્રહણ કરે. કારણ કે, તેને હવે પાળી શકવા હું સમર્થ નથી.”
આ પ્રમાણે કહ્યું, એટલે ધનગિરિએ કહ્યું કે, “પછી તને પશ્ચાત્તાપ થશે, તે પછી શું કરવું ?” ત્યારે સુનંદાએ કહ્યું કે, “આ કોની સાક્ષીએ તમને અપ, કરું છું. ફરી મારે તેની માગણી ન કરવી”—એમ દઢ શરત સાક્ષીની હાજરીમાં કરીને તે બાળકને ધનગિરિએ ઝેળીમાં ગ્રહણ કર્યો. તરત જ રુદન બંધ કર્યું, જાણે કે * હું સાધુ થયો.” સાધુ બાળકને લઈને ગુરુ પાસે પહોંચ્યા. લક્ષણવાળો, શરીર
"Aho Shrutgyanam
Page #259
--------------------------------------------------------------------------
________________
વજ મુનિની કથા
[ ૨૨૯ ] વજનદાર હેવાથી ધનગિરિને હાથ પણ નીચે નમી ગયે. એટલે સૂરિ મહારાજે તેના હાથમાંથી વજનદાર ઝોળી લઈ ભૂમિ ઉપર સ્થાપન કર્યો. આચાર્ય પણ વજનદાર બાળક જાને બોલ્યા કે, “શું આ જ હશે કે આટલે ભાર કેમ જણાય છે?” જ્યાં બાળકને જે એટલે દેવકુમાર સમાન રૂપ જોઈને વિસ્મય પામ્યા અને કહ્યું કે, આ બાળકનું સારી રીતે પાલન કરવું, કારણ કે આ પ્રવચનની પ્રભાવના કરનાર થશે. “વજ” એવું તેનું નામ પાડયું અને સાધ્વીઓને સવાધીન કર્યો.
સાવીએ પણ શય્યાતરના ઘરે આ બાળકને પાલન-પોષણ માટે રાખ્યો. જયારે ઘરના બાળકનું નાન, સ્તનપાન શરીર–સંરકાર વગેરે કરાતું હતું, ત્યારે માસુક પદાર્થોથી આ બાળકના પણ નાન, સ્તનપાનાદિક સાથે સાથે શ્રાવિકાઓ કરતી હતી. આવી રીતે તે બાળક વૃદ્ધિ પામવા લાગ્યા. તેને દેખીને દરેકનાં ચિત્તો સંતોષ અને આનંદ પામતાં હતાં. સિંહગિરિ આચાર્ય સપરિવાર બહાર વિચરવા લાગ્યા. હવે તેની માતા સુનંદા બાળકને માગવા લાગી. એટલે શય્યાતરી સ્ત્રીઓ - કહેવા લાગી કે, “આ બાળક તે ગુરુની થાપણ છે, અમે તને આપી શકીએ નહિ.”
દરરોજ માતા આવીને સ્તનપાન કરાવતી હતી. એમ કરતાં બાળક ત્રણ વર્સને . ફરી વિહાર કરતા કરતા આચાર્ય ત્યાં પધાર્યા, એટલે માતા બાળકને માગવા લાગી. બાળક માતાને અર્પણ ન કરવાના કારણે રાજકુલમાં વિવાદ લઈ ગયા, શાજાએ ધનગિરિને પૂછયું. ત્યારે કહ્યું કે, “સાક્ષી સમક્ષ, શરત પૂર્વક સુનંદાએ મને સમર્પણ કરે છે. પરંતુ અત્યારે સાક્ષી તરીકેના નગરલોકે સુનંદાના પક્ષમાં ફરી બેઠા.
રાજાએ ન્યાય આપતાં એમ કહ્યું કે, “મારી સમક્ષ પુત્રને સ્થાપન કરે અને પછી તો તેને બોલાવે, જેના તરફ તે જાય, તેને તે પુત્ર.” આ વાતને બંને પક્ષે સવીકાર કર્યો. હવે માતા સુનંદાએ બાળકજનને દેખીને આનંદ થાય તેવાં અનેક રૂપવાળાં રમકડાં તથા ખાવા લાયક પદાર્થો તૈયાર કર્યા. એક પ્રશસ્ત દિવસ નક્કી કરે, તે દિવસે બંને પક્ષોના લેકે આવી પહોંચ્યા. રાજા પૂર્વાભિમુખ બેઠે, જમણ બાજી સંઘ બેઠે, ડાબી બાજુ પિતાના પરિવાર સહિત સુનંદા બેઠી. રાજાએ કહ્યું કે, તમારા અને એના માટે આટલે નિયમ છે કે, “નિમંત્રે બાળક જે દિશામાં જાય તેને આ બાળક.” - હવે પ્રથમ કોણ નિમંત્રણ કરે, તે રાજાએ કહ્યું કે, “ધર્મમાં પુરુષ શ્રેષ્ઠ ગણાય છે, માટે પ્રથમ બેલાવનાર પિતા છે.” આ પ્રમાણે રાજાએ કહ્યું, એટલે સુનંદા તરફ નેહ બતાવતા નગરોકે કહેવા લાગ્યા કે, ના ના-એમ નહિં, પરંતુ પ્રથમ આ એમાંથી માતા દુષ્કર કારિણી હેવાથી માતાને પ્રથમ બેલાવવા આપવી, વળી માતા બાળક પ્રત્યે અતિવાત્સલ્ય અને સવવાળી ગણાય છે. એટલે માતા રત્નજડિત
"Aho Shrutgyanam
Page #260
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ એવા અશ્વ, વૃષભ, હાથી, ઉંટ વગેરે રમકડાં બતાવીને અતિકોમળ નેહાળ કરુણાપૂર્ણ વચન વડે અતિદયામણું મુખ કરતી કહેવા લાગી કે, “હેવજી ! આ બાજુ આવ.”
આ સ્થિતિમાં લાવતી માતાને તે જેતે રહે છે. વળી મનમાં વિચારે છે કે, અહીં બેઠેલા સંઘની અવજ્ઞા કરીશ, તે લાંબા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડશે. બીજું હું પ્રવજ્યા સ્વીકારીશ, એટલે માતા પણ નક્કી દીક્ષા લેશે જ.” એમ વિચારતા બાળકને માતાએ ત્રણ વખત બેલા તે પણ આવતો નથી. ત્યારપછી પિતાએ પિતાના હાથમાં રજોહરણ ઉંચું કરી બતાવ્યું, એટલે કમલપત્ર સરખા લાંબા લચન યુગલવાળો અને ચંદ્રમંડલ સમાન આહલાદક મુખવાળા થયે.
વળી પિતાએ કહ્યું કે, “હે વજ! જે પુય કાર્ય કરવાની ઈચ્છા હોય તે, કર્મ જ દૂર કરનાર આ ઉત્તમ પ્રકારના ધર્મના વજરૂપ જેહરણને જલદી ગ્રહણ કર.'' તરત જ તેણે એકદમ પિતા પાસે જઈને શહરણ રહણ કર્યું, લોકો ઉત્કૃષ્ટ સિંહનાદ કરીને બોલવા લાગ્યા કે, ધમનો જય જયકાર થયા. ત્યાર પછી માતા વિચારવા લાગી કે, “મારા ભાઈએ, ભરે અને અત્યારે પુત્રે પણ પ્રવજ્યા ગ્રહણ કરી, તે હવે મારે કોના માટે ગૃહવાસ કરે ?” એમ વિચારી તેણે પણ પ્રવજ્યા અંગીકાર કરી.
હવે સ્તનપાનને પણ ત્યાગ કર્યો, તે દ્રવ્યથી સંયત થયે. હજુ પણું. સાધ્વીએ પાસે ખેલે છે, કારણ હજુ વિહાર એગ્ય થયા નથી. તેમની સમીપમાં
અને સાધ્વીઓ આગિયાર અંગ ભણતી હતી, તેને સાંભળી-સાંભળીને પણ પિતે અગિયાર અંગ શીખી ગયે. એક પર માત્રથી તે સો પદેનું સ્મરણ કરી શકે તેવી તેની પદાનુસારી બુદ્ધિ હતી. જ્યારે તે આઠવર્ષની વયવાળો થયો, ત્યારે ગુરુને તેને પિતાની પાસે સ્થાપન કર્યો.
વિહાર કરતાં કરતાં અવતિમાં ગયા અને બહાર ઉદ્યાનમાં નિવાસ કર્યો. કોઈક સમયે તીવ્ર ધારાવાળે સતત વરસાદ પડવા લાગ્યા. વરસાદ ચાલુ પડતા રહેવાથી ભિક્ષા માટે કે બીજા પ્રોજન માટે સાધુ બહાર જઈ શકતા નથી. તે સમયે વજન પૂર્વ ભવના ભ૪ નામના મિત્ર દેવો તે પ્રદેશમાં ફરવા નીકળેલા. તેમના જેવામાં વજા મુનિ આવ્યા એટલે તેમને તે મુનિ ઉપર ભક્તિ અને અનુકંપ પ્રગટી. મુનિના પરિણામની પરીક્ષા કરવા માટે દેવોએ વણિકના સાર્થનું, તથા બળદ ગાડી આદિના રૂપે વિતુર્થી અને સાથે એક પ્રદેશમાં નિવાસ કા.
ભોજન-પાણી તૈયાર થયા એટલે વણિકોએ આવી બાળ મુનિ વજને વંદના કરી. ગોચરી પધારવાનું નિમંત્રણ કર્યું. ગુરુની આજ્ઞા પામેલા તે અન્ય વા મુનિ વહે૨વા નીકળ્યા. ધીમે ધીમે થોડો થોડે વરસાદ પડતું હતું, તે જ્યારે બંધ થશે, તે સમયે અતિઆદર પૂર્વક બોલાવવા લાગ્યા. ઘણે દૂર સુધી ગયા, ત્યારે તે પ્રદેશમાં
"Aho Shrutgyanam
Page #261
--------------------------------------------------------------------------
________________
વજ મુનિની કથા
[ ૨૩૧ ] વજ મુનિ દ્રવ્યાદિકને તીવ્ર ઉપયોગ કરવા લાગ્યા. દ્રવ્યથી આ પુરણ પુષ્ય-કુષ્માંડ ફળ અર્થાત્ કોળાફળને બનાવેલ પદાર્થ છે, વળી ક્ષેત્રથી આ ઉજજયિની નગરી છે, કાળથી કૃષ્ણ પક્ષ અને વર્ષાકાળ છે, ભાવથી પૃથ્વીને સ્પર્શ કર્યા વગરનો પગ અહર છે અને નેત્રો મિંચાયાં વગરનાં છે, વળી અત્યંત ચિત્તના આનન્દવાળા આ રવો છે. એમ જાણ્યું કે, “આ તે દેવતાઓ છે. હું માનું છું કે, આમાં કંઈક છેતરાવાનો પ્રસંગ છે. તેથી તે ન વહોરું – એટલે તે દેવ પ્રસન્ન થયા અને કહ્યું કે, “અમે કૌતુકથી તમારા દર્શન માટે આવ્યા છીએ.”
ત્યાર પછી અનેક દેવતાઈ અને મનુષ્યોનાં વિવિધ પ્રકારનાં રૂપે વિકર્વી શકાય તેવી વિક્રિય વિદ્યા તેમને આપી. ફરી પણ જેઠ મહિને થંડિલભૂમિ ગયા હતા, ત્યાં દેવતાઓ ઘેબરની શિક્ષા આપતા હતા, તે વખતે પણ આગળની જેમ દ્રવ્યાદિકને ઉપયોગ મૂકો, એટલે સદભાવ જાણું તે ગ્રહણ ન કર્યું. ફરી તુષ્ટ થયેલા દેવોએ નિરાબાઘપણે આકાશમાં ગમન કરી શકાય તેવી વિદ્યા આપી. તે વિદ્યાના પ્રભાવથી આનુત્તર પર્વત તરફ આકાશમાં ગમન કરી શકાય.અતિ બળવાન દેવ સમુદાય પણ તેમના મનમાં ખલના કરવા સમર્થ થઈ શકે નહિ.
આવી રીતે બાલ્યકાળમાં પણ અનેક અદભુત સ્થાન પામેલા તે વજા મુનિ ગુરુની સાથે પુર, નગર અને ગામમાં વિચરતા હતા. “બાલસુર્યનાં કિરણરૂપ પગલાં મેટા પર્વતના ઉપર પડે છે, તેજના-પાકમની સાથે જન્મેલાઓને વય સાથે અંબંધ હોતે નથી.” સાધ્વીઓની વચમાં રહેતા રહેતા તેણે જે અંગે ગ્રહણ કર્યા હતાં, તેમાંથી એક પદ મરણ કરતાં જ સર્વ પદે યાદ આવી જતા હતા.
વળી જ્યારે સાધુ પાસે રહેવા લાગ્યા, ત્યારે તે જ અંગો સ્પષ્ટપણે ભણી ગયા. વળી જે કોઈ સાધુ પૂર્વગત શ્રત ભણતા હતા, તે પણ કાનથી સાંભળી સાંભળીને તેણે જલ્દી ભણી લીધું. અપરિશ્રમથી પણ તે લગભગ બહુશ્રુત થઈ ગયા. તેને બીજા સાધુઓ સાથુક્રિયાનાં નાનાં નાનાં સૂત્રે જણાવતા હતા અને કહેતા હતા કે,
આ સૂત્ર શેખીને તૈયાર કરે” તે વખતે ભણાવનાર સમક્ષ નાનાં નાનાં સૂત્રો જાણે આવડતાં જ નથી, તેમ તેમના દેખતાં ગેખ્યા કરે અને બીજા પૂર્વનાં સૂત્રો ભણતા ચાંભળે, તે પણ હયોગપૂર્વક કાનથી સાંભળી યાદ કરી લેતા હતા.
હવે કોઈક સમયે મધ્યાહ્ન સમયે આચાર્ય મહારાજ બહાર સ્થડિલભૂમિ ગયેલા હતા અને સાધુઓ ભિક્ષા માટે ગયા હતા, તે સમયે ઉપાશ્રયના વસતિપાલક તરીકે વજને સ્થાપન કર્યા હતા, પોતાના બાલચાપથના અને કુતુહળના કારણે સાધુના વિટિયાઓ મંડલિના ક્રમે ગોઠવ્યા, જાણે સાધુઓ સામે વાચના લેવા બેઠા ન હોય, વચ્ચે પિતે બેસીને સમુદ્રના ક્ષેભ સરખાં ગંભીર શબ્દથી પૂર્વગત અગોની વાચના આપવા લાગ્યા,
"Aho Shrutgyanam
Page #262
--------------------------------------------------------------------------
________________
{ ૨૩૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનવાર
એ સમયે પ્રથમ ગુરુ મહારાજ બહારથી આવી પહોંચ્યા અને વાચનાને શબ્દ સાંભળે. વિચાર કરવા લાગ્યા કે, “મુનિઓ મારા પહેલાં જલદી આવી ગયા કે શું? નહીંતર આ શબ્દ કોને હશે? બહાર ઉભા રહીને એકાગ્રતાથી સાંભળવા લાગ્યા, ત્યારે જોયું કે આ સાધુઓને શબ્દ નથી, પણ વજન છે. તેને શ્રેમ ન થાય તેથી વળીને પાછા હટી ગયા અને થોડા સમય પછી મોટા શબ્દથી નિહિ શબ્દ ગુરુએ કહ્યો.
અતિચકાપણાના ગુણથી તે શબ્દ સાંભળીને સર્વ વિટિયાએ જે સ્થાનના હતા, ત્યાં ગોઠવી દીધા અને ગુરુના હાથમાંથી દડો ગ્રહણ કર્યા. ગુરુના પગોની પ્રમાર્જના કરી. સિંહગિરિ પણ ચિંતવવા લાગ્યા કે, “આ તે અતિશય શ્રુત-રતનને ભંડાર છે, તે રખે કોઇથી પરાભવ ન પામે. આ સાધુઓને આને શુક જણાવી દઉં, જેથી કરીને તેના ગુણને ઉચિત વિનય કરે.
રાત્રિ સમયે એકઠા થયેલા સાધુઓને એ પ્રમાણે કહ્યું કે, “અમે બે ત્રણ દિવસ. બીજે ગામ જવાના છીએ. અને ત્યાં રોકાઈશું ત્યારે વેગ વહન કરનાર અને વાચના. લેનાર સાધુએાએ પૂછયું કે, “અમારા ગુરુ કે?” ગુરુએ કહ્યું કે, “વજ' સવભાવથી જ ગુરુવચનમાં વિશ્વાસવાળા વિનયક્ષમતું કુલગ્રહ એવા તે મુનિસિંહએ તે ગુરુ વચન પ્રમાણભૂત માન્યું. (૨૦૦ વાગ)
ગુરુવચનની શ્રદ્ધા કરનાર સિહગિરિના વિનીત શિનું કલ્યાણ થાએ કે વજી તમને વાચા આપશે.” એ ગુરુના વચનથી કેઈએ પણ ગુરુનું વચન ન અવગયું.” પ્રભાત-સમય થયો, તે સમયે વસતિ-પ્રમાર્જનાદિ કાર્યો કર્યા, કાલ- પ્રવેદન. આદિ વિનય વજ મુનિનો તેઓ કરવા લાગ્યા. શ્રી સિંહગિરિ ગુરુ પછી જે મોટા હોય, તેને યોગ્ય એવા પ્રકારની નિષદ્યા-બેસવાનું આસન સર્વ સાધુઓએ એકઠા મળીને તૈયાર કર્યું. વજી તેના ઉપર વગર સંકોચે આસન જમાવી બેસી ગયા..
જેને પિંછાંની કળા કરતાં આવડે છે. એવા મોરનાં બચ્ચાઓ સરોવરમાં જળપાન કરીને તેને પીઠ આપતા નથી, તે તેમને સવભાવ જ કહી આપે છે.” તે શિષ્ય જે પ્રમાણે ગુરુને વંદનાદિ વિનય કરતા હતા, તે પ્રમાણે જ વા મુનિને વિનય કરતા હતા. તેઓ પણ દેઢ પ્રયતનપુર્વક સર્વને વાચના આપતા હતા. વળી જે અલપબુદ્ધિવાળા હતા, તેઓ પણ તેના પ્રભાવથી વિષમરૂપવાળા આલાપકો મનમાં, સ્થિરપણે સમજવા લાગ્યા.
ભણનાર સાધુઓ વિરમય મનવાળા થઈ પિતે આગળ ભણી ગયેલા આલાપક પણ, જેમાં પિતાને ઓછી સમજણ પડેલી, તેવા અનેક આલાપકો પૂછવા લાગ્યા. જેમ જેમ કેઈ પૂછે છે, તેમ તેમ દક્ષતાથી ખલના પામ્યા વગર તરત જ જવાબ આપવા લાગ્યા. આનંદિત ચિત્તવાળા તેઓ મહામહે કહેવા લાગ્યા કે “જે કેટ
"Aho Shrutgyanam
Page #263
--------------------------------------------------------------------------
________________
વજમુનિની કથા
[ ૨૩૩ } લાક દિવસ ગુરુમહારાજ ત્યાં જ સ્થિરતા કરે, તે આપણે આ કૃતકંધ જહદી સમાપ્ત. થાય, અને ગુરુ પાસે તે લાંબા સમયે પૂર્ણ થશે. ૧૪ મુનિ એકજ પિરિષીમાં તે અને વાચા આપે છે. તેથી ચિંતામણિરત્ન કરતા પણ અધિક અત્યંત સર્વને માન્ય બન્યા, નિર્મલ મણિદર્પતલમાં જેમ રૂપના પ્રતિબિંબ એકદમ પડે, તેમ નિર્મલગુ વડે નિમલ સ્વરૂપવાળા સજજનનાં હૃદયમાં વાનાં વાચનાનાં વચનો તે. પ્રમાણે પ્રતિબિંબિત થયાં.
વજ મુનિના ગુણે સાધુ-સમુદાયમાં જાણવામાં આવ્યા, આચાર્ય ભગવંત પણ પાછા આવી ગયા. હવે બાકી રહેલ શ્રુત પણ એને ભણાવવું એમ મનમાં કરેલા સંક૯પવાળા સિંહગિરિએ ચરણમાં પડેલા સાધુઓને પૂછયું કે, “તમારે સ્વાધ્યાય સુખપૂર્વક થયે ?' ત્યારે અતિપ્રસન્ન વદનમલવાળા તે સાધુઓ કહેવા લાગ્યા કે,
આને જ અમારા વાચનાચાર્ય બનાવે.” ત્યારે ગુરુએ કહ્યું કે, “આ નવજા) તમાશ મનોરથાને પૂર્ણ કરનાર જરૂર થશે. અત્યારે તો માત્ર આ ગુપ્ત ગુણગણવાળે તમાશથી જરાભવ ન પામે, અજાણપણામાં આ જ્ઞાનીની રખે તમે આશાતના ન કરી બેસે, તમને એ ખાત્રી કરાવવા માટે અમે બીજે ગામે ગયા હતા. “નહિં પ્રગટ થયેલા સુવાળા સમર્થ પુરુષ પણ કોઈ વખત તિરસ્કાર પામે છે, કાષ્ટની અંદર છુપાયેલ અગ્નિ લંઘન કરી શકાય છે, પણ સળગેલા અગ્નિ સંધી શકાતું નથી.” અત્યારે તે ઋતવાચના આપવા માટે ચોગ્ય નથી. કારણ કે ( વહન-તપ વિનય કર્યા વગર) કાનની ચાવીથી સાંભળીને તે શ્રત શહણ કરેલું છે.”
ઉત્સાર ક૫ની ટૂંકી વિધિથી તેને હું વાચના દેવા લાયક કરીશ, પછી પ્રથમ પિરિષીમાં આ ભણાવવા માટે શક્તિમાન થશે.' અત્યંત બુદ્ધિશાળી હોવાથી તે જેટલું, ગ, કર, તેટલું શ્રુત આપવા લાગ્યા. એમાં દિવસનું પ્રમાણ ગણ્યા સિવાય આચાર્ય ભાગવંતે શ્રત આપવાનું કાર્ય આરંભ્ય. બીજી પિષિીમાં તેને અર્થ કહેવામાં આવ્યા જેથી તે બંને કપોને સમુચિત બન્યા. આ પ્રમાણે તેમના દિવસે પસાર થવા લાગ્યા, શિખ્ય ચાર પ્રકારના હોય છે, (૧) અતિજાત, (૨) સુજાત, (૩) હીનજાત આ ત્રણે અનકમે એક એક કરતાં હન હોય છે, સર્વહીન સ્વરૂપ કુલિંગાલ-કુલાંગાર સમજ.”
પ્રથમ અતિજાત શિષ્ય ગુરુના ગુણેથી અધિક હેય, બીજે સુજાત ગુરુના સરખે હાય, ત્રીજે હીનજાત ગુરુના ગુણથી કંઈક ઓછા ગુણવાળો હોય અને ચોથા અલગાર નામ સરખા ગુણવાળો અર્થાત્ કુલમાં અંગારા સરખા કલંક લગાડનાર હોય.” તે જ પ્રમાણે કુટુંબના પુત્ર માટે પણ સમજી લેવું. તેમાં વમુનિ સિંહગિરિને આશ્રીને અતિજાત-અધિકગુણવાળા થયા. કારણ કે પ્રવચનના અર્થો અધિક જાણનાર હતા. ગુરુને પણ કેટલાક શકિત પદાર્થો હતા, તેના પણ અર્થે તેણે પણ કા. શિગિરિ પાસે જેટલું દષ્ટિવાદ શ્રત હતું, તેટલું શ્રુત તેમની પાસેથી ગ્રહણ કર્યું..
"Aho Shrutgyanam
Page #264
--------------------------------------------------------------------------
________________
{ ૨૩૪ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાલા
ગામ, નગર, ખાણ, પણ આદિનાં પાપને દૂર કરતાં, વિહાર કરતાં કરતાં દશપુર નામના નગરમાં પધાર્યા.
તે સમયે ઉજજયિની નગરીમાં ભદ્રગુપ્ત નામના આચાર્ય વૃદ્ધાવસ્થાના કારણે ત્યાં સ્થિરતા કરીને દશેય પૂર્વે ભણાવતા હતા. તેમની પાસે સિંહગિરિજીએ એ મુનિઓ સાથે જ મુનિને ભણવા માટે મોક૯યા. ભદ્રગુપ્ત આચાયે શત્રે સવમમાં એવું જોયું કે, “કોઈ પરાણાએ આવી મારા પાત્રમાં પૂર્ણ ભરેલા દૂધનું એકદમ સંપૂર્ણ પાન કર્યું.” પ્રભાતકાલ સમી ગુરુએ સર્વ સાધુને તે વૃતાન્ત કહ્યો.
વમને પરમાર્થ ન સમજેલા એક-બીજાને પૂછવા લાગ્યા, ત્યારે ગુરુએ કહ્યું કે, સ્વમતું ફલ તમે હજુ સમજ્યા નથી. અતિમહાબુદ્ધિશાળી કોઈ પરાણે આજે અહિં આવશે, તે મારી પાસે રહેલું સર્વ પૂર્વગત શ્રત ગ્રહણ કરશે. –સ્વપ્નનું ફી આ સમજવું. ભગવાન વાસ્વામી તે રાત્રે તે નગરની બહાર વસ્થા. દર્શનનાં ઉત્કંઠિત મનવાળા હોવા છતાં તેમની વસતિમાં ન ગયા.
ચંદ્રને દેખીને જેમ કુમુદનાં વને વિકસિત થાય, જેમ મેઘથી મરનાં મંડલ હર્ષ પામે, તેમ આચાર્ય પ્રવર પણ આગળ સાંભળેલ તેવા ગુણવાળા વજી મુનિને દેખીને હર્ષ પામ્યા. જેના ઉજજવલ યશથી પૃથવીમડલ શોભી રહેલ છે, એ જ આ વજ છે-એમ જાણ્યું, એટલે બે ભુજાઓ પ્રસારીને સવગે તેનું આલિંગન કર્યું.
સ્થાનિક મુનિવરેએ પરોણા મુનિઓનાં આગતા-વાગતાદિક વિનય-બહુમાન કર્યા, કેમે કરીને તેમણે સંપૂર્ણ દશે પૂર્વેનું અધ્યયન કર્યું. જયાં જ્યાં ઉદ્દેશ કરવાના હતા, ત્યાં ત્યાં અનુજ્ઞા પણ કરવામાં આવતી હતી, કારણ કે, તેમાં આ ક્રમ છે જ. અનુક્રમે ત્યારપછી દષ્ટિવાદ મહાઆગામસૂત્ર અને તેના અર્થો પણ પામ્યા.
સિંહગિરિ પણ વજની જેમ દશપુર નગરમાં આવી પહોંચ્યા અને શ્રી સિંહગિરિ ગુરુ વમુનિને આચાર્ય પદ અર્પણ કરવા તૈયાર થયા. પહેલાના પરિચિત
ભક દેવતાઓ પણ આ સમયે આવી પહોંચ્યા. તેઓએ શ્રેષ્ઠ દેવતાઈ ધુપ અને ગંધની વૃષ્ટિ કરવા પૂર્વક મહામહોત્સવ પ્રવર્તાવ્યા. શરદઋતુના તરુણ અરુણોદયની જેમ આચાર્યપદ પ્રાપ્ત કર્યા પછી ભવ્ય રૂપી કમળાને વિકસિત કરનાર અધિકતર પ્રતાપવાળા થયા.
વર્ણકાળ સિવાય વિહાર કરનારા, જો કે પિતે પિતાના ગુણેનું કથન ન કરતા હોવા છતાં આપોઆપ તેમના ગુણે સ્વયં જાણી શકાતા હતા. કારણ કે ગુન્સમુદાયને આ સ્વભાવ સ્વયં પ્રગટ થાય છે. વર્ષાકાળમાં કદંબ જે કે વનની ઝડીમાં છૂપાયેલ હોય છે, તે પણ ભ્રમરો અને મધુકરીઓ વડે પિતાની ગંધથી જાણી શકાય છે.
"Aho Shrutgyanam
Page #265
--------------------------------------------------------------------------
________________
વજ્રમુનિની કથા
[ ૨૩૫ ]
અગ્નિ કર્યાં નથી જળાવતા, આ જગતમાં ચંદ્ર કર્યાં પ્રકાશ નથી કરતા, શ્રેષ્ઠ લક્ષણ ધારણ કરનાર સત્પુરુષ કર્યાં પ્રગટ નથી થતા ? સ’ગિરિ ગુરુએ વજ્રાચાય ને પેાતાના ગણ સમર્પણુ કર્યો અને આયુષ્ય-સમય પૂર્ણ થવા આવ્યા, ત્યારે ભક્તપ્રત્યાખ્યાન કરી સમાધિપૂર્વક કાળધમ પામી મહર્દિક દેવ થયા, પાંચસે મુનિવરથી પરિવરેલા વાસ્વામી ભગવત પણ જ્યાં જ્યાં વિહાર કરતા હતા, ત્યાં ત્યાં હમેશાં તીથની પ્રભાવના થતી હતી. ત્રણે ભુવનના શ્રેણીપુરુષેનાં ગુણુ-કીતન એ તીવ્ર આનંદ ઉત્પન્ન કરનાર થાય છે, પરંતુ વર્તમાનકાળમાં તા અતિ-અદ્ભુત ગુણરત્નનુ ભાજન હાય તા વાસ્વામી છે.
હવે કુસુમપુર નામના નગરમાં સુદર કીર્તિ પામેલા ધન નામના શ્રેષ્ઠી હતા, તેને લજ્જા અને સૌભાગ્યાદિ ગુણવાળી મનેહર ભાર્યાં હતી. તેમને પેાતાની દેહકાંતિથી ખેચરી ( વિદ્યાધરી ) અને દેવાંગનાના રૂપથી ચડિયાતી કન્યા હતી, જે ભર ચૌવનવયને પામી, તે શેઠની ઉત્તમ યાનશાળામાં રહેલી સાધ્વીજીએ દરરોજ વ સ્વામીના શબ્દ–ચંદ્ર સમાન ઉજવલ ગુનેાની સ્તુતિ કરતા હતા, જેવા કે ૮ મા અખંડિત શીલગુણુસ ́પન્ન છે, બહુશ્રુત જ્ઞાની છે, પ્રથમ ગુણ પણ અનુપમ છે, ભડાર છે, એના જેવા સગુણસ'પન્ન ખીજા આત્માએ શેાયા પ મળતા નથી. તે શેઠપુત્રી સાધ્વીજીના મુખેથી મહાગુણા સાંભળીને વાસી વિષે અતિદઢ અનુરાગવાળી બની,
ના
*
વમાં દૃઢ મનવાળી ખનેતી તે પોતાના પિતાને આ પ્રમાણે કહેવા લાગી કે, એ મારા વિવાહ વની સાથે થશે, તે હું તેની સાથે લગ્ન કરીશ, નહિંતર જ્વાળામાંથી ભયકર એવા અગ્નિનું જ મારે શરણુ કરવુ, તે સિવાય બીજું કાઈ મારે શરણુ નથી.' સાવીઓએ તેને હ્યું કે, ઉત્તમ કુલમાં જન્મેલી બાલિકાઓ સ્વય’ વરને પસ‘દ કરીને ખેલતી નથી, વળી વજાવામી તે સાધુ છે, એટલે વિાહ તો કદાપિ કરે જ નહિ.' જે વા મારા સ્વામી નહિ થશે અને લગ્ન નહિ કરશે. તા નક્કી હું પણ દીક્ષા અંગીકાર કરીશ. આ પ્રકારના મારા નિશ્ચય છે.’
:
ભગવત વજીવામી પશુ વિહાર કરતા કરતા ક્રમે કરી પાટલીપુત્ર પધાર્યા. હિમ-સરખા ઉજ્જવલ ચાસમૂહવાળા વસ્ત્રામીનું આગમન સાંભળીને નદિત થયેલા રાજા પાતાના પરિવાર સહિત જ્યાં સન્મુખ જવા નીકખ્યા, તે ટાળે ટાળે સમુદાયરૂપે નગરમાં આવતા સાધુએને તૈયા. તેમના દેખાવડા શરી૨ દેખીને શા. પૂછવા લાગ્યા કે, ‘આ જ વાસ્વામી છે કે બીજી છે?' એ પ્રમાણે વિકસિત નેત્રવાળા શન અને લારા દૂર દૂર નજર કરવા લાગ્યા ત્યારે અનેક મુનિ-સમૂહથી પરિ વરેલા તેમને જેયા,
*
ઘણા બહુમાન-પૂર્વક ઘણા કાને એકઠા કરી મસ્તીથી અભિદન અને વિનયનાં વચના એવા પૂર્વક સ્તુતિ કરી, નગરના ઉદ્યાનમાં નિવાસ કર્યાં, ત્યારપછી.
"Aho Shrutgyanam"
Page #266
--------------------------------------------------------------------------
________________
1 ૨૩૬ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જશનુવાદ ક્ષીરાઝવધિથી કોને મેહને નાશ કરનારી ધર્મકથા કહેવી શરુ કરી. “જે વૈભવ સંસારમાં આપણી નજર ચમક્ષ દેખાઈને તરત નાશ પામવાવાળા છે, વિવિધ સુખ અને દુખે ક્ષણવારમાં પલટાઈ જવાના સ્વભાવવાળાં છે, સંયોગ અને વિયેગ ક્ષણમાં ઉત્પન્ન થઈ નાશ પામવાવાળા છે. આવા પ્રકારના સંસારમાં લગાર પણ સુખ નથી. જે માટે કહેલું છે કે, “કઠોર પવન વડે ચલાયમાન થયેલ કમલપત્રના અગભાગ પર રહેલ જલબિન્દુ સરખું આ જીવતર પણ ચંચળ છે.”
ચંચળ લવંગપત્રની શ્રેણથી અધિક ચપળ નેહપરિણામે છે, નવીન શ્યામમેઘના શિખર પર રહેલ વિજળીના ચમકારા સમાન અતિચંચળ લક્ષમી છે, લોકોના યૌવનના વિલાસે હાથીના કાનના તાડન સરખા અસ્થિર છે. સુખ-દુઃખવરૂપ કમપરિણતિને પ્રતિકાર કરવો અનિવાર્ય છે; તેથી કરીને આ સંસારમાં જિનર્મને છોડીને કોઈ પણ શરયુ નથી. આ જગતમાં માત્ર એક ધર્મ જ વાત્સલ્ય રાખનાર છે, ધર્મથી નિરવદ્ય ધાન્ય અને ધનની પણ પ્રાપ્તિ થાય છે, અતિનિમલ ધર્મના પ્રભાવથી દુર્ગતિનાં તીણ દુઃખે પણ એકાય છે, ધર્મથી નિર્ભ૨ ભોગ-સુખસામગ્રી, પરકમાં દેવલોક અને ધર્મથી પરંપરાએ પ્રશંસનીય ઉત્તમ મોક્ષસુખ થાય છે.”
અમદેશના સાંભળીને નગર સહિત રાજા અત્યંત આકર્ષિત હદયવાળો બને. પિતાના મહેલે પહોંચીને વાસ્વામીના સ્વરૂપની પ્રશંસા કરવા લાગ્યા. તે સાંભળીને અંતઃપુરની આ વિસ્મય પામીને રાજાને વિનંતિ કરવા લાગી કે, “હે નાથ અમે પણ તેમના સ્વરૂપને જોવાની ઈચ્છા રાખીએ છીએ. અતિતીવ્ર ભક્તિથી પરવશ મનવાળા રાજાએ સર્વ શણોને તેમનાં દર્શન કરવાની અનુમતિ આપી, એટલે અંતઃપુની રમણીઓ વાસ્વામી પાસે પહોંચી.
અતિશય દર્શનની ઉત્કંઠાવાળી શેઠિપુત્રી પણ આ વૃત્તાન્ત સાંભળીને એકદમ તેમની પાસે જવા આતુર બની. “તેમને જલદી કેમ દેખું” એમ વિચારતી પિતાજીને વિનંતિ કરવા લાગી કે, “હે પિતાજી! સૌભાગીઓમાં શિરોમણિ સમાન એવા વજને જ મને સમર્પણ કરે અથવા મારા જીવતરને જલાંજલિ આપો.” ત્યારપછી સર્વાલંકારથી વિભૂષિત બનેલી અનેક સખીઓથી પરિવરલી અસર ચરખી બની. વળી તેના પિતાએ ક્રેડ સેનયા પણ સાથે લીધા અને ત્યાં પહોંચ્યા, એટલે વાસ્વામીએ વિસ્તાર સહિત ધર્મનું સ્વરૂપ સંભળાવ્યું.
લોકો ધર્મશ્રવણ કરીને કહેવા લાગ્યા કે, માત્ર તેમનું રૂપ અદ્ભુત છે, તેમ નથી, પરંતુ તેમને સવર અને સૌભાગ્ય પણ ચડિયાતા છે, આ ત્રણે જગતમાં આની રૂપલક્ષ્મીને અસુર, સુર, વિદ્યાધર કેઈની સાથે સરખામણી કરી શકાય તેમ નથી. અતિ આના સમાન કેઈનું રૂપ નથી. હવે વાસવામીએ સભાનું માનસ પારખીને તે જ ક્ષણે હજારો પત્રવાળું સુવર્ણકમળ વિકવ્યું અને તેના ઉપર ઉજજવલ ઉદ્યોત
"Aho Shrutgyanam
Page #267
--------------------------------------------------------------------------
________________
વજ મુનિની કથા
[ ૨૩૭ ]
મય વિજળીના પુંજ હેય તેના સરખા તેજસ્વી રૂપવાળા પિતે વિરાજમાન થયા. તે સમયે એવા પ્રકારનું વક્રિય રૂ૫ વિકુવ્યું કે, જાણે કામદેવના લાવણ્યને નિષિ ન - હાય ! તેવા શોભવા લાગ્યા.
હવે લોકો બોલવા લાગ્યા કે, “આ તે તેમનું સુંદર સ્વાભાવિક જ રૂપ છે.” વળી ચિંતવ્યું કે, “આવું રૂપ દેખીને સ્ત્રીઓને પ્રાર્થનીય બનીશ” એમ કરીને પ્રથમ તે રૂપ ન બતાવ્યું. જ્યારે રાજાએ કણ કે, “એમને આટલો પ્રભાવાતિશય છે?” ત્યારે વજસ્વામીએ અનગારના ગુણોનું સ્વરૂપ તેમને સમજાયું વળી જણાવ્યું કે, તપગુણના પ્રભાવથી અનગાર સાધુઓમાં એવા પ્રકારની શક્તિ હોય છે કે, અસં
ખ્યાતા જબૂઢીપ ચરખા દ્વીપમાં ન સમાઈ શકે તેટલાં વિક્રિય–શરીરનાં અદ્ભુત રૂપો વિકુવણ કરવાની શક્તિ ધરાવે છે. તે તમને આટલું માત્ર રૂપ જોવામાં ચિત્તમાં આટલો મટે ચમત્કાર કેમ થયો?
આ સમયે વજસ્વામીને વંદન કરીને ધનશ્રેષ્ઠિ પ્રાર્થના કરવા લાગ્યા કે, હે પ્રભુકામદેવની ભાર્યા-રતિના રૂપને હરાવનાર, સર્વ સુંદરીઓમાં ચડિયાતા રૂપવાળી અતિશય સૌભાગ્ય-લાવણ્યાદિ ગુણને ધારણ કરનાર મારી આ પુત્રી છે, તો કૃપા કરીને આપ તેનું પાણિગ્રહણ કરો. મહામતિવાળા પુરુષે ઉચિત કમને પાલન કરના હોય છે. ત્યારે વાસ્વામી ભગવંત ભોગને વિષની ઉપમાવાળા અસારસ્વરૂપે કહેવા લાગ્યા.
ભયંકર ફાટેપવાળા સર્ષની માફક મનુષ્યને આ ભેગો કરુણાપાત્ર બનાવે – અર્થાત્ દુઃખ આપનાર નીવડે છે, અથવા તો તરવારની ધાર પર પડેલ મધને ચાટવા સરખા એટલે કે મધને અ૮૫ સ્વાદ કરનારની જિહા જેમ છેદાઈ જાય છે, તેમ સંસારના અપકાલીન થોડા વિષયસુખના ભાગે દીર્ઘકાળનાં નારકી આદિનાં દુખ આપનાર થાય છે. અથવા તે પિાકવૃક્ષના ફળ દેખાવમાં, સ્વાદમાં, સુગંધમાં મધુર દેખાવડાં અને સુગંધી હોય છે પણ ખાનારના પ્રાણ જહદી ઉડી જાય છે. માટે મસાણભૂમિ સમાન આ ભોગે અનેક ભયના કારણરૂપ છે. વધારે કેટલું કહેવું ?
ચારે ગતિમાં દુખનું મહાકારણ હોય તે આ વિષથભોગે છે, તે કલ્યાણની કાંક્ષાવાળો કરે શકય સરખી તે સ્ત્રીઓમાં રાગ કરનાર થાય? જે એને મારું જ પ્રયોજન હેય, તે મહાવતેને અંગકાર કર. ત્યારપછી મેટા મહોત્સવ કરીને તેણે દીક્ષા અંગીકાર કરી. પદાનુસારી લબ્ધિવાળા ભગવંત મહાપરિજ્ઞા નામના પૂર્વના અધ્યયનમાંથી વિ છેદ પામેલી ગગનગામિની વિદ્યાનો ઉદ્ધાર કરીને તેમ જ જભક દેવતાએ આપેલી વિદ્યાના પ્રભાવથી ઇચ્છા પ્રમાણે આકાશમાં ગમન કરનાર મકાભાગ્યશાળી બન્યા.
કોઈક વખત ભગવંત પૂર્વના દેશ તન્ફથી વિહાર કરતા કરતા ઉત્તરાપથ તરફ ગયા. ત્યાં દુષ્કાળ પડશે. ત્યાંથી વિહાર કરીને બીજ ગામ વિહાર કરી શકાતો નથી.
"Aho Shrutgyanam
Page #268
--------------------------------------------------------------------------
________________
{ ૨૩૮ ]
પ્રા, ઉપદેશમાલાને ગુજરાતુવાદ
C
તે સમયે કઠે આવેલા પ્રાણવાળા સઘ ભગવતને વિનંતિ કરવા લાગ્યા કે, આપ સરખા વિદ્યાવત અને જ્ઞાનના ભંડાર તીધિપતિ હાવા છતાં શ્રેષ્ઠ ગુÌાના સંધાત– વાળે! આ સશ આત ધ્યાનને આધીન અને અને મૃત્યુ પામે તે યુક્ત ન ગણાય.' ત્યારે પવિધાથી જ્યારે (શ્રમણ) સઘને પટ ઉપર ચડાવતા હતા, ત્યારે ગાય. ચાવવા ગયેલ એક શય્યાતર દ્વિજ ત્યાં આવી પહોંચ્યા. તેણે દેખ્યું કે આ વે કડવાના છે, એટલે પેાતાના મસ્તકની વાળની ચેટલીને દાતરડાથી કાપીને વસ્વામી. ભગવતને કહેવા લાગ્યા કે, ‘હે ભગવંત! હું. પણ તમારે ખરેખરા સાધર્મિક થયે છું.' કરુણા-સમુદ્ર એવા ભગવતે તેને સ્વીકાર કર્યો.
જગતના સર્વ જીવાને હિતકારી એવા શ્રુતાચારને અનુસરનારા ગ્રાધર્મિકવાત્સલ્ય કરવામાં અને સ્વાાયધ્યાન કરવામાં ઉદ્યમવાળા તેઓ ચણુ-કરણમાં રક્ત બની તીયની પ્રભાવના કરતા હતા, જે પ્રવચન-ચૂડામણિ ગુણુના અદ્વિતીય લડાર એવા વસ્ત્રાસી સરખા સૂંઘતુ' વાસક્ષ્ય કરે, તે ખરેખર આ સંધ-વાત્સલ્ય એ જ પ્રવચનના સાર ગણાય.
શાસ્ત્રના જાણકારામાં શિરામણિ, અતિશ્રેષ્ઠ ગુણવાળા તેમણે તેવા પ્રકારની કરિયાવહિયા કરી, આવા પ્રકારની તેમની અદ્વિતીય ગીંતાથતા જય પામા, જગતમાં કેટલાક કાર્ય કરવા સમર્થ હોય છે, પરંતુ સમય હોવા છતાં પણ ગીતા હોતા નથી, પરંતુ આ વસ્વામી મુનિસિહતેા અતિસમથ અને સાથે ગીતાથ` પણ છે, તેમને નમસ્કાર કરુ છું.
હવે દક્ષિણ દેશની મુકુટ સમાન એવી પુરી નામની નગરીમાં વિહાર કરતા કરતા આવી પહોંચ્યા. ત્યાં સુકાળ છે, તેમજ શ્રાવકો પણ શુા ધન-ધાન્યની સમૃદ્ધિથી સપૂર છે. ત્યાં મૌદ્ધના ભક્તો અને જૈન શ્રાવકો વચ્ચે પરસ્પર પાત-પાતાના ચૈત્યા– યમાં પુષ્પ ચડાવવા માટે પ્રતિસ્પર્ધા ચાલી રહી હતી. સાધુએને, શ્રાવકાને પ્રતિ
પક્ષીમા પરાભવ પ્રમાડતા હતા.
હવે ત્યાંના રાજા મૌદ્ધધર્મી હોવાથી કોઈક વખતે સ'વત્સરી પર્વ આવ્યું, ત્યારે આખા નગરનાં તમામ જૈન ચૈત્થાલયેમાં પુષ્પ આપવાની મનાઈ કરી, પના દિવસામાં પુષ્પા વગર ભગવતની પૂજા કેવી રીતે કરવી ? તે માટે સર્ચિ ંત અનેàા સ આબાલ-વૃદ્ધ શ્રાવકવગ વજીસ્વામી પાસે આવી પહાંચ્યા. (૩૦૦) વિનતિ કરી કે,. ૮ કે સ્વામી! તમારા સરખા તીર્થાધિપ હાવા છતાં ગ્રાસનની લઘુતા થાય, તે પછી શાસનાતિ કરનાર બીજા કાને સમથ ગણવા?
આ પ્રમાણે ખૂબજ વિતિ કરી, ત્યારે સ્વામી તરત જ આકાશમાં ઉપડયા અને રેવા–(નમદા) નદીના દક્ષિકિનારે રહેતી માહેશ્વરપુરીમાં પહેોંચ્યા. ત્યાં માલવદેશના મધ્યમાં મનેહર હતાશન નામના ઉદ્યાનથી શાંભિત વ્યંતરનું મંદિર હતુ.
"Aho Shrutgyanam"
Page #269
--------------------------------------------------------------------------
________________
વજી મુનિની કથા
[ ૨૩૯ ] તેમાં ભમરાઓ વડે ૨સપાન કરાતાં સુગંધથી ભરેલાં, વિકસિત એવાં તાજાં પુષ્પ દરરોજ કુંભ-મોટા પ્રમાણમાં ઉત્પન્ન થતાં હતાં. સાઠ, એંશી અને સે આઢકને અનુક્રમે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ કુંભ ગણાવે છે.
પિતાને મિત્ર તડિત નામને માળી ભગવંતને દેખીને એકદમ આદરપૂર્વક ઉભો થશે અને પૂછયું કે, “આ૫નું આગમન કયા પ્રોજનથી થયું છે?” વાસ્વામીએ કહ્યું કે, “મારે આ પુછપનું પ્રયોજન છે.” તડિત માળીએ કહ્યું કે, “મારા ઉપર ઉપકાર ક'-એમ કહીને સનેહપૂર્વક પુષ્પ અર્પણ કર્યા. ભગવતે કહ્યું કે, “તમે જે પ્રમાણે ગુંથીને માળા તૈયાર કરતા હો તેમ કરે. અગ્નિના ધૂમથી કામુક પ્રાયઃ બની જશે એટલામાં હું બીજા પુષેિ ગ્રહણ કરીને પાછો વળીશ-એટલે લેતે જઈશ.
ત્યારપછી તેઓ નાના હિમાવાન પર્વતમાં રહેલા પદ્મદ્રહમાં રહેલી પ્રીદેવીના સ્થાનમાં પહેમ્યા. તે જ સમયે દેવની પૂજા માટે તેણે હજા૨પત્રવાળું વેત કમળ છેવું હતું, તેની સુગંધ અત્યંત ફેલાઈ હતી. તે જ સમયે વજસ્વામીને દેખીને તે પ-કમલનું નિમંત્રણ કર્યું. તે કમલ ગ્રહણ કરી ફરી હતાશનવામાં આવ્યા. ત્યાં દિવ્યાકૃતિમય જેની ઉપર ઉચી હજારે ધ્વજાઓ ફરકતી હતી ઘુઘરીઓને રણકાર સંભળાતો હત-એવું વિમાન વિકવ્યું. તેમાં સમગ્ર ગુપનો સમૂહ ગ્રહણ કર્યો.
ભક દે જેમાં દિવ્ય સંગીત-વાજિંત્રના શબ્દોથી આકાશ પૂરી રહેલા છેએવા તેના પરિવાર સહિત અને જેના મસ્તક ઉપ૨ વિસ્તૃત ઉર્વ મુખ-કમલ રહેલું છે, એવા વાસ્વામી ક્ષણવારમાં પુરી નગરીમાં આવી પહોંચ્યા. આવા પ્રકારના નેત્ર અને કણને સુખકારી કુતૂહલને દેખીને આશ્ચર્ય પામેલા બૌદ્ધ ભિક્ષુઓના ભક્તો એમ બેલવા લાગ્યા કે, સર્વે દેવતાઓ પણ અમારું પ્રાતિહાર્ય–સાંનિધ્ય કરે છે– એટલે આકાશ ભરાઈ જાય તેવા શબ્દોવાળા વાજિંત્ર વગડાવતા અને અર્થે ગ્રહણ કરીને જેટલામાં નગરથી બહાર નીકળ્યા અને તેમની રાહ જોવા લાગ્યા, તેટલામાં બુદ્ધવિહારને ઉલંઘીને અહિતના મંદિરે પહોંચ્યા. ત્યાં દેવોએ મહોત્સવ કર્યો.
તે એ જવાનીના કરેલા મહત્સવને દેખીને લોકો જિનપ્રવચન વિશે અતિ બહુમાન કરનારા થયા. આનંદિત ચિત્તવાળા બૌદ્ધધર્મી રાજા પણ સુશ્રાવક થયો. શાસન-પ્રભાવના, પ્રવચનની ઉન્નતિ માટે વિદ્યા, ધર્મકથા, વાઇ, મંત્ર વગેરે પિતે મેળવેલ વષિને ઉપયોગ કરનારા આર્ય વા સિવાય બીજા કોણ હોય?
(સ્વ-ગુરુ-તુતિ) દિગંબરના સિદ્ધાન્તરૂપી સમિધ (કાષ્ઠ) દ્વારા ચેતેલા - નિર્વાણને ઉચિત પવિત્ર વચનચાતુરી અગ્નિ સમક્ષ, તથા સિદ્ધરાજ પ્રજાપતિપણાને ધારણ કરતા હતા, તે પ્રસંગે જયશ્રીએ જેને વિવાહ કર્યો, તે દેવસૂરિ સદા સમૃદ્ધિ પામો.
જગમ યશસમૂહ સરખા વજસ્વામી અનેક દેશોમાં જિનશાસનની પ્રભાવના -કરતા કરતા વિહાર કરીને દક્ષિણ દિશામાં પધાર્યા. ત્યાં કફને વ્યાધિ થયેલો. તેમાં
"Aho Shrutgyanam
Page #270
--------------------------------------------------------------------------
________________
૨ ૨૪૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાતુવાદ ઔષધ લેવા માટે સાધુએ સૂઠનો ગાંઠિયે આપે. ભાજન પછી ખાવા માટે કાન ઉપર સ્થાપન કર્યો, પરંતુ તે ખાવાને ભૂલી ગયા.
સાંજના પ્રતિક્રમણમાં મુહપત્તિનું પ્રતિલેખન કરતા સૂંઠ આગળ પડી, ત્યારે ઉપગ આવ્યો કે, “ આગળ કઈ વખત ન થયેલે એ મને ભૂલવાનો પ્રમાદ થયો. આ સંયમમાં પ્રમાદ કરો એગ્ય ન ગણાય. તો હવે અનશન કરવું–તે હિતાવહ ગણાય. લાંબા કાળથી પાલન કરેલ ઉત્તમ સમ્યફચારિત્રરૂપ દેવકુલિકાના શિખર ઉપર આરાધના-પતાકા ચડાવવી એ હવે મારા માટે ફરજીયાત છે. હવે ભાવમાં બાર વરસની મહાદુકાળ પડવાને છે, એમ જાણીને પ્રભુએ વાસેન નામના શિષ્યને દૂર દૂરના આઘા પ્રદેશમાં મોકલી આપ્યો. વળી તેને કહ્યું કે, “હે વત્સ ! જે દિવસે કયાંઈક લાખના મૂલ્યવાળી રાંધેલી ખીર ભિક્ષામાં પ્રાપ્ત થાય, તે દિવસથી સુકાળ થશે એમ સમજવું.
હવે જયારે ગામ, નગર, શહેર માટી પુરા વગેરે સ્થળોમાં દુકાળ પ્રવ, ત્યારે અન્નની કથા ચાલી ગઈ, ત્યારે અન્યની કથા કેવા પ્રકારની થાય ? ભૂખથી શુષ્ક લેક થતાં જે યુક્ત છે કે, ઘરને આંગણે લેક ભૂખથી શુક થયા. અહf સર્વ લેક રાંધણ ન કરનાર અને નિત્ય આકુલ થયા.
ભિક્ષાચરે શિક્ષાચરોની ભિક્ષા પણ બળાત્કારથી ખૂંચવી લેતા હતા, નગરના માગે, પાડા, શેરીઓમાં માંગ અને હાડપિંજર ઝળતા હતા. માતાએ નાનાં બાળકોને તરુણ પુત્રે વૃદ્ધ માતા-પિતાને ત્યાગ કરતા હતા. માર્ગમાં કરોડો હાડપિંજરાના કર્કશ અણગમતા શબ્દો સંભળાતા હતા.
કેટલાક લોકો રાંધેલા અને કેટલાક કાચા માંસ ખાનારા બની ગયા, ખરેખર તે સમય શ્વાન અને કાગડાઓ માટે અતિસુકાળ બની ગયે. આવા ભયંકર દુકાળમાં ભગવંત પોતાની વિદ્યાના બળથી દરરોજ વગર આપેલ આહાર લાવીને સાધુએને આપતા હતા. સાધુઓને કહ્યું કે, બાર વરસ સુધી આ પ્રમાણે આહતપિંડ ખાવો પડશે, હવે તે ભક્તિવાળા શ્રાવક કુળોમાંથી પણ શિક્ષા પ્રાપ્ત નહિં. “તમને હવે સંયમોથી સ’ એમ માનીને જે તમે આ વગર આપેલ આહતપિંડ ભલે વાપરો, પરંતુ જે રથમની સાપેક્ષતા શખવી હોય તો ભક્તકથાનાં પચ્ચકખાણ કરો અર્થાત્ જીદગી સુધીના આહારનો ત્યાગ કરો. ત્યારે તે સર્વે સાધુએ કહ્યું કે, “હે વામી ! આવા ભોજનથી સર્યું, અનશન વિધિથી અમે અવશ્ય મહાધર્મવરૂપ પંડિતમરણની સાધના કરીશું.'
આરાધના કરવાની અભિલાષાવાળા ૫૦૦ સંયતેના પરિવારથી પરિવારેલા શ્રી વજીસ્વામી સિંહની જેમ એક પર્વત નજીક આવી પહોંચ્યા. ત્યાં ભગવંતે વિશુદ્ધ. સદ્ધર્મની દેશનારૂપ અમૃત-ભેજન પીરસીને સાધુઓને મહાસમાધિમાં સ્થાપન કર્યા
"Aho Shrutgyanam
Page #271
--------------------------------------------------------------------------
________________
વજ મુનિની કથા
[ ૨૪૧ } જીવન દરમ્યાન કરેલા દોષોની અને પાપોની આલોચના પૂર્વક સાધુઓએ અનશન અંગીકાર કર્યું. મેરુની જેમ અડોલ બની મોટી શિલાઓ ઉપર તેઓ બેસી ગયા. જે. કે, પહેલાં વાસ્વામીએ એક બાલશિયને અનશન કરતાં રોક હતો. આજે પણ તેને કહ્યું કે, “હે વત્સ! તું આ જ નગરમાં રોકાઈ જા. તે પણ ન રકાતાં એક ગામની અંદર તેને પાછા વાળીને સ્થવિર પર્વત ઉપર ગયા. તે બાલમુનિ પણ તેમની પાછળ પાછળ પાછા આવ્યા અને પિલા સાધુઓ ન દેખે તેવી રીતે પર્વતની તળેટીમાં અનશન સ્વીકારીને બેસી ગયા.
“મને અનશનમાં દેખીને અનશની સાધુઓને અસમાપિ ન થાવ એમ માનીને તેમને દર્શન આપતા નથી. ઉનાળાના દિવસેના મધ્યભાગના સમયે મહાશિલાઓ ખૂબ તપેલી હોવાથી તેમાં બેઠેલા તે માખણના પિંડની માફક ક્ષણવારમાં ઓગળી ગયા અર્થાત્ પંચત્વ પામ્યા. બાલમુનિ સમાધિમરણ પામ્યા, એટલે તે સ્થળે દેવતાશાએ આવીને આનંદપૂર્વક વાજિત્રાના શબ્દો સહિત તેમનો મહોત્સવ કર્યો.
- બાલમુનિના સમાચાર સાંભળીને ઉપર ગયેલા મુનિએ મનમાં ચમત્કાર પામ્યા કે, આવા આલમુનિએ ઉત્તમ સમાધિમરણની જલ્દી સાધના કરી લીધી તે મુનિઓ અમણે સંવેગ પામ્યા અને વિશેષ શ્રદ્ધાવાળા થયા. તે કારણે દઢ ધ્યાન અને નિર્મલ મનથી એમ વિચારવા લાગ્યા કે-“જો આવા બાલમુનિએ પણ સાધુધર્મમાં પરમાર્થશ્રત સમાધિ-મરની સાધના કરી, તે લાંબાકાળથી પાળેલી પ્રવ્રયાવાળા આપણે. હત્તમાર્થ કેમ ન સાધી શકીએ? પર્વત ઉપર કઈક પ્રત્યેનીક દેવતા શ્રાવિકાનું રૂપ વિકર્વીને ઉપસર્ગ કરવા લાગી. આગળ રહીને કહેવા લાગી કે, “હે પ્રભુ! કૃપા કરીને તેમાં સર્વે મુનિએ પારણું કરો અને આ ખાજા, પુડલા વગેરે મનોહર ભજન વાપરો. “આપ અહિં રહેવાથી આ ક્ષેત્રપાળ દેવતાને અપ્રીતિ થાય છે એમ મારીને તે પર્વતનો ત્યાગ કરીને સેંકડો મુનિ પરિવાર સાથે નજીકના બીજા પર્વત. ઉ૫ર ચડ્યા.
દરેક મુનિવરોએ ત્યાંના ત્રદેવતા માટે કાઉસ્સગ કર્યો એટલે પ્રત્યક્ષ થઈને તે દેવતાએ સર્વ સાધુને વંદન કરીને કહ્યું કે, “હે મુનિવરો ! આપ સર્વે નિર્વિદને જલ્દીથી ઉત્તમાર્થ–અંતિમ સાધના અહિં જ કરે. આપ મહાત્માઓએ અહિં પધારી, મારા ઉપર મહાઉપકાર કર્યો છે.” શ્રી વાસવામી મુનિ કુંજર અને બીજા અન્ય સાધુ-- એ યથાયોગ્ય મોટી શિલાઓ ઉપર બેસીને પાદપપગમન અનશન કર્યું.
જ્ઞાન અને યાનના નિષિરૂપ વાસ્વામી અને સર્વે અનશન કરનાર મુનિવરોને. અતિમહમાની રથમાં બેઠેલા ઈન્દ્ર તેમને પ્રદક્ષિણા આપી વંદના કરી. તે સમયે તે થવડે વૃક્ષોના શિખરે વામન થઈ ગયાં, તે આજે પણ તે પર્વત ઉપર તે જ પ્રમાણે નીચાં વૃક્ષો દેખાય છે. લોકોએ તેને ગુણનિષ્પન્ન થાવતગિરિ એવું નામ પાડયું,
"Aho Shrutgyanam'
Page #272
--------------------------------------------------------------------------
________________
{ ૨૪૨ ]
પ્રા. ઉપલેશમાતાને ગુજરાનુવાદ કારણ કે વાસ્વામીએ તે પ્રદેશમાં અંતિમ આરાધના કરી હતી. ગુરુની સાથે ઉત્તમ સવવાળા તે સર્વે મુનિવરો મહાસમાધિ-પૂર્વક કાળધર્મ પામી વિમાનિકમાં દેવપણું પામ્યા.
શાસન ઉદ્યોત કરનાર અદ્વિતીય સૂર્યરૂપ એવા તે કૃતજિન અસ્ત થયા, ત્યારે દશપૂર્વના જ્ઞાનને અને અનારા સંઘયણને વિકેદ થયા.
સુંદર મતિવાળા તે વજસેન મુનિવર મહીતલમાં વિહાર કરતા કરતા અનુક્રમે નાગરવેલની લતા અને સોપારીનાં વૃક્ષોથી આચ્છાદિત એવા સોપારક નામના નગરમાં પધાર્યા. ત્યાં આગળ જીવ, અજીવાદિક પદાર્થ-સમુદાયના અર્થને ભણી ગણીને જેને અતિસ્થિર કરેલા છે, તેમજ ધર્મમાં અતિશય ભાવિક એવી ઈશ્વરી નામની શ્રાવિકા હતી. તે મહાશ્રાવિકા ચિંતવવા લાગી કે, “ દાન આપતાં આપતાં આજ સુધી કાળ પસાર કર્યો, હવે અત્યારે તે અતિઆકરો તદ્દન સુકા દુકાળનો ભીષણકાળ આવી લાગે છે. પિંડ આપનારની જેમ કદાચ દેહ-બલિદાનથી આપણે જીવીએ.”
હવે તે પંચત્વ પામીએ, તે જ તેનાથી આપણું કલ્યાણ છે. એક લાખપ્રમાણ ધન ખર્ચીને ક્ષીરનું ભોજન તેણે તયાર કર્યું. હવે અંદર ઝેર નાખીને પોતે ભક્ષણ કરવા ભાવના કરી. તે શ્રાવિકા વિચારવા લાગી કે “પંચ નમસ્કારનું મરણ કરી હું કુટુંબ સહિત આ ઝરમિશ્રિત જન કરી પ્રાણને પરિત્યાગ કરીશ, પરંતુ કદાપિ ભીખ નહિ માગીશ.’ તે સાર્થવાહી શ્રાવિકા જેટલામાં ઝેર ચૂર્ણ ભેજનમાં નાખવા તૈયાર થઈ, તેટલામાં જાણે પુણ્યથી આકર્ષાયેલા હોય, તેમ વજન મુનિ ત્યાં આવી પહોંચ્યા.
તેમનાં દર્શનથી આનંદિત થયેલી તે ચિંતવવા લાગી કે, “આ ચોગ બહ સંદર થયો, સમયે સુપાત્રદાનને લાભ થયો, તે તેમને પ્રતિભાભી પછી ઝેરમિશ્રિત ભોજન ખાઈને મરીશું.' મુનિને વંદના કરી ખીરથી પ્રતિભાભી તે વજન મુનિ પાસે લાખના મૂલ્યની ખીરનો પરમાર્થ પ્રગટ કર્યો. ત્યાર મુનિએ શ્રાવિકાને કહ્યું કે,
ખીરમાં ઝેર ન નાખીશ, મરણથી સયું, કારણ કે, આવતી કાલે માટે સુકાળ થવાને છે. શ્રી વાસવામી ગુરુ મહારાજે મને એકાંતમાં આ પ્રમાણે કહ્યું હતું કે, અહિં ભયંકર દુષ્કાળ છે, માટે તું દૂર દેશાવરમાં અને વિહાર કરતાં કરતાં જ્યાં લાખના મૂહવાળી પકાવેલી ખીર પ્રાપ્ત થાય, તે દિવસથી જ જાણ છે કે, હવે સુકાળ આવી પહાર છે.”
માટે હે ધર્મશીલે ! હવે જોઈએ તેટલા પ્રમાણમાં અનાજની સુલભતા થશે, તો વગર પ્રજને આવું અકાલમરણ શા માટે પામવું ?”
વળી વજન મુનિએ કહ્યું કે, “સુકાળ થવાના કારણે તમે સ્વસ્થ ચિત્તવાળા થાવ. એટલે કુટુંબ સમુદાયે ઉજજવલ પ્રવજયા સ્વીકારીને પિતાના સત્વથી પવિત્ર
"Aho Shrutgyanam
Page #273
--------------------------------------------------------------------------
________________
વજ્રમુનિની કથા
{ ૨૪૩ ]
ચારિત્રનું પાલન કરવું.' આ સાંભળીને રામમંચિત અંગવાળી અની ઝેરને ત્યાગ કરી મુનિને વંદના કરી ઇચ્છા પ્રમાણે ભાજન કર્યું. દિવસના છેલ્લા ભાગમાં દેશાન્તરેથી અતિપ્રચુર માન્યથી ભરેલાં ઘણુ વહાણા આવી પહોંચ્યાં, એટલે તેનાથી અતિસુકાળ પ્રત્યે.
વજ્રસેન મુનિવરની પાસે શુદ્ધ ચિત્તવાળા તે સર્વેએ નિરવદ્ય દીક્ષા 'ગીકાર કરીને તેએ અનેક સ્થળે વિરવા લાગ્યા. આ પ્રમાણે વ સ્વામીના શિષ્ય વસેન અને તેમના શિષ્યાની વિસ્તારવાળી પર પરા આજે પણુ વિચરી રહેલ છે. (૩૭૮ ગાથા)
આજે પશુ દીક્ષા-વડીદીક્ષા પદાર્પણુ સમયે નામકરણુ કરતાં દરેક કાટિક ગુણુ, નયરી (વા) શાખા....ઈત્યાદિક એવી વની શાખાનું સ્મરણ કરવામાં આવે છે.
~~~આ પ્રમાણે ધર્માંદાસગણિકૃત ઉપદેશમાલાની ૪૮ મી માથાની ટીકાના વિવ– જ્ઞાનમાં કહેતી વષિની પ્રાકૃત કથાના આચાય શ્રી હેમસાગરસૂરિએ કરેલા ગૂજશનુવાદ પણ થયા.
[વિ॰ સં૦ ૨૦૨૬ ભાસે ૬ ૭ મગળ તા. ૨૧-૧૦-૭૦ શ્રી જૈન જ્ઞાન— મંદિર, દાદર-મુ`બઈ.
અંતેકા–પુત્ર મહ–વાર્úદિ' રિ-ઘરે હૈં મુળિયમહા । જામેદિ દુવિદ્ય, અતિજ્જ્ઞતા વિતે ંતિત ॥ ૪૧ ॥ ઝો મેળો વાળ, આયાસ-જિસ મથ—વિત્રાનો આ 1 માળ ધમ્મ~ક્રમો, આ કથા મુન્નારૂં || ૧૦ | હોમસય-મૂ—નારું, પુનિિત્ત-નિષ્ક્રિય નર્ફે વતં । અસ્થ વૃત્તિ ગળથં, જીત ગળત્યં તવં ચત્ત ? ॥ ૨ ॥ વ-પંચળ-મારા-મેદાશો જાગો નિધિ ? । तं जह परिग्गहु च्चिय, जइधम्मो तो नणु पवंचो ।। ५२ ।। कि आसि नंदिसेणस्स कुलं ? जं हरिकुलस्स विउलस्स । आसि पियामहो सच्चरिएण वसुदेवनामु ति ॥ ५३ ॥ વિજ્ઞાર્નીતિ' સદ્દતિ, દ્િ-ફિયાદ્દિામદંતીદિ' * ષિજ્ઞ, સઢ્યા, ચમુદ્દેો તે તવસ્તુ છે || ૧૪ ॥
વિશેષ પ્રકારની સુંદર ઓએના સમૂહરૂપ અંત:પુર, નગરા ચતુરંગ સૈન્ય, હાથી, ઘોડા, રથ વગેરે વાહના, અખૂટ ખજાના, ઘણા પ્રકારના ચિત્તને આકષનારા-લલચા
"Aho Shrutgyanam"
Page #274
--------------------------------------------------------------------------
________________
{ ૨૪૪ ]
વનાશ શબ્દાદિક વિષયાનું નિમ ંત્રણ કરવા છતાં ઉત્તમ તેને ઇચ્છતા નથી. (૪૯)
પ્રા. ઉપદેશમાલાના ગૂજશનવા
પ્ર—સત્ત્વવાળા સાધુએ
સુવર્ણ વગેરે મ-ધન તેનાથી કાન, નાક, શરીનેા છે, કરવત, કુહાડા આદિથી કપાવું ચીશકું, ભાલાથી ભેદાવું, રાજ તરફથી પકડાવું, શરીરને કષ્ટ ભાગવવાનું, તેના માટે ક્રોધાદિષ્ટ કરવા પડે, ચેર, લુટારા માહિકના લઈ જવાના ભય, સ્વજના સાથે વિવાદ ઉભા થાય, ધન ઉપાર્જન કરવામાં પરિશ્રમ કરવા પડે, રક્ષ સવા માટે ચિંતા, ભય, ત્રાસ, વિવાદ, પ્રાણત્યાગ, શ્રુતચારિત્રલક્ષણ ધર્મના ત્યાગ, સદાચારના પરિણામને લેપ, અતિ, ઉદ્વેગ આ આ વિવેક ચુકાવે છે. (૫૦)
વળી “ ગ્રહુ સરખા આ પરિબ્રહ મહાગ્રહ છે, તે દ્વેષ કરવાનું સ્થાન, ધીરજ છૂટાડનાર, ક્ષમાના શત્રુ, વિઘ્ન કરનાર દેવ, અહંકામના મિત્ર, ક્રુષ્ણન કરવાનુ ભવન, કષ્ટ કરનાર શત્રુ, દુઃખ ઉત્પન્ન કરનાર, સુખનેા નાશ કરનાર, પાપને નિવાસ કરવાનું સ્થાન, ડાહ્યા-વિવેકીઓને માટે આ પ×િહ ફ્લેશ કાવનાર અને આત્માના અનર્થ
નાય કરનાર છે.
વળી આ અર્થ મહાવ્રત-ચારિત્રના વિરોધી છે, તે કહે છે. શત્ર-દ્વેષ, પ્રાણિ વધ વગેરે સેંકડા દાષાનું મૂળ કારણ, માછીમારા જાળમાં મત્સ્યાને સપડાવે છે, તેમ ક્રમ મધના જાળસ્વરૂપ એવું ધન જો વહન કરે છે, પૂર્વના વવામી, ભૂવામી, મેઘકુમાર આદિ મહિષએએ જેના વમન માફક ત્યાગ કરેલ છે, એવા અનથ કરાવનાર અને જો તું વહન કરે છે, તે જ્યારે તે પ્રત્રજ્યા અગીકાર કરી છે, ત્યારે તે મનને તેં વસી નાખેલુ' છે, એવા ત્યાગ કરેલા અર્થને વહન કરવું હતું, તે નિક તપચારિત્ર અનુષ્ઠાનનું કષ્ટ શા માટે આચરે છે ? (૫૧)
પરિગઢ સગ્રહ કરવામાં વધ, ભધન, મળુ, વિવિધ પ્રકારની સવ કદના ગ્રહન કરવી પડે છે. પશ્મિત એકઠા કરવામાં શું બાકી રહે છે ? આ તે અતિપણાને માત્ર બહારના આડંબર છે. નક્કી પરિગ્રહ સંગ્રહ કરનાર એ સાધુપણામાં પ્રપગ સમજવે. માત્ર વેશ-પરાવતન કરીને લાફાને ઠગવા છે, સ્વસાય કરનાર ન હોવાથી અતિધમ' એ નક્કી વિડંબના જ છે. (પર)
આ પ્રમાણે બાહ્ય ત્યાગ કહીને ઉપલક્ષણથી કુલાભિમાનરૂપ તમન્થના ત્યાગ કરવા માટે કરે છે.
બ્રાહ્મણકુલમાં જન્મેલા નર્દિષેશુનુ કુલ કર્યું હતુ
ગુરુના પ્રભાવથી મોટા રિંકુલના દાદા વસુદેવ નામના વિદ્યાધરીએ અને રાજપુત્રીએ ‘હુ એ પતિ મળવું, હું દ્વેષ પૂર્વક પતિ મેળવવામાં સ્પર્ધા કરતી હતી. અનેક ઉત્તમ કુળની કન્યાએ તે વસુ
પરંતુ ઉત્તમ ચાત્રિ-તષ મોટા શજા થયા, તેમ જ સે પતિ મળવું
શ્રેય
"Aho Shrutgyanam"
Page #275
--------------------------------------------------------------------------
________________
નદિષેણ મુનિની કથા
[ ૨૪૫ ] દેવને પતિ મેળવવા માટે પ્રાર્થના કરતી હતી, તે વસુદેવને ફળ મળેલું હેય તે, આગલા ભવમાં કરેલા તપગુણનું ફળ છે. એટલે કુલની પ્રધાનતા નથી, પણ ગુણની પ્રધાનતા ગણેલી છે. વસુદેવના પૂર્વભવમાં થએલા નદિ મુનિની કથા કહે છે – વસુદેવના પૂર્વભવ નંદિષેણમુનિની કથા–
મગધ દેશરૂપ મહિલાના કીડારવરૂપ શાલિગામમાં ગૌતમગાવવાળો કામદેવના રૂપ અને કાંતિ સમાન એક વિપ્ર હતું. તેની પત્નીને ગર્ભધારણ કર્યા છ માસ થયા એટલે પિતા, અને પુત્ર જન્મે એટલે માતા પણ મૃત્યુ પામી. “બાળકને માતાનું મરણ, યોવનવયવાળાને ભાર્યા-મરણ, વૃદ્ધ વયવાળાને પુત્રનું મરણ આ ત્રણે મોટા દુખે કહેલાં છે.” પોતાના સમગ્ર રવજનોથી રહિત એવો પણ જે આ જીવે છે, તે “ન ઘટી શકે તેવાં કાર્ય ઘડનાર દેવ-ભાગ્યને પિતાને વ્યાપાર છે. તેના અશુભોદય કમની સાથે તે છોકરી સર્વ લોકોને પણ અળખામ થઈ ગયો. તેના પિતાની પાછળ ઘરની સમૃદ્ધિ પણ ચાલી ગઈ,
અનુક્રમે આઠ વર્ષની વયને થયે, ત્યારે જાણે ટીપેલા હોય તેવા વિષમ પાદયુગલવાળે, દુંટીની સૂંઢ બહાર નીકળેલી હોય તે, અતિકઠણ ઘણા મોટા પેટવાળા, માંસ વગરને, પ્રગટ હાડકાં દેખાતાં હોય તેવા વક્ષસ્થલવાળે, વિષમ વાંકી બાધાએવાળે, લટકતા વિષમ હેઠવાળો, અતિચબા મોટા છિદ્રયુત નાસિકાવાળા, ઝીણી ચપટી કેકા-કાણી દષ્ટિવાળ, ટોપરા જેવા કાનવાળ, ત્રિકોણ મસ્તકવાળ, માખીઓ જેના ઉપર બણબણ રહેલી છે એવો કસ્તૂપે તે પૃથ્વી પીઠમાં ભીખ માટે ભટકતો હતે.
મગથપુરીમાં ભમતાં ભમતાં તેને પિતાના મામા મળી ગયા. ત્યાં ઘરનાં કાર્ય કરવા લાગ્યો, જેથી તેના મામા ગૃહકાર્યમાં નિશ્ચિત થયા. અતિસુખી સજજન લોકો પણ સ્વભાવથી દુર્જન લોક અને નગરજનોએ તેને આડું-અવળું મામાથી વિરુદ્ધ સમજાવી ઉભગાવ્યા. વચન-પરંપરારૂપ શેખ અને પારકી પંચાતરૂપ ગોર-દૂરથી તૈયાર થયેલ ગળી રાબડીને રસ કેઈ અપૂર્વ પ્રકાર હોય છે ! તે બિચારા ભાણિયાને પાડોશી અને બીજાએ ચડાવીને ભરમાવે છે કે, “હે ગરીબડા ! અહિં તારું કંઈ વળવાનું છે ? માત્ર કામ કરીને તેને ખાવાનું આપે છે. બીજી નોકરને લાવે, તે તેને આજીવિકા–પગાર આપવો પડે, તું તો મફતિયું કામ કરનાર ઠીક મળી ગયા છે. - તને તો કશુંય આપતા નથી.
લોકોએ આમ સમજાવ્યું, એટલે એનું મન કામ કરવામાં પાછું પડયું. મામાના ઘરના કાર્યમાં પૂરતું ધ્યાન આપતો નથી. મામાને વૃત્તાતની ખબર પડી, એટલે સમજાવ્યો કે, “લોકોના કહેવા ઉપર પ્રધાન ન આપીશ. તારા માટે મને દરેક પૂરી ચિંતા છે. મારે અતિશય રૂપવાળી આ ત્રણ પુત્રીઓ છે, તેમાંથી માટીનું લગ્ન તારી
"Aho Shrutgyanam
Page #276
--------------------------------------------------------------------------
________________
{ ૨૪૬ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂર્જાનુવાદ
સાથે કરી આપીશ. તેના વચનથી વળી તેનુ મન સ્વસ્થ થયું અને ઘરકા! સારી રીતે કરવા લાગ્યા.
*
કરી વરવા લાયક થઇ, એટલે પુત્રીને કહ્યું કે, હે વત્સે ! અતિશય દ્વારા સ્વભાવવાળા ભર્તારને સ્વીકાર.' પુત્રીએ કહ્યું, હે પિતાજી! મારુ મણુ થાય તે પણ તેને હું નહિ. પરણીશ. 'ફરી ખેદમનવાળા થયા, ત્યારે મામાએ કહ્યુ` કે, હે વત્સ ! બીજી પુત્રી આપીશ. વિવાહસમય થયે, ત્યારે બીજીએ પણ શ્રૂત્કાર કરી નાપસંદ કર્યો. ત્રીજીના પગ ધોવા ઇત્યાદિક વિનયાચાર કરવા પૂર્વક દરરાજ લગ્ન કરવાની વાત કરે છે, તે તે પશુ આક્રોશ કરીને થૂકે છે.
ત્યારપછી પેાતાનાં અતિશય દુર્ભાગ્યના દુઃખથી દુભાએલા મનવાળા તેના આ ત્રણેએ તિરસ્કાર કર્યો, એટલે ઘરમાં કાંય શાંતિ ન મેળવતા તે ત્યાંથી બહાર નીકળી ગયે. ભાજન, વસ્ત્રાદિક વગરના પૃથ્વીપીઠમાં દીનમનથી ભટકતે, ભિક્ષાવૃત્તિ કરી જીવનનિર્વાહ કરતે હતેા. ભિક્ષાથી ઉત્તરપૂર્તિ થતી ન હતી, ભૂખ લાગતી. હતી, અતિરાગ, શેાક, દુર્ભાગ્યથી ભય’કર દુઃખી થએલા એવા તે ચિતવવા લાગ્યે કે, મારા જીવતરને ધિક્કાર થાશે.’
*
‘મનુષ્યપણું સમાન હેાવા છતાં, ઇન્દ્રિય-સમુદાય દરેક સરખે હાવા છતાં હુ ભિક્ષાથી જીવું છું અને બીજા ભાગ્યશાળીએ અહિ આનંદ ભાગ-વિલાસ કરે છે. એક મનુષ્ય એવા શાક કરે છે કે મે કોઇને કંઈપણુ દાન આપ્યું નથી. જ્યારે હું. તેનાથી વિપરીત શેક કરુ છુ કે આજે મને શિક્ષામાં કંઈ પ્રાપ્ત થયું નથી અને ઞામ ફ્લેશાનુભવ કરુ છુ. કેટલાક ધ કરવા માટે પાતાની ઘણી લક્ષ્મીને ત્યાગ કરે છે, જ્યારે ઘણા સ્થાનમાં જતિ થએલુ એવું આ ઠીબહુ' પણુ હુ' ત્યાગ કરી શકતા નથી.
પાતાને સુંદર તરુણીએ સ્વાધીન હોવા છતાં એક મનુષ્ય તેના ઉપર આંખ પણ કરતા નથી, જ્યારે હું તે માત્ર સ‘કલ્પ કરીને તેના વિષયના અ ંતેષ વહન કરુ છું. (૨૫) એક ભાગ્યશાળી પુરુષને ચારણુ લાકા ‘તમે જય પામી, લાંબા કાળ સુધી જીવતા રહેા, માનંદ પામા' —એમ સ્તુતિ કરે છે, જ્યારે હું' તે વગર કારણે શિક્ષા માટે ગયા હોઉં તે પશુ માશ ઉપર ઢાકા આદેશ-તિરસ્કાર કરે છે,
કેટલાક। કઠોર વચન બેસનારને એમ જાણે છે કે, • એમ બેન્રીને પણ તેને સતાષ થતા હોય, તા ભલે તેઓ તેમાં આનંદ માને,' જ્યારે હું તે કઠોર વચન કહેનાર-તિરસ્કાર કરનારને પણ આશીર્વાદ આપું છું, તે પણ મને ગળે પકડીને બહાર કાઢે છે. હું અતિશય પ્રચુર પાપને ભડાર છું, મારી ચેષ્ટા-વતન પણ ઘણુા હીન પ્રકારન છે. આવી રીતે હવે મારે જીવીને શું કરવું, આ દુઃખથી મુક્ત થવા માટે
"Aho Shrutgyanam"
Page #277
--------------------------------------------------------------------------
________________
ન"ક્રિષણમુનિની કથા
[ ૨૪૭ ]
મને મરણુ એ જ શરણુ છે.' મા પ્રમાણે લાંબાકાળ સુધી ચિંતવીને સુંદર ધમમાગ ને ન જાણતા આ પર્વત પરથી પડતું મૂકી પડવા માટે વૈભારગિરિના શિખર ઉપર ચડવા
માંડે છે.
એટલામાં માગ વચ્ચે સ્થગ' અને મેક્ષમાં ઉપર ચડવા માટે નિસરણી સખા ગ્રાઉન્સંગ-ધ્યાનમાં રહેલા એક મહાસાધુનાં દર્શન થયાં. જે તપના તેજના એક સરખા મનેહરૂપવાળા અને રેખાથી મનહર જાણે સાક્ષાત્ મૂર્તિ હાય, અથવા નિલરત્નના માટા સ્તંભ હોય, તેવા શેાલતા હતા. નાસિકાની દાંડીપર સ્થાપન કરેલ સ્થિર મન્ત્ર જેને તારાનેા પ્રચાર છે, કરુણાસથી પૂર્ણ નેત્રવાળા હોય તેમ જે મુનિ શેભતા હતા. જે મેરુપર્યંત માફક અડાલ, ચરણાંગુલિના નિમાઁળ નખરૂપ દીવડીએ વડે ક્ષાંતિ આદિ દેશ પ્રકારના મુનિશ્ચમ જાણે પ્રકાશિત કરતા હોય, તેવા મુનિને પ્રણામ કરીને તેમના ચરણકમળની સેવા કરવા માટે આગળ બેઠા, મુનિવરે પણુ પૂછ્યું કે, ' હે વત્સ ! અહિં કયાંથી ? તેણે પણ પેાતાના સમગ્ર વૃત્તાન્ત અને છેલ્લે પંચત્વ પામવા માટે અહિં આવ્યે છુ.' એમ કહ્યું, ત્યારે મુનિએ કહ્યું કે, • હું સુંદર ! આવું અસુંદર–ન કરવા ચાગ્ય કાય" તે શા માટે આરબ્લ્યુ ? આત્મઘાત કરવા-એ એક મહાન અજ્ઞાન છે. સુંદર-વિવેક રહિત અધપુરુષાના માગ અશુભ કાય છે.
આચરવા સરખું આ
“કાંતા એક નિમલ નેત્ર અને સહેજ પેાતાનામાં સારા વિવેક હાય, અથવા તેવા સાથે સહવાસ રાખવા-એ ત્રીજું નેત્ર, આ ખને વસ્તુ જેની પાસે ન હાય, જગતમાં પરમાથી અન્ય છે અને તેવા આશ્વાત્મા ખેાટે માગે ચાલે તેમાં કયા અપરાધ ગણવા ?” આ પ્રમાથે ઉત્તમ મુનિએ શિખામણ આપી, એટલે તે પ્રતિષ પામ્યા અને વિચારવા લાગ્યું કે, મારા માટે દીક્ષા જ ઉચિત છે. તે દીક્ષા વડે તે જ કા છે. ગુરુએ કહ્યું કે- આ દીક્ષામાં મલથી મલિન શરીર હાય છે, પારકે ઘેરથી સાધુના આચાર પ્રમાણે ભિક્ષા લાવી આવિકા ચલાવવાની હાય છે, ભૂમિતલપર શયન કરવાતુ હાય છે, પાકુ ઘર માગીને, તેમાં મર્યાદા-પૂક રહેવાનુ હાય છે, હમેશાં 'ડી, ગરમી સહન કરવાં પડે છે. નિપરિગ્રહતા, ક્ષમા, બીજાને પીડા થાય તેવાં કાર્યોના ત્યાગ કરવાના, તપસ્યાથી કાયા દુળ રાખવાની હાય'
"
ત્યારે પેલાએ કહ્યુ કે, ‘મને આ સર્વ જન્મથી સ્વસાય-સિદ્ધ થએલી વસ્તુએ છે, પર ંતુ ચારિત્રના વેષવાળાને કહેતી વસ્તુએ શેાભા આપનાર છે, પરંતુ ગૃહસ્થા માટે તે ચેાલારૂપ નથી.' “ ચાગ્ય સ્થાન પામેલા સર્વે દાષા હોય, તે પણ ગુઢ્ઢા બની જાય છે.” તરુણીના મૈત્રકમળમાં સારી રીતે જેવું અજન ચેાભા પામે છે અને સુગધ રહિત જાસુદ પુષ્પ પણ જિનેન્દ્રની પૂજામાં ઉપયોગી નીવડે છે. આ પ્રમાણે ચિંતવીને પ્રત્રજ્યા અંગીકાર કરવા માટે હવ્રત થયા. તે મહામુનિએ તેને પ્રત્રજ્યા ાપીને તેનું નક્રિષણુ નામ સ્થાપન કર્યું. (૪૪)
"Aho Shrutgyanam"
Page #278
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૮ ].
પ્રા. ઉપદેશમાલાનો ગૂર્જ રાતુવાદ ૧૧ અંગેનું સારી રીતે અધ્યયન કર્યું. સમગ્ર સૂત્ર અને અર્થને સંગ્રહ કર્યો, ગીતાર્થ થયા અને શત્રુ મિત્ર બંને તરફ સમભાવ રાખતા વિહાર કરવા લાગ્યા.
, અક્રમ, ચાર, પાંચ લાગલામટ ઉપવાસ કરવા, અધું માસ, એક માસના ઉપવાસ કરવા, કનકાવલિ, રત્નાવલિ નામની તપશ્ચર્યા કરી શરીર શાષવી નાખ્યું.
મમત્વ-સહિત વિશુદ્ધ વેશ્યાવાળા ઉપસર્ગ-પરિષહ સહન કરવામાં ક્ષોભ ન પામનાર, વાયુ માફક અપ્રતિબદ્ધ, મેરુ માફક અડાલ, સિંહની જેમ નિર્ભય, અંતરંગ શત્રુઓ પ્રત્યે હાથીની જેમ શૂરવીર, ચંદ્રની માફક સૌમ્ય મૂર્તિ, તપના તેજથી સૂર્ય સરખા, આકાશ માફક નિરુપલેપ-કોઈના સંગ વગરના, શંખ માફક નિરંજન-વિકાર વગરના, ધરણી માફક સર્વ ઉપસર્ગ–પરિષહ સહન કરનાર, મહાસમુદ્રની જેમ ગંભીર, લાભ થાય કે ન થાય, સુખમાં કે દુખમાં, જીવિત કે મરણમાં, માનમાં કે અપમાનમાં અવ' સ્થાનમાં સમાન મનવાળા, રાગ-દ્વેષ વગરના (૫૦) તે નંદિ મુનિ ગુરુની પાસે સાધુઓનો દશે પ્રકારની વેયાવચ્ચ કરવાને અને ઓછામાં ઓછા છ તપ કરવાનો અભિગ્રહ ગ્રહણ કરે છે.
આ પિતાની પ્રતિજ્ઞાનું પાલન અખંડ પરિણામવાળા થઈ પાળતા હતા. એમ કરતાં હજારો વર્ષો ગયા પછી તે મહાસત્ત્વવાળા મુનિની તેયાવચ્ચની અને તપ ગુણની નિશ્ચલતા તેમ જ તેનું અખંડિત ચારિત્ર તે સર્વે ગુણની પ્રશંસા કમેન્દ્ર, સુધમાં સભામાં કરે છે કે, “અહો ! આ મુનિ કૃતાર્થ છે. વેયાવચ્ચ કરવામાં અપૂર્વ સ્થિર પરિણામવાળા છે. પરંતુ સભામાં બેઠેલા બે દેને આ વાતની પ્રતીતિ થતી નથી. એટલે તેઓ બંને સાધુને વેષ ધારણ કરીને એક સાધુની વસતિ બહાર રહ્યા અને બીજા વસતિની અંદર ગયા. ત્યારે સખત સૂઈ તપવાને ગ્રીષ્મ સમય હતે, તે મુનિ છઠ્ઠ તપના પારણા માટે કેટલામાં નવકેટી પરિશુદ્ધ એ પ્રથમ કેળિયો મુખમાં નાખવા તૈયાર થાય છે, એટલામાં કેઈ દેવતાએ બૂમ પાડી કે, “અહિ ગરછમાં જે કોઈ પ્લાન મુનિની વિયાવચ કરવા માટે અહિ કરેલા મુનિ હેય અને તેની માવજત કરવી હોય, તે બહાર એક મુનિ વિષમાવસ્થા પામેલા છે.”
એ સાંભળીને નંદીષેણ સાધુ ગ્રહણ કરેલા કેળિયાને ત્યાગ કરીને ઉભા થયા. તેને કયા ઔષધની જરૂર છે? તે જ્ઞાન મુનિ કયાં છે? એમ પૂછયું, ત્યારે કુત્રિમ દેવસાધુએ જવાબ આપ્યો કે, જેને ઝાડાને રોગ થઈ ગયા છે, શરીર-શુદ્ધિ કરવા માટે પણ જે અસમર્થ છે, તે તે અટવીમાં રહેલાં છે. તે કે નિલ જજ છે કે, અહિં નિશ્ચિત બનીને મધુર આહારનું ભક્ષણ કરે છે. અને રાત-દિવસ સુખેથી નિદ્રામાં કાળ નિગમન કરે છે.
લોકો તને યાવચ્ચ કરનારે સાધુ છે એમ કહે છે એટલા માત્રથી સતે માનનારો છે. નષેિણ મુનિએ કહ્યું કે, પ્રમાદથી તે વાત મેં જાણ ન હતી. (૬૦) પ્રણામ કરી
"Aho Shrutgyanam
Page #279
--------------------------------------------------------------------------
________________
નદિષણમુનિની કથા
[ ૨૪૯ છે ફરી ફરી ખમાવ્યા, ત્યારે દેવે-બનાવટી સાધુએ કહ્યું કે, “ત્યાં ક્ષેત્રમાં-કાળમાં એક દલભ છે, તેથી તે ઔષધ અને પાણી પણ ઉકાળેલું-ઉષ્ણ મંગાવેલ છે. ત્યારે પેલા દેવતાએ દરેક ઘરે સાધુને ન કલ્પે તેવા ઔષધ-પાણીની અનેષણ કરી. છતાં પણ અહીન-મનવાળા તે તે દેવને છળીને તે સર્વ વહોરી લાવી સાથે લઈ તે સાધુ પાસે ગયા. એટલે પેલે સાધુ ધ પામીને એમ બોલવા લાગ્યા કે-રોગની મહાવેદના ભોગવતે હું અહિં જંગલમાં હેરાનગતિ ભેગવી રહેલ છું, ત્યારે હું પાપિષ્ટ નિર્દય દુખ ! તું મકાનમાં સુખેથી સુતે સુતે આણંદ માણે છે.”
આવાં તિરસ્કારનાં વચનોથી તિરસ્કાર પામે છતાં ફરી ફરી તેને ખમાવે છે. એવાં તિરરકાર વચનોને પણ તે મહામુનિ અમૃત સરખાં માનતા હતા. આ સાધુને અશુભ રોગથી નિરોગી કેમ કરું? એવા પ્લાનથી તે સાધુની રજા લઈને પિતાના હસ્તે વડે અશુચિથી ખરડાએલાં તેનાં અંગાને ધોઈને સાફ કર્યા અને નદિષેણે વસતિમાં લઈ જવા માટે પિતાની ખાંધ પર બેસાય.
હાલતાં-ચાલતાં લગાર પગ ખાડામાં પડે અને ખલન થાય, તે સાધુના મસ્તકમાં હાથથી પ્રહાર કરવા લાગ્યો. વળી તે દેવસાધુ નદિષેણની પરીક્ષા કરવા માટે અતિહમધમય અશુચિ પ્રવાહી સ્થડિલ નદિષેણ તપસ્વી ઉપર કરે છે. ક્ષાર વિશેષથી જલ્દી તપસ્વી મુનિનું અંગ પીડાવા લાગ્યું. પોતાના શરીર ઉપર લોહની મોટા પર્વતની વજનદાર શિલાને ભાર વિકુ અને વળી મુનિ શરીર જોરથી પકડી રાખે છે, તે કહે છે કે, “હે પાપિક! મને કઠણ હાથ કરીને કેમ પકડી રાખે છે? હે નિર્ભાગ્યશેખર ! બીજાની પીડાની દરકાર કેમ કરતું નથી ? હે અનાર્ય! સામાની પીડા તરફ વિચાર કર.”
આ પ્રમાણે નિષ્ફર વચન કહેનાર એવા તે રોગી મુનિને રાગની શાંતિ અને સમાધિ કેમ થાય ? એમ નદિ મુનિ માગમાં વિચારતા હતા. “મારાથી જે કંઈ તેને પીડા થાય છે, તેનું હું મિચ્છામિ દુક્કડું આપું છું.” એમ વિચારી કહે છે કે,
હે મુનિ ભગવંત! તમે તમારા મનમાં ખેદ ન કરે, મારી વસતિમાં જઈને તમને હ રાગ વગણના કરીશ.” ત્યારપછી તે એ નિમલ અવધિજ્ઞાનથી જાણ્યું કે, * અગ્નિમાંથી તપીને બહાર નીકળેલા સુવા માફક આ મહાસત્તાવાળા મુનિની ઇંદ્ર કરી પ્રશંસા યથાર્થ છે અને તેવા વૈયાવચ્ચેના ગુણવાળા અને સમતાવાળા છેતેવા જાયા.”
ત્યારપછી તે બંને દેવો કડાં, કુંડલ, મુગુટ, બાજુબંધ, હાર વગેરે આભૂષણોથી રિપતું પિતાનું રૂપ અને ૪૯૫વૃક્ષની શોભાને તિરસ્કાર કરનાર શોભા વિકુવ્વને
અતિસુગંધી તાજા શીતળ પુ સહિત જળ-વૃષ્ટિ ક્ષણવાર વસાવીને હર્ષથી માંચિત થએલા અંગવાળા તેઓ મુનિને નમસ્કાર કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
"Aho Shrutgyanam
Page #280
--------------------------------------------------------------------------
________________
{ ૨૫૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ
ઈન્દ્રથી પ્રશંસા પામેલા, મુનિઓની વેયાવચ્ચ કરવામાં તત્પર, બાલ્યકાળથી અખંડિત બ્રહ્મવ્રત પાળનાર હે મુનિવર ! તમે જય પામે. તમારા સિવાય બીજો કોણ આવા પ્રકારની પોતાની મહાપ્રતિજ્ઞા પાલન કરી પૂરી કરી શકે? જીવને આપના સુશી આદરની વૃદ્ધિ થાય છે એ પ્રમાણે તે મુનિની સ્તુતિ કરીને પોતે ઈન્દ્રની કહેલી વાતની શ્રદ્ધા ન કરતા હતા-એમ પિતાને વૃત્તાન્ત જણાવીને તે દેવ પિતાના સ્થાનમાં અને સાધુ પણ પોતાની વસતિમાં ગયા.
• પિતા પ્રત્યે દેવે પ્રભાવિત થયા છે એવા પ્રકારના મમવરહિત ચિત્તવાળા નંદિ મુનિ વસતિમાં ગયા પછી ગુરુના ચરણકમળમાં પ્રણામ કરીને શ્રાપથમિક ભાવથી તે બને દેવવૃત્તાન્ત કહે છે. “બીજા કરતાં પિતે ચડિયાતા છે' તેવા અભિમાનનો ત્યાગ કરે છે, ત્યાં રહેલા સાધુઓને સ્થિરભાવ ઉત્પન્ન કરે છે, તેમજ નિષ્કામવૃત્તિ-પૂર્વક હંમેશાં સુંદર વેયાવચ્ચ કરતાં પર૦૦ વર્ષ (વસુદેવહિન્દીમાં પપ૦૦) વર્ષ પૂર્ણ કર્યા.
અંત સમયે અનશન કરીને નમસ્કારનું જ્યારે પરાવર્તન કરતા હતા, ત્યારે અશુભ કર્મની પરિણતિને આધીન થવાના કારણે તે નદિષેણ સાધુને પિતાનું મહાદોગ્ય સાંભરી આવ્યું કે, “સમગ્ર નારીઓને હું અનિષ્ટ થયો. મને દેખવા માત્રથી દરેકને હું અપ્રીતિકર અન્ય કોઈએ પણ મારા તરફ ભાવ ન કર્યો. તેમ જ માતાપિતા, ધન-સમૃદ્ધિ નાશ પામ્યાં.” આ સર્વ ભા યાદ આવતા, સાધુઓએ ઘણું નિવારણ કર્યું, છતાં તેણે એવું નિયાણું કર્યું કે, “આ માશ તપનું મને ફળ આવતા જન્મમાં એવું મળે કે, હું તરુણના મનને હરણ કરનારા સુંદર સમગ્ર દેહના અવયવવાળો, દરેકને વલભ, મારા સૌભાગ્યાતિશયથી ભુવનના સમગ્ર લોકોને જિતના, પુષ્કળ સમૃદ્ધિવાળે થાઉં.'
જેમ કઈ મહા કિંમતી પધાગ-૨નના ઢગલાથી ચઠી, હાથીથી ગધેડો ખરીદ કરે, તેમ તે નદિ મુનિએ પોતાના અપૂર્વ તપ કર્યાના બદલામાં દુર્ગતિમાં લઇ જનાર અસાર સૌભાગ્યની માગણી કરી ! “જે કઈ અજ્ઞાની વિશુદ્ધ ચારિત્રનું પાલન કરીને ભોગાદિક મેળવવાનું નિયાણું કરે છે, તે ઉત્તમ ફળ આપવા સમર્થ એવા નન્દનવનની વૃદ્ધિ કરીને બિચારો તેમાં આગ ચાંપીને તે વનને રાખેડા કરે છે.” ત્યારપછી ત્યાંથી મૃત્યુ પામી, તે સાતમા દેવલોકમાં ઝળહળતી કાંતિવાળો દેવ થયે. ત્યાંથી અળ્યા પછી જ્યાં ઉત્પન્ન થયે, તે હવે હું કહીશ.
કુશા નામના દેશમાં યદુવંશમાંથી ઉત્પન્ન થએલા દેવતાએ ભુવનમાં પ્રસિદ્ધ એવું સેરિયપુર નામનું નગર વસાવેલું હતું. ત્યાં હરિવંશમાં અંધકવૃષ્યિ નામના પૃથ્વીપતિ હતા, તેની સુભદ્રા ભાર્યાએ દશ દશાર પુત્રોને જન્મ આપે. (૯૦) તેમાં પ્રથમ સમુદ્રવિજય, ૨ અક્ષોભ્ય, ૩ સ્તિમિત, ૪ સાગર, ૫ હિમાવાન, ૬ અચલ,
"Aho Shrutgyanam
Page #281
--------------------------------------------------------------------------
________________
નાદિ મુનિની કથા
[ ૨૫૧ ) ૭ પૂરણ, ૮ ધરણુ નામનો, ૯ અભિચંદ્ર, હવે નંદિષેણને જીવ જે દેવ થયે હતો, તે તેમને વસુદેવ નામને નિસીમ સૌભાગ્યાતિશય-યુક્ત દસ દસાર પુત્ર થયો. તે ઇશારાને કુંતી અને માદ્રી નામની બે બહેન હતી. તેમાં વસુદેવ સમગ્ર નિમલ. કળા-કલાપ શીખેલા હતા અને શુભ-વભાવવાળા અને સુખ ભોગવનારા હતા.
જેવી રીતે કંસ રાજા સાથે જીવયશાને પરણાવીને તેની સાથે મૈત્રી કરીને, જેવી રીતે રોષ પામીને વસુદેવ એકલા સેરિયાપુરથી નીકળી ગયા, જેવી રીતે પૃથ્વીમંડળમાં ભ્રમણ કરીને અનેક ચતુ૨ કન્યાઓ સાથે લગ્ન કર્યા. કઈ શેઠ કન્યા, કોઈ સામંતની, કોઈ જાની કે કોઈ વિદ્યાધર રાજાઓની કન્યાઓ એમ સો વર્ષ સુધી અનેક કન્યાઓ સાથે લગ્ન કર્યા.
વળી રહિ અને સમગ્ર પરણેલી કન્યાઓને વિમાનમાં લઈને સેરિયાપુરમાં જેવી રીતે વસુદેવ આવી પહોંચ્યા, જેવી રીતે કંસરાજા મથુરામાં પોતાની પાસે લઈ ગ અને દેવકની પુત્રી અને પિતાની બહેન દેવકીને તેની સાથે પરણાવી. જેવી રીતે રહિણીને બળરામ પુત્ર થયા. તથા દેવકીને ગોવિંદ પુત્ર થયા. જેવી રીતે સમુદ્રવિજય રાજાની ભાર્યા શિવાને અરિષ્ટનેમિ સ્વામી ભગવંત પુત્ર થયા, જેવી રીતે ઘરે પદ દિશાકુમારીઓને તેમનો જન્મોત્સવ કર્યો અને ૩૨ ઈન્દ્રોએ તેમને મેરુપર્વત ઉપર લઈ જઈને જન્મકલ્યાણક મહોત્સવ કર્યો.
જેવી રીતે કંસના ભયથી એકલા ચોરી રાજાએ રાત્રે ગોવિંદને લઈ જઈને ગાકુળમાં મૂક. (૧૦૦) ગેકુલની અંદર નંદ અને યશોદાએ પાલન-પોષણ કરી તેને માટે કર્યા, જેવી રીતે કંસને કેશથી પકડી મંચ ઉપરની નીચે પાડ, જેવી રીતે જીવયશાના વચનથી ઉત્પન્ન થાય છે કે ૫ જેને એવા જરાસંધ રાજાએ યાદોને જિતવા માટે કાલપુત્ર અને કાલzતને મોકલ્યા, જેવી રીતે યાદ એકદમ નાસી ગયા અને સૌરાષ્ટ્ર દેશમાં પહેગ્યા, જેવી રીતે કપટથી દેવતાએ કાલને અનિમાં પ્રવેશ કરા, જેવી રીતે ઈન્દ્રની આજ્ઞાથી કુબેર દેવતાએ રેવત પર્વત પાસે સુવ રત્નમય એવી દ્વારિકા નામની નગરી નિર્માણ કરી, જેવી રીતે ભગવાન અરિષ્ટનેમિ ધર્મચક્રીપદે સ્થાપન થયા અને ઘણા યાદવકુળને નિર્વત્તિ નાગરી-મોક્ષમાં પહોંચાડ્યા.
આ સવ બીજા વૃત્તાન્ત વિસ્તારથી પૂર્વાચાર્ય શ્રી નેમિ ચરિત્રમાં (વસુદેવહિંડીમાં પણ) કહેલું છે, તેમાંથી જાણી લેવું. ત્યાં દશ દશા, પાંચ બલાદિક તેમ જ પ્રદ્યુમ્ન પ્રમુખ સાડા ત્રણ કોડી મહાવીર, સાઠ હજાર સાંબ વગેરે દુર્દીત કુમારે, આવીશ હજાર રુકિમણી પ્રમુખ અંતઃપુરની સ્ત્રીઓ, આ દરેકનું આધિપત્ય હંમેશા કેશવ (કૃષ્ણ) કરતા હતા. આ પ્રમાણે હરિકુલની વિપુલતા હતી, તેના દાદા વસુદેવ શિૌરી હતા. (૧૦૦) (૫૪)
"Aho Shrutgyanam
Page #282
--------------------------------------------------------------------------
________________
{ ૨૫૨ ]
પ્રા. ઉપદેશમાલાન ગૂર્જરાવાદ
ને આકરા-કઠોર શબ્દો સંભળાવ્યા છતાં નર્દિષણ મુનિએ યતિષમના મૂલ સ્વરૂપે અને માક્ષના અંગ તરીકે ક્ષમા રાખી, તે પ્રમાણે સામે આકાશ-માદિ કરે તે પણ બીજા સાધુઓએ ક્ષમા શખવી જોઇએ. તે કહે છે——
સમ—ાનજી વાફળ, સીમે પહીવિદ્ નગણ્ !
यसुकुमालेण खमा, तहा कया जह सिवं पत्तो ॥ ५५ ॥
સામાને પડકાર કરવાને ઉત્સાહશક્તિ હાવા છતાં, રાજકુળમાં જન્મ એટ હાવાથી પાતે ક્ષાત્રતેજનાળા હોવા છતાં સાધુપણામાં મસ્તકે અગ્નિ સળગાવવા છતાં ગજસુકુમાલ સુનિવરે ક્ષમા રાખી અને માક્ષ પામ્યા. (૫૫)
આ કથાનક જહુવાથી ગાથાને અથ વિશેષ પ્રીતિકારક થશે, તેથી તે કહેવાય છે—
ક્ષમા રાખવા ઉપર ગજસુકુમાલની કથા—
ઈન્દ્ર મહાશજાએ માર ચાજન લાંબી, નવ ચાજન પહોળી થા સુવર્ણ અને રત્નની સમૃદ્ધિવાળી દ્વારિકા નામની પ્રસિદ્ધ નગરી કરાવી હતી. જેમાં પન, સુવણુ કાટી પ્રમાણુ હોવાથી કાઈ દાન મેળવવાના અનેાય કરતા ન હતા, બેરીને શબ્દ શ્રવણ કરવાથી લેાકેાના લાંબા કાળના રાગે નાશ પામતા હતા. જેથી ધન્વંતરિ વૈદ્યને પણ આદર કરતા ન હતા. ત્યાં ાણીઓને વનારમાં શ્રેષ્ઠ નારાયણકુ સ્ત્રીઓને ઘણા પ્રિય હતા, તે નગરના લેાકેા અન્યાય-અનીતિ-કુસ`ગના કલ`કથી મુક્ત હાવાથી ત્યાં ધનુષ્ય અને કેદખાનાની જરૂર પડતી ન હતી.
જેમ માનસ સરાવરમાં, જગતમાં સારભૂત તસ વાસ કરે છે, તેમ જે દ્વાાિ નગરીમાં સાયિક સમ્યક્ત્વથી વિશિષ્ટ એવા નૈમિ જિનેશ્વર ઉપદેશ આપનાર વાસ કરતા હતા. સત્યભામા અને રુકિમણી રાણી કૃષ્ણના સમગ્ર અંત:પુરમાં મુખ્ય રાણીએ હતી. કાઇક સમયે વિહાર કરતા કરતા નૈમિ જિનેશ્વર ભગવંત ત્યાં પધાર્યા. ઉજ્જય ત નામના મોટા પર્વતપર અનેક આરામાં હતા, ત્યાં દેવતાએાએ તરત પેાતાની સ્વેચ્છાને સમવસરણની રચના કરી.
ભવથી ભય પામેલા પ્રાણીઓને શરણભૂત સમવસરણમાં ક્રેઈ દેવા, વીઆ, મનુષ્યા, અસુરા, રાજાએ વગેરે સુંદર દેશના સાંભળી પાછા જતા હતા. તે સમયે વડારવાને સમય થયેા છે, એટલે સાજન ઘરના દ્વાર તરફ અનુસરતા હતા.
હવે તે સમયે દેવકી રાણીના એ મુનિપુત્રા વિચશ્મા વિચરતા દેવકીના ભવનના આંગણામાં પહેચ્યા. બેમાંથી એકનુ અજિતયશ નામ છે અને અતિશય સમતાવાળા સ્ત્રીજાતું નામ મહાસેન છે. તે બંને સાધુરૂપ સહુને દેખીને દેવકીના અઞમાં તે
"Aho Shrutgyanam"
Page #283
--------------------------------------------------------------------------
________________
ગજસુકુમાલમુનિની કથા
{ ૨૫૩ } પ્રત્યેનું નેહ-વાત્સલ્ય સમાતું ન હતું. દેવકીએ પણ નવીન રસપૂર્ણ તૈયાર કરાવેલા -વિશાળ સિંહ કેસરિયા માદક વોરાવ્યા,
વહોરાવીને જેટલામાં દેવી બેઠી, તેટલામાં બીજું સુનિયુગલ ત્યાં પ્રવેચ્યું. એક સમગ્ર ગુણયુક્ત અજિતસેન મુનિ અને તેની પાછળ અનુસતા નિહતસેન મુનિ વહેવા આવ્યા. તેમને પણ વિકસિત મુખવાળી દેવીએ લાડુથી પ્રતિલાવ્યા. ડીવારમાં અપ્રમત્ત એવા ત્રીજા મુનિયુગલની જોડી ત્યાં આવી પહોંચી. તેમાં જે અગ્રેસર મોટા મુનિનું નામ દેવસેન મુનિ અને તેની પાછળ આવતા હતા, તે મુનિનું નામ શત્રુસેન મુનિ. તેમને પ૭ અતિભાવ-ભક્તિથી અતિઉત્તમ લાડુ પ્રતિલાવ્યા.
હવે લાડુઓ પ્રતિલાવ્યા પછી લાંબા કાળ સુધી દેવકી મનમાં વિચારવા લાગી કે, “આ મહામુનિના સંઘાટકો અહિં ઘરમાં વારંવાર કેમ વહોરવા આવતા હશે? હવે તે શ્રેષ્ઠ ભક્તિ-ભાવ પૂર્વક મુનિ કુમારના ચરણમાં પ્રણામ કરીને તે દેવકી તેમને પૂછવા લાગી કે, “હે મુનિવર ! વારંવાર ફરી ફરી મારા ઘરમાં પધારો છે, તેમાં તમો દિશા કે માનું ભૂલી ગયા છો? અથવા તે હે સવામી ! આ ધન-ધાન્યની સમૃદ્ધિવાળા આ સ્થાનમાં કયાંઈથી શિક્ષા પ્રાપ્ત થતી નથી અથવા તો અમે ભ્રમિતચિત્તવાળા થયા છીએ કે, તમે તેના તે જ ફરી ફરી કેમ આવતા હશે ? આ વિચારું છું.” હવે સાધુ દેવકીને પ્રત્યુત્તર આપે છે કે, “હે મહાનુભાવો! હું તમને સાચી યથાર્થ હકીકત કહું, તે સાંભળો” –
ભદિલપુર નગરમાં એક ભાવિક નાગશેઠ અને તેમને પતિમાં અતિશય નેહ રાખનાર સુરસા નામની જાય છે. તે બંને સુંદર જિન ધર્મ વિશે અનુરાગવાળા, તેમ જ દેવગુરુના ચરણોની સેવા કરનારા એવા તેના અમે દેવ સરખા રૂપવાળા તેમ જ પુણ્ય-કારુણ્યના ફૂપ અખા અમે છએ તેમના પુત્ર છીએ. પૃથ્વી પર વિચ૨તા નેમિનાથ ભગવંતની દેશના સાંભળી અમે એ પ્રતિબોધ પામ્યા અને દીક્ષા અંગીકાર કરી. તેમાંથી અમો બન્નેના સંઘાટક તરીકે જુદા જુદા સર્વ આવેલા છીએ. વારાફરતી સમાન રૂપવાળા અને જુદા જુદા આવ્યા હતા, પણ ત્રણ વખત અમે તમારે ઘરે આવ્યા નથી.”
મુનિનાં વચન સાંભળીને અતિવર્ષ વહન કરતી રોમાંચિત થએલ કાયાવાળી દેવકી વારંવાર મુનિને વંદન કરવા લાગી અને તેમને અભિનંદન આપવા લાગી. વળી હર્ષ પામેલી ચિંતવવા લાગી કે, “હું જ્યારે કૃષ્ણ સરખા રૂપવાળા આ સાધુસિંહનાં દર્શન કરું છું, ત્યારે મારું ચિત્ત અતિશય આનંદ પામે છે, જાણે મારા નયનોમાં અમૃત જળ સ્થાપન કર્યું હોય તેમ વિકસિત થાય છે.”
શું કૃષ્ણ વક્ષ પ્રદેશમાં શ્રી વત્સના લંછન કર્યા હોય, તેવાં સાત રૂપ કર્યા છે કે શું? હું બાલ્યવયની હતી, ત્યારે અઈમુત્તા (અતિમુકતક) મુનિએ મને કહેલું
"Aho Shrutgyanam
Page #284
--------------------------------------------------------------------------
________________
{ ૨૫૪ ]
પ્રા. ઉપદેશમાતાને ગૂજરાતુવાદ હતું કે, જગતમાં ઉત્તમ તેવા તારા આઠ પુત્ર જીવતા હશે. તે આ મારા પિતાના અંગથી ઉત્પન્ન થયા હશે ! તે છએ નક્કી કૃષ્ણના બધુ હશે. મારા દુદેવે કઈ દ્વારા આ મારા ઉત્તમ દેહવાળા પુત્રોને સુલસા-નાગશેઠને ઘરે પહોંચાડી દીધા જણાય છે. પ્રાતઃકાળે જાગીને હું નેમિપ્રભુની પાસે જઈશ. જ્ઞાનના ભંડાર એવા તેમને આ વાત પૂછીશ. પિતાના હસ્તમાં કંકણે સ્થાપના કરીને વળી હાથમાં દર્પણ ધરી મુખ દેખ્યું. સૂર્યોદય થયે, ત્યારે દેવી દેવ પાસે પહોંચ્યા. રથમાંથી નીચે કતરી, પ્રણામ કરી, આગળ બેસી. ત્યારપછી ઉત્તમજ્ઞાનવાળા ભુવનના ભાનુ સમાન ભગવંતને પૂછે છે.
દેવો અને અસુરે આદિની પર્ષદામાં ટગમગ નજ૨ કરતી દેવકીને દયાસમુદ્ર ભગવંતે બોલાવી અને મનમાં વિચારેલ પ્રશ્નનો ઉત્તર આપ્યો કે, “હે ધર્મશીલે ! તે મનમાં ચિંતવ્યું હતું, તે સત્ય જ છે, તેમાં બિલકુલ શંકા નથી. હરિણે ગમેલી દેવે તારા પુત્રને સમયે ખસેડીને સુસાને ત્યાં રાખ્યા. હે મૃગાક્ષિ! આ તારા જ પિતાના પુત્ર છે. તારા પુત્રોને મારવા માટે કંસને આપ્યા હતા, આગલા ભવમાં તે જાતે કરેલા કર્મનું પોતાના પુત્રના વિયાગનું કર્મ આ ભવમાં ઉદયમાં આવ્યું હતું. આગલા ભવમાં તે તારી શેષના સાત રનો છુપી રીતે ચોરીને તેના બદલે તેના સરખા સારા કાચના અખંડ બ્રેકડા મૂક્યા હતા.
શક્ય ઘણી વિલાપ કરવા લાગી, ત્યારે સારા ગુણવાળા રત્નોમાંથી એક પાછું આવ્યું. સાત રત્ન ચેર્યા હતાં, તે સંબંધી સજજડ મનનું દુઃખ થાય તેવું, છ પુત્રના વિયોગનું દુઃખ તને પ્રાપ્ત થયું. જે ક્ષણે તે એક રન અર્પણ કર્યું, તેથી કૃષ્ણ તને અનેક સુખ આપ્યાં. આ સાંભળીને દેવકી રાણી બાહયાં કે, નેમિ જિનેશ્વરે. મને સુંદર વાત કરી. જિનેશ્વરે બતાવેલા તે સાધુને વંદન કરે છે, ત્યારે સ્તનમાંથી ફૂલને પ્રવાહ ઝરવા લાગે છે.
હવે તે વંદના કરતી હતી, ત્યારે મુનિ અભિનંદન આપતા કહે છે કે, જગતમાં તમે ઘણા ધન્ય અને પુયવતી છે, તમે ઘણા ગુણ ધારણ કરનાર, સુલક્ષણવાળી કુક્ષીમાં પુત્રને ધારણ કરનારાં છે. કારણ કે, મોક્ષસુખને સાધવામાં સમર્થ એવા છએ પુત્રોએ સુપ્રશસ્ત સંયમ સ્વીકાર્યું છે. ગંધ, વિદ્યાસિદ્ધો, બેચરાએ જેમને સંતેષ પમાડેલા છે, એવા કૃષ્ણરાજા અભારતનું સામ્રાજ્ય ભગવે છે.
ખરેખર હું પણ જગતમાં કૃતાર્થ છું કે, અત્યારે મારા રાત પુત્ર હયાત છે. જ્યાં પિતાના ઘરે દેવકી પહોંચ્યા, ત્યારે મનમાં ગુરવા લાગ્યાં કે, મેં જાતે કઈ બાળકને ખોળામાં બેસાડી, ધગશથી, રમાડીને પાલન-પોષણ ન કર્યું. હથેલીમાં નિમંa કપોલ સ્થાપન કરીને, અતિચપળ સરળ ઊંચા-નીચા શ્વાસ લેતી-મૂકતી જેના નેત્રમાંથી દડદડ આંસુની ધારાઓ વહી રહેલી છે, કાંધકા૨માં ડૂબેલી દેવકી માતાને કુણે દેખ્યાં.
"Aho Shrutgyanam
Page #285
--------------------------------------------------------------------------
________________
ગજસુકુમાલમુનિની કથા
[ ૨૫૫ } કુણુજીએ માતાને પ્રણામ કરીને તેના મનમાં રહેલા દુ:ખને પૂછતાં “હે માતાજી! તમને આટલું દુઃખ કેમ થયું છે? શું તમારી આજ્ઞા કોઈએ ઉલ્લંઘી છે ? અથવા તે તમને કોઈએ અમનોહર શબ્દો સંભળાવ્યા છે; હે માતાજી! મને આજ્ઞા આપે. ત્રણે ભુવનમાં જે કંઈ તમને ઈષ્ટ હોય, તે કહે, જેથી વિલંબ વગર તે લાવી આપું અને મારી પોતાની માતાના દુઃખને દૂર કરું.’
ભુવનમાં મહાસતી સરખાં દેવકી પ્રત્યુત્તર આપે છે કે, મને બીજો કોઈ દુઃખનો અંશ નથી, માત્ર મેં એકપણ મારું પોતાનું જન્મ આપેલું બાળક તેને ન પાલન કર્યું, લાલન ન કર્યું–તે વાત મારા મનમાં વારંવાર ખટક્યા કરે છે. હે વત્સ ! તારું લાલન-પાલન થશેએ કયું', પહેલાના પણ બીજા તારા છ ભાઇઓને સુલસાએ પાલ્યા-પડ્યા. તમને સાતેયને બાલ્યકાળમાં જ દેવે હરણ કર્યા.
શ્રેષ્ઠ ખીરને થાળ હોવા છતાં હું તે ભૂખી જ રહેલી છું. તે નારી ખરેખર ધન્ય છે, અતિપુણ્યશાળી છે, તેમજ સારા લક્ષણવાળી સુખ કરનારી છે કે, જે પિતે જ પોતાના જન્મ આપેલા બાળકને ખળામાં બેસારી પાલ્યો હોય અને સ્તન ઝરાવતા દૂધથી સ્તનપાન કરાવ્યું હોય. સિંહ, હરિણી, ગાય, વાનરી વગેરે જાનવરો પણ ખરેખર ધન્ય છે કે, જેઓ પોતાના બાળકને દેખીને અતિપ્રસન્ન થાય છે. હું દેવથી અતિદુભાએલી ઘણું દુઃખ ભેગાવનારી થઈ છું. જેમ કોયલ પિતાનાં બચ્ચાને દૂર રાખે છે, તેમ મારા બાળકો ઉછેરવાના સમયે મારાથી દૂર થયા. માટે હસ્તમાં સારંગ ધનુષ ધારણ કરનાર હે કૃષ્ણ કાલું કાલું ઘેલું બોલનાર એક બાળકને ઉછેરું તેમ કર. તે માતાની આજ્ઞાને સ્વીકાર કરી, બ્રહ્મચર્ય ધારણ કરી દાનવના શત્રુ દામોદર એકાંતમાં બેસી ગયા.
પત્થર ઉપર દર્ભને સુંદર સંથારો કર્યો. વિષ્ણુ અઠ્ઠમ તપ કરીને મનમાં દેવનું ધ્યાન કરી રહેલા છે. પૂર્વના પરિચિત દેવનું આસન કંપાયમાન થયું. દેવ અહિં નીચે આવ્યા અને કહેવા લાગ્યો– “હે કૃષ્ણ! કયા કારણે મને રાત-દિવસ સ્મરણ કરીને બાલાશે?” ત્યારે દેવસેનાના નાયક હરિગ મેલીને કૃણે જણાવ્યું કે, દેવકીને પત્રણ આપ.” ત્યારે દેવે કહ્યું કે, “હે હરિ ! દેવકી દેવીને સર્વગુણ-સંપન્ન એ પુત્ર થશે, પરંતુ ભયુવાન વયમાં નેમિ જિનેશ્વરની પાસે શુફલ લેયાવાળો તે દીક્ષા અંગીકાર કરશે.”
એમ કહીને દેવ દેવતાના નિવાસે પહોંચ્યું અને કૃષ્ણ પિતે પોતાના રાજ્યને વિલાસ કરવા લાગ્યા. અવસરે દેવકીએ વખમાં મુખની અંદર હાથી પ્રવેશ કરતે હોય તેમ દેખ્યું. પણ માસે દેવકી શણએ અતિસુકમાલ સાશ લક્ષણયુક્ત વિચક્ષણ બાળકને જન્મ આપે. કૃણે પણ પિતાના નાનાભાઈને અનુરૂપ વધામણી અને - જન્મન્સિવ કરાવ્યું.
"Aho Shrutgyanam
Page #286
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૬ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જાનુવાદ ઘરના દ્વારના ભાગમાં શોભા કરનાર અતિવિશાળ તણો ઉભા કર્યા, ચામરે વિજાવા લાગ્યા, શ્રેષ્ઠ નવીન લાલ રંગના મજબૂત વસ્ત્રની દવાઓ શોભવા લાગી. સુગંધવાળા અક્ષત પાત્રો સ્થાપન કર્યા. ઠેકાણે ઠેકાણે માતા અને પુત્રનાં ગીતે ગવાતાં હતાં, બાલક-બાલિકાઓને ખાદ્ય પદાર્થો અપાતા હતા, લોકો પગે ચાલીને મંગલ ગાતા ગાતા રાજમંદિરમાં જતા હતા.
વાશંગનાઓ કુંદડી ફરતી ફરતી નૃત્ય કરતી હતી. ઢોલ-વાજિંત્રો વાગતા હતા. વધપનાને આનંદ અતિશય સુંદર પ્રવા . સ્વપ્નાનુસાર તેનું “ગજસુકુમાલ” એવું સાવર્થ નામ સ્થાપન કર્યું. મેરુપર્વતના શિખર ઉપર જેમ ક૯૫વૃક્ષ તેમ આ બાળક વિશાળ સુખને અનુભવ કરતો હતે, દેવકી માતા રમકડાં આપીને રમાડે છે, તથા વાત્સલ્યપૂર્ણ મીઠાં વચનથી બાળકને બોલાવતી હતી. (૫)
સમગ્ર કળા-કલાપને અભ્યાસ કર્યો, પવિત્ર નવજીવન વય શરીર શોભા પાયે, અતિશય સુંદર રૂપશાળી રાજકુંવરી સાથે લગ્ન કર્યા. તેને અનુરૂપ એવી પ્રભાવતી. નામની કન્યા તથા સોમશર્મા બ્રાહ્મણની મા નામની કન્યામાં અનુરાગ કર્યો હતે. બીજી પણ ક્ષત્રિય-રાણીઓની સુંદર વર્ણવાળી કન્યાઓ સાથે ગજસુકુમાલે લગ્ન કર્યા હતાં. - હવે તે જ સમયે પુર, નગર અને ગામમાં વિહાર કરતા કરતા નેમિનાથ ભગવંત ત્યાં દ્વારિકામાં આવી પહોંચ્યા. ત્યાં રેવતપર્વતના પ્રદેશમાં ઈન્દ્ર મહારાજા સેવા કરવા આવ્યાં, વળી નિઃસીમ સુખ ભોગવનાર ગજસુકુમાલ કુમાર પણ પોતાની . પત્નીઓ સહિત વંદન કરવા માટે આવી પહોંચ્યા. ભગવંતની ધર્મદેશના શ્રવણ કરી, તેને મનમાં બામર અવધારણ કરી. સંસારથી વિરકત મનવાળે થઈ, ગૃહવાસને. ત્યાગ કરી જિનેશ્વરની પાસે પાપ-રજને ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી. જેમાં અને પ્રભાવતી નામની બે ભાયાએ પ્રાણીમાત્રને હિતકારી એવી પ્રવજ્યા ગજસુકુમાલની સાથે ગ્રહણ કરી.
અતિમનહર અંગવાળા સુકુમાર સાધુને કામદેવ છોડીને ચા જાય છે. નેમિનાથ ભગવંતને પ્રણામ કરીને એ હસ્ત રેડીને સુકુમાર સાધુ વિનંતિ કરવા લાગ્યા કે – “આ૫ જે આજ્ઞા કરતા હો તો રાત્રે મસાણમાં કાઉસગ કરીને સંકટ સહન કરું.” આજ્ઞા પામેલા ગજસુકુમા મુનિ શ્મશાનમાં ગયા. કાઉસગ કરીને, મૌનપણે ઉભા રહ્યા. મેરુપર્વત માફક અડાલ એવા રહ્યા કે, દેવતા પણ તેને શુદ્ધ ભાવથી ચલાયમાન ન કરી શકે.
હવે કઈ પ્રકારે તે સ્થળે ફૂર કર્મ કરનાર સોમશર્મા બ્રાહ્મણ ત્યાં આવી. પહશે. ગજસુકુમાલ સાધુને (પિતાના જમાઈને) દેખીને તીવ્ર કે પાનના દાહવાળો તે વિચારવા લાગ્યું કે, આ પૂતે મારી પુત્રી સાથે લગ્ન કરીને હવે આ
"Aho Shrutgyanam
Page #287
--------------------------------------------------------------------------
________________
ગજસુકુમાલમુનિની કથા
[ ૨૫૭) પાખંડ સ્વીકાર્યું મનોહર રૂપવાળી, અનેક ઉત્તમ ગુણના ભંડાર એવી મારી પુત્રીને અરેખર તે એકદમ વિડંબના પમાડીને નિર્ણાગિણી બનાવી. તે હવે અત્યારે આ અવસરે એ બ્રાહ્મણ પિતાનું વર સાલવાની ઈચ્છા કરે છે કે, “આ પ્રસંગ સારો છે.” એમ વિચારીને દયા હિત કુરકમએ તેના મસ્તક ઉપર અગ્નિ સળગાવ્યા.
જેમ જેમ તે વિપ્ર મરતક પર અંગાર મૂકીને અતિશય અગ્નિ પ્રગટાવે છે, તેમ તેમ ઉત્તમમુનિ ક્ષમાસને વિશેષ ધારણ કરે છે. અગ્નિ જેમ જેમ મસ્તકને દાન કરે છે, તેમ તેમ કર્મના ઢગલાની રાખનો ઉકરડો થાય છે. મુનિવર મનમાં સુંદર ભાવના લાવવા લાગ્યા, તેમ તેમ ક્ષણે ક્ષણે શુકલધ્યાનની શ્રેણી વધતી જાય છે, આ દેહ ભલે બળી જાએ, પરંતુ મારા આત્મા તે કર્મના કલંકથી વિશુદ્ધ થાય છે.
તલને જેમ ઘાણીમાં પીવે, તેમ અંદના શિષ્યોએ સજ્જડ પીલાવાની વેદના સહન કરી, સુકોશળમુનિને વાવણે ચરણ, પેટ વગેરે અંગો વિદારણ કરી મારી નાખ્યા ! મથુરા-નરેન્દ્ર દંડ અનગાનું મસ્તક તરવારના પ્રહારથી છે, તો પણ પિતાના સત્તવમાં અપ્રમત્ત રહેલા તેઓ મનમાં પિતાના આત્મવરૂથી ચૂક્યા નહિ. છે કે, મારા શરીરમાં તીવ્ર વેદના ઉત્પન્ન થઈ છે, તે પણ મારા મનમાં એક વાત. ઘણી જ ખટકે છે કે, “આ બિચારો બ્રાહ્મણ મારા કારણે દુર્ગતિનાં સજજડ દુઃખ જોગવનારો થશે.”
આવા પ્રકારની સુંદર ભાવના ભાવતા તે ગુણવંત મુનિએ સર્વથા દેહને ત્યાગ કર્યો, કેવળજ્ઞાન પ્રગટ કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. દેવતાઓએ આવી તેમને નિર્વાણમહોત્સવ કર્યો. જેમ ગજસુકુમાલ મુનિવરને દિવ્યજ્ઞાન પ્રગટયું, તેમ પૂર્વાચલપર સનો ઉદય થયો. હર્ષ પામેલા કુછ દેવકી સાથે ભાઈને વંદન કરવા માટે ચાલ્યા. જતાં જતાં માગ વચ્ચે ફાટેલાં કપડાં પહેરેલ ઘણી જ વૃદ્ધાવસ્થાના કારણે જર્જરિત કમેલા દેલવાળો એક ડોસે પોતાના પિતા માટે એક દેવડી કરવા માટે દૂરથી ઈટે ઉપાડી ઉપાડી આંગણામાં રહેતો હતો, ત્યારે કૃષ્ણ જાતે તે વૃદ્ધને ઇટ વહેવડાવવાના કાર્યમાં સહાય કરી એટલે દરેક સાથેના પરિવાર પણ ઈંટનો ઢગલે ફેરવવામાં સહાય કરી, એટલે અપકાળમાં ડોસાનું કાર્ય પૂર્ણ થઈ ગયું.
ત્યારપછી નેમિનાથ ભગવંતને નમન કરીને પૂછયું કે, નવા ગજસુકુમાલ મુનિ કયાં રહેલા છે? નેમિજિનેન્દ્ર કહે છે કે, “હે ગોવિંદ! ક્ષમાગુણના પ્રભાવથી તે પરમપદની પ્રાપ્તિ કરી લીધી. વ્રત લઈને રાત્રે કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા હતા. ત્યારે તેણે અનિને ઉગ્ર ઉપસર્ગ સહન કર્યો. જેમ અહિં આવતા તે રાજમાર્ગમાં વૃહને ઈટ વહેવડાવવામાં સવાભાવિક સહાય આપી, તે પ્રમાણે તેના મeતક પર બ્રાહ્મણે સિદ્ધિ કાર્યમાં સહાય કરવા માટે અગ્નિ સળગાવ્યા.
"Aho Shrutgyanam
Page #288
--------------------------------------------------------------------------
________________
{ ૨૫૮ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂર્જાનુવાદ
હવે દામાદરે અહુ દુઃખપૂરું ભાવથી ભગવંતને પૂછ્યું કે, ‘મારે તેને અણુવા કેવી રીતે ?' યાદવને કહ્યું કે, ‘તને દેખતાની સામે જેનુ મસ્તક પ્રગટ ફુટી જશે.' હવે જનાર્દને ભગવતને પ્રણામ કરીને મશાનમાં જઈને ગજસુકુમાવતું નિર્જીવ શરીર બળીને પૃથ્વી પર પડેલું છે, તેને દેખ્યું એટલે આક્રંદન કરવા લાગ્યા. તેને શેક સહિત કુણુજી તે જ સ્નાન, વિલેપન, પૂજા કરાવે છે, અગર, ગલ, સારભૂત પદાથેીથી સત્કાર કરે છે, મુક્ત રુદન કરતાં માતાજીનું નિવારણ કરે છે. (૭૫) હે માતાજી ! હવે તમે અતિશે ન કરશે. તેણે તેા પરમ પરમા મહામ સાધી લીધા છે— એમ માના, દેવાંગનાએ પશુ ‘ગજસુકુમાલ મહામુનિ ધન્ય છે, પુણ્યવંત છે.' એમ સદા તેમનાં ગુણગાન માથે.
જે માક્ષ-કાય સિદ્ધ કરવા માટે તીવ્ર તપે તપાય છે, સ્વાદ વગરના આહારજળ ખવાય- પીવાય છે, પૂર્વ કાઢિ કાળ સુધીના સંયમ પાલન કરાય છે, એવા પ્રકારનું શિવસુખ તે મહાસાધુએ એક રાત્રિમાં પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે માતાજીને સમાધીને કૃષ્ણ રથમાં બેસારીને જેટલામાં નગરીમાં જાય છે, તેટલામાં તે વિપ્રને દેખ્યા કે તે દુરાત્માનું મસ્તક સે। કટકા થઇને ફુટી ગયું.
યાદવામાં ચૂડામણિ સમાન કૃષ્ણે જાણ્યું કે, ‘ સેામ વિષે ગજ સાધુને મસ્તકમાં અગ્નિથી ભાળ્યા. ત્યારપછી તેને કાળા બળદો જોડાવી, ડિડિમ શબ્દોથી · સુનિ હત્યારા ’—એમ કહીને નક્કી તેને નગરીની બહાર કઢાન્યા. “ ઉત્તમ મનુષ્ય અન્યાય— અનીતિનાં ક્રાય સ્વભાવથી જ કરતા નથી. મધ્યમ મનુષ્ય ખીજાશેના નિવારણ કરવાથી ખાટાં કાર્ય કરતાં અટકી જાય છે. અમ મનુષ્યને અન્યાય કરતાં રાજ્ય રાકે છે, નહિતર લેાકા અતિઆકુળ વ્યાકુળ બની જાય છે.'' (૮૦)
ગજસુકુમાલ મુનિના મસ્તકમાં ધગધગતા અગારા મૂકીને જે બાળ્યા, ત્યારે યાદવલેકમાં કાઈ એવા યાદવ ન હતા કે, જેના નેત્રમાં તે વખતે અશ્રુ આવ્યાં નહિ હોય અને દુઃખી થયા નહિ હોય.
આ ગજસુકુમાલને આવેા પ્રસંગ દેખીને ઉજવલ યશવાળા એક કૃષ્ણુને ડીને દરેક માટેશઓને વૈરાગ્ય ઉત્પન્ન થયે, નવે દસારામે પાતપેાતાના પરિવારસહિત પોતાની ઘણી ભાર્યા સહિત પ્રત્રજ્યા અંગીકાર કરી. તે સમયે નેમિનાથ ભગવંતનાં માતા મહાસતી શિવાદેવી તથા ખીજ વસુદેવના સાત પુત્રો સયમ સ્વીકારવા ઉન્નતિ બન્યા.
કૃષ્ણજીએ પાતાની પુત્રીને પાતે વિવાહ-લગ્ન ન કરવાના નિયમ ગ્રહણ કર્યો હતા, તેથી સ` પુત્રીઓને દીક્ષા અપાવી હતી, એટલું જ નહિં પરંતુ કોઈપણ યદુકુમાર પ્રભુ પાસે દીક્ષા લેવા તૈયાર થાય, તેા તેમને પાતે જાતે મહોસપૂ
"Aho Shrutgyanam"
Page #289
--------------------------------------------------------------------------
________________
વિનય-ધમ નું મૂળ.
[ ૨૫૯ ]
દીક્ષા અપાવે છે. બાલ્યકાલથી અતિસાહસ નિર્વાહ કરવામાં શ્રેષ્ઠ એવા ગજસુકુમાલ સુનિનું' ચત્રિ ભક્તિપૂર્વક જે ભણશે, મધુર સ્વરે ગણશે, તા તેના પાપાના અતિશય ઢગલા દૂર ચાલ્યે જશે, (૮૫)
આ પ્રમાણે ગજસુકુમાલ સધિ પૂર્ણ થયા.
આ મુનિએ આવે! ઉપસર્ગ શા માટે સહન કર્યો હશે ? તે કહે છે—
રાયપુરુયુમિનાવા, મીયા –મ—મ-વસરીજું नीयाणवि पेसपेसाणं ॥ ५६ ॥
साहू सहति सव्वं,
पणमंति य पुव्यरं कुलया न नमंति अकुलया पुरिसा । पणओ इह पुत्रि जइजणस्स जह चक्कवट्टिमुणी ॥ ५७ ॥ जह चकवट्टिसाहू सामाइअ - साहुणा निरुयारं । મિત્રો ચેપ કુનિત્રો, વળજો વહુઞત્તા ગુમેળ ॥ ૧૮
ते धन्ना से साहू, तेसिं नमो जे अकज्ज -पडिविरया । धीरा वयमसिहारं चरंति जह धूलिभद्दमुणी ॥ ५९ ॥
ઉગ્ર, લેગ વગેરે ઉત્તમ રાજકુલમાં જન્મેલા એવા, જશ, મરણ અને ગર્ભોનાસના દુઃખથી ભય પામેલા સાધુએ પેાતાના સેવકાના સેવકો હાય, કે નીચ વર્ગના મનુષ્યા હોય, તે તેમણે કહેલાં ધ્રુવચને કે તાડનાદિક પષિ સ્વેચ્છાએ ક્રમ ક્ષય માટે સહન કર છે. (૫૬)
વિનય એ જૈનધમ નું મૂળ છે, તેને ખાશ્રીને કહે છે કે— જે કુળવાન્ મનુષ્ય હાય, તે પ્રથમ વન-નમસ્કાર ક૨ે છે, અકુલીન નમન કરતા નથી. સામાન્ય મનુષ્યે પ્રથમ દીક્ષા લીધી હાય, દીક્ષાપર્યાયથી માટે હોય અને ચક્રવર્તીએ મારે દીક્ષા દ્વીધી હાય તા પશુ માટેા દીક્ષિત ચક્રવર્તી સાધુને વંદનીય છે. મહાપર્યાયવાળા તેને અનુવદન કરે છે. આ શાસનની આવી મર્યાદા છે. કુલ, જાતિ, વય, ત્ત, ઐશ્વય માહિથી ગૃહસ્થપણામાં મોટા હોય, તે પણ વ્રત ગ્રહણ કરનાર જે કુળવાન્ હાય, તે પહેલાનાં દીક્ષિતાને વંદન-પ્રણામ કરે છે જ, જે અકુન્રીન હોય, તે નમતા નથી.
જે ચક્રવર્તીના અભિમાનથી આગળના દીક્ષિતને વદન કરતા નથી અને અહુ – કારથી ભેા રહે છે, તે શાસન અને શાસ્ત્ર-મર્યાદા ગણાતી નથી. (૫૭)
એ જ વાત દેષ્ટાંતથી સ્પષ્ટ કરે છે.
કાઈક ચક્રવર્તીએ દીક્ષા ઢીશ્રી, તે અગીતાય હોવાથી ‘ કુલ, પદ, અશ્વય
"Aho Shrutgyanam"
Page #290
--------------------------------------------------------------------------
________________
{ ૨૬૦ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂશનાર આદિકથી હું અધિક છું.” એમ માનીને આગળના દીક્ષિત રત્નાધિક સાધુને વંદન ન કરે, તેને અભિપ્રાય જાણીને કોઈ આજના નદીક્ષિત સાધુએ તેને તુંકાર કરીને કહ્યું કે – “આ તારી માન્યતા ભૂલભરેલી છે.” એમ કહેવા છતાં ચક્રવર્તી સાધુ કાપ કરતા નથી. પરંતુ વંદન, નમસ્કાર કરવામાં આત્માને લાભ-ગુણ પ્રાપ્તિ થાય છે, એમ માનીને પૂર્વના દીક્ષિતા કુલાદિકથી હિત હોય, તે પણ જ્ઞાન, દર્શન, ચારિત્રરત્નથી અધિક એવા મોટા મુનિઓને પિતાના કર્મ અપાવવાના હેતુથી વંદન -નમસ્કાર કરે છે. “જળથી મિત્ર, ખેતીથી કણસલાથી શાલી-ડાંગરના છોડ, ફળના ભારથી વૃક્ષો અને વિનયથી મહાપુરુષે નમે છે, પણ કોઈના ભયથી નમતા નથી.”
જે નમ્ર બને છે, તેના ગુણ ચડિયાતા ગણાય છે. “ધતુબ-દોરી પર કાર શબ્દ ઉત્પન્ન થાય છે, જેમ ચાપ એટલે ધનુષ્ય તેમ મનુષ્યને પણ ગુણ-ટંકારની પ્રાપ્તિ થાય છે, પણ થાંભલા જેવા અભિમાની ન નમનારને ગુણપ્રાપ્તિ થતી નથી.” (૫૮). તીવ્ર વ્રત-આરાધવા માટે દષ્ટાન્ત-પૂર્વક ઉપદેશ આપતા કહે છે–
તે સાધુ પુરુ ધન્ય અને કૃતકૃત્ય છે, તેઓને નમસ્કાર થાઓ છે, જે અકાર્ય કરવાથી વિરમેલા છે. અસિષારા સખું અખંડ વ્રત પાલન કરનાર ધીર પુરુષને નમસ્કાર થાઓ. જે સ્થૂલભદ્ર મુનિવર તરવારની ધાર પર ચાલવા સરખું વત પાલન કર્યું. (૫૯)તેમની કથા આ પ્રમાણે જાણવીદઢ વ્રત આરાધના કરનાર સ્થૂલભદ્ર મુનિની કથા
પાટલીપુત્ર નગરમાં પ્રસિદ્ધ થએલા યશવાળા નંદરાજાને રાજય-કાર્યની સમગ્ર ચિંતા રાખનાર શકટાલ નામના ઉત્તમ મહામંત્રી હતા. તેને પ્રથમ સ્થૂલભદ્ર નામના અને બીજા શ્રીયક નામના એમ બે પુત્રો હતા, તથા યક્ષા વગેરે અતિશય રૂપવતી સાત પુત્રી હતીયક્ષા, યક્ષદત્તા, ભૂતા, ભૂતકત્તા, સેના, વેજા, અને રા. આ સાતે બહેને એવી બુદ્ધિશાળી હતી કે, એ એક, બે, ત્રાણ વગેરે વખત અનુક્રમે સાંભળે તે એમને તે સંસ્કૃત શ્લોક પણ સાંભળે, તે બુદ્ધિશાળી હોવાથી તેમને કમસર યાદ રહી જતા હતા. જિનપૂજા, ગુરુવંદન, શાનાં તરવાની વિચાખ્યા વગેરે જ ધર્મકાર્યો કરવામાં તેઓના દિવસે પસાર થતા હતા.
હવે ત્યાં જ વતની રાજકવિ વરરુચિ નામને એક વિપ્ર હતું, જે દરરોજ ૧૦૮ વૃત્તો-(ક) અપૂર્વ શૈલીથી ૨ચના કરી રાજાની સ્તુતિ કરતો હતો. તેના કાવ્યશક્તિ અને રાજભક્તિથી તુષ્ટ થએલો રાજા તેને દાન આપવાની ઇચ્છા કરતા હતા, પરંતુ શકટાલ મંત્રી તે કોની પ્રશંસા ન કરતો હોવાથી દાન આપતો નથી. એટલે વરચિએ શકટાલની ભાર્યાને પુષ્પાદિક દાન આપી પ્રજ્ઞા કરી. એટલે પૂછયું કે,
"Aho Shrutgyanam
Page #291
--------------------------------------------------------------------------
________________
સ્થૂલભદ્રમુનિની કથા
[[ ૨૬૧ ] ‘તાર જે કાર્ય હોય તે જણાવ.” એટલે વરરુચિને કહ્યું કે, “મંત્રીવર કોઈ પ્રકાર મા કહેતાં કાવ્યોની પ્રશંસા કરે તેમ કહેવું.
આ વાત સ્વીકારી મંત્રીને કહ્યું કે, “વરરુચિનાં કાવ્યોની પ્રશંસા કેમ કરતા નથી?' મંત્રીએ પ્રત્યુત્તર આપ્યું કે, મિથ્યાષ્ટિની પ્રશંસા હું કેવી રીતે કરી શકું? વારંવાર પનીએ પ્રેરણા કરવાથી તેની વાત સ્વીકારી અને મંત્રીએ રાજા પાસે જ્યારે તે કા બેલત હતું, ત્યારે કહ્યું કે, “સારા લોકો મા.” એટલે રાજાએ તેને ૧૦૮ સોનામહેરે અપાવી. હમેશની તેને આટલી આવક થઈ.
રાજભંડારમાં અર્થને નાશ થતે દેખી પ્રધાને કોઈ વખતે કહ્યું કે, “હે દેવ ! આને કેમ આપ્યા કરો છો ?” તે પ્રશંસા કરી હતી, તેથી. શકટાલે કહ્યું કે, નવા
કોની રચના કરે તેને લોકો કાવ્ય કહે છે, તેથી મેં તેની પ્રશંસા કરી હતી, રાજાએ પૂછયું કે આ નવા કેમ નથી? મંત્રીએ કહ્યું કે, “આ લોકો તે મારી સવ પુત્રીઓ પણ બોલી જશે. ત્યારપછી ઉચિત સમયે ક બોલવા માટે વપરુચિ વિપ્ર આવી પહો . એક પડદાની અંદર મંત્રીએ પોતાની સાતે પુત્રીઓ બેસારી શખી. યક્ષાએ પ્રથમ વખત તેની પાસેથી સાંભળી લોકો યાદ રાખ્યા.
ત્યારપછી યક્ષા રાજાની પાસે અખલિત ઉપચારથી તે જ પ્રમાણે બાલી ગઈ. એટલે બીજી પુત્રીએ બે વખત સાંભળ્યા, એટલે તેને યાદ રહી ગયા. તે પણ તે પ્રમાણે બોલી ગઈ, ત્રીજીએ એ પ્રમાણે ત્રણ વખત સાંભળ્યું, એટલે કાળે આવી ગયાં. એ પ્રમાણે બાકીની પુત્રીઓએ પણ એક એક વૃદ્ધિએ સાંભળતાં યાદ રાખી ઓલી સંભળાવ્યું. એટલે રાજાએ કોપ પામી, તેનું દરવાજામાં પ્રવેશ કશ્વાનું પણ બંધ કરાવ્યું. ત્યારપછી તે વરરુચિ યંત્રપ્રયોગથી ગંગામાં રાત્રે સેનામહ સ્થાપન કરી રાખે છે, પ્રભાતકાળે ગંગાની સ્તુતિ કરી તેની પાસે માગણી કરે, એટલે તે પગથી યંત્ર ઠોકે અને સેનામહેરની પિટલી બહાર નીકળે, તે ગ્રહણ કરે.
લેક આગળ પિતાના ચમત્કારની વાત કરે કે, “મેં ગંગાની સુંદર શ્લોકોથી સ્તુતિ કરી, એટલે તુષ્ટ થએલી માતા મને સેનામહોરો આપે છે. કાળાંતરે રાજાએ આ વાત પ્રધાનને કહી. મંત્રીએ કહ્યું કે, “હે દેવ ! મારી સમક્ષ તે દેવતા આપે તે સત્ય માનું. આપણે પ્રભાતે ગંગા નદીએ જઈએ.” રાજાએ તે વાત કબૂલ કરી. હવે મંત્રીએ સંધ્યાએ પોતાના વિશ્વાસુ માણસને મોકલીને આજ્ઞા કરી કે, “ગંગા નદીએ જઈને એક સ્થાનમાં છૂપાઈ રહે છે અને વરરુચિ જળમાં કંઈ સ્થાપન કરે, તે લઈને છે ભદ્ર! તું મને અર્પણ કરજે.” પેલે મનુષ્ય ત્યાં ગયા અને સોનામહોરની પિોટલી ત્યાં સ્થાપી હતી, તે લાવીને આપી.
"Aho Shrutgyanam
Page #292
--------------------------------------------------------------------------
________________
[ ર૬૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવાદ પ્રાત કાલે નંદરાજા અને મંત્રી ગયા, એટલે સ્તુતિ કરતો દેખાયો. ત્યારપછી ગંગાજળમાં ડૂબકી મારી. સ્તુતિ પૂર્ણ થયા પછી તે યંત્રને (૨૫) હાથ અને પગથી વારંવાર લાંબા વખત સુધી ઠોકે છે, તે પણ કંઈ આપતી નથી. તે સમયે વરરુચિ અત્યંત વિલખે થયે, શરમાઈ ગયે. ત્યારે વરરુચિની પટકળા શકટાલ મંત્રીએ પ્રગટ કરી અને રાજાને સોનામહોરની પિોટલી બતાવી. રાજાએ તેનું હાસ્ય કર્યું, એટલે તે વરરુચિ મંત્રી ઉપર કપ પામ્યો. ચિંતવવા લાગે કે-“પગ ટેકવાથી અપમાન પામેલી ધૂળ પણ પિતાનું સ્થાન છોડીને ઉડીને મસ્તક ઉપર ચડી બેસે છે, તે અપમાન પામેલા પ્રાણ કરતાં જડ રજ એટલે ધૂળ સારી ગણાય.”
હવે વરરુચિ શકટાલનાં છિદ્ર ખોળવા લાગ્યા. હવે શકટાલ મંત્રી શ્રીયક પુત્રના. વિવાહ કરવાની ઈચ્છાથી રાજાને ભેટ આપવા લાયક વિવિધ પ્રકારનાં આયુધ ગુપ્તપણે તૈયાર કરાવતું હતું. મંત્રીની દાસીને લાલચ આપી, એટલે વરુચિને મંત્રીના ઘરની કેટલીક વાતો મળી ગઈ. છિદ્ર મળી ગયું, એટલે બાળકોને લાડુ વગેરથી લોભાવી એવા પ્રકારનું શીખવ્યું અને તે છોકરાઓ પાસે ત્રણ રસ્તા, ચાર રસ્તા, ચૌટા વગેરે પ્રસિદ્ધ લોકો એકઠા થવાના સ્થાને બોલાવાવ્યું કે-“આ શકટાલ જે કાર્ય કરી રહેલ છે, તે લોકો જાણતા નથી, નંદરાજાને મરાવીને શ્રીયક પુત્રને રાજગાદી ઉપર બેસારશે.” કપક આ વાત રાજાએ સાંભળી, ગુપ્ત મનુષ્યો પાસે મંત્રીના. ઘરે તપાસ કરાવી.
ગુપ્તપણે હથિયારો ઘડાતાં દેખીને તરત રાજાને વાત જણાવી. મંત્રી ઉપર કોપાયમાન થએલે રાજા જ્યારે સેવા માટે મંત્રી ગયા અને પગમાં પડયો, ત્યારે રાજાએ મુખ ફેરવી નાખ્યું. “હું રાજાને સારી રીતે માન્ય છું'—એમ ધારીને કદાપિ શાજાના ઉપર વિશ્વાસ ન રાખવો. કૂવાના પ્રાન્ત-છેડાના ભાગમાં–કાંઠાના ભાગમાં સારી રીતે ચાલવા સરખું સમજવું. કયે વખતે પગ લપસી પડે, તેને પત્ત નથી, તેમ રાજા કયારે કોપાયમાન થાય, તેની ખબર પડતી નથી.”
કોપાયમાન થએલા નંદરાજાને જણને શકટાલ ઘરે જઈને શ્રીયકને કહે છે કે, “હે પુત્ર! જે હું મૃત્યુ નહિં પામીશ તે, રાજા આખા કુટુંબને મારી નાખશે, માટે હે વત્સ! જયારે હું રાજાના પગમાં પડવા જાઉં, ત્યારે નિઃશંકપણે મને તાર મારી નાખો.” તે શ્રીયકે પિતાના કાનના છિદ્રમાં અંગુલી નાખી સાંભળવાનું બંધ કર્યું. શકટાલે કહ્યું કે, “તાર પિતૃહત્યાને ભય ન રાખવે, કારણ કે માર્યા પહેલાં હું મુખમાં તાલપુટ ઝેર ખાઈ લઈશ, માટે રાજાના પગમાં પડું તે સમયે તું મને શંકા વગર મારી નાખજે.” | સર્વ કુટુંબના વિનાશથી બચવા માટે શ્રીયકે અનિચ્છાએ પિતાનું વચન વીકાર્યું. તે જ પ્રમાણે રાજાના પગમાં મંત્રી પડતાં જ તેનું મસ્તક તરવારથી રાજા
"Aho Shrutgyanam
Page #293
--------------------------------------------------------------------------
________________
સ્થૂલભદ્રમુનિની કથા
[ ૨૬૩ ] સમક્ષ છેદી નાખ્યું. શ્રીયકે વિચાર્યું કે- “ વિષય તૃષાવાળા હે જીવ! નિર્માગી એવા તે આ મારી પાસે શું કરાવ્યું ? હે હદય ! મારા પિતાની હત્યા કરતાં તું કુટી કેમ ન ગયું ?” આ દેખી નંદરાજા બૂમ પાડવા લાગ્યા કે, “અહોહો ! અકાય કર્યું. એટલે શ્રીયકે રાજાને કહ્યું કે, “હે દેવ! આપ વ્યાકુળ ન થાવ.”
હંમેશાં ઉત્તમ સેવકો સ્વજન અને સ્વાર્થકા છોડીને સ્વામીનાં કાર્યો કરનારા હોય છે. નહિંતર ચંચળ નેહવાળા સેવકો સ્વામીની આરાધના કેવી રીતે કરી શકે ? તેથી કરીને જે તમને પ્રતિકૂળ હોય, તેવા પિતાની મારે જરૂર નથી.” રાજાએ કહ્યું કે, “તે હવે તું આ મંત્રીપદને સ્વીકાર કર.” શ્રીયકે કહ્યું કે, “મારા સ્થૂલભદ્ર નામના મોટા ભાઈ છે, જે બાર વરસથી વેશ્યાને ઘરે રહેલા છે.” રાજાએ તેમને બોલાવ્યા અને મંત્રી-પદવી સ્વીકારવા આજ્ઞા કરી. તેણે જવાબ આપ્યો કે, “તે માટે થોડો સમય વિચાર કરું.” ત્યારે રાજાએ નજીકના અશોકવનમાં વિચાર કરવા મોકલ્યા. ત્યાં તે વિચારવા લાગ્યા કે, “રાજાના કાર્યમાં રાત-દિવસ મશગુલ બનેલા માણસને કયા ભેગો કે સુખ ભોગવવાનું હોય છે? કદાચ સુખ-પ્રાપ્તિ થાય, તો પણ અંતે નક્કી નરકગમન કરવું પડે છે, તે આવા મંત્રીપદથી મને સયું.” વૈરાગ્યમાર્ગમાં ચડેલા ફરીથી પણ ચિંતવવા લાગ્યા
હે ચિત્તબંધુ! હે વિવેકમિત્ર! હે આચાર ભગવંત! હે ગુણો! હે ભગવતી ક્ષમા-કુલીનતા ! લજજા સખિ! તમે સાંભળો, વિદ્યા અને મહાશ્રમ-પૂર્વક મેં તમે અને ઉન્નતિના શિખર સુધી પહોંચાડ્યા હતા, તે તમે સવે આ મા વૌવનવનમાં મારે ત્યાગ કરીને તમે એ ક્યાં ગયા ?' (૪૮)
હે અંતઃકરણ મિત્ર ! બે હસ્ત જોડીને હું તમને વિનંતિ કરું છું કે, હું સ્વામી! મને આજ્ઞા આપે છે, પવનથી પણ અધિક ચંચળ તુલ-રૂ સમાન અસ્થિર વૃત્તિને હવે ત્યાગ કર્યું અને વૈરાગ્યામૃત-સમુદ્રની સજજડ આવતી લહરીઓના ચપલ છાંટણાથી હવે અમે બીજા જ બની ગયા છીએ. હવે તમારી ચંચળતા અમને કશી જ અસર કરવાની નથી.”
ત્યાર પછી પંચમુક્ટિ-લેચ કરીને પોતે જાતે જ મનિષ ગ્રહણ કરીને રાજા પાસે જઈને કહ્યું કે, “હે રાજન! મેં આ વિચાર્યું. (૫૦) રાજાએ આ કાર્ય માટે અભિનંદન આપ્યાં. તે મહાત્માને રાજમંદિરમાંથી નીકળીને ગણિકાના ઘર તરફ જતો રાજાએ નીહાળ્યો, પરંતુ મરેલા કલેવરની દુધવાળા માગે થી જેવી રીતે ન જાય, તેમ વેશ્યાના ઘર તરફ અરુચિ બતાવતા આગળ ચાલતા તેને દેખીને રાજાએ જાણ્યું કે, “આ મહાભાગ્યશાળી કામગથી કંટાળેલા છે અને વૈરાગ્ય પામેલા છે.” મંત્રીપદ પર શ્રીયકને સ્થાપન કર્યા. સ્થૂલભદ્ર સંભૂતવિજય ગુરુના ચરણમાં જઈને પ્રવજ્યાં અંગીકાર કરી. વિવિધ ઉગ્ર તપ-ચારિત્રનું સેવન કરવા લાગ્યા.
"Aho Shrutgyanam
Page #294
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૪ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાદ શ્રીયક હમેશાં ચિંતવવા લાગ્યું કે, “હજુ મેં વૈરની શુદ્ધિ કરી નથી. તેવા મનુષ્યના આકારને ધારણ કરવા રૂપ બીકણ શિયાળિયા જેવા જન્મથી જગતમાં શું મેળવ્યું ! કીયકે લલચાવેલી વેયાએ વરરુચિને મદિરાપાન કરાવ્યું અને રાજસભામાં જ્યાં બેઠા એટલે શ્રીયકના સંકેત પ્રમાણે તેને કેઈએ તેવા કેઈક ઔષપથી વાસિત કરેલ પદ્મકમલ રાજસભામાં વરચિને આપ્યું. તે સુંઘતાની સાથે જ એકદમ તેને મદિરાવાળી ઉલટી થઈ. ખાત્રી થયા પછી રાજાએ મંત્રીને આજ્ઞા કરી કે,
આ પાપનું જે કોઈ પ્રાયશ્ચિત્ત હય, તે કાવ.” એટલે તેણે તપેલ સીસાનો રસ પાયે, જેથી તે વિપ્ર મૃત્યુ પામ્યા.
હવે કોઈ વખત વિચરતા વિચરતા સંભૂતવિજય ગુરુની સાથે સુંદર ધર્મમાં એકાગ્ર ચિત્તવાળા સ્થૂલભદ્ર મુનિ પધાર્યા. ચોમાસાનો સમય આવ્યો, ત્યારે તીવ્ર ભવભયથી ઉદ્વેગ પામેલા એવા ત્રણ મુનિવરે અતિઆકશ દુઃખે પાર પાડી શકાય તેવા અભિગ્રહો અનુક્રમે આ પ્રમાણે ગ્રહણ કર્યા. એક મુનિ સિંહગુફામાં, બીજાએ ભયંકર ઝેરી સર્પના દર પાસે, ત્રીજાએ કૂવા ઉપરના કાષ્ઠ ઉપર ચાર માસના ઉપવાસનાં પચ્ચકખાણ ગ્રહણ કરવા પૂર્વક ચોમાસાનો સમય પસાર કરે.
ભગવંત સ્થૂલભદ્રજીએ “તપ ન કરો અને ચાર માસ કોશા વેશ્યાને ત્યાં રહીશ” એમ વિનંતિ કરતા ગુણવાન એવા તેને ગુરુએ અનુજ્ઞા આપી. કેશાના ઘરના દ્વારમાં થૂલભદ્ર મુનિ આવી પહોંચ્યા, એટલે ખુશ થએલી વેશ્યાએ ઉભી થઈને સત્કાર કર્યો અને જોયું કે, “સાધુપણામાં પરિષહ સહન ન થવાથી તેનું મન ભગ્ન થઈ ગયું લાગે છે.” “હવે આજ્ઞા કરે કે અત્યારે મારે શું કરવું ?” “પહેલાં જે સ્થાનમાં અને મકાનમાં ચિત્રશાળામાં ભોગો ભોગવ્યા હતા, તે ઉદ્યાનના મધ્યભાગમાં રતિમંદિરમાં ઉતારવાનું મને સ્થાન આપ.” સ્થાન આપ્યું. સર્વ પ્રકારના સેવાળાં ભોજન કર્યો.
હવે કશા વેશ્યા પણ કનાન કરી, શરીરે વિલેપન કરી, અલંકારથી અલંકૃત બની હાથમાં દીપક લઈને પિતાને કૃતાર્થ માનતી મીઠી મધુરી શૃંગારિક વાતે કરવા લાગી, પરંતુ તે ક્રીડા કરવા સમર્થ ન બની. મુનિએ તે ઉપદેશ આપ્યા છે, જેથી વેશ્યાનો મોહ પ્રશાન્ત થયે અને સારી શ્રાવિકા બની ગઈ. રાજાની આજ્ઞા સિવાયના બાકીના કોઈ પુરુષ સાથે મારે ક્રીડા ન કરવી-આ પ્રમાણે વિકાર રહિત બનેલી તેણે અબ્રાની વિરતિ સ્વીકારી.
સિંહ અને સર્પને પણ ઉપશાંત કરી ચાર માસના ઉપવાસી પણ ચાતુમાંય પૂર્ણ કરી આવી પહોંચ્યા, કૂવાના કાષ્ઠ પર વાસ કરનાર મુનિ ગુરુ પાસે આવી. પહોંચ્યા, ત્યારે ગુરુ મહારાજ લગાર ઉભા થઈ કહે છે કે, “કરકારી કે સાધુઓ ! તમારું સ્વાગત-એમ અનુક્રમે દરેકને આશ્વાસન આપ્યું. ત્યારપછી ગણિકાને ઘેર
"Aho Shrutgyanam
Page #295
--------------------------------------------------------------------------
________________
સ્થૂલભદ્રમુનિની કથા
[ ર૬ ) દરરોજ મનોજ્ઞ આહા૨ ગ્રહણ કરતા સુંદર દેહવાળા, સમાધિ ગુણવાળા સ્થૂલભદ્ર મુનિવર પણ ચાતુર્માસ પૂર્ણ કરી ઉપાશ્રયે આવી પહોંચ્યા. એટલે ઘણા વાત્સલ્ય અને પ્રેમપૂર્વક ઉભા થઈ “અતિ દુષ્કર-દુખાકારક મુનિનું સ્વાગત કરું છું. એમ ગુરુએ બધાની હાજરીમાં કહ્યું–એટલે પ્રથમ આવેલા ત્રણને સ્થૂલભદ્ર ઉપર ઈર્ષા. થઈ, અને બોલવા લાગ્યા કે, અમે આટલું કષ્ટવાળું તપ અને ઉપસર્ગ સહન કરીને આવ્યા. છતાં આચાર્ય ભગવંત “દુષ્કરકારક” માંડ માંડ બોલ્યા અને મંત્રીપુત્રની, શરમ પડી, એટલે ચાર મહિના મનોહર આહાર વેશ્યાના હાથનો ખાધે, તેના સુંદર સગવડવાળા મકાનમાં આનંદથી રહ્યા, છતાં તેમને, દુષ્કર-દુષ્કરકારક’ કહી મોટી પ્રશંસા કરી.
સિંહગુફામાં રહી કરેલી તપસ્યાવાળા મુનિના મનમાં ઈર્ષ્યા- રોષ પ્રસરવાથી બીજા ચાતુર્માસ-સમયે ગુરુની પાસે જઈ આજ્ઞા માગી કે, “હું કોશાની નાની બહેન ઉપકોશાને ઘર જઈ તેને પ્રતિબોધ કરું, શું હું કંઈ થૂલભદ્ર કરતાં ઓછો ઉતરું તેમ નથી.” તે જ વાત અહિં કહેવાશે. જે સાધુ જેવા હતા, તે પ્રમાણે, “દુષ્કરદુષ્કરકારક’ એમ કહેવાયું, તે તેમાં આ સંભૂતિવિજયના શિષ્યો તે કેમ સહન ન કરી શકયા? ૭૫) ગુરુએ ઉપગ મૂકયો કે, આ પિતાની પ્રતિજ્ઞાને પાર પામી શકશે નહિ, તેથી તેને જવાની ના કહી, છતાં તે ઉપકોશા વેશ્યાને ત્યાં ગયો. ત્યાં રહેવાનું સ્થાન માગી ચાતુર્માસ રોકાયે.
પેલી ભદ્રિક પરિણામી સુંદર રૂપ ધારણ કરનારી આભૂષણ રહિત ધર્મશ્રવણ કરવા લાગી, પરંતુ અગ્નિ નજીક મીણનો ગોળો ઓગળે તેમ વેશ્યાના રૂપને દેખીને સંયમના પરિણામ ઢીલા થઈ ગયા અને કામક્રીડા ત૨ફ પ્રીતિવાળો બન્ય. એટલે લજાને પાગ કરી કામાધીન પરિણામવાળે તેને પ્રાર્થના કરવા લાગ્યો. ચતુર બુદ્ધિવાળી ઉપકોશાએ તેને કહ્યું કે, “તું મને શું આપીશ ?” તે કહે. સાધુ કહેવા લાગ્યા કે, “હે સુંદરિ! હું નિન્ય હોવાથી મારી પાસે આપવા લાયક કંઈ નથી.” ત્યારે તરયાએ કહ્યું કે, “કાં તો લાખ સેનવા, અગર પાછા ચાલ્યા જાવ.” તેણે સાંભળ્યું હતું કે, “નેપાલ-દેશમાં પહેલે જે સાધુ જાય, તેને રાજા લાખના મૂલ્યવાળું કંબલરત્ન આપે છે. એટલે ભ૨-ચેમાસામાં તે કામાંધ ત્યાં ગચો.
ત્યાં તેવા મહામૂલ્યવાળી રત્નકંબલ મેળવી. મોટાવાસના પિલાણના મધ્યભાગમાં સ્થાપના કરી અને તેનું છિદ્ર એવી રીતે પૂરી દીધું કે, “કઈ જાણી શકે નહિ. હવે નગ્ન સરખો તે એક વચમાં વિસામો લીધા વગર ચાલ ચાલ કરતો હતો. તે સમયે કાઈક પક્ષી બોલવા લાગ્યું કે, “લાખના મૂલ્યવાળા અહિં કોઈ આવે છે. પક્ષીના શબ્દને જાણનાર કોઈ ચરસ્વામીએ તે સાંભળ્યું અને નજર કરે છે, તો એક આવતા સાધુને દેખ્યા, તે ચેર પક્ષીના શબ્દની અવગણના કરી બેસી રહ્યો, ત્યારે ફરી પણ
"Aho Shrutgyanam
Page #296
--------------------------------------------------------------------------
________________
{ ૨૬૬ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂશનુવાદ તે પક્ષી શબ્દ કરવા લાગ્યા કે, “અરે! તમારા હાથમાંથી આ લાખનો લાભ ચાલ્યા ગયા.”
કોડુક પામેલા ચોરસવામીએ તેની પાસે જઈને પૂછ્યું કે, “આમાં જે કંઇ તત્વ હેય, તો તું નિર્ભયપણે કહે” ત્યારે તે સાધુને કહ્યું કે, “વસની અંદર કંબલરત્ન છે. તો તેને જવા દીધો, આવીને તે કંબલરત્ન ગણિકાને સમર્પણ કર્યું. ત્યારે તેના દેખતાં જ તે ઘરની ખાળમાં ફેંકી દીધું, એટલે સાધુ કહેવા લાગ્યા કે, “આ તે શું અકાર્ય કર્યું ?'
શેક કરનાર સાધુને તેણે શિખામણ આપી સમજાવ્યા કે, “હે ભગવંત! આપ તે પવિત્ર દેહવાળા છો, શીલાલંકારથી વિભૂષિત છે, માશ અશુચિથી પૂર્ણ શરીરના સંગથી તમે નકકી આ ગટર-ખાળની અશુચિ માફક ખરડાશે. આ૫ આવી કંબલને શેક કરી છે, પરંતુ તમારા આત્માના ગુણરત્નન-શીલરત્નનો નાશ થાય છે, તેને શોક કેમ કરતા નથી ? તે હે ભગવંત! ભલે તે કંબલરત્ન વિનાશ પામ્યું, પરંતુ તમારી પોતાની મુનિ પદવીને યાદ કરે. (૯૦)
વળી ઉપકેશા હિતવચને કહેવા લાગી કે- “તમે ભર યુવાવસ્થામાં લાંબા કાળ સુધી અતિનિમલ શીલ પાળ્યું, ધ્યાન, અધ્યયન, તપશ્ચર્યા અને ચારિત્રથી પાપ-પંકને પખાળી સાફ કર્યું. હવે હાલાહલ ઝે૨ સરખી વિષયોની તૃષ્ણને ત્યાગ કર, અગ્નિમાં તપાવી ઉજજવલ બનાવેલ સુવણને ધમીને હવે કુંક મારીને તેને ધૂળ ભેળું ન કરે-ગુમાવી ન નાખે. અર્થાત્ લાંબા કાળ સુધી પાળેલ શીલ, અધ્યયન, તપ, ચારિત્ર અ૫ વિષય ખાતર તેને નિરર્થક ન ગૂમાવી નાખો.” (૯૧)
“હે ધીર મહાપુરુષ! તમે ઉત્તમ જ્ઞાનને અભ્યાસ કર્યો, મુનિઓના ગુણ ગ્રહણ કરવામાં પુરુષાર્થ કર્યો, તે હવે મનમાં ઉપશમભાવને ધારણ કરે છે, જેથી જલ્દી જન્મ–જરા-મરણેનાં દુઃખ દૂર થાય. હે મહાયશસ્વી! તમે મારી વાત સાંભળો કે, ઈન્દ્રિયાને આધીન થએલા મદોન્મત્ત ચિત્તવાળા તમારી સાથે શ્રી સ્થૂલભદ્ર મહામનિની સરખામણી કેવી રીતે થઈ શકે? અરે હંસપક્ષની સાથે કાગડાઓની હરિફાઈ કેવી રીતે થઈ શકે ? સિંહોની સાથે શિયાળ બચાઓની અદેખાઈ શી રીતે
શેવાલના તાંતણા સાથે કમલોની સ્પર્ધા કઈ રીતે સંભવી શકે તે પ્રમાણે મહાપુરુષોની સાથે ખલપુરુષોએ ઈર્ષા કરવી, અથવા ચરખામણી કરવી, તે અજવાળા સાથે અંધકારની સરખામણી કરવા સમાન સમજવી.” (૯૪) સૌભાગ્યની ખાણ રાખી તિકળામાં ચતુર જેણે કામદેવના વિકાર પ્રગટ કરેલા છે, એવી મારી ભગિની વડે હમેશાં પ્રાર્થના કરતા હતા, છતાં જે સ્થૂલભદ્ર મુનિ પિતાની પ્રતિજ્ઞામાં દઢ રહ્યા
"Aho Shrutgyanam
Page #297
--------------------------------------------------------------------------
________________
સ્થૂલભદ્રસુનિની કથા
[ ૨૬૭ ]
હતા, તેને પ્રત્યક્ષ એ' વાવટાળિયામાં પશુ અડેલ મેરુપર્યંત સરખા નિષ્ણ ધ્યાને સ્થિરચિત્તવાળા મહાત્મા મુનિવરને જે તલના ફોતરા જેટલા પશુ મનથી ચલાયમાન કરી શકી નહિ. જ્યારે તમે તે મને કદી તેખેઢી નહિં, મારાં ગુણે કે સ્વરૂપ શૈલુ* ન હતું, છતાં પણ આટલા ક્ષોભ પામી ગયા! ત્યારે પુરુષોને! મહાતફાવત અહિ’ પ્રત્યક્ષ દેખાય છે. તેમ જ કહેવું છે કે— “જગતમાં અગ્નિમાં પ્રવેશ કરીને મરી જાય છે, પતના શિખર પર ચડી ભૃગુપાત કરનારા પણું દેખાય છે. યુદ્ધમાં પણ મરનારા હોય છે.’
“આ પ્રમાણે મૃત્યુ પામનાર ઘણા મળી આવશે, પરંતુ ઇન્દ્રિયા પર જય મેળવ નાશ જગતમાં કાઈ વિલા પુરુષ! જ હાય છે.” જે માટે કહે છે કે— “રમણીના અમરૂપ ધનુષ્યનાં તીર અને કટાક્ષરૂપ ભલ્ટીથી જે પુરુષાનાં શીલ-કવચા ભેદાયાં નથી, તેવા મહાપુરુષને અનેક વાર વન થાએ.” (૯૯)
આ પ્રમાણે વૈશ્યાથી શિક્ષા-હિતાપદેશ પામેલા, ભ્રષ્ટપ્રતિજ્ઞાવાળા, વિલખા વદનવાળા ઈર્ષ્યાળુ સાધુ વારંવાર હવે પશ્ચાત્તાપ-શાક કરવા લાગ્યા કે, ‘મે' મારા ગુરુનાં વચનની અવગણના કરી, તેનું મને આ માઠું ફળ મળ્યું.' (૧૦૦)
“ સૂર્યના તેજ સરખા ઝળહળતા રત્નને હસ્તમાં પ્રાપ્ત કરવા છતાં તેના ત્યાગ કરીને ક્રાંતિ હિત એવા કાચના ટ્રેકડા લેવા માટે આપણે દોડી રહેલા છીએ, પરંતુ પાછળથી ઇન્દ્રિયાના વિષય અને ધન ઉપાર્જનરૂપ મજબૂત શિક્ષાત’ભમાં પછડાઈશ અને તારુ' માથુ' ફુટી જશે, એટલે તુ હાસ્યપાત્ર બનીશ અને તારા ભાગ્યવિધાતા અત્યારે તને દેખીને આનંદ પામશે. જેએ ગુરુવચનને પ્રમાણુ ગણી તેમના ઉપદેશને સ્વીકારતા નથી, તે મનુષ્ય ઉપકેાશાને ઘરે ગએલા તપાવી મુનિ માફ્ક પાછળથી પસ્તાય છે.” ચ્યા પ્રમાણે મદ્રેન્મત્ત હાથી જેમ અંકુશથી, તેમ આ સુનિ કાઈ પ્રકારે ક્રી માગમાં આવી ગયા. સ્રવેશ પામેલા તે પેાતાના ગુરુ પાસે પડે!-- ચીને પેાતાનાં પાપ-શલ્ય પ્રગટ-આલેાચના કરીને મહાત્રત આચરવા લાગ્યા.
ટ્રાઈક સમયે તુષ્ટ થયેલા નદરાજાએ પેાતાના પથિક-સારથિને કાચા વેશ્યા આપી. આ કેશા તેની પાસે હંમેશાં થૂલભદ્ર મુનિની પ્રશંસા કરતી હતી. જેણે કામદેવના વેગ ઉપર વિજય મેળવેલા હાય, તેના સિવાય બીજે કાણુ સ્ત્રી-પષિત ઉપર વિજય મેળવી શકે? જે મારી સરખી શૃંગારરસમાં ચતુર હોવા છતાં તલના અતશના ત્રીજા ભાગ માત્ર પણ ક્રુષિત ન થયા.
આ જગતમાં આશ્ચય કરાવનાર અનેક લાકા હશે, પરંતુ સ્થૂલભદ્ર સરખા કાઇ આશ્ચય કરાવનાર થયા નથી, થતા નથી, કે થશે નહિં. આવી રીતે સ્થૂલભદ્રના શુથી પ્રભાવિત થએલ મનવાળી કાચા તે સાથીને પાતાનું હૃદય અર્પણ કરતી નથી. એટલે પાતા પ્રત્યે સૌભાગ્ય ઉત્પન્ન કરવા માટે, પેાતાના વિજ્ઞાનની પણ પ્રશંસા
"Aho Shrutgyanam"
Page #298
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનુવાદ કરાવવા માટે, પિતાની અશકવનિકામાં લઈ જઈ ધનુષ દંડ ઉપર બાણ આરોપs કરી આમ્રફલની ટ્યુબ ઉપર બાણ ચટાડયું. તેની પાછળ બીજી બાણ ચટાડવું,
એમ પોતે દૂર રહેલ હતો, ત્યાં સુધી બાણ પાછળ બાણની શ્રેણી લંબાવી. છેક પિતાના હાથ સુધી બાણેની શ્રેણી એક પછી એક એમ ધનુષ્યથી ફેંકી ફંકી ચેટિા. પછી અર્ધચંદ્રાકાર બાણથી લૅબ છેદીને ધીમે ધીમે બાણે ખેંચી ખેંચી લંબ લાવી કેશાને આપી. ત્યારે કોશા હથિકને કહેવા લાગી કે, “જેણે આ કળા શીખેલી હોય, તેને કશું દુષ્કર નથી.
અહિં કોશાએ રથિકને એક અપૂર્વ નૃત્ય બતાવ્યું. સરસવના ઢગલા ઉપર પુપની પાંખડીઓ આચ્છાદિત કરી ટોચ ઉપર સેય રાખી. તેના અગ્ર ભાગ પર એક પગ સ્થાપન કરી ફરતાં ફરતાં એવું શાસ્ત્રીય નૃત્ય કર્યું કે, સરસવના ઢગલા પરની પુપોની પાંખડી પણ પિતાના સ્થાન પરથી ખસી નહિં. સોયના મસ્તક પરથી પગ ઉપાડીને રથિકને કહ્યું કે, “અરે ગુણ ઉપર તને મત્સર-ઈષ્ય કેમ થાય છે?' તેને જ મનમાં સ્મરણ કરતી કોશાએ પણ તેને એક સુભાષિત સંભળાવ્યું – “આંબાન લંબ તેડી એ દુષ્કર કાર્ય નથી, સરસવના ઢગલા પર અભ્યાસ કરી નૃત્ય કરવું, તે પણ દુષ્કર નથી, ખરેખર તે મહાનુભાવે પ્રમદાના વનમાં વાસ કરવા છતાં પિતાનું ત્રિકરણ યોગવાળું મુનિપણું ટકાવ્યું, તે મહાદુષ્કર આશ્ચર્યકારી કાર્ય છે.”
કામદેવના ગર્વને ખલના પામ્યા વગર મર્દન કરીને જયપતાકા પ્રાપ્ત કરનાર એવા સ્થૂલભદ્રને ત્રણે કાળ વારંવાર નમસ્કાર થાઓ. મારા સંસર્ગરૂપ અગ્નિ વડે સુવર્ણ માફક ત્યારે તેઓ અતિ ઉછળતા ઘણા તેજવાળા થયા, તે સ્થૂલભદ્ર મુનિ જયવંતા વર્તો. આ કેશા તે રથકારને હર્ષથી તેની કથા કહેતી હતી, તેના ચારિત્રશી પ્રભાવિત થએલો તે પણ શ્રાવક થયો.
કોઈ સમયે સ્થૂલભદ્ર મુનિ વંદન કરાવવા માટે સ્વજનને ઘરે ગયા, દેશાન્તરમાં ગએલા દરિદ્ર બ્રાહ્મણની પત્નીને કરુથાથી કહ્યું કે- “અહિ આવું, ત્યાં તેવું હતું, દેખ, તે કેવું થઈ ગયું ?” એમ બેલીને ગયા પછી પતિ ઘરે આવ્યા, ત્યારે બ્રાહ્મણ પનીને પૂછયું કે, “તે ભાઈએ મને કંઈ આપ્યું છે કે અથવા કંઈ કહી ગયા છે ખરા?” ત્યારે પત્નીએ કહ્યું કે, “આપ્યું તે કંઈ નથી, પરંતુ જે કહી ગયા છે, તે કહું છું. પત્નીએ તે સ્થાન બતાવ્યું, એટલે ચતુર પતિએ તે સ્થાન ખોદાવીને અંદરથી નિધાન બહાર કાઢયું અને હર્ષથી તેને ભગવટો કરવા લાગ્યા. મુનિ માટે આ પ્રમાદસ્થાન છે.
હવે કોઈ વખત બાર વર્ષવાળ મહાકૂર દુષ્કાળ પડયે, તે કારણે સર્વ સાધુસમુદાય ગમે ત્યાં ચાલ્યા ગયા. તે દુષ્કાળ સમય પૂરી થયા પછી તે ફરીથી પy પાટલીપુત્ર નગરમાં આવી પહોંચ્યા. તે સમયે શ્રમણ સંઘે એકઠા મળી ઋત-વિષયવિચારણા કરી કે, “કોને શું શું યાદ રહેલું છે? જે સાધુની પાસે જેટલું શ્રત
"Aho Shrutgyanam
Page #299
--------------------------------------------------------------------------
________________
સ્થૂલભદ્રમુનિની કથા
[ ૨૬૯ ] ઉદેશા, અધ્યયન આદિ હૈયાત-યાદ હોય તે સર્વ એકઠી કરીને અગિયાર અંગે તે પ્રમાણે સ્થાપન કર્યા. ” પરિક્રમે, સૂત્રાદિ, પૂર્વગત ચૂલિકા અને અનુગ દષ્ટિવાદ આ પાંચ પણ નથી. તે વિષયમાં તે (૧૨૫ તે સમયે નેપાલ દેશમાં ભદ્રબાહુ ગુરુ મહાશજ વિચારે છે. તેઓ દષ્ટિવાદ ધારણ કરે છે– એમ વિચારતા શ્રી સંઘે તેમની પાસે સાધુ-યુગલ મોકલ્યું. અને કહેવરાવ્યું કે, “આપની પાસે જેટલો દષ્ટિવાદ હોય, તેની સાધુઓને વાચના આપે. અહિ તેવા અથ સાધુઓ છે.
- સંઘ કાર્ય કર્યું, ત્યારે તેમણે પ્રત્યુત્તર આપે કે, “હમણાં મેં મહાપ્રાણ નામનું ધ્યાન કરવાનું આરંભર્યું છે. પહેલાં દુષ્કાલ હતો. તે કારણે આ ધ્યાન પૂર્ણ થયા પહેલાં વાચના નહિં આપીશ. એટલે વાચના આપવા ન ગયા. તે સાધુ યુગલે પાછા આવી સંઘને હકીકત જણાવી. ફરીથી પણ સાધુ-સંઘાટક તેમની પાસે મોકલ્યા અને કહેવરાવ્યું કે, “જે શ્રમણ-સંઘને ન માને, તેને કયે દંડ હોય?” –એમ કહ્યું, એટલે “હે ભગવંત! તેને સંઘ-બહાર કરવાનું પ્રાયશ્ચિત હોય.” તે હે પ્રભુ! તમને પણ તે કહેલું પ્રાયશ્ચિત્ત હા.” એટલે ભદ્રબાહુ મુનિએ કહ્યું કે, “મને બહાર ન મૂકે, જે બુદ્ધિવાળા સાધુ હેય, તેમને અહિં મોકલી આપો.”
હું દિવસે તેમને સ્થાન સુધીમાં સાત વાચનાઓ આપીશ. એક વાચના ભિક્ષાથી પાછા ફરશે, ત્યારે આપીશ, બીજી બરાબર દિવસના મધ્ય કાલ વેળાએ, ત્રીજી ઈંડિતભૂમિથી પાછા આવશે, તે કાળ–સમયે, એક દિવસના અંત સમય થવા વેળાએ ચેથી, આવશયક કર્યા પછી ત્રણ વાચનાઓ આપીશ. ત્યારપછી સ્થૂલભદ્ર વગેરે પાંચસો બુદ્ધિશાળી સાધુઓને ત્યાં મોકલ્યા, વાચન લેવાના સમયે વાચનાઓ ગ્રહણ કરે છે, જ્યારે એક બે ત્રણ વાચના અવધારણ કરવા સમર્થ બની શકતા નથી, ત્યારે એક થુલભદ્ર સિવાય બાકીના સાધુએ ખસી ગયા.
હવે જ્યારે ધ્યાન કરવાનું થોડું બાકી રહ્યું, ત્યારે ગુરુએ સ્થૂલભદ્રને પૂછયું કે, તું કલેશ પામતે નથી ને?” “હે ભગવંત! મને કોઈ ફલેશ નથી.” તો “કેટલેક કાળ ખમી જારાહ જે, દિવસે પણ તને વાચના આપીશ.” આચાર્યને પૂછ્યું કે, “મેં કેટલું પઠન કર્યું? તે કે ૮૮ સૂત્રો, તે માટે સરસવ અને મેરુપર્વત જેટલી ઉપમા સમજવી, અર્થાત્ તું ભણો તે સરસવ જેટલું અને મેરુ જેટલું ભણવાનું બાકી રહેલું છે, પરંતુ ભયે, તેના કરતાં ઓછા કાળમાં તું સુખેથી ભણી શકીશ. સર્વ દષ્ટિવાદ અને કમસર દશ પૂર્વે ભણી ગયા. તેમાં માત્ર બે વસ્તુ ન્યૂન એવાં દશ પૂ સ્થૂલભદ્ર ભણી ગયા પછી ગુરુ સાથે વિચરતા વિચારતા પાટલીપુત્ર આવી પહોંચ્યા, બહારના ઉદ્યાનમાં મુકામ કર્યું. (૧૪૦)
સ્થૂલભદ્ર મુનિની કક્ષાદિક સાત બહેનો મોટાભાઈને વંદન કરવા માટે ત્યાં આવ્યાં. ગુરુને વંદન કરી પૂછયું કે, મોટાભાઈ કયાં છે ?” એટલે ગુરુએ
"Aho Shrutgyanam
Page #300
--------------------------------------------------------------------------
________________
[ ર૭૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જશતવાદ કહ્યું કે, આ દેવકુલિકામાં અભ્યાસ કરી રહેલા છે. સાવીને આવતી દેખી રાજી થયા, તેમને પિતાની ઋદ્ધિ દેખાડવા માટે સિંહાકારનું પિતાનું રૂપ વિકુવ્યું, એટલે સિંહ દેખીને ત્યાંથી સાવી ભાગવા લાગી. ગુરુને જઈને કહ્યું કે, “હે સ્વામિ ! સિંહ તેને ખાઈ ગયો જણાય છે.” ભય પામેલી તેઓને ગુરુએ કહ્યું કે, “તે સિંહ નથી, પણ સ્થૂલભદ્ર જ છે.” ફરી આવીને વંદન કર્યું. બેઠા પછી કુશલવાત પૂછી. એટલે કહ્યું કે, “શ્રીયકે દીક્ષા અંગીકાર કરી, પર્વ દિવસે ઉપવાસ અમે કરાવ્યો, તે મૃત્યુ પામી સ્વર્ગવાસી થયા, ઋષિહત્યા અમને લાગી, તેથી ભય પામી, તપસ્યાથી દેવતા પ્રભાવિત થયા અને મને મહાવિદેહમાં લઈ ગયા. ત્યાં તીર્થકર ભગવંતના ચરણ-કમળમાં મારા આત્માની શુદ્ધિ કરી. ભગવતે શુદ્ધાશય હોવાથી, શ્રીમક દેવલોક ગયા હોવાથી તેને પ્રાયશ્ચિત નથી.” ભાવના અને વિમુક્તિ નામના બે અધ્યયને આપ્યાં, જે અહીં લાવી છું.” આ કહ્યા પછી વંદન કરી સાધ્વીએ પિતાના સ્થાને ગયા.
બીજા દિવસે સ્થૂલભદ્ર મુનિ નવા સૂત્રના ઉદ્દેશ ભણવા માટે આવ્યા, પણ ગુરુ સૂત્રાર્થ આપતા નથી, આચાર્ય ભગવંતે કહી દીધું કે, તું અયોગ્ય અપાત્ર છે. પોતે ગઈ કાલે કરેલ પ્રમાદ યાદ આવ્યું, એટલે પોતાની ભૂલની માફી અને ફરી આવે પ્રમાદ નહિં કીશ.” ગુરુએ કહ્યું કે, “જે કે તું પતે આ પ્રમાદ ફરી નહિ કરીશ, પરંતુ હવે તું જેને ભણાવીશ, તે પ્રમાદ કરશે.” ઘણી વિનંતિ કરી, ત્યારે મુશકેલીથી ભણાવ્યા. (૧૫)
પરંતુ ઉ૫૨ ચાર પૂર્વે ભણાવ્યા, એ સતે કે હવે તારે બીજાને ન ભણાવવાં, તે તેમાં બે વરતુ બાકી રહી. અર્થાત્ દશમાં પૂર્વ માં બે વસ્તુ જૂન રહી ગઈ. બાકીનું સર્વ શ્રુત આય વાસ્વામી નામના મહામુનિ, જેઓ અતિશયની ખાણ સમાન હતા, ત્યાં સુધી પરંપરાથી અનુવર્તશે. (૧૫) તે સમયે સ્થૂલભદ્ર મુનિ અકલંકિત શીલમાં કેવી રીતે રહ્યા ? તે કહે છે–
विसयासि-पंजरंमि व, लोए असिपंजरम्मि तिक्खम्मि । ાિ વંગાથા, વસંતિ તા-વરે સE || ૬૦ || जो कुणइ अप्पमाणं, गुरुवयणं न य लहेइ उवएसं । सो पच्छा तह सोअइ, उवकोसघरे जह तबस्सी ॥ ६१ ॥ જિત્રા-ઘવા-મા–સમુત્રાપા-વસિસ દi ! gવના-સંવરે, અત્ત ૩મો મટું ઘર जइ ठाणी जइ मोणी, जइ मुंडी क्कली तबस्सी वा । पत्थन्तो अ अभं, बंभावि न रोयए मज्झं ॥ ६३ ॥
"Aho Shrutgyanam
Page #301
--------------------------------------------------------------------------
________________
ગુણીપુરુષોને મત્સર ન કરે
[ ૨૭૧ ) तो पढियं तो गुणियं, तो मुणियं तो अ चेईओ अप्पा । आवडिय-पेल्लियामंतिओऽवि जइ न कुणइ अकजं ॥६४॥ पागडिय-सत्र-सल्लो, गुरु-पायमूलम्मि लहइ साहुपयं । अविसुद्धस्स न वदह, गुणसेढी तत्तिया ठाइ ॥ ६५ ।। जइ दुक्करदुक्करकारउ ति भणिओ जहडिओ साहू । तो कीस अज्जसंभूअविजय-सीसे हिनवि खमि ।। ६६॥ जइ ताव सबओ सुंदरु त्ति, कम्माण उवसमेण जई । धम्मं वियाणमाणो, इयरो कि मच्छरं वहइ ? ॥ ६७ ॥ अइसुदिओ ति गुणसमुइओ ति जो न सहइ जइपसंसं ।
सो परिहाइ परभवे, जहा महापीढ-पीढरिसी ॥ ६८ ॥ જગતમાં પાણીદાર પાવાળી તલવારના પાંજાથી ભય પામીને કાષ્ઠના પાંજરામાં વસે છે, તેમ વિષયરૂપ તરવારના પંજરથી ભય પામેલા મુનિવર તારૂપ પંજરમાં એટલે કે બાર પ્રકારના તપના પાંજરામાં રહી તપસ્યાની આરાધના કરે છે. પાંચ ઈન્દ્રિયોના શબ્દાદિક વિષોવાળી સ્ત્રીઓથી ભય પામેલા મુનિઓ સંસારને ત્યાગ કરી ચારિત્ર સ્વીકારી બાહ્ય-અત્યંતર ભેજવાળા તપના પાંજરામાં રહે છે.
પંજર શબ્દ એટલા માટે જણાવ્યું કે, “પાંજરામાં રહેલું હોય, તે બહારના કોઈ વ્યાપાર કરી શકતો નથી, તેમ સાધુ તપના પાંજરામાં હોવાથી સાંસારિક આશપ્રવૃત્તિ કરતા નથી (૬) સ્થૂલભદ્રથી વિપરીત દષ્ટાંત આપતાં કહે છે –
જે કોઈ મનુષ્ય પોતાના ગુણનું અભિમાન કરે છે અને ગુરુવચન-ઉપદેશહિતશિક્ષા માનતા નથી, તે ઉપકશાને ત્યાં ગએલા તપસ્વી સાધુની જેમ પાછળથી પરતાય છે. સ્થૂલભદ્રના દષ્ટાન્તમાં આ હકીકત જણાવી ગયા છીએ. (૬૧)
અણુવ્રતની અપેક્ષાએ જયેષ્ઠ એટલે મહાવ્રતે, તે પર્વતના ભારને વહન કરે, તેની માફક મહાવ્રતના ભારને વહન કરે ઘણે કઠણ છે. કારણ કે, “આ લીધેલી પ્રતિજ્ઞા જીવનના ભોગે જિંદગી સુધી વહન કરવાની છે, તેમાં ખામી આવવા દેવાની નથી. એવી દઢ પરિણતિવાળો હોય, પરંતુ ઉપક્રશા રાખી યુવતીઓના સંસર્ગમાં રહેનાર સાધુ ન તે સાધુપણામાં કે ન તે શ્રાવકપણામાં રહેલ ગણાય. બંનેથી ભ્રષ્ટ થએલે આ પ્રમાણે ગણાય. ચારિત્રના પરિણામ ન હોવાથી તે સાધુ નથી. બહારનું શ્રમણલિંગ હોવાથી શ્રાવક પણ ગણાતું નથી. (૬૨)
અબ્રતાની પ્રાર્થનામાત્રથી, યતિપણાથી કેવી રીતે તે ભ્રષ્ટ થયે? તે કહે છે
"Aho Shrutgyanam
Page #302
--------------------------------------------------------------------------
________________
4 ૨૭૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનુવાદ કદાચ તે કાયોત્સર્ગ કરનાર હોય, મૌન ધારણ કરનાર હોય, મરતક મુંડન કરાવનાર હોય, છાલનાં વસ્ત્ર પહેરનાર હોય, કે અનેક પ્રકારનાં વિવિધ આકરાં તપ કરનાર હોય, તો પણ જે મૈથુનની પ્રાર્થના કરનાર હોય, કદાચ તે બ્રહ્મા કે કોઈ પરમેષ્ઠી હોય, તો પણ મને તે ગમતું નથી. કારણ કે, જિનવચનને સાર મેં જાણે હોવાથી, નિરપવાદ હોવાથી. (૬૩) પાપી મિત્રોથી પ્રેરાએલે, સ્ત્રી આદિકથી પ્રાર્થના કરાએલો હોય, છતાં જે અકાર્યાચરણ કરતો નથી, તેનું ભણેલું, ગણેલું, જાણેલું અને આત્માનું શુદ્ધ વરૂપ ચિંતવેલું સફળ ગણાય. જે અકાર્ય કરવાથી ન અટકે, તો અત્યાર સુધી ભણવા-ગણવાને પરિશ્રમ નિષ્ફળ ગણાય.” તે પાછળથી તેની શુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી, તે કહે છે–
ગુરુ પાસે જઈને સારી રીતે વિધિપૂર્વક આલોચના કરી તે કહે છે.– “જે કોઈ ગુરુના ચરણકમળમાં જઈને પિતાનાં સર્વ શા પ્રગટ કરતા નથી, તે સાધુપદ પામી શકતા નથી, શલ્યવાળા કલુષિત ચિત્તવાળાને જ્ઞાનાદિક ગુણશ્રેણિ પ્રાપ્ત થતી નથી. કદાચ બીજા અનુષ્ઠાને પૂર્ણપણે કરતે હોય, તે પણ શલ્યવાળાને ગુણકાણાની વૃદ્ધિ થતી નથી, પણ અપરાધ વખતે જે ગુણશ્રેણી વર્તતી હોય, તે જ અને તેટલી જ ગુણશ્રેણી રહે છે. બાકીના અનુષ્ઠાનથી રહિતને તે તે પણ દૂર થાય છે.
હવે સ્થૂલભદ્રની કથા દ્વારા ગુણમાં ઈર્ષા કરનારના નિર્વિવેકને દેષ કહે છેયથાર્થ ગુણવાળા એવા સ્થૂલભદ્ર સાધુને ગુરુએ “દુષ્કરકાર દુષ્કરકાશ્ક” કહી ગુણ-બહુમાનથી આદર-પૂર્વક લાવ્યા, તે આર્ય સંભૂતના શિષ્ય સિંહગુફાવાસીથી તે બહુમાન સહન કેમ ન થયું ? તે વાત કથામાં કહેલી છે. જો કોઈ કર્મના ઉપશમવડે સર્વ પ્રકારે સારો ગણાય. તે બીજે ધમનો જાણકાર હોવા છતાં શામાટે તેના ઉપર મત્સર-ઈષ્ય વહન કરતે હો? ગુણનો મત્સર કરનારને ભવાંતરમાં કે ગેરલાભ થાય છે ? તે દૃષ્ટાંતથી કહે છે –
આ ચારિત્રની આરાધનામાં અતિદઢ છે, વૈયાવચ્ચ, સમિતિ, ગુતિ, વાધ્યાય, તપ વગેરે ગુણોથી અલંકૃત છે, એ આત્મા સાધુઓની પ્રશંસા સહન ન કરે, તે પરભવમાં વર્તમાન ભાવ કરતાં ઓછા ગુણની પ્રાપ્તિવાળા થાય છે. પુરુષપણાનો ત્યાગ કરીને સ્ત્રીપણું પામે છે. જેવી રીતે પીઠ અને મહાપીઠ સાધુ હતા, તે બ્રાહ્મી સુંદરી રૂપે થયા. (૬૬-૬૭-૬૮) ગુણ-પ્રશંસા સહન ન કરનાર પીડ-મહાપીડની કથા –
વસ્ત્રાવતી નામની વિજયમાં, પ્રશંકા નામની નગરીમાં અભયઘોષ નામનો એક શ્રેષ્ઠ વિધ હતો. તેને ચાર મિત્રો હતા. અનેક ગુણોથી યુક્ત એવા એક જ પુત્ર,
"Aho Shrutgyanam
Page #303
--------------------------------------------------------------------------
________________
પીઠ-મહાપીઠની કથા
[ ૭૩ ] મંત્રિપુત્ર, પુત્ર, અને સાર્થવાહપુર, તેઓ વારાફરતી ગેઝી માટે એક એકને ઘર જતા આવતા અને રહેતા હતા. કેઈક દિવસ વૈદ્યને ઘરે સર્વ બેઠેલા હતા, તે સમયે કોઈક કુષ્ઠરોગવાળા મહામુનિ વૈદ્યને ઘર વહાવા આવ્યા, ત્યાં દરેકના દેખવામાં આવ્યા. એટલે અભયશેષની ઠંડી મશકરી કરતાં પ્રેમપૂર્વક વૈદ્યપુત્રને કહ્યું કે, “પરલેકની ચિંતાથી મુક્ત બની માત્ર આ લેકનાં જ સુખ મેળવવામાં મમતાવાળે બની. તું સમગ્ર નગર-જનને વિઘના બાનાથી લૂટે છે, ધન ઉપાર્જન કરે છે, તે માત્ર તેની જ ચિકિત્સા -વૈદું કરે છે, જેઓ તને ધન આપે છે.”
જો કોઈ પૈસા આપ્યા વગર ચાલ્યો જાય, તે તે પંચત્વ પામે છે. તે માટે કહેવાય છે કે-“હેલ્લો બિચારા દુઃખી જાગીઓ પાસેથી ધનનું હરણ કરે છે, મૃત્યુ પામે, એટલે પલાયન થઈ જવું. વિદ્યનું વિત્વ હોય તો માત્ર આટલું જ, તેઓ આયુષ્ય એડવા સમર્થ બની શકતા નથી. અમે પણ તારી પાસેથી આ વૈદ્યની વિદ્યા શીખીને એવી ધનની કમાણી કરીએ કે, જેથી ગોળ, ખાંડ, ઘી નાખીને મજેના પુડલા, લાડુ વગેરે મિષ્ટાન્ન ભજન કરીએ. તે તું આ વૈદુ અમને શીખવ. હે મિત્ર! કઈ વખત આ તારા શીખેલ વેદાને પરલોકમાગ માં ઉપયોગ કર.”
નિન્ય સાધુ-ધર્મનું સેવન કરનાર મુનિ, દીન, અનાથ, દુખીઓના રોગની ચિકિત્સા કરી ઔષધ આપી શીખેલ વૈિદ્યને સફળ કર.” વિષે કહ્યું કે, “શું હું તેમ નથી કરતે ?” એમ કહ્યું એટલે તેઓએ કહ્યું કે, “આ હમણ કુક રોગવાળા મહામુનિ ગયા, તેની ચિકિત્સા કર.”
વેવે કહ્યું કે, “ જરૂર તેને રોગ દૂર કરું, પરંતુ તેને માટે મહાકિંમતી ઔષધે જોઈએ, તે મારી પાસે નથી.” મિત્રોએ કહ્યું કે, “કોડ મૂલ્ય થાય, તે પણ અમે આપીશું. શાની જરૂર છે ? તે કહે.” ત્યારે વિઘે કહ્યું કે, “ગશીર્ષચંદન અને કંબલરત્ન તેમજ લક્ષપાકતે આ ચિકિત્સામાં ઉપયોગી છે અને તેનું મૂલ્ય ઘણું જ મેટું થાય છે. તેમાં લક્ષપાકતેલ તે મેં પકાવીને તૈયાર કરેલું છે, તે મારી ઔષધશાળાએ છે, તે બે લાખ મૂલ્ય લઈને તેઓ મોટા વેપારીની દુકાને પહોંચ્યા અને લાખ લાખ નાણું આપીને વેપારી પાસે કાલરત્ન અને ઉત્તમ ચંદન માગવા લાગ્યા.
વેપારીએ તે બંને વસ્તુઓ અર્પણ કરીને પૂછયું કે, “આ મૂલ્યવાન વસ્તુનું તમારે શું પ્રજન પડયું? ” સાચી હકીકત જણાવી, એટલે તે વેપારી વિચારવા લાગ્યો કે, “જે આ યુવકોને સાધુની માવજત કરવાની શ્રદ્ધા થઈ છે, તે હવે હું છેડાની વયે પહોચ્યો છું, તે તેમાં હું પણ સહભાગી કેમ ન બનું?” ત્યારે વેપારાએ તે મિત્રોને કહ્યું કે, “તમારે તપસ્વીની ચિકિત્સા-સેવા કરવી છે, તે મારે મૂથની જરૂર નથી, મારે પણ ધર્મનું પ્રયોજન છે. અતિવિશુદ્ધ ધર્મની શ્રદ્ધાવાળા વણિકે કલર અને ચંદન આપીને દીક્ષા અંગીકાર કરી અને તે જ ભવે અંતકૃત
૫
"Aho Shrutgyanam
Page #304
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
પ્રા. ઉપદેશમાતાનો ગૂર્જરનુવાદ કેવઢી થયા. તે વૈદ્યરાજ, રાજપુત્ર, શેઠ-પુત્ર, મંત્રિ-પુત્ર, સાર્થવાહ-પુત્ર એમ પાંચ એકઠાં થઈ ઔષધે ગ્રહણ કરીને તે ઉદ્યાનમાં ગયા કે, જ્યાં આ મુનિ પ્રતિમા અંગીકાર કરી દયાન કરી રહેલા છે.
મસ્તક પર અંજલિ જેડીને, પરમ આદરથી પગમાં પ્રણામ કરીને તપવી મુનિને વિનંતિ કરી કે, “આપના શરીરને અને પીડા કરીશું, માટે રજા આપે.” ત્યાર પછી કાઉસગ-મુદ્રામાં હોવા છતાં કટીવઅ બરાબર બાંધીને તેમના અવગ્રહમાં પ્રવેશ કરીને વિષે આખા શરીર નિપુણતાથી તેલનું અત્યંચન કર્યું. જ્યારે તેલ રૂંવાડામાં છિદ્રો દ્વારા અંદર પહોંચ્યું, ત્યારે ઉતા લાગવાથી ચામડીના કૃમિઓ ક્ષોભ પામ્યા અને શરીર બહાર નીકળ્યા. તે સમયે તે મહામુનિને જે વેદના ઉત્પન્ન થઈ, તે એકતાનથી ધ્યાન કરતાં તેમણે અપૂર્વ સમતાથી સહન કરી.
હવે તે રત્નકંબલથી તે તપસ્વીને દઢપણે લપેટ્યા. તે રત્નકંબલ અતિશીતલ હોવાથી તેમાં તે કુષ્ઠના કૃમિઓ સંક્રાન્ત થયા. ત્યાર પછી આગળથી લાવી ખેલ એક મરેલી ગાયના કલેવરમાં તે કંબલમાંથી જયણાપૂર્વક કૃમિને ઝાટક્યા, જેની તે કમિઓ તેમાં સંક્રમિત થઈ ગયા. (જેથી વગર કારણે તેઓ મૃત્યુ ન પામે, તેવા પૂર્વના વૈદ્યો અહિંસા-પાલક હતા.) ત્યારપછી ગોશીષચંદન ઘસીને તેઓએ પિતે જ તેના આખા અંગે વિલેપન કર્યું, એટલે તરત મુનિ પ્રસન્ન ચેતન્ય યુકત થયા.
એ પ્રમાણે બીજા-ત્રીજા દિવસે તે જ વિધિ કથા, પરંતુ મુનિએ વેદના પણ દરરોજ બમણી, ત્રણ ગણી સમતાભાવે સહન કરી. (૨૫)
પ્રથમ દિવસે ચામડીની અંદર રહેલા ઘણું જ કૃમિએ બહાર નીકળી પડયા, બીજા દિવસે માંસમાં રહેલા અને ત્રીજા દિવસે હાડકામાં રહેલા કૃમિએ બહાર નીકળ્યા. સંરહિણી નામની ઔષધિથી દરેક છિદ્રોની રુઝ લાવી નાખી, મુનિવર સુવર્ણ વની કાયાવાળા તદ્દન કુષ્ઠરોગ વગરના બની ગયા. તે તપદવી મહામુનિને નિરોગી કરીને જાણે નવીન પ્રાપ્તિ, કે સંગ્રામમાં જય મેળવેલ હોય તેમ પ્રમાદથી નકસિત થયા અને પિતાના આત્માને કૃતાર્થ માનતા હોય તેમ આનંદ અનુભવવા લાગ્યા.
જે મનુષ્યોનું અંતઃકરણ, સતત પરોપકાર કરવામાં પ્રવીણ હોય છે, તેમની જય માટે જે સાધુ પ્રત્યે સારી ઉપકારની પ્રવૃત્તિ છે, તે પુણ્યના ઉ૫૨ તુલિકા (ચૂલિકા) જેવી છે.”
ફરી ફરી પ્રણામ કરી ખમાવીને સ્વસ્થ અવસ્થાવાળા તે પાંચ મિત્રો પિતાના ઘરે ગયા. તે મુનિ પણ પૃથ્વી મંડળમાં તીવ્ર તપતું સેવન કરતા વિચારવા લાગ્યા. વૈદ્ય કંબલરત્ન વેચીને અધે લાખ દ્રવ્ય મેળવ્યું અને તે દ્રવ્યથી શ્રેષ્ઠ તેરણાવાળું,
"Aho Shrutgyanam
Page #305
--------------------------------------------------------------------------
________________
પીઠ-મહાપીઠની કથા
{ ૨૭૫ ]
ઉંચા શિખરવાળુ જિનાજ્ઞય કરાવ્યું. અને જાહેર યુ" કે, ‘બલરત્નના વેપારીના દ્રવ્યથી મેં આ કરાવ્યું છે.’
મિત્રો પશુ ત્યાં આવીને પ્રભુભક્તિ પ્રવર્તાવે છે. દેશસરમાં અભિષેક, વિલેપન, પૂજા, નાટક-નૃત્ય આદિ લા બહુમાન-પૂર્વેક એકઠા થઈને તેઓ કરે છે. તેઓ શ્રાવકનાં વ્રત, શ્રાવકની સામાચારી હંમેશાં કરે છે. ગૃહમાં વાસ કરવા છતાં શ્રાવકચિત ક્રમ-કાય તેથ્થા સાથે મળીને નિરતર કરતા હતા. સમયે શ્રેષ્ઠ શ્રામણ્ય અંગીકાર કરીને અચ્યુત નામના ખારમાં દેવલેાકમાં ઈન્દ્રના સામાનિક દેવ થયા.
હવે પુકલાવતી વિજયમાં પુ'ડરીગિણી નામની નગરીમાં શ્રી વસેન રાજાની ધારિણી નામની પ્રિયા હતી, તેના ગર્ભમાં વૈદ્યના જીવ દેવલાકમાંથી ચ્યવી તેમના પ્રથમ પુત્ર થયા, શ્રી વજ્રનાભ એવું તેનું નામ સ્થાપન કર્યું.... અનુક્રમે બીજો બાહુ, ત્રીજો સુત્રાડું, ચેાથે પીઠ અને સવથી નાનેા અને પાંચમા મહાપીઠ નામના પુત્રો ઉત્પન્ન થયા. ક્રમે કરી નવયૌવન અને સુંદર શરીરવાળા વૃદ્ધ પામવા લાગ્યા.
કોઈક સમયે શ્રી વસેન જાતે જ પ્રતિમાષ પામી, ભવથી ઉદ્વેગ પામી જાતે જ પચમુષ્ટિ લેચ કરી પ્રત્રયા અંગીકાર કરી શ્રી વજ્રનાભ નામના મોટા પુત્રને પેાતાના રાજ્ય પર સ્થાપન કર્યું. પેાતાના અપૂર્વ પાક્રમથી શત્રુ-ચક્રના પરાભવ કરી પેાતાનું રાજ્ય ભાગવતે હતેા. શ્રી વસેન રાજા તીથ કર હતા, ત્યારે કાઈક સમયે જે વખતે વસેન તીથ પતિને કેવલજ્ઞાન ઉત્પન્ન થયુ, તે જ ક્ષણે શ્રી વજાનાભ ચક્રીને ચક્રત્ત્ત પશુ ઉત્પન્ન થયું. શ્રી વજ્રસેન મુનિસિંહ ધર્મચક્રવર્તી થયા અને શ્રી વજ્રનાભ પણ પુષ્કલાવતીની સમગ્ર વિજયના અધિપતિ ચક્રવર્તી થયા. ખીજા ચારે અન્ધુઓને પૂણ્યના પ્રભાવથી મહામાંડલના સ્વામી તેણે મનાવ્યા અને તે મહાભાગે ભાગવવા લાગ્યા.
ફ્રાઇક સમયે પેાતાના ચારેય લઘુ મધુએ સહિત શ્રી વજ્રનાભ ચક્રવર્તીએ જિનપતિ શ્રી વજસૈન ભગવતના ચરણ-કમળમાં દીક્ષા અ’ગીકાર કરી, સૂત્ર, અથ બાબર ભણીને ટૂંકા કાળમાં તે ગીતાય થયા. આ પ્રમાણે વજ્રનાભસાધુએ દુસહ શાવત્રુરૂપ કામ-ક્રોધાદિકને જિતી લીધા,
શ્રી વજાસેન જિનેશ્વર ભગવતે તેમનામાં યોગ્યતા જાણીને ૫૦૦ સાધુના રિવાર આપીને સમયે સૂરિપદ પર સ્થાપન કર્યાં. ગચ્છમાં સાધુઓને સારણા, વારણા, નાઇના, પ્રતિનેાદના યાનજ્ઞાન-રૂપ જળથી ભરપૂર એવા ગચ્છ-સમુદ્રમાં કાર માફક ચાલતા હતા. માહુ પેાતાનું સત્ત્વ ગેાપવ્યા સિવાય મહાવૈરાગ્યથી તે ગચ્છની વૈયાવચ્ચ કરવાના દૃઢ અભિગ્રહ ગ્રહેશુ કરે છે. અતિશય પવિત્ર શીખેલ શિક્ષાથી પ્રાસુક અને સાધુને કહપે તેવા એવીય પાણી, આહાર, આષષાદિ વસ્તુએ એવી રીતે લાવતા હતા કે, જેમાં દોષ ન લાગી જાય તેવી ક્ષણે ક્ષણે સાંભાળ શખતા હતા.
"Aho Shrutgyanam"
Page #306
--------------------------------------------------------------------------
________________
૧ ૨૭૬ }
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ
કોઈપણ બદલાની આશા રાખ્યા વગર નિષ્કામભાવથી હમેશાં અત્યન્ત વયાવચ્ચ કરીને પિતાની પ્રતિજ્ઞા સફળ કરતા હતા.
શાસ્ત્રમાં કહેલું છે કે, “જ્ઞાન, ચારિત્ર, ત૫ વગેરેમાં અજીર્ણ થાય, તે તેનું ફળ ચાલ્યું જાય છે, પરંતુ કરેલું વૈયાવચ્ચ તેનું કુળ કદાપિ નાશ પામતું નથી.”(૫૦)
ચારિત્રથી ભગ્ન થયા હોય, અગર મૃત્યુ પામેલાનું ચારિત્ર નાશ પામે છે, આવૃત્તિ કર્યા વગરનું શ્રુતજ્ઞાન તે પણ ભૂલાઈને નાશ પામે છે, પરંતુ વૈયાવચ્ચ કરીને ઉપાર્જન કરેલ પુણ્યોદયનું શુભકામે નાશ પામતું નથી. તેયાવચ્ચ કરવાના પરિણામવાળા, શ્રદ્ધાથી કરવાની ઈચ્છાવાળા, દીનતા વગરના મનવાળા તપસ્વી મુનિને લાભ જ થાય છે.
હવે સુબાહુસાધુ સમુદાયના અર્વ સાધુઓની વિશ્રામણ-શરીર દબાવવાનો નિયમ ગ્રહણ કરે છે. સાહસિક-શિરોમણિ તે નિયમની સાધના અવિશ્રાન્તપણે કરતા હતા, સર્વે સાધુઓની સર્વ યત્નપૂર્વક જેમ જેમ તે વિશ્રામણા કરતા હતા, તેમ તેમ લાંબા કાળના પાપની પરંપરાને તેણે પાતળામાં પાતળી–અ૫ પ્રમાણવાળી કરી નાખી. શ્રી વજાભ આચાર્ય સાધુની પર્ષદામાં હંમેશાં તેઓની નિષ્કામભાવવાળી વેયાવચ્ચ અને વિશ્રામણાની એવી રીતે પ્રશંસા કરતા હતા કે, “આ બંને આત્માઓ તદ્દન નિસ્પૃહભાવે કર્મ ખપાવવાના મુદ્દાથી ભેદભાવ રાખ્યા વગર કેવું અપૂર્વ વેયાવચ્ચ અને વિશ્રામ કરે છે આચાર્ય તે માત્ર તેમના યથાર્થ ગુણે હાવાથી છતા ગુણની પ્રશંસા કરી સમ્યક્ત્વની નિર્મળતા કરી.
ત્યારે પ્રવચન સૂત્ર અને અર્થથી ભણતા અને ભણાવતા એવા પીઠ અને મહાપીઠ બંને સાધુઓ પોતાના અશુભ કર્મોદયથી આ પ્રશંસા સાંભળીને મનમાં વિચારવા લાગ્યા કે, “અહિં ગુરુકુલવાસમાં પ, રાજકુલ, દેવકુવા અને સંસારીઓમાં જે વ્યવહાર દેખાય છે, તે અહિં પણ વ્યવહાર દેખાય છે. પિતાનું કાર્ય કરવામાં જેઓ હંમેશા સજજ રહે, તેને ગુરુઓ પણ વખાણે. અમે દરરોજ શાસ્ત્રોના પરમાર્થના વિસ્તારને વિચારવામાં સ્થિચિત્તવાળા છીએ, તેમાં જ સદા ઉદ્યમશીલ છીએ, છતાં પણ પર્ષદામાં આચાર્ય મહારાજ અમારું નામ પણ લેતા નથી.
આચાર્ય ભગવંતે વીશ સ્થાનકનું સુંદર આરાધના કરી સર્વ પુષ્યોમાં શિરમણિ સ્થાનમાં રહેલ તીર્થક-નામ ગોત્ર બાંધ્યું. કરેલા યાવશ્ય રૂપ સુકૃતની અનુમોદના કરનાર બાહુમુનિએ ચક્રવર્તી-કુલ ઉપાર્જન કર્યું. પિતાના બાહુથી સાધુની વિશ્રામણા કરનાર સુબાહુએ બાહુનું બલ ફલ ઉપાર્જન કર્યું. પીઠ અને મહાપીઠ સાધુઓ ગુરુની પ્રશંસામાં શ્રદ્ધા થવાના યોગે અને છેલ્લી વખતે તે પાપને ન આવ્યું, તેથી તે શલ્પના પ્રભાવે તે સ્ત્રી માવ પામ્યા. અને કોટી વર્ષો સુધી સાધુ-પર્યાય પાલન
"Aho Shrutgyanam
Page #307
--------------------------------------------------------------------------
________________
પારકા દેશે ન બોલવા
( ૨૭૭ ] કરીને પાંચે સાધુઓ પાંચ અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. પ્રથમ દેવતા ૩૩ સાગરોપમનું આયુષ્ય પાલન કરીને, ત્યાંથી આવી મરુદેવી અને નાભિ રાજાના પુત્ર, સુમંગલા નામની પુત્રી એમ યુગલપ ઉત્પન્ન થયા. દક્ષિણ ભારતના મધ્યખંડમાં ઋષભસ્વામી નામના તીર્થકર થયા. તેમને જન્મોત્સવ વગેરે કલ્યાણક ઋષભ ચરિત્રથી જાણવાં,
છ લાખ પૂર્વે પસાર થયા પછી બાહુ અને પીઠ નામના દેવ યમેશ્વરના પ્રથમ બાલક-બાલિકાના ચુગલરૂપે જમ્યા. સુમંગલા રાણીને ભારત અને બ્રાહ્મી નામનું યુગલ જગ્યું. સુબાહુ અને મહાપીઠ દે ઋષભ ભગવંતની સુનંદા શણુની કુક્ષીએ યુગલપણે જમ્યા. બંને યુગલે યુવાનવય પામ્યા. દિવ્ય કેવલજ્ઞાનવાળા શ્રી ઋષભસ્વામી તીર્થકર ભગવંતે તીર્થ પ્રવર્તાવ્યું, તેમાં ચાએ દીક્ષા લીધી અને સિદ્ધિ પામ્યા. તે સર્વ તેમના ચારિત્રથી જાણી લેવું. આ પ્રમાણે બાહુ અને સુબાહુ મુનિની ગુરુએ કરેલી પ્રશંસા ન સહન કરતાં તે પીઠ અને મહાપીઠ સાધુઓ બ્રાહ્મી અને સુંદરીભાવે આપણું પામ્યા, જે અનંતી પાપશશિપણે ગણવેલ છે. (૬૯)
પીઠ–મહાપીઠની કથા પૂણ.
पर-परिवायं गिहइ, अट्ठमय-विरल्लणे सया रमइ । डज्ज्ञइ य परिसिरीए, सकसाओ दुक्खिओ निच्चं ॥ ६९ ।। વિના-વિવાદ-જો, ગુરુ-–ળ વારિવા. नत्थि किर देवलोए वि देवसमिईसु अवगासो ॥ ७० ॥ जइ ता जण-संवयहार-बज्जियमकज्जमायरह अन्नो । जो तं पुणो विकत्थइ, परस्स वसणेण सो दुहिओ ॥ ७१ ॥ मुटु वि उज्जव(म)माणं, पंचेव करिति रित्तयं समणं ।
अप्पथुई परनिंदा, जिभोवत्था कसाया य ।। ७२ ॥ બીજાના દોષોને ગ્રહણ કરે છે, અર્થાત્ પારકી નિંદા-પંચાત કરે છે, આગળ જણાવીશું, તેવા જાતિ આદિ આઠ મદરસ્થાનકે પોતે અગર બીજા દ્વારા વિસ્તાર કરવામાં આનંદ માણે છે, બીજા પુણ્યશાળીઓને પોતાની લક્ષમી ભગવતા દેખીને પિતાના મનમાં ઈર્ષોથી બળ્યા કરે છે, ક્રોધાદિક કષાયવાળો આત્મા હંમેશાં અહિં કે પરલોકમાં દુ:ખી જ થાય છે. (૬૯).
લાકડી, મુષ્ટિ આદિથી યુદ્ધ કરનાર, વાણીથી કજિયા કરનાર, તેની રુચિવાળે હોય, તેવા કારણે કુલ-ગણ-સંઘે પિતાના સ્થાનેથી કાઢી મૂકેલે હાય, ગચ્છ--સંઘ
"Aho Shrutgyanam
Page #308
--------------------------------------------------------------------------
________________
( ૨૭૮ ].
પ્રા. ઉપદેશમાલાને નવાઇ બહાર કરેલું હોય, તેવાને અહિં તે કયાંય સ્થાન ન મળે, પરંતુ કદાચિત્ દેવલોકમાં જન્મ થાય, તે પણ દેવસભામાં પ્રવેશ કરવાનો અધિકાર મળતો નથી.
કિબ્લિષિકાદિ દેવ હલકી જાતિના હોવાથી તેમને સભા-પ્રવેશ મળતો નથી. પિતાના દોષના કારણે પરલોકમાં પણ શુભ સ્થાન પામી શકતું નથી. અહિં ગાથામાં કુલ કહે છે, “એક આચાર્યની સંતતિમાં જેઓ હય, તે કુલ કહેવાય, બે કુલને પરસ્પર વ્યવહાર-સાપેક્ષતા હોય, તે ગણ કહેવાય. સાધુ, સાડવી, શ્રાવક, શ્રાવિકાને સમુદાય તે સંઘ કહેવાય. આ પ્રમાણે કુલ, ગણ અને સંઘનું લક્ષણ જાણવું. (૭૦)
અહિં સુધી માત્સર્ય-ઈર્ષાથી દે ન હોવા છતાં તેને ગ્રહણ કરનારના દે જણાવ્યા. હવે વિદ્યમાન દેને ગ્રહણ કરનારને જણાવે છે– કેટલાક લેક-પ્રસિદ્ધ એવા ચેરી, પારદારિક વગેરે લકવર્જિત (નિઘ) આચરણ કરે છે, ત્યારે તે અપરાધી. હેવાથી વધ, બંધન આદિથી દુઃખી થાય છે. જે વળી તેવાની લોકો સમક્ષ નિંદા કરે છે, તે બીજાના સંકટના કારણે દુઃખી થઈને નિષ્ફલ બળતરા કરે છે, પેટ ચોળીને શૂલ ઉત્પન્ન કરનાર થાય છે. બીજાની નિંદા કરીને વગર લે-વે પાપ બાંધનાર થાય છે. (૭૧)
હવે આવા પ્રકારના બીજાના દોષહેતુતાને કહે છે-તપ, સંયમ, સ્વાધ્યાયાદિમાં સારી રીતે ઉદ્યમ કરનાર એવા સાધુને અહિં જણાવીશું, તે પાંચ દોષ મુનિગુણરહિત કરનાર થાય છે. “આત્મહુતિ. પારકી નિન્દા, રસનેન્દ્રિયની લુપતા, પુરુષ– સ્ત્રીની સ્પર્શેન્દ્રિયનો નિગ્રહ, ક્રોધાદિક કષાયો. આ પાંચમાંથી એક એક દોષ હોય, તે પણ મુનિ પણું હારી જાય, તે પચે દોષ સાથે હોય તે કર્યો અનર્થ બાકી રહે?” (૭૨).
જે તું ગૌરવ ઈચ્છતો હેય-મોટાઈ પામવી હોય, તે તું જાતે તારા પિતાના ગુણેને પ્રકાશિત કર. તારામાં ગુણ હશે, તો લોક ગુણની આપોઆપ પ્રશંસા કરશે જ. “હીરા મુખસે ન વદે, લાખ હમારા મોલ. પિતાના ગુણને પ્રકાશિત કરનાર જૂ લઘુતાને પામી.”
યોગાભ્યાસ સંબંધી વિશેષ વાસિત થએલ બુદ્ધિવાળા મીમાંસકમતના આગેવાનને આત્મહુતિ કરવાનું કહેવા છતાં પણ તેમણે વસ્તુતિ ગ્રંથમાં ન કરી, એમ માનીને કે, “હું બુદ્ધિવાળો છું-એવી મિથ્યા અભિમાન સ્વરૂપ પિતાની પ્રશંસા પિતે કરવી, તે પિતાની લઘુતા કરાવનાર છઠું મહાપાતક છે.”
જેને પારકા દો જ માત્ર બોલવાને સ્વભાવ પડે છે, તેઓ સર્વ તરફથી આ મત્સરી-ઈર્ષાળુ છે.” તેવું બિરુદ પ્રાપ્ત કરે છે, તે કદાચ છતા દોષ બેલે, તે પણ તેના કહેવા દેષમાં સંદેહ થાય છે. લોકો બીજાના દેશો કે ગુણે એક-બીજાના હસ્તથી રહણ કરે છે, તે પિતાને પોતેજ દોષવાળો કે ગુણવાળો કરે છે. “હે.
"Aho Shrutgyanam
Page #309
--------------------------------------------------------------------------
________________
પારકા દાષા ન મેલવા
[ ૨૭૯ ]
જિહ્વા ! તું જમવાનું અને ખેલવાનું પ્રમાણુ ખરાબર જાણી લે, અતિપ્રમાણમાં ભેજન કરવામાં આવે કે, વગર પ્રમાણુનુ એલ-મેલ કરવામાં આવે, તે પાછળથી અપથ્ય નીવડે છે અને પુસ્તાવાના સમય આવે છે.'
જે જિાએ લાલુપતાના ત્યાગ કર્યા છે, એવા મહાસુખના નિધાનરૂપ તેને નમસ્કાર થાઓ. લેાલુપતાવાળી હોય, તા તે ઝેરવાળી ખીરની જેમ દુ:ખની ખાણી છે. બ્રહ્મા, રાવણુ, શંકર, ઇન્દ્ર વગેરેએ પેાતાની ઇન્દ્રિયાને જેમણે ગેાપવી નથી, તે પેાતાની ગુપ્તેન્દ્રિયથી ઘણા ડેશન-પરેશાન થયા છે. અહિં કામદેવનું જે સામથ્ય છે, તેને વિચારા, હજાર નેત્રવાળા તરીકે પ્રસિદ્ધિ પામેલા ઇન્દ્રે પેાતાની અપયશની પ્રશસ્તિના સ્તંભ જાણે પાતે ાતે જ થયે..
જેમ કાયવાડામાં વાસ કરવાથી અતિક્ર પરિણામવાળા અની જાય, તેમ કષાયમાં અતિ આસક્તિ કરવાથી નરકગતિની પ્રાપ્તિ થાય છે. કાઈક ન્યૂન એવી પૂર્વ કાટી કાળ સુધીનું નિમાઁળ ચારિત્ર પાળીને જે પુણ્ય કે ત્સદ્ધિ ઉપાર્જન કરી હાય, તેને મનુષ્ય મુહૂત માત્ર કષાય કરીને નાશ કરનારા થાય છે. ” બીજાના અવણુ - વાદ એાલનારના દોષો ક્રીથી પણ જશુાવે છે
-પરિચાય—મો, ફૂલ, ચળેતિ નેધિ નૈ િવવું 1 તે તે પાવક્ ટોર્સ, પર—પરવા ફેંગ શો | ૭રૂ || थद्धा छिप्पेही, अण्णाई समई મા | वंका कोहणसीला, सीसा उव्वेअगा गुरुणो ॥ ७४ ॥ जस्त गुरुम्मि न भत्ती, न य बहुमाणो न गउरखं न भयं । ન વિ હ્રજ્ઞા ન વિ. નેદ્દો, મુહવાસેળ જ” તન્ન ? ।। છ ́ // रूस चोइज्जतो, वहई य हियएण अणुसयं भणिओ । न य कहि करणिज्जे, गुरुस्स आलो न सो सीसो ॥ ७६ ॥
उचिल्लण - सूअण - परिभवेहि ગળિય—નુક્રમણિદ્દે ! सत्ताहिया सुविहिया, न चैव भिदंति मुहरागं ॥ ७७ ॥
પારકા દેષે અવવાદ એટલવાના સ્વભાવવાળા, સાચા કે ખાટા ટાષાના આરાપ કરી ઢાકા વચ્ચે તેને દુષ્ટપણે જાહેર કરે છે, તેઓ તે તે દોષાવાળા પ્રગટ કરીને તેને મહાદુ:ખ પમાડે છે. આ કારણે તે ધ્યેા પાપી આત્મા હોવાથી તે દેખવા લાયક પણ નથી. (૭૩)
ચ્છા સમજીને જેવા પ્રકારના થવું જોઈએ, તે કહેવાની ઈચ્છાવાળા છેડવા લાયક
"Aho Shrutgyanam"
Page #310
--------------------------------------------------------------------------
________________
{ ૨૮૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનુવાદ દુનિીત શિષ્યોના દોષો જણાવે છે– સ્ત-થાંભલા માફક કોઇને ન નમનારોઅભિમાની, પારકાના છિદ્રો- દે ળનારા, બીજાના અવર્ણવાદ બોલનાર, ગુરુની આજ્ઞા પ્રમાણે નહિં, પણ પિતાની સ્વેચ્છાથી વર્તનાર વચ્છેદી, ચપળ હવભાવવાળા, સ્થિરતા વગરના, વ-ગુરુ સમક્ષ ઉદ્ધતાઈથી જવાબ આપનાર અને વાત-વાતમાં ક્રોધ કરવાના સ્વભાવવાળા શિષ્ય ગુરુના મનને ઉદ્વેગ કરાવનાર થાય છે.
જે શિષ્યને પિતાના ગુરુ ઉપર બાહ્ય કે અત્યંતર ભક્તિ નથી, હદયથી બહુમાન નથી, આ મારા ઉપકારી પૂજ્ય ભવસમુદ્રથી તારનાર છે– એવી ગૌરવ-બુદ્ધિ નથી, અકાય આચરણ કરતાં ગુરુને ભય રાખતા નથી, લજજા નથી, નેહ નથી, તેવા શિષ્યને ગુરુકુળવાસ સેવન કરવાથી કયે લાભ થવાને છે? જેને હિત-પ્રેરણા કરવામાં આવે, તે રોષ કરે, કંઈક કહે, તે મનમાં ક્રોધ ધારણ કરે, ગુરુના કોઈ કાર્યમાં કામ લાગતો નથી, તે શિષ્ય ગુરુને આલ–શિષ્ય તરીકે ગણતરીમાં આવતું નથી.
શિક્ષાને અયોગ્ય હોવાથી તે શિષ્ય નથી. શિક્ષા ગ્રહણ કરે, તે શિષ્ય કહેવાય. અનુશાસનને પાગ્ય ન હોય, તે શિષ્ય નથી. (૭૪-૭૫-૭૬)
હવે ચાલુ અધિકાર કહે છે– દુર્જન શિવે ઉદ્વેગ પમાડે, ગુરુ કંઈક સૂચન કર કે દોષ જણાવે, તે પશુન્ય કરે, અપમાન-તિરસ્કાર કરે, વગર સંબંધનું બીનજરૂરી વચને બોલ બે કર્યા કરે, કઠોર વચન માલે, તો પણ કેષાદિક કષાયોને જિતનાર સુવિહિત-ગીતાર્થ” ગુરુએ-મુનિએનો મુખશગ-છાયા બદલાતી નથી. સામા કયાયાધીન કમ પરતંત્ર આત્મા તરફ ભાવાનુકંપા કરે છે. (૭૭) તથા
माणंसिणो वि अवमाण-चंचणा ते परस्स न करंति । सुह-दुक्खुग्गिरणथं, साहू उयहि व्य गंभीरा ।। ७८ ।। मउआ निहुअ-सहावा, हास-दव-विवज्जिया विगह-मुक्का । असमंजसमइबहुअं, न भणंति अपुच्छिा साहू ॥ ७९ ॥ महुरं निउणं थोवं, कज्जावडियं अगव्वियमतुच्छं । पुब्धि मइ-संकलियं, भणंति जं धम्म-संजुत्तं ॥ ८० ।। सहि वाससइस्सा, तिसत्त-खुत्तो दयेण धोएण ।
अणुचिणं तामलिणा, अन्नाणतत्रु ति अपफलो ॥ ८१ ।। અક્કડ મનુષ્યને ખભે ઉંચા રહે છે, તેવા અભિમાની શત્રુઓનું પણ તે સુવિહિત સાધુ અપમાન વંચના કરતા નથી. સાધુઓને પ્રિય કે અપ્રિય વચને બાલવાં. તે ચિત્યનું ઉલંધન થતું હોવાથી બોલતા નથી. જેઓ મીઠાં કે કડવાં
"Aho Shrutgyanam
Page #311
--------------------------------------------------------------------------
________________
તામણિ-તાપસની કથા
[ ૨૮૧ }
વસના કોઈના પ્રત્યે હચ્ચારતા નથી, તેમે શા માટે ત્રીજાનું અપમાન-વચના શા માટે કરે? કારણ કે, સમુદ્ર મા' સાધુએ ગાઁભીર હાવાથી શુભાશુભ કર્મોના ક્ષય કરવાના અર્શી હોય છે. (૭૮)
વળી સાધુ બીજા કયા કયા અને કેવા ગુણવાળા હોય છે ? -નગ્ન-શાન્ત સ્વભાવી, સંયમ-વ્યાપારવાળા હોવા છતાં અનથ કરનાર એવા વ્યાપાર-રહિત, હાસ્ય અને બીજાની મશ્કરી કરવી-તે 'નેથી વિશેષ પ્રકારે હિંત-રાજથા, દેશકથા, ભક્તથા, શ્રીક્રયા ન કરનાર, વગર સબંધનું અલ્પ કે અધિક તેમજ પૂછ્યા વગર ન આવનાર સાધુએ ડાય છે. (૭) પૂછે, ત્યારે પણ કેવા પ્રકારનું બેલે છે, તે કહે છે.
સાંભળનારને આહ્લાદ કરનાર, સૂક્ષ્મ અર્થયુક્ત, મિતાક્ષરવાળુ, જરૂર હોય તેટલું જ, ગવ વગરનું, ગંભી-તુચ્છતા વગરનું, પહેલાં બુદ્ધિથી વિચારેલુ તેમ જ જે ધયુક્ત હોય, તેવું વચન આવે. પણ તેથી વિપરીત પાપવાળું વચન ન મેલે આ પ્રમાણે ખેલનાર સાધુ અલ્પકાળમાં માક્ષની સાધના કરે. કારણ કે, વિવેકવાળે છે. (૮૦)
અવિવેકી-અજ્ઞાનીને તે નિષ્ફળ ફ્લેશ જ ભાગવવા પડે છે, તે કહે છે— તામણિ-તાપસ ૯૦ હજાર વર્ષ સુધી, મેળવેલી ભિક્ષાને ૨૧ વખત પાણીથી ધાઇનેનિરસ બનાવીને પછી પારણે ભેાજન કરતે હતે. આવું આકરુ` અજ્ઞાની તપ કરેલ હાવાથી ઘણુ અલ્પફળ મેળવ્યું. તેટલું તપ જ્ઞાનસહિત ભગવતની આજ્ઞા પ્રમાણે યુ” હોત, તા હજાર ઉપરાંત સાધુએ સિદ્ધિ પામી શકે. (૮૧) તાલિતાપસની કથા આ પ્રમાણે છે—
તામલિપ્તિ નામની નગરીમાં તામતી નામના એક કુટુંબી વસતા હતા. અનુક્રમે ધન, ધાન્ય, રત્ન, પુત્રાદિક કુટુંબથી અતિ વિસ્તાર પામ્યું. કાઈ વખતે સમગ્ર કુટુંબની ચિ ંતા કરતે વિચારવા લાગ્યા કે, · આ મારા જીવનમાં મને કશાની પણ ન્યૂનતા નથી. અને શુા પુત્ર, પુત્રી, પૌત્રા વગેરે લન, ધાન્ય, સુવણ, રત્નાદિક ઘણી સામગ્રી મળી છે. મારા જેટલે વિસ્તાર બીજા કાઈ પાસે હ્રિ હશે. આ સર્વ તા ગતજન્મના ધમતુ ફળ લાગવું છું. આવા સુંદર જન્મમાં અત્યારે કઈ પણ સુકૃત ઉપાર્જન નહિં કરીશ, તે ભાતા વગરના મુસાફર જેવી પુણ્ય-રહિતની મારી ગતિ કેવી થશે’
નાસી ભેજનનું માત્ર હાલ હું ભેાજન કરી રહેલેા છું. પરંતુ તે ભેજનથી શરીર સ્વસ્થ રહેતુ નથી. નવી તાજી કરેલી સેાઈ જમવામાં જે આનંદ આવે છે, તેવા વાસી ભેાજનમાં ન આવતા નથી. પૂર્વભવનુ પુણ્ય લેાગવુ', તે વાસી. સેાજન સમાન સમજવું. જો અહિં નવું પુણ્યપાન નહિ કરીશ, તા સુકૃત કર્યાં વગરના હું. નક્કી લેશ-દુઃખ પામીશ, કહેલું છે કે
દ
"Aho Shrutgyanam"
Page #312
--------------------------------------------------------------------------
________________
( ૨૮૨ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂજનવાદ “આયુષ્ય વાયુથી ઉડતા રૂ માફક ચંચળ છે, લક્ષમી એ તે નાશ પામવાના સ્વભાવવાળી પ્રસિદ્ધ છે, યાવન તરુણ ના મન-તર તેમજ સુભગ કટાક્ષ માફક નાશ પામવાના સ્વભાવવાળું છે. વળી આ કાયામાં રોગના વેગ પર્વત પરથી વહેતી -નદીના પ્રવાહ માફક અટકતા નથી. સાંજે એક વૃક્ષ પર જુદી જુદી દિશાઓમાંથી આવી પક્ષીઓ ત્રિ-વાસ કરે છે અને સવારે જુદી જુદી દિશામાં વિખુટા પડે જાય છે, તેમ વજને આ ભવમાં જુદા જુદા સંબંધવાળા થાય છે અને આયુષ્ય પૂર્ણ થાય એટલે જુદી જુદી ગતિમાં પોતાના કર્માનુસાર ચાલ્યા જાય છે.” - “સનેહવાળા પ્રિયજને ઉપરને સ્નેહ વિજળીની માળા-હાર માફક ક્ષણવારમાં અદેશય થાય છે. (૬) આ વિરસ સંસારમાં પ્રવ્રયા કરવાને ઉદ્યમ કર જોઈ. પાંચ કસાઈખાનાની પ્રચુરતાવાળા ઘર-વાસમાં ધર્મ કેવી રીતે બની શકેકહેવું છે કે-“ખાણિયો, ઘંટી, ચૂલો, પાણિયા, સાવરણ આ પાંચ ગૃહસ્થની હિંસાના માટી સાધન છે. તેથી ગૃહસ્થ વર્ગમાં જઈ શકતો નથી.” એમ વિચારીને પિતાના જ્ઞાતિજને, મિત્રો, અને સનેહીવર્ગને આમંત્રણ આપી બોલાવી, ભેજન, ભૂષ, વાદિક આપીને તેમને સત્કાર કર્યો.
ભોજન કર્યા પછી તબેલ વગેરે પોતે આપીને, પિતાના પુત્રને પિતાના કુળને વડે પિતે સ્થાપન કર્યો. એક કાષ્ટમય પાત્ર તૈયાર કરાવીને ઘર, ધાન્ય, ધન વગે
ને ત્યાગ કરીને તાપસની પાસે પ્રાણામિત નામની દીક્ષા ગ્રહણ કરી. ઉચે છે, ઉંચું દેખીને પ્રણામ કરે, નહિંતર સૂર્ય, ચંદ્ર, છંદ, ઈન્દ્રાદિક બીજાને, અથવા શ્વાન, પાડા, ગધેડા વગેરેને પ્રણામ કરવા. - જીવન-પર્યન્ત પા સિવાય અરમ તપ કરીને પારણું કરતો હતો. કાષ્ઠના ભિક્ષાપાત્રમાં જે શિક્ષા પ્રાપ્ત થતી હતી, તેના ચાર ભાગ પાડી, કરુણાથી તેના ત્રા, ભાગ જળચર, સ્થલચર અને ખેચર જાનવરોને આપીને બાકી રહેલા એક ભાગ ભિક્ષાને ૨૧ વખત જળથી જોઈને તે તાપસ ભોજન કરતા હતા. એ પ્રમાણે ૬૦ હજાર વર્ષ સુધી તીવ્ર તપ અને ચરણ કરીને, દરેકને પ્રણામ કરવાની પ્રાણામિ દીક્ષા અખંડ પાળીને તે ચિંતવવા લાગ્યો કે “આ મારું શરીર માંસ અને તે વગરનું થઈ ગયું છે, હજુ પણ આવા નિર્બળ દેહથી ધમનો ઉદ્યમ કરવા સમય થઈ શકું છું, તે બે પગ ઉપર અહર બેસીને પરાક્રની સાધના કરુ” એમ કરીને ઈશાન દિશામાં અનશન કરીને સમાધિથી રહ્યો.
આ સમયે બલી ઈન્દ્રની રાજધાની નાથ વગરની હતી, ત્યારે બલિને પરિવાર પિતાના સ્વામી થવા માટે કઈકની શોધ કરતા હતા, ત્યારે અનશનવિધિ પૂર્વક અને કષ્ટકારી અgષ્ઠાન કરીને પહેલા તે તાપસને દેખ્યા, એટલે તેની આગળ પ્રણામ કરીને તેમની સન્મુખ નાટચ-મહોત્સવ આરંથો, પુ૫, વિલેપન આદિકની પૂજાથી સરકાર
"Aho Shrutgyanam
Page #313
--------------------------------------------------------------------------
________________
તામતિ-તાપસની કથા
[ ૨૮૩ ) કરી વિનંતિ કરવા લાગ્યા કે, “હે ભગવંત! એવું પ્રણિધાન કરે છે, જેથી આપ અમારા પ્રભુ થાવ.”
બલિચચાના ઈન્દ્રને યવ ગયાને ઘણા મહિના થઈ ગયા છે, તો આપ અમારા નાથ બનીને દેવના ભેગો ભેગો.” તામલિ તાપસ માન રહે છે, તેનું વચન સ્વીકારતા નથી, ફરી ફરી પ્રાર્થના કરી તે પણ મૌન રહે છે એટલે તેને પિતાના સ્થાને ગયા. “ પાણીનાં મોજા ઉછળતાં હોય, તેવા જળમાં ચંદ્રનું પ્રતિબિંબ સ્થિર રહે, તેવી આશા કાયા માટે બાંધવી, ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળું સ્વપ્ન તે સરખા શરીર માટે લાંબા કાળ સુધી અવિનાશી ભાવની કલ્પના કરવી, અને વાયાથી લહેરાતા દવજના અગ્રભાગ સરખી ચપળ કાયા ઉપર પ્રીતિ કરવામાં આવે, તો તે ખરેખર પરમ પુરુષાર્થ-ધર્મનો ક્ષય કરનાર થાય છે.” ૨૩. આવી ભાવનાવાળી મે મહિનાની સંખના કરી તે મૃત્યુ પામી અતિસ્થિર વિજળીના તેજના ઢગલા સરખે ઈશાન દેવકનો ઈન્દ્ર થશે. બલ ઈન્દ્રને પરિવાર પરલોક પામેલા તામલિને જાણીને ક્રોધ સહિત ત્યાં આવીને તેના દેહને વિડંબના કરવા લાગ્યા. અતિકે હાઈ ગએલા દુ"ધી કાદવથી તેનું શરીર ખાડીને તેના પર ગાંધીને કાપવા લાગ્યા. તેના મુખમાં ચૂંકવા લાગ્યા, તેટલામાં અવધિજ્ઞાનથી તે ઈશાનેન્દ્રને તે જાણવામાં આવ્યું. પોતાના સ્થાનમાં રહેલા તેણે અતિકેપવાળી ક્રૂર દષ્ટિથી તેમના તરફ નજર કરી, એટલે તેના અંગમાં અગ્નિ આલિંગન કરવા લાગ્યા.
અતિશય સળગતી અગ્નિની જવાળાઓના ભડકાથી ભરખાતાં છે જેમાં સવ અંગ એવા તેઓ સખત પીડા પામતા એક-બીજાના શરીર ઉપર પડવા લાગ્યા. છ માસ સુધી આવી તીવ્ર વેદના અનુભવતા જેમનાં શરીર પરેશાન થઈ ગયાં છે, એવા તે વિચારવા લાગ્યા કે, આ વેદના કયાંથી આવી છે ? તામતિ તાપસ પિતે ઈશાન ઈન્દ્રપણે ઉત્પન્ન થયા છે, તે જાણીને તરત જ સારી રીતે અવધિજ્ઞાનને ઉપચાગ મૂકીને વિનંતિ કરવા લાગ્યા કે, “અમે અજ્ઞાનથી આપના ગુનેગાર થયા છીએ, અમાએ તમારે કેપ-પ્રભાવ દેખે, માટે અમને ક્ષમા આપ. હવે આપની કૃપા ઇચ્છીએ છીએ.”
પિતાને અપરાધ પિતે કબૂલ કરતા હોવાથી તેઓની ગાઢ પીડા દુર કરી. તે જ ક્ષણે તેમને પીડાથી મુક્ત કર્યા. એટલે જ્યાંથી આવ્યા હતા, ત્યાં પિતાને સ્થાને પહોંચી ગયા. અહિં ઉપનય આ પ્રમાણે સમજ, તેણે લાંબા કાળ સુધી તીવ્ર તપ કરે છે, જેનાથી અનેક સિદ્ધિ પામે, પરંતુ તે તીર્થકર ભગવંતની આજ્ઞા રહિત અજ્ઞાન તપ હેવાથી અપફળ આપનાર થયે. (૩૩)
તામિલતાપસની કથા પૂર્ણ થઈ,
"Aho Shrutgyanam
Page #314
--------------------------------------------------------------------------
________________
( ૨૮૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ અજ્ઞાનતપનું ફળ અલ્પ કેમ કહેવાય છે તેના સમાધાનમાં જણાવે છે કે, નદી આદિ સચિત્ત-અણગળ પાણીમાં મિક્ષાને પ્રક્ષાલન કરવી, તેમાં છ કાયના જીવની વિરાધના થતી હોવાથી, વળી તે દીક્ષા, કૃતિ, સમૃતિ વગેર હિસાશાસ્ત્રોએ ઉપદેશેલી હોવાથી. તે જ વાત કહે છે.
छज्जीवकाय-वहगा हिंसग-सत्थाई उवइसति पुणो । सुबहुं पि तव-किलेसो, बालतवस्सीण अप्पफलो ॥८२ ।। परियच्छंति अ सव्वं, जहट्ठियं अवितहं असंदिद्धं । तो जिणक्यण-विहिन्नू , सहति बहुअस्स बहुआई ॥ ८३ ।। जो जस्स बट्टए हियए, सो तं ठावेइ सुंदरसहावं ।
वग्धी छावं जगणी, भई सोमं च मन्नेइ ॥ ८४ ॥ પૃથ્વિી આદિ છ જવનિકાયની પિતે હિંસા કરનારા અને બીજાઓને પણ હિંસક શાસ્ત્રોને ઉપદેશ આપીને જીવહિંસા-ગર્ભિત અર્થવાળા વેદાદિ-યજ્ઞાદિનો ઉપદેશ કરનારા પુનર શબ્દથી સર્વજ્ઞ--શાસનથી પરામુખ એવા લેકોએ ઘણે જ આકરા લાંબાકાળ સુધી તપ કર્યો હોય, તે તે અજ્ઞાન–બાલ તપસ્યા હોવાથી તામયિતાપસની જેમ અપફલવાળો અથવા સંસારરૂપ અનિષ્ટ ફલ આપનાર હોવાથી નિષ્ફલ પણ થાય, (૮૨) હવે અજ્ઞાની લો કે કદાચ ક્રોધ કરે, કટુ વચને સંભળાવે, તે સાધુ તેમના પ્રત્યે ક્ષમા રાખે, તે ઉપદેશ આપતા કહે છે –
જિનવચન-વિધિના જાણકાર એવા સાધુઓ ઘણાઓનાં અનેક દુર્વચન સમતાભાવે સામાની ભાવાતુકંપ કરવા પૂર્વક સહન કરી લે છે. કારણ કે, તેઓ જીવાદિક પદાર્થોનું સ્વરૂપ યથાસ્થિત સમજેલા છે. યથાસ્થિત કોને કહેવાય, તેનું સ્પષ્ટીકરણ કરતા કહે છે કે– અવિતથ એટલે છીપમાં તડકો પડવાથી ચાંદીનું વિપરીત જ્ઞાન થાય, તેવું ભ્રમવાળું જ્ઞાન નહીં, પણ જે રૂપે હોય તેવું જ જ્ઞાન, અસંદિગ્ધ એટલે રાત્રે ઠુંડું દેખે, તેમાં આ પુરુષ હશે કે ચાડિયે તેવું સંદેલવાળું અજ્ઞાન નહિ, તે અસંદિગ્ધ જ્ઞાન કહેવાય—એમ ભાવાર્થ સમજવો.
કોઈ ઉપદ્રવ કરે, કે દુર્વચન સંભળાવે. ત્યારે સાધુ એમ વિચારે કે, “સ જો પિતે કરેલા કર્મના ફળ-વિપાકો ભોગવે છે. કોઈ અપરાધ કરે, કે ફાયદો કરે તેમાં બીજે માત્ર નિમિત્તરૂપ કારણ બને છે.” અથતુ સુખ-દુઃખમાં ઉપાદાનકા, હોય, તે પિતાનાં જ કરેલાં શુભ કે અશુભ કર્મ છે. અપરાધ કે ગુણ કરનાર બીજે માત્ર નિમિત્તકા બને છે.
સમજુ આત્મા નિમિત્ત ઉપર ક્રોધ કરૂં નથી, વગેર. જિન-વચનથી ભાવિત
"Aho Shrutgyanam
Page #315
--------------------------------------------------------------------------
________________
સમાં ધારણ કરવી
| [ ૨૮૫ ]
મતિવાળે સાધુ હોય, તેને કયાંય પણ અક્ષમા હોતી નથી. શંકા કરી કે, “ન તા તિજોરાનો” એ ગાથામાં ક્ષમાને ઉપદેશ પહેલાં આપેલો છે, તે વળી ફરી આ ઉપદેશ આપવાની શી જરૂર ? જવાબમાં જણાવે છે કે – “અહિં ફરી કહેવાને દોષ નથી, વારંવાર એક ઉપદેશ શ્રવણ કરવાથી ક્રોધાદિકની ઉપશાન્તિનો વિશેષ લાભ થાય, તે માટે કહે છે કે –
મંત્રપદોમાં ઝેરને વિનાશ કરવા માટે વારંવાર તે પદો બોલવામાં દોષ નથી, તેમ શગ-વિષને નાશ કરવા માટે ફરી કહેલાં અર્થપદે અદુષ્ટ સમજવાં. “વાધ્યાય, ધ્યાન, તપ, ઔષધમાં, ઉપદેશ-રતુતિ-દાનમાં, છતા ગુણની પ્રશંસા કરવામાં પુનરુક્ત છે લાગતા નથી.” બીજા સ્થાનમાં પણ આ જ પુનરુક્ત ઉપદેશ વિષયક કહેવું.
જિનવચન વિધિના જાણકાર સાધુઓ અજ્ઞાન-બાલતપસ્વી માફક છwવનિકાય જીવના વધકાર કે હિંસક શાસ્ત્રોને ઉપદેશ કરનાર દેતા નથી. તેથી સાધુઓ ભાગવતની આજ્ઞા પ્રમાણે તપ-ચારિત્ર કરનાર હોવાથી તેમને મહાફળની પ્રાપ્તિ થાય છે. તે ચાલુ અધિકારમાં સમજી લેવો. (૮૩)
મોહથી હણાઈ ગએલી બુદ્ધિવાળા ફરી તે બાલતપસ્વીઓને સારા માને છે, તેનું કારણ કહે છે-જે જેના હૃદયમાં વર્તતું હોય, તે તેને સુંદર સ્વભાવવાળું સ્થાપન કરે છે. જેમ વાઘણુમાતા પિતાના નાના બચ્ચાંને ભદ્રિક-કલ્યાણ સુખ-સ્વભાવવાળું માને છે. ક્રોધાદિકનો ઉપશમ થવાથી પોતાના બચ્ચાને વાઘણુ શાન્ત વેશ્યાવાળું માને છે, પણ વાસ્તવિક તેવું નથી. (૮૪)
“હે હરણ! અહિં સિંહણના બચ્ચાની વિહારની વનસ્થલીઓમાં તૃણના અંકુરોના ખંડોને સંવરી લે-બંધ કર, જેના નહારના ઉદ્યમની લહમીને મોતીના સમૂહથી આચ્છાદિત પૃથ્વી પ્રકટ કરે છે.”
આ૦ શ્રી રત્નપ્રભસૂરિ-વિચિત ઉપદેશમાલાની વિશેષવૃત્તિ-ઘટ્ટી ટીકાના બીજા વિશ્રામનો આ૦ મી હેમસાગરસૂરિએ કરેલ ગૂજેશનુવાદ પૂર્ણ થયે. [૫૪૦-ગ-થા]
ત્રીજે વિશ્રામ. મf-શાક-કાન-વા-પૂમિ માળfમ સામિદોડવા
अन्नो किर मज्झ वि सामिओ ति जाओ विगय-कामो॥ ८५ ॥ માત્ર સાધુ અવસ્થામાં વિવેક મોટું ફલ આપનાર થાય છે, તેમ નહિં, પરંત ગૃહસ્થ અવસ્થામાં પણ વિવેકનું મોટું કુલ મળે છે, તે શાલિભદ્રની કથા દ્વારા
"Aho Shrutgyanam
Page #316
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૯ ]
બાપાને મા સમજાઈ
T ૨૮૬ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂજરાતુવાદ જણાવે છે. કથા કહેવાથી ગાથાને અર્થ સમજાઈ જશે, તેથી શાલિભદ્રની કથા કહે છે. (૮૫) શાલિભદ્રની કથા
ધન-ધાન્યથી સમૃદ્ધ એવું શાલિગ્રામ નામનું પ્રસિદ્ધ ગામ હતું, ત્યાં કોઈ વસવવાળા શેઠને ઘર દરિદ્ર બન્યા નામની દાસી કામ કરનારી હતી. તે દાસીને સંગમ નામને એક મોટો પુત્ર હતા, તે લેકેનાં ગાય-વાછરડાને ચાવતે હતે. કઈ વખત સંગમ માતા પાસે રુદન કરી ખીરની માગણી કરતા હતા, ત્યારે માતા પુત્રનો હાથ પકડીને સમજાવે છે, પરંતુ રૂદન બંધ કરતો નથી, એટલે તેને દેખી માતા પણ પિતાના પતિનું મરણ કરી ધન વગરની રડવા લાગી.
પાડોશાએ એકઠી મળી રુદનનું કારણ પૂછયું એટલે હકીકત કહી રુદનનું કારણ નિવારણું કર્યું. તે બહેન ! આ બાળકને કશી ખબર નથી કે, મારી પાસે ખીર કરવા ચોખા, ધ, ઘી, ખાંડ કાંઈ નથી; એટલે પાડોશણેએ મળીને સર્વ ખીરની સામગ્રી આપી.
માતાએ પણ ઘણા સ્વાદવાળી ખીર રાંધી, વિશાળ થાળીમાં પુત્રને ખીર પીરસીને તે બહારના કામે ચાલી ગઈ. ત્યારે તેના ઘરના દ્વારમાં ત્રણ ગુપ્તિવાળા તપસ્વી માસક્ષમણના પારણાના દિવસે આવી પહોંચ્યા. ત્યારે જેમાં ગુણ-સમુદાય એકઠો થયો છે, તે તે સંગમ વિચારવા લાગ્યો કે, “ખરેખર મારો પુર્યોદય કેટલે ઉત્તમ છે કે, આવા અવસરે મહાતપસ્વી સાધુ આવી પહોંચ્યા છે, તે આ શ્રેષ્ઠ સમગ્ર ખીર તેમને વહેરાવું. આ જ અમૃત આહાર છે.” ઉભે થઈને મોટે થાળ સારી રીતે લઈને મુનિને પ્રતિકાભે છે. મુનિ પણ તેના ભાવ દેખીને ખીર ગ્રહણ કરે છે.
ખીર આપીને તે એ તૃપ્તિ પામ્યા કે જાણે આખા શરીર પર અમૃતથી સિંચાય હાય. અનુમોદના કરવા લાગ્યા કે, ખરેખર એવા અવસર મુનિ આવી પહેગ્યા કે, જે વખતે ખીરનો થાળ ભરેલું જ હતું. આનંદની વાત બની કે, યુનિસિંહના પ્રભાવથી દાન આપતાં મારો ભાવ ખંડિત ન થયો. થાળી ખાલી થએલી જોઇને માતાએ ફરીવાર પણ ખીર પીરસી અને ત્યાં સુધી ખાધી કે તે ધરાઈ ગયા. મહાયશવાળા તેને તે રાત્રે ખીર પચી નહિ અને તે જ દિવસે ત્યાં વમન થયું અને મૃત્યુ પામ્યા. સુપાત્રમાં દાન આપ્યું, તેથી ભેગ-સમૃતિ-સહિત મનુષ્યગતિનું આયુષ્ય બાંધ્યું, સુપાત્ર-દાન કામધેનુ, કલ્પવૃક્ષથી અધિક જગતનું મંગલ જયવતું વતે છે.
હવે રાજગૃહી નગરીમાં પ્રસિદ્ધ સમૃતિવાળા ગભદ્ર નામના સાર્થવાહ છે. તેને દાન-શીલગુણના સૌભાગ્યાતિશયવાળી ઉજજવલ યશવાળી ભદ્રા નામની જાય હતી.
"Aho Shrutgyanam
Page #317
--------------------------------------------------------------------------
________________
શાલિભદ્રની કથા
[ ૨૮૭ ]
તે ગુણવતી પતિને પ્રિય હોવા છતાં મનમાં અત્યંત દુઃખી હતી, કારણ કે, શુા દેવાની પૂજા-માનતા કરવા છતાં તેને એકેય સુંદર અંગવાળા પુત્ર થયા ન હતા. ટ્રાઈક સમયે તે સ્વપ્નમાં શાલિક્ષેત્ર દેખે છે, તે સમયે દુ:ખના અ'ત આળ્યે હૈય તેમ હર્ષ પામી, સાથે વાહ પાસે સ્વપ્નને મથ પૂછયા, તે તેણે જણાવ્યું કે, લાંમા હાથ સહિત તને પુત્ર-પ્રાપ્તિ થશે. આ પ્રમાણે તેના દિવસે અને મહિનામે પસાર થતા હતા. અનેક ગુવાળા પેલા *'ગમના જીવ તેના ગર્ભમાં આત્મ્યા. શાલિક્ષેત્રમાં ભાગ ભાગવવાને દાહલેા થયા હતા.
નિરાગી અને શાક વગરની તે પ્રમાણે ભેગ માણવા લાગી. સાશ લગ્નને ચેગ થયા, ત્યારે બાળકના જન્મ થયા. જાણે દયાચલપર સૂર્ય ઉદય થયા, ગાભદ્ર અને ભદ્રાએ પેાતાના ભવનમાં નિર્માંળ ચિત્તથી જન્માન્સવ પ્રવર્તાવૈ. સૈનિકા, ભાટ, ચાણુ વગેરે હાથમાં અક્ષતપાત્ર લઇને વધાવવા આવતા હતા, તેઓ જયકાર શબ્દ આવતા હતા. તિમાટા શબ્દોથી મનેાહર વાજિંત્રે વાગતાં હતાં, લેાકેાને વજ્ર અને મીઠાઈઓ તેમજ કપૂર વગેરે ઘણા સુગ'ધી પદાર્થો આપવામાં આવતા હતા.
ત્યારપછી શ્ત્રમાનુસાર ભદ્રાએ તેનુ શાલિમદ્ર એવું નામ સ્થાપન કર્યું. જેમ નંદનવનમાં કલ્પવૃક્ષ વૃદ્ધિ પામે, તેમ પ્રૌઢસુખવાળા તે દરરોજ વૃદ્ધિ પામવા લાગ્યા. ગ્રામદેવના રૂપરેખાની કસેાટી સમાન નવીન યૌવનવય પામ્યા. પેાતાના સૌભાગ્યાતિશયથી ખરેખર જણે ભૂમિપર પરાધીનતાથી કાઈ દેવકુમાર આન્યા હોય, તેમ તે શેાભતા હતા. તેને સમાન વૈભવવાળી સુવર્ણ સરખી કાંતિવાળી ૩૨ શેઠ કન્યાઓ સાથે પરણાવ્યા, તેમની સાથે અતિશય ભાગેા ભામવતે હતા, જેથી સમગ્રલેક અતિશય ચમત્કાર પામતા હતા.
પૂર્વભવના તેના પિતાને પુત્ર પર અતિશય સ્નેહ હોવાથી તે પિતા દેવ દરરોજ નવીન નવીન અખૂટ ખાવા-પીવાની દિવ્ય સામગ્રી તૈયાર કરીને માકવી આપે છે. અને પુત્રના સ* મનેાગ્યે પૂર્ણ કરે છે. વળી દરાજ પહેવા ચાગ્ય કપડાં નેત્રપટ્ટ, પ્રતિપ‰, રેશમી કપડાં, ઉત્તરપ‰, મણિ-સુવણ નાં કડાં, કુડલ, મુગટ વગેરે આભૂષા શાલિભદ્રના પā'ગ નીચે રાત્રે સ્થાપન કરતા હતા. વળી તુંસરૂંવાટી સરખી સુંવાળી તળાઈ પણ પાથરી જતા હતા. દેવલેાકમાં દેવે જેમ અપથ્થરાએ સાથે તેમ શાલિભદ્ર પાતાની પ્રિયાએ સાથે દિવ્યભેાગ ભાગવતા હતા. વળી અગર, કપૂર દ સુગધી પદાર્થ1 મહેંકતા હતા. સૂર્યનાં કિષ્ણેા પણ તેના અંગપર સ્પર્શ કરી જતા હતા.
કોઈક સમયે રાજગૃહીનગરીમાં ઘણી કિંમતી રત્નક ખલના વેપારીઓના વણજાર આવેલ, જેએ શ્રેણિકના દરબારમાં વેચવા માટે ગયા. કિંમત પૂછી, ત્યારે લાખા સાનૈયાનું મૂલ્ય જણાવ્યુ, જેથી શ્રેણિકે તેમાંથી એકેય ખરીદ ન કરી. રાજકુળમાં ફ્રાઈ લેનાર ન મળ્યા, એટલે અલ વેશ્યા વગર નિરાશ અનેદ્યા પરદેશી વેપારીએ
"Aho Shrutgyanam"
Page #318
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૮ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂર્જાનુવાદ ત્યાંથી બહાર નીકળીને ભદ્રાશેઠાણીને ઘરે આવ્યા. મનમાં તેઓ વિચાર કરવા લાગ્યા કે, “રાજા જે ખરીદ કરી શકો નહિં, તેને ગ્રાહક હવે કોણ મળવાનું છે? ભદ્રાએ મૂલ્ય નક્કી કરી સર્વ રત્નકંબલો ખરીદ કરી લીધી. (૨૫) ત્યારપછી ચેલારાણીને ખબર પડી કે, શ્રેણિકે એકે ય રત્નકંબલ ન ખરીદી, એટલે ચેલાએ રાજાને ઠપકે આપતા કહ્યું કે, એક તે રત્નકંબલ ખરીદ કરીને મને આપવી હતી. એક જેટલું મૂલ્ય તમને ન મળ્યું ? શ્રેણિક રાજકાર્યમાં એ પરાવાએ હતું, જેથી તેનું લય ન રહ્યું. વળી શ્રેણિકે તે વેપારીઓને આદર-પૂર્વક બોલાવી એક કંબલરત્ન આપવા કહ્યું. વેપારીઓએ કહ્યું કે, “હવે એકપણ બાકી રહી નથી.” સર્વ તે ભદ્રા સાર્થવાહીએ સામટી ખરીદ કરી લીધી. એટલે રાજાએ ભદ્રા શેઠાણીને બોલાવી એકની માગણી કરી. ત્યારે ભદ્રાએ કહ્યું કે, “રાજન્ ! મેં સર્વના ટૂકડા કરી શાલિભદ્રપુત્રની. લાયઓને પગ લુંછવા માટે આપી દીધા છે અને દરરોજ તેને ઉપયોગ કરશે.
સુંદર યશવાળ શ્રેણિક આ સાંભળીને ચમત્કાર પામ્ય અને વિચારવા લાગ્યા કે, “કામદેવની ઉપમાવાળે આ વણિક શાલિભદ્ર તેને પતિ કેવો હશે ? સર્વથા સુખી પૃથ્વી પર રહેલા દેવકુમાર સરખી શોભાવાળા તેને માટે જરૂર દેખ જોઈએ. એટલે રાજાએ ભદ્રાને કહેવરાવ્યું કે, “નેત્રના ઉત્સવભૂત એવા શાલિભદ્ર પુત્રને અહિં લાવો. ત્યારે ભદ્રાએ કહેવરાવ્યું કે, “અતિસુખથાળી શાલિભદ્ર ત્યાં કેવી રીતે આવી શકે? માટે સ્વામીએ કૃપા કરીને મારા ઘરે પધારવું. નિરુપાય થઈને હું આપને મારે ત્યાં પધારવાનું નિમંત્રણ આપું છું' એમ કહીને પુરુષને તેડવા મોકલ્યા.
રાજાએ તેમનું સન્માન કર્યું. એ વિષયમાં રાજાએ અનુમતિ આપી. ભદ્રા સાર્થવાહીએ તે સમયે દવજા-પતાકા, તોરણ, ચીનાઈ કિંમતી વસ્ત્રોના ચંદરવા, હાર, હીરા, અંજરત્ન, માણિય, ચકચકતાં બીજા રત્ન જડિત આભૂષણે શભા માટે લટકાવ્યાં. તેના છેડા પર લંબૂસકો ( લટકતા દડા) ગોઠવ્યા. ભવનની ભી તેને ઉજજવલ અનાવરાવી, વળી ઉપર ચિત્રામણ કરાવ્યા. તેમ જ સુપ્રશસ્ત મંગળરૂપ કરતૂરીના પંજા (થાપા) દેવરાવ્યા.
મનહર વિવિધ પ્રકારના રંગથી રંગાવલિ તૈયાર કરાવી, તેના ઉપર રત્નાવલીને સાથિ કશ. મલિલકા માલતી-પુપિને ગૂંથાવી તેની માળાઓ અને દડાઓથી સુશિક્ષિત સ્થાન બનાવરાવ્યાં. કેળના સ્તંભની શ્રેણીઓ ઉભી કરાવી. રાજમહેલથી એક પિતાના ઘર સુધીના માર્ગો પર, દરેક દ્વાર પર વસ્ત્રની પટ્ટીથી અંકિત સુંદર વૃ, આમ્રવૃક્ષોનાં પાંદડાનાં બનાવેલાં તેરોની શ્રેણી લગાડીને માર્ગ ભિતિ બનાવરાવ્યા.
માર્ગ ઉપર વિશ્વના લાંબા લાંબા પટ બનાવીને સૂર્યને ઢાંકી દીધે, ચંદન વગેર સુગંધી પદાર્થો ઘસીને પાણીનું મિશ્રણ કરીને સર્વ સ્થાન પર છંટકાવ કર્યો. ત્યાર
"Aho Shrutgyanam
Page #319
--------------------------------------------------------------------------
________________
શાલિભદ્રની કથા
[ ૨૮૯ ]
પછી ચક્ષણાદિક ાણીઓથી પ્રેરાએલા રાજા સ'ની સાથે ત્યાં જવા માટે તૈયાર થયા. હાથી ઉપર આરહણ કરીને લેાકાથી રિવરેલા અ'તઃપુર સહિત તમાશા બત્તાવનાર અને પગે ચાલનાર એવા પરિવાર-સહિત રાજ્ય શાલિભદ્રને ઘરે પહોંચ્યા.
હવે ચાલિભદ્રની ભઠ્ઠામાતાએ લેાકેામાં ઉત્તમ અતિમળવાન શ્રેણિક રાજાને સુદર સ્વાદવાળા ધી આદિ સ્નેહથી ભરપૂર સારી રીતે તૈયાર કરેલ મશાલાથી ભરપૂર એવી રસવતી એ બનાવાવીને જમાડ્યા. તેમાં કશી ક્રમીના ન રાખી. ત્યારપછી નવીન નાગરવેલના મખડ પાનનુ' અનાવેલ [મૂલ માપ્યું. મરકત, માતી, માણિક, હીરા, તેમ જ શ્રેષ્ઠ સુ'દર વસ્ત્રનું લેટટું આપ્યું.
હવે રાજા કહે છે કે, · હૈ મહાસતી ! હજી શાલિભદ્ર કેમ દેખામાં આવતા નથી ? તા તેને ખેલાવે અથવા તે એટલાવવે રહેવા દે. તે કયાં રહેલા છે ? તે કહા, એટલે હું જાતે જઈને તેને ભેટુ” (૪૦)
ત્યારપછી ભદ્રા માતા ઘરના ઉપરના સાતમા ભૂમિ ભાગમાં ચડીને પુત્રની પાસે પહેાંચી. અને કહ્યું કે, ‘આપણે ત્યાં શ્રેણિક આવીને રહેલા છે, તે વત્સ! જરૂર તું તહભૂમિ પર નીચે આવ.' ત્યારે શાલિભદ્રે કહ્યું કે, ‘ૐ માતા! શ્રેણિક જે કરિયાણુ તેનું મૂલ્ય અને કશી ખબર નથી. તમાને જે ઘણી ઓછી-વૃત્તિ કિ`મત જશુાય, તે આપીને ખરીદ કરી હત્યા, મારે એકદમ નીચે આવવાની શી જરૂર છે?'
માતા કહે છે કે, • હું ભાગ્યશાળી ! આ શ્રેણિક કાર્ય ખરી કરવા લાય કરિયાણું નથી. તે તેા તારા અને મગધદેશના મોટા મહારાજા છે, માટે હે વત્સ ! નીચે ઉતરીને તેની સાથે જુહાર કર. સજ્જના કઈ દિવસ લેાકવ્યવહાર ટાળતા નથી, કે ઘરે આવેલાનું ચગ્ય સન્માન-સત્કાર ન કરે.' આ માંભળીને શાલિભદ્ર વિચારવા લાગ્યા કે, મારે પણ બીજા કાઇ સ્વામી છે ? એમ ધારીને મન દુભાણુ. સાતમી ભૂમિથી છેક નીચે ભૂમિતલપર આવી ઉત્તમ ભેટછુ આપીને રાજાના પગમાં પડ્યો.
રાજાએ પણ તેને ઘણાં નાભૂષણા આપ્યાં અને શ્રેણિકે તેને પેાતાના ખેાળામાં એસાડ્યો. મીઠાં વચનેાથી ભાવથી તેને એકલાળ્યે, પરંતુ તેનાથી શરીરનેા સ્પર્શ ખમી શકાતા નથી, એટલે દુઃખ પામ્યા. તે વખતે મલ્લિકા-માલતી પુષ્પાની માળા કરમાઈ ગઇ, તે ક્ષણે! મહાસુરકેલીથી પસાર કર્યો. શ્રેણિકના ખેાળામાં તેનુ સુકુમાર શરીર ચળવળવા લાગ્યું, એટલે તે દેખીને રાજાએ કહ્યુ કે, કે પુત્ર! તુ હવે તારા શ્યાને જા
હવે શ્રેણિક રાજાને ધારગિરિ (યાંત્રિક ફૂવાશવાળા) મહેલમાં સ્નાન ક્રીડા કશનવા લઈ ગયા, ત્યાં વિલાસ કરતાં કરતાં સજાના હસ્તનું મુદ્રારન જળની અંદર પડી ગયું. ઘણી તપાસ કરી પણ હાથ ન લાગ્યું. ભદ્રાથી આજ્ઞા પામેલી દાસી તે
૩૭
"Aho Shrutgyanam"
Page #320
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાવાદ વાવડીના જળને ઠાલવવા લાગી, ત્યારે ઘણાં શો તેમાં ભરેલાં હતાં, તેની અંદર રહેલ આ શ્રેણિકની મુદ્રા કાળા કેલસા જેવી ઓળખાઈ આવી.
આવાં ઝગમગતાં આભૂષણે ત્યાગ કરવાનું રાજાએ ભદ્રાને પૂછ્યું. ત્યારે કહ્યું કે, હંમેશાં નવાં નવાં આભૂષણે શરીર પર પહેરીને બીજા દિવસે નિમયની જેમ વાવડીમાં ફેકી દે છે, તે સાંભળી રાજા મનમાં ચમત્કાર પામ્ય અને વિચારવા લાગ્યું કે, આ ભદ્રાને પુત્ર પૂર્વભવમાં ઘણું પુણય કર્યું હશે. હવે રાજા ભદ્રાને પૂછીને પિતાના મંદિરે જઈને પવિત્ર ન્યાય-પૂર્વક જય પાલન કરવા લાગ્યો. (૫૦)
હવે ઉપર આવીને શાલિભદ્ર તવ વિચારવા લાગ્યા કે, “ખરેખર હું નિર્માગી અતિ પ્રમાદી બની ગયો છું. મારી તરુણ તરુણીઓમાં ખૂબજ આસક્તિ કરીને મારું મનુષ્ય-જીવન નિષ્ફળ બનાવ્યું છે. મેં પૂર્વ જન્મમાં કંઈપણ સુકૃત-પુણ્ય કરેલું છે, તે કારણે અત્યારે દેવતાઈ ભેગ પ્રાપ્ત કર્યા છે. વળી મારા મનમાં એક વાત ખટકયા કરે છે કે, “હજુ મારા ઉપર બીજા સ્વામી પ્રાપ્ત થયા છે. અહિં તો પૂર્વભવમાં ઉપાર્જન કરેલ પુણ્ય-પાપના પ્રભાવથી ઘણે સુખનો ભેગવટે કર્યો, તે હવે આ સુંદર ભાવ પ્રાપ્ત કરીને સમગ્ર ઘર્મ કરવાની મતિ કરું, જેથી મોક્ષ અને સ્વર્ગને માર્ગ સરળ થાય.
હવે તે સમયે અણચિંતવેલ-એચિંતા ઝરણા સમાન વિચરતા વિચરતા ધર્મછેષ ગુરુ પધાર્યા. સમગ્ર સેના અને પરિવાર–સહિત શ્રેણિક રાજા એ ત્યાં જઈને તે ગચ્છાધિપતિને વંદન કર્યું. શાલિભદ્ર પણ ત્યાં આવી પહોંચ્યા અને આચાર્યની ગંભી૨ અર્થવાળી દેશના સાંભળી. નવીન નવીન થતા સંવેગ-વેગથી મનના અનેક પ્રકારના મેલને દેશના-જળથી ધોઈ નાખે. શાલિભદ્ર ગુરુને પૂછ્યું, એટલે ગુરુએ કહ્યું કે, “જિનેશ્વરનાં સંયમથી સેવકભાવ થતો નથી. અર્થાત્ તારા ઉપર હજુ સ્વામીભાવરૂપે શ્રેણિક છે, તે તે સંયમથી ન થાય.”
કોઇથી ન રોકી શકાય તેવો વિરાગ્ય થયા, ભાવમંગલની પ્રાપ્તિ થઈ શુહમતિવાળા શાલિભદ્ર ભાવના ભાવે છે. મનમાં પ્રત્રજ્યા અંગીકાર કરવાનો દઢ નિશ્ચય કરીને ઘરે આવીને માતાને વિનતિ કરે છે કે, “હે માતાજી! આજે સૂરિ ભગવંત પાસે અત્યંત મનોહર શમણુ-ધર્મ મેં શ્રવણ કર્યો, તે હવે નાશ પામવાના સ્વભાવવાળા ભેગોથી મારું ચિત્ત વિરક્ત થએલું છે. તે હું તે ભેગેને ત્યાગ કરીને નક્કી ચારિત્રનું પાલન કરીશ.'
આ વચન સાંભળી પ્રથમ તો માતાને મૂછ આવી ગઈ, પરંતુ મૂચ્છમાંથી ભાન આવ્યું, ત્યારે માતાએ કહ્યું કે, “વિજળી જેવાં વચને તું ન બોલીશ. મને તો તું મારા મન, નેત્ર, જીવ, જીવિત સમાન છે. તારા વગર તો મારા પ્રાણ જલ્દી પલાયન થઈ જાય. તારા ઉપરના અતિશય નેહાધીન થએલી તારી પત્નીઓને ટળ
"Aho Shrutgyanam
Page #321
--------------------------------------------------------------------------
________________
—
——
શાલિભદ્રની કથા
[ ૨૯૧ } વળતી દેખીને હું મૃત્યુ પામીશ અને તે સર્વ પણ મૃત્યુ પામશે. તારું શરીર તે રસવાળા તાજા કલલ સરખું સુકુમાર છે, તેથી તું કઠોર ચારિત્ર પાલન કરી શકીશ નહિ. માટે ઉતાવળ ન કર.” આમ કહેવા છતાં પણ વતનો નિશ્ચય ફેરવતો નથી. માતા માટે નિ:શ્વાસ મૂકીને દીક્ષાની દુષ્કરતા કહે છે, તો પણ ક્રમે ક્રમે એક એક શમ્યાને ત્યાગ કરતા હતા. તે ખરબચડી કઠણ શખ્યામાં સુઈ શકાય તેવી રીતે કાયાને કેળવી.
પિતાની માતાને માન્યકારથી, આંસુની ધારાઓને વરસાવતી જોઈને, જનનીએ જે કહ્યું, તે તેને સ્વીકાર્યું. માતાને તે સર્વ લક્ષણવાળે એક જ પુત્ર હતે.
તે સમયે તેઓના પુ ગે કેવલજ્ઞાન-વિલાસી શ્રી વીર ભગવત ત્યાં સમવસર્યા.
હવે મુષ્ટિ-ગ્રાહા કટીવાળી શાલિભદ્રની બહેન ધન્યસાર્થવાહની પત્ની અન્યને. શરીરે અયંગન કરતી હતી, ત્યારે રુદનના અજબ પડવાથી પતિએ તે સમયે પૂછયું કે, “તારું અપમાન કોણે કર્યું છે? ત્યારે પ્રત્યુત્તરમાં કહ્યું કે, “હે પ્રાણપ્રિય! તમો પતિ છે, ત્યાં સુધી કોઈ મારું અપમાન કરી શકે તેમ નથી, પરંતુ મારા ભાઈ શાલિભદ્ર દીક્ષા લેવા તૈયાર થયા છે અને દરરોજ એક એક શમ્યાને-પત્નીને ત્યાગ કરે છે. એટલે ભાગ્યશાળી ધન્નાજીએ તેને કહ્યું કે, અરે! જગતમાં તે હલકા અને કાયર પુરુષ ગણાય છે. જે એક જ સપાટામાં સનેહને કાપી નાખતા નથી, તેનું નામ પણ કોણ લે? પત્નીએ પન્નાજીને કહ્યું કે, “જે તમે ખરેખર શુરવીર જ છે, તે આજે કેમ તમે સાધુ થતા નથી?” ત્યારે તેણે કહ્યું કે, “હું આટલી જ શહ જોતો હતો કે તું કંઈક છે. હવે હમણાં જ તારે મને વ્રત લેતે દેખવો.”
આમ કહેતાં તે તે ફરી હશગુણું રુદન કરવા લાગી, જાણે ઉપર જ આવીને પડયું હોય, પતિના વિરહમાં બળતી કહેવા લાગી કે, “હે સ્વામી ! આ તે મેં તમારી મશ્કરી કરી હતી. ખરેખર તમે તો તમારા બોલ સાચા ઠરાવ્યા. અરે ! હે નાથ! તમે મારા ક્ષત ઉપર ક્ષાર ન નાખશે. મને બેનો વિરહ ઘણે દુસહભારે થઈ પડશે. હે પ્રાણેશ! જે તમારે આ નિશ્ચય ખરેખર સાચો જ હશે, તે હું પણ પ્રત્રજ્યા અંગીકાર કરીશ.”
ત્યામાં જિનેશ્વર ભગવંતની ઉત્તમ પ્રકારની પૂજાઓ મહત્સવ કરાવ્યા, બીજા પણ કરવા ૨૫ સારભૂત કાર્યો કર્યા, સગાં-સંબંધીઓને આમંત્રશુ આપી એકઠા કર્યા, હજાર મનુ વહન કરી શકે તેવી શિબિકામાં બેસીને દીનાદિક મgસ્થાને દાન આપતા તે શોભતા હતા. જયાં વીર ભગવંત સમવસરણમાં હતા, ત્યાં પહે અને પત્ની સહિત દેવાધિદેવે તેને દીક્ષા આપી.
આ પ્રમાણે દેવતાઓની સાક્ષીએ પ્રભુએ તેને દીક્ષા આપી, તે સમાચાર શાલિ– ભદ્રના જાણવામાં આવ્યા, એટલે તે અતિચિંતાવાળા થઈ કહેવા લાગ્યા કે, “ખરેખર
"Aho Shrutgyanam
Page #322
--------------------------------------------------------------------------
________________
રૂાન
[ ૨૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ તેણે મને હરાવ્યું, હેંડમાં મારી આગળ નીકળી ગયા. શાલિભદે પણ નિરુપદ્રવપણે દિક્ષાની તૈયારી કરી, જિનબિંબેની, સંઘ વગેરેની પૂજા તથા પ્રભાવનાદિ કાર્યો કર્યા. નવીન નવીન અંગમર્દન, સનાન, વિલેપન વગેરે કરાવી સુધી હરિચંદન રસ વગેરેથી શબિત થયો.
વળી કડાં, કંડલ, મુગુટ વગેરે આભૂષણોથી શણગારેલ શ્વેત રેશમી વસ્ત્ર પહેરી, રત્નજડિત સુવર્ણશિબિકામાં બેઠેલા, અપૂર્વ શિવસુખમાં લીન મનવાળે, સુંદર વાજિંત્રના શદાબર સહિત શાલિભદ્ર મહાવીર ભગવંતના સમવસરણમાં પહેશે. ભગવતે પણ પિતાના હસ્ત-કમળથી તેને દીક્ષિત કર્યા. ત્યારે જાણે અમૃતથી સિંચાયા હોય તેવા આનંદિત બન્યા અને ત્યારપછી શિક્ષા ગ્રહણ કરી.
શાલિભદ્ર અને ધન્ય છે અને મુનિઓએ ૧૧ અગેનો અભ્યાસ કર્યો. અસંગ એવા તે બંને ભગવંતની સાથે પૃવીમાં વિચરતા હતા. સત્યમાં રમત એવા તેઓ રસના સર્વથા ત્યાગ ૨૫ મહિનાના ઉપવાસ કરીને રહેતા હતા. વળી બે, ત્રણે, ચાર, પાંચ મા સના ઉપવાસ કરવામાં પ્રીતિવાળા, પ્રશમ, સ્વાધ્યાય, સુંદર બાન, શ્રદ્ધા, વિધિ, કષ્ટકારી અનુષ્ઠાન આચરવામાં જ લીન મનવાળા, જેમના શરીરમાંથી ચ, લેહી, ચરબી, માંસ, મજજા શોષાઈ ગયાં છે, એવા તે બંને માત્ર શુષ્ક હાડકાં, નસે અને ચામડીવાળા દેખાય છે. હવે સર્વના પરમેશ્વર એવા વીર ભગવંત વિચરતા વિચરતા આનંદપૂર્વક પિતાના પરિવાર-સહિત કમાગે તે રાજગૃહી નગરીમાં પહેચ્યા. (૭૫) માસક્ષમણનું પારણું આવી પહોંચ્યું, ત્રણગુતિવાળા જ્યારે વહેરવા માટે જતા હતા, ત્યારે પ્રભુએ શાલિભદ્રને કહ્યું, આજે સુખેથી તું માતાના હાથથી વહેરીશ.
ઘર ઘરે ગોચરી માટે ફરતા હતા, ત્યારે બંને ભદ્રાના ઘરના આંગણામાં પહોંચ્યા, પરંતુ આજે ભદ્રામાતા પુત્રનાં દર્શન કરવા માટે ઉત્કંઠિત થએલી હોવાથી તે વહુના ઘણા પરિવાર સાથે વંદન કરવા ચાલી. ઉતાવળા ઉતાવળા તે સર્વે ત્યાં પહોંચવા માટે બીજું કોઈ લક્ષ્ય ન આપતાં અગણામાં ઉભેલા છતાં તેમને માતાએ ઓળખ્યા પણ નહિં.
પાછા વળીને જ્યારે પ્રભુ પાસે આવતા હતા, ત્યારે માર્ગમાં તેઓને મહિયારી-ગોવાલણે દેખ્યા. જેના દેહમાં પ્રીતિરામ પ્રસરે છે. તેથી રામરાજ વિકસિત બનેલી છે, ફરી ફરી પ્રણામ કરીને હર્ષાશ્રુ વહેવડાવીને દહીં ભરેલી એક મટકી ઉપાડે છે અને સ્તનમાંથી દૂધ ઝરાવતી પહેરાવે છે. તે ઉત્તમ મુનિવર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી શુદ્ધિને વિચાર કરી હિતકારી ગુણયુક્ત દહીં ગ્રહણ કરે છે. અને પ્રભુ પાસે પહોંચીને પૂછે છે કે, “ આજે મને માતાએ વહેરાવ્યું નથી. પ્રભુએ શાલિભદ્રને કહ્યું કે, “જેશે તેને દહીં વહેશવ્યું, તે નક્કી તારી ગયા ભવની માતા છે.”
"Aho Shrutgyanam
Page #323
--------------------------------------------------------------------------
________________
શાલિભદ્રની કથા
[ ૨૯૩ ] ત્યારપછી તેની વિચારણા કરતા, પ્રભુને પ્રણામ કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન થયું એટલે તે કામ કરનારા પિતાની માતા, પિતાનું ગોવાળપણું યાદ આવ્યું. શાલિભદ્ર તે ક્ષણે પોતાને તીણ દુઃખયુત ભવ જા. હવે પિતાના શરીરમાં મેદ, માંસ, મજજા વગેરે ધાતુઓ શુષ્ક બની ગઈ છે. હવે પિતાનું શરીર સાધના માટે અસમર્થ છે, એટલે માતાએ જે દહિં વહેરાવ્યું હતું, તેનાથી પારાણું કરી તે અને બીજા ધન્યમુનિએ પ્રભુ પાસે અનશન કરવાની આજ્ઞા માગી. વીર ભગવંતે પણ તે બંનેને અનુમતિ આપી એટલે તે જ ક્ષણે તે બંને ગુણનિધિઓ મશાનમાં પહોચ્યા.
પાદપપગમન અનશન સમાધિપૂર્વક કરીને મનની અંદર પરમેષ્ઠી અને તીર્થ સ્થાપન કરીને સ્થિરતાથી રહેલા છે. આ સમયે વહુઓની સાથે ભદ્રા સાર્થવાહી પ્રભુની પાસે પહોંચી. પ્રભુને વંદન કરીને પૂછ્યું કે, “હે સ્વામિ શાલિભદ્ર કયાં રહેલા છે, ત્યારે ભગવતે કહ્યું કે, “તારે ઘર અન્ના મુનિ સાથે તે ગયા હતા. છેડી વખત ઘરના આંગણામાં રોકાઈને ઉભા રહ્યા, પછી જાણ્યું કે, આપણને નિશંકપણે ઓળખ્યા નથી. એટલે પૂર્વજન્મની મહિયારી માતાએ માગમાં દહીં પહેરાવીને પારણું કરાવ્યું.
સર્વ જીવોને ખમાવીને અહિંથી સારી રીતે જેમ મોટા પર્વતની ગુફામાંથી કેસરી બહાર નીકળે, તેમ તે નીસરી ગયા. (૮૬) પાદપોગમ અનશનની આરાધના, પરભવની સાધના કરતા અને શ્રેમાધિમાં મુનિ રહેલા છે. એટલે મનમાં શેવાળી આંગણે આવેલા પુત્રને ન ઓળખ્યાનું શલ્ય રહેલું છે–એવી માતા ત્યાં ચાઢીને ગઈ અને જેમ વૃક્ષ ભૂમિ પર પડેલું હોય, તેવા પુત્ર મુનિને દેખે છે. ત્યાં અતિવિશાળ ભૂમિભાગમાં તેવી અવસ્થામાં રહેલી કાયાને ભદ્રા દેખીને સર્વ વડુઓ સાથે નમન કરીને રુદન કરવા લાગી કે, “મારા જેવી બીજી કોણ નિભંગી છે? ઘરના આંગણામાં આવેલા પુત્રને મેં ન ઓળખ્યા, તે નિર્બળ કાયાવાળાને વંદન કરી વહોરાવ્યું પણ નહિં. ખરેખર મહિયારી તે તારી કૃતાર્થ માતા કે, જેણે માગ માં હે પુત્ર! દહિં વહરાવ્યું.”
કયાં હંસા રુંવાડાની બનાવેલી કોમળ શાળા, પલંગમાં શયન કરવું અને કયાં કાંકરા, કાંટા, પથરાવાળા સ્થાનમાં પડી રહેવું ? કયાં પોતાના ઘરમાં પુષ્પ, કમલ, કપૂર, કસ્તુરી આદિની સુગંધ અને કયાં શ્મશાનમાં કોહાઈ ગએલા મડદાની અતિસજજડ દુગધ? કયા તરુણીઓના તરંગવાળા સંગીતના મધુર શબ્દો અને કયાં મશાનમાં શિયાળ-સમૂહના ફેકાર શ? સુખમાં લાલન-પાલન થએલ અને ઉછરેલ એવા શરીરવાળા હે વત્સ! તું આવા પ્રકારનાં દુખ કેવી રીતે સહન કરે છે? હે ધન્ય! તું પણ ખરેખર ધન્ય જ છો કે, અતિપુણ્યવંત એવા શાલિભદ્રને તે એકલા સૂના ન મૂક્યા.
"Aho Shrutgyanam
Page #324
--------------------------------------------------------------------------
________________
{ ૨૯૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજશતુવાદ
આ પ્રમાણે કરુણુ વિલાપ કરતી મહાદુઃખાગ્નિ પામતા માતા સંધ્યા-સમયે ઘરે ગયાં. ત્યારપછી તે અંતે મુનિવરે મેરુ પર્યંતની જેમ અતિસ્થિર, જીલધ્યાન કરતાં તેમાં જ એકાગ્ર રંગવાળા ઉપસગ-મૂહના સૂ'સગ-માગ'માં રવભાવથી જ લેશ પણ. ચલાયમાન ન થયા. આ પ્રમાણે તેમને ક્ષીણાયુષ્યવાળા થયા એટલે તે મને અદ્ભૂત સર્વો સિદ્ધિમાં ઉત્તમ પ્રકારના દેવ થયા. ત્યાંથી મુક્ત થઈને મનુષ્ય ભવ પામશે અને નિચે કરીને અહિ સિદ્ધિગતિ પામશે. (૯૪)
શ્રી શાલિભદ્રે સન્ધિ પૂર્ણ થયા.
સૂત્ર ગાથામાં જીિસ્મ એટલે ચન્દ્રકાંત, સૂર્યકાંત મણિ, કનક એટલે સુવણું, રત્ના-રત્નબલ વગેરે, ધન એટલે ચાપગાં જાનવર વગેરે દ્રુજ્યેા. (૮૫)
યે વિચાર કરીને શાલિભદ્ર ઘરમાં વિષય તરફ અશિલાષા-રહિત થયા, તે કહે છે—
નતિને તપ-સંગમ ૨ તે તુર્થ-પાળિ-માયાળું । પુસિા સમધુરિતાળું, ગત્ત વેપત્તળમુર્વિતિ ॥ ૮૬ ॥ सुन्दर - सुकुमाल - सुहोइएण विविहि aafवसेसेहि' । तह सोसविओ अप्पा जह नवि नाओ सभवणेऽवि ॥ ८७ ॥
दुकर मुद्धोसकरं, अवंतिसुकुमालमहरिसी - चारयं । अप्पा वि नाम तह तज्ज चि अच्छेयं एअं ॥ ८८ ॥
જેમ મનુષ્ય-જીવન પામીને બાર પ્રકારનું તપ અને સત્તર પ્રકારને સથમ પાળતા નથી, તેઓને હાથ, પગ અને માકૃતિ સમાન હેાવા છતાં તેવા પુરુષા સેવકપણુ પામે છે. શાલિભદ્રે એ જ વિચાર કર્યો કે, શ્રેણિક અને મારામાં હાથ, પત્ર, આકૃતિમાં કંઇ પણ વિશેષતા નથી. તેનું કારણ કે, પૂર્વ ભવમાં મેં કઈ પણ તપ, જપ, સયમ સુકૃત કર્યું" નથી, આમ વિચારી તેણે ચારિત્ર લીધું.
અતિરૂપવાન અને સુકુમાળ શરીરવાળા તથા લાલન-પાલન કરેઢી ઇન્દ્રિયવાળા શાલિભદ્રે અતિકષ્ટમય આકર્શી ઉગ્ર તપ કરીને કાયા એવી સૂકવી નાખી કે, જેને પાતાના ઘરમાં માતા કે પત્નીએ પણ ન એળખ્યા. તેમ જ ઘરના નોકર-ચાકરાએ પશુ ન ઓળખ્યા. (૮૬-૮૭)
અતિ સુકુમાલ મહિષનું ચરિત્ર, દુષ્કર અને સાંભળતાં પણ રૂવાડી ઉભા થઈ જાય તેવુ આશ્ચયકારી છે. પેાતાના દેહને પણ એવી રીતે ત્યજી દીધેા કે, જે સાંભળતાં પણ નવાઈ લાગે, (૮૮)
"Aho Shrutgyanam"
Page #325
--------------------------------------------------------------------------
________________
અવંતિસુકુમાવની કથા
[ ૨૯૫ ] અવંતિસુકમાલની કથા કહે છે–
અહિ અવંતી નામની નગરી હતી, તેમાં ઉંચા શિખરવાળા મનહર મંદિર શોભતાં હતાં. તેમાં વળી સારી રીતે નૃત્યાદિક મહોત્સવ પ્રવર્તતા હતા. જે નગરના ચૌટા, ચોક, ચાર માર્ગો, હાટ વગેરે સ્થળોમાં મનહર શબ્દ કરતી સુવર્ણની સેંકડો ઘુઘરીઓવાળી પવનથી લહેરાતી પહલવવાળી જાણે “સવ નગરોથી હું ચડિયાતી છું’ એમ વજ પટો વડે જાણે બીજાને તિરસ્કારતી ન હોય!
જ્યાં દ્વાર પર શ્રેષ્ઠ સેનાના કલશે દીપી રહ્યા છે, જ્યાં પસરતાં નેત્રોની કીકીઓ દીપી રહી છે, બહુ પ્રતાપવાળી જે નગરી જેતી છતી અનુરાગી ચિત્તવાળા પ્રત્યે હાવ-ભાવ કરતી હોય તેવી જાય છે.
જ્યાં ઘરે, દ્વારે, હાટે સેતુ છે. સૂરિઓના પ્રભાવે પ્રભાવિત છે, તેમાં બ્રાતિ નથી, પિતાપિતાના માર્ગમાં લાગેલાં પ્રસરેલા પ્રભાવ વડે સમગ્ર દર્શને ગૌરવિત થાય છે.
જ્યાં આગળ ઊંચા કિલ્લાના મનોહર તલ ભાગમાં હંમેશા સિદ્ધા-નદીનો પ્રવાહ વહી રહે છે, ત્રિભુવનમાં પ્રસિદ્ધ એવી જાણે સાચી ખાઈ હોય એવા લૌકિક કલિકાળનું પ્રશસ્ત તીર્થસ્થાન હતું. ત્યાં આગળ જંગમતીર્થ–સ્વરૂપ ઉત્તમ હસ્તિ સમાન એવા શ્રી આર્ય સુહસ્તિસૂરિ કે જેઓ અખંડિત સ્થિર દશ પૂર્વને ધારણ કરનાર હતા. તેઓ અનિશ્ચિત સુખ--પૂર્વક વિહાર કરતા કરતા અહિં આવી પહોંચ્યા. જીવિત સ્વામીની પ્રતિમાના ચરણ-કમળમાં આવી સુખ-પૂર્વક વંદના કરી. ત્યારપછી આચાર્ય ભગવંતે એક મુનિયુગલને નગરમાં સાધુઓને ઉતરવા યોગ્ય વસતિની તપાસ કરવા માટે મોકલ્યા.
સામંત, મંત્રી, સાર્થવાહને ત્યાં વસતિની તપાસ કરતા ભદ્રા નામની સાર્થવાહીને -ત્યાં ગયા અને આચાર્ય ભગવંતે અમને મોકલ્યા છે, તે વસતિ આપે. તેને મોટા પ્રમાણવાળું સાધુને ઉતવા સ્થાન આપ્યું. આર્ય સુહતિ સ્વામી તમારા પર ઉપકાર કશે, માટે તમો તે લાભ લે એમ કહ્યું, એટલે વગર-વપરાશની મોટી યાનશાળા છે. - બંને સાધુઓને તે ત્રસ, પ્રાણુ, બીજ, પશુ, નપુંસક આદિથી રહિત, ઘણું વિશાળ - વસતિ આપીને તે ચાલી ગઈ. ત્યારપછી તે સંઘાટકે આવી સર્વ હકીકત જણાવી
એટલે ઉત્તમહતિ જેવી શુભગતિવાળા આર્ય સુહસ્તિસૂરિ સર્વ પરિવાર સહિત ભદ્રા -શેઠાણીને ઘરે આવ્યા. ઉત્તમ સંયમ અને શુદ્ધમતિવાળા તેઓએ વસતિની અનુજ્ઞા મેળવી.
સાર્થવાહી ભદ્રા શેઠાણીને કામદેવ સમાન કાંતિવાળ તરુણ તરુણુઓના મનને -મોહ પમાડનાર, જેના યૌવનને દેખીને તેવા શ્રેષ્ઠ મનહર યૌવનની અભિલાષા કરા-વનાર, મહાસરોવરની સેવાલ સમાન અતિશય કેમલ સૌભાગ્યવાળો, જેમ સરોવરમાં
"Aho Shrutgyanam
Page #326
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૬ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જાનુવાદ કમળ ઉપ૨ ભ્રમરોની શ્રેણી લગાતાર રહેલી શોભે, તેમ મસ્તક પર શ્યામ કેશવાળા, પૂર્ણિમાના ચંદ્ર સરખા મુખવાળે, સ્ફટિક અને દર્પણુતલ સરખા ગંડસ્થલ (ગાલ)ની શોભાવાળે, મેરુપર્વતની શિલા સમાન અને કામદેવના નિર્મલ પાસા સમાન વક્ષઃસ્થલવાળો વિશાળ સાથળ અને કટીવાળો નવીન વિકસિત લાલકમળ સરખા હાથપગયુક્ત અવંતિ સુકુમાલ નામનો પુત્ર હતા.
હિમવાન પર્વત સરખા નિર્મલ અને ઉંચા મંદિરના સાતમા ભૂમિતલપર પિતાની ૩૨ ભાર્થીઓ સાથે દેવકમાં દેવ-દેવીઓની જેમ પાંચ ઈન્દ્રિયની મુક્ત રતિસુખની કીડા કરતો હતો. કોઈક સમયે રાત્રિના પ્રથમ પહેરમાં શ્રી આર્ય સુહસ્તિસૂરિજી નલિની ગુમ વિમાન-વિષયક આગમનું અધ્યયન ગુણતા હતા, ત્યારે ગુણાધિક ધીર મહાપુરુષની મધુર વાણી કુમાર સાંભળી, વિચાર કરવા લાગ્યા કે, “આ કોઈ કિન્નર કે તેના કેઈ સેવક હશે કે તુંબરુ મુકુને મધુર કંઠ હશે ?' તેના કર્ણપ્રિય સંગીતના શબ્દો સાંભળી ઘણે તુષ્ટ થ.
અવંતિસુકુમાલ આ મધુર સવાર સાંભળીને સાતમી ભૂમિથી છઠ્ઠી ભૂમિએ નીચે હતાં. છઠ્ઠી ભૂમિએ સ્પષ્ટ સંભળાવા લાગ્યું. એક માત્ર શ્રવણેન્દ્રિયના વિષયમાં એકતાન બની ગયે. જેમ જેમ શબ્દ કાનમાં પ્રવેશ કરે છે, તેમ તેમ તેનું હૈયું અને શરીર વિકસિત થાય છે, જેમ જેમ આગમના અર્થોની વિચારણા કરે છે, તેમ તેમ ઉતરીને નીચે નીચેની ભૂમિએ ઉતરી આવે છે, આગમન અર્થે વિચારતાં જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થાય છે અને આગલા ભવમાં ભેગવેલ સુંદર નલિનીકુલમ વિમાનનું સુખ સમરણ કરે છે. મનુષ્યભવના ભેગથી વિરક્ત થાય છે અને અહિંના સર્વ સુખને નક્કી કેદખાનાના દુઃખ સ્વરૂપ ગણે છે.
ત્યારપછી તે એકદમ આચાર્ય ભગવંત પાસે પહો, પ્રણામ કરી બે હાથની અંજલિ જેડી આગળ આવી પૂછવા લાગ્યા કે “હે ભગવંત! નલિની ગુલમ વિમાનનું સ્વરૂપ પ્રરુપતા એવા આપે શું તે પ્રગટ અનુભવ્યું છે ત્યારે આચાયે કહ્યું કેહું તે ઉત્તમ વિમાનમથી અહિં આ મનુષ્યગતિમાં નથી આવ્યા, તે પણ તું જાતિસ્મરણથી જેટલું સ્મરણ કરે છે, તે હું સૂત્રના આધારે તેવું જ જાણી શકું છું.” “હે પ્રભુ! ત્યાં જવા માટે હું એકદમ ઉત્કંઠિત થ છું. જેવી રીતે ત્યાં જઈ શકાય તેનો ઉપાય યથાર્થ કહે. ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે, “હે મહાસવ! દિક્ષાની શિક્ષાથી ત્યાં જઈ શકાય, તે સિવાય બીજા કોઈ રસ્તે તે વિમાનમાં ન જઈ શકાય.” તે હે સ્વામી! તે દીક્ષા અને શિક્ષા મને અત્યારે જ આપે, જેથી તેને યથાર્થ આચરીને ત્યાં જાઉં.'
ગુરુએ કહ્યું કે, સાર્થવાહ તારી ભદ્રા માતાએ દીક્ષા આપવાની સુંદર સમ્મતિ મને આપી નથી, તેથી હે વત્સ! તે હું તને દીક્ષા કેવી રીતે આપું?” “હે નાથ !
"Aho Shrutgyanam
Page #327
--------------------------------------------------------------------------
________________
અવંતિ સુકમાલની કથા
[ ર૭ ]
શણવારને પણ હવે કાલવિલંબ હું સહન કરી શકતો નથી. હું મારી જાતે જ દીક્ષા ગ્રહણ કરીશ આ મારો દઢ નિશ્ચય છે.” આ પ્રમાણે કુમારનો દઢ નિશ્ચય જાણીને, લાભ જાણીને “રખે પિતાની મેળે દીક્ષા ગ્રહણ કરે” તેથી આચાર્ય દીક્ષા આપી. સાહસવીર સાધુ થશે. (૨૫)
હે વત્સ! પવિત્ર ચારિત્ર તું પામ્યું છે, તે જગતમાં લાંબા કાળ સુધી તેનું પાલન કરજે. સુંદર રીતે પાલન કરવાથી વર્ગ અને અપવર્ગ–મોક્ષને સાધી આપનાર થાય છે. નવીન સાધુને નમસ્કાર કરીને વિનયપૂર્વક જણાવ્યું કે, “હે સ્વામી! હું આજે જ તેને સાધીશ, નલિની ગુલ્મ વિમાનના ભેગ-સુખનો અતિશય ઉત્કંઠિત અનેલે અત્યારે જ મનુષ્ય-આયુષ્યથી મુક્ત થઈ ત્યાં પ્રયાણ કરું છું.'
હવે અવંતિસુકુમાલ મુનિ ગુરુ પાસેથી નીકળ્યા, બેડી કંથારી બાવળનાં કાંટાળાં જંગલમાં પહયે. દાઝેલા વૃક્ષ શાખા માફક સુંદર યશ વિસ્તારતો સાહસવીર ત્યાં જમીન પર પડયા. માર્ગમાં પગમાં કાંટા ભેંકાયા હતા, તેના લેહીની, ગંધ આવવાથી અનેક નાના બચ્ચા સહિત એક શિયાળણે ત્યાં પહોંચી. પગથી એક માજી રિયાળણું અને બીજી બાજુ તેનાં બચ્ચાઓ શત્રે તે મુનિના શરીરને ભક્ષણ કરવા લાગી. પહેલા પહોરમાં ઢીંચણ સુધીને, બીજા પહોરમાં સાથળના અગ્ર ભાગ અધી, ત્રીજા પહોરે નાભિના ભાગ સુધી શિયાળે મુનિના દેહનું ભક્ષણ કર્યું. રિથરમનવાળા મુનિ આ સમયે પંચત્વ પામ્યા.
- અનિત્યાદિક ભાવના ભાવતા, દેહ-પીડા સહન કરતા, કોઈ ઉ૫ર કે શિયાળ ઉપર કેપ ન કરતા નવીન પુણયોપાર્જન કરી પુણ્યની ખાણ સમાન નલિની ગુમ વિમાનમાં ઉત્પન્ન થયા. અવધિજ્ઞાનને ઉપગ મૂકીને તે જ્ઞાની દેખે છે, તે રાત્રે મસાણમાં પિતાનું અર્ધ-ખાધેલું શરીર કંથારી વનમાં દેખ્યું.
બચ્ચાંઓ સહિત શિયાળે અધે ફેલી ખાધેલ શરીર ઉપર કસ્તૂરી, કેસર, પુષ્પકમલથી મિશ્રિત નિર્મળ જળવૃષ્ટિ કરી. વળી તે સ્થળે પિતાની દેવાંગનાઓ સહિત આવીને પિતાનું શરીર ત્યાં સ્થાપન કરીને ત્યાં ચપળ અતિતીણ લાખ કટાક્ષ કરતી વિકસિત શિરીષ-પુ૫ સરખી સુકુમાલા શરીરવાળી, સ્થિર વિશાળ સ્તનવાળી અસરાઓ સાથે ત્યાં આનંદ માણવા લાગ્યો કે, આ શરીર દ્વારા આ દેવલોક મેં પ્રાપ્ત કર્યો છે. વળી શ્રેષ્ઠ કલ્પવૃક્ષનાં પુષ્પ અને મંજરીયુક્ત, ભાવના ચંદનના ઘસેલા વિલેપન કરવા પૂર્વક રાગ-શેક વગરને તે નવીન દેવ પાંચ ઈન્દ્રિયોને અનુકૂળ એવા ઘણાં ભાગ અને ઉપભોગ ભેગવવા લાગ્યો. ત્યાં નવિનીગુલમ વિમાનમાં એકાગ્ર મનથી વિષયાસક્ત બની તેમ જ નંદીશ્વરીપે જઈને અસંખ્યાતા વર્ષો સુધી પ્રભુ મહોત્સવના મહિમા કરશે.
આ બાજુ સુકુમા કુમારની ભાયી પિતાનાં નેત્રે વિશાળ કરીને વાસભવનમાં ૩૮.
"Aho Shrutgyanam
Page #328
--------------------------------------------------------------------------
________________
ન ર૯૮ ]
પ્રા. ઉપદેશમાલાનો શનિવાર અને માર્ગમાં તપાસ કરવા લાગી, રાત્રિને પહોર પૂર્ણ થયા, છતાં પાછા ન આવ્યા, ત્યારે આંગણામાં તપાસ કરવા નીકળી. ઘરની અંદર ફરીને જોઈ વળી પણ કયાંય પતિને ન દેખતાં હદયમાં ધા પડો. રુદન કરતાં કરતાં સાસુને હકીકત જણાવી કે,
ઘણી તપાસ કરી પણ નાથ કયાંય દેખાતા નથી.” સાર્થવાહી પિતે ઘરમાં, બહાર, બગીચામાં જુવે છે, પણ દેખાતો નથી, પત્નીઓને સમૂહ એકઠો મળી રુદન કરવા લાગ્યો, પરિજન, વજન નેહી સંબંધી દરેક શેક કરવા લાગ્યા.
શ્રી આહસ્તિસૂરિએ સાર્થવાહીને બોલાવીને રુદન બંધ કરાવીને રાત્રિએ બનેલા વૃત્તાન્તને સારી રીતે કહી સંભળાવ્યું. તે સાર્થવાહીએ કહ્યું કે, તેણે યુક્ત કર્યું, પિતાની મેળે જ વિરાગ્ય પામ્ય, પિતે જ વિંગ ગ્રહણ કર્યું, લોચ પણ મસ્તકે પોતે જ કર્યો અને પછી તમે દીક્ષિત કર્યો, તેમાં કશું અયુક્ત નથી કર્યું. ઘરમાં રહીને ધર્મક્રિયા કઈ કરી શકાય ?
ફરી પૂછયું, “હે સ્વામી! તે અત્યારે કયાં હશે? મત્ત હસ્તી સરખા તે વીર સાહસિકને વંદન કરું” ગુરુએ દિવ્યજ્ઞાનરૂપ શ્રુતને ઉપગ મુક્યો અને કહ્યું કે, તેણે અડેલપણે મહાઉપસર્ગ સહન કર્યો છે, એ સર્વ હકીકત જણાવી. એટલે સર્વ વહુની સાથે સાર્થવાહી નવીન સાધુના ચરણની સેવા માટે ચાલી. જ્યાં તે મસાણનું સ્થળ દેખ્યું, એટલે મહાશકાગથી કલેશ પામ્યા. પિતાના તત્કાળ જમેલાં બચ્ચાં સાથે શિયાળે અઈ ખાધેલું શરીર કંથારીના કાંટાળા જંગલમાં દેખ્યું, એટલે પોક મૂકીને મહારુદન કરવા લાગી. તેના પરિવારે પણ અશ્રુધારા વહન થાય તેવાં મોટાં રુદને કયી.
હે વત્સ ! હે વત્સલ ! હે ચતુર પુત્ર! ગુણોમાં અગ્રેસર ! અમારા પ્રત્યે આવું કાર્ય કેમ કર્યું? હું કેવી મહાઅનર્થમાં-દુઃખમાં પડી, મારા જેવી બીજી કોઈ સંસારમાં આવા મહાદુઃખવાળી નથી. હે નિર્મળ હદયવાળા સુંદર ચારિત્ર કરવામાં શિરવીર ! મને ક્રૂર યમરાજાએ ઉંડા કૂવામાં ધકેલી દીધી, મેં કે વહુઓએ તારા સર્વથા કઈ અવિનય કર્યો નથી.” આ પ્રમાણે તેના ગુણેનું સ્મરણ કરીને દીર્ધકાળ રુદન કરીને પહેલાં જે તે સાધુના શરીરની દેવે પૂજા કરી હતી, તેની પૂજા ફરી કી. કાલાગુરુ, ચંદન વગેરે સારા પદાર્થોથી સત્કાર કરી તે વનમાં તે સાધુનું તીર્થ સ્થાપ્યું. વહાની સાથે સિપા મહા નદીના કિનારે જઈને નેત્રમાંથી લગાતાર અશ્રુ વહી રહેલાં છે. આ પ્રમાણે મહામુશ્કેલીથી તેને જળાંજલિ આપે છે.
પુત્રના વિગ-શેકથી જલતી કોઈ પ્રકારે પડતી-આથડતી પિતાના ઘરે પહોંચી. મહાઆઠંદનના શબ્દથી આખું ભવન ભરાઈ ગયું હોય તેવા શબ્દો સાંભળીને આ સુહસ્તિએ આશ્વાસન આપતાં કહ્યું કે, “હે ધર્મશીલે! તું આટલે અધિક શોક કેમ કરે છે, અતિશય શેક કરવો, તે વિવાળા માટે અમંગલ ગણાય, માટે શોકને ત્યાગ કરો, શોક કરવાથી કોઈ જીવતે થાય છે? અથવા શરીર પીડા કરવાથી કોઈના
"Aho Shrutgyanam"
Page #329
--------------------------------------------------------------------------
________________
અવંતિ સુકુમાલની કથા
[ ૨૯૯ રોગ ચાલ્યા જાય છે ? (૫૦) ભવ-વ્યાધિ મટાડવા માટે ધર્મનું ઔષધ મહાનમનહર છે. શેકાદિક કુદોષને દૂર કરવામાં ધર્મ ઉત્તમ મંત્ર છે.
બે પ્રહર માત્ર દીક્ષા પાલન કરનાર તમારે પુત્ર ધર્મના પ્રભાવથી તે નલિની – ગુમ વિમાનમાં મોટો દેવ થયા. આ પ્રમાણે ધમાં દેશના શ્રવણ કરીને સુંદર પ્રશસ્ત મતિવાળી સાર્થવાહી ભાવથી વૈરાગ્યવાળી બની. વહુઓ સહિત ઘરથી નીકળી તત જ દીક્ષા અંગીકાર કરી. વહુઓમાંથી એક વહુ ગર્ભવતી હતી, તેણે દીક્ષા ન લીધી. તેને ગૃહવાસમાં રોકી, તેણે સમય થયે, ત્યારે સુંદર પુત્રને જન્મ આપ્યો. રોહણાચલની ખાણમાંથી હીરે હાય તેવા પુત્રરત્નને જન્મ આપ્યો. જેમ વન ઝાડીમાં આમ્રવૃક્ષ વૃદ્ધિ પામે, તેમ દરરોજ આ બાળક વૃદ્ધિ પામવા લાગ્યા પોતાના પિતાનું ચરિત્ર સાંભળીને ચિત્તમાં ચમત્કાર હર્ષ પામ્યા. તે વન-પ્રદેશમાં પિતાના પિતાની મૂર્તિ સારી રીતે ઘડાવીને તૈયાર કરાવી, સારા મુહુતે તેની સ્થાપના કરાવી.
પાદપપગમ અનશન કરેલ હોય અને બાળક સહિત શિયાળ તેના શરીરનું ભક્ષણ કરતી હોય, તેવી મૂર્તિ ભરાવી. તેના ઉપર મનહર શિખરવાળું ઉંચું દેવળ કરાવ્યું. ત્યાં આગળ નિવેદ્ય ધરાવવાં, પૂજા કરવી, મહેસવ, નૃત્ય વગેરે દરરોજ કરાવે છે. કાલક્રમે તે તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું, હવે કે તેને મહાકાલ તીર્થ તરીકે આજે પણ ઓળખે છે. આજે પણ મુનિ અને શિયાળ બચ્ચાં સાથે વિદ્યમાન છે. (૫૭)
અતિ સુકમાલ સધિ પૂર્ણ થઈ. હવે ગાથાને અર્થે વિચારીએ, તેમાં ગાથાના પૂર્વાર્ધને અર્થ પ્રગટ છે, પરંતુ ગાથામાં “ઉદ્ધોસ” શબ્દ દેશી શબ્દ છે. તે શબ્દનો અર્થ એ થાય છે કે – આવું આકરું દુઃખ દેખીને બીજાનું શરીર કંપી જાય છે. રુંવાડા ખડાં થઈ જાય તેવા અર્થને કહેનાર આ શબદ છે. ઉત્તરાર્ધમાં તો આત્મશબ્દને અર્થ બહિરાત્મા શરીર અર્થ લે. અંતરાત્માને ત્યાગ કરે અશકય હોવાથી. તેથી કરીને આત્માને શરીરને કથામાં જણાવ્યા પ્રમાણે ત્યાગ કરે છે, તે પણ આશ્ચર્ય છે. બીજુ અહિં તેમને ભોગની અભિલાષા હોવાથી દિક્ષા ગ્રહણ કરનાર માટે તે ઔપચારિકી મહર્ષિતા જણાવેલી છે. કાઉસગ્ય કરેલ સૂકોશલ મુનિને વ્યાઘી ભક્ષણ કરી ગઈ, તેને મહર્ષિ કશા સમાન અહીં તે સમાનતા સમજવી. (૮૮) અથવા તે જે આશ્ચર્ય કહ્યું છે, તે પણ નહિં, કારણ કે
૩છઠ–શરીર-ધા, અનો ની સીરમ . धम्मरस कारणे सुविहिया सरीरं पिछडुति ॥ ८९ ॥ एगदिवसं पि जीवो, पव्वज्जमुवागओं अनन्नमणो । जइ वि न पावइ मुक्खं, अवरस वेमाणिओ होइ ।। ९० ॥
"Aho Shrutgyanam
Page #330
--------------------------------------------------------------------------
________________
{ ૩૦૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાતુવાદ सीसावेटेण सिरम्मि, वेढिए निग्गयाणि अच्छीणि ।
मेयज्जस्स भगवओ, न य सो मणसा वि परिकुविओ ॥९१।। જેમણે શરીર અને ઘરનો ત્યાગ કર્યો છે. જીવ જુદો છે અને આ દેહ તેનાથી અલગ પદાર્થ છે– આવા પ્રકારનું ભેદ જ્ઞાન જેમને યથાર્થ થઈ જાય, તેવા સુવિહિત પુરુષે ધર્મના કારણમાં શરીરને પણ ત્યાગ કરે છે. આ શરીર-સંબંધ માત્ર આ ભવ-પૂરતે છે, શરીર તે દરેક ભવમાં નવું નવું મળવાનું છે, પરંતુ શરીર ખાતર ધર્મને ત્યાગ કરીશ, તે ફરી ધમ મળવો દુર્લભ છે. તેથી ઉત્તમ સમજુ વિવેકી પુરુષે શરીરના કારણે ધર્મને ત્યાગ કરતા નથી, માટે પ્રાણનતે પણ ધર્મને ત્યાગ ન કર. (૮૯) શંકા કરી કે, અવન્તિસુકુમાણે માત્ર તેટલા ટૂંકા કાળમાં તેવું વિમાન કેમ મેળવ્યું તે માટે કહે છે –
જે બીજા કોઈ પણ સાંસારિક પદાર્થમાં મન ન રાખતાં દિક્ષાની અંદર એકાગ્ર મનવાળા થઈ એક જ દિવસ માત્ર તેનું પાલન કરે, તે કદાચ સંઘયણ-ક્ષેત્રાદિના કારણે મોક્ષ ન પામે, તે પણ તે દીક્ષાના પ્રભાવથી ચાર પ્રકારના દેવ પિકી સહુથી ચડિયાતા એવા વિમાનિક દેવલોકને અવશ્ય પામે જ. અપિ શબ્દથી એક મુહૂત માત્રમાં પશુ, અહિં અનન્ય મન પણે એટલે ધમકાન વધતું જ જાય, તેની પ્રધાનતા, શુભ કર્મ ઉપાર્જન કરવામાં વિશેષ હેતુ હોય તે ધર્મસ્થાન છે. (૨)
સાંસારિક-પૌતિક-ઈન્દ્રિયોના અનુકૂળ વિષયો મેળવવારૂપ બાષ્ટિ રાખીને સાધુએ પૂર્વ ફ્રોડ વર્ષો સુધી કરેલા તપથી મુક્તિને પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ લોકરિને ત્યાગ કરીને માત્ર એક ધર્મ જ કરવાના કામનવાળો તે જ દિવસે દીક્ષા લીધી હોય, તેવા ભાગ્યશાળી તે મુક્તિ મેળવનાર થાય છે.” “પૂર્વ કોઠ વર્ષો સુધી તપનું સેવન કરે, જાપ કર, યોગેનું સેવન કરે અને સાધનાઓ કર્યા કરે પરંતુ ક્ષણવાર અંતમુહૂર્તનું યથાર્થ ધ્યાન કરવામાં આવે છે તેવાને ક્ષણવારમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.” અવન્તિસુકમાલની જેમ બીજા પણ તેના ચારિત્રવાળા દુક“ઉદ્ધો” કરનારું ચરિત્ર કહે છે.
ચામડું પલાળીને તેની વાધર મસ્તક પર વીંટાળી તડકામાં ઉભા રાખ્યા, જેથી સુકાતી વાધર ખેંચાવા લાગી, બંધ સખત થવાથી અને બહાર નીકળી ગઈ, છતાં પણ મેતાર્થ મુનિ ભગવંત વાધર બાંધનાર સોની ઉપર મનથી પણ કુપિત ન થયા. આ ગાથાનો ભાવાર્થ મેતાર્યમુનિની કથાથી સમજ. તે આ પ્રમાણે–
સાકેતપુર નગરમાં જિન ધર્મના અનુરાગી વેશ્યા અને એકતે તેના જ મનવાળા ચંદ્રાવતંસક નામને રાજા હતો. રાજાને કીર્તિ અને પૃથ્વી ઉપર વિશેષ પ્રીતિ હય, તેમ આ રાજાને સુંદર અંગવાળી બે પત્નીએ હતી. તેમાં પ્રથમનું નામ સુદર્શના અને બીજીનું નામ
"Aho Shrutgyanam
Page #331
--------------------------------------------------------------------------
________________
મતાય મુનિની કથા
[ ૩૦૧ ]
પ્રિયદર્શના હતું. પ્રથમ પત્નીને સમુદ્ર સરખા ગ‘ભીર સાગરચંદ્ર પુત્ર હતા, તેમ જ પારકાં કાર્ય કરવામાં બહાદુર એવા બીને મુનિચ'દ્ર નામના પુત્ર હતેા. બીજી પત્નીને શુદ્ર અને મલચંદ્ર નામના બે પુત્રો હતા. તેમાંથી રાજાએ સાગરચંદ્રને યુવરાજ બનાવ્યે. મુનિચંદ્રને કુમારના ભાગવટા માટે ઉજેણી નગરી આપી. ત્યાં જઇને તે પોતાના સ્વજન માફક પ્રશ્નનું પાલન કરતા હતા.
C
કાઈક સમયે અંતઃપુરમાં રહેલા મહારાજા ચિતવવા લાગ્યા કે, હજી દેવી આવી પહેાંચી નથી, ત્યાં સુધી હું કાઉસગ્ગમાં ઉભે રહું, ‘ જ્યાં સુધી આ દીપશિખા દીપે છે, ત્યાં સુધી મારા કાઉસગ્ગ ડો.' આ પ્રમાણે ઉભા ઉભા તે રાજા મિથુની પૂતળી માફક શેાલતા હતા, રાત્રિના એક પહાર પસાર થયા, ત્યારે દીપકતુ તેજ ઘટવા લાગ્યું. ત્યારે દાસી વિચારવા લાગી કે, રાજા અંધકારમાં કેવી રીતે ઉભા રહેશે ? એમ ધારીને તે દાસીએ તે દીપકના ભાજનમાં પૂણ તેલ ભર્યું”. ત્યારે કેતુગ્રહની માફક તે દીપકની શિખા નિશ્ચલ અની ગઈ.
રાજાએ પણ અભિગ્રહ ગ્રહણ કરેલા હોવાથી કાઉસગ્ગ ન પા. મનમાં ધમ ધ્યાનના દીપક સ્પર્ધા કરતા હોય તેમ મળવા લાગ્યા. આ પ્રમાણે બીજા, ત્રીજા પહેા૨માં પણ દાસીએ દ્વીપકમાં તેલ પૂર્યુ, જેથી ચારે પહેારમાં રત્નાંકુરની જેમ અખ~ લિત દીપક એલવાયા વગરના ચાલુ જ રહ્યો, અતિસુકુમાર શરીરવાળા રાજાના સ– ગમાં રુધિર ભરાઈ ગયુ અને વેદના પામેલે! તે આત્મ-ભાવના ભાવવા લાગ્યા. ૮ હું જીવ ! આ વેદનાથી શરીર અને ગાત્રે લેવાઈ જાય છે, તેમાં તારા આત્માને કયું નુકશાન થવાનું છે ? આ શરીર તેા આત્માથી જુદી વસ્તુ છે, વળી તે કૃતા એવું છે કે, ચાહે તેટલુ' શરીરનું' લાલન-પાલન કરીએ, તે પણ તેને કરેલા ગુણની ક્રિમત નથી અને ગમે ત્યારે આત્માને ગે। આપે છે.
હું આત્મા! જીવાને જે અપ્રતિષ્ઠાન નારકીમાં વેદના ભેામવવી પડે છે, તેના અનંતમા ભાગની આ વેદના છે અને વેદના સહન કરવાથી આત્માને અનંત શુષુ નિર્જરાના મહાલાભ થાય છે. “ દિવસ અને રાત્રિરૂપી ઘડાની માળા લેકનાં આયુષ્યજળને ગ્રહણ કરીને ચંદ્ર અને સૂર્યરૂપી બળા કાળરૂપી અરહટ્ટને ભમાટે છે” જેમ જેમ અતિ સજ્જડ પીડાથી પ્રાણા ૫રેશાની પામે છે, તેમ તેમ તેના પાપ ભાળવા સમય એવે ધ્યાનાગ્નિ વધારે પ્રદીપ્ત થાય છે. સ્નેહથી દીપક વધારે જળતા ફ્યો, ત્યારે આ રાજાની આવી દશા થઈ! એમ જાણે દ્વીપકના ઉપર કોપાયમાન થઈને અરુણેાય થયા. દીપક એલવાઇ ગયા, ત્યારે રાજા પણ નિર્વાસુને આક્રમણ કરવા માટે કાઉસગ્ગ પારે છે, પરંતુ તેનાં અંગે એવા જકડાઈ ગયાં કે ચાવતાં નથી, પગ ઉંચકયે, એટલા માત્રમાં તે પૃથ્વી ઉપર પડ્યો અને ગબડી પડ્યો.
પચ પરમેષ્ઠિનું, નિલ ધ્યાન કરતા નિશ્ચલ ચિત્તવાળા તે દેવલાકે ગયા. તે
"Aho Shrutgyanam"
Page #332
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૨ ]
પ્રા. ઉપદેશમાલાનો જવાદ દેવલોક પામવાથી સાગરચંદ્ર ઘણું દારુણ દુઃખ અનુભવવા લાગ્યો. માણેત્તર ક્રિયાઓ કરીને પ્રિયદર્શના સન્મુખ કહેવા લાગ્યા. પિતાની જય ધુરા માફક તારા પુત્રને પશુ આજ સુધી ધાર કરી શખ્યા. હે માતાજી ! તારી સમ્મત્તિથી હવે હું દીક્ષા અંગીકાર કરીશ. મ૨ણ અંતવાળા સંસાર-સાગરમાં જે કંઈ પણ સાભૂત પદાર્થ હોય, તે માત્ર પ્રવજ્યા જ છે. હાલાહલ ઝેર સરખા અને સંસારના ઝગડાથી ગભરાએલો હું પ્રત્રજ્યા રૂપ અમૃતપાન કરીને સુખી થઈશ. “ અરે ! આ સંસારરૂપી જાળને ક્રિયાક્રમ કઈ વિપરીત છે. જાળથી જળચર જંતુઓનું બંધન થાય છે, પરંતુ જાળવાળો ઘીવર-માછીમાર પણ કર્મ-જાળથી બંધાય છે.”
આ જગતમાં અનેક શરીરધારી પ્રાણીઓને વિવિધ પ્રકારનો જવ-સમૂહ છે, તેને વિષે આ કર્મવિપાક પ્રવેશ કરે છે અને નાટકમાં સૂત્રધારથી માંડી સર્વ સેને વિસ્તાર દેખવામાં આવે છે, તેમ આ ભવરૂપી નાટકમાં મૃત્યુને રોકનાર કોઈપણ હેતું નથી.” (૨૫)
હવે પ્રિયદર્શના કહેવા લાગી કે, “આ રાયધુને તું જ વહન કર, કુમારે આ ભાર વહન કરવા માટે કેવી રીતે સાહસ કરે? તે ગુણના સાગર પ્રત્યે ચંદ્ર સમાન એવા સાગરચન્દ્રને સામંતો, મંત્રીઓ, માંડલિક રાજાએ, શેઠ, સાર્થવાહ દરેકે મળીને રાજ્યગાદીએ સ્થાપન કર્યો.
પિતાના રાજ્યમાં અન્યાય-અનીતિ પાપનું વજન કરાવે છે, સજનને સુખ કરાવી આપે છે, સમ્યગ પ્રકારે ધમને જાણે છે, તેમ જ દુજના લોકોને પણ બરાબર ઓળખી રાખે છે. ઈન્દ્રની જેમ હાથીની ખાંધ પર બેસીને સર્વ સેના–પરિવાર સાથે રાજા રાયવાડીએ (રાજ પાટિકાએ) નીકળ્યા. આવા પ્રકારની જાની અપૂર્વ શોભા અને ઐશ્વર્ય દરરોજ દેખતી ઈથની રાખથી વ્યાપેલી પ્રિયદર્શના આ પ્રમાણે
ચિંતવવા લાગી
અહો ! લહમીનો પ્રભાવ કેવો છે ? આ મારી શક્યના બંને પુત્રો મહાસમૃદ્ધિ સાથે રાજવાડીએ કેવા આનંદથી હરે ફરે છે. અરેરે ! હું કેવી હણાએલા. ભાગ્યવાળી કે, તે સમયે મને રાજય આપતા હતા, છતાં મેં પુત્રો માટે તેને સ્વીકાર ન કર્યો. મારા પિતાની જ દુમતિ મને નડી. જે તે વખતે મળતી રાજ્યલક્ષમી સ્વીકારી હેત, તો મારા અંગથી ઉત્પન્ન થએલા મારા પુત્ર આ લક્ષમી અને રાજશોભાથી કેવા સારા શોભા પામતા હતા. લોકોની કહેવત મેં આજે સત્ય સાબિત કરી છે– “જે અપાતું ન સ્વીકારે, તે પછી માને તે પણ ન મળે.”
હજુ આજે પણ કંઈ નાવા પામ્યું નથી, ઝેર આપીને સાગર રાજાને મારી નાખું. જેથી કરીને આ રાજલક્ષમી મારા પુત્રને વિષે સંક્રાન્ત થાય. એ પ્રમાણે તેને મારી
"Aho Shrutgyanam
Page #333
--------------------------------------------------------------------------
________________
મેતાર્ય મુનિની કથા
[ ૩૦૩ ] નાખવાનો નિશ્ચય કરીને તેને મારવાનાં છિદ્રો બળવા લાગી. અથવા તે સ્ત્રીઓનો ધંધા-વ્યવસાય આવા પ્રકાર હોય છે. કેઈક સમયે રાજવાટિકામાં રોકાએલા રાજાના ભોજન-નિમિત્ત અતિસુગંધી ચિંકેસરિયા લાડુ લઈને દાસી જતી હતી, ત્યારે પ્રિયદર્શનાએ બૂમ પાડીને તેને બોલાવી અને કહ્યું કે, “અરે! એક લાડુ તો મને જેવા આ૫, જેથી જાણું કે આ લાડુઓ કેવા છે? આગળથી ઝેરથી ભાવિત કરેલી હથેળીઓ વડે તેનો સ્પર્શ કરીને, લાડુની બધી બાજુઓ ઉપર ઝેરવાળા હાથ ફેરવી ફરી કહ્યું કે, અહો ! આટલા સુગધી છે! એમ કહીને પાછો આપી દીધે, તે લઈને તે દાસી ત્યાં ગઈ અને રાજાના હતમાં તે અર્પણ કર્યો.
હાથમાં રહેલ મોદકવાળો તે ગુણભંડાર રાજા વિચાર કરે છે કે, “નાના ભાઈએ નજીકમાં ભૂખ્યા હોય અને મારાથી એકલાંએ તે કેમ ખવાય, તે લાડુના બે ખંડ કરીને એક તેને આપ્યો અને બીજે પિોતે ખાધે. તીફ ભૂખથી દુર્બલ કુક્ષિવાળા જેમ જેમ તે ખાવા લાગ્યા, તેમ તેમ ઝેરની લહરીઓ તેને જલદી શરીરમાં વ્યાપવા લાગી. આમ અણધાર્યું થવાથી રાજા ચમકશે અને તરત વૈદ્યોને બોલાવ્યા. વિષ નાશ કરનાર એવા વૈદ્યોએ તત્કાળ આવી તેમને સ્વસ્થ કર્યો. ત્યારપછી રાજાએ દાસીને બોલાવી અને પૂછયું કે, “હે દુષ્ટા ! પાપિણી ! સાચી હકીકત બોલ કે, આ અઘટિત આચરણ કોનું છે ?”
દાસીએ કહ્યું કે – “આમાં હું કંઈ જાણતી નથી. બીજા કોઈએ આ દે પણ નથી. માત્ર હું અહિં આવતી હતી, ત્યારે પ્રિયદર્શના રાણીએ મને બોલાવીને મારી પાસે આદરપૂર્વક લાડુ જેવા માટે માગ્યા હતા. “આ માતા છે.” એમ માનીને મેં તેને માગ્યો એટલે જેવા આ હતો. પિતાના હસ્તપલવથી વારંવાર ઘણા સમય સુધી સ્પર્શ કરીને “અતિસુંદર છે” એમ આનંદ હદયવાળીએ ફરી પાછો આપી દીધે.
રાજાને નિર્ણય થઈ ગયે કે, “નક્કી તે પાપિણીએ આ દુષ્ટ ઈરછા કરેલી છે. મને મારી નાખીને રાજયલક્ષ્મી પોતાના પુત્રમાં સંક્રાન્ત કરવાની ઈચ્છા કરે છે. કુલીન નારીઓ હોવા છતાં તેમની તુચ્છાધિક બુદ્ધિને ધિક્કાર થાઓ. માતા હોવા છતાં મારા સરખો ભક્તિવાળો પુત્ર હોવા છતાં મારા પ્રત્યે આ માતા આવું અઘટિત વર્તન રાખે છે! મારી પિતાની જનેતા કરતાં પણ તેના તરફ વિશેષ ગૌરવ જાળવું છું, પરંતુ આ તે વૈરી જેમ મારા તરફ આવું આચરણ કરે છે? (૫૦)
“જે માટે આશીવિષ સપની દાઢામાં, વિંછીના કાંટામાં હંમેશા ઝેર પહેલું હોય છે, તેમ મહિલાઓમાં હમેશાં નકકી દુશ્ચરિત્ર રહેલું છે.” ત્યારપછી પ્રિયદર્શનાને બોલાવરાવીને તેના સન્મુખ સાગરચંદ્ર રાજાએ કહ્યું કે, આ તમારું જ દુશ્ચરિત્ર છે, -તમે પ્રગટપણે મારા મોટા માતા છો, તે વખતે તમારા પગમાં પડીને હું તમને રાજય
"Aho Shrutgyanam
Page #334
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવાદ અર્પણ કરતો હતો. હવે તમે આવું વર્તન કરે છો! જે તે વખતે હું સાધુ થઈ ગયો હતે, તો કૃતકૃત્ય થયેલ હતું, કદાચ અત્યારે હું આવી રીતે બાળમરણથી મૃત્યુ પામ્યો હતે, તે મારી ગતિ કેવી બગડી જતે ? પુત્રોના ઉપર આ ક્રોધ ઠાલવ તે તમારે અધમ વ્યવસાય છે. એ તે સારું થયું કે, તરત મેં ઝેર દૂર કરાવનારી ચિકિત્સા કરાવી.
પિતાના ભાવની મુકતી રાખ્યા વગર દુર્જન પુરુષો ગમે તેવી અવળી પ્રવૃત્તિ કરે છે, તેઓ સાચી શિખામણ શીખતા કે માનતા નથી, અને કેદી કે ચોરની જેમ સ્ત્રીઓ ગમે તેવું સાહસ કરતાં અટકતી નથી. જો કે, તેવા દુર્જન લોકોનાં ચિંતવેલાં કોઈ કાર્યો જગતમાં સિદ્ધ થતાં નથી. “ઘણા ભાગે જે ખાડો છેદે છે, તે તેમાં
જે બીજા માટે અશુભ ચિંતવે છે, તે અશુભ પિતાના ઉપર આવી પડે છે.” ત્યાર પછી તે રાજાએ સુખ પૂર્વક ગુણચંદ્રભાઈને તરત જ રાજય આપીને જગતમાં યશ-પ્રસર વધારનાર એવા સાગરચંદ્ર સાધુ થયા. ગુરુ પાસે ગ્રહણ-આસેવન શિક્ષા ગ્રહણ કરીને સંવિઝ-ગીતાર્થ થયા. એકાકી પ્રતિમા ધારણ કરીને પૃથવીમડલમાં અમૃતના પ્રવાહ માફક વિચારવા લાગ્યા.
હવે કોઈક સમયે ઉજેણી નગરીથી વિહાર કરતું કરતું સાધુનું યુગલ આવી પહોંચ્યું. તેમને આ સાગરચંદ્ર મહામુનિએ સાધુ, ચૈત્ય, સંઘ અને લોકો ધર્મ કેવી રીતે કરે છે ? ઈત્યાદિક સમાચાર પૂછયા. ત્યારે બે મુનિઓએ પ્રત્યુત્તર આપ્યો કે, ચેત્ય ગૃહ-દેરાસરોમાં ઉત્તમ પ્રકારની અર્ચા-પૂજા થાય છે, ચતુર્વિધ સંઘ પણ સારાં સુકૃત કરે છે, જગતમાં ત્યાંનો સંઘ માટે અને પૂજ્ય છે, મુનિચંદ્ર રાજા જિનેન્દ્રના શાસનની પ્રભાવના અને ધર્મની ઉન્નતિનાં કાર્યો કરે છે. માત્ર એક જ ખામી છે કે, શજપુત્ર અને પુરહિતપુત્ર બંને મિત્રે મળી સાધુએ જ્યારે આંગણામાં આવે, ત્યારે તેમની મશ્કરી-ઠઠ્ઠા કરે, તાડન કર, દેડાવે, પાડી નાખે, એ પાપી છે કે, સાધુની વિડંબના કરવામાં કશી કચાશ રાખતો નથી.
આ સાંભળીને સાગરચંદ મુનિ પિતાના નાનાભાઈ મુનિચંદ્ર રાજા ઉપર ગુસ્સે થયા અને ચિંતવવા લાગ્યા કે, આ મારો ભાઈ કેટલા પ્રમાદી છે અને ખોટા વ્યવહાર કરનારી છે કે, જે પોતાના કુમાર પુત્રની ઉપેક્ષા કરે છે. તે મહાતપસ્વી પ્રાપ્ત ૌધ કરતા ઉજેણી નગરીએ પહોંચ્યા. ત્યાં આગળ સ્થાનિક સાધુઓ હતા, તેમણે આમની પથાગત સાચવી.
ગોચરી લાવવાને સમય થયે, ત્યારે નવીન આવેલા મુનિને તે સ્થાનિક સુધુ તેમને માટે આહાર લાવવાનું પૂછવા ગયા કે, તમારા માટે અમે આહાર લેતા
"Aho Shrutgyanam
Page #335
--------------------------------------------------------------------------
________________
મિતા મુનિની કથા
[ ૩૦૫ ]
—
આવીએ. ત્યારે તે મુનિએ કહ્યું કે, “હું તે આત્મલબ્ધિવાળો હોવાથી મારા આહાર હું જાતે જ લાવીશ, તો મને તેવાં કુલ બતાવે કે, જ્યાંથી હું ગોચરી લાવી શકું.” તે આચાર્ય તેને એક નાનો સાધુ ઘર બતાવવા માટે મોકલ્યો. તે બાળમુનિને પ્રત્યેનીક અને બીજાં કુલ કયા ઘરા છે? તે પૂછીને બાળમુનિને ઉપાશ્રયે પાછા મોકલીને તે મુનિ પેલા પુરોહિત-બ્રાહ્મણને ઘરે ગયા.
દ્વાર પ્રદેશમાં ઉભા રહીને મોટા શબ્દથી ધર્મલાભ બોલ્યા, તે સમયે બ્રાહ્મણભાય, બહાર આવીને મુનિને ધીમેથી વિનંતિ કરવા લાગી કે, “હે સ્થવિર્ય! આપ. ધીમા પગલાથી અને મૌનપણે વહોરી જાવ, ઉતાવળા મોટા શક્ક કરવાથી તેફાની અટકચાળા રાજકુમાર અને પુરહિત કુમાર સાંભળ. ખબર પડશે તે નાહક તમને હેરાન કરશે. ત્યારપછી મુનિ વધારે મોટા શબ્દોથી ઉંચા કાન થઈ જાય તેમ બોલ્યા કે, કુમારની પાસે જઈને પણ ધર્મલાભ સંભળાવીશ.
એટલામાં તે બંને કુમારે બહાર આવ્યા અને એકાંતમાં લઈ જઈને મુનિને. કહેવા લાગ્યા કે, “હે વૃદ્ધ કાયાવાળા આય! તમે નૃત્ય કરવાનું જાણે છે, તે જલ્દી નુત્ય કરી બતાવે, જેથી પ્રસન્ન થઈને તમને અમે દૂધ, ખીર, ખાંડ, પુડલા વિગેરે ભિક્ષા આપીશું.” હસતા મુખથી મુનિ કુમારને કહેવા લાગ્યા કે, “તમને હું અવશય પ્રસન્ન કરીશ. હું સારી રીતે નૃત્ય તે કરી શકું, પણ એ સાથે વાજિંત્ર અરાબર કઈ વગાડે છે. તેઓએ કહ્યું કે, “અમો સંગીતને પાઠ સાથે બાલીને સારી રીતે વાજિંત્ર વગાડીશું.'
ત્યારે આગચક્રે કહ્યું કે, “આ કોઈ સુંદર નવીન પાઠ જણાય છે. તેઓ તાળીઓના તાલ આપવા લાગ્યા, પણ બરાબર તાલ આપવાનું જાણતા ન હતા. (૭૫)
કંપતા શરીરવાળા હે વૃદ્ધ! હવે નૃત્ય કરે. અમે આ વગાડીએ છીએ, તમે દેખતા નથી ત્યારે મુનિએ તેમને કહ્યું કે, “તમે મહામૂખ છે, કુતુહળ નૃત્યમાં તમે વાજિંત્રને તાલ કે આપ, તેના માર્ગની તમને ખબર નથી. તમે મને ખોટા કૂટ આલાપ આપીને નૃત્ય કરાવે છે ?” એટલે તે કોપ પામેલા ક્ષણવાર હાથથી કદર્થના કરીને ત્યારપછી દશચારી કુમારને ભુજના યુદ્ધથી ભૂમિ પર પાડયા.
ત્યારપછી તપસ્વી મુનિએ તેના અંગના સાંધાઓ છૂટા પાડી નાખ્યા. એટલે. ચાડિયા પુરુષની માફક ચેષ્ટા વગરના નજર કરવા લાગ્યા. છતાં મુનિના હૃદયમાં કરુણા આવી, એટલે આ કુમારોને મેં ત્રાસ આપ્યો છે, એટલે તરત ઉપવાસનાં પચ્ચક્ખાણ કર્યા. ધીમેથી બહાર નીકળીને નગરના ઉદ્યાનમાં ગયા. ઈરિયાવહિ પ્રતિકમીને બેસીને વાધ્યાય-ધ્યાન કરવા લાગ્યા. “મેં પંચેન્દ્રિય આત્માને પીડા કરી b’ એમ મનમાં પશ્ચાત્તાપ વહન કરતા હતા.
"Aho Shrutgyanam
Page #336
--------------------------------------------------------------------------
________________
૧ ૩૦૬ ]
પ્રા. ઉપદેશમાતાને ગૂજરાનવાદ ક્ષણવાર પછી દાસીએ કુમારને નિચેષ્ટ કષ્ટવાળી સ્થિતિમાં જોયા, તે બૂમ પડતી તરત રાજા પાસે પહોંચી. બનેલો બનાવ રાજાને જણાવ્યું ત્યારે સર્વ સાધુની વસતિમાં તે સાધુની તપાસ કરાવી, પરંતુ તે કયાંય પણ લેવામાં ન આવ્યા. ત્યારપછી આચાર્ય ભગવંતે કહ્યું કે, “એક નવા પરિણા સાધુ અહિં આવ્યા હતા, તે વહેશ્વા ગયા હતા, પણ પાછા આવ્યા નથી. જે તે કદાચ હોય, તે ના ન કહેવાય. દરેક સ્થળ પર તેમને શોધવા માટે પુરુષો મેકલ્યા, ત્યારે બહારના ઉદ્યાનમાં બેઠેલા દેખ્યા. રાજાને જ્યારે સમાચાર આપ્યા, ત્યારે રાજા જાતે જ સાધુની પાસે આવ્યા.
પિતાના સગા ભાઈને ઓળખ્યા, ત્યારે તે વિસ્મય પામેલા મનવાળે થયો. ઘણા લાંબા કાળે દર્શન થયાં હોવાથી હર્ષથી રોમાંચિત ગાત્રવાળે તે ચરણ-કમળમાં પ્રણામ કરતો હતો, ત્યારે ભાઈમુનિએ ઠપકો આપતાં કહ્યું કે- “ચન્દ્રાવતંસકુલમાં ઉત્પન્ન થએલા મારા બધુ અને તને આ યોગ્ય છે કે, જિનશાસન વિશે ભક્તિ પણ ભૂલી ગયો, અથવા ભક્તિની વાત બાજુ પર રાખ, પરંતુ તારા પિતાના તોફાની પુત્ર છે, જે મુનિવર્ગને વિડંબના પમાડવાના એકચિત્તવાળા તેને પણ તું શિક્ષા કરતું નથી ? ત્યારે ફરી પણ ચરણ-કમળને કેશરૂપ વસ્ત્રથી લૂછતે પોતાના પુત્રના અવિનીતપણાને ખમાવે છે, તેમ જ પિતાના પ્રમાદની નિંદા કરે છે. (૯૦)
કેળાના ફળ તરફ કઈ જ જન પુરુષ આંગળી બતાવતા નથી અને જે બતાવે તે તે ફળનો ત્યાગ કરે છે અને ક્ષીણ થવા લાગે છે. અર્થાત્ આપણા કુળ તરફ
કોઈ તફાની રાજપુત્ર છે” એમ કોઈ આંગળી કરે તો કુળનું પરિણામ કેવું આવે? પિતાના પુત્રને સાજો કરવાની દીન વચનથી વારંવાર વિનંતિ કરે છે.
મુનિએ કહ્યું કે, જે તેઓ પ્રવજ્યા છે, તે નકકી સાજા કરું. ત્યાં જઈને પુત્રને પૂછે છે, પરંતુ ઉત્તર દેવા સમર્થ થઈ શકતા નથી, માત્ર તદ્દન નિશ્ચલ અંગવાળા તેના સન્મુખ ટગમગ જોયા કરે છે. મુનિને ત્યાં લાગ્યા. મુખને સાજું કરીને કહ્યું કે, જે જિનદીક્ષાની શિક્ષાનો સ્વીકાર કરે, તે જ તને આ દુઃખમાંથી છૂટકારો મળે. જ્યારે દીક્ષાની ઈચ્છા પ્રદર્શિત કરી, એટલે તે મુનિએ બંનેને સાજા કર્યા. પર્વત જેવા મોટા ભારનો આરોપણ કરવા રૂપ તેઓને દીક્ષા આપી. હવે મુનિચંદ્ર રાજાને વિશેષ પ્રકારે ઉપદેશ આપતાં કહે છે કે, “તું પણ સુંદર ધમનું સેવન કરતો નથી, તે નરજન્મમાં અહિં કયું સુખ છે?”
“પંડિત પુરુષોએ મનુષ્ય જન્મમાં ગર્ભથી માંડીને જે સુખ કહેલું, તે સાંભળ, ગર્ભની અંદર વાસ કરવો તે નરકના દુ:ખની સરખું જ દુઃખ હોય છે. જે માટે કહેલું છે કે-અગ્નિ વર્ણવાળી તપાવેલી સોય દરેક મછિદ્રમાં ભેંકવામાં આવે, તેના કરતાં ગર્ભવાસમાં મનુષ્યને આઠગુણું દુઃખ હોય છે. ગર્ભમાંથી જ્યારે મનુષ્ય
"Aho Shrutgyanam
Page #337
--------------------------------------------------------------------------
________________
મતાય મુનિની કથા
[ ૩૦૭ }
ચાનિયત્ર દ્વારા બહાર નીકળે છે, ત્યારે તે ખરેખર ગર્ભાવાસ કરતાં અન‘તગુણું દુઃખ સેાગવનાર! થાય છે. વળી બાલ્યવયમાં મૂત્ર અને વિષ્ટામાં અઢોળાવુ' પડે છે, યોવનવયમાં બીશન્સ તિસેવન ક્રીડામાં, વૃદ્ધાવાસમાં શ્વાસ, ઉધરસ કે તેવા રાગેાથી પીડા પામે છે, કોઈપણ સ્થાનમાં કદાપિ સુખ મેળવતા નથી. (૧૦૦) પ્રથમ યમાં વિદ્યાના ડુ, ત્યારપછી કામ લેાગવનાર ગધેડા, છેલ્લી વૃદ્ધવયમાં ઘરડી કાઈ ન ઘરે તેવી. આય, પુરુષ કાઈપણ વખત પુરુષ હોતા નથી.
ક્ષણમાં અનતી કમને ક્ષય કરવા સમથ' એવુ' મનુષ્યપણું પામીને અવિ વૈકી મનુષ્ય ઘણેભાગે પાપકમ કરનારા થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ત્રણદ્નાના ભાજન સ્વરૂપ મનુષ્ય ભવમાં પાપક્રમ કરવા, તે સુવધુ ભાજનમાં મશિને ભરવા સરખુ` છે. સ્વયંભુંરમણુના એક કિનારે ઘુસરુ. અને સામા કિનારે ખીલી નાખી હાય અને તરંગ-ચેાગે સરુ અને ખીલીના યાગ થઇ જાય, તે અનવુ... અશકય છે, તેમ મળેલ મનુષ્યપણુારૂપ રન તે જુગારમાં રત્ન હારી જવા અશખર છે.
સ્વગ અને માક્ષ-પ્રાપ્તિના કારણભૂત મનુષ્યજન્મની પ્રાપ્તિ થવા છતા ખેદની વાત છે કે, જીવ નરકના ઉપાયભૂત એવા પાપકર્મ કરવા માટે ઉદ્યમવાળા થાય છે. જે મનુષ્યપશાની અભિલાષા અનુત્તર દેવતાએા રાખે છે, તેવુ તે અત્યારે મેળવેલુ છે, છતાં પાપી જીવે. પાપમાં જ જોડાય છે. ” ભાઈ મુનિએ કહેલે ઉપદેશ નિચન્દ્ર રાજાએ સાંભળ્યા અને કહ્યું કે, ‘આપે સત્ય વસ્તુ જણાવી અને સંયમ-પ્રાપ્તિના અનેથ કર્યો, પિતા તુલ્ય વડીલ અન્ધુએ આ ખાનાથી મને સુંદર શિક્ષા-ઉપદેશ આપ્યા. ત્યારપછી અનેને દીક્ષા આપી.
રાજકુમાર નિશ્ચલ ચિત્તથી પ્રજ્યાનું પાલન કરતા હતે. બીજો બ્રાહ્મણુ પશુ તે જ પ્રમાણે પાળતા હતા. માત્ર તેના હૃદયમાં આ એક વસ્તુ ખટકતી હતી કે, માં અગેને છૂટાં પાડી હૅશનતિ કરાવીને બળાત્કારથી મને દીક્ષા લેવરાવી. સુદર નિષ્પાપ દીક્ષા પાલન કરીને તે અને એક દેવલેાકમાં ઉત્પન્ન થયા અને તેએએ પુર૫૨ આ પ્રમાણે સંકેત કર્યો. અહિંથી આપણા એમાંથી જે કાઇ પ્રથમ મનુષ્યસવમાં જાય, તેને દેવલેાકમાં રહેલા દેવે ગમે તે રીતે પ્રતિબંધ કરવા અને દીક્ષા લેવાવવી.
બ્રાહ્મણ દેવ ત્યાંથી ચવીને રાજગૃહ નગરમાં આગળ સાધુપણામાં કરેલ દુર્ગા છા ઢાષના કારણે નિંદનીય એવી ચાંડાલણીના ગભમાં ઉત્પન્ન ચર્ચા. તે જ નગરમાં ક્રોડ સુવર્ણ અને રત્નના સ્વામી એવા કાઈક શેઠને એક પત્ની હતી, જે પેાતાના પતિના અનરૂપી મદાન્મત્ત હાથીને વશ કરનાર હતી, પરંતુ તે મરેલાં બાળકીને જન્મ આપતી હતી, એટલે આ શેઠાણીએ તે ચંડાલપની સાથે લાંબા કાળની સ્થિર સાચી શ્રદ્ધાવાળી પ્રીતિ ખાંધી. દરરાજ માંસ વેચવા માટે તેને ઘરે આવતી હતી.
"Aho Shrutgyanam"
Page #338
--------------------------------------------------------------------------
________________
{ ૩૦૮ }
પ્રા. ઉપદેશમાલાને ગૂજનુવાદ સુંદર વજી લેપ સરખી તેઓની પરસ્પર પ્રીતિ જામી. “પિતાના ઘરની ગુપ્ત હકીકત કહેવી, તેણે કહેલ રહસ્થનું અખંડિત રક્ષણ કરવું અર્થાત્ ગમે તે સંગમાં બીજાને ન કહેવું, એકબીજાને વારંવાર મળવું--તે યથાર્થ સાચી મૈત્રીને પ્રકાશિત કરે છે.” શેઠાણીને પણ તે સમયે ગર્ભ ઉત્પન્ન થયા. બંને સાથે ગર્ભવતી બની. ચંડલિનીને પુત્ર અને શેઠાણીને પુત્રી જન્મી. કોઈને ખબર ન પડે તેમ શેઠાણની દાસીએ પુત્રી ચંડાલિનીને આપી અને તેનો પુત્ર શેઠ પત્નીને અર્પણ કર્યો.
પિતાના સ્વાર્થના કાર્ય કરવામાં તત્પર એવા અપૂર્વ કાર્ય નિર્વાહ કરનાર દેવના વિનોદ સરખો યુવતિવર્ગ કાર્યને અકાર્ય, અકાર્યને કાર્ય કરવા તૈયાર થાય છે. પર્વતના વહેતી નદીના વાંકા કાંઠા ઉપર વળી ગએલા વૃક્ષની જેમ શેઠાણ દરરોજ ચંડાલીના પગમાં પુત્રને પાડીને તે એમ કહેતી હતી કે, “હે સખી ! તારા પ્રભાવથી આ પુત્ર દીર્ઘકાળ સુધી જીવતા રહે.” તે બંનેને સ્નેહ-સંધિને સંબંધ વજલે ચરખો કોઈ વખત ન તૂટે તે સજજડ બંધાઈ ગયે. “મેતાય' એવું પુત્રનું નામ સ્થાપન કર્યું.
સમગ્ર કળાઓને અભ્યાસ કર્યો. પેલે દેવ આવીને સદ્ધર્મ માર્ગને પ્રતિબંધ કરે છે અને કહે છે કે, “તારા આગલા ભવનો મિત્રદેવ છું. તે સંકેત કર્યા પ્રમાણે દીક્ષા-પ્રાપ્તિ કરાવવા માટે હું તને અરણ કરાવવા આવ્યો છું, તે હવે દીક્ષા ગ્રહણ કર. તું વિષયાસક્ત બની સતેજથી પરાક્ષુખ બની નરકના કુવામાં પડવાને ઉદ્યમ કરી રહેલ છે અને હું ધર્મને ઉપદેશ આપું છું, તે પ્રમાણે કર્તા નથી.
વિડ્યોમાં આસક્ત થએલે પ્રાણી ચિતારૂપ ચિતાના અગ્નિના ઈધણા જે છે, વિષયાધીન આત્મા પ્રૌઢ અપકીર્તિ મેળવવા માટે મદિરાના ઘડા જેવો છે, વિષયમાં મૂઢ થએલો જીવ મહાસંકટવાળા સ્થાન મેળવનાર થાય છે, વિષયો તરફ પ્રીતિવાળે મનુષ્ય ખરાબ મેનિના નગર તરફના માર્ગે ચડે છે.” (૧૨)
ઉછળતા કલોલ સમૂહવાળા સમુદ્રમાં પ્રવેશ કરે સારો છે, જવાલા સમૂહથી ભયંકર અગ્નિમાં ક્રીડા કરવી સારી છે, અથવા સમરાંગણમાં અંગેઅંગના છેદ કરવા સારા છે, પણ અષમ વિષયની તૃષ્ણા કરવી નકામી છે.”
ત્યારે તે દેવતાને મતાર્ય કહેવા લાગ્યો કે, “અરે! આજે મારા માટે આ વ્રત કરવાને અવસર છે. ખરેખર આજે તે પ્રથમ કેળિયે ગ્રહણ કરતાં વચ્ચે માખી આવીને પડી, તેના સરખું આ કહેવાય. સર્વથા તું કેવા પ્રકારને મિત્ર, દેવ કે અસુર છે કે જે, આ નવીન યૌવનમાં પ્રાપ્ત થએલા વિષય છેડાવે છે. હું તને પૂછું છું કે, કઈ રાજય પ્રાપ્ત થયું હોય અને તેનું મળેલું રાજ્ય ટળાવે-છોડાવે, તે તેને મિત્ર ગાવો કે શત્રુ ગણવો? એટલે દેવતા ચાલ્યા ગયા.
"Aho Shrutgyanam
Page #339
--------------------------------------------------------------------------
________________
મેતા મુનિની કથા
[ ૩૦૯ ] ત્યારપછી શેઠે મેતાર્ય માટે અતિરૂપવતી અને લાવયથી પૂર્ણ વજનવાળી આઠ કન્યાઓ સાથે વિવાહ કર્યો. હવે ઘણું મોટી ઋદ્ધિ સહિત પાણિગ્રહણ માટેનો લગ્નોત્સવ આરંભે. નવવધૂઓની સાથે મેતા સુંદર રથમાં બેસીને વરઘોડો કાઢીને તથા ધવલ-મંગળનાં મોટેથી ગીત ગાતી હજારો સ્ત્રીઓની સાથે રાજગૃહી નગરીના રાજમાર્ગ, ચારમાર્ગ, ચૌટા, ચોક વગેરે માગૅમાં જાનૈયા સાથે ચાલી રહેલ છે.
હવે અહિ પિલ દેવતા ચંડાળના શરીરમાં પ્રવેશ કરીને રુદન કરવા લાગ્યા. પનીએ પૂછયું કે, “રુદન કરવાનું શું કારણ છે ?” ત્યારે પતિએ પત્નીને કહ્યું કે, “ આજે હું રાજમાર્ગથી આવતો હતો, ત્યારે મેતાર્યને વિવાહ-મહોત્સવ મેં જોયે. જે તારી પુત્રી જીવતી હેત, તે હું પણ તેને એ જ પ્રમાણે કરતે.
પિતાના પતિના દુખે દુઃખી થએલી તે ચાંડાલિનીએ પતિને સાચું રહસ્ય કહી દીધું અને કહ્યું કે, “તમે રુદન ન કરો. મરેલી પુત્રી તો તેની જ હતી, જ્યારે મેતાર્યું પુત્ર તે તમારે જ છે. તે બિચારી મારી બહેન પણ મરેલા બાળકને જન્મ આપનારી છે, પહેલાં પણ તેણે ઘણે વખત મારા પુત્રની માગણી કરી હતી. એક જ સમયે અમે જ્યારે પુત્ર-પુત્રીને જન્મ આપ્યા, ત્યારે કોઈ ન જાણે તેમ મેં તેને પુત્ર આપ્યો હતો. ત્યારે આ ચંડાળ કહેવા લાગ્યું કે, “હે પાપિ ! આ કાર્ય તે ઘણું ખોટું કર્યું ગણાય. એમ બોલતો તે એકદમ મેતાર્યની પાસે પહોંચ્યા, અને તેને પૃથ્વી પર નીચે પટકાવીને કહે છે કે, “અરે! તું મારા પુત્ર છે અને તે પાપી ! તું આ ઉત્તમ જાતિની કન્યાઓને વટલાવે છે ? તું મારો પુત્ર છે અને પાપિ તારી માતાએ તે શેઠને અર્પણ કર્યો, તે વાત હું કેવી રીતે સહી શકું? માટે આપણા ચંડાલના પાડામાં પ્રવેશ કર.
સમગ્ર કન્યાઓનાં માતા-પિતાઓ #ભ પામ્યાં અને ભેઠા પડી ગયાં, તેઓ તે હવે શું કરવું? તેવા વિચારમાં મૂઢ બની ગયા, તેઓની વચ્ચેથી આ ચાંડાલ ખેંચીને ઘસડી ગયે. ત્યાં ભવનમાં લઈ ગયા પછી અદશ્ય દેવતાએ મેતાને કહ્યું,
જો તું પ્રવજ્યા લેવા માટે તૈયાર થાય, તે આ ચંડાળના વાડારૂપ કૂવામાંથી તને બહાર કાઢું.” તેણે કહ્યું કે, હવે તે કેવી રીતે બની શકે ! મારી હલકાઈ કરવામાં તે કશી બાકી રાખી નથી.” દેવે કહ્યું, “હજુ પણ કંઈ ગયું નથી. માટે વ્રત ગ્રહણ કર.'
ત્યારે મેતાર્ય દેવને કહેવા લાગ્યું કે, બાર વરસ તે મને સુખેથી વિષય ભોગવવા દે, ત્યાર પછી મને મુંજવશે અને તું કહેશે, તેમ કરીશ. તે મારા પર પ્રસન્ન થા અને હાલ મને વિષયસુખ આપ.” દેવતાએ પૂછયું કે, “હવે તારી શુદ્ધિ કયા પ્રકારે કરવી ? મેતાએ કહ્યું કે, “શ્રેણિકાજાની પુત્રી સાથે મારાં લગ્ન કરાવી આપ. જે તું શ્રેણિકાજાને અઢળક ધન આપીશ, તો તે શ્રેણિક રાજા પોતાની પુત્રી નક્કી માતંગ હોવા છતાં પણ મને આપશે.”
"Aho Shrutgyanam
Page #340
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ વિપ્રો, રાજાઓ, વિલાસિનીઓ અને ચોથા ચરો તેઓ અતિભ-ગ્રહથી ઘેરાએલા હોય છે, તેથી તેઓ શું અકાયું નથી કરતા ?” એ પ્રમાણે મારી અવજ્ઞાહલકાઈ કરી છે, તેને પણ સર્વથા નાશ થશે, ત્યારે તે દેવ તેને ઘેર એક બકરો બાંધીને ગયે. આ બકરો દરરોજ અનેક જાતિવાળા રત્નોના લિંડા મૂકતો હતો. તે રત્નોથી ભરેલો થાળ પુત્ર પિતાને સમર્પણ કરતા હતા. પિતાને આપીને કહ્યું કે,
આ ૨નપૂર્ણથાળ રાજાને આપીને મારા માટે એક રાજકન્યાની માગણી કરો.” પીતાને તેમ કરી કન્યાની માંગણી કરી એટલે તેને બહાર હાંકી કાઢયે.
એ પ્રમાણે દરરાજ રત્ન ભરે એક એક થાળ આપતો હતો. ત્યારે અભયકુમારે તેને પૂછ્યું કે, “આ પત્નો કયાંથી લાવે છે? ચંડાળે કહ્યું કે, બકરા પાસેથી (૧૫૦) મરકતર, મોતી, માણિકષ, અંક૨ત્ન, વગેરે અનેક જાતિના ઉત્તમ રત્ન તે બકરો હગતે હતે. અભયે પણ તે બકરાને મંગાવીને રાજાની પાસે બંધાવ્યું. રાજા, મંત્રી, સામંત, તંત્રપાલ પ્રમુખ લોકોની સમક્ષ આ બકરે કેવી રીતે રત્નો હશે છે તે ખે છે.”
તે સમયે બકરાએ પણ કૂતરાના મડદા સરખી આકરી દુર્ગંધવાળી વિષ્ટા છેડી, કે ત્યાં બેઠેલા રાજાદિક પુરુષો વસ્ત્રવડે પોતાની નાસિકા ઢાંકીને હર ચાલ્યા ગયા. લાંબા કાળ સુધી વિચાર કરતા અભયે આને પરમાર્થ જા કે, “નક્કી આમાં કોઈ વિજ્ઞાન કે જાદુ નથી, પરંતુ આ કેઈ દેવતાઈ પ્રભાવ છે. અભયકુમારે કહ્યું કે, “વૈભારગિરિ ઉપર રાજાના રથને જવાને માગ કરી આ૫, જેથી શ્રેણિક રાજા ભગવંતને વંદન કરવા માટે સુખેથી જઈ શકે, તે કહેતાં જ તે દેવે તે પ્રમાણે માગ કરી આપ્યો કે, જે અત્યારે પણ તે દેશવાસી લોકો તેને તે પ્રમાણે દેખે છે. જે માર્ગ તે પર્વતના શિખર પર ચારે બાજુ દૂર સુધી શોભે છે.
વળી કહ્યું કે, રાજગૃહી નગરી ફરતે ચારે બાજુ સુવર્ણ કિલો બનાવી આપ.” વળી કહ્યું કે, “સમુદ્રને અહીં ખેંચી લાવ, જેથી કરીને તેમાં નાન કરીને શુદ્ધ થએલા તારા પુત્રને અમારી કન્યા આપીએ. ક્ષણ માત્રમાં તે તેણે બહાર સમુદ્ર લાવી નાખ્યો, તેમાં મેતાર્યને સ્નાન કરાવીને શ્રેણિક રાજાએ પિતાની કન્યા આપી. તે રાજકન્યાની સાથે શિબિકામાં આરૂઢ થએ તે જ્યારે નગરના મધ્યભાગમાં જતે હતો, એટલે પિલી આગળની આઠ કન્યાઓ પણ ત્યાં આવો.
અતિઊંચા શિખરવાળે મનહર મહેલ જાએ આપે. તેમાં નવે વહુઓની સાથે ક્રીડા કરતો હતે. તેઓની સાથે બાર વરસ સુધી અખંડિત ભેગો ભગવતે હતો. આગળ સ્વીકારેલ સંકેત પ્રમાણે દેવતા આવીને તેને પ્રત્રજ્યાની વાત યાદ કરાવે છે, એટલે પેલી સર્વ સ્ત્રીઓ દેવતાના પગમાં પડીને ઘણાં દીન વચનથી
"Aho Shrutgyanam
Page #341
--------------------------------------------------------------------------
________________
મેતા મુનિની કથા
[ ૩૧૧ ]
કરગસ્વા લાગી કે, અમારી ખાતર બાર વરસ પછી યાદ કરાવજે.” સંસારથી ઉદ્ધાર કરવાની મતિવાળા દેવે વારંવાર આગ્રહ કર્યો, પરંતુ તે વખતે તે દેવતાના હૃદયમાં તે બંનેએ દીનતા બતાવી.
ફરી બાર વરસ પસાર થયા પછી દેવે સમરણ કરાવ્યું કે, “ભોગો ભેગવતાં બાર વરસ પૂર્ણ થયાં, એટલે મેતાએ ઉત્તમ મુનિ પણું ગ્રહણ કર્યું'. નવીન નવીન નવ પૂર્વના મહા અર્થો ગ્રહણ કર્યા, ગીતાર્થ તીવ્ર તપસ્યા કરવામાં થિર મનવાળા થયા. કોઈક વખત વિચરતા વિચરતા એકાકી પ્રતિમાવાળા તે મુનિવર રાજગૃહી નગરમાં પધાર્યા. ગોચરચર્યાએ ફરતા ફરતા એક સુવર્ણકારના ભવનના આંગણામાં પહોંચ્યા.
તે સમયે સુવર્ણકાર ૧૦૮ સુવર્ણમય ય ઘડીને તૈયાર કરતે હતે. તે ત્યાં જ સ્થાપન કરીને પોતાના ભવનની અંદર ગયે. તે સમયે ત્યાં કચપક્ષી ક્રીડા કરતું હતું, તે ત્યાંથી જવલા ચરી ગયું. કાઉસગ-ધ્યાનમાં ઉભેલા મુનિએ જવલા ગળતા દેખ્યા. સવારમાં સુવર્ણકાર અંદરથી બહાર આવ્યા અને જવલા ન જોયાં, એટલે ભયભીત બની નજીકમાં રહેલા સાધુને પૂછ્યું કે, “કૃપા કરીને કહે કે, અહિંથી આ સેનાના ય કેણે હરણ કર્યો? અહિં તમે લાંબા કાળથી ઉભેલા છે એટલે જાણતા જ હશે.
શ્રેણિક રાજા જિન-પ્રતિમાની આગળ નવીન સુવર્ણના બનાવેલા ૧૦૮ જવાથી દરરોજ પૂજા કરે છે. તેને સુંદર સ્વરિતક રચે છે અને પછી વિસ્તારથી દેવાધિદેવને વંદન કરે છે. રાજાને દેવની પૂજા કરવાને અત્યારે સમય થયો છે. સમય થયાં પહેલાં મારે જવલા આપવાના છે, તે આપ કહે. નહિંતર રાજા મારા કુટુંબસહિત મને મરાવી નંખાવશે, માટે મારા ઉપર કરુણ લાવીને આપ કહે કે, “આપે કે બીજા કોઈએ રહણ કર્યા છે. હું તમારી કે બીજા કોઈની વાત કોઈને પણ કહીશ નહિં. એટલું જ નહિં, પરંતુ તે સવામી ! આટલા પ્રમાણનું સુવર્ણ પણ હું તમને આપીશ. અત્યારે મારે રાજાને જવલાં આપવાનો સમય સાચવવો છે. (૭૫)
પ્રાણિ દયા-જીવ-રક્ષણ માટે મેતા મુનિ કશું પણ બોલતા કે જવાબ આપતા નથી. એટલે સોની બે કે, “આ પાખંડી છે, આ જ ચોર છે, શા માટે કંઈ બાલતે નથી, તપસ્વી-સાધુનો વેષ માત્ર પહેર્યો છે. પ્રાપનાશ થવાની પીડા આજ સુધી તે પામ્યું નથી.
ચામડાની વાર પાણીમાં ભીની કરીને મુનિના મસ્તક ઉપર સજજડ ખેંચીને એવી સજ્જડ બાંધી કે તડકામાં સૂકાવા લાગી એટલે વાધર વધારે ખેંચાવા લાગી. એટલે બંને નેત્રો બહાર નીકળી ગયા, તે મહાત્મા મેતાર્ય મુનિ તે સમયે મનમાં
"Aho Shrutgyanam
Page #342
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૨ ]
પ્રા. ઉપદેશમાલાનો પૂજાનુવાદ સુંદર ધ્યાન કરવા લાગ્યા કે, “મારા જીવિતથી વધારે શું છે ! જે જવને આશ્રીને હું કદાચ સાચી વાત કહી દઉ, તે બિચારા આ કૌચ પક્ષીનું પેટ ચીરીને નિર્દયતાથી મારી નાખશે, તે ભલે મારું મરણ થાઓ. મારા જીવનના ભોગે પણ આ જીવ તે જીવત રહેશે. જે અવશ્ય પછી પણ નાશ પામવાના છે, તેવા પ્રાણની કઈ અપેક્ષા શખવી? (૧૮૦) આ ભુવનમાં પિતાના આત્માને કરુણા કરનાર છું” એમ કોણ કહેતા નથી? વારતવિક કરુણા કરનાર તે તે કહેવાય કે, આવા સમયે જે જીવરક્ષા ખાતર પિતે સહન કરીને નિર્વાહ કરે.
હે જીવ! આજે તૃણું સરખા આ પ્રાણથી સયું. આ કંચપક્ષીના જીવનું પ્રાણે વડે કરીને હું પાલન-રક્ષણ કરીશ. અહિં કઈ પ્રકારે તેવા વિરલા અને સરલ પુરુષે દેખાય છે કે, જેઓ કપાસની જેમ પોતે પલાઈને બીજાને સુખ આપે છે, તેમ પોતાને વિનાશ નેતરીને પણ બીજાના ઉપકાર માટે મરણોત કણ પણ સહન કરે છે. તથા કપાસને બીજાના પરોપકાર કરવામાં કેટલું સહન કરવું પડે છે, તે કહે છે.
- જ્યારે કપાસિયા સહિત કપાસને યંત્રમાં નાખે છે, ત્યારે તેના હાડકારૂપ બીજસહિત પીલાતાં પીલાતાં દુસ્સહ દુઃખ, વળી લોઢા જેવી હલકી ધાતુના તેલ સામે રાખી ત્રાજવામાં આરોહણ કરવું પડે છે. ગામડિયણ સ્ત્રીઓને હાથે લંચન-લણાવું પડે છે, રૂ છૂટું પાડવા માટે પીંજારાના યંત્રની દોરીના પ્રહારોની વેદના સહેવી પડે છે.
હલકી જાતિના ઢેડ, ચામર, માતંગ વગેરેએ એઠાં મૂકેલા રોટલાની કણિકાકાજીનું પાન કરવું પડે છે. વળી ધોકાના માર ખાવા પડે છે. બીજાનાં કાર્યો સાધી આપનાર કપાસે શું શું દુઃખ નથી સ્વીકાર્યું? હે જીવ! તે નરકમાં અનેક વેદનાઓ સહન કરી છે, તે પછી જીવને જીતાડવા માટે ઉદ્યત થએલે તું આ સહન કરીશ, તે જય મેળવીશ.” આવી ઉત્તમ ભાવનામાં આરૂઢ થએલા તે મુનિને જાણે અતિતીવ્ર વેદનાના હેતુભૂત કર્મનાં દર્શન કરવા માટે કેમ ન હોય તેમ કેવલજ્ઞાન પ્રગટ થયું, તથા તે જ ક્ષણે આયુષ્ય ક્ષય થવાથી અંતકૃત કેવલી થયા. જાણે અશાતા વેદનીય કર્મને નિમૅલ નાશ કરવા માટે કેમ ન હોય.
આ સમયે કેઈક કાજભારી લાવનાર ત્યાં કાણની ભારી નાખી, તેમાંથી એક કાષ્ટ અંડ કોચ પક્ષીના પેટમાં વાચો. ભય પામેલા પક્ષીએ ગળેલા ય ત્યાં છૂટાછવાયા હે કી નાખ્યા. લોકોએ તે જોયા, એટલે લોકોએ સેનારને અતિતિરસ્કાર કર્યો. “હે પાપી ! આવા મહામુનિના ઉપર તે બેટું આળ ચડાવ્યું. પાપ કરીને તેના ઉપર ચૂલિકા સરખી આ મુનિને મારવાની દુષ્ટ બુદ્ધિ કરી. કાલ પામેલા મુનિને દેખીને સોનાર મનમાં અતિસંક્ષોભ પામી વિચારવા લાગ્યો-– “હવે મારી ગતિ કઈ થશે? જે આ મારા સાહસ કાર્યને રાજા જાણશે, તે મારા આખા કુટુંબ
"Aho Shrutgyanam
Page #343
--------------------------------------------------------------------------
________________
મતાય મુનિની કથા
[ ૩૧૩ } સહિત મને ખરાબ મારથી મરાવી નંખાવશે. તે હવે મારા પ્રાણના રક્ષણ માટે ગયાર મહાકપાય હેય તે માત્ર પ્રવજ્યા-સ્વીકારને જ છે.
એ પ્રમાણે બારણાનાં કમાડ બંધ કરીને આખા કુટુંબ સહિત યતિષ ગ્રહણ કરી. સુવર્ણના જવ લેવા માટે આવેલા પુરુષોએ મેતા મુનિનો ઘાત અને તેનારે તેને ઘાત કર્યો છે, તે સર્વ વૃત્તાન્ત સેવકોએ રાજાને નિવેદન કર્યું, એટલે અતિભયંકર ભ્રકુટીની રચનાવાળા ભાલત વાળા રાજા શ્રેણિક ખરાબમાં ખરાબ રીતે કુટુંબ સહિત તેને વધ કરવાની આજ્ઞા કરી. એટલે હાથમાં પ્રચંડ ઊંચા દંડ લઈને રાજાના સુભટો તેના ઘરે આવી પહોચ્યા. પરંતુ આખા કુલસહિત સર્વેને પ્રત્રજિત થએલા જોઈને તેઓને દંડનો અગ્રભાગ બતાવીને રાજાની પાસે લઈ ગયા.
આખા કુટુંબ સહિત સાધુવેશવાળા સેના રાજાને ઘમંલાભ આપે. શ્રેણિક શાએ કહ્યું કે, “મરવાના ડરથી તે સાધુવેષ ગ્રહણ કર્યો છે. આ વેષમાં તને શિક્ષા કરું તો શાનનો ઉદ્દાહ થાય. તે હવે આ ઉલંઘન ન કરવા ગ્ય મારી આજ્ઞા સાંભળ– “સ્વીકારેલાં આ વ્રતે જીવિત સુધી જે તમે નહિં પાલન કરો અને તમારામાંથી એક પણ જે આ વ્રતને ત્યાગ કરશે, તે તમારો શારીરિક-પ્રાકૃતિક ઇડ રાજ કરશે.
જેવી રીતે નિષ્કપ મેતા મહર્ષિએ પિતાના પ્રાણના નાશના ભાગે પણ સમભાવ સ્વરૂપ સામાયિક કર્યું, તેમ બીજાઓએ પણ બીજા જીના રક્ષણ માટે કરવું. (૨૦) આ સામાયિકને આમીને બીજાઓએ પણ કહેવું છે કે, “જે કોંચપક્ષીના અપરાધમાં કચની પ્રાણિયા ખાતર ક્રૌંચને અપરાધી તરીકે સોનીને ન જણાવ્યું અને પિતાના જીવિતની ઉપેક્ષા કરી એવા મેતા મહર્ષિને નમસ્કાર કરું છું. વાધર વીંટીને મસ્તકે બાંધીને બે આંખો કાઢી નાખી, તે પણ મેતાર્ય મેરુપર્વત માફક જે પોતે સંયમથી ડગ્યા નહિં, તેમને નમસ્કાર થાઓ, તથા નવીન ભીંજાએલી જે ચામડાની વાયરથી સની વડે સજજડ બંધાયા. તે જ્યાં સુધી અહિં મસ્તક વિષે જેવી રીતે બંધાયા અને જેવી રીતે અદ્દભુત કર્મમાં કઠોર બનીને સહન કરીને. ઉભા રહ્યા, એવા તે મેતાર્ય મુનિ મારી મુક્તિ માટે થાઓ. (૨૦૩).
મેતાર્ય મુનિ કથા સંપૂર્ણ. (ગ્રંથામ-૬૦૦૦)
શ્રી મહાવીર ભગવંતના હસ્તે દીક્ષિત શિષ્ય શ્રી ધર્મદાસગણિ રચિત ઉપદેશમાળા અને આ૦ શ્રીરત્નપ્રભસૂરિ વિચિતા ઘટ્ટી ટીકાના પ્રથમ ખંડને આ૦ શ્રી આનન્દસાગરસૂરિશ્વરજી મના શિષ્ય આ૦ શ્રીહેમસાગરસૂરિએ કરેલ ગૂજેશનુવાદ પણ થશે.
[ સંવત્ ૨૦૨૯ શ્રાવણ વદિ ૫, રવિવાર તા. ૧૯-૮-૭૨ સૂરત શી નવાપુરા ને નૂતન ઉપાશ્રય.]
"Aho Shrutgyanam
Page #344
--------------------------------------------------------------------------
________________
[ ३१४ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂર્જાનુવાદ
जीने पड.
जो चंदणेण बाहु, आलिंपड़ वासिणा वि तच्छे । संथुण जो अ निंदइ, महरिसिणों तत्थ समभावा ॥ ९२ ॥ सिंहगिरि-सुसीसाणं, भ गुरुवयण-सदहंताणं । art किर दाही वायण त्ति न विकोविअं वयणं ॥ ९३ ॥ मिण गोणसंगुलीहिं गणेहि वा दंतचकलाई से । इच्छं ति भाणिऊणं, (भाणिथव्वं) कज्जं तु त एव जागति ॥९४॥ कारणविक कयाई, सेयं कायं वयंति आयरिया | तं तह सहिअवं भविअन्वं कारणेण तहिं ।। ९५ ।। जो गिoss गुरुत्रयणं, भण्णंत भावओ विशुद्धमणो । ओसहमिव पिज्जैतं तं तस्स सुहावहं होइ ॥ ९६ ॥ अणुवत्तगा विणीआ, हुक्खमा निच्चमत्तिमता य । गुरुकुलबासी अमुई, धन्ना सीमा इह सुसीला ॥ ९७ ॥ जीवंतस्त्र इह जसो, कित्ती य मयस्स परभवे धम्मो । सुगुणस्स य निग्गुणस्स य अजसाऽकिती अहम्मों य ॥ ९८ ॥
बुड्ढावासेऽवि ठियं, अहव गिलाणं गुरु परिभवति । दत्तु व्व धम्म - वीमंसएण दुस्सिक्खियं तं पि ॥ ९९ ॥
કાઈ મનુષ્ય મુનિના શરીર ઉપર કિંમતી બાવના ચંદનન્તુ ભક્તિથી વિલેપન કરે અને બીજો કોઈ દ્વેષ કે ક્રોધથી વાંસલાથી બાહુના કે કોઈ અંગને છેદ કરે, અગર કેાઈ ગુણની પ્રશંસા-સ્તુતિ કરે, કે અવગુણની નિદ્યા કરે; તે મહામુનિ તે સ પ્રત્યે રાગ-દ્વેષ કર્યા વગર સમભાવ શખે છે. પૂર્વાધ માં શારીકિ અને વત્તામાં માનસિક ઉપકાર-અપકાર જણાવ્યા છે, (૯૨)
ઘણા ભાગે સમભાવપણું ગુરુના ઉપદેશથી થાય છે, તે ગ્રહણ કરનારનું ઉપબૃંહણું--અનુમાદન કરતાં કહે છે— ગુરુમહારાજનાં વચનમાં શ્રદ્ધા કરનાર વિનયવાળા સિદ્ધગિરિ નામના આચાર્યના ઉત્તમ શિષ્યાનું કલ્યાણ થાઓ, ‘ વજ્ર તમને વાચના આપશે ’ એવું ગુરુનું વચન અસત્ય ન કયું. આ બાળક શું વાચના માપશે ?’ એમ શિષ્યાએ મનથી પશુ ન વિચાયું. આ સર્વ હકીકત આગળ તેમની કથામાં કહી ગયા છીએ, જેથી અહિ ફરી વિસ્તાર કરતા નથી. (૯૩)
"Aho Shrutgyanam"
Page #345
--------------------------------------------------------------------------
________________
ગુરુકુલ વાસના વાશે
[ ૩૧૫ ]
હે શિષ્ય ! આ સપ` કેટલા અંશુલ-પ્રમાણ છે? અથવા તેના મુખમાં દાંતનું મંડલ-ચાકડું કેટલા દાંતવાળુ છે, તે ગણુ, ત્યારે શિષ્ય ‘ તત્તિ' કહીને કાર્યો કરવા ઉંઘમ કરે, પરંતુ આ પ્રાણ લેનાર સપ છે, ગુરુના વચનને અચેગ્ય ગણીને તે કામ કરવામાં વિલંબ ન કર, કારણુ કે, · ગુરુની આજ્ઞામાં શિષ્યે વિચાર કરવાના ન હોય. ગુરુ મહારાજ વિશેષજ્ઞાની હોવાથી તે કહેવાનુ પ્રચાજન તે જ જાણે છે.” તુ શબ્દથી ઇછ' એમ કહીને તે કાર્ય કરવાના અમલ જ કરવાના હોય. (૯૪)
"
:
નિમિત્ત અને તત્ત્વના જાણકાર ગુરુ-આચાય મહાશજ ફ્રાઈ વખત આ કાગડો શ્વેત છે' એમ બેલે તા પણ તેમનાં વચનમાં શ્રદ્ધા રાખવી. કારણુ કે, તેમ ખેલનામાં કાંઇ પણ હેતુ હોય છે; માટે આચાયના વચનમાં શા ન ક૨વી. (૯૫)
ભાવથી વિશુદ્ધ મનવાળા જે શિષ્ય કહેવાતુ ગુરુ-વચન ગ્રહણ કરે છે, તેને આષ પીવાથી પરિણામે રોગનાશ થવાથી સુખ થાય, તેમ પરિણામે ગુરુ-ચન લાવીના સુખ માટે થાય છે. (૯૬)
કેવા શિષ્યે ગુરુવચન ગ્રહણ કરનારા થાય છે, તે કહે છે-ગુરુની ઈચ્છાનુસાર પતનાશ, ગુરુનાં કાર્યાં વિનયપૂર્વક કરનારા, ક્રોધને આવનારા-બહુ ગ્રહનશીલતાવાળા, હંમેશાં ગુરુની ભક્તિ કરવામાં ઉદ્યમ કરનારા, હમેશાં ગુરુ ઉપર અંતઃકરણથી મમત્વવાળા, પેાતાના ગુરુ અને ગચ્છમાં રહી ગુરુકુલવાસ સેવનારા, પેાતાને જરૂરી શ્રુત મળી ગયુ' હોય, છતાં પશુ ગુરુને ન છેાડનારા, આવા પ્રકારના અન્ય શિષ્ય પેાતાને અને બીજાને સમાધિ કરનાશ હોવાથી જગતમાં તે ઉત્તમ આચારવાળા સુશિષ્યા છે. (૯૭)
આ પ્રમાણે સુશીલનેા પ્રભાવ કહે છે.-એ પ્રમાણે ગુણવાળા સાધુને અહિ... જીવતા શશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે, ‘ એક દિશામાં ફેલાય તે કીર્તિ અને સ” દિશામાં ફેલાય થશે.' અથવા દાન-પુણ્ય કાય કરવાથી કીર્તિ અને પરાક્રમ કરવાથી યશની પ્રાપ્તિ થાય. અભયદાન, જ્ઞાનદાન, ધર્મોપગતુ દાન, કામ, ક્રોધાદિક અંતશત્રુ ઉપર જય મેળવવા, તે પરાક્રમ. અહિં જીવતાં યશ અને કીર્તિ અને અર્યા પછી પશ્લેાકમાં સુદેવત્યાદિષ્ટ, સમ્યક્ત્વાદિષ્ટ ઉત્તમ શ્રમની પ્રાપ્તિ થાય છે, એ પ્રમાણે ગુણવાળાને તેનુ ફળ અને વિપરીતપણામાં નિર્ગુણીને અષયશ, નિન્દા તેમજ પલેાકમાં ક્રુતિ પ્રાપ્ત થાય છે. (૯૮)
એ પ્રમાને સુવિનીતના ગુણા અને દુનિીતના રાષા કહીને, હવે વિશેષથી નિીતના દેખા દેષ્ટાન્તથી જણાવે છે-૭૦ વર્ષની ઉપરની વય થાય, તે વૃદ્ધ કહેવાય, સર્વ પ્રકારે જ ધાબત ક્ષીણ થવાથી ચાતુર્માસ પછી પણ રહેવું પડે, તે વૃદ્ધાવાય અથવા શરીર રાગ-ગ્રસ્ત થયું હોય, તેવા સમયે એક સ્થાને અધિક સમય રહેવું પડે, અપિ શબ્દથી અનિયતવિહારીની વાત માતુ પર રહેવા ડા. તેમા સ્થિરવાસ કરનાર
"Aho Shrutgyanam"
Page #346
--------------------------------------------------------------------------
________________
{ ૩૧૬ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજશનવાદ
-ગુરુને જે શિષ્ય પરાભવ કરે, ‘ધર્માંની વિચારણામાં અમે નિરતિચાર ચારિત્ર પાલન કરતા હોવાથી ધાર્મિક છીએ, પરંતુ એક જગા પર લાંબા કાળ સુધી સ્થિરવાસ કરનાર અતિચારવાળા છે.' એવા કુત્સિત વિકલ્પ કરનાર શિષ્ય ધ-વિચારણામાં દત્તસાધુની જેમ ખરાબ શિક્ષા દ્વીધેલે સમજવા. દુગાઁતિના કારણભૂત એવી દુષ્ટ ચેષ્ટાવાળા સમજવા. તે દત્તસાધુની કથા કહે છે.—
કાલ્લાકપુર નામના નગરમાં કાઇક સમયે વિહાર કરતા કરતા સૉંગમ નામના વૃદ્ધ આચા` પધાર્યા. તેણે વિચાયુ... કે, ‘નજીકના સમયમાં ઘણા દુ:ખવાળા દુષ્કાળ થશે, તે જલ્દી મારા ગચ્છને સુકાળવાળા દૂર કેશાન્તરમાં માકહીને મારુ.. જઘાખલ સીશુ થએલુ' હાવાથી, હું અહિં વૃદ્ધાવાસ કરીને રોકાઉ.' તેમ કરીને ત્યાં રહ્યા. કહેલું છે કે-“ જે કાઈ પ્રમાદી ભવિષ્યકાળને વિચાર કરશ્તા નથી અને નજીકમાં થય આવવાને હાવા છતાં સુખ-સાગરમાં ડૂબી જાય છે, તે તદ્ન જીનાં ઘરની દર સુખેથી સુઇ રહેનાર જયારે બિત્તિ એચિંતી પડે છે, ત્યારે જ નગૃત થાય છે.”
–
આઠ માસ ઋતુકાળના અને ચાતુર્માસના એક મળી નવ ભાગાની ક્ષેત્રની વહેં– ચણી કરી સ્થાનનું પરાવર્તન કરી જયા-પૂર્વક નવકલ્પ વિહારનું આચરણ કરતા તે ત્યાં અપ્રમત્તપણે ક્ષેત્રમાં રહેવાની આચરણા કરતા વૃદ્ધાવાસ પસાર કરતા હતા. આ પ્રમાણે આવી વૃદ્ધત્રયમાં અપ્રમત્તપાની અપૂર્વતા દેખીને નગર-દેવતા તેના સવ દિવ્ય ગુણેાથી નિરંતર પ્રભાવિત થવા લાગ્યા. તેના સમાચાર પહેોંચાડનારે કાઈટ વખત સમાચાર તેના શિષ્યાને પહે ંચાડ્યા, એટલે પરિવારે મેકલેલ એક દત્ત નામના અગીતા સાધુ ત્યાં આવી પહેંચે.
તે સમયે ક્રમસર તે જ સ્થળે આચાય રહેલા હતા. તે જ વસતિમાં રહેલા તે આચાય ને દેખી નિમુદ્ધિ એવા તેણે અનેક કુતર્યો કર્યાં. અરે! સહેલાઈથી કરી શકાય તેવુ' વસતિ-પરાવર્તનનુ કાર્ય પણ આ આચાય કરતા નથી, તે ખીજી શી વાત કરવી ? આ પાસસ્થાદિકપણુ પામ્યા છે, એમ માનીને જીદ્દી વસતિમાં રહેવા લાગ્યા. પગે પડવા આળ્યે, ત્યારે તેની કુચળતા પૂછી. શિક્ષા-સમય થયા, એટલે સાથે તેને લઈ ગયા.
4
'ત-પ્રાન્તાદિ કુલામાં 'ત-પ્રાન્તાદિ શિક્ષા પ્રાપ્ત થવાથી વારવાર લેશ પામતા દત્તમુનિને દેખ્યા, એટલે જ્યાં આગળ રેવતીએ સિત કરેલ શેઠના પુત્ર રુદન કરતા હતા, તેને ઘરે સૂરિ પહેંચ્યા અને ચપર્ટી લગાડવા પૂર્ણાંક આચાયે કહ્યું
હું આલક ! કેમ રડે છે ?, રાતા બંધ થા એમ કહેતાં જ પાળક રાડ પાડવાનું અધ કરી મૌન થયા, રેવતીદેવતા દૂર ખસી ગઈ. પુત્ર રાતા અને વળગાડ મધ કર્યો, એટલે તે ગૃહસ્થની પત્ની લાડુના થાળ ભરીને પ્રતિલાલે છે, ત્યારે ગુરુમે દત્તને લાડુ લેવા કહ્યું.
"Aho Shrutgyanam"
Page #347
--------------------------------------------------------------------------
________________
કુશિષ્ય દત્ત સાધુની કથા
[ ૩૧૭ ]
:
મનને પ્રમાદ કરાવનાર લાડુએથી પાત્ર પૂર્ણ ભરાઇ ગયું, એટલે તેને ઉપાશ્રયે માકલી દીધા, પરંતુ તે દુષ્ટ અભિપ્રાયવાળા દત્તસાધુ મનમાં ગુરુ માટે વિચારવા લાગ્યું કે, ' એવા દ્રિ કુળામાં નાહક મને રખડાવ્યા અને સુખી સ્થાપના-કુલામાં પાતે જ વહારે છે !' દરેક મનુષ્યા લગભગ પેાતાના અનુમાનથી ક૯પેલા બીજાના આશયે સમજનારા હોય છે. નીચ મનુષ્ય હલકા-દુર્જન મનુષ્યના અને મહાનુભાવા ઉત્તમ મનુષ્યનાં અભિપ્રાયા પાતાના અભિપ્રાય અનુસાર માની લે છે. દુર્જન પેાતાના ક્રુષ્ટ અભિપ્રાયથી સજ્જનને પણુ દુજન માને છે. જેને કમલાના રાગ થયા હોય, તે જળ-પ્રવાહને પણ સળગતા અગ્નિ સરખા રૂપે છે.
હવે આચાય પશુ રસ વગરને અને વિરસ સ્વાદવાળા માહાર વિધિપૂર્વક લાવીને પોતાની ગતિમાં જઇને ભાજન કર્યો પછી સ્વાધ્યાય-ધ્યાન કરવા લાગ્યા. પ્રતિક્રમણ સમયે દત્તસાધુ આવ્યા, ત્યારે આચાર્ય' કહ્યુ કે, · હે વત્સ! તે' ચિકિત્સાપિંડનું ભાજન કરેલ છે, તે તેને અત્યારે માલેાવી લે.' આચાર્ય" કહેલી વાતની શ્રદ્ધા ન કરતા તે કઇ પણ આસ્થા વગર પ્રતિક્રમણ કરીને પેાતાની વસતિમાં પહેચ્ચે અને ગુરુ સન્મુખ એ પ્રમાણે ખેતી ગયા કે, રાઈ સરખા પાકા દોષા રેખા છે અને પેાતાના બિલ્લુ જેવડા મોટા દેવેશ સાક્ષાત્ દેખતા હોવા છતાં પણ શ્વેતા નથી ? ’ ચન્દ્રગુપ્તે કહેલી આ વાત તેણે સાંભળી જણાતી નથી. “ ગૌરવ-રહિત એવા મારા જેવાની બુદ્ધિ, પૃથ્વીના વિવરમાં પ્રવેશ કરવા માટે પ્રવૃત્ત થઈ, તે આયની (ગુરુની) આજ્ઞા વડે જ થઇ; જે ખરેખર ગુરુઐને માનતા નથી, તેમના હૃદયને સજા કેમ ભેદતી નથી ?'
આચાય ભગવતના ગુણૈાથી પ્રભાવિત થએલી વ્યંતર દેવી આ દેખીને પોતાના ગુરુને! પરાભવ કરનાર પાપીને શિક્ષા કરવા માટે ઘેર અંધકાર, દુરસતુ વાયરા, અતિશય માટી ધારાવાળા વરસાદ વરસા એ વગેરે વિકુર્થીને તેને એકદમ ભયકર અટ્ટહાસ્ય કરીને ખવરાવવા લાગી. વ્યાકુળ ચિત્તવાળા શિષ્યે ગુરુને કહ્યુ કે, ' હું ભગવંત! મારું રક્ષણું કરીશ. ’ ગુરુએ કહ્યુ કે, ‘ભય ન પામ, આ માગે ચાહ્યા આવ.’ (૨૫) દત્તસાધુએ કહ્યું કે, ‘હે પ્રભુ! ગાઢ અંધકારમાં હું લગાર પણ દેખી શકતા નથી, તા હું કેવી રીતે આવું ? કે ગુરુજી! મને બચાવેા, મારુ રક્ષણ કરા. આ સરકટથી મારા ઉદ્ધાર કરા. એટલે કરુણાસમુદ્ર ગુરુએ દીપ-શિખા સરખી તેજસ્વી આંગળી ઉભી કરી, એટલે તે કુશિષ્ય ગુરુ માટે વિચારવા લાગ્યા કે, અરે! આ આચાય હોવા છતાં પેાતાની પાસે દીપક પણ ધારણ કરી રાખે છે. દીપક સરખી તેજવી ગળીના આધારે ત્યાં નિર્ભય સ્થાનકે ગુરુની પાસે પહોંચી ગયે.
ત્યારપછી 'તરદેવીએ ઠપકા અને શિખામણુના આશ-કઠોર શબ્દા સ`ભળાવતાં કહ્યું કે, હું શંકડા ! હું પાપી ! દુનિયરૂપ વૃક્ષનું તને આ માત્ર કેટલું ફળ મળ્યુ છે! હજી તેટલું! તું ભાગ્યશાળી છે કે, ગુરુ માટે આટલુ વિનીત કાય કરવા છતાં
"
"Aho Shrutgyanam"
Page #348
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૮ ]
પ્રા. ઉપદેશમાવાને ગૂજે વાત તું જીવે છે. જે મહાસત્વશાળી તત્વ–પામેલા સુગુરુનો પરાભવ કરનારાને પરકમાં જે ફળ પ્રાપ્ત થશે, તે તે કહેવા પણ કોણ સમર્થ છે? આ પ્રમાણે દેવતાથી શિક્ષા અપાલે તે ઉતપન્ન થએલા પશ્ચાત્તાપથી જળેલા આત્માવાળે પ્રણામ કરી, ખમાવીને કહે છે કે – “હે સ્વામિ ! મને મારા અપરાધોનું પ્રાયશ્ચિત્ત આપો.” (૩૧) (૯) આ પ્રમાણે દુનિીતના દુનિયા માટે દત્તસાધુનું દાન્ત આપીને સુંદર વિનયવાળા અને ભક્તિ ભગવાળા સુનક્ષત્ર મુનિનું દષ્ટાંત કહે છે–
आयरिअ-भत्तिरागो, कस्स सुनक्खत्त-महरिसी-सरिसो ।
अवि जिविरं ववसिअं, न चेव गुरु-परिमयो सहिभो ॥१००।। અહિં રાગ એટલે સ્નેહ, તે તે પત્ની પ્રત્યે પ્રેમશગ હોય, જ્યારે આરાધ્ય દેવ-ગુરુ પ્રત્યે તે જ રાગ ભક્તિરાગ કહેવાય. તેથી અહિં આચાર્ય-ગુરુ વિષયક ભક્તિગ, કોને તે હતો? તે કે, મહાવીર ભગવંતના શિષ્ય સુનક્ષત્ર મહર્ષિને એવો ભગવંત ઉ૫૨ ભક્તિ-અનુરાગ હતો કે જીવિતને ત્યાગ કર્યો, પરંતુ પોતાના ગુરુ-આચાર્યને પરાભવ ન સહન કરી શકયા. તેનું કથાનક આ પ્રમાણે સમજવું, (૧૦૦). ભક્તિ રાગ ઉપર સુનક્ષત્રમુનિની કથા–
શ્રાવતિનગરીમાં હાલાહલા નામની કુંભારણની કુંભકારની દુકાનમાં જિનેશ્વરના ઉપદેશથી સાધેલી તેને વૈશ્યાવાળે મંખલિપુત્ર ગણાળે નામનો ૨૪ વર્ષના પર્યાયવાળ આજીવિક સંઘથી પરિવારે વિચરતે હતો. તેની પાસે પાર્શ્વનાથ ભગવંતના સંતાનિયા છ દિશાચર આવ્યા તે અનુક્રમે આ પ્રમાણે સે કાલિન્દ, કણિયાર, અછિદ્ર, અગ્નિ વેશ્યાયન અને અર્જુન. તેઓએ ગોશાળાને અષ્ટાંગ નિમિત્તશાસ્ત્ર ભણાવ્યું. તે નિમિત્તશાસ્ત્ર કહેવા માત્રથી ગોશાળ શ્રાવતિમાં પિતે જિન ન હોવા છતાં
હું જિન છું.” એ પેટે પ્રલાપ કરતા હતા. કેવલી ન હોવા છતાં કેવલી છું, પિતાને જિન શwથી જાહેર કરતે વિચરતે હતે.
કેઈક સમયે મહાવીર ભગવંત ત્યાં સમવસર્યા. ધર્મ-શ્રવણ કરવા માટે પર્વદા નીકળી, ધર્મ-શ્રવણ કરીને પરદા પાછી જાય છે, તે સમયે છઠ્ઠના પારણે છ કરનાર ભગવાનના પ્રથમશિષ્ય શ્રી ઈન્દ્રભૂતિ ગણધર ભગવંત શ્રાવરિત નગરીમાં ગોચરી માટે પ્રવેશ કરતા હતા. તે સમયે લોકોને પરસપર એકબીજાને આ પ્રમાણે બોલતા સાંભળ્યા. ખરેખર આપણું શ્રાવતિ નગરી ધન્ય છે કે, જ્યાં આગળ કે કેવલી જિનેશ્વર પિતપોતાનાં તીર્થોને વિસ્તારતા વિચરી રહેલા છે. શ્રી ગૌતમસ્વામી આ હકીકત સાંભળીને ભક્ત-પાછું ગ્રહણ કરીને, ભગવંતને બતાવીને, ભોજન કર્યા પછી પર્ષદામાં આમ બાલ્યા.
"Aho Shrutgyanam
Page #349
--------------------------------------------------------------------------
________________
સુનક્ષત્ર મુનિની કથા
[ ૩૧૯ ] હે ભગવંત! હું ગોશાળાની પ્રાણ-પરિયાવણિયા ગોશાળા મતની ઉત્પત્તિ સાંભળવાની ઈચ્છા રાખું છું. જેવી રીતે આવશયક સૂત્રમાં ઉપસર્ગના પ્રસંગે કહેલ છે, તે પ્રમાણે તેની સર્વ હકીકત જણાવી. “હે દેવાનુપ્રિય! તેથી કરીને શાળા પિતાને જિન કેવળી કહેવરાવે છે, તે સર્વથા મિથ્યા-બેઠું છે. પરંતુ જે વળી મહાવીર જિન કેવલી તીર્થકર છે, તે સત્ય હકીકત છે.
ત્યારપછી આ હકીકત ઘણા લોકો પાસેથી સાંભળી અતિશય કેવી ઉગ્ર રવભાવવાળે હલાહલા કુંભકારની શાળાથી આજીવિક સંઘ સાથે પરિવારે ત્યાંથી નીકળી ભગવંતના આણંદ નામના શિષ્ય જે, છઠ્ઠના પાણે છઠ્ઠ કરતા ગેરરી માટે શિક્ષા મણ કરતા હતા, તેમને દેખીને તે આ પ્રમાણે કે – “હે આણંદ ! તું અહિં આવ. મારી એક વાત સાંભળ. તમારા ધર્માચાર્ય મહાવીર મારી વિરુદ્ધ બાલે છે. જે હવે પણ તેઓ ફરી આ પ્રમાણે બાલશે, તે હું ત્યાં આવીને તમે સર્વને બાળીને ઉંમરૂપ બનાવી નાખીશ. પરંતુ માત્ર તમને બચાવીશ. આ પ્રમાણે તમારા ધમાંચાર્યને તમે કહેજે.
ત્યારપછી આણંદ શિષ્ય આ સાંભળીને શક્તિ થયો, ભય પામ્યા, ત્યાંથી નીકળી ભગવંતની પાસે આવી વંદન કરી સર્વ હકીકત નિવેદન કરી. અને પૂછ્યું કે, “હે ભગવત શું ગોશાળ સર્વને બાળીને ભસ્મીભૂત કરશે ખરો?” ત્યારે ભગવતે કહ્યું કે, “હે આક! જો કે ગાશાળે ભસ્મરાશિ કરવા માટે સમર્થ છે, પરંતુ અરિહંત ભગવંતો પણ તેમને તેવા પ્રકારનો પરિતાપ-ઉપસર્ગ કરવા માટે સમર્થ હોય છે. ગોશાળાની તેજે
રયા કરતાં અનંતગુણ વિશિષ્ટતા અરિહંતની તેજેશ્યા હોય છે, પરંતુ અરિહંત ભાગવંતે ક્ષમાના સમુદ્ર હોવાથી કોઈને પણ પ્રતિકાર કરતા નથી. માટે હે આણંદ! તું જા અને ગૌતમ વગેરે સાધુઓને આ વાત જણાવ કે, “અહિં ગોશાળે આવે ત્યારે - તમારે કોઈએ પણ ગશાળા સાથે ધાર્મિક પ્રેરણા, પ્રતિપ્રે૨ણ ન કરવી.
આણંદ સાધુએ કહ્યા પ્રમાણે સર્વ સાધુ ભગવંતની આજ્ઞા જણાવી. એટલામાં ગોશાળો જયાં ભગવંત હતા, ત્યાં જ આવી લાગ્યો અને ભગવંતની સામે ઉભો રહીને આ પ્રમાણે બોલવા લાગ્યો– “હે કાશ્યપ! તમે આ પ્રમાણે બેસીને મને - હલકે પાડયો છે કે, જે આ ગોશાળ સંખલિપુત્ર માટે જ શિષ્ય અને મારી પાસેથી જ શિખેલે છે.
ત્યારપછી મહાવીર પ્રભુને ઉંચા સવારથી હલકા શબ્દોથી, તિરસ્કારથી અપમાન કરવા પૂર્વક એમ બોલવા લાગ્યા કે– “તું આ જ નાશ પામે છું, વિશેષ પ્રકાર વિનાશ પામીશ, હવે તું હઈશ નહિ.” ત્યારપછી મહાવીર ભગવંતના અંતેવાસી સર્વાનુભૂતિ નામના શિષ્ય-સાધુ પિતાના ધમાચાર્યના ભક્તિ-- અનુરાગથી આ વચન -ન સહેવાથી ત્યાં આવીને એમ બોલ્યા કે– ‘તું જ વિનાશ પામ્યો છે, તે ગોશાલક!
"Aho Shrutgyanam
Page #350
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૦ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાદ તું જ ખરેખર સર્વથા વિનાશ પામે છે. ભગવતે તને દીક્ષા આપી શીખવ્યું અને તેની જ વિરુદ્ધ બેટું વર્તન કરે છે.”
આ પ્રમાણે કહ્યું, એટલે ક્રોધે ભરાય થકો સવનુભૂતિ નામના અનગારને તે જેલેય છેડી રાખનો ઢગલો કરી નાખ્યું. ત્યાંથી કાળ કરી તે ગુરુભક્તિના કારણે પ્રશસ્ત કષાયોગે સહસાર નામના દેવલોકને વિષે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયા. ત્યાંથી રવીને મહાવિદેહમાં સિદ્ધિ પામશે. બીજી વખત પણ શ્રમણ ભગવંત મહાવીરને ઊંચા અવરથી જેમ તેમ અપમાનના શબ્દો બોલવા લાગ્યા, ત્યારે મહાવીર ભગવંતના અંતેવાસી સુનક્ષત્ર નામના અનમાર હતા, પણ પોતાના ધર્માચાર્યના અનુરાગથી આ શબ્દો ન સહી શકવાથી સર્વાનુભૂતિની જેમ બોલવા લાગ્યા.
આ પ્રમાણે બેલતા સાધુ ઉપર ગોશાળ ક્રોધે ભરાઈને એકદમ સુનક્ષત્ર સાધુને તેને વેશ્યાથી પરિતાપ કરવા લાગ્યા, એટલે તે સાધુ ત્રણ વખત મહાવીર ભગવંતને વંદન કરી, નમસ્કાર કરી, પિતાની મેળે જ પાંચ મહાવ્રત ઉચરીને આરોપણ કર્યા. સાધુ-સાવીઓને ખમાવવા લાગ્યા. આલોચના કરી પાપોનું પ્રતિકમણ કરી કાલ પામેલા તે અશ્રુત નામના બારમા દેવલોકે ગયા. ત્યાં તેની ઉત્કૃષ્ટ સ્થિતિ પામ્યો. ત્યાંથી વીને તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે.
ત્યારપછી તે ગશાળા ફરી પણ મહાવીર ભગવંતને જેમ તેમ બોલવા લાગ્યા. ત્યારે મહાવીર ભગવંતે તેને કહ્યું કે, તે શાળે તું જ છે કે, જેને મેં પ્રવજયા આપી હતી. મુંડિત કર્યો હતો, બહુશ્રુત બનાવ્યા હતા, મને જ તે અવળી રીતે સવીકાર કરેલ છે.” ત્યારપછી આવી રીતે કહેવાયો, એટલે કે ધે ભરાએલા
શાળાએ ભગવંતને બાળી નાખવા માટે પિતાના શરીરમાંથી તેજ બહાર કાઢવા લાગ્યા. તે તેજેશ્યાને અગ્નિ ભગવંતના શરીરમાં ન પરિણમ્યો, પરંતુ ભગવંતને પ્રદક્ષિણા ફરી તે જ ગોશાળાના શરીરને બાળ અંદર પેઠો.
ત્યારપછી ગોશાળે ભગવંત આ પ્રમાણે કહેવા લાગ્યા કે, “હે કાશ્યપ! પિત્ત વરથી વ્યાપેલા શરીરવાળા તમે છ મહિનાની અંદર શરીર-નાશ પામવા યોગે છદ્મસ્થપણામાં જ કાળ પામશે.” ત્યારે ભગવંતે શાળાને એમ કહ્યું કે, “હું તે હજુ સોળ વર્ષ વિચરીશ, પરંતુ હે ગોશાળ! તું તો તારા પિતાના તેજેડગ્નિથી અંદર બળતા અને પિત્ત-જવરથી ઘણાએ સાત રાતમાં જ છઘસ્થપણામાં જ કાળ પામીશ.” ત્યાર પછી ગોશાળાને સાતમી રાત્રિએ પિતાના પરિણામ પલટાયા અને પ્રાપ્ત થએલ સમ્યફવને લીધે તે આવા પ્રકારના ચિત્તવાળે થશે. - “જિન-કેવલી નથી જ, પરંતુ મંલિપુત્ર સાધુને હત્યારે છું.” ત્યારપછી પિતાના મતના આજીવિક વૃદ્ધોને બોલાવીને આ પ્રમાણે કરણ, “ હું ખરેખર જિન-કેવલિ નથી, પરંતુ મહાવીર જ તેવા જિન-કેવલી છે. તે તમે મારા કાળ
"Aho Shrutgyanam
Page #351
--------------------------------------------------------------------------
________________
ગાથાળકની થા
{ ૩૨૧ }
થયા પછી જાણે કે આ મૃત્યુ પામ્યા છે, ત્યારે મારા ડાબા પગે કતાન-સૂતળીની રારી માંધીને શ્રાવસ્તિ નગરીની બહાર હું' જ્યારે ઘસડીને લઈ જવાતા હાઉં, ત્યારે તમારે આ પ્રમાણે શ્વેષણા કરતા ચાલવું કે, “જિન ન હેાવા છતાં હું જિન — પ્રેમ ખેાટા પ્રલાપ કરનાર, કેવલી ન છતાં પણ હું... કેવલી —પ્રેમ પ્રતાપ કરનાર આ ગશાળા છે. ” એમ આવતાં ખેલતાં માશ મૃતકને ઘસડો, આ પ્રમાણે સાગન વાવીને નક્કી કરાવેલ. જ્યારે કાલ પામ્યા એમ જાણ્યું, ત્યારે રહેવાના સ્થાનનું દ્વાર અષ કરીને શ્રાવસ્તિ નગરી આલેખીને લજજા પામતા એવા તેના પરિવારે તે કહ્યા પ્રમાણે આલેખેલી નગરીમાં કર્યું..
ગાથાળક પણ કાળ પામ્યા થકા અચ્યુત ૪૯૫માં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયા. ત્યારપછી મહાવીર પ્રભુ શ્રાવસ્તિથી મિકિ ગામ ગયા. ત્યાં ગૌતમ સ્વામીએ પૂછ્યું કે, એશાળા સ્વર્ગમાંથી ચવીને કયાં ઉત્પન્ન થશે? ભગવતે ભગવતીસ્ત્રમાં ગેચાલક અધ્યયનમાં કહ્યા પ્રમાણે સર્વ હકીકત કહી. છ માસ પછી રેવતી શ્રાવિકાએ વહેાશ વેલ ઔષધ વડે ભગવત નિરોગી શરીરવાળા થયા.
એ પ્રમાણે સુનક્ષત્ર અને સર્વાનુભૂતિની કથા. (૧૦૦)
મા પ્રમાણે સારા સારા વિનયવાળા શિષ્યની ગુરુ વિષે ભક્તિ તાવીને હવે એવા કયા ગુરુ ભક્તો થાય છે, તે જણાવે છે
पुण्णेढि चोइआ पुरक्खडेहि सिरिभायणं भविअ - सत्ता । गुरुमागमेसिभद्दा, देवयमिव पच्जुवासंति ॥ १०१ ॥
"
વસ્તુવરવ-ચસદ્દસાળ-વાયના મોત્રના સુદ્દ–મથાળું । આરિયા ઇમેલ, જૈસિ-પક્ષી (વ) તે હૈ ।। ૨૦૨ ।।
પૂર્વભવના પુણ્યના પ્રભાવથી પ્રેશએલા આ લેાકમાં રાજ્ય-“પત્તિ માદિ તેમ જ ચારિત્ર-સમૃદ્ધિ વગેરે રૂપલક્ષ્મીના માજન મનીને પહેાકમાં નજીકના કાળમાં જેમનું' માકલ્યાણ થવાનું છે, એવા પ્રકારના આમમેસિન્ના' આત્માએ દેવતાની જેમ શુરુની પ`પાસના-સેવા કરે છે. (૧૦૧)
*
ઉત્તમ પ્રકારના શિષ્યાને શા માટે ગુરુએ સેવા કરવા ચેાગ્ય છે તે કહે છે— ઘણાં લાખા પ્રમાણ ઉપરાંત સુખ આપનારા અને સેકા દુઃખાથી મુક્ત કરાવનાર માચાય ભગવતા હાય છે. મા વાત પ્રસિદ્ધ છે, માટે ગુરુની પ્યુપાશ્તિ કરવી. આ પ્રમાણે કાને સુખ આપનાર અને દુઃખથી મુક્ત કરાવનાર કાણુ થયા? તે અને માટે ધ્રાંત જણાવે છે કે, કેશી માચાય અને પ્રદેશી શા બંને પ્રસિદ્ધ હેતુ. દૃષ્ટાંત છે. (૧૦૨) તે મા પ્રમાણે—
૪૧
"Aho Shrutgyanam"
Page #352
--------------------------------------------------------------------------
________________
{ ૩૨૨ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાવાદ
શ્વેતવિકા નામની નગરીમાં અતિપ્રસિદ્ધ પ્રદેશી નામના રાજા હતા, તેને સૂય ક્રાંતા નામની પ્રિયા ચદ્રના મુખ સરખી માડ્વાદ આપનાર હતી. સૂર્યકાંત નામના પુત્ર, તેમ જ પ્રધાનમંડલમાં શિરામણ અતિસરત સ્વભાવી મોટા ગુણવાળા ચિત્ર નામના મંત્રી હતા. કોઈક સમયે પ્રદેશી રાજાએ કાઈક કારણસર શ્રાવસ્તિ નગરીમાં જિતશત્રુ રાજા પાસે આ ચિત્ર મત્રીને માકલ્યા. ત્યાં આગળ શ્રી પાર્શ્વનાથ ભગવ ંતની પર પરામાં થએલા કેશી નામના આચાય પધાર્યાં. ચૌદપૂર્વી ચાર જ્ઞાનવાળા ચાર મહાવ્રતરૂપ ધર્મને ધારણ કરનાર એવા તે કેશી આચાય ને વઢના કરી ચિત્રે ધમ દેશના શ્રવણ કરી.
છવા જેવી રીતે ભવસમુદ્રમાં ક્રમ બધે છે, ક્રમ'ની નિજા કરે છે, તથા આત –રૌદ્રધ્યાન કરીને પાર વગરના ભવસમુદ્રમાં રખડે છે, જીવે કેવી રીતે ઉત્તમ સમ્યફા રત્ન પ્રાપ્ત કરે છે, જેવી રીતે નિમલ જ્ઞાનાદિક ગુણેા, નિરતિચાર ચાસ્ત્રિ ઉપાર્જન કરે છે, જેવી રીતે સત્ય નિરતિચાર તપથી ભવસમુદ્રમાં રખડવાનું બધ ચાય છે, તેવી કેશી આચાય ની દેશનાથી ચિત્રમ...ત્રી પ્રતિષેા પામ્યા અને સુદર સમ્યક્ત્વ તથા શ્રમને પાસક-શ્વમ અંગીકાર કર્યાં.
喜
જિનેશ્વર ભગવ'તની પૂજા, પવિત્ર પાત્રામાં દાન દેવું, સ્વાધ્યાય, ધ્યાન, શાસનપ્રભાવનાએ ભાવથી પ્રવર્તાવવા લાગ્યા. પાતાના સ્વામી રાજાનું કાર્ય સિદ્ધ કરીને તે મત્રી પેાતાના નગર તરફ પ્રયાણ કરવા તૈયાર થયા. મનમાં વિચાર્યું કે, · ને કઈ પ્રકારે ગુરુ મહારાજ વિહાર કરતા અમારા રાજ્યમાં પધારે, તે કેવું સુંદર. મારા સ્વામી પ્રદેશી રાજા હિ'સા, ઝુડમાં ઘણા આસક્ત છે, વળી માંસ, મદિરા, મધ, જુગાર, શિકાર આદિ પાપકામાં નિરતર પ્રવતેલા છે, તે જે કાઈ પ્રકારે પ્રતિમાપ પામે, મારા સરખા માહિતાપદેશ કરનાર ભક્ત બુદ્ધિશાળી મંત્રી હોવા છતાં તે પાપના પ્રભાવથી નરકમાં પતન પામશે. તેા ધર્મી-મંત્રી તરીકે સ્વામીની સેવા કરનાર હું ન ગણુા.
આ લેાકમાં કાર્ય સાધી આપનાર મિત્રો અને મંત્રીએ ઘણા હેાય છે, પરંતુ સ્વામીનાં પરàાસનાં કાર્યો સાધી આપનાર એવા વિશ્તા જ હોય છે. માટે શ્રીફ્રેશી આચાયને શ્વેતવિકા પુરી તરફ વિહાર કરવાની વિન ંતિ કરું. કંઈક સમયે કેશી આચાય ત્યાં પધાર્યાં. આચાય ભગવત અહિં આવી ગયાના સમાચાર જેણે જાણેલા છે, એવા ઉત્તમ મંત્રી વધામણી આપનારને શ્રેષ્ઠ પાશ્તિાષિક આપીને સમયાનુસાર સવ ઋદ્ધિ સહિત વ"દન કરવા માટે ગયા અને વાંદ્યા. ત્યારપછી વિચાયુ" કે, નાસ્તિક વાદી રાજાને અહિત કેવી રીતે લાવવા? કાઇક સમયે અશ્વ ખેલાવવા માટે શસ્ત્ર નીકળ્યા હતા, ત્યારે પરિશ્રમને થાક ઉતારવા માટે મંત્રી ગુરુને રહેવાના સ્થાન તરફ વ્રુક્ષછાયામાં રાજાને લઈ ગયા.
"Aho Shrutgyanam"
Page #353
--------------------------------------------------------------------------
________________
પ્રદેશી રાજાની કથા
[ ૩૨૩ } તે સમયે કેશી આચાર્ય પર્વદા સન્મુખ ધર્મને પ્રકાશિત કરતા ગુરુને દેખીને શજા મંત્રીને પૂછે છે કે, “આ મૂડિયા કેમ બરાડા પાડે છે.” ત્યારે ચિત્રે કહ્યું કે,
હે નાથ ! હું તે નથી જાણતું. પરંતુ આપણે તેની પાસે જઈને પૂછીએ, તો તે પ્રત્યુત્તર આપવા સમર્થ થશે. અવિધિથી પગમાં પ્રણામ કર્યા અને ગુરુની પાસે જઈને રાજા બેઠે. જીવ, કર્મ, પુણ્ય, પાપ, પરલોક વગેરે છતા પદાર્થોનું પિતાની મતિકપનાથી ખંડન કરવા લાગ્યો. “પગથી માંડી છેક મસ્તક સુધી જેનામાં કુવર્તન રહેલું હોય, તે બિચારો દુર્જન નમ્ર કેવી રીતે થઈ શકે?”
હવે કશી આચાર્ય વાસ, શબ્દ વગેરે ચેષ્ટાઓથી જીવની સિદ્ધિ કરે છે, જેમ કે, પવન દેખાતા નથી, છતાં પણ વૃક્ષની ટોચે રહેલા પાંદડાં અને પ્રવજા કંપાયમાન થાય છે, તે ચિહ્નથી પવનનું અનુમાન થાય છે. તે પ્રમાણે જેમાં કારણ સમાન હય, સાધન સમાન હોય અને ફલ-કાર્યમાં વિશેષતા હોય, તો તે હેતુ-કારણ વગર ન હય, કાર્યપણાથી. હે ગૌતમ! ઘડાની જેમ. હેતુ હોય તો તે જીવના કર્મ. જેમ પવન દેખાતો નથી, પણ દેવ જા કંપવાના આધારે તેના ચિહ્નથી પવનનું અનુમાન કરી શકાય છે, તેમ આત્મા-જીવને આપણે દેખી શકતા નથી, પણ જ્ઞાન વગેરે ગુણ દ્વાશ અનુમાનથી સાબિત કરાય છે. એવી રીતે દરેક જીવ સમાન ગુણવાળા હોવા છતાં તેના કમરના કારણે કોઈ દેવ, કોઈ મનુષ્ય, કેઈ તિર્યંચાદિ ગતિમાં જાય છે. તેમાં કારણ હોય તે તેના પિતાનાં કરેલાં કર્મ,
એ પ્રમાણે જીવ અને કર્મની સિદ્ધિ થઈ, તેમ સુંદર અનુમાન કરવા દ્વારા પરલેક એ પણું પ્રસિદ્ધ છે, તેનું કારણ હોય તો કર્મ જ છે. (૨૫) ફરી શા પૂછે, છે કે-જે પરલોક હોય તો પરલોકમાંથી મારા પિતા અહિં મારી પાસે આવીને મને પ્રતિબંધ કેમ કરતા નથી ? કારણ કે, હિંસા, જુઠ, ચેરી, અબ્રહ્મ, પરિગ્રહાદિક પાપ કરીને તેઓ દુર્ગતિમાં ગયા હશે, મારા પર ઘણે નેહ હતો, તેઓ આવીને પાપ કરતાં મને કેમ અટકાવતા નથી ? વળી મારી માતા તે બહુજ ધર્મી હતાં. તેઓએ તે ઘણો વિશુદ્ધ ધર્મ કરેલ હતું. તેઓ તે વર્ષે જ ગયાં હશે અને ત્યાંથી આવી મને કેમ ધર્મોપદેશ કરતાં નથી ? મારા માતા-પિતા મારા પર અધિક વાત્સલયવાળા હતા, પોતે સ્વાનુભવ કરીને જાણીને દુષ્કૃત અને સુકૃતના ફળથી મને નથી રોકતા અને કરાવતા, માટે પરક હોય-એમ કેમ માની શકાય?
આચાર્ય રાજાને પ્રત્યુત્તર આપતા કહે છે કે-“કેદખાનામાં કેદીઓ શિક્ષા કરનારા દ્વારા હાથ-પગમાં સાંકળથી જકડાયેલા હોય એવા ચેર કે અપરાધી પિતાના સગા-સ્નેહીઓને ઘરે જવા સમર્થ બની શક્તા નથી (૩૦) તે પ્રમાણે નિરંતર પર– ગાલામિક દેથી ચીરાતે, કંપાતે તે બિચારે નરકમાં હેલે પલકારા જેટલે કાળ પણ સવાધીન નથી, તેથી તે જીવ અહિં કેવી રીતે આવી શકે? કહેવાય છે કે
"Aho Shrutgyanam
Page #354
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૪ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજ શનવાદ
- આંખના પલકારા જેટલું પણ ત્યાં સુખ નથી, લગાતાર ત્યાં દુઃખ ચાલુ જ હોય છે. નરકમાં નારકીના જીવે બિચારા રાત-દિવસ દુઃખાગ્નિમાં શેકાયા જ કરે છે. તારી માતા પણ દેવતાઇ ભેગા ભાગવવામાં શત-દિવસ એટલા રાઠાઇ રહેલાં છે કે, એક બીજા કાય કરવામાંથી નવરા પડતા નથી, જેથી સ્નેહથી આવી શકવા માટે સમર્થ બની શકતાં નથી. આ પશુ કહેવુ' જ છે કે-“ દિવ્ય પ્રેમમાં સક્રાન્ત મેતા, વિષયમાં આસક્ત થશેલા, રાઈનાં પણ કાર્ડ સમાપ્ત ન થતાં હોવાથી, મનુષ્યનાં કાચેર્યો કરવામાં પરાધીન હોવાથી, તેમજ નરસવ અશુક્ર-મચિમય હોવાથી દેવા અહિ આવતા નથી.”
હવે નાસ્તિકવાદી શન કહે છે કે-મારા દાદા અને તેના પશુ દાદા વગેરે પણ નાસ્તિક હતા, તે। કુલકમાગત આવ્યા સિવાયને ધમ હું પ્રેમ કરું ત્યારે ગુરુએ શાને કહ્યું કે, તે પછી ચારી, રાગ, દદ્રિતા, દુર્ભાગ્ય, અન્યાય વગેરે કાઇને કુલક્રમાગત આવેલાં હાય, તે પણ શું ન છેડવાં અથવા ડે શા! કાઈ દરિદ્રના પુત્રને કાઈ સાત અંગવાળું રાજ્ય અપણુ કરે, તે તેણે ગ્રહણુ ન કરવુ' ? અથવા તો કાઈ કાર્યના કુન્ની-પુત્રના નિષ્ઠુર કાઢ રોગને કરુણાથી મટાડી દે, તે તે તમે મટારવાની ના કહેશેા ખરા આવા પ્રશ્નોત્તરાની પર પશથી શબ્દને પ્રતિબેાધ કર્યો. સમ્યસહિત શ્રાવકને ધમ અગીકાર કરીને નિતિચાર તેનુ પાલન રાજા કરવા લાગ્યો.
સસાર-સાગર તરવા માટે નાવ-સમાન એવું નિયતિચાર ઉત્તમ અતિસુ કર દુઃખે કરી પાલન કરી શકાય, તેવું બ્રહ્મચર્ય લાંબા કાળ સુધી પાલન કરવા લાગ્યા. ત્યારે પાપમાં આસક્ત, કામાગ્નિથી મળી રહેતી, બીજા પુરુષ વિષે પ્રેમાસક્ત થયેલી એવી તેની સૂર્યકાંતા પત્નીએ મનમાં આ પ્રમાણે વિચાર્યું... કે, ‘ જ્યારથી માંડીને આ શાએ શ્રાવકપણાના ગમમાં અનુરાગવાળું ચિત્ત કરેલું' છે, તે દિવસથી મને લગાર પણ સારી રીતે સ્નેહપૂર્વક જોતા નથી. મારી ઈચ્છાએ પૂર્ણ કરતા નથી, તે હવે મારે મારા મનાથ પૂશ થાય, તે માટે મૃત્યુ પામેલા પતિ પાછળ સૂર્યકાંત પુત્ર રાજા થાય, તેમ ક્રવુ' યાગ્ય છે.
પતિ મૃત્યુ પામ્યા પછી મને કાઇની શકા કે ભય રહે નહિ એથી નિશ્ચિતપણે ઇચ્છા મુજબ ભાગે ભેાગવું. એમ વિચારીને પાસ્રત-ઉપવાસના પારણે રાજને ઝેર આપ્યું. ત્યારપછી રાજાના દેહમાં પિત્તર દાહ માં રાગેાથી પીડા થવાથી જાણ્યું કે મારી પ્રિયા સૂર્યકાંતાએ માશ ઉપર ઝેરના પ્રયાગ કર્યો છે, વિચાર કરવા લાગ્યા કે—
“ આ જગતમાં ચાંચળ ચપળ હોય તે વિજળી છે. અરે ! તેના કરતાં પણ અતિવક હોય તે સિંહની નખશ્રેણી છે, પરંતુ તે એટલી અત્યંત ભયંકર નથી. તે શું યમરાજાની ક્રીડાના મુખ સરખી અને રમતમાં પ્રાણુ હરણુ કરનારી દ્વારાહુલ
"Aho Shrutgyanam"
Page #355
--------------------------------------------------------------------------
________________
પ્રદેશી રાજાની કથા
[ ૩૨૫ ] ઝેરની લતા ભયંકર છે? ના, તે પણ તેવી નથી, ત્યારે કોણ તેવી ભયંકર છે? તે કે, સમગ્ર દેશની ખાણ એવી ઓ મહાભયંકર અને હાલાહલ ઝેર કરતાં પણ વધારે વિષમ અને અનેક ભવોના મરણનાં દુખે અપાવનાર હોય, તે આ સ્ત્રીઓ જ છે. માટે તેમને દૂરથી જ નવ ગજના નમસ્કાર થાઓ.” પણ હૈયે ધાર કરી તે સ્ત્રી ઉપર મનથી પણ દ્વેષ નહિ કરતે પિતાની મેળે જ સર્વ અણુવ્રતોને વીકાર કરી અનરાન કરે છે.
પંચ નમસ્કારના ધ્યાનમાં તત્પર બનેલો પોતાના અતિચારેનું આચનનિંદન કરીને સર્વ જીને નાના કે મોટા અપરાધ કરેલા હોય, તેવા સ્થાનને અમાવે છે. સમતાપૂર્વક સમાધિથી મરણ પામેલ તે પ્રદેશ રાજા ચાર પોપમના આયુષ્યવાળ ધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. તે વિમાનના નામ સરખું એવું તેનું નામ સૂયભટેવ પાડયું. ત્યાં દેવલોકમાં દેવતાઈ કામગ અપસરાની સાથે ભગવે છે, તેમ જ જિનેશ્વર ભગવંતના સમવસરણમાં જઈને હંમેશાં તેમની દેશના સાંભળે છે.
એક સમયે આમલક૫ નગરીમાં શ્રી વર્ધમાનવામીનું સમોસરણ ચ્ચાયું હતું, ત્યારે પિતપોતાની સમૃદ્ધિ સહિત આવીને પ્રણામ કરવા પૂર્વક ભગવંતને વિનંતિ કરવા લાગ્યું કે, “હે દેવ ! ગૌતમસ્વામી વગેરે સાધુઓને હું મારું નવીન નાટક-નૃત્યારંભ બતાવું.” ભગવંત મૌન રહ્યા, એટલે તે દેવ ઉભે થઈને તુષ્ટ થઈને તેણે ભગવંતની આગળ અટકયા વગર સુંદર નાટય વિધિ પ્રવર્તાવી બતાવી. ત્યારપછી જે આવ્યું હતું, તે તે સૂર્યાભદેવ પ્રણામ કરી પાછો પોતાના સ્થાને ગ. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં શુક્લધ્યાનથી સિદ્ધિ પામશે. (૫૪)
પ્રદેશી રાજાની કથા પૂર્ણ થઈ. नस्य-गइ-गमण-पडिहत्थए कए तह पएसिणा रण्णा । अमरविमाण पत्त, ते आयरिअ-प्पभावेण ॥ १०३ ॥ धम्ममइएहि अइसुंदरेहिं कारण-गुणोवणीएहि ।। पल्हायंतो य मणं, सीस चोएइ आयरिओं ॥ १०४ ॥ जीअं काऊण पणं, तुरमिणिदत्तस्स कालिअज्जेणं ।
अविअ सरीरं चत्तं, न य भणिअमहम्म-संजुतं ॥ १०५ ।।
પ્રદેશી રાજાએ નારિતકપણાના કારણે નરકગતિમાં જવાની સંપૂર્ણ તૈયારી કરી ' હતી, છતાં પણ દેવ વિમાનમાં પ્રસિદ્ધ એવું સૂર્યાભ દેવપણું મેળવ્યું, તે પ્રભાવ હોય તે માત્ર કેશી આચાર્ય ભગવંતનો જ છે. (૧૦૩)
તેથી સુશિવેએ આચાર્ય ભગવંતની આરાધના કરવી. તેમજ આચાર્ય
"Aho Shrutgyanam
Page #356
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૬ ]
પ્રા, ઉપદેશમાલાનો પૂજાનુવાદ મહારાજાએ પણ શિષ્યને જે પ્રમાણે હિતવચને કહેવા જોઈએ, તે કહે છે-“જ્ઞાન, દર્શન, ચારિત્ર સ્વરૂપ અનેક ગુણયુક્ત નિરવઘ ધર્મમય અતિસુંદર વચનો વડે જે પ્રમાણે શિષ્યનું મન આહ્લાદ પામે, પરિણામની વૃદ્ધિ થાય, તે પ્રમાણે આચાર્ય શિષ્યને શિખામણ-પ્રેરણા આપે. (૧૦)
મનની પ્રસન્નતા સત્ય વચનોથી જ કરવી, નહિં કે અસત્ય એવું પ્રિય વચન પણ બાલવું. તે માટે કહેવું છે કે-“સત્ય બોલવું, પ્રિય બોલવું, પરંતુ અસત્ય એવું પ્રિયવચન ન બોલવું, પ્રિય અને સાચું વચન બોલવું, તે એક શાશ્વત ધર્મ છે. પોતાના પ્રાણના નાશમાં પણ અસત્ય પ્રિય વચન નથી બોલ્યા; એવા કાલાચાર્યનું દષ્ટાંત કહે છે. કથા કહેવાથી ગાથાને અર્થ સારી રીતે સમજી શકાશે. તેથી તે જ કહીએ છીએ.
તુમિણિ નામની નગરીમાં જિતશત્રુ નામને રાજા હતા. તેને અશ્વોને શિક્ષા આપવામાં ચતુર, છ કમ કરાવનાર બીજો એક બ્રાહ્મણ પુરોહિત હતો. જિન ધર્મમાં પ્રતિબોધ પામી જિનેશ્વર ભગવંતની પ્રવજયા સ્વીકારી વિશેષ પ્રકારના શ્રતના પારગામી બની કાલકસૂરિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તે કાલકસૂરિને દ્રા નામની બહેન હતી અને તેને દત્ત નામને ખરાબ બુદ્ધિવાળો પુત્ર હતો. તે હંમેશાં વૃતક્રીડા રમનાર, મદિરાપાન કરવામાં તૃષ્ણાવાળે બાલિશ હતા. તેના પિતા ન હોવાથી વનવાથી માફક નિરંકુશ અને શંકારહિત હતે. જિતશત્રુ રાજા સાથે એક મનવાળો તે દરરોજ રાજાની સેવા કરવા લાગ્યો, રાજાએ કઈ વખત તેને મેટા અધિકારપદે સ્થાપન કર્યો.
અધિકાર મળતાં તેણે રાજાને જ ગાદીભ્રષ્ટ કર્યો અને જિતશત્રુ રાજાને દૂર ભગાડીને પિતે જ તેનું રાજય અંગીકાર કર્યું.
ત્યારપછી મનુષ્ય, સ્ત્રીઓ, ઘોડા, ગાય-મેઘ વગેરે ઘણા અને મોટા યજ્ઞો તે પાપિષ્ટ ચિત્તવાળા રાજાએ ઘણું ધન ખરચવા-પૂર્વક આરંભ્યા. કાલકસૂરિ ભગવંત કોઈ સમયે વિહાર કરતા કરતા સુવિહિત વિહારની ચર્યાનુસાર તુરુમિણિ નગરીમાં આવી પહોંચ્યા. બહારના ઉદ્યાનમાં સુખપૂર્વક સ્થિરતા કરી. તેમના આગમનના સમાચાર સાંભળીને રુદ્રામાતા પિતાના પુત્ર–ાજાને કહે છે કે, “હે વત્સ! તારે મામા કાલકસૂરિ અહિં પધાર્યા છે, તો ભક્તિપૂર્ણ હદયવાળી હું ભાઈને વંદન કરવા જાઉં છું, તે હે વત્સ! તું પણ જલ્દી તેમના ચરણમાં નમસ્કાર કર.”
માતાના મોટા આગ્રહથી પ્રેરાયેલ તે દુષ્ટાત્મા ત્યાં જવા નીકળે. મિથ્યાદષ્ટિ એ તે દ્રવ્યથી વંદન કરી આગળ બેઠે. અતિપીઠ અને અહંકારી તે શા વિશુદ્ધ સુંદર ધર્મદેશના સમયે પૂછે છે કે, “મને યજ્ઞનું ફળ કહે.” ગુરુએ વિચાર્યું કે – “કપાઈ ગએલી નાસિકાવાળાને આરીસે બતાવીએ, તો કેપ પામે છે, તેમ ઘણે બાગે સન્માર્ગની સાચી ધર્મદેશના તે અત્યારે ઘણેભાગે પુરુષને કો૫ પમાડનારી થાય છે. ”
"Aho Shrutgyanam
Page #357
--------------------------------------------------------------------------
________________
કાલિકાચાર્ય અને દર શજાની કથા
[ ૩૨૭ ] ત્યારપછી ગુરુએ કહ્યું કે, “તું પૂછે છે, તે હે રાજા ! ધર્મના મમને હું કહું છું, તે સાંભળ. “પિતાના આત્માની જેમ બીજા આત્મા વિષે પણ પીડાનો ત્યાગ કો, તે મહાધમ છે.” કહેવું છે કે – “ જેમ આપણા આત્માને સુખ વહાલું અને દુઃખ અળખામણું છે, તેમ સર્વ જીવોને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. એમ વિચારતો આત્મા પોતાને અનિષ્ટ દુઃખ આપનાર એવી બીજા જીવની હિંસા ન કરવી.” બુદ્ધિશાળી મનુષ્યો અહિં લંગડાપણું, કોઢરોગ, હુંઠા પણું વગેરે હિંસાનાં અશુભ ફલ દેખી નિરપરાધી જીવોની હિંસા મનથી પણ સર્વથા ત્યાગ કર. કર્મનું ફળ હોય તે સ્વર્ગ કે મોક્ષ છે. તેમાં સંદેહ નથી.” ફરી પણ દરરાજા પૂછે છે કે, આપ મને યજ્ઞનું ફળ કહો.”
ગુરુએ કહ્યું કે, “તું પાપનું ફળ અને સ્વરૂપ પૂછે છે, તે હું કહું છું કે, હિંસા અને જૂઠ વગેરે પાપના માગે છે અને આ યજ્ઞ પણ પાપ જ છે. તેમ જ કહેવું છે કે– “જો જીવને પ્રાણનો લાભ થતો હોય, જીવિત બચી શકતું હોય, તે રાજ્યને પણ ત્યાગ કરે છે, જીવને વધ કરવાથી ઉત્પન્ન થએલું પાપ, સર્વ પૃથ્વીનું દાન કરે તે પણ શાન્ત થતું નથી. વનમાં રહેલા નિરપરાધી વાયુ, જળ અને તૃણનું ભક્ષણ કરનારા મૃગલાઓના માંસનું લાલુપી વનના જીવોને મારનાર શ્વાન કરતાં લગાર પણ ઓછા નથી. તમને માત્ર તણુંખલા કે અણિયાલા ઘાસના અગ્રભાગથી ભેંકવામાં આવે, તો તમારા અંગમાં તમે ખરેખર પીડા પામે છે અને દુભાવ છે, પછી અપરાધ વગરના પ્રાણીઓને તીક્ષણ હથિયારોથી કેમ મારી નાખે છે ?
ક્રૂર કમીએ પિતાના આત્માને શણિક સંતેષ પમાડવા માટે પ્રાણીઓના સમગ્ર જીવનને અંત આણે છે. “તું મરી જ” માત્ર એટલા શબ્દ કહેવાથી પ્રાણી દુખી થાય છે, તે પછી ભયંકર હથિયારો વડે તેને મારી નાખવામાં આવે, તે તેને કેટલું દુઃખ થાય ? શાસ્ત્રોમાં સંભળાય છે કે, “જીને ઘાત કરવા રૂપ શૈદ્રધ્યાન કરનારા એવા સુભૂમ અને બ્રહ્મદત્ત બંને ચક્રવર્તીએ સાતમી નરકે ગયા. નરક વગેરે ભયંકર દુર્ગતિનાં દુઃખનાં ભયંકર ફળ સાંભળીને ફરી પણ રાજાએ પોનું ફળ કહેવાનું જણાવ્યું.
સત્ય બોલવાથી પિતાના પ્રાણેને અંત આવવાનો છે,’ એમ પ્રત્યક્ષ દેખવા છતાં, સંકટ જાયું છે, છતાં પણ ગુરુ તે રાજાને પણ કહે છે કે, “યજ્ઞમાં પશુ હિંસાથી નરકફળ થવાનું છે.” (૨૫) આ સાંભળીને અતિરાય ઠેષના આવેશથી પરાધીન થએલા ચિત્તવાળા તે દત્તરાજા કહેવા લાગ્યું કે-વેદમાં વિધાન કરેલી હિંસા મારા માટે પાપનું કારણ થતી નથી. જે માટે કહેવું છે કે બ્રહ્માએ પિતાની મેળે જ ય માટે આ પશુઓને બનાવેલા છે, તેથી તેની સર્વ આબાદી થાય છે, માટે યજ્ઞમાં વધ કરાય છે, તે અવધ છે.
"Aho Shrutgyanam
Page #358
--------------------------------------------------------------------------
________________
[ ૩૨૮ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂર્જશવાદ
આષધિઓ, પશુઓ, વૃદ્મા, તિયચા તથા પક્ષીએ યજ્ઞ માટે મૃત્યુ પામે, તા. તેઓ કી ઉન્નતિ પ્રાપ્ત કરે છે. વળી મનુસ્મૃતિમાં કહેલું' છે કે, ' મધુપર્ક, યજ્ઞ તથા પિતૃદેવત-શ્રાદ્ધકમમાં પશુએ હેડુવાં, પરંતુ બીજા સ્થાને નહિ' આવા પ્રકારના પ્રયોજનવાળા કાર્યોમાં વેદતત્ત્વના જાણકાર બ્રાહ્મણ પશુની હિંસા કરે, તેા પેાતાને અને પશુને ઉત્તમતિ પ્રાપ્ત કશવે,'
હવે અહિ' કાલકાચાય તેને કહે છે કે- હું ત્ત ! હિંસા આત્માના સ કહેશ પરિણામથી થાય છે. વેદવાકયથી પાપનું રક્ષણુ કરવુ શકય નથી. કહેલુ` છે કે- જે દૃશ્યમ કરનારાઓએ હિં`સાના ઉપદેશ કરનાર શાસ્ત્રોની રચના કરી છે, તે નાસ્તિકાથી પણ. અધિક નાસ્તિક તેએ કઇક નરકમાં જ જશે. જે પ્રગટ નાસ્તિક ચાર્વાક બિચારી સારા છે, પરંતુ તેનાં વચનને આગળ કરીને તાપસના વૈષમાં છુપાએલ મિની શક્ષસ સારા નથી. દેવાને ભેટ ધરાવવાના ખાનાથી, અથવા યજ્ઞના માનાથી નિય અની જેમે પ્રાણીઓના વાત કરે છે, તે ઘાર દુઃખવાની ક્રુતિમાં જાય છે.
સમતા, શીલ, ક્રયા મૂળવાળા જગતનું હિત કરનાર એવા ખમના ત્યાગ કરીને અહા ! હિસા પશુ ધમ માટે થાય છે—એમ બુદ્ધિ વગરના જ આલે છે. વળી અચ આરામના ગાયના સ્પર્શ કરવાથી પાપ દૂર થાય છે, સજ્ઞા-જ્ઞાન વગરના વૃક્ષા વંદન કરવા લાયક છે, એકડાના વધ કરવાથી એકડા અને વધ કરનાર સ્વગ પ્રાપ્ત કરે છે, બ્રાહ્મણને ખવરાવેલ ભાજન પિતૃને પહેોંચે છે, કપટ કરતાશ આપ્ય વા-વિા અગ્નિમાં શ્રી હવન કરીને દેવને પ્રસન્ન કરે છે, આવા સમૃદ્ધ કે નકામા કે શાશન શ્રુતિનાં વચનેાનુ નાટક ક્રાણુ જાણે છે ?
વળી યજ્ઞોમાં વધ કરાતા કે હામાતા પશુનાં ચિત્તની ઉત્પ્રેક્ષા કરતા તેના વિવેચકાએ કર્યું છે કે ‘ મને સ્વગ’ના ભાગે। ભાગવવાની તૃષ્ણા નથી, કે મે' તમારી પાસે મને વગ માં માકલવાની પ્રાથના કરી નથી. હું તે હૉંમેશાં તૃણનું ભક્ષણ કરી સતાષ માનનારી છું. તે આ પ્રમાણે પારકાને તમારે યક્ષમાં હોમવા કે વધ કરવા યુક્ત નથી. જો યજ્ઞમાં તમારાથી હણાયેલા પ્રાણીએ નક્કી વગે જ જાય છે, તા તમે તમાશ માતા-પિતા, પુત્ર, કે અન્ધુએ ના વધ-હવન-યજ્ઞ કેમ નથી કરતા ? ’
"
ત્યારપછી દત્ત શજા કાપાયમાન થયા અને કહેવા લાગ્યે કે, ‘હું મામા! ખાટુ ન આવે. ઘણા યજ્ઞ-કરાવનાર એવા મને વૈકુંઠ-સ્વંગમાં વાસ મળશે.' એટલે ગુરુમહારાજે તેને કહ્યું કે, - પશુ, પુરુષ, સ્ત્રીઓને યજ્ઞોમાં મારી નંખાવીને સાત રાત્રિની દર મરીને તું નરકમાં જનારા છે. તેનું..... શું પ્રમાણુ ?' ત્યારે ગુરુએ કહ્યું કે, હે રાજા ! આજથી સાતમા દિવસે તાશ મુખમાં વિષ્ટા પ્રવેશ કરશે.' એટલે આચા મને મારી નાખવાની ઇચ્છાવાળા તેમને પૂછે છે કે, ‘તમે કયા દિવસે મૃત્યુ પામશે ?? ગુરુએ કહ્યું કે, હજી મારે ઘણાં વર્ષો સુધી સાધુપણાને પર્યાય પાલન કરવાના છે.
.
"Aho Shrutgyanam"
Page #359
--------------------------------------------------------------------------
________________
કાલિકાચાર્ય અને દશાની કથા
[ ૩ર૯ } એટલે જાએ તે કાલકાચાર્યને પોતાના વિશ્વાસુ એવા અધિકારીને સંખ્યા અને વિચાર્યું કે, “હું નહિં મરીશ, તે તેના મરતકને સાતમા દિવસે છેદી નાખીશ.”
ત્યારપછી પોતે અતિ મજબૂત કરલા હારવાળા અંતઃપુરમાં કમાડ બંધ કરીને પ્રવેશ કર્યો અને પિતાના નિવાસથાનની ફરતે ચારે બાજુ હાથી, ઘોડા અને સૈનિકાનો પહેરો રખા, પિતાની કાળ મર્યાદાની રાહ જોતા હતા. આગલા જિતશત્રુ રાજાએ પોતાના પક્ષે વશ કરેલા રાજા કે, જેઓ દત્તરાજાથી કંટાળી ગયા હતા, તે સામંતાદિકે વિચાર કરવા લાગ્યા કે, પહેલાના રાજાને ફરી રાજ્યગાદી પર સ્થાપન કરે. ઉતાવળા ચિત્તવૃત્તિવાળાને દિવસનો ખ્યાલ ન રહો, એટલે દત્ત આઠમાને બદલે સાતમા દિવસે બહાર નીકળીને કાલકાચાર્યને શિક્ષા કરવા માટે પોતે જલ્દી બહાર નીકળે.
રાજમાર્ગો પુરપાદિકથી સુશોભિત બનાવ્યા હતા. સૈનિકો રક્ષણ કરતા હતા, એક માનીને જંગલ જવાની ઉતાવળ થઈ અને માર્ગ વચ્ચે જ વિષ્ટા કરી, તેના ઉપર પુષ્પો ઢાંકી દીધાં, સામંત, મંત્રી-મંડલ આદિ ઘણા પરિવાર સાથે તે રાજમાર્ગ થી જતો હતે. મનમાં આચાર્યને મારવાના પરિણામ ચાલતા હતા, મન આકુળ-વ્યાકુલ થયું હતું, તે સમયે ઘોડેસ્વારના ઘોડાની ખરીથી ઉછળેલ ઢાંકેલી વિષ્ટા ઇત્તરાજના મખમાં એકદમ આવી પડી. તે ચમક અને વિચારવા લાગ્યો કે તેણે કહ્યું. તે પ્રમાણે પ્રમાણ-સહિત અન્ય. શું આજે હું મૃત્યુ પામીશ? એમ સામેતાદિકને કંઇ પણ કહ્યા વગર એકદમ પાછો વળ્યો. એટલે ચિત્તમાં ક્ષોભ પામેલા સામંતરિકે નયું કે, આપણે અમારી મંત્રણા નકકી જાણ લીધી છે, તે આજે તે રાજકુલમાં પ્રવેશ ન કરે, તે પહેલા તેને પકડી લઈએ. (૫૦)
એ પ્રમાણે ગ્રહણ કર્યો, લડવા લાગ્યો, જયારે તે પલાયન થવા લાગ્યો, ત્યારે તેએ પૂર્વના જિતશત્રુ રાજાને લાવીને ત્યાં રાચે બેસાડ. તેઓ તુરુમિતિ દત્તનું શાજાને પ્રથમ ભેટશું કર્યું. તેણે પણ તે દત્તને ખરાબ હાલતમાં મારી નાખવાની આજ્ઞા કરી. એટલે હાથ-પગમાં બેડી જકડીને જેમાં દુષ્ટ પુષ્ટ શરીરવાળા શ્વાને રહેલા છે, જેના તળિયા નીચે અગ્નિની ભયંકર વાળા સળગી રહેલી છે, એવી કુંભમાં શ્વાનોએ તેના શરીરના ટૂકડે ટૂકડા કરી નાખ્યા અને તે કુંભીપાકમાં અગ્નિથી શેકાઈને મૃત્યુ પામ્યા, નરકમાં ઉત્પન્ન થએ તીવ્ર વેદના સહન કરવા લાયે.
શ્રી કાલિક આચાર્ય લાંબા કાળ સુધી સાધુ-પર્યાય પાલન કરીને દેવલોક પામ્યા. સંકટમાં પણ યથાર્થવાદીપણાને ત્યાગ ન કર્યો. (૫૫)
સત્ય વચન ઉપર કલિકાચાર્ય, અસત્યના ફળ ઉપર સુરુમિણિ દત્તની કથા પૂર્ણ થઈ. ઝર
"Aho Shrutgyanam"
Page #360
--------------------------------------------------------------------------
________________
{ ૩૩૦ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજ શાદ
હવે ગાયાના ભાવાથ કહે છે. તુરુણિ નગરીના દત્તરાનની પાસે પેાતાના જીવિતની હાડ મૂકીને પણ કાલકાચારે' પાતાના અભિપ્રાયથી શરીરના ત્યાગ કર્યો, પરંતુ અધમ યુક્ત પાપ-વચન ન મળ્યા; એટલે દત્તના ભયથી યજ્ઞો સ્વ ફળ આપનાર છે' તેવું શાને ઈષ્ટ વચન ન મલ્યા. (૧૦૫) જે કાઈ અધમ વાળુ વચન આવે તેના દોષને દૃષ્ટાંતથી કહે છે—
फुड - पागडमकहंतो. जहट्ठिअं बोहिलाभमुवहण | નંદ માવળો વિસાહો, નર-મળ-મગોગરી ગસી ૦૬ /
યથાવસ્થિત ધર્મ-સ્વરૂપ સ્પષ્ટપણે ન કહેનાર ભવાંતરમાં જિનક્ષમ-પ્રાપ્તિરૂપ આધિ-વાસના નાશ કરે છે. અર્થાત્ ખીજા ભવમાં જિનક્ષમ મેળવી શકતા નથી. જેમકે મરીચિના ભવમાં ૨૫૪ ધર્મ ન કહ્યો, એટલે કાડાકાંડ સાગરોપમના કાળ સુધી જન્મ-જરા-મરણુના દુઃખરૂપ વિશાળ ભવ-સમુદ્રમાં મહાવીર ભગવંતના જીવને અનેક ભવે સુધી રખડવું' પડયું. તેની કથા આવશ્યકમાં તથા અહિં પણ 'ક્ષેપથી કહેવાય છે— તે આ પ્રમાણે~
અહિ ભરતક્ષેત્રમાં ઋષભદેવ ભગવતે કેવલજ્ઞાન પ્રગટ થયા પછી સમવસરણમાં નિર્વિઘ્ને ચાર પ્રકારના સવની સ્થાપના કરી. ભરત મહારાજાના ૫૦૦ પુત્રા અને ૭૦૦ પૌત્રાને એક સાથે તે જ સમવસરણમાં દીક્ષા આપેલી દેખીને દેવેએ તેમને મહોત્સવ કર્યો. ક્ષત્રિયપુત્ર ચિએ ત્યાં સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી તેમ જ ધમ શ્રવણ કરીને પ્રત્રજ્યા 'ગીકાર કરી. સામાયિક માદિક ૧૧ અગા સુધીના અભ્યાસ શક્તિ પૂર્ણાંક ગુરુ પાસે કરવામાં ઉદ્યમવત થયા. અતિતીક્ષ્ણ તરવારની ધારા સરખુ અવ પ્રકારનું તીવ્રતા તપવા લાગ્યા. અતિદુરૢહે આવીશ પરિષહોના સમૂહ પણુ ગ્રહન
કરવા લાગ્યા.
હવે કાઈક સમયે ગ્રીષ્મ કાળમાં તાપથી વ્યાપ્ત પગેલા દેહવાળા ભરનાન— પણાના ત્યાગ કરીને આવા પ્રકારના બીજા ખેાટા વેષને સ્વીકારવાના વિચાર કયાઁ. આ ભગવંતે કહેલ સાધુપણામાં મરુપર્યંત સરખા આકરા મહાવ્રતના સાર વહેત કરવા હું મુહૂત માત્ર કાળ પણ સમર્થ નથી. આ શ્રમપણું અને તેના ગુણે! હુ પાળી શકુ તેમ નથી, હું તાં શ્રમણ્ણાના ગુજ઼ા હિત અને સંસારની આકાંક્ષાવાળા છું, મેં સ્વીકારેલી પ્રત્રજ્યા છે1ઢતાં હું લજ્જા કેમ ન પામું? તેમ જ પ્રત્રજ્યા પાલન કરવા પણ હું સમથ નથી. તે હવે મારી કઈ ગતિ થવાની? એમ વિચારતાં તેને પાતાની કહિતમતિ ઉત્પન્ન થઈ, મને ઉપાય મળી આવ્યેા. મને સુંદર-શાશ્ચત બુદ્ધિ ઉત્પન્ન થઈ.
આ
શ્રમણ ભગવા મન-વચન-કાય-દડથી વિમેલા, સજ્જડ સકુચિત
"Aho Shrutgyanam"
Page #361
--------------------------------------------------------------------------
________________
મરિચીની કથા
[ ૩૩૧ ] શરીરવાળા હોય છે. હું ત્રણે દંડવાળે અને ઈન્દ્રિયોને ન જિતના૨ છું, માટે ત્રિદંડ એ મારું ચિહ્યું છે. આ સાધુ મહતક અને ઇન્દ્રિયોને ઉંચન કરનારા છે, હું તેવો નથી, માટે મને અાથી મુંડન અને મસ્તકે ચેટલી હે, મને સ્થૂલ પ્રાણાતિપાત-- વિરમણ હંમેશાં છે. એ પ્રમાણે નાન, છત્ર, લાલ વસ્ત્ર વગેરે પોતે પોતાની મતિથી પેલા કુલિંગ-વેષ ધારણ કરનાર સુખશીલતાવાળે પ્રથમ પરિવ્રાજકપણું પ્રવર્તાવે છે.
આ પ્રમાણે પ્રગટ વેષ દેખીને ઘણા લોકો તેને ધર્મ પૂછે છે, ત્યારે સાધુધર્મ જ કહે છે. બહુ પ્રશ્નોત્તર કરે, ત્યારે તેને કહે કે ખરેખર પરમાર્થ સ્વરૂપ ધર્મ હોય તો તેમ જ પરમાર્થ-મોક્ષને સાધી આપનાર હોય તો એક સાધુધર્મ જ છે. હું તે સાધુધર્મ પાલન કરવા શક્તિમાન્ ન હોવાથી આ વેષ-વિડંબના કરેલી છે. લોકોને અમદેશના સંભળાવે, કોઈ દિક્ષા લેવા તૈયાર થાય, તે પ્રભુના શિષ્ય તરીકે પ્રભુ પાસે મોકલી આપે અને ગામ, નગર વગેરે સ્થળે પ્રભુની સાથે જ તે મવિચિ વિચરતા હતા.
કોઈક સમયે ભરત ચક્રવર્તી પિતાજીને સમવસરણમાં જિન, ચક્રવર્તી, વાસુદેવનું વન વગેરે પૂછતા હતા, ભગવંતે પણ સર્વ કહ્યું. પછી ભારતે પૂછ્યું કે, “હે પિતાજી! અત્યારે અહિં જે પર્ષદા છે, તેમાં કોઈ ભરતક્ષેત્રમાં થનાર કોઈ તીર્થકરનો જીવ છે? ત્યારે ભગવાને તેના પ્રત્યુત્તરમાં પ્રથમ પરિવ્રાજક ઋષભ ભગવંતને પત્ર એકતમાં વાધ્યાય-ધ્યાન-યુક્ત એવા મહાત્મા મરિચિ નામને તારા પુત્ર છે. ભગવંત તેને બતાવતાં કહે છે કે, “ આ વીર નામના છેલા તીર્થકર થશે. વાસુદેવોમાં પ્રથમ પિતનપુરને અધિપતિ વિપૃષ્ઠ નામને, વિદેહ ક્ષેત્રમાં મૂકા નગરીમાં પ્રિય મિત્ર નામને ચક્રી થશે.
આ સર્વ પ્રભુનાં વચન સાંભળીને રોમાંચિત શરીરવાળા ભરત રાજા પિતાજીને વંદન કરીને મરિચિને વંદન કરવા માટે જાય છે. તે વિનય-સહિત આવી ત્રણ પ્રદ ક્ષિણા આપીને વંદન કરી આવા પ્રકારની મધુર વાણીથી સ્તુતિ કરવા લાગ્યા,
જગતના જે ઉત્તમ લાભ ગણાય છે, તે લાભ તમે પ્રાપ્ત કર્યા છે. કારણ કે, તમા છેલા કર્મચક્રવર્તી એટલે કે વીર નામના ૨૪મા તીર્થંકર થશે. વળી વાસુસેવામાં પ્રથમ પિતનાધિપતિ ત્રિપૃષ નામના વાસુદેવ થશે. મહાવિદેહમાં મૂકાનગરીમાં પ્રિયમિત્ર નામના ચક્રવર્તી થશે. અત્યારે તમને વંદન કરું છું, તે આ પરિવ્રાજક– જવાને અને આ તમારા જન્મને હું વંદન કરતા નથી, આ ભારતમાં તમે એકલા તીર્થકર થનાર છે, તે કા હું વંદન કરું છું. (૨૫) એ પ્રમાણે તેમની સ્તુતિ, કરીને, ત્રણ વખત પ્રદક્ષિણા ફરીને પિતાજીને પૂછીને વિનીતા (અખો) નગરીમાં પ્રવેશ કર્યો.
ભરતનાં તે વચનો સાંભળીને ત્રણ વખત ત્રિપદીને અફાળતા અતિશય અધિક
"Aho Shrutgyanam
Page #362
--------------------------------------------------------------------------
________________
( ૩૩૨ ]
પ્રા. ઉપદેશમાલાનો ગુજરાનુવાદ હર્ષ પામેલા મરિચિ ત્યાં આમ બોલવા લાગ્યા–અરે! આ ભારતમાં પ્રથમ વાસુદેવ વિદેહમાં મૂકા નગરીમાં ચક્રવર્તી અને અહિં છે તીર્થંકર થઈશ. અરે! મારે માટે આટલું જ બસ છે, એમ નહિં, પરંતુ હું વાસુદેવોમાં પ્રથમ, મારા પિતા પ્રથમ ચક્રવતી, મારા દાદા પ્રથમ તીર્થકર. અહો ! મારું કુલ કેટલું ઉત્તમ ગણાય કોઈ પૂછે, તેને સાધુધર્મનો ઉપદેશ આપી ભગવંત પાસે દીક્ષા લેવા મોકલે, પરંતુ મિિચ કોઈ વખત બિમાર પડે, ત્યારે તે બસંત હોવાથી સાધુનો તેની સેવાચાકરી કરતા નથી. તેથી પિતાની ચાકરી કરનાર એવા એક કપિલને પિતાની દીક્ષા આપી શિષ્ય બનાવ્યું. કપિલે પમ પૂછશે, ત્યારે મરિચિને કહ્યું કે, “હે કપિલા ત્યાં પણ ધર્મ છે, અહિં પણ છે.”
આવાં દુષિત-સૂવ એક વચનથી મરિચિએ દુઃખને મહાસાગર ઉપાર્જન ચાં અને કોડાકેડી સાગરોપમ પ્રમાણુ કાળ સંસારમાં ભ્રમણ કરશે. તે દુષિતના મૂળ સમાન સંસાર, વળી ત્રણ વખત અભિમાનથી-હર્ષથી પણ અફાળ્યા, તેથી નીચા અધ્યું, તે ઉપાર્જન કરેલા પાપનું છેલ્લી વખત આચન-પ્રતિક્રમણ ન કર્યું, ત્યાપછી ત્યાંથી મૃત્યુ પામી બ્રહ્નાવલેકમાં ઉત્પન્ન થયા. ત્યારપછી ત્યાંથી વીને પરિવ્રાજકપણે ઉત્પન્ન થયા. એ પ્રમાણે છ વખત પરિવ્રાજકપણું પ્રવર્તાવ્યું. દેવ ભવને વચ્ચે વચ્ચે મનુષ્યભવ પામી ભવસાગરમાં ભ્રમણ કરી વિશ્વભૂતિ નામને ક્ષત્રિયપુત્ર થયે.
દક્ષા લઈ નિયાણું બાંધી ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ થયા. ત્યારપછી વિદેહમાં મૂકામાં પ્રિય મિત્ર નામના ચક્રવર્તી થયા. પછી છત્રાચમાં નંદન નામના રાજા થયા. વ્રત સ્વીકારીને તીર્થકર નામકમ ઉપાર્જન કર્યું. જેથી કરીને જંબુદ્વીપના બરતમાં કું ગામમાં ત્રિશલા અને સિદ્ધાર્થના પુત્ર વીર જિનેશ્વરપણે ઉત્પન્ન થઈ તીર્થ પ્રવર્તાવીને શાશ્વત સુખવાળા મોક્ષમાં ગયા. આ કહેલા ભવોની વચ્ચે જે મનુષ્ય અને દેશના ક્રમસર ભવો થયા તે સવ વીર જિનેશ્વરના ચરિત્રથી જાણવા
આ પ્રમાણે મરિચિની કથા કહી. (૩૯) (૧૬)
ભવિષ્યના ઘણા ભવ સુધી ભ્રમણ કરવાનું હોવાથી મચિ વ્રતથી ચલાયમાન થયા, પરંતુ બીજાઓ પિતાના વ્રતથી ચલાયમાન થતા નથી, તે કહે છે–
જાદ09---fiામામા-વિવંતહિં ! साहू अविअ मरंति, न य निनिअमं विराहति ॥ १०७ ॥ अपहियमायरंतो अणुमोअंतों अ सुग्गई लहइ । रहकार-दाण-अणुमोअगो मिगो जह य बलदेवो ॥ १०८ ।।
"Aho Shrutgyanam
Page #363
--------------------------------------------------------------------------
________________
બલદેવ મુનિ અને મૃગની કથા
[ ૩૩૩ ] કારુણ્ય, રુદન, શૃંગારભાવ, ભય જીવિતનો અંત કરનાર એવા અનુકૂલ કે પ્રતિકુલ ઉપસર્ગોના પ્રસંગમાં સાધુને મરવાનો અવકાશ ઉત્પન્ન થાય, તે મરવું પસંદ કરે છે, પરંતુ પોતાની પ્રતિજ્ઞાની વિરાધના કરતા નથી. કારુણ્ય એટલે રાગ- ભૂખ વગેરેથી દીનાદિકે પીડાતો હોય, ત્યારે હદયમાં કરુણાની લાગણી ઉત્પન્ન થાય, માતા, પત્ની વગેરેના વિલાપ તે રુદન, શૃંગારભાવ એટલે કામદેવને ઉત્તેજિત કરનાર એના હાવભાવ, પ્રાર્થના, નેત્ર-કટાક્ષો, શૃંગારિક વચને વગેરે.
શા, હેવી, ચાર વગેરેથી ત્રાસ તે ભય, પ્રાણને નાશ તે જીવિતને અંત કરનાર, આવા આવા કારણે પણ પોતાની વતની મકકમતા આરાધક સાધુઓ છેડતા નથી. (૧૦૭).
જેને તેવાં વ્રતો નથી, પરંતુ બતાવાળા ઉપર પ્રમોદ થ, અનુમોદના કરવી -તે પણ મહાફલ આપનાર થાય છે, તે કહે છે–આત્મહિતના તપ, સંયમ, સ્વાધ્યાય, વિનય, યાવચ્ચ આદિક અનુષ્ઠાન કરનાર વસ્ત્રાદિક સદગતિ પામે છે; પરંતુ તેવાં અનુષ્ઠાન પિતાના સામર્થના અભાવમાં કરી શકતું ન હોય, પણ બીજા કરનારની અનુમોદના કરનાર, પ્રશંસા કરનાર પણ તેવી જ સદગતિ પામે છે. રથકારના દાનની અનુમોદના કરનાર તેમ જ બળદેવના સંયમ–તપની અનુમોદના કરનાર મૃગ સદૃગતિ પામ્યો. (૧૦૮) ભાવાર્થ તે થાનકથી સમજી શકાશે, તે આ પ્રમાણે અલદેવ મુનિ અને મૃગ
જે દ્વૈપાયન ઋષિએ દ્વારવતી નગરીને સર્વથા બાળી મૂકી અને ત્યાંથી તરત નીકળીને દુખે કરી નિવારણ કરી શકાય તેવા દુઃખ-દાવાગ્નિથી અત્યંત બળઝળી રહેલા ગદ્ગદ્ વાણીવાળા હસ્તિક૫ (હાથ૫) નગરમાં યુદ્ધમાં અચ્છદંત રાજાને પરાભવ કરીને બલરામ અને કૃષ્ણ બંને કોસંબા નામના વનમાં પહેગ્યા. તૃષાતુર કૃણ માટે બલદેવ જળ લાવવા માટે ઘણું દૂર પ્રદેશમાં નીકળી ગયા. કૃણ સૂઈ ગયા, ત્યારે જરાકુમારે તેમના પગમાં બાણ ફેકયું, એટલે પગ વીંધાઈ ગ. માર્ગમાં - બલદેવને ઘણાં અપશકુને થયાં, એટલે પિતાને ડગલે પગલે શંકા થવા લાગી.
પિતાના કર્મમાં શંકાશીલ બની બલદેવ ગભરાતા ગભરાતા એકદમ ઉતાવળી ગતિથી કૃષ્ણ પાસે આવી પહોંચ્યા. કૃષ્ણની તેવી અવસ્થા દેખીને વિચારવા લાગ્યા કે, થાકી જવાથી ઊંઘી ગયા છે. જ્યારે જાગશે ત્યારે જળપાન કરાવીશએમ ધારીને -જળથી ભરેલ પડિ સ્થાપન કરી શક્યા. ત્યારપછી સુખ તરફ નજર કરે છે, તો કાળી માખીઓથી ઢંકાઈ ગએલ મુખ જોયું, અરે! આ ખરાબ નિમિત્ત જણાય છે– એમ કરીને તેમના હદયમાં ધ્રાસ્કો પડયો. કોઈ રીતે જગાડવા પ્રયત્ન કર્યો, પરંતુ "પ્રત્યુત્તર આપતા નથી, તેથી મરેલા જાણીને બલવે માટે સિંહનાદ કરી અને રુદન કરવા લાગ્યા.
"Aho Shrutgyanam
Page #364
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૪ ].
પ્રા. ઉપદેશમાતાને ગૂજરાનુવાદ શિકારી હે, અગર સુભટ છે, જે કઈ વનમાં છે, તે મારી સામે હાજર થાઓ. જેણે સુખેથી સુતેલા મારા ભાઈને પગમાં બાણ મારી વિધ્યા હોય, તે મારી સામે આવી જાવ. બાળક, વૃદ્ધ, શ્રમ, સી, સૂતેલા, પ્રમત્ત, ઉન્મત્ત થયેલ, તેવાઓને. સજજન પુરુષે હણતા નથી, માટે નક્કી આ મારનાર કોઈ અધમ પુરુષ હે જોઈએ. તે હવે તે પોતાને પ્રગટ કરે, મર્યાદા મૂકીને જેણે પિતાના પુરુષાર્થને દાવો કર્યો હોય, તે મારી સામે હાજર થાવ, જેથી સુભટવાદથી ઉપાર્જન કરેલ એવું તેનું સમગ્ર અભિમાન ભાંગી નાખું.
હે કૃષ્ણ! હે બન્યુ! હે ભાઈ! તું કયાં ગયે ! કૃપા કરી પ્રત્યુત્તર આપ. કોઈ દિવસ પણ મેં તારો અપરાધ કર્યો નથી, તે પછી મારા પર શા માટે રાષાયમાન થયેલ છે ? ખરેખર અત્યારે આપણે સવાભાવિક ખેત હતું, તે પણ ટે થઈ ગયો, નહિંતર તમારા મg પછી નિર્લજ હું જીવતે કેમ રહી શકુ ? બળદેવ ક્ષણવાર હાથ મરડે છે. કેશ તોડી નાખે છે, વૃક્ષના મૂળમાં માથું અફાળે છે, છાતી ફુટે છે, પગની પાની ઠેકી ભૂમિકલ ફોડે છે.
એક ક્ષણ બગાસુ ખાય, તો બીજા ક્ષણે શ્વાસ રોકે છે, પિતાને ભાગ્યને ઉપાલભ આપે છે, વળી કૃષ્ણના કવરને આલિંગન કરે છે. ક્ષણમાં ગીત-ગાન કરે છે, સવારમાં રુદન કરે છે, ક્ષણ એક હસે છે, વળી થોડીવારમાં નૃત્ય કરે છે. વળી હાથમાં બીજા સ્થાને જાય છે. વળી કોઈ વખત મહાધીન બની ન બોલવા લાયક સંબંધ વગરના પ્રલાપ-બડબડાટ કરે છે, વળી કોઈક વખત કૃષ્ણના અનેક ગુણોનું
સ્મરણ કરી રુદન કરવા લાગે છે. વળી અન્યોક્તિથી બોલે છે કે, બાલકે જે ઈશ્વરનું ધનુષ્ય ભાંગ્યું, પરશુરામને જે જિયા, ગુરુ (વડીલ)ની વાણીથી જે પૃથ્વીને તજી, જે સમુદ્રને બીએ, દશાનન (રાવણ)ના ક્ષય કરનાર રામનું એકેક કાર્ય શું વન કરાય? દેવ ( ભાગ્ય)નું વર્ણન કર કે જેણે તેને પ૭ કથાશેષ કયે-મૃત્યુ
પમાડ્યો.”
ફરી સનેહની પરાકાષ્ઠા થવાથી બોલવા લાગ્યા- હજુ તે આ કૃણ જીવતા જ છે.” એમ માનીને મેહ વશ થઈ મૃતકને ખભા ઉપર ઉચકીને વનમાં છ માસ સુધી ભ્રમણ કર્યું. અરે ! મહામહનું કોઈ અપૂર્વ વિલાસ-નૃત્ય છે કે, જેમાં જાણકારે પણ ભૂલી જાય છે. મોટાઓ પણ કઈ વખત સજજડ મને (મહિને) જાણી શકતા નથી અને હું તેમને નચાવું છું. બળદેવને સિદ્ધાર્થ નામનો સારથી દીક્ષા લઈને વિમાનવાસી દેવ થયે હતું, તેણે કૃષ્ણના સનેહનું નાટક કરતા અને તેના મૃતકને લઈ ભટકતા એવા બલરામને દેખ્યા. આ ઉત્તમ પુરુષનું શરીર છે, લાંબા સમયે તેમાં કૃમિઓ ઉત્પન્ન થાય અને તેનાથી જર્જરિત થાય એવું આ કૃષ્ણનું મૃતક હંમેશા ખભા ઉપર વહન કરે છે. તેને તેના ઉપર અત્યત નેહ, મહા ઉન્માદ થએલો છે, તેથી તે ભાન.
"Aho Shrutgyanam
Page #365
--------------------------------------------------------------------------
________________
બલદેવ મુનિ અને મૃગની કથા
[ ૩૩૫ ] -વગરના ગાંડા સરખા ચિત્તવાળા થયા છે. પૂર્વ ભવમાં તેમની પાસે દીક્ષાની રજા મેળવતાં પ્રતિબંધ કરવા આવવાના સંકેત કરેલ હતા, તે અત્યારે કોઈ પણ પ્રકારે મારે તેમને પ્રતિબંધ કરવું જ જોઈએ.”
આ પ્રમાણે પ્રતિબોધ કરવાના ઉપાય કરે છે–એક જગા પર ખેડૂતનું રૂપ વિકુને તથા ઘરડા બળદ જોડીને અતિવિષમ એવા પર્વત ઉપર તે હળથી ખેતી કરતા હોય તેમ બતાવ્યું. વળી ખરાબ ખાડા-ટેકરાવાળી ભૂમિમાં રથ બરાબર સીધે ચલાવ્યો અને સરખી ભૂમિમાં માટી શિલા સાથે અફળાઈને તેના સે ટૂકડા થઈ ગયા અને તેને સાંધે છે. એટલે તેને બહાએ કહ્યું કે, “આટલી શિલામાત્રમાં આના ચૂરેચૂરા થઈ ગયા, હવે તેવા રથને તું સજજ કરવા બેઠે, તે તું ખરેખર બીજાને હાપાત્ર બને છે. ત્યારે દેવે કહ્યું કે આ તારો મરેલો ભાઈ જીવતે થશે, તે આ મારું ગાડું-થ પણ સજજ થઈ જશે.”
આ સાંભળીને રાષાયમાન થએલ રોહિણીપુત્ર-અલદેવ આગળ ચાલ્યા. અને અબડતા ગયા કે, “અરે દુર્મુખ ! આવા અપમંગલ શબ્દો કેમ બોલે છે ? કોઈક પાકી શિલા ઉપર કમળ પતે તે, તેવા દેવને આગળ જોયે, ત્યારે દેવને હાસ્ય કરીને ઠપકો આપ્યો. ત્યારે દેવે પણ બલરામને આગળ માફક કહ્યું. વળી દેવે બીજા કોઈ સ્થાનમાં લાંબા સમયથી મરી ગએલી ગાયનાં હાડકાં એકઠાં કરીને તેને ખાવા માટે લીલી ચારી આગળ મૂકે છે, તેમ જ તેની આગળ પીવા માટે પાણી મૂકે છે. (૩૦)
એક સ્થાને મોટી આગમાં સર્વથા બળીને અંગારરૂપ થએલ મહાવૃક્ષને જ્યારે કરી તેને જળથી સિંચે છે. એક સ્થાને હાથીના મૃતકને યુદ્ધ કરવા માટે સ્થાપન કર્યું. સેના સજજ થઈ એટલે હાથમાં અંકુશ લઈને મહાવત તેને ઊઠાડે છે. દરેકમાં બળરામ ઠપકો આપ્યા, ત્યારે દેવે તે જ ઉત્તર આપ્યો. હવે બળદળ પણ મનમાં ચિંતવવા લાગ્યા, તેમ જ ચમત્કાર પણ પામ્યાં અને કંઈક પ્રતિબોધ પામ્યા. આવા શૂન્ય અરણ્યમાં આ પ્રમાણે બેલનાર કોઈ મનુષ્ય ક્યાંથી હોય? માટે આમ કંઈ પણ કારણ હોવું જોઈએ.” આમ તેણે વિચાર્યું. ત્યારે પ્રથમ અતિચપલ કુંડલાદિક આભૂષણવાળું દેવનું રૂપ પ્રગટ કર્યું.
હાર, અહંકારથી શોભતા હૃદયવાળા દેવને બળરામ નમસ્કાર કર્યો, “તે મારા પર અતિનેહવાળો આ હળધર-બળદેવને સિદ્ધાર્થ સારથી હો જોઈએ. તેને ઓળખીને બે હાથ જોડી અંજલિ કરી તેને પૂછવા લાગ્યા. “હે વત્સ! આશ્ચર્ય, તું સિદ્ધાર્થ હતા, તે દેવ થયા છે કે શું? દેવે પણ વ્રત-પાલનના પ્રભાવથી મારી ક૫માંદેવલોકમાં ઉત્પત્તિ થઈ છે. આગળ બલરામ સાથે જે સંકેત કર્યો હતો, તે વાત યાદ કરાવી અને વિશેષમાં દેવે રામને કહ્યું કે, કૃષ્ણ વૃક્ષ-છાયામાં સુતા હતા, ત્યારે સુવર્ણ સરખી કાંતિવાળા એક હરણિયાના બ્રમથી જરાકુમારે બાણ ફેંકર્યું અને કૃષ્ણ
"Aho Shrutgyanam
Page #366
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૬ ]
પ્રા. ઉપદેશમાવાને ગુજરાતુવાદ પગના મર્મ પ્રદેશમાં વિધાઈ ગયા, તેથી તે મૃત્યુ પામ્યા. નેમિનાથ ભગવતે કૃષ્ણનું મૃત્યુ જરાકુમારના હાથે થશે' એમ આગળ કહેલું હતું અને તેમ જ બન્યું અને આટલા કાળ સુધી તે તેને વહન કર્યું. કૃષ્ણ પણ જરાકુમારને કૌતુરત્ન આપીને તેને પાંડુ મથુરામાં મોકલ્યા કે, જેથી વંશનું બીજ આ જાકુમાર પણ થાઓ.
“અરે મહાનુભાવ! છ માસ તેલ પ્રમાણ મોટા મોતીને જમા કરાવનાર, કઈક જગો પર વિકસિત કમલિનીના પત્રના છેડાના ભાગમાં રહેલ જળબિન્દુને થોડી ક્ષણ દેખીને ત્યારપછી પવનનો ઝપાટે લાગવાથી કંપિત થવાની લીલાથી તેને વિનાશ. દેખતા કદાપિ કોઈ પંડિતજન અહિં તેને શેક કર ખરા ?
શું તેઓને ચંચલ તરગેના વેગથી ઝબકતે ચંચલ જલ-ચંદ્ર જોવામાં આવે નથી ?, શું તેઓને ક્ષણવિનાશી ચંચલ વિજળી સવપ્નમાં પણ જોવામાં આવી નથી? શું તેઓને પાણીને પરપોટો કયાંય કલ્પના છેડા સુધી સ્થિર જોવામાં આવ્યું છે? જેના વડે ભેળા માણસે આ પુરુષના આયુષ્યમાં સ્થિરમતિને કરે છે.”
હે ને ! સત અને અસતના વિવેચકપણાથી મનહર, વિદ્વાનોને સદા ચાહતી આ ધીરતા, વિવેક હિત મનવાળાના સંગને ચાહતી નથી જ; જે આપ જેવા પણ આ વીરતાના સ્થાન ન થાય, તે ચંદ્ર-કલાને સંવાદ કરનારી ક્ષીણ થતી આ બિચારી ધીરતા કયાં જાય?”
એ પ્રમાણે દેખીને અને સાંભળીને સાસરી ગએલા શોક-માદવાળા હળવારબલદેવ કુબના શરીરને પેલા દેવ સહિત સુગંધી વસ્તુઓથી સત્કાર-સંસ્કાર કરે છે. એટલામાં નેમિજિને તેને દીક્ષા-સમય જાયે. આ સમયે આકાશ માર્ગેથી એક વિદ્યાધરને દીક્ષા આપવા ભગવંતે મોક૯યા. હે રામ! જિનેશ્વર ભગવતે મને તમારી પાસે દીક્ષા આપવા મોકલે છે, માટે આ શાક-શલ્યને ત્યાગ કરો અને પ્રત્રજ્યાને સવીકાર કરો. આ પ્રત્રજ્યા જ શરૂ૫ અંધકારને નાશ કરવા માટે અપૂર્વ સૂર્ય સમાન છે. ખારો સંસાર-સમુદ્ર તરવા માટે નથી ભરેલ નાવડી સરખી આ પ્રવ્રજ્યા છે.
આવા પ્રકારનું ચારણમુનિના શ્રેષ્ઠ વચનામૃતનું પાન કર્યું અને બલભદ્દે કલ્યાણ કારી નિવદ્ય પ્રવ્રયા અંગીકાર કરી. તેમની પાસે છ પ્રકારની આવશ્યક સૂત્ર અને અર્થ ભણી ગયા. વળી ૧-૨-૩ વગેરે માસાદિકની તીવ્ર તપશ્ચર્યા અને કઠોર ચારિત્ર પાલન કરવા લાગ્યા. (૫૦) પારાના દિવસે તુગિય પર્વત પર રહેલી નગરીમાં જગમ કલ્પવૃક્ષ સમાન, અથવા મૂર્ત ચાસ્ત્રિના પરિણામ ચરખા પ્રવેશ કરતા હતા. બલભદ્ર મુનિનું રૂપ દેખીને નગરાદિકમાં તરુણીવર્ગ અતિ સજજડ કામદેવના ઉન્માદમાં વિશેષ પરવશ બની જાય છે.
"Aho Shrutgyanam
Page #367
--------------------------------------------------------------------------
________________
અવદેવ મુનિ અને મૃગની થા
[ ૩૩૭ ]
અલભદ્રમુનિ નગરમાં આવેલા છે' એમ ઔવગ જાણે, એટલે પાતાનાં ઘરનાં કાર્યો અધુરાં પડતાં મૂકીને વજ્ર પશુ અ" પહેરેલું, બધું હાથમાં પકડીને, વળી કમર પર પહેરવાનું વસ્ત્ર હાથમાં પ્રગટ પકડીને, વળી કેટલીક ચૂક પહેયોં વગર ગમે તે બીજા વસ્ત્ર પહેરીને તેમની પાસે માગમાં જેવા નીકળી પડતી હતી. વળી શ્રીજી સ્તનપાન કરાવતી કાઈ એ માળકને છોડીને અને ભૂમિપર જેમ તેમ મૂકીને એકદમ તેને જોવા નીકળી પડતી હતી. વળી મીરુ કાઈ ખાળક સાથે પાણી ભરવા કૂવા પર ગઈ હાય, પણ બળભદ્રનું રૂપ જોવામાં આકુળ થએલી ઘડાના કઠને અદલે આળકના કંઠમાં દેરડીની ગાંઠ આપે છે. વળી કાઇક સ્ત્રી ભિક્ષા આપતી હોવા છતાં સુખકમલ જોવાની ઈચ્છાવાળી પાત્રને બદલે અપાત્રમાં કે વેરાઈ જાય છે, તે પણ નતી નથી.
આવું પેાતાનું રૂપ જોવા માટે સીએના ચગ્ય વર્તાવ દેખીને બળદેવમુનિએ · પુર, નગર, ગામ વગેરેની અત્તર શિક્ષા માટે ન પ્રવેશ કરવા ’—તેવા નિયમ કર્યાં. આ અલદેવમહામુનિ અમૃતની જ મૂર્તિ હોય, તેમ એક મૃગલાના માત્ર પરિવારવાળા બનના મધ્યભાગમાં રહેલા, તપ તપતા હતા અને કાઉસગ્ગ પણ ત્યારે જ પારતા હતા કે, માગે કાઈ મુસાફર કે સાથ આવે તે. નાસિકાના અમભાગ પર નેત્રષ્ટિ સ્થામન કરીને પ્રચંડ ભુજા...ડ પ્રગટ લખાવીને ફેશાગે કાઉસગ્ગમાં રહી ધ્યાન કરતા હતા.
સમગ્ર ઢાકાને તેમના પર વિશ્વાસ એસી ખર્ચા. કાઇક જાતિસ્મરવાળે એક મૃગલે તેમની પયુ પાસના કરતા હતા. ફરી ફરી તે મૃગ તેમના પગમાં પડતા હતા. અર્થાત્ સુનિને નમસ્કાર કરતા હતેા, તેમની ચારે બાજુ કે પાછળ પાછળ ઘૂમતા હતા, માતા-પિતા કે ભાઈ માફક તે મુનિને દેખીને માનદ પામતા હતેા. મુનિનુ' સુખ-ક્રમલ જોવા માટે ચપળ નેત્રવાળા ઉભેા રહે કે બેસી જાય, વળી હુ'મેશા આગળ ચાલતા ચાલતા પૂર્ચ્છને ઉંચુ કરી ચાલતા હતા. તે માગેથી કોઈ પથિક કે સાથે પસાર થાય, તે મુનિને જણાવે અને ઈંગિત ચિહ્નોથી મુસાફ઼ે પણ અહિં મુનિ છે’ તેમ જણાવે.
અને સાથને
"
હવે એક વખત એક સુથાર-ચ ઘડનાર પાતાના પરિવાર સાથે તે વનમાં માન્યા અને ત્યાં પડાવ નાખી લાકડાં કાપી તેનાથી ગાડાં ભરશ્તા હતા, ચકાર પાસે હરા આવીને આદરથી અનેક ઇંગિત આકાર કરીને વારંવાર મુનિને મતાવે, વળી મુનિ પાસે જાય, વળી ત્યાંથી પાછા આવે. હવે સુધારે પૂછ્યું કે, ‘આ જંગલનું હરણિયું સાથ વગરનું એકલું કેમ છે ?? કેમ આવ જાવ કરે છે ? માના ઇગિત આકારના પરમાય શું હશે ? બારીકીથી સેવકાએ તપાસ કરી કહ્યું કે, ' મુનિ પાસે ાય છે, આવે છે અને મુનિને શિક્ષા અપાવવાની ઇચ્છા શખે છે.'
૪૩
"
થકાર જાતે જ ત્યાં જઈને મુનિને વંદન કરીને કહ્યુ` કે, હે ભગવત! આપ
"Aho Shrutgyanam"
Page #368
--------------------------------------------------------------------------
________________
[ ૩૩૮ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજશનવાદ
ભિક્ષા ગ્રહણ કરવા હમણાં જ પાર.' હવે આગળ થકાર ચાલે છે, તેની પાછળ ઇયોંસમિતિનું પાલન કરતા મુનિ ચાલે છે. તેમની પાછળ પાછળ તરત કુર’ગ-હરણિયું પશુ ચાલવા લાગ્યું, ત્રસ-પ્રાણ-મીજ-રહિત પ્રદેશમાં જઇને મુનિ ઉભા રહ્યા, વિકસિત નેત્રવાળા હરણ પણ સમીપમાં રહેલા છે, એટલામાં હાથમાં ભાજન સાથવા, ધૃત વગેરે ભિક્ષા રથકાર મુનિને વહેારાવે છે. સાધુ પેાતાનુ પાત્ર લઈ હાથ લંબાવે છે.
આ સમયે હરણ પણ હર્ષથી ઉલ્લાસ પામેલ અને જેનાં નેત્ર હર્ષાશ્રુથી પૂર્ણ એલ છે. એ તેા મનમાં ચિતવવા લાગ્યા કે, માશ સ્વામી આજે પારણુ કરશે. જગતમાં ઉત્તમ પવિત્ર સત્ત્વયુક્ત પાત્ર, વળી અતિવિશુદ્ધ દ્રવ્ય, સર્વ ગુણુ અને શ્રદ્ધાધનવાળા વિધિપૂર્વક અને નિર્દોષતા-ઉદારતાથી શુદ્ધિ સાચવનાર સાધુ પ્રત્યે પૂજ્યભાવયુક્ત દાતાર હોય, આ ચારને ચામ પુણ્યથી જ મેળવી શકાય છે.
આ લાક અને પરલેાકનાં સુખની વાંછા વગરના મુનિ માત્ર પેાતાના સયમના નિર્વાહની ચિંતા કરનારા છે, રથકાર પશુ પેાતાના ઉત્તમ પુચ્ક્રય આજે પ્રકાશિત ચર્ચા છે કે, જંગલમાં આવા મહામુનિને દાન આપવાના મને ચાંગ પ્રાપ્ત થયો— એમ માનતા અને ભાવતા હતા. પાસે ઉભા રહેલ હરણ મુનિદાન અપાતુ રેખી તુષ્ટ થયા કે, માપનાર કેવા ભાગ્યશાળી છે કે, જેમને આવું સુપાત્ર પ્રાપ્ત થયું. હું ધ્રુવે નિર્ભાગી કે, દાન આપી શકતા નથી, એમ દાતારની ઋતુમાદના કરે છે, મનમાં હર્ષ પામે છે. આશ્ચયની વાત છે કે, આ ત્રøના યોગ સાથે થયા હાય, તેવું મ કદાપિ દેખ્યુ નથી—એમ હરણુ વિચારતું હતું. આ શ્યકાર, મુનિ અને હણ ત્રણે
-સુદર દાનાના કરતા હતા.
તે સમયે આગળ અધ કાપી રાખેલ વૃક્ષ કે જેની નીચે દાતા થાર, ગ્રાહક સુનિવર અને અનુમાદક હરણ ત્રણે ઉભા હતા, ત્યારે અણુધાર્યો સખત વાયરસવટાળિયેા નીકળ્યા, જેથી તેઓની ઉપર તે વૃક્ષ પડયું. ઉત્તમ પુણ્ય ઉપાર્જન કરેલ એવા તે ત્રણે પાંચમા દેવલાકમાં ઉત્તમ વિમાનમાં નિપ્રતિમ સમૃદ્ધિવાળા દેવ થયા. જે માટે કહેલું છે કે— - પાતે જાતે કરનારને, બીજા પાસે કરાવનારને તથા શુદ્ધ ચિત્તથી તેનુ અનુમાદન કરનારને, શુભ કે અશુભ કાર્યમાં સહાય કરનારને તત્ત્વના જાણકારી સમાન કુલ કહે છે.” (se)
66
અલદેવ સુનિની કથા પૂર્ણ થઈ.
દયા-પ્રધાન શાસનમાં જ આત્મહિત સાધનાર ફળ મેળવનાર થાય છે, બીજે નહિ, તે કહે છે—
जं तं कयं पुरा पूरणेण अइदुक्करं चिरं कालं |
जड़ तं दयावt इह, करिंतु तो सफलयं हुतं ॥ १०९ ॥
"Aho Shrutgyanam"
Page #369
--------------------------------------------------------------------------
________________
પૂરણ ઋષિની કથા
| [ ૩૩૯ } પૂરણ ઋષિએ અતિદુષ્કર લાંબા કાળનું પહેલા જે તપ કર્યું, તે જે દયાપ્રધાન જિનશાસનમાં કર્યું હતું, તે તેનું તપ સફળતા પામતે. (૧૯) પૂરણની કથા આ પ્રમાણે
આ ભરતક્ષેત્રમાં વાવડી, કૂવા, દેવકુલ આદિથી સહિત બિલક નામનું નગર હતું. ત્યાં સર્વગુણવાળા પૂર નામના ઉત્તમ જાતિના કુટુંબી રહેતા હતા. તેના ઘરમાં પુષ્કળ સુવર્ણ, ધન, ધાન્ય ભરેલાં દેખાતાં હતાં.
કોઈક દિવસે તે મહાસત્ત્વવાળ સુંદર બુદ્ધિવાળો રાત્રિના છેલા પહોરે પ્રાતઃકાળમાં જાગીને વિચારવા લાગ્યો- સંસારથી ઉદ્વેગ પામેલા મનવાળો મનહર ધર્મ જગરિકા કરવા લાગ્યા કે, “જ્યાં સુધીમાં મારી આ સમૃદ્ધિ ઓચિંતી ચાલી ન જાય, ત્યાં સુધીમાં હું પોકના કલ્યાણ માટે કંઈક વ્રતનો સ્વીકાર કરું.”
આ પ્રમાણે મનમાં ચિંતવન કરીને તે જા, એટલે સૂર્યોદય થશે, તેની સાથે જ અંધકારનાં મોજાઓ ફર પલાયન થઈ ગયાં, સૂર્યવિકાસી કમળવાળાં સરોવર સુગંધ બહલાવવા લાગ્યાં. ચક્રવાકી અને ચક્રવાક પક્ષીઓને રાત્રિનો વિયોગ દૂર થશે અને મેળાપ થયો. એટલે પૂરણ શેઠે સર્વ સજજને અને નેહીવને પિતાના ઘરે આમંત્રણ આપી એકઠા કર્યા, સન્માન આપી બેસારી પિતાના યેષ્ઠ પુત્રને કહ્યું, “હે વત્સ ! આ વત્સલ કુટુંબ અને ગૃહવાસ મેં લાંબા કાળ સુધી પાલન કર્યો, હવે
મા સર્વ ઘરને ભાર અત્યારે તને સમર્પણ કરું છું. આ ભવનું સ્વરૂપ પરાધીન અને નશ્વર સ્વભાવવાળું છે તેથી મારે વ્રત-ગ્રહણ કરવું છે. હવે દાન આપીને પ્રણામિત દિક્ષા ગ્રહણ કરીશ.
ચાર ખાનાવાળું સારા પ્રમાણયુક્ત એવું પાત્ર તૈયાર કરાવરાવ્યું. ત્યારપછી છઠ્ઠને પાર ઉપરા ઉપર છઠ્ઠ કરીને અખંડ સત્તા ધારણ કરી તુષ્ટમાન થએલો તે તપ કરવા લાગ્યો. પાત્રના પ્રથમ ખાનામાં જે ભિક્ષા પડે છે, તે દીન, અનાથ એવા લોકોને, બીજો ભાગ કાગડાદિક પક્ષીઓને, ત્રીજો ભાગ મગરમચ્છ, શંખાદિક જળચર જીવોને આપે છે અને પાત્રના ચોથા ખાનામાં પડેલી ભિક્ષાથી પિતાના પ્રાણને નિર્વાહ
આ પ્રમાણે બાર વરસ સુધી છ ઉપર છઠ્ઠના ઉકૃષ્ટ તપનું પાલન કરી અંતકાલે એક માસના ઉપવાસ કરી પ્રાણોને અહિં ત્યાગ કરી તે ચંચાનિવાસી ચમરદેવ
. અસુરકુમાર દેવોને સવામી નવીન પાક્રમવાળો અમરેન્દ્ર થયા. અવધિજ્ઞાનથી
, તે પિતાના મરતક ઉપર ઈન્દ્રને નીરખ્યા. જે જગતમાં ઉત્તમ પ્રથમ શ્રેષ્ઠ સોયમ નામ દેવલોક તેની સુધર્મ નામની સભામાં મહાલે છે, રત્નમય સિંહાસન પર બેસી નું રાજ્ય પાલન કરે છે, સમગ્ર પોતાના પરિવારને એકઠા કરી અનેક લાગાગે ભોગવે છે, અને અપ્સરાઓ મનહર નૃત્ય કરે છે, તેને રેગ્યા કરે છે.
"Aho Shrutgyanam
Page #370
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૦ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂજરાનુવાદ હવે તેવી સ્થિતિમાં તે સૌધર્મઇન્દ્રને દેખી પ્રચંડ મતિવાળો આવેશ લાવીને ધમધમ કરતો કેધથી પૂછવા લાગ્યો– “અરેમારા મસ્તક ઉપર બેસનાર એવો વળી ક આ દુરંત લક્ષણવાળે છે?” ત્યારે પરિવાર દેવે કહ્યું કે, “આ તે શાશ્વત ભાવથી થવાવાળા આપણા સવામી પ્રથમ ૧૯૫ના અધિપતિ શક્રેન્દ્ર કહેવાય છે. આ વિષયમાં વળી કેપ કરવાનું શું પ્રયોજન છે? એટલે અમરેન્દ્ર ચમર ચંચાધિપતિ હમટ ભકુટી ચડાવી, માલતલ ભયંકર બનાવી બરાડા પાડવા લાગ્યો કે, “મનમાં શાશ્વત ભાવ કરનાર વળી કેણ છે? જે કઈ તેમ કરશે, તે વિનાશ પામશે, ગ્રહસમુદાય, ગંધર્વાદિકમાં એ કોઈ પણ એકે ય નથી કે, જે જ્યારે હું ચાલતા હાઈ', ત્યારે મારી સન્મુખ એક ક્ષણ આવી શકે. અહંકાર કરતો તે આયુધશાલામાં ગયા અને હસ્તતલમાં ભુંગળ-દંડ લઈને તેણે ઊંચે ધારણ કર્યો, જેમ યુદ્ધ કરવા યુવરાજ જાય, તેમ શેષાયમાન થએલે તે શકઈન્દ્ર ઉપર ચાલ્યા. - હવે તે સમયે મહાવીર ભગવંતે સુંઢમાર પુરીમાં કાઉસ્સગ કરીને એકરાત્રિ પ્રતિમા બારણું કરીને પહેલા હતા. તેમના પાદપીઠામાં નમસ્કાર કર્યો. અને વિનતિ કરવા લાગ્યું કે, “હે સ્વામી! તમારા પ્રભાવથી હમણાં શક્રેન્દ્રને મારાથી હણાએલા પ્રતાપવાળ કરજો, તેની તે લક્ષમી નાશ કરવામાં આપ સહાય આપશે અને મારી તરફ કૃપા નજર રાખશે.”
આ પ્રમાણે ભગવંતની નિશ્રા લઈને ચંચાધિપ અમરદેવ પિતાના પરિવાર અને સૈન્ય સાથે ચાલ્યો. પિતાનું દિવ્ય શરીર વધારીને લાખ પ્રમાણ-ગુણું કર્યું. અતિદુર્ધર એવા પાદતલથી એ પ્રહાર કર્યો છે, જેથી ઉંચા ડુંગરાનાં શિખરે ગબડવા લાગ્યા, વળી આકાશ ભેરાઈ જાય, તેવા ભવાળા શબ્દો આકાશમાં કરી હ૫૨ ઉડવાની કીડા કરવા લાગ્યા. પૃથ્વી પર કુંભારના ચક્રની જેમ ઉપર ચડીને ફરી ફરીને બ્રમણ કરવા લાગ્યા, ત્રણે ભુવનના લોકે ચિત્તમાં ચમત્કાર પામ્યા અને દિશા તરફ અવલોકન કરવા લાગ્યા.
તે સમયે ત્રણે ભુવનમાં આકર સંક્ષેાભ ઉછળે, હાથીના શબ્દોને સરખે ગજ૨૧ સાંભળીને હાથીઓ પોતાના આલાનતંબને ભાંગીને નાસભાગ કરવા લાગ્યા, કેળવાએલા અશ્વો પિતાનું સ્થાન છોડીને દૂર દૂર દોડવા લાગ્યા. આકાશ બહેરું બની ગયું, નગરના સમગ્ર લોકોનાં મુખો ગભરામણથી ચિંતા-વ્યગ બની ગયાં. પર્વત-ગુફામાં કેસરિસિંહે એવા ભ પામી ગયા કે, બહાર નીકળવાને માગ મેળવી શકતા નથી. (૧૩)
કનક પર્વત વિષ પર્વતના મધ્ય ભાગમાંથી અતિઉચે એવા સેંકડો શિખરાને પ્રચંડ ભુંગળ દંડથી તોડી નાખે છે, હિમપર્વત કેલાસ પર્વતના અગ્રભાગને ચરણથી ચંપાવી ઉપર ચડે છે. મહામેવ સરખે ભ્રજજડ હાથ ઠોકવાથી ઉછળેલ નાદ
"Aho Shrutgyanam
Page #371
--------------------------------------------------------------------------
________________
પૂરણ ઋષિની કથા
[ ૩૪૧ ]
દૂર સુધી સંભળાય છે. પૃથ્વી પરનાં વૃક્ષ નિરુપમ પદના વેગના પવનથી ભાંગી જાય છે. તેજસ્વી તાર-સમૂહ મસ્તક પર જાણે પુના ઉત્કર (ઢગલા) કર્યા હોય, તેમ શોભતા હતા, વૃક્ષા સ્થળની પીઠ પર જાણે ઉત્તમ જાતિવંત મોતી હોય, તેમ તારા શોભતા હતા.
વિશાળ કેડ ભાગમાં જાણે મણિની ઘુઘરીઓની જેમ તે શોભતા હતા. પગ સુધી પહોંચે તેવા વસ્ત્રમાં મણિની માળા જેમ તારાઓ પગે શોભતા હતા, મૂર્તિમાન સુમેરુ સરખા વિશાલ એવા તે દેવને વર્ણવવા કોણ સમર્થ છે? બે કાનમાં ચંદ્ર અને સૂર્ય કુંડલે જેવા શોભતા હતા, ગંગાનદી જેવા ભાલતમાં સારી રીતે કરેલ સુખડનું તિલક, તારાગણને તેજ-સમૂહ જાણે મસ્તક પર પુપને સમૂહ હોય, તેમ શોભતે હતે.
અતિવિશાળ મઘની પંક્તિઓ જાણે મનોહર વસ્ત્ર શણગાર સજા ન હોય, જાણે કોઈ નાગકુમાર દેવ કામાંધ બનીને દેવાંગના પાસે કેમ જતો ન હોય તેમ આકાશમાં શોભતો હતો. ચાલતા મેરુપર્વત સરખે તે દેવ દર દર વર્ગમાં સૌધર્મ દેવલોક સુધી પહોંચે, ત્યારે જય પામીને કેટલાક દે આમ તેમ દોડવા લાગ્યા, કેટલાકને દંડ ઠોકીને ખડહડ શબ્દ કરતા પાડી નાંખ્યા. અમાઓ ત્યાં ઉભેલા વાહનમાં બેસી દરેક દિશામાં ભાગવા લાગી. કેટલીક તો પોતાના ભર્તારને ગળે વળગીને “અમારું રક્ષણ કરો, બચાવો” એમ બોલતી હતી,
તે સમયે તેનાથી ત્રાસ પામેલા કેટલાક દેવતાઓ કોઇ પ્રકારે ધીરતાનું અવલંબન કરીને મોટા પથર, ભાલાઓ અને બીજા હથિયારોથી તેની પૂંઠ પકડીને તેના ઉપર ફેંકવા લાગ્યા. વળી બીજા હજારોની સંખ્યામાં બાણ છોડવા લાગ્યા, ગદા, ઘ, તરવાર વગેરે તેને શરીર પર લાગતા નથી. તેઓ પણ ભુંગળદંડના પ્રહારના ભયથી ત્યાંથી પલાયન થાય છે, મંત્રીદેવતા મંત્રણ કરે છે, કમ દંડને પણ ખંડિત કરે છે. હાથમાં ભાલાં લઈને સહુ નજીકમાંથી નાસી ગયા. મોટા કલાહલના મુખર શબ્દો વારંવાર સાંભળીને દેવસેવ દુગ–જિલ્લામાં પેસી ગયું.
ઈન્દ્ર મહારાજાના રત્નસમૂહના ભંડારને આ લૂંટી જશે, ઐરાવણ હાથીને પ્રહાર વાગવાથી નાસવા લાગ્યો, તેથી નાસવા કયા કારણે લાગ્યા, તે કોઈ પ્રકાર ન જાણી શકાયું. એમ કરતાં કરતાં ચમા૨ ત્યાં સુધી આવી પહોંચ્યું કે, જયાં આગળ અપૂર્વ અપછાઓનાં નાટકો અખલિત ચાલી રહેલાં હતાં અને સૌધર્માધિપતિ જાતે સુષમાં સભામાં બેસીને આકર્ષિત ચિત્તથી નિહાળતા હતા.
તે સમયે ચમક્કે તે દ્વાર પ્રદેશમાં ત્રણ વખત પ્રચંડ દંડ ઠોકરે એટલે શંકાથી શકિત થએલા ઇન્દ્રના હૃદયમાં ક્ષોભ થયો. અતિતીવ્ર કોપાનિ વશ થએલા ઈન્દ્ર મહારાજાએ તેને દેખ્યો અને લલાટમાં જે ભૃકુટીની ભયંકર રચના કરી છે,
"Aho Shrutgyanam
Page #372
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૨ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાનવાદ એવા ઇન્દ્ર કહેવા લાગ્યા કે, કાના કાળ પાકી ગયા છે કે, આવી બુદ્ધિ ચલાવી?’ જાણ્યા પછી ઇન્દ્ર ખેલ્યા કે, અરે મૂઢ ! અતિવક ચમરા ' તે આત્મઘાત કરવાની રમત કરી કે, જેથી નિઃશકપણે હું માન્યા.' એટલે ચમરેન્દ્ર બળવા લાગ્યા કે, ‘ મારા મસ્તક ઉપર ચડી મેઠા છે, પરંતુ આ પ્રચંડ દડને તુ કેમ ?ખતે નથી ? * પરંતુ ચક્રના તેજને સહન ન કરતા ચમર શૂન્ય મનવાળા અને નિસ્તેજ અની ગયા. કરુણાપૂર્ણ ખેલવા લાગ્યા, પણ નીકળી શકતા નથી. ચિતા કરવા લાગ્યા, અભિમાન ચાલ્યું ગયું, દરેક દિશામાં જોવા લાગ્યા, નાસી જવાની ચેષ્ટા કરવામાં પ્રવતવા લાગ્યા. તે ક્ષણે ઇન્દ્ર તે ભયંકર ચમરાને કહેવા લાગ્યા. ‘હું ચમશ ! તુ અહિં મરથા ક્રમ માન્યા ? આ નૃત્ય-નાટકના રગ ચાલી રહેલા છે, દેવાંગનાઓના નાટ્ય ક્રમ ચાલી રહેલા છે, તેમાં {વક્ષેપ નાખીને 'ગમાં ભટંગ કેમ કર્યો ? ક્રીડાને મલિન કરી નાખી.' મામ શકે કહ્યું, એટલે ક્રુપતા અને પડી જતા શરીરવાળા તે ત્યાંથી નાસવા લાગ્યા. હજી થારેક સુધીમાં પહેલુંચે, એટલે શકે પેાતાના પ્રચર્ડ વજ્ર ક્રૂડનું સ્મર" પાછળ દોડાવવા માટે કર્યું". એટલે મહા દસટ વિભાગયુક્ત વજા ઈન્દ્રના હાથમાં આવી પહોંચ્યું. એટલે નિઃશંકપણે ઇન્દ્રે તેની પાછળ છેડયું'.
ભયકર સેકડો જ્વાલા-સહિત, દેખતાં જ ક્ષય કરનાર, અતિશય તેજસ્વી, જેમાંથી અનેક તણખા નીકળી રહેલા છે, તડ તડ એવા વિશાળ શબ્દ ક્રતુ', તે ચમરની પાછળ પાછળ પતાના સહાર કરતાં કરતાં આગળ ચાલ્યું. કેંન્દ્ર વિચારે છે કે, • તેનામાં કઈ શક્તિ છે, આ તે કાઇક ઋષિ-મહાત્માના પ્રભાવ છે, એટલામાં સુસુમાર નગરમાં મહાવીર ભગવતને દેખ્યા, તેમની નિશ્રામાં જાય છે. આ તેમને પ્રભાવ છે, જેટલામાં અતિદુર્ વ તીયનાથની નજીક જાય છે.
:
તે વખતે વાતે ભગવત પાસે જતું દેખી વિચાર્યું” કે, · મારુ' જીવિત હષ્ટ્રાઈ ગયું', આ તે ભગવતને પીડા થશે, હવે અત્યારે હું શું કરુ? આ તે અશ્વારી આપત્તિ આવી. (૨૫) તે કલ્પાંત કાળના અગ્નિ સરખુ વાલાએની શ્રેણીથી ભરપૂર વિજળી સમાન વજા હજી ભગવતની પાસે પહેાંચ્યુ નથી. તે પહેોંચે તે પહેલાં ભગવતની પાસેથી પાછુ ચંદ્રજી કરવા માટે ઈન્દ્ર મહારાજા નિઃશંક મની જાતે જ તે ક્ષણે સ્વહસ્તે લેવા માટે દોડયાં,
આ વા માણસને મારી નાખે, વળી દેવતાના શરીરને એકદમ તદ્દન ફાડી નાખે, હજી સેા ધારવાળું વા ઈન્દ્રે પેાતાના હસ્તતલમાં પકડી લીધુ' નથી. વા પાછળ મૂકેલ છે, તે કારણે ભય વિહલ મિત મન અને ધ્રૂજતા શરીરવાળા ચરે હજાર ઉલ્કા સરખું પ્રગટ તણુખા ઉડાડતુ વજા નજીકમાં આવતું દેખ્યુ. તેની પાછળ જ્યારે ઇન્દ્ર વજ્ર પકડવા આવતા હતા, ત્યારે આકાશલક્ષ્મી કેવી Àાલતી હતી. જાણે આકાશમાં રત્નો જડેલાં હાય, તેવી રત્નાવલિ માફક જણાતી હતી.
"Aho Shrutgyanam"
Page #373
--------------------------------------------------------------------------
________________
ચમરેન્દ્રની કથા
[ ૩૪૩ ] ચમરની પાછળ વા જતું હતું અને ઝળહળતી તે જેલકમી ચમરની પાસે પહોંચી ન હતી. માત્ર ચાર અંગુલ દૂર હતું, ત્યારે શકે જાતે જ હાથથી પકડી લીધું. તેજકિરણ માત્ર શરીર નાનું બનાવીને ચમર પ્રભુના પગની અંદર અદશ્ય થઈ ગયે. પ્રભુનાં શરણે ગયે, એટલે કે ચમરને છેડી દીધે. મનમાં અહંકાર, શરીર પર સુંદર શણગાર મસ્તક પર મુગુટ ધારણ કરેલ ઈન્દ્ર પૃથ્વીને પશ થાય, તેમ - ભગવંતને નમન કરીને અમાવે છે. વળી ચમરાને કહે છે કે, “પ્રભુનું શરણ અંગીકાર કર્યું, તેથી મેં તને અભય આપેલું છે, માટે બહાર નીકળ, હું તને છેડી દઉં છું.” હવે સ્વામીના ચરણ-કમળની સેવામાં તત્પર રહી ભેગ-સુખ ભેગવજે.
ઈન્દ્ર સ્વામીના ચરણમાં પ્રણામ કરીને સૌધર્મક૯૫માં ગયો. ચકોર અમર ચંપા નામની પિતાની નગરીમાં ગયે, ત્યાં અપસાદિક પરિવારને આપે છે. ઘણા જ પ્રમોદ સહિત પ્રસન્ન મનવાળ સુંસુમાર નગરીમાં ભગવંતની આગળ આદઇ-સહિત નવરસવાળે નાટયારંભ કરે છે. સારંગી ધારણ કરીને તેના સુંદર આરોહ-અવરોહ કરી સંગીત બહલાવ્યું. વીણા વળી મધુર ગુંજારવ સરખે શબદ કરવા લાગી. શબ્દ કરનાર મૃદંગ, વળી બે હાથની તાળીઓના તાલ, માટે શબ્દ કરનાર પડયે ધારણ કરીને વગાડતા હતા, અને વાજિંત્રના તાલ સાથે નૃત્ય કરતા હતા. તેમ જ નૃત્યમાં અંગના હાવભાવ સુંદર રીતે કરતા હતા, નાટકના સૂત્રધાર પોતે જ રહેતા હતા. આમ ચમરેન્દ્ર મનહર ભાવના સહિત ભગવંતની ભક્તિ કરી. ત્યાર પછી પિતાની ચમચંચા નગરીમાં પહોંચીને ત્યાં પણ અર્ચન નૃત્ય-નાટક કરી હર્ષિત થઈ પુષ્પવૃષ્ટિ છોડી.
સમય થશે, એટલે વીરજિનેશ્વરે પણ કાઉસ્સગ્ગ પાયે અને જંગમ કલ્પવૃક્ષ ચરખા તે પૃથ્વીમંડળમાં વિચારવા લાગ્યા. (૩૨)
આ પ્રમાણે પૂરણઋષિ સર્વજ્ઞ શાસન--બહાર અને અદયાળુ હોવાથી ઘણું જ તપ કરનાર હોવા છતા તપસ્યાના પ્રમાણમાં અનુરૂપ ફલ ન મેળવવાના કારણે તેનું તપ અફળ ગયું. સના શાસનમાં રહેલો કદાચિત્ કારણસર અપવાદ સેવન કરનાર હેય અને પિતાની શક્તિ ગપગ્યા સિવાય અ૯પ પણ તપસ્યા કર, તે તે અફળ જ થાય છે, તે કહે છે –
कारणनीयावासी, सुट्ट्यरं उज्जमेण जइयव्वं । जह ते संगमथेरा, सपाडिहेरा तया आसी ॥ ११० ॥ एगंतनियावासी, घर-सरणाईसु जइ ममत्तं पि ।
હું પરિતિ વારિ--હોતા શાવાઇ છે ??? / વિત્તિ લીવે, તો ઘર–ાર–ગુત્તિ-સંટi . अवि कत्तिआ य तं तह, पडिआ अस्संजयाण पहे ।। ११२ ।।
"Aho Shrutgyanam
Page #374
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૪ ]
પ્રા, ઉપદેશમાલાના ગૂર્જ નુવાદ
aratsa गिहि-पसंगो, जइणो सुद्धस्स पंकमा वहई | जह सो वारतरिसी, हसिओ पज्जोअनरवड़णा ।। ११३ ।।
જઘાખલ ફીણુ થવાના કારણે, અગર રાગાદિક અવસ્થામાં એક સ્થળમાં રહેનાર સુનિએ શાસ્ત્રમાં કહેલ જયણા આદિના ઉદ્યમ કરવાના અતિશય યત્ન કરવા. જેમ કે, સૉંગમ નામના વૃદ્ધસાધુ ૯૯મી ગાથામાં કહી ગયા છે, તે વૃદ્ધાવસ્થામાં એક સ્થળે રહેવા છતાં દોષ ન લાગે અને પેાતાની શક્તિ અનુસાર સમ–જયણામાં સાવધાની શખતા હતા; જેથી તેમના ગુણૈાથી પ્રભાવિત થએલ દેવતા તેમનુ નિતર પ્રાતિહાય કરતા હતા. એટલે કે દૈવતા જેની સાનિધ્યમાં રહેતા હતા, તેવા તે અતિશયવાળા થયા. તેમ બીજાએ પશુ સકારણ પ્રયત્ન કરવા. (૧૧૦) વિપરીતમાં દોષ કહે છે
વૃદ્ધાવસ્થા, રાગ આદિ કારણ સિવાય નિત્ય એક સ્થાને પડી રહેનાર અવસન્નપાત્યાદિક મુનિ મકાનની નીક, છાપરાના નળિયાં ચળાવવાં, તેની ચિંતામાં અથવા અન્ધુજન, ભક્તજનના મમત્રમાં પડવાથી તેના કારણે કજિયા, ટટા, ક્લેશ, ક્રેષાદિ દોષ તેની ઝઝેટમાં પડનારા કેમ ન થાય ? ‘હું આનેા માલિક છુ' તેમ કરતાં તેવાં કાર્યો જાતે જ કરવાં કેમ ન માંડી પડે? અર્થાત્ તેમ કરતાં સાધુપણાથી પતન પામે, (૧૧૧) છકાયના જીવાની વિરાધના કર્યાં વગર ઘરની વાડ, નીંક કરાવવી, સમાવવુ’ વગેરે અની શકતાં નથી, બીજાની પાસે કરાવતાં પણ જીવ-વિરાધના વગર તે ક્રમશવી શકાતુ' નથી; તેથી અસયમમાં પડેલા તેઓ સાધુના માગ થી ચૂકેલા હોવાથી પરમાથી તે તે ગૃહસ્થ જ છે. કારણ કે ગૃહસ્થનુ કાર્ય કરનાર હોવાથી. તેના વેષ તેને જીણુ કરનાર થતુ નથી. (૧૧૨)
સાધુને માત્ર ગૃહકાર્યો જ દોષ કરનાર થાય છે, તેમ નહિ, પરંતુ થડા પશુ ગૃહસ્થને પ્રસ'ગ-પરિચય શુદ્ધમ્રાને પાપરૂપ કાદવથી લપેટનાર થાય છે, તે કહે છે. જેમ કે, પ્રદ્યોતરાજાએ વાત્રક મુનિનું હાસ્ય કર્યુ, તે પ્રમાણે બીજા મુનિએ જેએ ગૃહસ્થના સબંધમાં વધારે આવી જાય, તેા ચારિત્ર મલિન થાય છે અને ખીજએમે હાસ્યપાત્ર બને છે. વાત્રક મુનિનું કથાનક આ પ્રમાણે છે.-
ચંપા નામની મહાનગરીમાં પ્રજાના સ્વામિ મિત્રપ્રશ્ન નામના રાજા હતા. તેમ અતિશય પ્રેમ ધારણ કરનાર ધારણી નામની મુખ્ય પટ્ટરાણી હતી. વળી ત્યાં અમિત્ર નામના સાથવાહ અને તેને ધનશ્રી નામની પત્ની હતી. કાઇક શુભ દિવસે તેને પુત્ર જન્મ્યા અને તેનુ' સુજાત એવું નામ સ્થાપન કર્યું" નિષ્કંલક સમગ કલા-સમૂહના ક્રીડાગૃહ સરખા યૌવનમાં સમુદ્રજળમાં જેમ લહેરાય તેમ તેને લાવણ્ય પ્રગટ થયું. જેના રૂપને જોઇને કામદેવ શિવ પામવાથી હાથી નક્કી મહાદેવના ત્રીજા લેાચનાગ્નિમાં પડી બની ગયા.
"Aho Shrutgyanam"
Page #375
--------------------------------------------------------------------------
________________
વાત્રક મુનિની કથા
[ ૩૪૫ } તેનાં નેત્રોની શોભા સુંદર હતી. તેની નાસિકાની દાંડી સરખી બીજા કોઈની ન હતી. કપલ અને હેઠની મુદ્રા-દેખાવ કેઈ અપૂર્વ હતા. વિશાળ ભાલલ, કાનની રચના કેઈ અપૂર્વ હતી. સુખની શોભા ચંદ્રના સખી આહૂલાદક અને શરી
ની મનોહરતા અવર્ણનીય હતી. તે સમયે ચંપાનગરીની તરુણીઓ અને દરેક ઘરમાં આજ વ્યાપાર-પ્રવૃત્તિ ચાલતી હતી કે, સુજાત આમ કહેતા હતા, આજે તેણે આ સુંદર શૃંગાર પહેર્યો હતે. આવા વેષથી સજજ થયા હતા. ત્યાં આગળ યમ શેષ નામના શ્રેષ્ઠ અમાત્ય હતા.
તેને પ્રાણપ્રિય એવી પ્રિયંગુ નામની પત્ની હતી. સુજાતના ઉત્તમ ગુણે અને અતિરૂપની રેખા, સૌભાગ્ય વગેરે દેખવાની અભિલાષા કરતી હતી. ગવાક્ષમાં ઉભા સહેલી હતી, ત્યારે તે કોઈ વખત લેવામાં આવ્યા. ત્યાર પછી તેની સર્વ શાક તેના વિષે અનુરાગવાળી મની એકઠી થઈ તેની પ્રશંસા કરવા લાગી કે, કામદેવ સરખા આ જેને વલભ થશે, તે યુવતી ખરેખર ધન્ય બનશે.”
કેઈ વખત એકાંત મળતાં તેઓ સુજાત સરખાં વસ્ત્રાભૂષણ પહેરી પ્રિયંગુ. પનીના અંતઃપુરમાં તેનો અભિનય કરતી હતી. આ પ્રમાણે વિલાસપૂર્વક તે ચાલે છે, આમ બોલે છે, આ પ્રમાણે તેના કટાક્ષ કરે છે, આવા ભાવની રચના કરી હાસ્ય કરે છે. “હે સખિ! તે આ સુજાત દેશ મંત્રી અણધાર્યો આવી પહોંચે અને એકાંતમાં બારણાના છિદ્રમાંથી જેટલામાં દેખે છે, તો પત્નીઓને સુજાતને હાવભાવ કરતી દેખી.
કુવિકોની કલ્પના કરવાથી છેતરાલ કપાળમાં ભ્રકુટી ચડાવીને મંત્રી ચિંતવવા લાગ્યા કે, “આ અંતઃપુરની મારી પનીએ દુષ્ટ શીલવાળી બની ગઈ છે. બીજાના પ્રેમમાં પરવશ બનેલા માનસવાળી આ સાર્થવાહના અંતર-હૃદય સુધી પહોં– ચેલી છે, તો તેમના પ્રેમના મૂલરૂપ સુજાતને જ અવશ્ય હું મારી નાખીશ. નક્કી. હજજા મુક્ત બનેલી આ મારી પત્નીને તેણે જ ઠગેલી છે, એમ પોતાને પત્નીએ નથી જાણે, તેવી રીતે ત્યાંથી ગુપ્તપણે અદશ્ય થઈ ચિંતવવા લાગ્યા. તે ધૂર્તના પોતાના કાર્યોમાં સફળ થાય છે કે, “સુરંગની ધૂળ માફક જેનો રોષ પ્રગટ થતું નથી. હ જે તેને જાતે મારી નાખીશ, તો લેકમાં કલંકિત બનીશ. તે મારી બુદ્ધિનો ઉપયોગ કરીને કંઈક છેટે લેખપત્ર લખાવીને મિત્રપ્રભમે તે દેખાડશે અને કહેશે. કે, “હે દેવ! આ તમારા શત્રુરાજાએ ચ—જાસુસ પુરુષો સાથે સુરતને ગુપ્ત લેખ મોકલ્યો છે.
શજા એ જાતે લેખ હાથમાં લઈ વાં કે, “આ સુજાતને અવાય તમારે મારી નાખવો. આ કાર્ય સિદ્ધ થશે, તે હું ક્રોડ સુવર્ણના સિક્કા આપીશ.” આ જાણીને. શા તીવ્ર કેપવાળો બન્યા અને વિચારવા લાગે કે, “પ્રગટ વધ કરવામાં નગરમાં
"Aho Shrutgyanam
Page #376
--------------------------------------------------------------------------
________________
૧ ૩૪૬ ]
પ્રા. ઉપદેશમાતાનો ગુજરાતુવાદ સાભ થશે, તે તેને મારવાને આ સારો ઉપાય છે કે, નજીકના નગરમાં ચંદ્રવજા શા મારા મિત્ર છે. આ કાર્ય માટે હું તેની પાસે કુમારને મોકલું. તે એકદમ આ કાર્ય ગુપ્તલેખ વાંચીને સારી રીતે કશે, મિત્ર પ્રત્યે આ પ્રમાણે તે કાર્ય કર્યું અને સુજાત પણ ચંદ્રવજ પાસે પહોંચ્યો. મિત્રનો લેખ વાંચીને વિચાર્યું કે, “ આવી આકૃતિવાળામાં રાજવિરુદ્ધ કાર્ય કર્યાનો સંભવ નથી. (૨૫) જે માટે કહેવું છે કે
હાથ, પગ, કાન, નાસિકા, દાંત, હઠ પ્રમાણે પુરુષે મધ્યમથી મધ્યમ આચારવાળા, વિષમ-વાંકાથી વાંકા આચારવાળા સમથી સારા આચારવાળા હોય છે. આના ગુને ન સહન કરનાર કોઈ ઈર્ષાલુએ આના સંબંધી તાપ ઉત્પન્ન કરનાર બેટી વાત કહેલી જણાય છે, જેથી તેને આવો બુદ્ધિ-વિપક્ષસ ઉતપન થયો જાય છે. તેની આજ્ઞા હોવા છતાં પણ તેના મૃત્યુ માટે મારા અભિપ્રાય થતો નથી. કયા સમજુ પુરુષ મણિમય અનુપમ પ્રતિમાને ખંડિત કરે ? “હુજને પિતાની મેળે જ અનુચિત કાર્ય કરવા તૈયાર થાય, મધ્યમ પુરુષે બીજાએાની પ્રેરણાથી અને સજજનો તે કદાપિ પણ અનુચિત કાર્યમાં પ્રવતર્તા નથી.”
હવે બીજા દિવસે ચંદ્રવજ રાજાએ તે લેખ સુજાતકુમારને એકાંતમાં વંચાવ્યા. કુમારે કહ્યું કે, “તેને આદેશ કેમ કરતા નથી? નીલ વર્ણવાળી તરવારની ધારથી હું હવા યોગ્ય છું, તે તમે તેમાં વિલંબ કેમ કરો છો?” ચંદ્રવજ રાજાને પ્રત્યુત્તર આપે છે, એવું વગર વિચારેલું કાર્ય તે અતિપાપી જન જ કરે. તે મારા ઘરની અંદર તું ગુપ્ત શંકા રહિતપણે વાસ કર. વળી ચંદ્રયશા નામની માગ ભગિની સાથે તું લગ્ન કર, તે પ્રમાણે લગ્ન કરી તેની સાથે ભેગે ભેગવતે હતો, ત્યારે અતિશય સ્નેહાધીન બનેલી એવી ચંદ્વયશાને દુષ્ટ કુષ્ઠરોગ ઉત્પન્ન થયા. નવીન આગ્રલતા ઉપર મંજરી (૨) લાગી ગયા છે અને હજુ સુંદર ફળ ઉત્પન્ન થવાનો સમય પાકી ગયો છે, એટલામાં તે મૂળમાંથી ખવાઈને આ શા કારણે આ પ્રમાણે સુકાઈ જાય છે?
મારા વચનથી આ પ્રાણપ્રિયાએ જિન ધર્મ ધારણ કર્યો, એટલામાં તે આ કુષ્ઠરોગવાળી થઈ. યમરાજાએ આને પણ ન છે! “ચપુરુષે એક વખત સ્વીકાર કર્યા પછી તેને ત્યાગ કરતા નથી, ચન્દ્ર કલકનો અને સમુદ્ર વડવાનલને ત્યાગ કરતા નથી.” નિરંતર રોગવાળા તેના અંગના દોષથી કુમાર પણ તે કુષ્ઠ રોગવાળા થ. ચન્દ્રયશાના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે. અરેરે! હું કેવી નિભગિણી છું કે, મારા દુષ્ટ કોઢરાગના ષથી જિનધર્મનું દાન કરી દિમ ઉપકાર કરનાર એવા સુજાતને પણ હું અત્યંત દૂષિત કરનાર થઈ છું.” પિતાના જીવિત ઉપર પણ વિશેષ વહન કરતી અનશન કરી, પ્રાણત્યાગ કરી પરલોકની સાધના કરું.” તેણે અનશન અંગીકાર કર્યું.
સુજાતે તેને બરાબર અંતિમ સાધના કરાવી. તે મૃત્યુ પામી દેવ થયે, પિતાને
"Aho Shrutgyanam
Page #377
--------------------------------------------------------------------------
________________
વાત્રક મુનિની કથા
[ ૩૪૭ } આગલો બવ દે છે. તેમાં સુજાતને મિત્ર પ્રત્યે મરાવવા મોકલ્યા હતા, જે પ્રમાણે મને. જિન ધર્મ આપ્યો, મને પણ સજજડ અસાધ્ય કોઢ રોગ થયા હતા. તે નવીન દેવે નીચે. આવી સુજાતનું શરીર મનોહર રૂપવાળું કરીને ચલાયમાન થતા કુંડલ-આભૂષણવાળા દેવે પિતાનું ચરિત્ર કા. પિતાના બંધુ ચંદ્રધ્વજને ધર્મને પ્રભાવ કેવો છે? તે પ્રકાશિત કરી સમજાવ્યો અને વર્ગ તેમ જ મોક્ષ આપનાર એવા જિનધર્મને વિષે તેને સ્થાપન કર્યો.
મંત્રીનું દુશ્ચરિત્ર આ પ્રમાણે કર્યું, તેમ જ સુજાતનું કુલ કેવું ઉત્તમ છે, તે પણ જણાવ્યું. સુજાતને ચંપા નગરીએ લઈ જઈ બહારના ઉદ્યાનમાં સ્થાપન કરીને ચંપાનગરીના લોકોનો વધ કરવા માટે નગરી ઉપર મહાશિલા વિકુળ. એટલે નગરલકામાં માટે કોલાહલ ઉત્પન્ન થયે. એટલે મિત્રપ્રભ શાજા ભીંજાએલાં શ્વેત વસ્ત્રો પહેરી હાથમાં ધૂપનો કડછ ધારણ કરી નાગરિક સહિત વિનતિ કરવા લાગ્યો કે, “દેવ હે કે દાનવ જે કોઈ પણ મારા ઉપર કેપ કરવાનું કારણ પ્રત્યક્ષ થઈને પ્રગટ કરે, હું ઘણો વિચાર કરું છું તે પણ મને અપરાધ યાદ આવતા નથી. અજાણપણામાં મારાથી કેઈ તેવું કાર્ય બની ગયું હોય, તે હું તેની ક્ષમા માગું છું, એટલે આકાશમાં રહીને તે દેવ કહેવા લાગ્યા કે “અરે! લાજ-મર્યાદા વગરના અનાર્ય ! તે. સમયે સર્વથા નિરપરાધીને દુષ્ટ ધર્મશેષ પ્રધાનના ખેટા લેખપત્રથી મરાવીને હે દુષ્ટ પાપિઠ! અત્યારે તે વાત તું સર્વથા ભૂલી જાય છે ? (૫૦) જે તેની પાસે જઈ અમાવી એને પ્રસન્ન કરીને તાશ ભવનમાં આદર-સત્કાર પૂર્વક લાવે, તે જ આ મહાશિલા પાડવાના ભયથી મુક્ત થવાને છે, નહિંતર આખા નગરના લોકો અને. અંતઃપુરીઓ સહિત તને હણ નાખીશ.”
રાજાએ પૂછયું કે, “તે કયાં છે?” તે કહ્યું કે, “અહિં બહારના ઉદ્યાનમાં છે? ત્યારપછી પરિવાર સહિત ત્યાં જઈ તેને ખમાવીને હાથીની ખાલ ઉપર બેસાડી પ્રયત્નપૂર્વક આદર કરીને નગરમાં લાવ્યા. દેવે ત્યારપછી શિલાને સંહરી લીધી અને તે પિતાના સ્થાનકે પહોંચી ગયેા. મંત્રીને મારી નાખતો હતો, પરંતુ સુજાતે તેને બચાવ્યો. પ્રથમ જેના ઉપર ઉપકાર કર્યો હોય અને જયારે તે બદલો વાળવા પ્રત્યુપકાર કરતે હોય, ત્યારે પણ ચિત્તમાં લજજા ઉત્પન્ન થાય છે, તે પછી જેણે અપકાર કર્યો હોય અને તેના ઉપર ઉપકાર થાય, તે તે મૃત્યુથી પણ અધિક દુઃખ કરનાર થાય છે. તે મંત્રીને દેશનિકાલ કર્યો, એટલે ઘણા દૂર દેશાવમાં પહોંચ્યો.
વાગ્ય-પામેલા તે મંત્રીએ સ્થવિર મુનિ પાસે પ્રવજ્યા અંગીકાર કરી. અનુક્રમે રહણ-આસેવન શિક્ષાને લઈ સૂત્ર-અર્થ જાણકાર ગીતાર્થ બન્યો. એક સમયે વિહાર કરતાં કરતાં ગુણવાન એવા તે મુનિ જયાં અભયસેન રાજા છે, એવા વારત્રક નામના નગરમાં પહોંચ્યા. ત્યાં સજજન ચરિત્રવાળે સત્યવાદી વારત્રક નામને અમાત્ય.
"Aho Shrutgyanam
Page #378
--------------------------------------------------------------------------
________________
[ ૩૪૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂશનુવાદ હતે. ધર્મઘોષ મુનિ વિચરતા વિચરતા તેને ઘર વહારવા પધાર્યા. વૃત અને સાકરમિશ્રિત ક્ષીરનું પાત્ર ઉપાડીને ગૃહિણી વહેરાવતી હતી, ત્યારે ભૂમિ પર નીચે એક બિન્દુ પડ્યું.
ધમષ સાધુ નીચે વેરાએલાન દોષ જાણ ક્ષીર વહેથી વગર ચાલ્યા ગયા. આરીમાં ઉભેલા તે અમાત્ય દેખ્યું. તેણે વિચાર્યું કે, મુનિએ આ ખીર કેમ ન ગ્રહણ કરી? એટલામાં ભૂમિ પર પડેલા ક્ષીરના બિન્દુમાં માખીઓ તેને ચાટવા લાગી. માખીઓને પકડવા ઘરની ગીરાલી આવી, ગીરોલીને પકડવા તેની પાછળ કાચડે આવ્યો, તેની પાછળ બિલાડે આવે, તે બિલાડાની પાછળ બીજે ગામનો કુતરો આવ્યું. ઘરનો કૂતરો તેની સાથે કઠોર નખ અને દાઢાના પ્રહાર કરી લડવા લાગ્યા. તે કૂતરાના હવામીઓ પરસ્પર લડવા લાગ્યા. તેમાં મોટી તકરારો અને મારામારી જામી. ત્યારે વારત્રમંત્રીએ વિચાર કર્યો કે, આ જ કારણથી તે મહર્ષિએ ખીર ન વહેરી.
અહો ! આ ધર્મ અતિમનોહર છે, ત્રણે જગતમાં જિનમ જયવતે વતે છે. એમ વિચારતાં પાગ્ય પામ્યા. અતિશુભ અધ્યવસાયવાળા તેને પિતાની જાતિ યાદ આવી. અથૉત્ જાતિસ્મરણ્ય જ્ઞાન પામ્યા. સારી રીતે બોધ પામેલે સ્વયં બુદ્ધ થઈ નિરવદ્ય પ્રવજ્યા અંગીકાર કરી. દેવતાએ સર્વ સંયમનાં ઉપકરણ અને વેબ આપે. ગીતાર્થ એવા તે મુનિ વિહાર કરતાં કરતાં સુસુમાર નગર પહોંચ્યા. ત્યાં જેને કીર્તિસમૂહ દરેક સ્થળે વિસ્તાર પામે છે, એ ધુંધુમાર નામના રાજ હતું. તેને અતિવરૂપવાન અંગારવતી નામની પુત્રી હતી. જિનેશ્વર ભગવંતના કહેવા પ્રમ, અધમ પદાર્થની જાણકાર અને અભ્યાસી શ્રાવિકા બની.
જીવાદિક નવ પદાર્થોના વિરતાર અને પરમાર્થના સુંદર વિચારમાં નિપુણ એવી તેણે એક વખત નાતિકવાદી પરિવ્રાજિકાને વાદમાં પદામાં હરાવી, એટલે તે અંગારવતી ઉપર દ્વેષ રાખવા લાગી. તે પ્રત્રાજિકા વિચારવા લાગી કે, આ અંગારવતીને મારે નક્કી અનેક શેકવાળા પતિ સાથે પરણાવીને વિરહાગ્નિનું મહાદુઃખ ભગવે તેમ સંકટમાં પાડવી. ત્યારપછી તેનું રખાયુક્ત આબેહુબ રૂપ એક પાટિયામાં ચિતરાવી ઉજેણું નગરીમાં પ્રદ્યોતરાજાને ભેટ કર્યું.
રાજાએ પૂછયું, ત્યારે ધુંધુમાર રાજાની અંગારવતી પુત્રીનું આ રૂપ છે. દેવે યુવતીના રૂપની સીમા આવી ગઈ હોય, તેવું રૂપ કર્યું છે. અર્થાત્ આના કરતાં ચડિયાતું બીજું રૂપ સંભવી શકે નહિં. પ્રોતાજા રૂપ દેખીને તેના પ્રત્યે અતિઅનુરાગ અને કામાધીન ચિત્ત-વૃત્તિવાળો થયા, તેથી પ્રદ્યોતે સુંસુમાર નગરે ધુંધુમાર રાજા પાસે દૂત મોકલ્યો. તે આવીને પ્રોત માટે તેની પુત્રીની માગણી કરી. અહંકારથી તે શા આપતો નથી, છૂતને તિરસ્કાર કર્યો. બમણી રીતે અપમાનિત થએલા દૂતે ઉજજેણએ આવી પ્રદ્યોત રાજાની આગળ અને વૃત્તાન્ત નિવેદન કર્યું.
"Aho Shrutgyanam"
Page #379
--------------------------------------------------------------------------
________________ - --- -- - વાત્રક મુનિની કથા [ 349 ] ત્યારપછી અતિક્રોધિત થએલા ચિત્તવાળે તે રાજા સર્વ સિન્ય-પરિવાર સહિત ત્યાં પહોંચે અને નગરને સજજડ ઘેરીને બહાર પડાવ નાખ્યો. ધુંધુમાર રાજા પાસે બલ-સામગ્રી પૂરી ન હોવા છતાં રણસંગ્રામ કરવાના નિશ્ચલ મનવાળે નગરની અંદર કિલામાં પ્રવેશ કરી દાખલ થાય છે, ત્યારે તે નગરની અંદર વાત્રક મહર્ષિ વિચ૨તા હતા. અને નાગદેવતાના મંદિરમાં ધ્યાન કરવાના મનવાળા રહેતા હતા. નગરની ચારે બાજુ ઘેરો ઘાલેલ હોવાથી લોકોની અવર-જવર બંધ થવાથી પીડા પામેલો ધુંધુમાર રાજા નિમિત્તિયાને પૂછવા લાગ્યા કે, “હું ભયભીત બન્યો છું, તે પલાયન થઈ જાઉં? ચૌટાના અંદરના પ્રદેશમાં જ્યાં નિમિત્તિ નિમિત્ત જેતે હતું, ત્યારે ત્યાં કેટલાક બાળકોને રમત રમતા જોયા. નિમિત્ત ગ્રહણ કરવા પૂરતાં તે બાળકોને ત્રાસ પમાડવા લાગ્યું. જ્યારે આળકોને મેં બીવરાવ્યા, ત્યારે વારત્રક મુનિએ તેને નિર્ભય કર્યા. પ્રાપ્ત થએલા નિમિત્તવાળો નિમિત્તિય રાજાને કહે છે કે- “તમારે વિજય છે. ત્યારપછી શુદ્ધ લગ્નબબ મેળવીને હથિયારો સજજ કરી, કવચ પહેરી, નગરના દરવાજા ઉઘાડીને જનકાર્યોમાં વ્યગ્ર બનેલા પ્રદ્યોત રાજાને ધુંધુમાર રાજા પકડી બાંધીને લઈ ગયા. તે માટે કહેવું છે કે વિષયાધીન ઈન્દ્રિયગણની લંપટતા તે મહાઆપત્તિ પમાડનાર એવા કોઈ અપૂર્વ દેશનું સ્થાન છે કે, જે ન્યાય-નીતિપૂર્ણ પ્રતિષ્ઠા-કીર્તિ મેળવેલી હોય, તેને સણમાં અંત આણે છે. ઉપરાંત બે-આબરૂ બનાવે છે, અકાયચરણ કરવામાં મતિને દુરુપયોગ કરે છે, દુજેને સાથે સનેહની વૃદ્ધિ કરાવે છે, વિવેકની અધિકતા હોય, તેને પણ નાશ કરાવે છે.” તેને નગરમાં પ્રવેશ કરાવીને તેમ જ પિોળના દરવાજા બંધ કરાવીને, તેના સમગ્ર હાથી, ઘોડા, રથ અને ભંડાર ગ્રહણ કરી લીષા. વળી તેને કહ્યું કે, “મેરુપર્વત સમાન તારે ગવ કથા ગયો ? નિવાણનગર તરફ ખેંચાલ તારા પૌરુષવાદ હતું, તે પણ શું ? હવે અત્યારે હું તને શું કરું?” “તમને જે મનને અભિપ્રેત હોય, તે કરે. અત્યારે જે તમે કંઈ નહિં કરશે, તો પાછળથી તમારા મનમાં ખટકો રહી જશે.” એટલે ધુંધુમારે કહ્યું કે, “હે રાજની તમે આમ ન બોલશે. અપસેના-પરિવારવાળે હું તમારી આગળ કઈ ગણતરીમાં ગણાઉં? ભલે તમે અત્યારે વિષમદશામાં આવી પડ્યા છે, છતાં તમારા સરખા બીજ કેઈ નથી. “ભલે સૂર્ય જળની અંદર પ્રતિબિંબિત થએલો હોય, તે પણ તે દેખી શકાતો નથી” કોઈ તેવા દિવસને, રાહુના પ્રભાવ-ગે હણાએલી પ્રભાવાળે સૂર્ય થાય, પરંતુ ક્ષણવારમાં તે સૂર્ય અધિકતર દીપતે નથી? તો હું તમારું અનિષ્ટ ‘ઈરછતા નથી, તેમ સદા આનંદ-મંગલ સુખ ભોગવનાશ થાવ. શંગારની નીક સમાન એવી અંગારવતીની સાથે હે રાજન ! તમો લન કરો. "Aho Shrutgyanam
Page #380
--------------------------------------------------------------------------
________________ [ 350 ] પ્રા. ઉપદેશમાતાનો ગૂર્જરનુવાદ ઘણા મોટા સત્કાર તેમજ મહાવિભૂતિથી વિવાહ-મહોત્સવ કર્યો, નગર-દરવાજા ખુલા કરીને ત્યાં જ તેને રોકવાનો પ્રબંધ કરાવ્યો, એટલે ત્યાં રહ્યો. ઘોડા, હાથી, રથ વગેરે જે કંઈ પણ લૂંટી લીધું હતું, તે સમગ્ર પાછું અપણ કર્યું અને તે સિવાય બીજું પણ સત્કાર કરીને ઘણું આપ્યું. બંનેને સને પરસપર અતિશય થયો. ત્યારે કોઈ વખત પ્રવાતે એકાંતમાં અંગારવતીને પૂછયું કે, “અ૯૫ સૈન્યવાળા તારા પિતાએ ઘણા સૈન્યવાળા એવા મને કેવી રીતે પરાભવ આપો” ત્યારે અંગારવતીએ તેને પરમાર્થ કહો કે, આગળ બાળકને ભય પમાડ્યા હતા, વાત્રક મુનિએ નિર્ભયતા જણાવી હતી, તે નિમિત્તયોગે નિમિત્તિયાએ મારા પિતાને વિજય કહેલો હતો, મહાઋષિ-મુનિઓનાં વચન ફેરફાર થતાં નથી–અર્થાત્ સાચાં જ પડે છે. કદાચ મેરુની ચૂલા કંપાયમાન થાય, પશ્ચિમદિશામાં સૂર્યને ઉદય થાય, બીજા પ્રોજનથી કદાચ બોલાયું હોય, તો પણ મુનિનું વચન અન્યથા થતું નથી. લૌકિક ઋષિઓની વાણી તો જે જેવો પદાર્થ તે તેનો અર્થ કહે છે, જ્યારે લોકોત્તર સાધુઓની વાણી તે યથાર્થ જ હોય છે. આ સાંભળીને પદ્યોત રાજા પ્રાત:કાળે વાત્રકમુનિ પાસે જઈને હાય કરતે આ પ્રમાણે કહેવા લાગ્યો, (100) “મોટાં નિમિત્ત કહેનાર એવા તમારા ચરણમાં પ્રણામ કરું છું. પ્રાણનો નાશ કરવા માટે એકદમ તૈયાર થએલા એવા રાજાને મરણથી રોકનાર એવા વાત્રક મુનિને નમસકાર થાઓ.” પોતે ઉપયોગ મૂકો અને બાળકોને બીવરાવતા હતા, ત્યારે અભય કહેલું હતું—એ પિતાનો અનુપયોગ જાણો, તો તે વાત્રક મહર્ષિ તે વાતની આલોચના અને ગહ કરવા લાગ્યા. અરેરે ! આ મારે મોટો પ્રમાદ થઈ ગયા કે જે અપ્રકાશિત શખવાના બદલે આ વાત મેં પ્રકાશિત કરી, આ કારણે હું પ્રદ્યોત રાજાને પણ આ પ્રમાણે ઉપહાસ-પાત્ર બન્યું. (103) વાત્રક મુનિની કથા પૂર્ણ થઈ. (113) સામાન્યથી ગૃહસ્થ વિષયક પ્રસંગ પાડવાનો છેષ જણાવ્યું. હવે યુવતી-વિષયક સંબંધ કરવાને દેષ કહે છે– सम्भावो वीसन्नो, नेहो रइवइयरो अ जुबइजणे / સય-૧રસંપા, તવ-જવયા હિરા 224 जोइस-निमित्त-अक्स्वर-कोउआएस-भूइकम्मेहिं / करणाणुमोअणाहि अ, साहुस्स तव-क्वओ होई / / 115 // जह जह कीरइ संगो, तह तह पसरों खणे खणे होइ / थोवो वि होइ बहुओ, न य लहह धिई निरुभंती // 116 / / "Aho Shrutgyanam
Page #381
--------------------------------------------------------------------------
________________ યુવતી સ્ત્રી પરિચયના દે [ 351 ] जो चयइ उत्तरगुणे, मूलगुणेऽवि अरिरेण सो चयइ / जह जह कुणइ पमाय, पल्लिज्जइ तह कसाएहि // 117 / / जो निच्छएण गिण्हइ, देह-च्चाएवि न य धिई मुअइ / सो साहेइ सकजं, जह चंदवडिसनो राया // 118 // सीउण्ह-खुप्पिवास, दुस्सिज्ज-परीसहं किलेसं च / जो सहइ तस्स धम्मो, जो धिइमं सो तवं चरइ // 119 // धम्ममिणं जाणंता, गिहिणोऽबिदढच्वया किमुअ साहू ? / कमलामेलाहरणे, सागरचंदेण इत्थुक्मा // 120 // વગર સમયે યુવતી વર્ગના સ્થાનમાં હેવું, તેના ઉપર વિશ્વાસ રાખવો, યુવતી - વર્ગ ઉપર સ્નેહ-રાગ કરે, તેની સાથે કામ ઉત્તેજિત કરનાર કથા-વાર્તાલાપ કરો, તેના સ્વજનો, બધુ, ઘર-સંબંધી તેની સાથે વિચારણા કરવી ઈત્યાદિક કરનાર સાધુ પિતાના બાર પ્રકારના તપ, ઉત્તર ગુણે અને મૂલવતાને નાશ કરનાર થાય છે. અથવા હે શિષ્ય! તારાં તપ, શીલ, વ્રત યુવતીજનના પરિચયથી નાશ પામશે. (114) વળી બીજા પ્રકારે તપ-શીલ નાશ કેવી રીતે પામે છે, તે કહે છે. જોતિષ -ગૃહસ્થને કહેવાં તેમની કુંડલી ગણી આપવી. જેને ફળાદેશ કહેવા, તે દ્વારા તેનું ભવિષ્ય ભાખવું, હાશદિક નિમિત્તા કહેવાં, અક્ષરોને અનુગ, મંત્રીબીજ કહેવાં, સ્નાનાદિક કૌતુક કથન કરવું, “આ વસ્તુ આમ જ બનશે.” તે નિર્ણય કરે, રક્ષા--પટ્ટલી આદિ ભૂતિ-કમ દોશ-ધાગાદિક કરી આપવા, મંત્ર, તંત્ર આપવા, ઈત્યાદિક વિષયે પિતે કરવા, બીજા પાસે કરાવવા, કરતાને સારા માનવા-અનુમોદવા, તેમ કરનાર સાધુ અનશનાદિક બાર પ્રકારને તપ કરતે હોય, તે કરેલા તપ, ઉપર કહેલ કાર્ય કરવાથી નિષ્ફળ થાય છે. માટે આ સમજી શરુથી જ આવા પ્રકારના સંયમ-વિરુદ્ધ અનુષ્ઠાન દૂરથી જ પરિહરવાં. કારણ કે, તેનાથી દુરંત સંસારની વૃદ્ધિ - થાય છે. (115) જેમ જેમ આવાં અનુષ્ઠાન સાથે સંબંધ કરાય છે, તેમ તેમ તેની વખતોવખત અતિશય પ્રમાણમાં તેની પ્રવૃત્તિ વધતી જ જાય છે. અનાદિકાળથી પ્રમાદને અભ્યાસ હોવાથી તે વધારે વધારે પ્રમાણુમાં વધતો જાય છે. અ૯પમાંથી મોટા - થાય છે, પછી તેવા પ્રમાદને દૂર કરે ઘણે જ અશકય છે. પછી ગુરુ-વડીલ અટકાવવા સમજાવે, તો પણ તેની લત છૂટતી નથી, પછી તેના વગર સંતોષ પામી શકાતા નથી. જેઓ એમ માને છે કે, અ૯પ-સંગ કરવાથી દેષ લાગતું નથી, તેણે સમજવાનું કે ચક્રવતીને છ ખંડનું રાજ્ય છોડવું સહેલું છે, પણ એક શિથિલતા "Aho Shrutgyanam
Page #382
--------------------------------------------------------------------------
________________ [ ૩પર ] પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાદ પ્રમાદ વળગે હેય, તે છોડ આકરો થઈ પડે છે, માટે પ્રથમથી જ આવા અસંયમ દોને સ્થાન ન આપવું. (16) અતિ અલ્પ સંગ પણ મોટે-ઘરે શાથી થાય છે, તે કહે છે–– “જેઓ પિંડવિશુદ્ધ, પડિલેહણ વગેરે ઉત્તરગુણાનો ત્યાગ કરે છે, તે ટૂંકા કાળમાં મૂલગુણરૂપ મહાવતનો ત્યાગ કરનાર થાય છે, મૂલગુણ પાંચ મહાવ્રત આદિક ચારિત્ર-સ્વરૂપ, પાંચ મહાવ્રત, શ્રમણધર્મ, સંયમ, વૈયાવચ્ચ, બ્રહ્મચર્યની શુતિઓ, જ્ઞાનાદિક ત્રિભુ, તપ, ક્રોધાદિકને નિગ્રહ કર્યો. અને ઉત્તરગુણે તે આ પ્રમાણે-- પિંડ વિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા, ઇન્દ્રિયોનો નિરોધ, પડિલેહણા, ગુપ્તિઓ, અભિગ્રહ, આચરણ-કરણ, મૂળ-ઉત્તરગુણ કહેવાય. (117). જેમ જેમ પ્રમાદ કરતે જાય છે, તેમ તેમ પ્રમાદની અધિકતાથી અંદર રહેલા ક્રોધાદિક કષાય વડે બળ્યા જળ્યા કરે છે. પ્રમાદ હોવાથી કોઈ પ્રતિકૂળ કહે-કરે વતે, એટલે કષાયાધીન બને. પછી કષાયની દુરંત ફળ ભેગવવા પડે. (117) જેઓ દઢ. નિશ્ચયપૂર્વક વ્રતે ગ્રહણ કરે છે, શરીરને નાશ થાય, તે પણ સ્વીકારેલ વ્રતનો કે ધીરજનો ત્યાગ કરતા નથી, તેઓ ચંદ્રાવસક રાજાની જેમ પોતાના કાર્યની સિદ્ધિ નક્કી કરે જ છે. તે રાજાનું દષ્ટાન્ત આગળ “સાહેબ” ગાથામાં કહેલું છે. (118) જેઓ શીત, ઉષ્ણ, સુવા, તૃષા પરિષહ, ઉંચી-નીચી શય્યાભૂમિ, વિવિધ પ્રકારના બીજા પરિષહે દેવતા, તિયચ, મનુષ્યાદિએ કરેલા ઉપસર્ગો સમભાવે કર્મક્ષય માટે સહન કરે છે, તેને ધર્મ થાય છે. આ પરિષ૦-ઉપસર્ગાદિક સહન કરવામાં અકંપિત ચિત્તવાળા થાય છે, તેવું શૈર્ય ધારણ કરનાર તપ કરી શકે છે. જે પરિષહાદિ સહન કરવાનો અભ્યાસ ન હોય, તેવાને ધર્મમાં ક્ષતિ કરનાર આર્તધ્યાનાદિના હેતુ બને છે (119) શુરવીર આત્માઓ સ્વીકારેલા વ્રત અને ધર્મને દઢતા પૂર્વક આચરે છે. આમ હોવાથી હવે સાધુઓને વ્રતની દઢતા ઉત્પન્ન કરવા માટે ગૃહ પિતાના વ્રતની દઢતા કેવી રાખે છે, તે જણાવે છે. સવા ભગવતે કહેલ ધર્મ જાણનાર ગૃહસ્થો પણ નિશ્ચલતાથી તેનું પાલન કરે છે, તે સાધુઓએ તો વિશેષ દઢતા રાખવી જોઈએ. તે માટે કમલામેલા અને સાગરચંદ્રનું દૃષ્ટાંત વિચારવું. તે આ પ્રમાણે-(૧૦૦) દ્વારવતી નગરીમાં હસેનની અપૂર્વ સૌભાગ્ય અને મનહર રૂપવાળી કમલામેલા નામની પુત્રી હતી. શ્રીઉગ્રસેનના નસેન નામના પુત્ર સાથે વિવાહ કરે તે અને સમગ્રગુણ-ગૌરવયુક્ત લગ્ન પણ નજીક સમયમાં નક્કી થયું હતું. કેઈક સમયે આકાશમાર્ગેથી નારદજી નભસેનના ગૃહે આવ્યા, ત્યારે પરવા માટેના ઉતાવળા કાર્યમાં વ્યગ્ર થએલા હોવાથી નભસેને તેને આદર-સત્કાર-પૂજા ન કરી. “નવીન "Aho Shrutgyanam
Page #383
--------------------------------------------------------------------------
________________ કમલા એલા-સાગરચંદ્રની કથા [ 353 } શ્રેષ્ઠ સુંદર રમણીના લાભથી આ નભસેન ગર્વિત બન્યા છે અને મારી અવજ્ઞા કરે છે, તે એના માનને મારે મરડી નાખવું યોગ્ય છે.” એમ ચિંતવીને નારદમુનિ બલરામના પુત્ર નિષધના અતિરૂપવાન પુત્ર સાગરચંદ્રના ઘરે ગયા. નારદની અતિશય આગતા-વાગતા કરવાપૂર્વક તેણે નારદને એમ કહ્યું કે, આપ તે પૃથ્વીમંડલમાં સર્વત્ર અખલિત ફરે છે, જેથી આપે દેખ્યું હોય, તેવું હે ભગવંત! કંઈક આશ્ચર્ય બતાવો.” નાદજીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, " આ નગરીમાં ભુવનમાં અતિઅદભુત રૂપવાળી કમલામેલા નામની ધનસેનની કન્યા છે. જગતમાં સર્વ તરુણીઓનાં અંગો આભૂષણેથી અલંકૃત કરવામાં આવે છે, જયારે આના થી આપણે શોભા પામે છે. તે કન્યા તે ઉગ્રસેનની માગણીથી નભસેન કમારને આપેલી છે એમ કહીને તે નાદમુનિ આકાશમાં ઉડી ગયા. ત્યારપછી સાગચંદ્ર ગીની જેમ એગમાર્ગનું એકાંત ધ્યાન કરતો હોય, તેમ તેના નામ માત્રથી ગાંડો થઈ ગયો હોય, તેમ સર્વ લોકને આ પ્રમાણે કહેવા લાગ્ય“સંગમ અને વિરહના વિચારમાં નારીનો વિરહ અતિ સારો છે, પણ સંગમ સારા નથી. કારણ કે, સંગમમાં માત્ર એકલી તે જ હોય છે, જ્યારે વિરહમાં તે ત્રણે ભુવન તન્મય લાગે છે.” ત્યારપછી કુટિલ-ખટપટી મુનિ કમલામેલા કન્યા પાસે પહેચ્યા. ત્યારે તેણે પણ આશ્ચર્ય પૂછયું, એટલે તરત જ તે કહેવા લાગ્યા–- “મેં આ નગરીમાં બે આશ્ચર્યો જોયાં છે. રૂપમાં દેખાયુકત અને કામદેવ સમાન હોય તો માત્ર સાગરચંદ્ર અને અંગાર સરખા કુરૂપથી દૂષિત થએલો બીજે નભસેન કુમાર છે.” આ સાંભળીને કમલાલાનો સાગરચંદ્ર કુમારમાં અનુરાગ-સાગર ઉછળે. નસેન પ્રત્યે વિરક્ત એવી બની છે, તેનું નામ પણ કઈ રીતે સાંભળી શકતી નથી, મસાણના ફાંસા ખાવાના વૃક્ષ સરખે તેને માનવા લાગી. ત્યાર પછી સાગરચંદ્ર પાસે નારદ ગયા અને કમલાલાને અનુરાગ તારા પ્રત્યે કેટલો છે ? તે હકીકત કહી. એટલે સાગરચંદ્ર અપિક અનુરાગવાળો થયો અને અગ્નિથી જેમ કાષ્ઠ તેમ વિરહાનિથી મળવા લાગ્યા. નથી જમતે, નથી સુતે, નથી બોલતે, માત્ર નીચું મુખ કરીને બેસી રહેલ છે. સબકમાર અણધાર્યો ત્યાં આવ્યા અને પાછળ રહીને બે હાથથી તેનાં નેત્રે ઢાંકી દીધાં. છૂપી રીતે નેત્રો ઢાંકી દીધાં, એટલે તેણે તેને કહ્યું કે, મારી આંખો છેડી 2. સાંબને મારી પ્રાણપ્રિયા છે–એમ માની પ્રાણપ્રિયા 'કમલામેલા જ નક્કી તું છે. એમ કહેતાંની સાથે જ સાંબે કહ્યું કે, “હું કમલામેલા નથી. તું મૂખ છે. હું તે કમલા-મેલો છું. (અર્થાત્ કમલાને મેળાપ કરાવનાર છું એવો અર્થ પણ તેમાંથી સૂચિત થાય.) એટલે તરત સાગરચંદ્ર કહ્યું કે, જે તું મને કમલામેલાને મળવી આપે તે જ કલમા-મેલ થઈ શકે. "Aho Shrutgyanam
Page #384
--------------------------------------------------------------------------
________________ ( 354 ] પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવાદ હવે તે મેં આજ નિશ્ચય કરે છે. બીજી ચિંતા કરવાથી સયું. પરંતુ શાંબ હજુ આ વાત સ્વીકારતો નથી પરંતુ મદિરાથી પરવશ બનાવી તેને બીજા કુમારોને એ વાતને સ્વીકાર કરાવશો . જયારે મહ ઉતરી ગયો, ત્યારે શાંબ વિચારવા લાગ્યા કે, “આ ન બની શકે તેવી વાત કેવી રીતે બનાવવી? વળી બીજાઓ પાસેથી જાણુવામાં આવ્યું કે, તેઓ આ કાય નહિં કશે, તો અવશ્ય માર મારશે. ગમે તે પ્રમાણે હોય, પરંતુ જે થવાનું હોય, તે થાવ. આ અંગીકાર કરેલું કાર્ય તે માર કરવું જ. લગ્નના દિવસે શબે પ્રજ્ઞપ્તિવિદ્યાનું સમરણ કર્યું. હાજ૨ થએલી વિદ્યાદેવીને કહ્યું કે, જે પ્રમાણે સાગરચંદ્ર વિવાહ-લગ્ન સાધે, તે પ્રયત્ન કરશે અને આ ઉદ્યાનમાં પરણાવવાની સામગ્રી તૈયાર કર.” તે કહેતાં જ પ્રજ્ઞપ્તિદેવીએ નવીન વણયુક્ત ઘટ્ટ કુંકુમ-કેસરના અતિસુગંધયુક્ત વિલેપન, અનેક પ્રકાર કપૂર, કુંકુમ, પુષ, અગર, સોપારી, નાગરવેલનાં પ, મીંઢળ, કસ્તુરી, ચંદન આદિ સર્વ સામગ્રી તૈયાર કરી. ત્યારપછી અનેક દુર્ધાન્ત કુમારોથી પરિવાર શકુમાર પણ ત્યાં આવી પહે, આગળથી કરેલા સંકેત અનુસાર તે જ સમયે સુરંગથી એકલી જ, પરંતુ સાગરચંદ્રના અનુરાગ સાથે કમલામેલા પણ જાતે જ આરામબાગમાં આવી પહોંચી અને સાગરચન્ટે તેની સાથે લગ્નવિધિ કરી. હવે પિતાના ઘરમાં તપાસ કરી, તે કમલામેલા કયાંય દેખવામાં ન આવી. લગ્ન-સમયે લોકોના હૃદયમાં ધ્રાસકો પડ્યો કે, “આ શું થયું ?" વરઘોડામાં વેવાઈને આવી પહોંચ્યા, ત્યારે સસરા, માસૂ, માતા-પિતા, બધુઓ વગેરનાં મુખ-કમ કરમાઈ ગયાં, અતિશય ભોંઠા પડ્યા અને ક્ષણવારમાં મહાદુઃખ પામ્યા. (30) ત્યારપછી ઘર બહાર, નગર-ઉદ્યાન વગેરે સ્થળોમાં શેખ કરી, પરંતુ શેકમગ્ન એવા તેને કયાંય પત્તો ન લાગ્યો, પરંતુ વિદ્યાધરાના રૂપ ધારણ કરનાર ખેચકુમારની મધ્યમાં હેલી હાથે મીંઢળ બાંધેલી, આભૂષણે, કંકણથી અલંકૃત, વસ્ત્રયુગલ પહેરેલ એક બેચર સાથે લગ્ન કરેલ અવસ્થામાં દેખવામાં આવી. હર્ષ અને વિષાદ પામેલા તેઓએ કુબ પાસે જઈને ફરિયાદ કરી કે, “લગ્ન સમયે જ કોઈક બેચર-વિદ્યાધરોએ કમલામેલા કન્યાનું અપહરણ કર્યું, તે હે દેવ ! તમારા રાજ્યમાં તમારી આજ્ઞા આવીજ પ્રવર્તે છે જ્યાં અનેક ખેચર-જમુદાર એકઠા થયા છે. તેવા ઉદ્યાનમાં કમલામેલા રહેલી છે. એટલે સેના-સામગ્રી સહિત કૃષ્ણજી ઉદ્યાનમાં જાતે ગયા. એટલે કુમાર સુવાસિત અતિશૃંગાર અને વિલાસપૂS બેચર યુવાનોનો વેષ હરી લઈ દૂર કર્યો. કમલામેલા અને સાગરચંદ્રના બંનેના વાના છેડાની પરપર ગાંઠ બાંધી, કમલામેલા અને સાગરચંદ્રને આગળ કરી દુદતકુમારના મંડળને એક પડખે રાખી "Aho Shrutgyanam"
Page #385
--------------------------------------------------------------------------
________________ કમલામેલા-સાગરચંદ્રની કથા [ 355 ) તેઓએ કૃષ્ણને પ્રણામ કર્યા. ઓળખ્યા એટલે કૃષ્ણજી વિલખા થઈ શિખામણ આપતા કહેવા લાગ્યા કે, " અરે ! દુદન્ત અતિદુષ્ટ ધીઠા અયોગ્ય ચેષ્ટા કરના ! અરે આવા સેવકજન સરખા નભસેનને છેતરામણ કરવાનો આ કે તારા પ્રપંચ છે ? તે હવે મારે તને આજે કઈ શિક્ષા કરવી? અરે ! જે કદાચ મારો પુત્ર આ અન્યાય માગ છે, તે હું નક્કી તેને પણ નગરમાંથી તગડી મૂકું.” આમ કુમાર પરિવારને કહ્યું, એટલે સમગ્ર કુમાર-પરિવારવાળા શબ કુછના ચરણમાં પડી “ફરી આવું નહિ કીએ.” એમ કહી ક્ષમા માગે છે. વજનેએ તેને સારી રીતે ઉઠાડ્યો. હજુ કુછ ઉદ્દભટ ભૂકુટી કરીને કપાળનો દેખાવ ભયંકર કરતા નથી, એટલામાં પ્રદ્યુમને વિનંતિ કરી તેની પીઠ પર હાથ થા , દરેકને અંગરાગ પડયો. જેમ તરુણીઓ સાથે વૃદ્ધોનું આલિંગન, સજનાનો રોષ અને દુર્જનોને સદભાવ લાંબા સમય સુધી હેત નથી અને સફળ થત નથી. ત્યારપછી કૃષ્ણએ પણ નભસેનને પોતાની કન્યા જાતે આપી, તથા નભસેનને ઘણા દાન-ન્માનથી સમજાવ્યા છતાં પણ સાગરચંદ્ર ઉ૫રનું વેર છોડતો નથી. તેને અપરાધ ખોળે છે, પરંતુ તેને ન પહેાંચી શકતે અભિમાનનો દેખાવ કરીને હેતે હતે. છે જ્યાં સુધી પકારનો ઉપકાર કરવાનું અને વેરીનું વેર વાળવાનું કાર્ય પૂર્ણ ન થાય, ત્યાં સુધી દુજન દેવ ! મને અહીંથી લઈ જઈશ નહિં.” જયારે શત્રુ ઉપર અપકાર કરવાને, મિત્ર ઉપર ઉપકાર કરવાને અને બધુવને સત્કારવાને અવસર પ્રાપ્ત થયા હોય અને તેને અનુસાર જે અપકાર, ઉપકાર કે સરકાર કરતા નથી, તેવા માણસના જીવનથી થયું'.” સાગરચન્દ્રકુમાર કમલા મેલાને ઘણુ વલલભ હતા. તે કુમારે નેમિનાથ ભગવંત પાસે શ્રાવકપણાનાં અણુવ્રતોને સવીકાર કર્યો. અતિવિશગ્યથી સ્મશાનમાં નાસિકાના અગ્રભાગ ઉપર દષ્ટિ સ્થાપન કરીને તે પ કુમારે કારાગમાં ઉભા રહેવાની પ્રતિમારૂપ અભિગ્રહ ધારણ કર્યો. કમલામેલાનું અપહરણ કરેલ, તે વૈર ચારગચંદ્ર ઉપર રહેલું હતું, તેના છિદ્રો ખોળનાર નભસેનને પ્રાપ્ત થયું. રાત્રે જ્યારે સાગરચંદ્ર એકાંતમાં એકલા કાઉસ્સગ ધ્યાનમાં રહેલા હતા, ત્યારે તેણે તેને કહ્યું કે, હે પાપી! આજે તું મને બરાબર પ્રાપ્ત થયા છે, કહે કે, તું કયાં જાય છે? કમલામેલા મારી પત્નીના કામુક બનવાનું ફળ લેતો જા.” એમ કહી હાંડલીના કાંઠાને મસ્તકે સ્થાપન કરી, તેમાં ધગધગતા લાલાળ અંગારા ભર્યા. તેવા અગ્નિથી થતી વેદનાને તે સારી રીતે સમતાપૂર્વક સહન કરતું હતું અને મનમાં એમ વિચારતો હતો કે, “હે જીવ! તે આ કમ આ લાકમાં અહિં જ કરેલું છે, માટે તેને અહિં જ ભોગવી લે. મનમાં જરાપણ કોપ કરીશ નહિ, આ તારો જ મહાઅપરાધ છે કે, તે વગર અપરાધીના ઉપર અપરાધ કર્યો હતો. તે જ્યારે પિતાના અપરાધને બદલો લે છે, તેમાં તે અકાર્યકારી કેવી રીતે ગણાય? "Aho Shrutgyanam"
Page #386
--------------------------------------------------------------------------
________________ [ 356 ] પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવાલ અનુશન–કામાનુરાગ-પ્રેરિત મનવાળા તેના ફળની તરફ નજર ન કરનારા જે પ્રકારનાં કાર્યો કરે છે, તેના ફળની આગળ આજે આ ફળ કયા હિસાબમાં છે? અપરાધ કર્યાના બદલામાં મૃત્યુ આપે, તે તેમાં તેમના ઉપર શે રોષ કરવાનું હોય? વગર અપરાધે મૃત્યુ આપે, તે અહિં વિમયને અવકાશ ગણાય. આવા ભાવનામૃતથી આત્માને વારંવાર સિંચન કરતો બળી ગએલા મતકવાળા સાગરચન્દ્ર મૃત્યુ પામીને દેવલોકમાં ગયો. આવા પ્રાણાતિક ઉપસર્ગમાં પણ દઢવતવાળા મહાસ ગૃહસ્થ હોવા છતાં સત્ત્વથી ચલાયમાન ન થયા, તે સાધુને શું વધારે કહી શકાય ? (5) આ વિષયમાં બીજું દાન્ત કહે છે. देवेहि कामदेवो, गिही विनवि चालिओ (चाइओ) तवगुणेहिं मत्तगयंद-भुयंगम-रक्खस-धोरट्टहासेहि // 121 / / દેવતાઓએ વિકલા મદોન્મત્ત હાથી, સપ, રાક્ષસના કરેલા ઉપસર્ગો, કરેલા અટ્ટહાસ્યના પ્રયોગથી જે ગૃહસ્થ એવા કામદેવ શ્રાવકને તપણુણથી ચલાયમાન કરવા અમર્થ ન થઈ શક્યા, કામદેવના તપગુણને છોડાવવા અસમર્થ બન્યા, તે પછી આગમના અર્થને જાણનાર એવા સાધુઓએ તે અવશય ઉપસમાં ભવાળા ન થવું. તે કામદેવની કથા આ પ્રમાણે છે - ઘર્મની દઢતામાં કામદેવની કથા શ્રી વાપૂજ્ય સ્વામીના જન્મકલ્યાર્થી મનોહર એવી શ્રી ચંપાપુરીનગરીમાં પહેલાં અનેક શત્રુનો પરાભવ કરનાર જિતશત્રુ નામનો રાજા હતે. તથા અતિપ્રભુત એવી વિભૂતિથી ચડિયાતે કામદેવ નામને ઘણું ધનસમૃદ્ધિવાળે શેઠ હતા, સમગ્ર શીલાદિગુણેના સ્થાનભૂત ભદ્રા નામની તેને માર્યા હતી. છ ક્રોડ સેવા તે વ્યાજે ફેરવતે હતો, છ ક્રોડ જમીનમાં નિધાનરૂપે, છ દેડ વેપારમાં, બાકીના છ કોડ જળમાગે વહાણના વેપારમાં પિતાની મુડી રોકલી હતી. પાંચસે ગાડી, પાંચસો હળ વહન કરતો હતો, દશહજાર ગાયે એક ગોકુળમાં હોય તેવાં દશ ગોકુળે તેને હતાં. તેમજ ઘર, હાટ-દુકાન, દાસ-દાસી, ઘોડા, નાના ઘેડા, અચ્ચર, ગધેડા, ઉંટ વગેરે તિયાની સંખ્યા અગણિત હતી. વધારે શું કહેવું , ઘણા મેટો આરંભ હતા. કઈક સમયે પુર, નગર, ગામ, ખાણ, ખેડ, મર્ડબ આદિથી શેભાયમાન પૃથ્વીમાં વિચરતા વિચરતા મહાવીર ભગવંત એક સમયે ત્યાં આવી પહોંચ્યા. નગર લોકોની પર્ષદા બહાર નીકળી ભગવંત પાસે આવી. પ્રભુને સજળ મેઘના શબ્દ સરખી ગંભીર ધીર દૂધ સાકર કરતાં અતિમધુર વાણીથી દેશના શરૂ કરી. જેમ આ પાર વગરના ખારા સંસાર-સમુદ્રમાં લાંબા કાળથી ભ્રમણ કરતા મનુષ્યોને યાનપાત્ર સમાન જિન "Aho Shrutgyanam
Page #387
--------------------------------------------------------------------------
________________ ધમની દઢતામાં કામદેવની કથા [ 357 ] ધર્મની પ્રાપ્તિ મુશ્કેલ છે. પ્રાણાતિપાત વગેરે પાપસ્થાનકની સર્વથા વિરતિરૂપ પાંચ મહાવતે વીકારવાં તે સાધુને ધર્મ છે. તેમ જ સમા, નમ્રતા, સરળતા, નિલભતા, તપ, સંયમ આદિ પ્રવચન-માતામાં સુંદર ઉપયોગવાળે, કપટથી સર્વથા રહિત આ સાધુધર્મ મોટો ધર્મ છે. વળી બીજે પાંચ અણુવ્રતરૂપ, મૂલગુણ અને સાત ઉત્તર ગુણો અને શિક્ષાત્રત સહિત સારી સવગુણથી યુક્ત બીજે શ્રાવકધર્મ છે. વળી તે શ્રાવકધર્મમાં રહેલો ગુરુ-દેવની સેવાભક્તિ કરવામાં હમેશાં પરાયણ હેય, સુપાત્ર અનુકંપાદાન કરવામાં પ્રીતિવાળે હોય, સમતા, દાક્ષિણ્ય, ખેદ વગરની ચિત્તવૃત્તિવાળો શ્રાવકધર્મ ભાગ્યશાળી આત્માઓ પ્રાપ્ત કરે છે, જે વિશેષ ભાગ્યશાળી હોય, તે પ્રાપ્ત કરીને પાલન કરનાર થાય છે અને તેનાથી પણ અધિક ભાગ્યશાળી હોય તે ચોક્કસ ફળ મેળવીને શ્રેષ્ઠ સર્વ વિપતિનું મહાફળ મેળવનાર થાય છે,” દેશના પૂર્ણ થયા પછી યોગ્ય સમયે દેવાધિદેવ મહાવીર ભગવંતના ચરણમાં નમસ્કાર કરીને કામદેવ શ્રાવક વધતી શ્રદ્ધાપૂર્વક સરળતાથી વિનંતિ કરવા લાગ્યા કે, “હે સ્વામી ! હું શ્રમણ ધર્મ કરવા માટે અસમર્થ હોવાથી મારા ઉપર મહાકૃપા કરીને મનેહર સુંદર શ્રાવકધર્મ આપો. આપના ચરણકમળની પ પાસના-સેવાથી વિહિત હોય કે સહિત હોય તેને અવશ્ય શ્રાવકધર્મ હોય છે, તે આજે મને તે ધર્મ આપવાને વિલંબ કેમ કરો છો? સમ્યક્ત્વ જેના મૂળમાં છે, અણુવ્રતો જેનું થડ છે અને પરંપરાએ અનંત સુખ સાધી–મેળવી આપનાર છે-એવા ક૯પવૃક્ષ સ શ્રાવકધર્મ ભગવંતે કામદેવને આપે. તીક્ષણ તરવારની ધાર માફક તે શ્રાવકધર્મનાં વ્રતે હંમેશાં તે આકરી રીતે પાલન કરે છે. બીજા પણ ઉગ્ર અભિગ્રહ ધારણ કરીને મનને નિગ્રહ કરે છે. આકાશમાંથી પડતા વરસાદનું પાણી, લાલ ચાલી ચોખા, કbળમાં અડદ, મગ અને વટાણા, ગાયનું દૂધ અને ઘી અને તેની બનાવેલ વાનગીઓ આટલી જ વસ્તુઓ ખાવાની છૂટ રાખેલી હતી. તે સિવાયની સર્વ વસ્તુઓનાં પચ્ચખાણ કર્યા હતાં. ધર્મવીકાર સમયે જેટલે પહેલાનો પરિગ્રહ હતું, તેના ઉપરનો અભિગ્રહ કરીને બંધ કર્યો હતે. “પરિગ્રહ-નદીનું પૂર અતિશય વૃદ્ધિ પામે છે, ત્યારે તે કેટલો ફલેશ-નુકશાન કરનાર થાય છે તે કહેતાં જણાવે છે કે નદીપૂર લોકોનાં ધન, માલ, મકાન, ખેતર, ઢોર, મનુષ્યને ખેંચી તાણ જાય અને લોકોની જિંદગીનું ઉપાજન કરેલ વિનાશ કરનાર થવાથી ગૂમાવનાર લેકેના ચહેરા પર કાલિમાં ઉત્પન્ન કરે છે. ધર્મરૂપ વૃક્ષને મૂળમાંથી જ ઉખેડી નાખે છે, કૃપા અને ક્ષમારૂપી કમલિનીને કરમાવી-ચીમળાવી નાખે છે, લોભ-સમુદ્રમાં પ્રવેશ કરતા નદીપૂર તેમાં વધારે કે છે, “શુભ મનરૂપી હંસને અહીંથી પ્રવાસ કરીને દૂર ભાગી જા” એમ જણાવે છે. આવો પરિગ્રહ-નદીપૂર કોને ફલેશ નથી કરાવતે ?" અષ્ટમી, ચતુદશીના પર્વ દિવસમાં આ કામદેવ શ્રાવક ચારેય પ્રકારને પૌષધ "Aho Shrutgyanam
Page #388
--------------------------------------------------------------------------
________________ [ 358 ] પ્રા. ઉપદેશમાવાનો ગુજરાતવાદ ગ્રહણ કરીને રાત્રે ચોક-ચૌટામાં સૂર્યોદયના કાળ સુધી કાઉસગની પ્રતિમા ધારણું કરીને રહેતો હતો. અતિનિષ્કપ કાયાવાળ, વજની ખાણના હીરના સારભૂત રસ્તંભ સ, નિયમના નિવહરૂપ શોભાવડે કરીને જે ક્રીડા પર્વતની જેમ શોભતો હતે. સૌધર્મ ઈન્દ્ર મહારાજાએ કરેલી તેની દઢતાની પ્રશંસાને સહન ન કરતે એ કઈક દેવ એક વખત કાઉસ્સગ્નમાં રહેલા તેને પ્રતિજ્ઞાથી ચલાયમાન કરવા માટે ત્યાં આવી પહો . ઉચા કરેલ શું ડાડવાળા, ભયંકર કુંભસ્થળયુક્ત, અંજની પર્વત સરખો, વિશાળ કાયાવાળે બીહામ હાથી વિમુને તે દેવ કહેવા લાગ્યા (25) કે, “અરે! અહિંથી દૂર ખસી જા, આ મારું સ્થાન છે અને હું અહિં જ વાસ કરીશ, હું દેવતા હોવા છતાં કેમળ વચનથી તને કહું છું માટે દુઃખ ન ધારણ કરીશ. નહિંતર હાથીને બાંધવા માટેના મોટાં વૃક્ષની જેમ જલ્દી મધ્યમાંથી તને ભાંગી નાખીશ.” એ પ્રમાણે બે ત્રણ ચાર વખત કહ્યું, પરંતુ તે કંઈ પણ જવાબ આપતે નથી, એટલે સૂંઢથી ઉચકીને દૂર ફેંકા અને દાંતરૂપ મુશળથી તેને ભેદવા લાગે. તે મહાસત્ત્વવાળો કામદેવ શ્રાવક અતિવિપુલ ઉજજવલ વેદના સહન કરતે હતું, જે પ્રમાણે પડ્યો તે જ પ્રમાણે ચેષ્ટા વગરને જાણે થાંભલો હોય તેવો જ રહ્યો. ત્યારપછી એકદમ કાળી કાંતિવાળે, વિકરાળ કાયાવાળે, ઈન્દ્રના ભુજાદંડ સરખે સર્ષ બનીને તે તે જ પ્રમાણે કહેવા લાગ્યો. તેને પણ ઉત્તર આપતા નથી, એટલે તેના શરીર પર સર્વે સખત જોરદાર ભરડો લીધે અને શરીરની પીડા કરવા લાગ્યો. વળી મસ્તક પર ડંખ દીધો. તે સર્ષના ઉપદ્રવથી પણ તે પિતાના સવથી ચલાયમાન ન થશે, ત્યારે તે દેવે ક્રૂરતા દેખાય તેવા ભયંકર મુખવાળ ભયંકર રાક્ષસ વિતુર્થે. તે કે તે અગ્નિજવાલા સરખા ભયંકર કેશાવાળે, ખરબચડા અતિ કાળા કુંભના. કાંઠા સરખા ભયંકર કપાળવાળા બીહામણી ડેકવાળા, પ્રેતાધિય-યમરાજાના પાડાના સંગવાળી રચનાથી ભયંકર ભુજાવાળા, ચીબી પ્રગટ પિલાણવાળી નાસિકાથી યુક્ત, ગોળાકાર પીળી તારાવાળા નયનથી યુકત, ઉંટ સખા ઘણા લાંબા હેઠવાળા, અતિલાંબા દાંતરૂપ કહાળાવાળા, અતિચપળ જવાલાની શ્રેણીથી ભયંકર વિજળીના તંતુ. સરખી ચપળ જિલ્લાવાળા, સતત વહેતા રુષિર-પ્રવાહથી કાદવ કરતે, કઠોર ખુલા મોટા ભાલા-બરછીવાળા, ટોપરા અને ખર્ષ સમાન કણવાળો, લાંબી કંધા-યષ્ટિ ઉપર રહેલ બેડોળ સુકા તું બડા સમાન મસ્તકવાળા, અતિપ્રગટ અલ્પ અવકાશમાં સંદડાઈને રહેલા માત્ર હાડકાના સમૂહમય હદયવાળો, એક સરખા નહિં પણ વિષમ અવ્યવસ્થિત માંસ વગરના સુકલકડી સરખા ભયંકર હતવાળા, પીઠભાગના હાડકાંમાં પ્રવેશ કરેલ તુચ્છ જેને ઉદરભાગ ખાલી છે, જેને કટીબાગ પાળે છે, જેને સાથળ તેમજ જંઘાયુગલ શ્મશાનમાં રહેલાં હાડકા તેમજ ઠુંઠા સમાન દુર્બલ છે, અતિચપડ અને ટીપેલા આકાર સરખા પ્રમાણ રહિત અગ્રપદવાળા, અતિપ્રગટ શુષ્ક ઉત્કટ નથી બંધાએલા હાડકા માત્ર શરીરવાળા, બાળળિયા અને કાચડાવું "Aho Shrutgyanam
Page #389
--------------------------------------------------------------------------
________________
ધર્મની દઢતામાં કામદેવની કથા
[ ૩૫૯ ]
કબૂષણ કરેલ છે તેમજ મસ્તકોની બનાવેલી માળા ધારણ કરનાર, કુંકાર કરનાર અજગર જેની ભુજામાં લટકી રહે છે, જેના ડાબા હસ્તમાં લોહીથી ભરેલા મનુષ્યના મરતકના કડા તથા કાન રહેલા છે. ફરી ફરી ઘર્ષણ કરવા માટે પોતાની છરીને પારદાર તીક્ષણ કરતે, ફાડેલા દંતાળા મુખમાંથી વાળા-સમૂહ અને વિજળી સરખા દેખાવ કરવામાં તત્પર બનેલ, અતિશય બીભત્સ અને ભયંકરરૂપ કરી પિતાને પ્રગટ કરતે, દિશા અને વિદિશાઓને ચીરતો, પર્વતના શિખરોને પાડી નાખત, અટ્ટાહાસ્યના શોથી દૂર રહેલાઓને પણ અતિશય બીવરાવતો હતો.
આવા પ્રકારનું ભયંકર રાક્ષસનું રૂપ કરીને ભય પમાડવા છતાં તલના ફોતરાના ત્રીજા ભાગ જેટલે અતિ અ૫પ્રમાણમાં પણ જ્યારે કામદેવ શ્રાવક પોતાની પ્રતિ– જ્ઞાથી ચલાયમાન ન થા, કે ક્ષોભ ન પામ્યા, પરંતુ અડોલ રહ્યો; એટલે સમીપે આવીને તે રવ બરછી-છરીના ઘા મારવા લાગ્યો, તો ૫ણ અચલાયમાન ચિત્તવાળો, તેણે કરેલી વેદના સુખથી ભેગવતો હતો. જયારે પ્રતિકૂળ ઉપસર્ગોમાં તે દેવ ન ફાળે, એટલે હવે અનુકૂળ ઉપસર્ગ કરવા લાગ્યા. તેમાં અતિશય ગાયુક્ત પ્રગટ શોભાવાળી હાવ-ભાવની મનોહર રચનાવાળી ભદ્રાભાર્યાનું રૂપ પ્રગટ કરીને તેની આગળ તે કહેવા લાગી કે, “હે નાથ ! હું તમારા વિરહને સહી શકતી નથી, તે કૃપા કરીને અત્યારે આપણા વાસભવનમાં પધારો. તમારા વિરહરૂપ મહાકામાગ્નિની વાળાથી મારું અંગ બળી-જળી રહેલું છે, તે તમારા આલિંગન-જળથી કોઈ રીતે વિરહાગ્નિને શાંત કરે.
હે પ્રાણપ્રિય ! વળી કાઉસગનો સમય ફરી પ્રાપ્ત નહિં થાય ?” જ્યારે કામદેવ કંઈ પણ પ્રત્યુત્તર આપતા નથી, તે તે બળાત્કારથી આખા શરીરે આલિંગન કરે છે, તો પણુ તે ક્ષોભ પામતા નથી. એટલે દેવતા પ્રત્યક્ષ થયો. તે કે હતો? મણિમય કુંડલ, કડાં, બાજુબંધ, મુગુટ, હીરાના હારથી અતિશય દેદીપ્યમાન શરીરવાળો તે દેવ કામદેવને પ્રણામ કરીને કહે છે કે– (૫૦) “હે કામદેવ! સૌધર્મસ્વામીએ હર્ષથી પર્વદામાં જેવા પ્રકારની પ્રશંસા કરી, તેવા જ પ્રકારના તમે પ્રતિજ્ઞામાં અડોલ છે. હું નિર્માણી ઈન્દ્રની પ્રશંસા સહન ન કરી શકો, એની વાતમાં મને શ્રદ્ધા ન બેઠી, જેથી તમને શરી૨પીડા કરીને હણાઈ ગએલા પ્રભાવવાળ પાપી બન્યા. મારા મનના અભિમાનને નાશ કરવા માટે વજી સમાન ! તમારા જય થા, જય થાઓ, તમોને વારંવાર નમસ્કાર થાઓ. શક્રની પ્રશંસારૂપ પતાકાના દેવજદંડ સમાન એવા તમને વંદન કરું છું.'
આ પ્રમાણે તે દેવ જે આવ્યો હતો, તે તેને પ્રણામ કરીને પાછો ગયે. એટલે સૂર્યોદય-સમય થયો. પ્રતિજ્ઞાને સમય પૂર્ણ થઈ, ત્યારે કાઉસગ્ગ પારીને કામદેવ ઘરે ગયા. ત્યારપછી પ્રાતઃકાળે બહાર સમવસરેલા કીવર્ધમાન પ્રભુની
"Aho Shrutgyanam
Page #390
--------------------------------------------------------------------------
________________
[ ૩૬૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગુર્જ શgવાર પણું પાસના કરવાની દિશામાં પહોંચે અને જેટલામાં પ્રભુની દેશના સાંભળે છે, તેટલામાં જગત્મભુએ તેને કહ્યું કે, દઢ સત્વવાળા ! હે કામદેવ! આજ રાત્રે તે મહાઉગ્ર ઉપસી સહન કર્યા. ચંપાનગરીના ચોકમાં કાઉસગ્નમાં નિઃસંગ બની, શરીરનો નિગ્રહ કરી, હાથી, મહાસર્પ, મહાશક્ષસ, અનુકૂળ ભદ્રા ભાર્યાનો ઉપસર્ગ અભિમાની દેવતાએ કર્યા, છતાં નિ9-પ્રવચનથી તારું ચિત્ત લગાર પણ ચલાયમાન થયું નહિં, તેથી ધર્મમાં ધીર ગંભીર! તું ઘણ ભવ-ભયથી તરી ગયો છે, એટલે મરતકે બે હાથની અંજલિ રચીને કામદેવ શ્રાવકે કહ્યું કે, “આ જગતમાં જે કંઈ બની રહેલું છે, તે આપ જાણો છો. તેનું ઉદાહરણ આગળ કરીને વિર ભગવંત સાધુઓને અને સાવીને જેઓ નજીકમાં હતા તેમને ધર્મમાં સ્થિર કરતા હતા. “હે સાધુઓ! એક શ્રાવક પ આવા દઢ વ્રતવાળો પોતાની પ્રતિજ્ઞામાં સ્થિર રહે છે, તે પછી શાસ્ત્રના પરમાર્થ જાણીને તમે રિબુદ્ધિવાળા કેમ થતા નથી?”
ત્યારપછી કામદેવ ભગવંતને વંદન કરીને પિતાના ઘરે ગયો. અતિશય દદ ચિત્તવાળે કામદેવ ત્યારપછી વિશેષ પ્રકારે ધર્મ કરવા લાગ્યા. એવી તપશ્ચર્યા કરવા લાગ્યા, જેથી તેનું શરીર શુષ્ક બની ગયું, લુખાશવાળું, માંસ વગરનું, નસોથી બાંધેલા હાડકાના પિંજર સરખું, લેહી સાથે કર્મોને પણ શેષાવી નાખ્યા અને મહાધર્મ સેવનારો થયો. બાર વરસ સુધી શ્રાવકધર્મ અને પ્રતિમાઓ પાલન કરીને પિતાને અંત સમય જાણે એક મહિનાની સંખનાનું આરાધન કરી, મનમાં પંચપરમેષ્ઠીનું સજજડ એકાગ્રતાવાળું ધ્યાન સ્થાપન કરી, પોતાના આત્માની સુંદર ભાવના ભાવ ભાવતે મૃત્યુ પામીને સૌધર્મ નામના દેવલોકમાં અરુણામ વિમાનને શોભાવનાર થયા.
ચાર પહાપમના આયુષ્યવાળો તે દેવ દિવ્ય ભાગ સુખ ભેગવતે હતે. ત્યાં હંમેશાં શાશ્વત લિંબાની પૂજા જિનમનો મહત્સવ કરે છે. ત્યાંથી ચ્યવીને મનુષ્યજન્મ પામીને મોક્ષે જશે. (૬૮)
કામદેવ કથા સંપૂર્ણ (૧૨૧) કામદેવ શ્રાવક વિવેકી લેવાથી અપરાધ કરનાર ઉપર પણ કોપાયમાન ન થયે, જ્યારે અવિવેકીએ તો અપરાધ ન કર્યો હોય, તે પણ કપ કરીને સ્વાર્થ સાધ્યા વગર દુર્ગતિમાં પડે છે, તે વાત ષ્ટાંતથી કહે છે–
भोगे अभुंजमाणा वि केइ मोहा पडंति अहरगई। વિકો હાથ, સત્તા કપાસ ૧ | ૨૨ છે. મ-સિં-તુ, કાર-મ-સાગારે 1 जिणवयणम्मि गुणायर ! खणमचि मा काहिसिपमायं ॥१२३॥
"Aho Shrutgyanam
Page #391
--------------------------------------------------------------------------
________________
ગતિગામી દ્રમકની કથા
[ ૩૬૧ } કેટલાક વિવેક વગરના મહાધીન બની ભોગ ભેગવ્યા વગર જ હલકી-નીચી ગતિમાં પડે છે. ભૂખ્યો-આહાર મેળવવાની ઈચ્છાવાળે દ્રમક યાત્રા કરવા જતા લોકો ઉપર કોપાયમાન થયે. તેની કથા કહેવાય છે.
રાજગૃહ નગરમાં મેટા મહત્સવ સમયે વૈભારગિરિની સમીપમાં ઉજાણી કરવા ગમેલા લોકોનો વૃત્તાન્ત જાણીને ભિક્ષા પ્રાપ્ત ન કરનાર કોઈક ભિખારીએ કોટવાળ દ્વારા જાણી ત્યાં કંઈક ભેજન મળશે, તેમ ધારી ત્યાં ગએલા લોક પિતાના આનંદઅમિદમાં મરત હોવાથી કોઈએ તેને ભિક્ષા ન આપી. ભિક્ષા ન મળવાથી ભિક્ષુકને તે લોકો ઉપર સખત કેપ થયા અને ચિંતવ્યું કે, “આ સર્વ દુરાત્માઓને ચૂરી નાખું.” એમ વિચારી પર્વત ઉપર ચડયો. પર્વત ખોદનાર કોઈકે એક મોટી પવતશિલા તેડી હતી, તે તે નીચે ગબડાવી, પરંતુ તે આગળ શૌદ્રધ્યાન કરતે રહેલે. હતો જેથી તે પોતે જ તેની નીચે આવી ચૂરાઈ ગયે. સાતમી નર૪ પૃધિવીમાં ગયે અને લેકે તે ત્યાંથી નાસી ગયા. (૧૨૨)
આ સર્વ અવિવેકનું ફળ જાણે જિનવચનથી પ્રાપ્ત થએલા વિવેકવાળા લોકોએ પ્રમાદ ન ક જોઈએ. તે માટે કહે છે કે—બડે ગુણોની ખાણ સ્વરૂપ આત્મા! ડિ ભવોમાં દુર્લભ, જન્મ–જરા-મ૨ણ કવરૂપ પાપ વગરના, સંસાર-સમુદ્રથી પાર ઉતારનાર જિનવચનમાં ક્ષણવાર પણ પ્રમાદ ન કરીશ.” ગુણાકર સંબંધન કરીને રણસિંહ પુત્રને ઉત્સાહિત કરવા માટે બહુમાન પૂર્વક કહે છે કે, “પ્રમાદના હેતુ હોય તો રાગ-દ્વેષ છે. તેથી તેના દેશે સ્પષ્ટ ઉઘાડા કરીને તેને છોડવા માટે કહે છે, (૧૨૩)
जं न लहइ सम्मत्तं, लद्धण वि जं न एइ संवेगं । विसय-सुहेसु य रज्जइ, सो दोसो राग-दोसाणं ॥ १२४ ॥ तो बहुगुण-नासाणं, सम्मत्त-चरित्त-गुण विणासाणं । न हु वसमागंतव्वं, राग-दोसाण पावाणं ॥ १२५ ॥ नवि तं कुणइ अमित्तो, सुठु वि सुविराहिओ समत्थोऽवि । जं दोऽवि अणिग्गहिया. करंति रागो अदोसो अ॥ १२६ ॥ इह लोए आयासं, अजसं च करें ति गुण-विणासं च । पसवंति अ परलोए, सारीर-मणोगए दुक्खे ॥ १२७ ।। धिद्धी ! अहो अकज्जं, जं जाणतोऽवि राग-दोसेहिं । फलमउलं कडुअरसं, तं चेव निसेवए जीवो ॥ १२८ ।। को दुक्खं पाविज्जा? कस्स व सुक्खेहि विम्हओ हुज्जा ? । જો વન ઋષિ મુકરવું ? -દોરા ન ન દુન્ના !
"Aho Shrutgyanam
Page #392
--------------------------------------------------------------------------
________________
[ ૩૬૨ ]
પ્રા. ઉપદેશમાવાન ગુર્જશાવાદ જે પ્રમાદ-રાગ-દ્વેષના કારણે સમ્યફવ મેળવી શકતા નથી, કદાચ સફવા મળી ગયું હોય, તે પણ સંવેગ પામતા નથી અને વિષય સુખમાં અનુરાગવાળા થાય છે, તે દોષ હોય તે માત્ર શાળા-દ્વેષને છે, તે ઘણા ગુણેને નાશ કરનાર, સમ્યકત્વ-ચારિત્ર ગુણને વિશેષ નાશ કરનાર એવા પાપી રાગ-દ્વેષને વશ ન બનતાં તેને આત્માએ વશ કરવા જોઈએ. તે સમર્થ શત્રુ હોય છે, જેને આપણે તિરસકાયા હાય, પરેશાન કર્યું હોય, તે તેટલું નુકશાન કરતો નથી. વધારેમાં વધારે નુકશાન કરે તે એક ભવનું મૃત્યુ પમાડે, પરંતુ આ રાગ દ્વેષને કાબુમાં લેવામાં ન આવે, તો તે ઉઠ્ઠખલ એવા બંને પારાવાર નુકશાન કરે છે. માટે અનેક જન્મ-મરણ અને બીજાં દુઃખ આપનાર એવા રાગ-દ્વેષને મૂળમાંથી પ્રથમથી જ ત્યાગ કરવા જોઈએ.
વળી તે બંને આ લેકમાં શારીરિક, માનસિક દુઃખ, અપયશ કરે છે. પૂજ્યપાન, જ્ઞાનાદિક ગુણેનો વિનાશ કરે છે. વળી પરાકમાં પણ શારીરિક, માનસિક દુઃખો નરકમાં ભોગવવા પડે છે. “અહ! મહાઆશ્ચર્યકારી આ અકાય છે-' એમ જણવા છતાં પણ રાગ-દ્વેષથી ખાટી પ્રવૃત્તિ આ જીવ કરે છે, મહાઅનર્થકારી કડવાં ફલ આપનાર છે-એમ જાણવા છતાં પણ પાપકાર્ય કરવાથી જીવ અટકતો નથી અને રાગ-દ્વેષનું સેવન કર્યા કરે છે. શંકા કરી કે, “આ પ્રમાણે સંતાપ કરાવનાર રાગ-દ્વેષરૂપ રંગેની શાંતિ કરનાર કંઈક એવું ઔષધ છે કે કેમ? ત્યારે જણાવે છે કે, “તેવું અદશ્ય ઔષધ છે. જે માત્ર સ્વાનુભવથી સારી રીતે જાણી શકાય છે અને જેને આનંદ એ અપૂર્વ અનુભવાય છે કે, જે વચનથી વર્ણવી શકાતું નથી. (૧૨૪ થી ૧૨૯) સામ્ય-મહારસાયન મહાત્માએ આ પ્રમાણે ઉપદેશેલું છે.
ચેતનવાળા કે ચેતન વગરના પદાર્થો જે ઈષ્ટ રૂપે કે અનિષ્ટરૂપે રહેલા હોય, તેમાં જેમનું મન મૂઝાતું નથી, તે સામ્ય-સમભાવ કહેવાય છે. મુનિવરોને કઈ ગોશીષ ચંદનનો લેપ કરે અથવા કોઈ વાંસલાથી શરીરનો છેદ કરે, તે સમયે જે ચિત્તવૃત્તિને ભેદ ન થાય, તેમના ઉપર રાગ-દ્વેષ ન થાય, તે તે અનુત્તર સાય કહેવાય. કોઈક આપણા ઉપર પ્રીતિવાળો આપણાં ગમતાં કાર્યો કરી આપે, અથવા
વાવ બની શાપ આપે, તે પણ બંને ઉપર ચિત્ત એક સરખું હે, તે ગ્રામ્યસુખ સરોવરમાં નાન કરે છે. હવન કરતા નથી, તપ કરતો નથી, કોઈને કંઈપણ દાન આપતો નથી, છતાં આશ્ચર્યની વાત છે કે મૂલ્ય આપ્યા વગરની આ સામમાત્રથી નિવૃત્તિ ખરીદાય છે. કલેશ કરાવનારી ચેષ્ટા, દુષ્ટ શાળાદિકની ઉપાસના કરવાથી સયું, વગર પ્રયત્ન મેળવી શકાય, તેવા મનોહરં સામ્ય-સુખને આશરે ગ્રહણ કર. પરોક્ષ પદાર્થ ન માનનાર નાસ્તિક સ્વર્ગ અને મોક્ષને નહિ માન, 5 સ્વાનુભવજન્ય સામ્યસુખને તે અ૫લાપ નહિં કશે.
"Aho Shrutgyanam
Page #393
--------------------------------------------------------------------------
________________
સામ્યસુખ-સ્વરૂપ
[ ૩૬૩ ]
કવિએનાં કાવ્યેનાં અતિશક્તિ-અલંકારના પ્રલાપામાં રૂઢ થએલ એવા અમૃતમાં કેમ મુઝાય છે? હે મૂઢ! આ આત્મસવેદ્ય રસરૂપ સામ્યામૃત-રસાયનનું તુ પાન કર. માવા સાયક, ચાટવા લાયક, પીવા લાયક, ચુસવા લાયક સાથી વિમુખ અનેવા હાવા છતાં પણ તિએ વારવાર સ્વેચ્છાએ સામ્યામૃત રસનું પાન કરે છે. કડપીઠ પર સર્પ કે કલ્પવૃક્ષનાં પુષ્પની માળા લટકતી હોય, તેા પણ જેને અપ્રીતિ * પ્રીતિ હોતી નથી, તે સમતાના સ્વામી છે. આ ગ્રામ્ય કોઈ ગૂઢ કે કાર્ય આચામની મુષ્ટિરૂપ ઉપદેશ કે જી' કઇપણ નથી. માળક હોય, કે પંડિત હોય, અને માટે એક જ ભવ-રોગ મટાડનાર આ સામ્ય-આષધ છે. શાંત એવા પણ ચૈાગીઓનું મા અત્યંત ક્રૂરક છે કે, તે ગ્રામ્ય-થાવડે રાગ વગેરેનાં કુલાને હશે છે. સમભાવના આ પરમ પ્રભાવની તમે પ્રતીતિ કરા કે, જે ક્ષણવારમાં પાપીઓને પણ પરમસ્થાન પ્રાપ્ત કરાવે છે. જે સમભાવની હાજરીમાં રત્નત્રયી સફલતાને પામે છે, અને તેની ગેરહાજરીમાં નિષ્ફળ નીવડે છે. તેવા મહામળવાળા તે સમભાવને નમકાર યાગ.
સવ શાસ્રોતુ અને તેના અનું અવગાહન કરીને મેાટા ગ્રખ્ખીથી ભૂમ પાડીને તમને જણાવું છું' કે, ‘આ લેાક કે પરલેાકમાં પેાતાનું કે બીજાનું સામ્ય સિવાય સ્ત્રીજું કાઈ સુખ કરનાર નથી. ઉપસગેર્ગોના પ્રસ ંગેામાં કે મૃત્યુ-સમયે, તે કાલેાચિત સામ્ય સિવાય બીજે કાઈ ઉપાય નથી. રાગ-દ્વેષ આદિ નાશ કરવામાં નિપુણ એવી સામ્ય સામ્રાજ્ય-લક્ષ્મીનું સેવન કરીને અનેક પ્રાણી શાશ્વત શુભતિ અને પદવીને પામ્યા છે, તેથી કરી આ મનુષ્યપણુ સફળ બનાવવાની ઇચ્છાવાળાએ નિઃસીમ સુખસમુદાયથી ભરપૂર એવા મા સામ્યમાં પ્રમાદ ન કરવા, ” (૧૬) ગ્રામ્ય-સુખ પ્રતિપાદન કરનારા શ્ર્લોકા પૂર્ણ થયા. આ પ્રમાણે શગ-દ્વેષને આશ્રીને કંઈક કહી ગયા. હવે તેની પ્રકૃતિને ખાશ્રીને કહે છે
માળી મુકિળીયો, બ્રાહ્ય—મરિકો મારી ય ! મોઢું વિòમુન્નારું, સો વાર નહેર ગોમાજો | ૐ ||
અભિમાની, આચાય -ગુરુના દ્રોહ કરનાર, ખરાબ વર્તન કરનાર હોવાથી અનેક નુકશાન કરનાર કા`થી ભરેલા, ઉસૂત્રની પ્રરૂપણા કરનાર, માગ ભૂલેલા, બિચારા ફોગટના મસ્તક મુડાવી તપસ્યા કરી ચારિત્રપાળી તેના ફ્લેશ સહન કરી આત્માને ખેદ પમાડે છે. કારણ કે, તેમાં સાજ્યનું ફળ પામી શકાતું નથી, જેમકે ગેાશાળે. ગાશાળાની હકીકત મહાવીર-ચરિત્રથી આ પ્રમાણે જાણવી. આ મખલિપુત્ર ગેશાળા ભગવાન મહાવીરના બીજા ચામાસા પછીથી માર ભીતે પેતાની મેળે જ મસ્તક મુડાવીને આઠમા ચાતુર્માસ સુધી મહાવીર ભગવતની પાછળ પાછળ લાગેલે. નવમા ચાતુર્માસના છેડે ધૂમ ગામે પહોંચ્યા. તે ગામની બહાર વૈશ્યાયન નામના માલજ્ઞાન તપસ્વી સૂર્યની તાપના લેતે હતા. તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે.
"Aho Shrutgyanam"
Page #394
--------------------------------------------------------------------------
________________
{ ૩૬૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનુવાદ
ચંપા અને રાજગૃહની વચમાં બાર નામના ગામમાં શંખી નામને ગોવાપળાના અધિપતિ રહેતું હતું. તેને બંધુમતી નામની ભાર્યા હતી, પરંતુ તે વધ્યા હાવાથી પુત્રને જન્મ આપતી ન હતી. તે ગામની નજીકના એક ગામમાં ચેરમે ધાડ પાડી. ત્યાં લોકોને માર મારી પકડી કેદી બનાવી લઈ જતા હતા, ત્યારે કેટલાક દોડીને ભાગી જતા હતા. તેમાં તરતમાં પ્રસવ પામેલી એક યુવતી હતી, જેના પતિને મારી નાખ્યું હતું. તેને બાળક સહિત પકડી. પછી બાળકનો ત્યાગ કરજો. ગોવાળિયાઓ વગેરે ગયા પછી શંખીએ તે બાળકને જોયા અને સ્વીકારી દીધે. પિતાની પત્નીને અર્પણ કર્યો. લોકોમાં વાત જાહેર કરી કે – “મારી પત્ની ગૂઢ ગર્ભવાળી હતી, તેણે હમણાં જ બાળકને જન્મ આપ્યો.” પત્નીને વાથી ઢાંકી લીધી. પિલે બાળક પક્ષ માટે થવા લાગ્યો. પેલી તેની માતાને ચંપાનગરીમાં ચાર વેશ્યાના પાડામાં વેચી નાખી. વેશ્યાના દરેક આચારો તેને શીખવ્યાં. ગીત-નૃત્ય શીખેલી તે સુંદર રૂપવાળી ગણિકા બની. હવે પેલો શંખીને પુત્ર યુવાન થયા, તે ધીનાં ગાડાં ભરીને ચંપા નગરીમાં વેચવા ગયે. ત્યાં નગરજનેને ઈચ્છા પ્રમાણે ક્રીડા કરતા દેખીને તે પણ વિષયસેવનની તૃષ્ણાવાળે થયો, અને વેશ્યાવાડે પહોંચ્યો. તેની માતા વિષે જ તેનું મન આકર્ષાયું, તેને ધન આપ્યું. રાત્રિના વિકાસ સમયે રખાન કરી સુગંધી વિલેપન કરી તબેલ સહિત જાય છે.
માર્ગમાં તેને પગ વિષ્ટાથી ખરડાયા. આ સમયે તેની કુલદેવતાએ “એ આ અકાર્યાચરણ કરે” એમ ધારી તેને પ્રતિબોધ ક૨વા દેવતાને ત્યાં ગાય-વાછરડાંના રૂપિ વિ . ત્યારપછી ખરડાએલે પગ બેઠેલા વાછરડાની પીઠ સાથે ઘસીને તે લૂછવા લાગ્યા. ત્યારપછી વાછરડે પિતાને ખરડે છે તેમ બો – “હે માતાજી! આ પુરુષ મારી પીઠ પર વિઝાવાળે પગ ઘસે છે.” ત્યારે માતાએ તેને કહ્યું કે, “હે વત્સ ! તેમાં તું અધૃતિ ન કર. જે આજે પોતાની માતા સાથે સંવાર કરવા જાય છે, તે બીજું શું અકાર્ય ન કરે?” તે મનુષ્યભાષા સાંભળીને તેને આવી ચિંતા ઉપન્ન થઈ કે, “આ પણ એક આશ્ચર્થની વાત છે કે, “ગાય અને વાછરડો મનુષ્યની ભાષામાં બોલે છે. જે વળી “માતા સાથે” એમ કહ્યું, તે પડ્યું હું તેને પૂછીશ-એમ વિચારી વેશ્યાના ઘરમાં પ્રવેશ કર્યો. તેને ત્યાં જઈ બેઠો અને તેને પૂછયું કે, “તારી ઉત્પત્તિ કેવી રીતે થઈ, તે કહે.” તેણે કહ્યું કે, “તાર તે ચિંતા કરીને શું કામ છે?
ઉત્તમ તપસ્વી, પુરુષે, પ્રધાન સુંદર રમણ, મહાપ્રભાવશાલી મણિ આવા પદાર્થો પિતાના ગુણોથી જ ગૌવ પામે છે, તેની મૂળ ઉપત્તિની શા માટે ચિંતા કરવી?” આવ, મારી સાથે શય્યામાં બેસ, ત્યારે તેણે તેને કહ્યું કે, “બીજું પણ તેટલું મૂલ્ય આપું તે જ સાચો સદભાવ હોય તે જણાવ, સેગન-પૂર્વક તેણે સર્વ સાચી હકી– કત કહી. જે બાળકને ત્યાગ મારી પાસે કરાવ્યા. ચોરોએ મને વેચી નાખી, ત્યારે અનેક પ્રકારના તર્ક-વિતર્ક અને શંકા કરતા ત્યાંથી નીકળીને તે પોતાના ગામે ગયા.
"Aho Shrutgyanam
Page #395
--------------------------------------------------------------------------
________________
ગશાલાની કથા
[ ૩૬૫ ] માતા-પિતાને પૂછવા લાગ્યા કે, “હું તમારા પેટથી ઉત્પન્ન થએલો પુત્ર છું કે બીજે? તેઓ સાચી હકીકત કહેતા નથી. ઘણા આગ્રહ અને દબાણથી પૂછયું, ત્યાર ખરેખરી હકીકત કહી.
ત્યારપછી વેશ્યાને ત્યાંથી માતાને છોડાવ, સ્થાને સ્થાપના કરી. પ્રણામા નામની પ્રવજયા સ્વીકારી. ફરતે ફરતે તે કુમ ગામે આવી આતાપના લે છે. તેના મસ્તકની જટામાંથી સૂર્યકિરણોનો તાપ લાગવાથી જૂઓ ભૂમિ પર પડે છે. તાપસ નીચે પડેલી જૂઓને જીવદયાના પરિણામથી વળી તેને ગ્રહણ કરી ફરી પિતાના મસ્તક પર સ્થાપન કરે છે. તે દેખીને ગોશાળે ભગવંતની પાસે જઈને કહે છે કે, આ મુનિ છે કે મૂકાશય્યાતર છે ? વળી ગોશાળ પ્રભુની સાથે ચાલતાં ચાલતાં “તું મુનિ છે કે ચૂકાશય્યાતર છે?” એમ એક, બે, ત્રણ વખત કહ્યું, એટલે કોપાયમાન થએલા તે વિશ્યાયને તેને વધ કરવા માટે તે વેશ્યા છોડી તેની અનુકંપાથી પ્રભુએ શીતલેશ્યા
છોડી, એટલે તેણે તેજલેશ્યા ઓલવી નાખી, તેને જાણીને ગશાળાએ ભગવંતને પૂછ્યું કે, “હે ભગવંત ! સંક્ષિપ્ત અને વિપુલ તેલેશ્યાવાળો પુરુષ કેવી રીતે થાય? ભગવંતે કહ્યું કે, “હે ગોશાક! છઠ્ઠને પાણે છઠ્ઠ લગાતાર-ઉપરાઉપરી કર્યા કરે, વળી આતાપના લે, મુઠ્ઠીમાં નખ સુધી સમાય તેટલા જ માત્ર અડદના બાકળા અને અચિત્ત એક ચાંગર્ભ જળ ગ્રહણ કરવાથી વિપુલ તેને વેશ્યા પ્રગટ થાય છે.
આ અનુષ્ઠાનવિધિ ગોશાળાએ જાણી લીધો. હવે તે વિપુલ તેજલેશ્યાની સાધના કરવા માટે, હવે ફરી પ્રભુ પાસે ન આવવા માટે ભગવાન પાસેથી છૂટો પડી ગયે. છ માસના તપકમ કરીને તેલેરયા સિદ્ધ કરી. પરીક્ષા કરવા માટે કૂવાના કિનારા પર રહેલી દાસી પર પ્રયોગ અજમાવ્યો એટલે તે બિચારી બળી ગઈ. પિતાને સિદ્ધ થઈ છે, તે પાકે નિશ્ચય થયો, એટલે પૃથ્વી-મંડળમાં ઈચ્છા પ્રમાણે સ્વછંદ કરવા લાગ્યો. હવે કઈક સમયે પાર્શ્વનાથ ભગવંતની પરંપરામાં થએલા શિથિલ આચાર પાળતા અષ્ટાંગનિમિત્તના તત્વના જાણકાર ઉછુંખલપણે ભ્રમણ કરતા દિશાચરે ગોશાળા સાથે ભટકાયા. તેઓએ શાળાને અષ્ટાંગ નિમિત્ત લેશમાત્ર શીખવ્યું. તે વિદ્યાથી ગોશાળા લોકોને ભૂત, ભવિષ્ય જણાવતે લોકોમાં પ્રસિદ્ધિ પામ્યો. વળી સ્વભાવથી જ તેની દુષ્ટ શીલતાને પાર કે પામે ? વળી તે પાપાસક્તને વિદ્યાતિશય પ્રાપ્ત થયા, એટલે શું બાકી રહે? કાલસર્ષ સ્વાભાવિક ક્રોધીલે તેજસ્વી હોય છે, તેમાં વૃદ્ધિ પામતા ઝેરવાળાને ઔષધપાન કરાવીએ, તે તેના પ્રકમાં વાત જ શી કરવી ? વ્યવહારમાં “એક તે વઢકણ હતી, તેમાં દીકરો જ, પછી તેમાં વઢવાડ વૃદ્ધિ જ પામે.' તેમ ગોશાળ અટકચાળો હતો જ, વળી તે વેશ્યા અને અષ્ટાંગ નિમિત્ત કંઈક મેળવ્યું, પછી તેના અભિમાનની શી વાત કરવી ?
પછી શાહમૃત ચંદ્રમા સરખા એકલા અધિક સુશોભિત અને નિર્મોહી ગોશા
"Aho Shrutgyanam
Page #396
--------------------------------------------------------------------------
________________
[ ૩૬૬ ]
પ્રા. ઉપદેશમાલાનો ગુજાનુવાદ બાથી મુક્ત થયેલા ભગવાન પૃવીમાં વિચારવા લાગ્યા. ભગવંતના બીજા ચોમાસામાં ગોશાળે મળ્યા હતા અને નવમા ચોમાસામાં તે તે દુરિતની જેમ દૂર ચાલી ગયા. પોતે જિન ન હોવા છતાં “હું જિન છું' એવી બડાઈ મારનારા સુવર્ણના સિંહાસન પર બેસીને પૃથ્વીમાં લાંબા સંસારવાળા અને ભરમાવે છે. પોતાના ગુરુ એવા મહાવીર ભગવંતની સાથે હું પણ ત્રણે ભુવનમાં તીર્થનાથ છું એમ ડંફાસ. મારતે સ્પર્ધા-હરીફાઈ કરે છે. તેના સંઘમાં આપુલો નામનો શ્રાવકોને આગેવાન હતે, તેમ જ તેની શ્રાવિકાઓમાં હાલાહલ ઝે-સરખી હલાહલી શ્રાવિકા હતી. કોઈક વખત વિચરતે વિચસ્તો તે શ્રાવતિ નગરીએ પહેહાલાહલ કુંભારણની શાળામાં નિવાસ કરીને રહેલો હતો. આ પછીનું જગતવામીના આ કુશિષ્યનું ચરિત્ર આચાર્યની ભક્તિરાગ તે માથામાં કહેલું છે, ત્યાંથી જાણી લેવું. (૧૩૦)
कलहण-कोहण-सीलो, भंडणसीलो विवाययसीलो य । जियो निच्चुज्जलिओ, निरत्थयं संयमं चरइ ॥ १३१ ।। जह वणदवो वणं दवदवस जलिओ खणेण निद्दहइ । एवं कसाय-परिणओ, जीवो तव-संजमं दहइ ॥ १३२ ॥ परिणाम-वसेण पुणो, अहिओ ऊणयरओं व हुज्ज खओ। ત૬ વિ વવાર-મિન, મળg રૂ ના વૃદ્ધા રૂરૂ II फरुसवयणेण दिणतवं, अहिक्विवंतो अ हणइ मासतबं । वरिसतवं सवमाणो, हणइ हणतो असामण्णं ॥१३४ ॥ अह जीविरं निकितइ, हंतूण य संजमं मलं चिणइ । जीवो पमायबहुलो, परिभमइ अ जेण संसारे ॥ १३५ ।। अकोसण-तज्जण-ताडणा य अवमाण-हीलणाओ अ ।
मुणिणो मुणिय-परभवा (पहा), दढप्पहारिन विसह ति ।। १३६ ॥ કજિ કરવાના, પિતાને અને બીજાને કોષ ઉત્પન થાય તેમ કરવાના સ્વભાવવાળા, હાથમાં લાકડી, ઢેકું જે આવ્યું તે લઈ માપવાના સ્વભાવવાળા, રાજકુલન્યાયાલય સુધી પહોંચી વિવાદ કરી લડવાના સ્વભાવવાળો અથવા સામાન્યથી વાદવિવાદ કરવાના રવભાવવાળો તે હમેશાં કેક-અગ્નિથી પ્રજવલિત રહે છે, તે બિચારો નિરર્થક ચારિત્ર આચરે છે. હવે તેના ચારિત્રની નિરર્થકતા જણાવતા કહે છે કેજેમ વનમાં સળગેલો દાવાનલ ઉતાવળો ઉતાવળ સળગીને ક્ષણવારમાં આખા વનને. બાળીને ભસ્મ કરી નાખે છે, તેમ કષાયથી પરિણમે આત્મા ઉપાર્જન કરવા લાંબા કાળના તપ-સંયમના ફળને ક્ષણવારમાં બાળીને વિનાશ કરે છે. તેથી સમતા જ
"Aho Shrutgyanam
Page #397
--------------------------------------------------------------------------
________________
દઢપ્રહારીની કથા
[ ૩૨૭ ] -તપ-સંયમ ધર્મનું મૂળ છે. વળી આત્મામાં વતતા પરિણામ જે પ્રકારના થાય, તેને અનુસાર ઓછા-અધિક એવા તપ-સંયમને ક્ષય થાય છે. આ તો માત્ર ફૂલઆશ્રાદષ્ટિથી કહીએ છીએ. આ વ્યવહાર-વચન અમજવું, નિશ્ચયથી તે કષાયના તીવ્રતર પરિણામે કરીને ચારિત્રના તીવ્રતર અને મંદ પરિણામથી મંદ ક્ષય થાય છે. તેથી પરિણામોનુસાર ક્ષય થાય છે. ( ૧૩૧ થી ૧૩૪).
બીજાને કઠે૨-આકરાં વચને સંભળાવવાથી એક દિવસે કરેલ ઉપવાસાદિ તપ અને ઉપલક્ષણથી એક દિવસને પાળેલ સંયમ તેના ફળનો નાશ કરનાર થાય છે. ક્રોધ કરીને સામાની જાતિકુળની હીલના કરનારને એક મહિનાના, આક્રોશ કર-શાપ આપે, તે એક વરસનાં તપ-સંયમ અને કોઈને લાકડી આદિથી તાડન-તર્જન કરે, તે તેના સમગ્ર શ્રામશ્યને વિનાશ થાય છે. તથા કોઈકના પ્રાણેને નાશ કર-મારી નાખે, તે પિતાના સંયમનો નાશ કરી મલિન પાપ ઉપાર્જન કરનારા થાય છે. આ પ્રમાદની બહુલતાવાળો જીવ આવા પાપને કારણે લાંબા કાળ સુધી સંસારમાં જન્મ-મરણના ફેરા કરનારે થાય છે. આવું કષાયવરૂપ સમજીને મુનિઓએ શું કરવું ? તે કહે છે
જેમણે પરભવનું સ્વરૂપ જાણેલું છે, એવા મુનિવરને કોઈ તિરસ્કારનું વચન કહે, તર્જની આંગળી બતાવીને અપમાનિત તજેના કરે, દોરડાદિકથી કે ચાબુથી માર માર, હથિયારથી હણ, જાતિ-કુલથી નિંદિત કરી હલકો પાડે, તો દઢ પ્રહારી માફક સમતાથી સહન કરે. પિતાના પૂર્વે કરેલાં કમને દોષ માને, ઉપસર્ગ કરનાર ઉપર રોષ ન કરતાં તેની ભાવયા ચિંતવનારે થાય. (૧૩૪ થી ૧૩૬) દઢપ્રહારીની કથા
એક કાઈ સંનિવેશ-નાના ગામમાં અનાચાર કરવામાં આનંદ માનનાર, કોઈ પ્રકારે કાબુમાં ન રાખી શકાય, ઉચ્છંખલ, અધમ હવભાવવાળે કોઈક બ્રાહ્મણ યુવાન હતે. અવિનય કરનાર તોફાની હોવાથી તેને તે ગામમાંથી હાંકી કાઢયે. જેથી તે - બ્રમણ કરતાં કરતાં એક ચોરની પલ્લીમાં પહોંચે. તે પહલીના સવામીએ તેને પુત્ર તરીકે સ્વીકારી ત્યાં રાખે. પલ્લી પતિ મૃત્યુ પામ્યા, એટલે પરાક્રમ વગેરે ગુણવાળા તેને પહલીવામી બનાવ્યું. અતિક્રૂરતાવાળા હોવાથી અને તેવા ક્રૂર પ્રહાર કરનાર હોવાથી તે લોકોમાં દઢપ્રહારી તરીકે પ્રસિદ્ધિ પામ્યો. કેઈક વખત કુશસ્થલ - નગરમાં ધાડ પાડવા માટે ગયો. તે નગરમાં હંમેશા ચક્ર માફક ભિક્ષા માટે ભટકનાર દેવશર્મા નામને બ્રાહ્મણ હતા, તેને કોઈ કુટુંબી કે નજીકના સગાંસંબંધીઓ પણ ન હતા, નિરંતર દરિદ્રતાનું દુઃખ ભોગવતો હતે. “ધનવંત લોકોને સગા-નેહીસંબંધી હોય છે, તેની આજ્ઞા ઉઠાવનાર લેક પણ હોય છે. કાર્યકાલે લોકો તે
"Aho Shrutgyanam
Page #398
--------------------------------------------------------------------------
________________
[ ૩૬૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનુવાદ તેને સાથ આપનારા હોય છે. આ તે બીજે રાજા અને દેવ છે. અહિં આ ઇશ્વર કુબેર છે. દરિદ્રતાનું મન એવું રુંધાઈ ગયું કે, તારી પાસેથી નીકળી બહાર સ્થિર થયું છે.” “હે દરિદ્રતા! તારામાં કેટલાક ગુણ રહેલા છે, રાજા, અગ્નિ, ચેરની અને તને ભય હેતે નથી, તને ભૂખ ઘણું લાગે છે, તને રોગ થતા નથી, દરેક વર્ષે તારી ભાર્યાને પ્રસૂતિ થાય છે.”
પોતાના પુત્ર હંમેશાં આ દેશમાં પાસે ખીરનું ભોજન માગતા હતા. ત્યારે એક દિવસે લોકો પાસેથી દૂધ, ચોખા, ખાંડ વગેરે માગીને તેણે સુંદર ખીરનું ભોજન તૈયાર કરાવ્યું. પિતે નદીએ નાન કરવા ગયે. તે સમયે દઢપ્રહારી તે નગરમાં આવ્યો અને લૂંટવા લાગ્યો, તેની સાથે આવેલા એક ભૂખ્યા લૂંટારાએ ત્યાં આ ખીરનું ભોજન દેખ્યું, તેને ઉપાડીને તે પાપી જ્યાં દર પલાયન થયા, એટલામાં દેશમાં નાન કરી પાછો આવ્યો. ખીર લૂંટી ગયાના સમાચાર જાણું તે ભુગલ લઈ તેની પાછળ દોડી ચીસ પાડીને રડતો રડતે ચોરને માર મારે છે. ફરી તેની પાછળ પાછળ, દોડે છે. પ્રસૂતિને સમય નજીક છે, એવી તેની પત્ની પણ તેની પાસે આવી. પરસ્પર એકબીજાને મારી રહેલા હતા, તેની વચ્ચે આવીને રહેલી છે. બ્રાહ્મણે એક શેરને પટકલ દેખ- દઢપ્રહારીએ ક્રોધે ભરાઈને એકદમ તરવારને ઝાટકે મારી તે બ્રાહ્મથને મારી નાખે, “હે દુષ્ટ ! ધીઠાઈ પાપી ચેષ્ટાવાળા અધમ આ તે શું કર્યું?” એમ વિલાપ કરતી ગર્ભવતી બ્રાહ્મણ તેને વસ્ત્રથી ખેંચી અતિક્રૂર એવા તે દઢપ્રહારીએ કઠોર તરવારથી તેના બે ટૂકડા કરી નાખ્યા.
ગર્ભમાંથી બહાર નીકળેલ બાળક ભૂમિ ઉપર તરફડવા લાગ્ય, આવા તરફડતા ગર્ભને દેખીને પશ્ચાત્તાપ અગ્નિથી જાળી રહેલા મનવાળે ગંભીર વિચારણામાં પડયો કે, “આ મેં કેવાં અધમ કાર્યો કર્યા?” તીવ્ર સવેગ પામે તે એકદમ નગરમાંથી બહાર નીકળી ગયે. “હે નિભંગી ક્રૂર હૃદય ! આ તારો કઈ જાતને અષમ વ્યાપાર! બીજે કઈ મનુષ્ય આવું મહાઘોર પાપ કરે નહિં. પત્ની સહિત દરિદ્ર બ્રાહ્મણુની હત્યા એ તે મહાપાપ છે જ, તેમાં ગર્ભની હત્યા તે તે પાપની ઉપર આ ચૂલિકા બનાવી. મારા આવા અધમકાર્યથી આ લોકમાં ‘આ કાપુરુષ છે” એવા પ્રકારના પડહે ત્રણે ભુવનમાં વાગશે અને પરલોકમાં તે અવશ્ય નરકગતિ મળવાની છે. આ કે વ્યવસાય થી પાંચ મહાપાપ કહેલાં છે. તેમાંથી એક પણ પાપ કોઈ કદાપિ કરે છે તેવા મનુષ્યને જન્મ જ ન થજો, કદાચ ગભ પ્રાપ્ત કર્યો હોય, તે તે ગર્ભ ગળી જજે અને જન્મ હારી જજે.
આવાં અધમ દુષ્કર્મ કરનાર એવા મારા બ્રાહમણપને પણ ધિક્કાર થા. અથવા બ્રાધાણપણાની વાત હર શખીએ, કેમકે કહ્યું છે કે, “વિષયમાં સીમાહિત વૃત્તિ, તેમ છતાં સ્તુતિ કરવા યોગ્યમાં પરમ રેખા, તૃષ્ણારૂપી સે સર્પોમાં વસવા
"Aho Shrutgyanam
Page #399
--------------------------------------------------------------------------
________________
& પ્રકારની કથા
[ ૩૬૯ ] છતાં, તૃણા હિત સજજનેમાં પ્રથમતા, ક્રોધ, ચી, બાલકને ઘાત કરનાર હોવા છતાં અવસ્થામાં અગ્રેસરતા, બ્રાહ્મણના દુખે તપી શકાય તેવા તપથી પ્રાપ્ત કરાય તેવા વિલાસને નિત્ય નમસ્કાર થાઓ.”
તે હવે આજ તરવાથી મારી જાતે જ મારા આત્માને હણ નાખું અથવા આ ઉદબટ તીક્ષણ ભાલા વિષે ભેંકાઈને મૃત્યુ પામું , અથવા ભ્રગુપાત કરું? આવા પ્રકારના પિતાની કલ્પનાના વિતક કરવાથી સર્યું, તે હવે નિશ્ચલ અને સમર્થ એવા સુંદર ધર્મના મર્મને કહેનારા મહામુનિઓને પૂછું. એમ વિચારી વનમાં સાધુની તપાસ કરતા ત્યા સંગ વગરના મનહર કાઉસગ્ય દયાનમાં રહેલાં સાધુની પાસે જઇને પોતે કરેલા પાપનો પ્રતિકાર પૂછે છે. (૨૫) કે, “હે સ્વામી ! શું હું પાપથી ભણતા એવા મા એકલા આત્માને મારી નાખું ?' એટલે કાઉસગ્ન પારીને તેને મુનિ કહે છે કે-“અરે! આ પ્રમાણે આત્મવધ કરવાનું છઠું પાપ કરવું યુક્ત નથી.
મેલું વસ મેશથી મિશ્રિત કરલા જળ વડે ધોવાથી શુદ્ધ થતું નથી. ઘીથી ભરપૂર પૂણે અન્ન ભોજન કરવાથી અજીર્ણ ક્ષય થાય ખરો? વાયુ હિત લંઘન આદિ કરવાથી તે અજીનો નક્કી ક્ષય થાય છે. કોઈના પ્રાણનો નાશ કરવાથી ઉપાર્જન કરેલ પાપ, પ્રાણિવકની વિતિ-પચ્ચકખાણ કરવાથી થાય છે. જ્યારે તે. વિતિ પણ નિરવ સંયમના ઉદ્યમવાળાને સિદ્ધ થાય છે. લાખો માં એકઠાં કરેલાં પાપ સમૂહને નાશ કરવામાં સમર્થ શિવસુખ-વૃક્ષના કંદ સમાન એવી જિનેશ્વરે કહેલી આ દીક્ષા છે. તે મુનિના વચનની સાથે જ તેણે દીક્ષા અંગીકાર કરી અને બીજા વડે દુખે કરી આચરી શકાય, તે આકરા અપવાદ-છૂટ-છાટ વગરના અભિગ્રહ સ્વીકાર્યું. “જે દિવસે આ મહાપાપ કોઈ પ્રકારે મારા મરણમાં આવી જાય, તો તે દિવસે અશનાદિક ચાર પ્રકારનો આહાર મારે ન ગ્રહણ કર.” જયાં સુધી લોકોનાં વચનોથી આ મારું પાપ ન ભૂંસાય ત્યાં સુધી આ કુશસ્થલ છેડીને બીજે સ્થળે હું વિચારીશ નહિ. “આ નગરમાં નગર કે મારી નિંદા કરતા અને મને પાપીને મુઠ્ઠી, લાકડી, ડેફાં મારીને મને હશે, એટલે મારું પાપકર્મ ભય પામશે, એમ વિચારી તે જ નગરમાં પામરાવડે હણાતે વિચાર છે.
વળી લોકો તેને સંભળાવે છે કે, “હે પાપી ! આવાં ઘોર પાપ કરીને વળી તું સાધુ કેવી રીતે થશે? દુસહ બાવીશ પરિષહેને સહન કરતે હતે. વળી ઉપસાગસમૂહના સંસર્ગથી ઉગ્ર ધ્યાનારસમાં એકાગ્ર બન્યો, વળી લોકો તેને સંભળાવતા હતા કે, “તું અહિ કયાંથી આવ્યા,” ચાલ અહીંથી બહાર નીકળ. અહીંથી તને કંઈ મલવાનું નથી, “હે પ્રિયા અને શિક્ષા ન આપીશ, અથવા તે માત્ર એક શિક્ષાને ટૂકડો આ૫,” આ પ્રમાણે દરેક ઘર કઠોર અને તિરસ્કારના વચન સંભળાવીને કાઢી મૂકાત તે સાધુ કમને નિમૅલ કરવા માટે ભિક્ષા માટે બ્રમણ કરે છે.
"Aho Shrutgyanam
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૭૦ ]
પ્રા. ઉપદેશમાલા મા ગુર્જશનુવાદ અને પિતાને કૃતાર્થ માને છેવળી આ ગાય, ગભ, બ્રાહ્મણ અને સ્ત્રીની હત્યા કરનારો છે.” એમ લોકો બોલતા હતા. ભિક્ષા માટે ઘરમાં પ્રવેશ કરતો હતો, ત્યારે લોકો કૂતરાની જેમ હેફાથી તેને કૂટતા હતા, તેથી “હે આત્મા ! જેવું કર્મ કર્યું હોય, તેવું ફળ મેળવ, જેવું બીજ વાવે છે, તેવું જ ફળ પ્રાપ્ત થાય છે, જે આ લોકો કેાધ ન કરનાર મારા વિષે કેપથી તિરસ્કાર કરે છે, તેથી કરીને મારા કર્મની નિર્જ વગર પ્રયને સિદ્ધ થાય છે, મારા ઉપર જે આક્રેશ કરે છે, તે તેમના હર્ષ માટે થાય છે. જેમાં તેમને, તે પ્રમાણે પ્રીતિપૂર્વક સહન કરનાર અને કર્મક્ષય કરનાર મને પણ આનંદ માટે થાય છે. (૪૧) (અન્યાગ ૭૦૦૦).
જે મને આ લોકે તિરસ્કાર કરે છે, તેથી તેમને જે સુખ ઉન્ન થાય છે, તે સુખ ભવમાં મને ઉત્પન્ન થાઓ. ખરેખર સુખને સંગમ થવ દુર્લભ છે. આ લેકે કઠોર વચન સંભળાવીને મારા દુષ્ટ કર્મની ગાંઠની ક્ષાર નાખવા માફક ચિકિત્સા કરે છે. તેઓ મારા અત્યન્ત સનેહી મિત્રો છે. આ લોકો ભલે મને તાડન કરે, પરંતુ સુવાને અગ્નિને જેમ સંતાપ થાય છે, તેમ તેની મલિનતા દૂર થાય છે તેમ મારે કમ-મેલ પણ નાશ પામે છે. કેઈ મને દુર્ગતિરૂપ કેદખાનામાંથી બહાર ખેંચી કાઢે અને પિતાને તેમાં પ્રવેશ કરાવે, તે તેઓ કદાચ મને પ્રહાર કરે છે, શા માટે મારે તેમના પર કરવો ? પિતાના પુરુષને વ્યય કરીને જે મારા પાપને દૂર કરે છે, તો તેના જેવા બીજા ચડિયાતા બંધુઓ કોણ કહેવાય ? મારા વર્ષ કર, બાંધે, તો તે મને સંસારથી મુક્ત કરાવનાર હોવાથી મને હર્ષ માટે થાય છે, પરંતુ તેથી તેને અનંત સંસાર વધે છે તેનું મને દુઃખ થાય છે.
કેટલાક બીજાના આનંદ માટે ધન અને શરીરનો ત્યાગ કરે છે, પરંતુ તેઓને પ્રીતિ કરનાર એવા આક્રોશાદિ મને કશા વિસાતમાં નથી.” એ વગેરે હંમેશાં ભાવના ભાવતા અને પોતાના પાપનો નાશ કરવા માટે દરેક ઘરે ભિક્ષા માટે જમણુ કરતે હતો, પરંતુ આ પ્રમાણે છ મહિના સુધી પાણી કે આહાર કર્યા વગરનો તે દઢપ્રહારી મુનિ, જેણે શુભભાવના રૂપ દાવાનલથી પિતાના કમરૂપી ઈશ્વરને ઢગલો સજજડ બાળી નાખે છે, એ તે કેવલજ્ઞાન ઉત્પન્ન કરી તે જ ભવે મોક્ષ-સુખ પાસે. એ પ્રમાણે બીજા સર્વ સાધુઓએ પણ તાડન, તજનાદિક ઉપદ્રવ કરે, તે તેનો પ્રતિકાર ક્ષમા અને સહનશીલતાથી કર. (૫૧)
अहमाहओ त्ति न य पडिहणंति सत्ताऽवि न य पडिसवंति ।
મારિન્નતા વરું સદંતિ સારડુિં ૧ || શરૂ૭ . અધમ એવા કોઈકે લાકડી, મુષ્ટિ આદિ વડે મને માર્યો હોય, તે પણ તેના મારીને બદલો ન લે, શાપ આપ્યો હોય, તે અથવા અપશબ્દો સંભળાવ્યા છે,
"Aho Shrutgyanam
Page #401
--------------------------------------------------------------------------
________________
સહઅમલની કથા
[ ૩૭૧ } તે સામે અપશ ન સંભળાવવા કે પ્રતિશા૫ ન આપો. કેઈ મારતા હોય, તો સાધુએ સહઅમલની જેમ સમતાથી સહન કરવું. (૧૩૭)
સહસમલ્લનું આખ્યાનક આ પ્રમાણે જાણવું–
શંખપુર નગરમાં શંખ સરખે ઉજજવલ, નિમલ ચરિત્રવાળો સેંકડો સુભટોના સંકટસ્થાન અર્થાત્ તેમને પરાભવ કરવા સમર્થ, મરતકના મુગટમાં પહેલા માકિયના ચરખો તેજસ્વી શૂરવીર એવો કનકકેતુ નામનો રાજા હતો. તે રાજાની પાસે વીરમાતાએ જન્મ આપેલ વીરસેન પોતાના ગુણોને પ્રકાશિત કરવા માટે તે રાજાની સેવા કરવા માટે રહેલો છે. રાજા દરરોજ તેને આજીવિકા માટે ૫૦૦ પ્રમાણુ ધન આપે છે, તે પણ તે લેવા ઈચ્છતો નથી. કારણ કે, તે ૨૪મ પિતાના અસાધારણ પરાક્રમગુણને અનુરૂપ ન હતી. કોઈ સમયે કોઈક રાજાએ કેપથી નગરાદિકમાં ઉપદ્રવ કર્યો. ત્યારે સભામાં બેઠેલા કનકતુ રાજાએ પરાક્રમી સેવકને કહ્યું કે, “આ ઉપદ્રવ કરનાર કાલસેન શ જાને પકડીને બાંધી મારી પાસે કાણુ જલ્દી લાવશે ?” જ્યારે કોઈએ પણ તેના પ્રત્યુત્તર ન આપે, ત્યારે તે સમમ પરાક્રમીઓમાંથી વીરસેને સાહસ કરી શજાને વિનતિ કરી કે, “ આપની આજ્ઞાથી હું આ કાર્ય તરત બજાવીશ, પરંતુ આ કાર્યના યશ ભાગીદા૨ આપે બીજા કેઈને મારી સાથે ન કરવો. મારા પિતાના એકલા પાકમથી જ તેને બાંધીને હું જહદી આપની પાસે હાજર કરીશ” તે રાજાના ચર–
ને જુહારીને માત્ર એકલી પિતાની તરવારને સહાયક બનાવીને અપૂર્વ માહસિક તે કાલસેન નામના રાજા સામે ગયો.
અલ્પકાળમાં કાળસેનના સૈન્યને અતિશય નસાડી મૂક્યું અને કહેવા લાગ્યા કે, ક્રોધ પામેલા કનકકેતુ રાજા કહે છે કે, પેલે કાલસેન કયાં છે ? આ કોઈ ગાંડો જણાય છે એમ અહંકારથી તેની બેદરકારી કરી. સેનિક શજસભામાં પ્રવેશ કરતાં રિયા, તે પણ તે અંદર ઘૂસી ગયો. “અરે! આ કોણ છે, આ કેવું છે? તેને હાથથી પકડી લે.” એમ બોલતા જ એકદમ તે રાજાને વીરસેને બાંધી લીધે. ત્યાપછી તરવાર ખેંચીને મજબૂત મુઠ્ઠીથી તેના કેશ ૫કડીને રાજાને કહ્યું કે, જે જીવવાની ઇરછા હોય, તે તું કનકતુ રાજાને તાબે થઈ તેની સેવા કર. એટલામાં “હું રાજાને
ડાવું, હું રાજાને મુકત કરાવું” એમ સેનિક સ્પર્ધા કરવા લાગ્યા એટલે તે રાજાને પિતાના સૈનિકોને રોકયા કે મારા પ્રાણની હેડ ન કરો. બે ત્રણ દિવસ થયા પછી કનકતુ રાજાએ સૈન્ય મેકવ્યું. ચિત્ય જાણનાર એવા તેણે આ પકડેલા રાજાને અમપણ કા.
આ પ્રમાણે હાથ બાંધેલા રાજાને તે કનકકેતુ રાજા પાસે લાવ્યો. તેને નમન કર્યું. વિસ્મય પામેલા તે રાજાએ એકદમ તેને બંધનમાંથી છોડાવ્યો. વીરસેન સુભટનો સમગ્ર વૃત્તાન્ત કહ્યો. રાજાએ પૂછ્યું કે, તેનું સૈન્ય તે ઘણું જ હતું. ત્યારે પિતે
"Aho Shrutgyanam
Page #402
--------------------------------------------------------------------------
________________
{ ૩૭૨ ]
પ્રા. ઉપશમાલાનો ગુજરાતના તેવા સમયે ગયો હતો, જેથી સિનિક ખાવા-પીવાના આરામમાં હતા અને શાન એકાકી હતું. ત્યારપછી તે રાજાને તેના રાજ્ય પર ફરી સ્થાપન કર્યો અને શ્રેષ્ઠ આભૂષણ આદિજી સત્કાર કર્યો. તે રાજાએ પણ પોતાના સર્વશવથી આ કનકકતુ શાજાનું માંગલિક કર્યું. આ રાજાએ પણ તેને સત્કાર કરી પોતાના દેશમાં મોકલી આપ્યા. હર્ષ પામેલા મહારાજાએ વીરસેન સુભટને પિતે મનથી હારેલા કરતાં પણ
ડા, હાથી, કોશ, અને દેશનું આધિપત્ય આપ્યું. તથા ઘણા નેહથી તેને “સહસમલ' એવું બિરુદ પણ આપ્યું. ન્યાય-નીતિમાં આગ્રહવાળો બની પિતાનું શાસ્ત્ર નિષ્કપટભાવે પાલન કરતે હતે. (૨૦)
કોઈક સમયે નગર ઉદ્યાનમાં સુદર્શન નામના આચાર્ય ચિંતા પધાર્યા. તેમના ચરણમાં વંદન કરવા માટે સહમલ પણ ત્યાં આવ્યો. ત્રણ પ્રદક્ષિણા આપી આચાચંના પાદયુગલમાં પ્રણામ કરીને બે વસ્તકમળ જેડીને તે આનંદપૂર્વક સામે બેઠે. અતિશયજ્ઞાની સૂરિ ભગવંતે જ્ઞાનવિશેષથી જાણયું કે, દેશનાથી પરોપકાર થવાનું છે, એટલે નવીન મેઘ સરખા ગંભીર સવારથી દેશના શરૂ કરી –
“દુઃખમય આ સંસારમાં કંઈક જીવ અતિશદ્ર દારિદ્રમુદ્રાથી અતિશય વ્યથા ભગવે છે, વળી કોઈક આત્મા નેહી પત્નીના વિરહમાં કહેશ-ભાજન બને છે, કોઈકને શરીરમાં રોગનો આવેગ ઉત્પન્ન થાય તે તેની ભવિષ્યની આશાનો ઢીલી પડી નાશ પામે છે, આ ગહન સંસારમાં સર્વથા સુખી હોય એ કઈ જીવ નથી.” વળી આ સંસાર-સમુદ્રમાં ડૂબતા, વળી ઊંચે આવતા દુઃખરૂપ જળમાં આમતેમ અથડાતા એવા ભવ્યાત્માઓએ જિનેશ્વર ભગવંતે કહેલા સુંદર ધમરૂપ નાવમાં આરોપણ કરવું જોઈએ (૨૫) આ મળેલા સુંદર મguપણામાં જે પુણ્ય-ભાથું ઉપાર્જન ન કર્યું, તે જેમ ભાતા વગર મુસાફર ભૂખ-વેદના અનુભવે છે, તેમ ભવના માર્ગની અંદર સદાતા શ્રમણ કર્યા કરે છે-એમ અનંતા ભવમાં હેરાનગતિ ભોગવે છે. આ ભવમાં કદાચ પૂર્વના પુણ્યથાગે ધન, સુવર્ણ, રાજય, ઘેડા વગેરેની સંપત્તિ પ્રાપ્ત થઈ હોય, પરંતુ આ સર્વ સંપત્તિ હાથીના કાન અફળાવાની લીલા માફક ચંચળ છે. કયા વખતે સંપત્તિ અણધારી પલાયન થશે, તેને ભરોસો નથી. પૂર્વભવમાં જે કંઈ પુછુય ઉપાર્જન કર્યું હતું, તેનો ભેગવટે પ્રમાદથી અહિ કરાય છે, પરંતુ વાવવા માટે સાચવી રાખેલ બીજને જે ખેડૂત ખાઈ જાય, તે તેનું કુશળ શું થાય? જિનેશ્વર ભગવાને તે ધર્મ કર્મના ક્ષય કરવા માટે જણાવેલ છે. તેમાં પણ વિષયને નિતીને જેઓ જિનેશ્વરોએ આચરેલી અને ઉપદેશેલી પ્રત્રજ્યા ગ્રહણ કરે છે, તેઓ સમગ્ર કમદોષો નાશ કરી મોક્ષ સુધીનાં સુખને પામનાર થાય છે.
ખેડૂત બીજ વાવે છે, તેમાં ધાન્ય-પ્રાપ્તિ મુખ્ય ફળ ગણાય છે અને ૫લાલથાય એ આનુષગિક-ગૌશફળ છે, તેમ ઈન્દ્રાદિકનાં સુખો એ તે ધર્મથી મળેલા
"Aho Shrutgyanam
Page #403
--------------------------------------------------------------------------
________________
સહેમલની કથા
[ ૩૭૩ ]
.
ઓછુ સુખે છે. મા પ્રત્રજ્યા મૃત્યુનું કાયમી મૃત્યુ કરનાર છે, માક્ષસુખના પમ ાનદ અનુભવ કરાવનાર છે, પાપના કલંકને દૂર કરનાર છે, ' અવસર મેળવીને હવે વીસેને માચાય ને વિનંતિ કરી કે, જો મારામાં ચગ્યતા હોય તા મને દીક્ષા આપ વાની કૃપા કરો.' ગુરુમહારાજે સિદ્ધિ સાધવામાં તેનું અનુપમ મને સામથ્ય" જાણીને કહ્યું કે– આવા સુંદર ધમ કાય માં મુહૂત માત્ર પણ રોકાઈશ નહિ.' શુરુના વચન પછી તરત જ પ્રી બુદ્ધિવાળા તેણે રાજ્યની સ્વસ્થતા કરીને ગુરુએ આપણુ ફરી દ્વીક્ષા અંગીકાર કરી.
વિશુદ્ધ સિદ્ધાંત, તેના અથ તેમજ પરમાથ માગના અભ્યાસ કર્યો. ગીતા પણ મેળવ્યુ. સમયે નિર્વિકલ્પ મનવાળા તેણે જિનકલ્પના સ્વીકાર કર્યાં. હાથી, ભુંડ, સિહ, દૈત્ય, દેવતા આદિએ કરેલા અનેક ઉપસર્ગેૌમાં અચલાયમાન ચિત્તવાળા, પેાતાના સવથી સુધા, તૃષા વગેરે પરિષત સદ્ગુન કરનાર, પુર, નગર, ખાણુ, જંગલ, પત વગેરે સ્થળેામાં વિહાર કરતાં કરતાં મુનિ અનુક્રમે ઢાઇ વખતે ચાલસેન રાજાના નnરના પાદરમાં રહેલા બગીચામાં આવી પહેોંચ્યા. ત્યાં નાસિકાના ટેરવે નિશ્ચલ ષ્ટિ સ્થાપન કરીને મણિમય સ્ત'બની જેમ કાઉસગ્ગ ધ્યાનમાં ખડા રહ્યા. કાલસેન રાજાએ તેમને રૂખીને એળખ્યા અને પૂ વૈશ્ યાદ આવ્યુ કે, હુ તે સમયે એકદ્યા હતા, ત્યારે મને કેદી કર્યાં હતા, પકડીને મને રાજ્યને સોંપ્યા હતા. એ ભૂતકાળ યાદ આવવાથી કાપ પામી પેાતાના સેવકાને આજ્ઞા આપી કે, ક્રૂર દાનવા માફક આ મુનિને વધ, અન્યન, તર્જન, તાડન વિગેરે કરી તેને હેરાન-પરેશાન કરો. એટલે સેવકાએ આજ્ઞા પ્રમાણે વધાદિક દુઃખા આપ્યાં. (૪૦) અરે ! પહેલાની તે તારી શક્તિ ક્રાં ચાલી ગઈ હવે તારે અહિંથી મૃત્યુ પામીને યમરાજાની નગરીમાં પ્રયાણ કર્યુંવાનુ છે, તે તારે છેલ્લે જેનું મણ કરવુ હોય, તે કરી લે.'
આ સમયે તે સહસ્રમ‚ મહાત્મા ચિંતળવા લાગ્યા કે, ‘તેએથી હુ કદના પામી રહેલા છુ, તેમાં કોઇના અપરાધ નથી, કારણુ કે, ‘આ જગત પેાતાનાં કરેલાં ક્રમ પાતે જ ભેગવનાર થાય છે. સંસારમાં સર્વ આત્માએ પાતાનાં પૂર્વે કરેલાં ક્રમ'નાં વિપાક મેળવે છે, અપરાધ કે ઉપકારમાં બીજે તા માત્ર નિમિત્ત કારણુ થાય છે.” અથવા પરભવમાં મેં' કાઈ આના અપરાધ ચે! નથી. આ ભવમાં જ મેં તેના કેશા ખેંચ્યા હતા. જીવ! આટલા માત્ર પરિષઢથી માશ આત્માના ક્રમનો મમના! તું પાર પામી જા, જેથી કરીને નરકમાં દાહ અને ખીજાં દુસહ દુઃખાથી તુ જલ્દી છૂટી જાય.
આ તેની શરીર પીડાથી મને જેટલું દુઃખ થતું નથી, તે કરતાં મારા મનમાં અલસેનની કરુણા આવે છે કે, બિચારા આત્મા મારા મૃત્યુ-વિષયક પાપ ઉપાજન કરીને નક્કી ક્રુતિમાં જશે. આ પ્રમાણે ભાવનાના પ્રભાવથી પ્રભાવિત થએલા
આ
"Aho Shrutgyanam"
Page #404
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૪ ]
પ્રા. ઉપદેશામલાનો ગૂર્જશgવાદ સજજડ પુય-પવિત્ર પરિણામવાળા સહસમતલ અતિતીક્ષણ તરવારના પ્રહારથી મૃત્યુ પામ્યા. સાંસારિક સુખની સી મારૂપ સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી અવીને સર્વ કર્મ-મલને સાફ કરી તે મોક્ષે જશે. વધ, બંધન વિગેરે પરિ– પહ-ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કરનાર સહસ્ત્રમલે જેમ મુક્તિ સમું સવર્થસિદ્ધનું સુખ મેળવ્યું, તેમ બીજા મુનિએ પણ જરૂર આવી ક્ષમા રાખતાં શીખવું જોઈએ. (૪૯) સહસ્ત્રમલની કથા પૂર્ણ, હજુ ક્ષમાને આશ્રીને કહે છે –
સુકાઇ–મુહૂ-હંસા, વાળ-રાપુશ્ચા–નિમાયા | સાળ તે ન જા, સંવંત-હાઁ વદંતાળ + ૨૩૮ / पत्थरेणाहओ कीवो. पत्थरं डक्कुमिच्छइ । मिगारिओ सरं पप्प, सरुप्पत्ति विमग्गइ ॥ १३९ ।। तह प्रविकिन कयं, न बाहए जेण मे समत्थोऽवि!। इण्हि कि कस्स व कुप्पिमु त्ति धीरा अणुपिच्छा ॥१४०।। अणुराएण जइस्सऽवि, सियायपत्तं पिया धरावेइ ।
तहवि य खंदकुमारो, न बंधुपासेहि पडिबद्धो ॥ १४१॥ ક્ષમા-સહન શીલતારૂપ ઢાલ અથવા બખ્તર ધારણ કરનાર મુનિઓને દુજનના મુખરૂપ ધનુષ્યમાંથી ફેંકાતા એટલે પૂર્વે કરેલાં કર્મથી નિમાં થએલાં એવા કઠોર વચન રૂપ બાણે તેને ભેંકાતાં નથી. એટલે કે, દુર્જનના મર્મભેદી વચન મુનિઓ સમતાથી સહન કરે છે. અને સામા પ્રત્યે ભાવકરુણા વિચારે છે. કવિ ઉપ્રેક્ષા કરતાં અહિં કહે છે કે-“હે કાલકૂટ ! તારી આશ્રયસ્થિતિ કેવી વિચિત્ર છે? ઉત્તરોત્તર આગળ આગળ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કરવાનું તને કોણે શીખવ્યું પ્રથમ તું સમુદ્રના પેટાળમાં હતું, ત્યાંથી દેવોએ સમુદ્ર-મંથન કરી બહાર કાઢયું, તે મહાદેવના કંઠમાં વાસ કર્યો, વળી હવે તું ખલ-દુર્જન પુરુષોનાં વચનમાં વાસ કરે છે.” (૧૩૮) વળી વિવેકીને ક્રોધને અવકાશ હોતો જ નથી, તે વાત છે રૂપકથી સમજાવે છે.
જેમ અજ્ઞાની કૂતરાને કોઈકે પત્થર માર્યો, તે તે કૂતરા રોષથી પત્થરને કરડવા જશે, પણ મારનાર તરફ નજર કરતા નથી, જ્યારે સિંહને કોઈ બાણ મારે, ત્યાર બાણ કોણે માયું' ? તેની તપાસ કરે છે, પણ બાને કરડવા જતો નથી, બાપુ ફેંકનાર તરફ ફાળ માર છે. (૧૩૯) તેમ અજ્ઞાની-અવિવેકી આત્મા કૂતરા માફક અપકાર કરવા તૈયાર થશે, જ્યારે વિવેકી સિંહની જેમ તેના મૂળ-ઉત્પત્તિકાણની બોળ કરશે. તે વિચારે છે-તે પૂર્વભવમાં કુશલ કમ નથી કર્યું, તેથી કરીને સમર્થ
પણ પુરુષ તને બાધા ન કરી શકે. જે સુકૃત કર્યું હતું, તો તેને કોઈ બાધા
"Aho Shrutgyanam
Page #405
--------------------------------------------------------------------------
________________
સ્કંદ મુનિની કથા
[ ૩૭૫ }
પીડા કરી શકતે નહિ. હવે અત્યારે શા માટે કાર્યના ઉપર નિષ્કારણ કેોધ કરે છે ? આમાં ફદથના કરનારને વાંક નથી, પણ માર્ગ પેાતાનાં કરેલાં અશુભ કમા જ વાંક-દોષ છે. હું કાના ઉપર ગુસ્સેા કરુ છુ? એમ વિચારી મહાધીર પુરુષે આપત્તિ-સમયે વિલ બનતા નથી. (૧૪૦) આ પ્રમાણે દ્વેષ-ત્યાગ કહીને હવે અનુરાગવાળા સ્વજનાદિકને વિષે રાગના ત્યાગ કરવા માટે જણાવે છે-સાધુ થએલા પુત્ર પરના અનુરાગથી પિતા સેવક દ્વારા તેના ઉપર વેત છત્ર ધાવે છે, તે પણ રક’દકકુમાર સાધુ પેાતાના પિતા, અન્ધુ સ્માદિક સ્વજનાના સ્નેહપાશમાં બંધાઈને અનુશંગ કરતા નથી. (૧૪૧) દકની કથા કહે છે,—
શ્રાસ્તિ નગરીમાં નકકંતુ નામના રાજી હતા, તેને મલયસુંદરી રાણીના ગર્ભથી ઉત્પન્ન થએલ કઇક નામના કુમાર હતા. સુનદા નામની કન્યકા હતી, તેને કાઈક દેશના પુરુસિંહ નામના રાજાને આપી હતી, કૈક સમયે શ્રાવસ્તિ નગરીમાં વિજયસેન નામના આચાય સમવસર્યો, તેમની પાસે ધમ શ્રવણુ કરીને માતા-પિતાને ખૂબ સમજાવીને કકકુમારે દીક્ષા દ્વીધી, કાલક્રમે તેણે જિનકલ્પના સ્વીકાર કર્યો. પાતાના પુત્રરત્નેહથી દીક્ષાના પ્રથમ દિવસથી જ પિતા તેના મસ્તક ઉપર કાયમ વેતછત્ર ધરાવરાવે છે. વિહાર કરતા ક્રમસર તે બેનના દેશમાં ગયું. ત્યાં નગરમાં ફરતા હતા, ત્યારે ગવાક્ષમાં બેઠેલી નાનીબેને તે ભાઈમુનિને જોયા. તે સમયે અકસ્માત્ તેમને જેવાથી અતિશય આનદ અને માંચ ખડાં થયાં, જેથી અણુક કે આ મારા માટા ભાઈ છે. સુનના અતિપ્રૌઢ બન્ધુ-સ્નેહુથી લાંબા કાળ સુશ્રી સ્નેહાળુ સુંદર દૃષ્ટિથી સ્ક ંદકકુમારને એકી નજરથી જોઇ રહી હતી, તેને પુરુષસંહ રાજાએ દેખી સાચું' તત્ત્વ જાણ્યા વગર વિચાયું કે, ‘જરૂર અમારી પત્ની આના દષ્ટિરાગથી અનાચાર આચરશે; તે
આ શ્રમણના તરત વિનાશ કરાવું.' એમ વિચારી રાજાએ એકાંતમાં કદકસાધુના વિનાશ રાખ્યા. “ જેએ કામવિષયમાં ગાંડા બની ભુલા પડેલા છે, તેમની સન્મુખ અમે અહિં શુ' મેલીએ તે અતિશય સન્મુખ જેના શકિત ખલનાં પણ મૈત્રે લઈ લે છે. ’
"
બીજા દિવસે લેાહીની ધારાથી લાલ મુહંપત્તિ પક્ષીના મુખમાંથી પાતાની આગળ પડેલી દેખીને સુનંદાએ દાસીને પૂછ્યું કે, ‘ અરે અરે ! આ શું છે? તે કહે. ' ત્યારે નાસીએ સુનંદાને કહ્યું કે, ‘તમે જે સાધુને ગઈકાલે જોયા હતા, કેાઈકે પશુ મારી નાખ્યા છે. તેની જ આ સુહપત્તિ પક્ષીએ અહીં નાખી છે.' એ સાંભળીને ાણીને એકદમ મૂર્છા આવી. આશ્વાસન આપી પૂછ્યું કે, ‘હે સ્વામી! આ શું થયું ? ત્યારે જામ આપ્યું કે, ૮ એ તે મારા 'કુમાર નામના ભાઈ હતા. તેને દેખીને મને તેમના ઉપર અતિશય સ્નેહાન્નુરાગ થયા હતા, તેથી તે જ હાવા જોઇએ, મને બીજા ફાઇને દેખીને આવી ચિત્તની શાંતિ વળતી નથી. જે માટે કહેલું છે કે- ચંદ્રના ક્રિષણે, આની મનેાહરતા, પુષ્પમાળાની ગંધ, ભાઈના સમાગમ, આ એકેક હોય, તે
"Aho Shrutgyanam"
Page #406
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૬ ]
પ્રા, ઉપદેશમાલાના ગૂજ શનુવાદ
પણ હર્ષ આપનાર થાય છે, તેા પછી એક સામટાં તે સવ મળી જાય, તે તેના હર્ષની વાત જ શી કરવી ? ”
આમ વિકલ્પ કરતી સુનદાએ તરત જ 'દ્રકુમારના વૃત્તાન્ત મેળવવા માટે શ્રાવસ્તિ નગરીએ એક લેખવાહક માકલ્યા. તે સામા લેખ લઇને પાછે આવી ગયા. કે, કદકકુમારે રાજ્યના ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી છે. જિનકલ્પના સ્વીકાર કરી ગમે તે દેશમાં વિહાર કરી ગયા છે. પિતાએ દીક્ષા-દિવસથી જ છત્ર ધનાર એક સેવક સાથે માકલ્યા છે. તે લેખ વાંચીને અને છત્રની નિશાનીથી નિશ્ચય કરી કે, મારા મનમાં જે વિકલ્પ હતા કે, મા મારા ભાઈ છે, તે સાચા પડેલા છે, સાચા પરમાર્થ જાણ્યા પછી મહાવિલાપ કરવા લાગી. ‘તે અન્ધુ, હે ભાઈ! હા હા.' હું મૃત્યુ પામી, મને સામા ઉત્તર કેમ નથી આપતા? કયા પાપીએ આ કાર્યોગ્રણ ક્યું...” અહા ! દેવે કેવા દંડ કર્યો ? * ઈત્યાદિ વિચારણામાં તે ગાંડી બની ગઈ.
પશ્ચાત્તાપના અગ્નિથી ખળી રહેલા રાજાએ પણ તે સમર્ચ વિચાયુ" કે, ‘ આવી મારી બુદ્ધિને ધિક્કાર થાએ કે, જે અપરાધી મુનિ હાય, તા પણ તે હા માન્ય નથી. હવે છૂપા પાપાગ્નિથી મળી રહેલા હૈ... કેવી રીતે જીવી શકીશ? જ્યારે કા ના વિનાશ થાય, પછી સારી બુદ્ધિ આવે છે, જે આ બુદ્ધિ પ્રથમ આવી જાય, તા કાઇને ઝૂરવાના વખત ન આવે. મેં આટલું પણ પહેલાં ન વિચાયું કે, * ખાટી વાત સાંભળી હોય, ખેાટી વસ્તુ જાણી હાય, ખેાટી દેખી હોય, ખેાટી રીતે પરીક્ષા કરી હોય, મેં' જે પ્રમાણે કર્યું', તેમ પુરુષે તેનાથી ઠેરવાઈ ન જવું'.” ત્યારપછી પ્રધાન અને મત્રીઓએ બન્ધુના સ્નેહના શેક ભુલાવવા માટે ઘણાં નાટકો અને પ્રેક્ષણકા તેની આગળ કાવ્યાં, ત્યારે નહીં દેખેલાં અપૂર્વ નાટક, પ્રેક્ષક્ષુક વગેરે ફ્રેમવાથી તેના ચાક દૂર થયા. ત્યાથી માંડીને તે દેશમાં ઢાકાએ શાઇ-મહોત્સવ શરુ કર્યાં. હવે એ જ મને મજબૂત કરતા કહે છે.~~
ગુરુ ગુરુતરોગ અનુરુ, વિષ-માર્-ત્ર-વિયલ-સળેઢો 1 નિતિજ્ઞમાળ-વિજો, ચરો ગમ્મ-તિસિદ્િ ॥૪॥ અમુળિય–પરમાળ, વધુના વિશે-વડ્યોહો ! અવાથ-સંસાર—સદ્દાવ–નિચ્છયાળું સમ હિય ॥૪॥ माया पिया य भाया, भज्जा पुत्ता सुही य नीयगा य । इह चैव बहुविहाई, करंति भव - वेमणस्साई ॥१४४॥ माया नियगमइ - विगप्पियम्मि अत्थे अपूरमाणम्मि | yata कुणइ वसणं, चुलणी जह बंभदत्तस्स || १४५ ||
"Aho Shrutgyanam"
Page #407
--------------------------------------------------------------------------
________________
તેતલિપુત્ર મંત્રી અને પિટ્ટીવા પત્નીની કથા
[ ૩૭૭ ] सन्चंगोवंग-विगत्तणाओ जगडण-विहेडणाओ अ।
कासी य रज्ज-तिसिओ पुताण पिया कणयकेऊ॥१४६॥ માતા-પિતા સાથેને સનેહ મોટો હોય છે, તેના કરતાં પિતાના પુત્ર, પુત્રી, પૌત્ર ઉપર તે કરતાં વધારે પ્રમાણમાં સનેહ થાય છે. તેના કરતાં સ્ત્રી, ભગિની ઉપર ગાઢ ચિત્તને વિશ્રાંતિ પ્રાપ્ત થાય છે. તેથી મોટો, વધારે મોટો અને અતિ મોટે નેહ થાય છે. તે નેહને ત્યાગ દુષ્કર છે. તેને વિયાગ મરણના કારણમાં પણ નીવડે છે. જે સમ્યગ પ્રકારે આ સ્નેહની વિચારણા કરીશું, તે દુખે કરીને અંત આણી શકાય તેવા ભવનું કારણ હોય તે આ નેક છે. તે કારણે અતિશય ધર્મની તૃષ્ણાવાળાઓએ તેનો ત્યાગ કર્યો છે, કારણ કે, સ્નેહ કરે અને ધર્મ કરે તે અંધકાર અજવાળા માફક બે વિરોધી પદાર્થો છે. (૧૪૨) એ જ વાત વિચારે છે, જેઓએ હજી પરમાર્થ જાયે નથી, તેઓ જ બંધુઓના સ્નેહમાં મૂંઝાય છે, જેઓએ સંસારનું વરૂપ બરાબર જાણેલું છે, દરેકના નેહા ક્ષણિક છે, તેવો નિર્ણય જેમને થયા છે, તેઓ તે દરેકમાં રાગ-દ્વેષ-રહિત થઈ સમાન ચિત્તવાળા થાય છે. (૧૪૩) બીજું આ લેકમાં પણ બંધુ આદિકને નિનિમિત્ત સ્નેહ અનર્થના કારણભૂત થાય છે, તે દષ્ટાંત દ્વારા કહે છે –
માતા-પિતા, ભાઈ, ભાયં, પુત્રો, મિત્રો, અનેક પ્રકારના સ્વજને તેઓ અહિં જ ઘણા પ્રકારના ભય, ત્રાસ, મન-દુઃખ, વિ૨-વિરોધ કરનાશ નીવડે છે. તેમાં માતાનું પ્રથમ જણાવે છે. પોતાની બુદ્ધિથી કપેલાં પ્રજનો પૂર્ણ ન થવાથી અવની માતાએ. બહાદત્ત પુત્રને લાક્ષા ઘરમાં બાળી મૂકવાનો પ્રયોગ કર્યો, જે પહેલાં ૩૧ મી ગાથામાં તેનું વિસ્તારથી ચરિત્ર જણાવેલું છે. (૧૪૪–૧૪૫) પિતાના દ્વારને આશ્રીને કહે છે. નકકેતુરાજા રાજ્ય ભોગવવામાં એટલી તૃષ્ણાવાળો હતો કે, “જન્મેલા પુત્ર મોટા થઈને મારું રાજ્ય પડાવી લેશે.” તે કારણે જમ્યા પછી પુનાં સર્વ અગાપો છેદી નાખો અને કદથના- હેરાનગતિ પમાડતો હતો. એટલે માતા-પિતાને સ્નેહ. વાર્થી અને કૃત્રિમ છે. (૧૪૬) તેની કથા આ પ્રમાણે જાણવી.–
તેતલિપુર નામના નગરમાં કેતુ-વની આ કનકેતુ નામને રાજા હતે, પદ્મા– વતી દેવી સરખી તે રાજાને પદ્માવતી નામની રાણી હતી. રાજયલકમીમાં અતિકુળ છે તે શા પુત્ર જન્મ, તેને તરત જ એટલા માટે મારી નાખતું હતું કે, “તે સમર્થ થાય તે એને મારું રાજય વાધીન કર.” “પુત્ર, પિતા, પત્ની, બહેન, ભાણેજના મૃત્યુમાં પણ વિષમ વિષય-તૃષ્ણારૂપ કાળી નાગણ લાંબા કાળ સુધી ચિત્તની અંદ૨ વિચાર છે. આ ! તેવા પ્રકારનું વિષય તૃણાવાળું મન છે, તેમાં શું આશ્ચર્ય, તેને તેતલિપુત્ર નામનો સુવર્ણકાર ઉત્તમમંત્રી હતા. કોઈક સમયે સોની એવા શેઠની કન્યા દેખી, તેનું નામ પિદિશા હતું, પોતાના સમાન એવી તે કન્યાની માગણી
"Aho Shrutgyanam
Page #408
--------------------------------------------------------------------------
________________
[ ૩૭૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ કરીને તેની સાથે લગ્ન કર્યા. અતિસ્નેહપૂર્વક તેની સાથે સુંદર ભોગ ભોગવતે હતે. એ પ્રમાણે સમય પસાર થતાં પદ્માવતી રાણીએ વિચાર્યું કે, શુભ સ્વપ્ર-સૂચિત ગર્ભમાં નકી પુત્ર ઉત્પન્ન થયો છે. જરૂર આ પુત્ર રાજ્ય-ધુ વહન કરવામાં સમર્થ થશે, તો હવે શત્રુ ચરખા પિતાથી તેનું રક્ષણ કેવી રીતે કર્યું ?
તેતલિપુત્ર પ્રધાનને એકાંતમાં બોલાવી પદ્માવતી રાણીએ કહ્યું કે, “મારા ઉદરમાં રહેલા આ એક પુત્રનું તમારે કોઈ પ્રકારે રક્ષણ કર્યું. તમારા અને મારા બંને માટે આ આશ્વાસ રાખે થશે, પરિણામ સુંદર જાણકાર એવા મંત્રીએ તે વાત કબૂa કરી.
દેવની અનુકૂળતાથી વ્યાપાર-વિસ્તારની સમાનતા ચગે તેતલિમંત્રીની પ્રાથપ્રિયાને પણ તે સમયે ગભર ઉત્પન્ન થયે. તે બંનેને સમાન સમયે જ પ્રસૂતિ થઈ અને પિફ્રિલાએ પુત્રને જન્મ આપે. પ્રધાને બંનેના ગર્ભને સંચાર કરાવ્યું અને પુત્રને પિતાને ત્યાં લાવ્યા. ચિંતામણિની જેમ હમેશા પિટ્ટિલા પણ તેનું પાલનપિાષાણ કરી વૃદ્ધિ પમાડે છે. કનકધ્વજ નામ સ્થાપન કર્યું અને સમગ્ર કળાનો પાર પામ્યો. પુયપ્રભાવ, પુરુષાર્થ, મહિમા-પ્રમાણ, બુદ્ધિ-પ્રભાવ વૃદ્ધિ પામતા હોય, તેવાને શું અસાધ્ય હોય? કઈક સમયે ઉગ્ર દુર્ભાગ્યથી દુષિત થએલી પિદિલા એવી તેને મનથી અણગમતી થવાથી ડગલે-પગલે પતિથી પરાભવ પામતી હતી. એક વખત પત્નીનું ગૌરવ થયું હોય, તેવી પત્નીનું જે અપમાન થાય, તે તે સ્ત્રીઓને મહાદુઃખ થાય છે, છતી આંખ હોય તેને ઉખેડી નાખવામાં આવે, તે તેને જે દુઃખ થાય છે, પરંતુ જન્મથી અંધ હોય, તેમને તેટલું દુઃખ થતું નથી. પતિના વિયોગનું દુઃખ પામેલી સાધવીજીઓને પૂછવા લાગી કે, જલદી તેવો ઓષધિ, મંત્ર-તંત્રને ઉપાય અતા, જેથી હું પતિને ઈષ્ટ બનું. ત્યારે તેઓએ કહ્યું કે, “હે ભદ્ર! અમને તેવું કહેવું કપતું નથી. અમે એટલું કહી શકીએ કે, ધર્મ કરવાથી જીવ નક્કી સુખી થાય છે. ત્યારપછી સ્થિરમતિવાળી સાવીએ તેને વિસ્તારથી જિનધર્મ સમજાવ્યો. ખટાશને પાશ આપેલ વસમાં જેમ રંગ સારી રીતે લાગી જાય, તેમ સાથીના સંગથી પરિથત થએલ ધમ સાંગોપાંગ તેને પરિણમે.
હરખ-સંતપ્ત થએલા જગતમાં ધર્મમાં કામ કરે છે. જેમ તીવ્ર વ્યાધિથી પરેશાન પામેલા દિવ્ય ઔષધની ઈચ્છા રાખે, તેમ પિટ્ટિા પણ સંવેગ અને વિવેકના આવેગથી ધર્મમાં 8 ચિત્તવાળી થએલી નિરવઘ પ્રવ્રયા લેવા તૈયાર થઈ અને એકાંતમાં મંત્રીને વિનંતી કરી કે, “હે નાથ ! આ ખારા સમુદ્ર સરખા સંસારમાં ભયંકર દુઃખરૂપ લહરીઓમાં તણાતી એવી મને અહીં કુશલ કણિયો પણ પ્રાપ્ત થતો નથી. તો છે સ્વામી! હવે હું ભવના ભયથી કંપી ઉઠી છું. મારું મન હવે સંસાર તફથી ઉતરી ગયું છે. તે જે આપ રજા આપે, તે પ્રત્રજ્યા સ્વીકારું.” આ વાત સાંભળીને તેણે કહ્યું કે, “હે સુંદગી ! તું પ્રવજ્યાને ઉદ્યમ કરીને દેવ
"Aho Shrutgyanam
Page #409
--------------------------------------------------------------------------
________________
તેટલીપુત્ર અને પિટ્ટીલ–દેવની કથા
[ ૩૭૯ } પણું પામે, તો તારે મને ધર્મમાં સ્થાપન કરી સ્થિર કરો.” આ પ્રમાણે પ્રત્રય પામીને સારી રીતે તેનું પાલન કરીને અલ્પકાળમાં અનશનવિધિપૂર્વક મૃત્યુ પામીને તે દેવલોકમાં ગઈ.
કોઈ સમયે કનકકતુ રાજા પણ મૃત્યુ પામ્યા. લોકો અતિ આકુલ-વ્યાકુલ થઈ ગયા, શત્રુરાજાઓ પણ ઉગ્ર બનવા લાગ્યા, (૨૫) ત્યારે પદ્માવતી રાણીએ સામંતે મંત્રી અને નગરજનોને બોલાવીને કહ્યું કે, “અરે ! તમે આટલા આકુલ કેમ બની થયા? કપવૃક્ષ સરખા મારા અંગથી ઉતપન્ન થએલે કનકધ્વજ નામનો પુત્ર રાજાના ભયથી તેતલિમંત્રીના ઘર મેં વૃદ્ધિ પમાડે છે, તેને તમે અત્યાર સુધી જાણે નથી, પરંતુ તે શોભાયમાન અસાધારણ પરાક્રમવાળે છે, તેને પિતાના રાજ્ય પર થાપન કરો અને મોહ-મુંઝવણને ત્યાગ કરો.” એટલે અધિકારી વગેરેએ તે પ્રમાણે કર્યું અને પદ્માવતી એ નવા રાજાને કહ્યું કે, “હે પુત્ર! આ તેતલિએ તને પ્રાણો આપેલા છે. અર્થાત્ તને મરણથી બચાવ્યા અને રાજય લક્ષમીનો ભાવ અપાવે છે. શું આ કોઈ બીજાને પ્રભાવ છે ? તેને પૂછયા સિવાય તારે કાંઈપણ ન કરવું, કે કોઈને આજ્ઞા આપવી નહિં,
ત્યારપછી તેણે સર્વ રાજ્ય કાર્યોમાં તે બુદ્ધિશાળીને થાપન કર્યું. નિશ્ચિત બનેલ કનકવજ રાજા પિતે તે મનગમતા વિષયે ભગવતે હો. હવે તેતલિપુત્ર મંત્રી પણ તીવ્ર બેટા અભિમાનથી થએલા મન્મત્ત મનવાળો હંમેશાં રાજસભાના પ્રભાવથી લોકોને આકરી શિક્ષાઓ વગેરે કરવા લાગ્યા. કોઈ દિવસ ધર્મ કરતે નથી, તેને ધર્મનું નામ પણ બિલકુલ સહન થઈ શકતું નથી. એટલે પિદિલાવ આવીને તેને પ્રતિબોધ કરે છે. દેવ જાણે છે કે, રાજાની મહેરબાની રૂપી વાયુથી વ્યાકુલમનવાળો પ્રતિબોધ પામશે નહિં, તે હવે રાજા, સામતે, નગરકોનાં મન તેના પ્રત્યે વિપરીત કરી નાખ્યું. જ્યારે સવારે મંત્રી રાજસભામાં રાજાના પગે પડવા થયો, ત્યારે ક્રોધથી લાલ થએલા નેત્રવાળે રાજા તેનાથી વિમુખ થઈ ગયા. સંકેસાઈને જ્યાં પ્રણામ કરે છે. તેટલામાં તે રાજા બીજી તરફ બેસે છે. જ્યાં પગની આગળ લાગે છે, ત્યાં તે રાજા કંપાયમાન થઈ ઉભું થઈ જાય છે. હવે તે ગભશએલે રાજાના મુખ્ય વિશ્વાસુ પુરુ પાસે પહોંચ્યા. ત્યારે તેઓ પણ તેનાથી પ્રતિફળ થઈ ગયા. કંઈક બોલીને પોતાને ઘરે ગયા, તે પુત્ર, સ્ત્રી, આદિ સમગ્ર પરિવાર તેના તરફ મેં ચડાવીને અનાદરથી જોવા લાગ્યા.
પછી મથ્થાની ઈચ્છાથી તાલપુર ઝેરનું ભક્ષણ કર્યું, તે તે ઝેર અમૃત માફક પરિચ્યું. રિકાથી પેટ ચીર છે, તે તે પણ પુષ્પમાળા સરખી બની ગઈ ગળે કસો બાંધી લટકવા ગયે, તો તે પણ તડ દઈને તૂટી ગયે. બળતી તૃણની ઝુંપડીમાં પિઠો, તો તે પણ વાવડી સરખી બની ગઈ. મોટી શિલા ગળે બાંધીને ઊંડી વાવડીમાં પાપાત કર્યા, તે તે વાવડી પણ જલદી છીછરા જળવાળી થઈ ગઈ. જ્યારે મરવાના
"Aho Shrutgyanam
Page #410
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૦ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂર્જશનુવાદ સર્વે કપાયે નિષ્ફળ નીવડયા, પછી તે નગરમાંથી બહાર નીકળ્યા. જયાં આગળ ગયો, ત્યાં મોટા ખાડા, તેની બે પડખે રાક્ષસો છે, વળી તેની પાછળ હાથી દોડતા આવે છે. આ પ્રમાણે અતિસંકટ-જાળમાં યમરાજાની દાઢામાં પકડાલાની જેમ આવી ફસાઈ ગયા છે. ત્યારે પૂર્વે જેણે સંકેત કરેલ હતું, તેવી સુંદર પદિલાભાર્યાને સંભારી. “અરે પાદિલે! હું આટલા સંકટમાં સપડાય છે, છતાં પણ તું મને દર્શન આપતી નથી? મારા પાપના ઉદયથી તે કબૂલેતી વાત પણ ભૂલી જાય છે !”
આ સમયે નિરંતર શૃંગાર ધારણ કરવા રૂપ રેવે પિદિલાનું રૂપે પ્રગટ કરી પોતાને અતા. મંત્રી તેને કહેવા લાગ્યા કે, “જેનો પ્રતિકાર કરી ન શકાય, તેવા સંકટમાં પડેલા મને બચાવ, અથવા હે પ્રિયે! તેવું કર કે, જેથી મારા પ્રાણ જી ચાલ્યા જાય.” હવે પિદિલા તેને કહેવા લાગી કે, “હે પ્રાણનાથ ! તમે માત્ર રાજ્ય-કાર્યમ વ્યગ્ર બની એકલું પાપ એકઠું કર્યું છે, તેનું જ આ ફલમાત્ર છે. તો જે અત્યાર પ્રવ્રયાને ઉદ્યમ કરે, તે તેનાથી પાપ પલાયન થશે. દુઃખ માત્રથી મુક્ત થશે, એટલું જ નહિ, પરંતુ આ પ્રત્રજયાના પ્રભાવથી શાશ્વત મોક્ષ પણ મળશે. મેં પણ પ્રત્રજ્યાનું પાલન કરીને દેવપણું મેળવ્યું. અત્યારે તમને પ્રતિબોધ કરવા માટે આવેલ છું, માટે હવે વિલંબ ન કરો.”
તેનું આ વચન સાંભળીને, અંગીકાર કરીને મંત્રીએ કહ્યું કે, તે બહુ સારું કર્યું, પરંતુ એક પ્રશ્ન કરું તેને જવાબ આપ કે, મારા પર રાજ શા માટે કોપાયમાન થયા? (૫૦) હવે દેવતાએ આ દેવમાયા સંહરી લીધી, એટલામાં મંત્રીને સમજાવવા અને પોતાની અવજ્ઞાને પત્તાપ કરવા કનકવજ રાજા ત્યાં આવ્યા.
જાએ મંત્રીને કહ્યું કે, “આ મારો મોટો અપરાધ થયો છે. તે વખતે મારી બુદ્ધિમાં ભ્રમ ઉત્પન થશે, એટલે અજ્ઞાનપણામાં સર્વ બની ગયું છે, તે હવે તમારે તેની મને ક્ષમા આપવી અને મનમાં લગાર પણ આ અપરાપ ધારણ ન ક૨વો.” પછી દેવને જવાની રજા આપી, મંત્રીએ તેનું સર્વ વચન સ્વીકાર્યું', રાજા પશ્ચાત્તાપ કરી, મંત્રીને સમજાવી નગરની અંદર લઈ ગયો. અવસરે રાજાને મનાવીને મહાઋદ્ધિ પૂર્વક દીક્ષા અંગીકાર કરીને તીક્ષણ તરવારની ધારા સરખું તીવ્રતપ કરવા લાગે. પૂર્વજન્મમાં ભણેલાં સર્વ પૂ સ્મરણમાં આવી ગયાં. સમય પાકયા, ત્યારે પકશ્રેણ પર આરૂઢ થઈ માપદ પામ્યા, (૫૫) તેતલિપુત્ર-કથા પૂર્ણ હવે ભાઈ દ્વારને આશ્રીને
विसय-सुह-रोग-वसओ, घोरों भायाऽवि भायरं हणइ । आहाविओ वहत्थं, जह बाहुबलिस्स भरहवई ॥१४७॥ भज्जाऽवि इंदिय-विगार-दोस-नडिया करेइ पइपावं । जह सो पएसिराया सूरियकंताई तह वहिओ ॥१४८॥
"Aho Shrutgyanam"
Page #411
--------------------------------------------------------------------------
________________
કેપિપુત્ર અને શ્રેણિક પિતાની કથા
{ ૩૮૧ ] सासय-सुक्स्व-तरस्सी, नियअंग-समुभवेण पियपुत्तो ।
जह सो सेणियराया, कोणियरण्णा खयं नीओ ॥१४९।। વિષયસુખના રાગાધીન બની ચક્રરત્ન જેવું ઘર હથિયાર ગ્રહણ કરી ભરત ચક્રવર્તી પિતાના બધુ બાહુબલિને હણવા માટે દોડ્યા. જેનું કથાનક પહેલાં ૨૫મી ગાથામાં કહેવાઈ ગયું છે. હવે ભાયંદ્વાર કહે છે-ઈન્દ્રિય-વિકારના દોષથી વિનિત થએલી ભાર્યા પણ પતિને મારી નાખવાનું પાપ કરે છે. જેમ પ્રદેશી રાજાને સૂર્યકાંતા રાણી મારી નાખ્યા. તે કથા ૧૦૩મી ગાથામાં કહેલી છે. હવે પુત્રદ્વાર ઉદ્દેશીને કહે છે– પુત્રનો નેટ પણ વ્યર્થ કેમ કહેલો છે? શાશ્વત-મેક્ષ સુખ મેળવવા માટે તીવ્ર અભિલાષાવાળા, ક્ષાયિક સમ્યકત્વ હોવાથી નજીકમાં મોક્ષગામી થનાર શ્રેણિક રાજાને પોતાના અંગથી જ ઉત્પન્ન થએલો રસ અને અતિવહાલા એવા કેણિકપુત્રે પિતાના પિતાને મૃત્યુ પમાડયા. (૧૪૭-૮-૯) શ્રેણિક કેણિકની સ્થા આ પ્રમાણે જાણવી.
શ્રી વીરભગવંતની અગ્રભૂમિભૂત એવા રાજગૃહનગરમાં પ્રસેનજિત રાજાને ધારિણું નામની રાણી હતી. તેના ગર્ભથી ઉત્પન્ન થએલ, ઉજજવલ વિરતૃત યશવાળા મનેહાર ગુણવાળો શ્રેણિક નામને પુત્ર હતું, બીજા પણ તેને અનેક પુત્રો હતા. ત્યારે રાજા વિચારવા લાગ્યા કે, “આટલા પુત્રોમાંથી મારો કયો પુત્ર શજ ધુરા વહન કરનાશ થશે?” એક સમયે સવે પુત્રોને પરીક્ષા માટે એક પંક્તિમાં બેસાડયા અને રાજાએ ઘી સહિત પૂણે ખીરનું ભોજન પીરસ્યું. ત્યાર પછી અતિભૂખવાળા શિકારી કુતરાઓને રાજાએ ત્યાં છોડી મૂકયા અને ગુપ્ત રહીને તેઓની ચેષ્ટા જુવે છે. કેઈક પુત્ર તે કૂતરાને દેખીને જ પલાયન થવા લાગ્યા, વળી બીજા કેટલાક કૂતરા થાળ બાટવા લાગ્યા, એટલે નાસી ગયા. બીજા કેટલાક ભૂખ્યા કૂતરાઓ સાથે ભંડણ કરતા હતા, જેથી કૂતરાઓએ એઠાં કરતાં અને ન કરેલાંમાં કશે તફાવત ન રહ્યો.
આ સર્વેમાં એકલો શ્રેણિકકુમાર બીજા કુમારના પીરસેલા થાળ કૂતરા તરફ ધકેલે છે, એટલે તે ખાવામાં લાગેલા કૂતરા શ્રેણિક પાસે આવતા નથી એટલે તેણે ઈચ્છી-પ્રમાણે પૂર્ણ ભોજન કર્યું. રાજાએ વિચાર્યું કે, “રાજ્યને લાયક આ જ પુત્ર યોગ્ય છે કે જે શત્રુને પણ રાજ્ય આપીને મિત્ર બનાવશે એક અનાથાલયમાં અમુક ગણતરીના લાડુ તથા પાણી ભરેલા નવા ઘડા ગોઠવીને તેમાં કુમારોને પ્રવેશ કરાવીને કોઈ વખત રાજાએ તેને કહ્યું કે, “અહિ તમારે લાડુનું ભેજન કરવું અને જળપાન કરવું, પરંતુ લાડુની સંખ્યા એક પણ ઓછી થવી ન જોઈએ, તેમ જ ઘડા ઉપર કરેલી મુખમુદ્રા તૂટવી ન જોઈએ.” હવે કુમાર વિચારમાં પડયા કે, ભૂખ્યા-તરસ્યા ન રહેવું અને લાડુસંખ્યા અને ઘડાની મુદ્રા તૂટવી ન જોઈએ— આ કેમ બને? શ્રેણિક પગે લાડુમાંથી ભુક્કો ખંખેરી કાઢી લીધે અને નવા ઘડામાંથી પાણું ઝરતું હતું, તે
"Aho Shrutyanam
Page #412
--------------------------------------------------------------------------
________________
( ૩૮૨ ]
પ્રા. ઉપદેશમાતાનો ગુજરાનવાદ
વસ્ત્ર વીંટાળીને નીચોવી કુમારોને જળપાન કરાવ્યું. એક વખત રાજશાળામાં આગ લાગી, ત્યારે રાજાએ કુમારને બૂમ પાડીને જણાવ્યું કે, “જેને જે હાથમાં આવે તે ગ્રહણ કરો.” ત્યારે કેઈકે અશ્વશાળામાંથી અશ્વ, તેનાં બચ્ચાઓ અને જેને જે સાભૂત પદાર્થ લાગ્યો, તે ખેંચી કાઢશે. જ્યારે શ્રેણિક કુમારે તેમાં પ્રવેશ કરીને જયઢક્કા કાઢી. પિતાને બતાવી તે પ્રસન્ન થએલા પિતાએ તેનું “ખંભાસાર” બીજુ નામ પડયું. બીજા કુમારો ઇર્ષ્યાથી શ્રેણિકકુમારને રાજ્ય લાભથી મારી ન નાખે, તે કારણે પ્રગટપણે શ્રેણિકના ગુણાનુરૂપ અને મનોરથને યોગ્ય એ આદરસત્કાર કરતા નથી.
પોતાને પરાભવ અને બીજાને સત્કાર-ગૌરવ થતું દેખી ઉદ્વેગ પામેલા ચિત્તથી શ્રેણિક કુમાર વિચારવા લાગ્યા. “ચરણથી ચંપાએલી માગની ધૂળ તે પણ અહિં પિતાના મરતક પર ચડી બેસે છે, તે ધૂળ કરતાં પણ શું છું કે, હજુ આજે પણ અહિં વાસ કરું છું.” રાજાના ઘરમાંથી રાત્રે એકલો નીકળી પડયા અને સાહસની સહાયવાળે તે દેશાંતરોમાં પરિભ્રમણ કરવા લાગ્યા. રાજાએ ગુપ્ત રીતે મોકલેલા કેટલા શિષ્ટ પુરુષોથી અનુસાતે વનરાશી માફક કોઈ વખત બેન્નાતટનગરે પહોચ્યા. નગરમાં આવીને ભદ્રનામના શેઠની દુકાને બેઠે. તેના પ્રભાવથી તે દુકાનદાર ભદ્રશેઠને ઘણી કમાણીને લાભ થયો. શેઠ મનમાં વિચારે છે કે, આજે મને અતિવિશિષ્ટ વપ્ન આવેલ છે. રત્ન ખાણ સમાન કોઈ ઉત્તમ પુરુષ મારે ઘરે આવેલા છે. તેની સાથે સુનંદા નામની કન્યાને વિવાહ કર્યો, તે તેની સાથે અતિશય શોભશે. અધિક લાભ કરનાર આ સ્વપ્નનું ફળ છે–એમ માનવા લાગ્યા.
ત્યારપછી શેઠે પૂછ્યું કે, “હે પુરુષોત્તમ ! તમે કોના પરોણા તરીકે આવ્યા છો ? ત્યારે તેણે કહ્યું કે, “કુબેર સરખા તમાશ જ.” અનુરૂપ જવાબ મળવાથી શેઠે ચિંતવ્યું કે, કેઈ ઉત્તમ કુલપુત્ર છે, તેથી અતિગૌરવ પૂર્વક ઘરે લઈ જઈને ઉચિત કર્યું. એક વખત તેનું ગૌરવ કરતાં ભદ્ર શેઠે કુમારને કહ્યું કે, “હે પુરુષોત્તમ! તમને વણિકની કન્યા ભાર્યા તરીકે યોગ્ય ન ગણાય, તે પણ મા આગ્રહથી આ મારી સુનંદા કન્યા સાથે તમારે વિવાહ કરે છે, જેથી નિર્વિકપથી મારી પુત્રી જિંદગી પર્યત સુખી થાય. સજજન પુરુષોમાં આટલા ગુણ હોય છે—– “બીજાએ કરેલ પ્રાર્થના-પદાર્થનો ભંગ ન કરે, પરોપકારને વખત આવ્યે, તો જતો ન કરે. બીજો આગ્રહ કરે, તેમાં આનંદ માન, બીજાના સંકટને નાશ કરવો, તેમાં આનંદ માનો અને તેવા કાર્યની અભિલાષા રાખવી.”
કુમાર પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, “હે પિતાતુલ્ય ! મારી જાતિ, વંશ વગેરે પણ તમે જાણતા નથી છતાં પણ પુત્રી તમે મને આપે છે, તે તમને જે યુક્ત લાગે, તે તમે જાણે.” ત્યારે શેઠે સામેથી કહ્યું કે, “બહુ સારું,” સારભૂત પરાક્રમાદિક ગુણેના સ્થાનરૂપ અને શુભ સવપ્નથી સૂચિત તમે કોઈ સામાન્ય પુરુષ નથી. તે આ મારી.
"Aho Shrutgyanam
Page #413
--------------------------------------------------------------------------
________________
શ્રેણિક-અક્ષયકુમારની કથા
[ ૩૮૩ ]
પુત્રી મૈં તમને પૂજા તરીકે અપણુ કરી છે, માટે તમારે તેની સાથે લગ્ન કરવાં, શ્રેષ્ઠવાર, મુહૂત નક્ષત્ર-સમયે વિવાહ-મહેસ્રવ કર્યાં. પાંચ પ્રકારના ભાગ ભાગવતા એવા તેના ત્યાં આગળ અમૃત સમાન કેટલાક મહિના દિવસની જેમ જલ્દી પસાર થઈ ગયા. જે માટે કહેલુ` છે કે
*
“ આ મારો કે પારકા છે-એવી ગણતરી કરનાર તુચ્છ પુરુષા છે અને ઉદાર ચરિત્રવાળા પુરુષાને તે આખુ જગત જ પેાતાનુ` કુટુંબ છે.” તથા ‘ ગમે ત્યાં જાવ, ગમે તે કઈ વ્યવસાય-ઉદ્યમ-વેપાર કરેશે, પરંતુ આ લેકમાં જે, પુણ્યાધિક હોય છે, તે પુરુષ સુખેથી સુખ મેળવી શકે છે. સુનદી એક વખત હાથીનું' થમ રૂખીને જાગી અને પતિ પાસે નિવેદન યુ" એટલે કહ્યુ કે, ઉત્તમપુત્રના લાભ થશે. હવે સુનાએ ગત ધારણ કર્યો પછી તેના પિતાના ખાસ પ્રધાન પુરુષા શ્રેષ્ઠ અશ્વ ઉપર મારૂઢ થઈને ત્યાં આવી પડે!ચ્યા, કુમારને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, તમામ પિતાજીના દેહની સ્થિતિ બગડી ગઈ છે, તેથી શ્રેણિકકુમારને લાવવા માટે અમે તમારા ચરણમાં આવેલા છીએ.’ એ પ્રમાણે ટૂંકા સમાચાર જેમાં અથ વિસ્તારવાળા હોય તેવા, રાજાના હાથને પુત્ર પણ કુમારને અપણુ કર્યું, તેથી ઉતાવળા ઉતાવળે જવાની ઈચ્છાવાળે થયે. પાતાના શ્વસુર દ્રશેઠને પૂછીને તથા રુદન કરતી સુનદાએ કહ્યુ કે, - હું પ્રાણપ્રિયે ! ભાવી જન્મનાર પુત્રનું અવશ્ય પાલન કરજે. કદાચ કાઈ વખત તને મળવાની ઉત્કંઠા થાય, તે આ ભારવા પર અસરાની પક્તિ લખેલી છે, તે વાંચીને પુત્ર સહિત જલ્દી આવવુ. રાજગૃહી નગરીમાં શ્વેત ભિતયુક્ત કિલ્લાના ગોવાળ તરીકે અમે ઘણા જાણીતા છીએ. ગેાપાલ એટલે પૃથ્વીપાલ રાજા અને તેમના હેવાના રાજમહેલા શ્વેતવણવાળા હોવાથી' એ પ્રમાણે માભની વળી ઉપર ખડીથી લખેલુ હતુ. એક અતિ ચપળ અશ્વ ઉપર આરૂઢ થઈ તે એકદમ રાજગૃહ નગરે જઈને પ્રસેનજિત રાજાને નમસ્કાર કર્યો, જેથી પિતાને અત્યંત સ ંતેષ થયે. એક સ્મૃતિ પ્રશસ્ત દિવસ જેવરાવીને સામ`ત, મ`ત્રી વગેરેને જણાવીને રૂામાં ચડિયાતા એવા શ્રેણિકના રાજ્યાભિષેક પાતે કરે છે. રાજા પલાક પામ્યા પછી સુમતિવાળા શ્રેણિક ક્રમે કરીને ન્યાય-નીતિમાં નિપુણ એવા મોટા રાજા થયા.
:
6
આ બાજુ ગર્ભના પ્રભાવથી સુદાને એવા દેહલે ઉત્પન્ન થયે। કે, સર્વાં’ગે શૃંગાર અને આભૂષણેા પહેરેઢી હાથીની ખાંધ પર આરૂઢ થએલી અમારી-પડવાની ઉત્થાષણા કરાવવા પૂર્વક દીન, અનાથ વગેરે જે કાઇ માગણી કરે, તેને દાન આપુ.’ રાજાને શેઠે વિનતિ કરી એટલે શેઠે તેના સમગ્ર કોહલેા પૂ કર્યાં, એટલે સુનંદા જાણે અમૃબિન્દુઓના છાંટણાથી સિચાઈ હાય તેવી નદિંત બની, સમય થયે, એટલે અતિપ્રશ્નપ્ત નક્ષત્ર-ગ-લગ્ન-સમયે લાખા શુભ લક્ષણેાથી લક્ષિત કેહવાળા પુત્ર જન્મ્યા. બાર દિવસ થયા પછી દહિલાનુસાર અમારી-ઘે.ષા કરાવવા પૂક અલયકુમાર ' એવું નામ સ્થાપન કર્યુ.
.4
"Aho Shrutgyanam"
Page #414
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૪ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂર્જાનુવાદ
લેાકાના મનને આનંદ આપનાર, પિતાના મનેારથે સાથે વૃદ્ધિ પામતા ક્રમસર નિમ ળ બુદ્ધિવાળા થતા તે આઠ વર્ષના થયા. કોઇ વખત નિશાળમાં ભણતા હતા, ત્યારે કોઈક વિદ્યાથી સાથે વિવાદમાં સામે કહ્યુ કે, · પિતા વગરના ટુકડા ! તારાથી ક્રાણુ ખવે છે!' (૫૦) તે સાંભળીને અનેક વિકલ્પ કરતા માનસયાળે અપમાન સુકલ્પ પામેલા માતાને પૂછવા લાગ્યા કે, ‘મારા પિતા કાણુ છે ? તે માતાએ ભદ્રશેઠ કા!. બુદ્ધિશાળી પ્રત્યુત્તર આપતાં કહે છે કે, ‘ એ તા તારા પિતા છે, મારા પિતા કાણુ તે કહે.' ત્યારે કહે છે કે, કાઈ પરદેશી અગ્નિ' મારા પિતાને ત્યાં એક પરાણા આવ્યા હતા ત્યારે પિતાજીએ હર્ષોંથી મને તેની સાથે પરણાવી હતી, હુ. તા તેની નિર્દોષ ભાર્યો છું. લાંખા સમયથી તે તા પિતાને ઘરે રોકાયા હતા. અત્યારે તે કર્યાં છે, તે હુ' જાણતી નથી. પરંતુ એક નિશાની ભારવટ પર લખેલી હતી, તે તેણે તેને બતાવી. તે લખેલા અક્ષરના પરમાય જાણીને અક્ષય બાળકે માતાને કહ્યુ કે, ‘ અહિં મહીને શું કામ છે? રાજગૃહમાં મારા પિતા શા છે, તે આપણે ત્યાં જઈએ.
પતિની રાજલક્ષ્મીના વૈભવ છેડવા ચેગ્ય ન ગણાય, દાદાને ત્યરે આટલા કાળ રહીને આપણે તેના દેવાદાર થયા છીએ. શેઠને આ વાત પૂછી. તેણે પણ ગાર્ડ અને માગમાં જોઈતી જરૂરી સામગ્રી તૈયાર કરાવી આપી. વિલંબ કર્યા વગર સારા દિવસે શકુન રૂખીને પ્રયાણ કર્યું. તે રાજગૃહે નગરીએ પહેાંચે, માતાને બહારના ઉદ્યાનમાં *સાડીને નગરમાં પ્રવેશ કરતાં અહિ એક મેળાવડા દેખવામાં આવ્યા, આગળ ચાલીને બાળકે પૂછ્યું કે, ‘આ નગરહે!કે! એકઠા થઇને શુ જીવે છે અતિતેજના રાશિ સરખા બાળકને રાજપુરુષએ જણુાવ્યું કે-‘રાજાને અતિ' પાંચસે। મત્રીએ છે, તેમાં ચૂડારત્ન સરખા કાઈ અતિબુદ્ધિશાળી હોય તેને મુખ્ય પ્રધાન-પદ આપવુ' છે. તે પુરુષની બુદ્ધિની પરીક્ષા કરવા માટે આ પ્રમાણે કરાવ્યું છે કે, ‘જે એક અવાવરી ખાલી પાણી વગરની વાવડીમાં મુદ્રિકા નાખી છે. જે વાવડીના કિનારા પર બેસીને હાથમાં લઇને તમને કોઇ મુદ્રિકા અપણુ કરે, તે તેને મારી પાસે લાવવા’
દરાજ અનેક પુરુષા અહિં આવે છે, છ માસ થવા છતાં હજી કાઇ આ કૌતુક-પૂર્ણ કરતું નથી. ત્યારે આ માળકે વિચારીને તેને પૂછ્યું કે, આ કૌતુક ખીને કાઈ પૂર્ણ કરી આપે, તેા તેને ગ્રા લાભ થાય ? તા તેને પશુ તે લાભ મળે તેમ સમ્મતિ આપી. હવે આ બાળક અભય ખાસી વાવડીના ક્રાંઠે મજબૂત પલાંઠી વાળી સ્થિર ખાસન કરીને બેઠે. ‘ ગાયનું છાણ લાવે,' આવ્યુ. એટલે ઉપર રહેલા અભયે હીરાથી જડિત મુદ્રા છાણમાં ખૂંચી જાય તેમ ફેકયુ. તથા વાવડી અંદર છાણુની આસપાસ સળગતા ઘાસના પૂળા ફેંકીને છાણુને સુકાવી નાખ્યું. તથા ખીજી વાવડીમાંથી પાણી ખેચાવીને આ વાવડી ભરી દીધી. મુદ્રિકા સહિત છાણું તરત તરતું ઉપર આવી ગયું. કાંઠે બેઠાં બેઠાં પાણી ઉપર તતુ છાણું બહાર કાઢીને તેમાંથી મુદ્રિકા ખેચીને તેને અપલુ કરી, સ્મૃતિચમત્કાર પામેલા રાજપુરષાએ
"Aho Shrutgyanam"
Page #415
--------------------------------------------------------------------------
________________
શ્રેણિક-અભયકુમારની કથા
( ૩૮૫) અભયકુમારને સાથે લઈ જઈ તે મુદ્રિકા રાજાને અર્પણ કરી. આ બુદ્ધિ-પ્રભાવ કોને છે? એમ પૂછયું, ત્યારે તેઓએ બાળક અભયકુમારને બતાવ્યા, અભયે પણ રાજાને પ્રણામ કર્યા. દૂધ પીનાર આ બાળકની બુદ્ધિ છે? કે બીજાની તે સત્ય કહે, અરે ! આપ દેવની આગળ અસત્ય વચન બોલાય ખરું? અકસ્માત વગર કારણે ઉત્પન્ન થએલ સંતોષ અને આનંદામૃત બુદ્ધિવાળી દૃષ્ટિથી તેને નીહાળીને રાજાએ પૂછ્યું કે, “હે વત્સ! તું કોણ અને કયાંથી આવ્યું છે ? ત્યારે પ્રત્યુત્તરમાં અભયે કહ્યું કે, * હે પ્રભુ! મંડલાકાર બનેલા ધનુષ દંડ-હસ્તવાળા આપે છે અને યુદ્ધભૂમિમાં વેરીએ આપની પાસે જેની ભિક્ષા માગે, તે હું છું. હું આજે જ બેન્નાતટ ગામથી આપની સેવા કરવા માટે આવેલો છું. અતિપ્રસન્ન પુય પ્રભાવથી હું અહિં આવી પહેચેલો છું.
પ્રશ્નોત્તરને પરમાર્થ બરાબર વિચારીને રાજાએ કહ્યું કે, “હે વત્સ તુ અભયકુમારના નામથી બોલાવાય છે. (૭૫) બેન્નાતટ નગરમાં તું કોને પુત્ર છે? તે કહે, કઈ શેઠ કે સાર્થવાહ અગર તુ રાજાને પુત્ર છે ? તે જલદી કહે, અભયે કહ્યું કે, “મેં જયારે માતાને પૂછયું ત્યારે કહ્યું કે, વિજળીના કણ સરખા નિષ્ઠુર એવા કોઈ પરદેશમાં દૂર વસતા તારા પિતા છે, શંકિત મનવાળા રાજ પૂછે છે કે, “યાં ભદ્રશેઠ રહે છે, તેને ઓળખે છે? અભય કહે છે કે, “હું સર્વને ઓળખું છું, પરંતુ મને કોઈ ઓળખતા નથી. તેને સુનંદા નામની પુત્રી છે, તેને કુશલ વતે છે?” હા, તેને કુશળ છે, અલખંડથી ખરીદાએલો હું તેનો પુત્ર છું.
આશ્ચર્યકારી વચન-યુક્તિથી બુદ્ધિવિશેષ અને પુત્રસ્નેહથી પ્રભાવિત થએલા રાજા તેને પકડીને ખેાળામાં બેસારે છે. તેને ચુંબન કરે છે, પોતાના અંગથી વારંવાર તેને આલિંગન આપે છે, જાણે છે કે, મારાથી ઉત્પન્ન થએલા પુત્ર સિવાય આવી બુદ્ધિ કોની હાય ! “શુદ્ધ કુલ, રૂપ મને રથ પૂર્ણ કરનાર કામધેનુ લક્ષમી ઉત્પન્ન પર છે, આવતી આપત્તિઓ રોકે છે, યશ આપે છે, અપકીર્તિ ભૂંસી નાખે છે, સંસ્કાર શૌચથી બીજાને પણ પવિત્ર કરે છે.” “હે પુત્ર! તે તારી માતા કયાં છે? તો કે નગર બહાર ઉદ્યાનમાં છે. તે મારે જાતે જ જઈને તેને પ્રવેશ કરાવવો જોઈએ. ત્યાંથી પિતે ઉભા થઈ નગરમાં વધામણા કરાવવા પૂર્વક પ્રવાજાઓ, તરણ-પતાકા વગેરેના બાબર પૂર્વક નગરની શોભા જાગે કરાવી. આ વૃત્તાન્ત જાણને સુનંદા પણ સારો શૃંગાર વગેર સજવા તૈયાર થાય છે, ત્યારે પુત્ર આગળ આવીને માતાને નિવારણ કરે છે કે, “હે માતાજી ! ભતરના વિયોગમાં ઉત્તમકુળમાં જન્મેલાઓને આવે સારે જ વેષ શોભે છે, માટે સારભૂત આભૂષણાદિક પહેરવાથી સર્યું. માતાએ પણ તે વાત સ્વીકારી તેને હાથણ પર પિતે આરૂઢ કશવી, અભયને ખેાળામાં બેસાડી
તે જ મુખ્ય માર્ગેથી પ્રવેશ કરાવ્યા. અંતઃપુરના શ્રેષ્ઠ મહેલમાં દાખલ કરી અને સુંદર પ્રાસાદ આવે. અભયકુમાર રાજકુમારને તો પિતાની નજીકને મહેલ આપે.
"Aho Shrutgyanam
Page #416
--------------------------------------------------------------------------
________________
( ૩૮૬ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જાનુવાદ
પિતાની સુષેણા નામની બહેનની અતિ રૂપવાળી પુત્રી તેની સાથે પરણાવી. અને નવનવી અખૂટ કૃપા એકઠી થવાથી અનેક પ્રકારના ભોગ ભોગવવા લાગ્યા. રાજાએ પિતાના સમગ્ર મંત્રી-મંડલના ચૂડામણિરૂપ મહામંત્રી બનાવ્યું. રાજાના રાજય-કાર્યોની સંભાળ કરતા તેના દિવસે પસાર થતા હતા.
શ્રેણિક રાજાએ ચેટકરાવની સૌથી નાની પુત્રી સાથે લગ્ન કર્યો, તેની આગમાં કહેલી ઉત્પત્તિ કહીએ છીએ
ચેડા મહારાજાની સાત પુત્રીઓ કયા કયાં પરણી? વિશાલી નગરીમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતના શાસનમાં હિય કુaમાં થએલા ચેટક નામના રાજા હતા. યુદ્ધના સંજોગમાં આવવું પડે છે જેને એક વખત બાપુ ફેંકવાનો નિયમ હતું, તેનું બાણ કેાઈ વખત નિષ્ફળ જતું ન હતું. સૌધર્મ ઈન્ડે આ વરદાન આપ્યું હતું.
બીજી બાજુ દેવીએથી તેને સાત પુત્રીઓ થઈ હતી. તે આ પ્રમાણે– ૧ પ્રભાવતી ૨ પદ્માવતી, ૩ મૃગાવતી, ૪ શિવા, પ ચેષ્ટા, ૬ સુજયેષ્ઠા, ૭ ચેaણા. ચેટકરાજાએ પિતે વિવાહરૂપ પાપનાં પચ્ચકખાણ કરેલ હોવાથી પુત્રીની માતાએ જ તેને જાતે પરણાવતી હતી. ચેટક રાજાને પૂછીને વીતમય નગરના ઉદાયન રાજાને પ્રભાવતી આપી હતી, જે છે શ્રી વખતે દીક્ષા સ્વીકારી હતી. તે જીવંતસ્વામીની પ્રતિમા આગળ નૃત્ય કરતી હતી, ત્યારે વાજિંત્ર વગાડનાર રાજાએ શણનું મસ્તક દેખ્યું નહિં અને અશુભ નિમિત્ત બન્યું તે. ચંપા નગરીમાં દધિવાહન રાજાને પદ્માવતી આપી, પુત્ર અને પતિનું સંગ્રામમાં મરણ થવાથી જેણે પ્રવજ્યા લીધી. કૌશાંબી નગરીમાં શતાનિક રાજાને ત્રીજી મૃગાવતી પુત્રી આપી, જેણે મહાવીર ભગવંત પાસે દીક્ષા અંગીકાર કરી. ઉજેણી નગરીના પ્રદ્યોત રાજાએ આદર-સહિત શિવ પુત્રી સાથે લગ્ન કર્યા, તેણે પણ શ્રીવીરસ્વામીના હતકમળથી દીક્ષા લીધી, (૧૦૦) ક્ષત્રિયકુંડ ગામે પ્રભુના મોટા બંધુ નંદિવર્ધન, જે ગુણોમાં ચડિયાતા હતા, તેમણે જયેષ્ઠ પુત્રી સાથે લગ્ન કર્યા, હવે છેલ્લી બે બહેને સુજયેષ્ઠા અને ચલણ પરસ્પર પરમ પ્રીતિબંધવાળી અને સુંદર મનવાળી છે, જે આજે હજુ કુમારિકાઓ છે. સુંદર ધર્મના મને સમજનારી હેવાથી નિમલ મનવાળી, ગમે તેવા ધમ વિષયમાં પૂછેલાના પ્રત્યુત્તર આપનારી હતી.
કોઈક વખત એક પ્રવ્રાજિકાને ધર્મના વિવાદમાં નિરુત્તર કરી, એટલે તે કોપાયમાન થઈ. વિચારવા લાગી કે, “આ પાપી સુજાને કયાંય પણ ઘણી શોકય હોય, તેવા સ્થળમાં નાખું જેથી જિંદગી-પર્યત દુઃખાવમાં બળી-જળી દુઃખ ભોગવ્યા ક. પ્રાજિકાએ સજયેષ્ઠાનું અસલ આબેહુબ રૂ૫ ૫ટની અંદર ચીતરાવ્યું. રાજગૃહ જઈને પિક રાજાને બતાવ્યું. ઝેર મિશ્રિત વાયા વિશેષથી હોય તેમ તે પટના દર્શન માત્રથી તે રાજા કામના મદથી વિહલ અને એકદમ ઘૂમવા લાગે. પ્રવાજિકાને
"Aho Shrutgyanam
Page #417
--------------------------------------------------------------------------
________________
ચેડા શાની સ્માત પુત્રીઓ
[ ૩૮૭ ] પૂછવાથી જાણ્યું કે, “આ સુજયેષ્ઠાનું રૂપ છે. એટલે ચેટક રાજાની પાસે માગણી કરવા માટે પુરુષ મોકલે. વૈશાલી નગરીએ પહોંચીને અતિ આદર પૂર્વક વિનંતિ કરી. ‘જો કે, સવરૂપવતી કન્યા-રમણીઓ પારકા ઘરની શોભા વધારનારી હોય છે. તે સર્વને પ્રાર્થના એગ્ય એવા શ્રેણિક રાજાને ચરણમાં મારા નમસ્કાર પૂર્વક જણાવવું કે,
જાએ જણાવ્યું છે કે, અમે હૈહયવંશના છીએ તેથી વાહિય કુલમાં કન્યા આપતા નથી. તો જે તું આવ્યા છે, તે પાછો જા.” ફતે પાછા આવી જે પ્રમાણે વૃત્તાન્ત અન્ય હતો, તે પ્રમાણે એકાંતમાં આવીને જણાવ્યું. હદયમાં જળ લાલ અંગારો સ્થાપન કર્યું હોય, તેમ અંબાસાર રાજા અતિ દુઃખ અનુભવવા લાગ્યા.
એક ભવનથી બીજા ભવનમાં, વનમાંથી બીજા વનમાં, એક શયનથી બીજા શયનમાં જાવ-આવ કરે છે, તપેલી શિલાના તલ પર તરફડતી માછત્રીની જેમ કાંઈ પતિ પામતા નથી, ઉજજવલ મોતીના હારને, તથા ખેદ કરનાર પાણીથી ભજવેલા પદાર્થોને દૂર કરે, શુદ્ધ ચંદ્રને નષ્ટ કરે, કલેશ કરનાર મૃણાલીને શાંત કરો. કામાગ્નિ વ્યાપેલ હોવાથી જેને પતિ નાશ પામી છે, એવા શ્રેણિક રાજ આમ તેમ અસંબંધ પ્રલાપ કરતા તેની શત્રિ લાખ પહોર જેટલી લાંબી પસાર કરવા લાગ્યા. દુખે કરીને નિવારણ કરી શકાય એવું ભયંકર દાહ કરતાં વધારે દુસહ દુઃખ પિતાનું જાણીને અભયકુમાર શ્રેણિકને ધીરજ આપી કે, “હું તમને તે મેળવી આપીશ. હે દેવા તમારે હમણાં સર્વથા વિશ્વાસપૂર્ણ થવસ્થ અતિપ્રશત ચિત્તવાળા થઈ કેટલાક દિવસે પસાર કરવા.” હવે અભય વિવિધ પ્રકારના ઉપાયની શોધ કરતા વર, વર્ણને ભેદ કરનારી ગુટિકાઓ પ્રાપ્ત કરીને મનોહર વેપારીનું રૂપ કરી વિશ કી નગરીએ પહોંચી શજ દ્વારની નજીકમાં મનોહર દુકાન રાખી, તેમાં દિવ્ય સુગંધી પદાર્થો વેચવા લાગ્યો. એક પાટિયામાં શ્રેણિકનું અદભુત રૂપ ચિત્રાવીને દુકાનમાં સ્થાપન કર્યું. ત્રણે કાળ પુષ્પ, ધૂપ, દીપ વગેરેથી ઘણા આદર પૂર્વક તેની પૂજા કરે છે. ત્યાં આગળ સુચેષ્ટાની દાસીને મનોહર દિવ્ય સુગંધી પદાથી ઘણા આપે છે.
પ્રભાવિત થએલા ચિત્તવાળી દાસીએ ત્યાં દરોજ આવવા લાગી. તેઓ પૂછવા લાગી કે, “તમે ઘણા આદર અને પ્રયત્નથી પૂજા કરે છે, તે આ મૂર્તિ કોની છે ?” તેણે કહ્યું કે, “અમારા રાજા જેઓના સર્વાગો ઘણાં મનોહર છે, એવા શ્રેણિકની આ પ્રતિકૃતિ છે. અરે! મનુષ્યમાં પણ આવું દિવ્યરૂપ સંભવે ખરું?, હા, જરૂર સંભવે. અરે ! તેનું સમગ્ર રૂપ છે તેને અંશ આબેહુબ ચિતરવા કોણ સમર્થ થઈ શકે છે?” હાસીઓએ સુક્કા પાસે જઈને સર્વ હકીકત કહી, એટલે તેમને આદર પૂર્વક અહિ લાવવા જણાવ્યું. ત્યાં જઈને તેઓ તે ચિત્રની માગણી કરે છે કે, “અમારાં કુમારી મંગાવે છે. અભયે કહ્યું કે, “આ તે મરથ પૂર્ણ કરનાર ચિંતામણિ છે, તેને કેવી રીતે આપી શકું? તમારા સ્વામિનીને તેના તરફ આદર છે કે નહિં? કોણ જાણી શકે કે, માફિકની સાથે કાંકરાની રમત ન ખેલાય. વળી સુકા પાસે જઈને સર્વ
"Aho Shrutgyanam"
Page #418
--------------------------------------------------------------------------
________________
[ ૩૮૮ ].
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાd હકીકત જણાવી. ત્યારપછી દેવ-ગુરુ અને બીજા સેશન ખાઈને (૧૨૫) તેવી રીતે વિશ્વાસ બેસાડ્યો. અને મોટા બહુમાન અને આદર-સહિત સંભાળીને લાવવા ફરી પાછી મોકલી. એ પ્રમાણે કહ્યું, ત્યારે તેઓને અભય શ્રેણિકનું ચિત્ર આપ્યું. તે ચિત્રામા દેખતાં દેખતાં અનિમેષ નયનથી એકીટસે નીરખવા લાગી. ફલકમાં જેવું ચિત્રામણ છે, તે જ પ્રકારે તે પણ ચિત્તમાં તેનું ધ્યાન કરવા લાગી, એટલે તે બંનેના એક ભાવ થયે તેમાં શું આશ્ચર્ય
ત્યાર પછી તે શૂન્ય બની ગઈ. જાણે કામદેવે પિતાનાં પાંચ બાણથી રોષ કરીને પાંચ ઇન્દ્રિયોને વ્યાપાર હરી કેમ હી હોય. હવે નથી હસતી, નથી જમતી, આશ્ચર્ય–ભ પામતી નથી, ખીજાતી નથી, કોઈ કાર્ય કરવા તૈયાર થતી નથી. પિતાની અતિવિશ્વાસુ દાસીને કહે છે કે, “અરે! સખી! આને તું મેળવી આપ. (૧૩૦) દાસી અભય પાસે જઈને કહે છે કે, “અરે! ચિત્રનું દર્શન કર્યા પછી શું થઈ ગયું તે ખબર પડતી નથી, અરે તેના જીવનને સંશય થયો છે. હવે કિરૂપ સંજીવનીનો સંયોગ મેળવવાને શે ઉપાય ? વૃક્ષની છેક ટોચ પર ફળ લાગેલું છે, અત્યારે આ તે ઠીંગણું છે, તે ફળ કેવી રીતે મેળવી શકે ? આ વાત આણે જાણેલી છે, તેથી આ રહસ્ય નક્કી ખુલ્લું થશે, અભયે કહ્યું કે તે તેની સાથે જદી જાય, તો હું તેને અહિ લાવું. સુચેષ્ટાએ તે વાત સ્વીકારી, એટલે અભય તેને કહેવરાવ્યું કે, અમુક સુરંગથી અમુક રાત્રિના પ્રથમ પહોરના અંતે શ્રેણિક જાતે જ તેને લઈ જશે. આ વાત તમારે કેઈને પણ કહેવી નહિં અને સર્વ લોકોને ઠગીને તમારે નીકળી જવું. આ પ્રમાણે આ વાત ગોઠવીને નગરના દરવાજાથી માંડી છેક કન્યા-અંતઃપુરના મધ્યભાગ સુધી લાંબી સુરંગ ખોદાવી. બીજી બાજુ આદરથી શ્રેણિક રાજાને ખબર કહેવાવી, તે અતિશય આનંદ પામેલા તે બત્રીશ સુંદર રથ અને વાર-સારથી સહિત વિશાલી નગરીના દરવાજાના સ્થાનમાં રાત્રે આવી પહોંચ્યા. એકદમ સુરંગના માગે કાઈ ન જાણે તે રીતે પ્રવેશ કર્યો.
અંતઃપુરના દ્વાર પાસે જ્યાં પહે, તેટલામાં દષ્ટિથી અતિશય હર્ષ પામેલી સચેષ્ટા-કન્યાને આગળ બેઠેલી દેખી. હે પ્રિયા! ચાલ, તને આલિંગન કરવાના લેજ-વાળે હું શ્રેણિક પોતે જ છું. અને અહિં આવી પહોંચે છું. કોઈ ન જાણે ત્યાં સુધીમાં આ સ્થમાં ચડી જા. (૧૪૦) તરત તેણે ચણાને કહ્યું ત્યારે તેણે કહ્યું કે, “ હું સાથે આવું છું.” ચલણા રથમાં ચડીને રાજાના મેળામાં બેસી ગઈ. મણિ મોતી, માણિકયના અલંકારને ડાભો હું જેટલામાં લઈને આવું, તેટલી ક્ષણવાર બેટી થશે. એમ કહીને જેટલામાં સુજયેષ્ઠા ભવનના ભંડારમાં પેઠી, તેટલામાં વાર લગાડતી હોવાથી માગે લાગી ગયા. એટલામાં સુચેષ્ઠા પાછી આવી, તેટલામાં ચેલનું કે શ્રેણિક ન દેખાયા, એટલે તેણે મટી રાડ નાખી કે ચેaણાતું હરણ થયું, દેડે રોડો. એટલામાં પરિવાર સહિત ચેટક તેની પાછળ પાડવા જવા તૈયાર થાય છે,
"Aho Shrutgyanam
Page #419
--------------------------------------------------------------------------
________________
ચેલણાનું હરણ
[ ૩૮૯ ] તેટલામાં શ્રેષ્ઠવીરના પુત્ર વીરાંગજે વિનંતિ કરી કે, “હે દેવ શત્રુનો ઉછેર કરીને તરત જ ચલણ મારે પાછી આણવી. આખી સેના આપની સાથે ભલે જાય. એક થથી તેની પાછળ પાછળ જવા લાગ્યા. ચેલણાના ચોરને શોધે છે.
અતિદુર્ધર વીર ચેટકે દુર્વ૨ બાણ વધ કરવા માટે સાધ્યું, જોડયું. તે એક જ માત્ર બાણ લાગવાથી બત્રીશ વથિકાના (તથા તેમના ઘડાઓના) જીવિતને એક સાથે નાશ કર્યો. આ સમયે શ્રેણિક રાજા સુરંગમાંથી નીકળી ગયે, ત્યારપછી વીગજના ઘgષ્યથી બાણ છૂટયું. આ સુરંગમાં એક રથ જાય તેટલું જ માર્ગ છે. એટલે પેલે સુભટ જેટલામાં પાછો હઠે છે, એટલે તે ચિકના મસ્તકને છેદ કા (૧૫) અને આ પથિક પિતાના પ્રાણ આગળ કરીને પલાયન થશે. શ્રેણિકને આગળ કર્યો. તે સમયે એકદમ અજવાળું થયું, ત્યારે ચલણાને લાવે છે કે, “હે સુચઠે ! તું સાંભળ, તને પ્રાપ્ત કરવારૂપ ફલસિદ્ધિને માટે ઘણું નિષ્ફર કાર્ય કર્યું છે. મને મોટું કષ્ટ થયું છે, છતાં તે અમૃત-સમાન સિદ્ધ થયું છે. ત્યારે તેણે કહ્યું કે, “હું સુચેષ્ઠા નથી, પણ તેની નાની બહેન ચેલો છું. ત્યારે શ્રેણિકે કહ્યું કે, “તું હાથમાં ચડી તે તું જ સુજયેષ્ઠા.”
દુર્લભ વલભ પ્રાપ્ત થવાથી ચેલણા મનમાં આનંદ અનુભવવા લાગી, જયારે સુયેષ્ઠા વિયોગ-દાવાગ્નિના સંયોગથી દુઃખી થઈ. વળી ચલણારૂપ જીવન-ઓષધિ પ્રાપ્ત થવાથી શ્રેણિક રાજા સુખી થયા. પરંતુ બત્રીશ સારથી જેઓ સગાભાઈઓ હતા, તેમના મરણથી દુઃખી થયા. મરણથી જેમ જીવને, દુજનના વચનથી સજજનને જેમ સંતાપ- દુઃખ ઉત્પન્ન થાય છે, તેમ વિષય-સુખ ભોગવવાથી પારાવાર દુઃખ પ્રાપ્તિ થાય છે. ચેલણા સાથે પાણિગ્રહણ વિધિ કરીને તેની સાથે ભોગો ભોગવે છે, જ્યારે સુચેષ્ઠા બેન તે આવા સંવિધાન-પ્રસંગ થવાથી મનમાં જલદી વિરક્ત બની. આ ઘરની જંજાળ છોડીને દીક્ષા લીધી. સુલસાનું અડોલ સમ્યક્ત્વ
કઈક સમયે પુત્રોને શોક અલ્પ થયે, ત્યારે શ્રેણિક નાગ સાથીને કહ્યું કે, નક્કી તમારા પુત્રો સરખા આયુષ્યવાળા હતા. આ વિષયમાં વરતુના પરમાર્થની વિચારણા કરવી. ત્યારે સુલસી શ્રાવિકાના પતિ નાગસારથી કહેવા લાગ્યા કે મને હર શ્રાવક ધર્મમાં અતિનિશ્ચલ ચિત્તવાળી, નિગ્રંથ-પ્રવચનમાં અતિશય પ્રવીણ અને લિનમનવાળી મારી ફુલસા નામની પ્રાપ્રિયા છે. માત્ર તે પુત્ર-ભાંડર વગરની હવાથી મને તે માટે મહા દુઃખ થાય છે, કુલદેવતા, ક્ષેત્રદેવતાદિકને હું આદરથી આશકતો હતો. જેમાં ચંદ્ર વગરનું આકાશ, રાત્રે દીપ વગર જેમ ભવન શોભા પામતું નથી, તે પ્રમાણે કામિનીને પુત્ર વગર વંશ શોભા પામતો નથી. મેં મારી પત્નીને કહ્યું કે, “પુત્ર વિષયમાં તું કેમ કશે પ્રયત્ન કરતી નથી, હે મૃગાલિ! તારા
"Aho Shrutgyanam
Page #420
--------------------------------------------------------------------------
________________
[ ૩૯૦ ]
પ્રા. ઉપદેશમાતાને પૂજશનુવાદ ચિત્તમાં પુત્ર સંબંધી કેમ કંઈ ચિંતા થતી નથી. વધારે તેને કેટલું કહેવું? ત્યારે તેણે મને પ્રત્યુત્તર આપે છે, જે પૂર્વે તેવા આપણે શુભ કર્મ કર્યું હશે, તે અવશ્ય પુત્રપ્રાપ્તિ થશે જ. દેવતાદિકો આપણા પુણ્ય વગર કેવી રીતે આપશે. તે તમે પુત્ર માટે બીજી કન્યા કેમ પરણતા નથી? ત્યારે નાગે કહ્યું કે, “મારે તે તારાથી ઉત્પન્ન થયેલા પત્રનું પ્રયોજન છે. હવે તે પુત્ર પ્રાપ્તિ અંતરાયક્રમનો પરાજય કરવા માટે જિનેશ્વરે કહેલ આયંબિલ તપકમની આરાધના કરે છે.
કોઈક સમયે ઈન્દ્ર મહારાજાએ દેવપર્વદામાં સુલતાના નિષ્કપ-નિશ્ચલ સમ્યકત્વની પ્રશંસા આ પ્રમાણે કરી કે, કદાચ સમુદ્રમાં મેરુપર્વત તર, મેરુપર્વતની ચૂલા અને મૂળ ચલાયમાન થાય, સૂર્ય પશ્ચિમ દિશામાં હદય પદવી પ્રાપ્ત કરે, આ બની શકે, પરંતુ સુલસા પોતાના સમ્યકત્વથી કદાપિ ચલાયમાન ન થાય, એ સાંભળી અશ્રદ્ધા કરનાર સેનાપતિદેવ તેની પરીક્ષા કરવા આવ્યો. સુંદર શરીરવાળા અવધૂત સાધુનું રૂપ ધારણ કરી સુલયાને કહેવા લાગ્યું કે, “પુત્ર રહિત વલલભા ઉપરનો નેહ લાંબા કાળે ઘટી જાય છે, તે કારણે ડગલે-પગલે તેના તરફથી પરાભવ-અપમાન થાય છે. માટે હું કહું તેમ કર, તે માટે મૂળિયું અને રક્ષા-માદળિયું જે મંત્રીને પવિત્ર બનાવેલું છે, તેમજ મંત્રથી પવિત્ર નાનાદિક અનુષ્ઠાન કર. વધારે શું કહેવું? તેમજ કાલીદેવીની પૂજા અને તપ અર્પણ કરીને પુત્ર સંબંધી માનતા માનીને તેની અભિલાષા રાખ, જેથી તેને પુત્ર પ્રાપ્તિ થાય. આ પ્રમાણે તેનું કથન પૂર્ણ થયું, દેવેન્દ્રોના સમૂહ પણ જેને ચલાયમાન ન કરી શકે, તેવી સુસા કહે છે કે, મારા મનને લગાર પણ આની અસર થતી નથી, શામાટે આ પ્રમાણે તે છે? જેઓ જિનવચનમાં ભાવિત થએલા હોય, દુઃખવરૂપ ભવની વિડંબના જેણે જાણેલી હોય, તેવાઆને જેમ અમૃતમાં વિષ સ ક્રમ પામી શકતું નથી, તેમ તમારા સરખાનાં વચને મારા આત્મામાં અસર કરતાં નથી. (૧૫)
વળી તે વિસંવાદી થઈ એમ જણાવ્યું કે, પુત્રરહિતને પતિ નેહ કરતે નથીએ વગેરે, પરંતુ ચક્રવર્તીનાં સ્ત્રીરત્નને કયા પુત્રો હોય છે ? વળી જન્માંતર પામેલા પણ પૂર્વભવના અભ્યાસવાળા પ્રૌઢ પ્રેમવાળાને એકદમ ઉલા૫ શબ્દો તેનાં નામ ગર્ભિત વચનો પ્રવર્તે છે. જો રાખડી, દોરા, માદળિયાંઓ પુત્ર જન્માવતા હોય, તે જગતમાં કોઈ પુત્ર વગરને રહેવા પામે નહિં. વગર ફેગટ મને ભરમાવ નહિં. વળી જે તે “કાળીદેવીને પૂજવી” ઈત્યાદિક કહ્યું, તો કાળીદેવી કોણ છે? શું સુરેશ (મદિશ) માંસમાં વૃદ્ધિ કરનારી એવી શાકિનીમાં દેવીપણું શી રીતે ઘટે? એક માત્ર જિનેશ્વર અને તેમની છત્રછાયામાં રહેલા સાધુ સિવાય બીજા કોઈની પૂજા કે વંદન હું કરતી નથી. શ્રેષ્ઠ હાથી પર ચડેલો મનુષ્ય કદાપિ ગધેડ ની પીઠ ૫૨ બેસવા ન જાય. પાખંડીઓના દંભથી ભરપૂર એવી તેની વાણી જ્યારે જાણવામાં આવી ગઈ, એટલે તે રૂપ બદલીને કુષ્ઠી સાધુનું રૂપ કરીને ફરી આંગણામાં આવ્યું.
"Aho Shrutgyanam
Page #421
--------------------------------------------------------------------------
________________
સુલસાની અડાલ શ્રદ્ધા
[ ૩૧ ]
સાધુ દેખી અતિતુષ્ટ થએ તે ઉભી થઈ અને રોમાંચિત થએલા દેવાળી નમસ્કાર કરીને સાધુને આવવાનું પ્રયોજન પૂછ્યું. એટલે સાધુ કહે છે કે, “હે ઉત્તમ શ્રાવિકા! તારા પુત્રના પ્રવાસ માટે તે પાક કરાવ્યા છે. તેમાં ઘણા કિંમતી પકાવેલ તેલની ત્રણ બરણીએ છે. અમને વિશે કહેલું છે, તો કુષ્ઠવ્યાધિવાળા સાધુ માટે તેમાંથી એક આપે. અહે ! મારા ઉપર મહાકૃપા કરી મને લાભ આપે. તેલની બરણું જ્યાં તે ગ્રહણ કરે છે, તે તે ભાજન ભાંગી ગયું અને સર્વ તેલ ઢોળાઈ નકામું થયું. એટલે બીજે સીસે લાવી, એટલે તે પણ કુટી ગયે. ત્રીજાની પણ તેવી જ અવસ્થા થઈ, તે પણ તેને ચિત્તમાં કિંમતી બરણીઓ ફુટી ગઈ તેની લગાર ચિંતા નથી, પરંતુ આ ચિંતાતુર સાધુને કેવી રીતે સારી કર તેલ પાક તે ફરી કરી લેવાશે
જયારે ઈન્દ્રના વચવાનુષાર અકપિત ચિત્તવાળી સુલસાને જાણ, એટલે તેજસ્વી સુંદર હાર પહેરેલ, જેણે મણિના કુંડલ-મંડળથી કપોલ પ્રકાશિત કરેલા છે એ દેવ બનીને તે કહે છે કે, “હે શ્રાવિકા ! તું જગતમાં જયવંતી વતે છે. તારું સમ્યફત્વ અજોડ છે, તલના ફતા જેટલું અ૯પ પણ ચલાયમાન કરી શકી નથી. અવધૂત અને સાધુનું રૂપ કરી તારી પરીક્ષા કરવા આવ્યે હતો. ઈન્દ્રની સભાનો વૃત્તાન્ત કહીને તે કરતાં પણ તમે અધિક મસ્તકે ચડાવવા એગ્ય છે. તમે ભારતમાં નિર્મળ નામના તીર્થકર થવાના છો. તેથી હું વંદના કરું છું, અસાધારણ સમ્યફરવથી પવિત્ર ચિત્તવૃત્તિવાળી ઈન્દ્રથી પ્રાપ્ત થએલ કીર્તિવાળી હે તુલસે ! હરિ-ઇન્દ્ર પણ તમારી સ્તુતિ કરે છે, તેથી તમને નમસ્કાર થાઓ. તુષ્ટમાન તે દેવે બત્રીશ પુત્ર પ્રાપ્ત કરવા સમર્થ બત્રીશ દિવ્ય ગુટિકાઓ આપી અને તે દેવલોકમાં ગયા. જતાં જતાં દેવે તેને કહ્યું કે, “હે સુલસે! હે ઉત્તમ શ્રાવિકા ! ભવિષ્યમાં પ્રવચન-શાસનના કાર્યમાં કોઈ જરૂર પડે, તે મને યાદ કરે, જેથી હું તસ્ત હાજર થઈશ.” સુલમાં વિચાશ્વા લાગી કે, આટલા ઘણા પુત્રને પાળવા, ઉછેરવા અને દરેક વર્ષે આ પંચાત કેવી રીતે કરવી, તેના કરતાં અખંડ ઉત્તમ ૩૨ લક્ષણયુક્ત એવો મને એક પુત્ર બસ છે. એટલે તે ગુટિકાઓનું ચ કરી સારા દિવસે અને મુહૂતે સાકરમાં મિશ્રણ કરી એક વખતે જ તે પાણીમાં પલાળીને પી ગઈ. તે તેના પ્રભાવથી ગર્ભમાં તેટલા બત્રીશ પુત્રો ઉત્પન થયા.
દરરોજ ગર્ભમાં વૃદ્ધિ પામવા લાગ્યા. તે કારણે અલસાને પેટની અતિશય પીડા થવા લાગી. તે કોઈ એવી પીડા હતી કે, ન જમી શકાય, ન ચાલી શકાય, ન સુઈ - શકાય, સતત રુદન કરવા લાગી. વિચારવા લાગી કે, “પુત્રના લાભથી મને સયું. આમાં તો મારા પ્રાણની પણ કુશળતા ન રહી. એટલે ઈન્દ્રના સેનાપતિ હરિગમેથીનું પ્રણિધાન કરી સ્મરણ કર્યું. ત્યાં આગળ તે દેવે પ્રગટ થઈને કહ્યું કે, આ તો તે - અવળું કાર્ય કર્યું. અતિસરલ પિતાની કલ્પનાથી વિચારીને આ તે શું કર્યું? અત્રીશ ગુટિકા હોવાથી તેને બગીશ પુત્રો ગભમાં ઉપન થયા છે, ભવિષ્યમાં તેમનું
"Aho Shrutgyanam
Page #422
--------------------------------------------------------------------------
________________
[ ૩૯૨ ]
પ્રા. ઉપદેશમાતાને ગૂજેશનુવાદ મૃત્યુ પણ સાથે જ થશે. મહાપીડાને દૂર કરીને દેવ ગ. તે પણ ગર્ભ પાલન કરે છે. દિવસો પૂર્ણ થયા, એટલે બત્રીશ પુત્રો જગ્યા. (૨૦૦) મોટા થયા એટલે તે બત્રી ય પુત્રો આપવા સૈનિક-અંગરક્ષકો થયા કે, જેઓએ સવામીના કાર્ય માટે મરતક આપીને પિતાનું જીવન સફળ કર્યું. પ્રણામ કરતા મંત્રી-સામે તેના મસ્તક
મૂહ જેમના પાદપીઠમાં મળીને નમન કરે છે, એવા હે હવામી ! આ કારણ મેં પુના આયુષ્ય સમાન હતાં, તે કારણે આપને નિવેદન કર્યું. પિતાનો વેરી કેણિક પુત્ર
પિતા પ્રત્યે વેરભાવનાથી વાસિત કેણિક કેવી રીતે થયો અને તે ચેલણા રાણનો પુત્ર કેમ થયા? તે માટે કંઈક કહીશું. કેઈ સીમાડા નગરમાં સિંહ રાજાનો સુમંગલ નામનો યુવરાજ હતું. તેને સેવક મંત્રીને સેનક નામનો પુત્ર હતા. ટોપરા સરખા કાનવાળા, અતિ મોટા પેટવાળે, કોલ-ઉંદર સમાન કાળા વાવાળ, ચીબા નાકવાળો, કોદાળા સરખા લાંબા દાંતવાળ, ત્રિકોણ મસ્તકવાળે કપિ હોવાથી તે બિચારાની હંમેશાં મશ્કરી કરે, ટોળે મળીને બધા માર મારતા હતા. આ કારણે તેને વૈરાગ્ય આવ્યો અને અજ્ઞાન-(બાલ) તપસ્વી થયા. યુવરાજ હવે મહારાજા થયો.
કઈક સમયે રાજયાટિકાએ રાજા નીકળ્યા છે, ત્યારે તીવ્ર તપસ્યા કરનાર તે બાલતપસ્વીને જોયા. તેના પ્રત્યે બહુમાનવાળો થયે, મેં પહેલાં તમને ઘણા પરેશાન કરી દુઃખ આપ્યું હતું, નજીક આવી, પૂજા કરી પ્રદ્યુમ પૂર્વક પ્રાર્થના કરી કે
હે પ્રભુ! આ માસક્ષમણના પારણાનું પર્વ મારા આંગણે આવીને આપે પ્રગટ કૃપા કરવા પૂર્વક પધારવું. તપસ્વીએ આમંત્રણ સ્વીકાર્યું. પારણાને દિવસ
જ્યારે આવ્યા, તે સમયે રાજા રોગથી ઘેરાય. એટલે ઘરથી જ દ્વારપાળે તેને કાઢી મૂકો. દુભાએલા મનવાળે પાછો સ્થાને ગયો અને ત્યાં બીજા માસખમણના ઉપવાસ શરુ કર્યા. રાજા નિરોગી યા, તપાસ કરી તે ફરી ઉપવાસ શરુ કર્યા, ત્યાં જઈ પોતાના અપરાધની ક્ષમા માગી તે જ પ્રમાણે પ્રાર્થના કરી, સ્વીકારી અને પારણાના દિવસે તાપસ પારણા માટે રાજમંદિરમાં ગયા. રાજાને ત્યાં પુત્રજન્મ થયો હોવાથી લોકો પ્રમાદ-આનંદોત્સવમાં વ્યાકુલ બન્યા. જયારે તપાસવી આગળ ઉભેલા , તે પણ કોઈ આવકાર આપતા નથી કે બોલાવતા નથી એટલે ભેઠા પડેલા તપાવી નિસાસો નાખીને ત્યાંથી બહાર નીકળ્યા. તે જ પ્રમાણે ફરી તપ-અનુષ્ઠાન સેવન કરવા લાગ્યા. ફરી જઈને ખમાવીને રાજાએ વળી પારણાની પ્રાર્થના કરી. પારણાના દિવસે ત્રીજા માસક્ષમણના પારણે રાજાના આગથામાં તપી ગયા. આજે કઈક ખૂનીના કારણે ક્ષુબ્ધ થએલા રાજા પારણાની ચિંતાથી વિમુક્ત બન્યા.
હવે તપવી તીવ્રકો પારિનના અંગયુક્ત-માનસથી ચિતવવા હાથે કે, હજુ સુધી. પણ આ મને વિડંબના પમાડતે હોવાથી આગળ માફક વેર રાખે છે. આવી રીતે
"Aho Shrutgyanam'
Page #423
--------------------------------------------------------------------------
________________
કાફિકને પૂર્વભવ
[ ૩૯૩ ] તેની વિડંબનાથી હું વૈરાગ્ય પાયે, તાપસવ્રત ગ્રહણ કર્યું, તે પણ દુષ્ટાત્માં મારી Vઠ છોડતો નથી. આ તપના ફળથી નક્કી હું તેના વધ માટે જન્મ ધારણ કરીશ. નિયાણું કરી તે અલ્પઋદ્ધિવાળે વ્યંતર દેવ થયા. તે રાજા પણ તાપસ થઇને મરી વ્યંતર થયો અને તે પ્રથમ જન્મીને શ્રેણિક રાજા થયે. સેનકનો જીવ વ્યંતરમાંથી ચ્યવીને તે સમયે ચેલણાના ગર્ભમાં આવ્યો. ગર્ભના પ્રભાવથી ચેલણાને આ પ્રમાણે ચિંતા ઉત્પન્ન થઈ. આ શ્રેણિક-શત્રુને મારા નેત્રોથી ન દેખું, અથવા દાંતાળી ક૨વતથી તેને કાપીને ખાઈ જાઉં. તેથી ચેલા તે ગર્ભને નાશ કરવાના, પાડવાના, પીડાના ઉપાયો કરવા છતાં તેને કંઈ અસર ન થઈ. સાતમા મહિને પણ તે ગર્ભ કશળ રહો. મહિને મહિને તેને અશુભ દોહલા ઉત્પન્ન થવા લાગ્યા. તે આ પ્રમાણે
શ્રેણિકના લેહી વહેતા આંતરડાનું હું ભક્ષણ કરું.” જ્યાં સુધી આ દોહિલે પૂરું થતો નથી, ત્યાં સુધી શેલણાનું શરીર ક્ષીણ થતું જાય છે. સર્વ અંગે સળીની ઉપમાં લાયક નાના ગર્ભ સરખા બની ગયા. રાજાએ પૂછયું કે, “કેમ ગુરાય છે? તારા દેહમાં હે દેવી! કંઈ દુઃખ છે ?” રાજાએ ઘણે આગ્રહ કર્યો ત્યારે રુદન કરતી કહે છે કે, “નિભાગિણ હું એવો વિચાર કરું છું કે, “તમારા લેહી વહેતા આત૨ડાનું ભક્ષણ કરું.” રાજાએ કહ્યું કે, “હે દેવી! તું દુઃખ ન લગાડ, આજે જ તે માટે પ્રયત્ન કરીશ.
રાજાએ એકાંતમાં આ વાત અભયને જણાવી. તેણે પણ મૃગલાનું માંસ મંગાવી અલતાને ઘણે પાતળા રસ તેના પર ચોપડાવીને શ્રેણિક રાજાના પેટ ઉપર પાટે સજજડ મજબૂત બંધાવી આ પ્રમાણે ચલણ પાસે આસન સ્થાપીને પટ્ટને ઉઠાવીને છરીથી કાપીને કહે છે કે, “હે પ્રાણપ્રિયે મા તમ્ફ નજર કર, છરીથી પિટ કાપીને શિકાર કરતો કાપી કાપીને માંસ આપે છે, લાક્ષારસ ચોપડેલ હોવાથી તે પણ સારી મતેષ પામીને સવાઇપૂર્વક ખાય છે. રાજાને કેટલું દુખ થતું હશે એમ સંભાવના કરીને એકદમ મૂચ્છ પામી. સંરહિણી ઔષધિથી આ પ્રહારની રુઝ હમણાં લાવીશ એ પ્રમાણે ધીરજ આપીને-ચેલણાને સંતોષ પમાડીને રાજા ત્યાંથી નીકળી ગયે. હજુ ગર્ભમાંથી બહાર આવ્યું નથી, તે પણ જેને આ પ્રભાવ ચાલુ થાય છે, જરૂર આ પિતાને વરી હે જોઈએ, માટે દૂરથી જ આ ત્યાગ ક ઉચિત છે.
દેવીએ ઘણા દુઃખ સાથે પુત્રને જન્મ આપ્યો. દાસીએ રાજાને વધામણી આપી, તો તેને અંગ પર પહેલાં આભૂષણે આપ્યાં. લાંબાકાળના ગાઢ પ્રેમના મર્મને ઉચ્છેદ કરવામાં આ નભ અતિઉત્કટ છે, એમ માની ચલણાએ તે બાળકનો તરત ત્યાગ કરાવ્યું. હવે શ્રેણિક પુત્રના દર્શનની આશાએ પ્રસૂતિ ઘરે આદરથી આવી પહોંચ્યો અને કહ્યું કે, “પુત્રનું મુખ મને બતાવો.” દેવીએ કહ્યું કે, “મેં તેને ત્યાગ કર્યો છે, એટલે તે પંચતત્વ પામ્યા હશે. ભયંકર ક્રોધથી ભૃકુટીયુક્ત ભાલ કરીને રાજ કહે છે– “અરેરે ! ગર્ભથી તત્કાલ જન્મેલ બાળક જે હજુ પાક થા નથી,
"Aho Shrutgyanam
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૯૪ ]
પ્રા. ઉપદેશમાલા ગુજરાતના એટલામાં તરત ત્યાગ કરવો તે યુક્તિયુક્ત નથી. તે હે પાપે ! લક્ષણ વગરની એક માત્ર ક્ષણાર્ધમાં તને આવું પાપ કરવાનું સુજ્યું? મારા વંશમાં હજુ કેટલા પુત્રો થયા છે, તે કહે. ભયંકર થએલા શાજા એ દાસીઓને ક્રોધથી કહ્યું કે, હે દાસીએ ! પુત્ર બતાવે, તમે એને કયાં રાખ્યો છે? નહિંતર કાન, નાક નાશ કરીને તમારું જીવિત પણ નાશ કરીશ. એક વૃદ્ધદાસીએ બાળકની કરુણા અને રાજાના ભયથી અશોકવૃક્ષની છાયામાં મૂકેલા પુત્રને શ્રેણિકને બતાવ્યો. (૨૪૦) શરીરનાં તેજસ્વી કિના સમૂહરૂપ ચંદ્રિકાથી પ્રકાશિત અશોકવનમાં રહેલા બાળકને વજ રત્નના ટૂકડા માફક આણીને પિતાના ખેાળામાં ધારણ કર્યો. ધાવમાતાને પાલન કરવા અર્પણ કર્યો. “અશેકચંદ્ર” તેનું નામ સ્થાપન કર્યું. કારણ કે, અશોકવૃક્ષની છાયામાં સ્થાપન કરેલ અને રાજાએ ત્યાંથી તેને પ્રાપ્ત કરેલ. આ નામથી પ્રસિદ્ધિ પામ્યો હતો, પરંતુ લેકમાં તે તેની આંગળી કૂકડાએ ખાધી અને ટૂંકી કરેલી હોવાથી કણિક” તરીકે બલાતે હતે.
હવે ઉજેણી નગરીથી પ્રદ્યોત આવીને કોઈક વખતે ઘણી સેના-સામગ્રીથી શ્રેણુકને ઘેરવા નીકળ્યા. ઘણે ભય પામેલા રાજાને અભયે કહ્યું કે, તમે તેના મોટા સેનિક-સમુદાયથી ભય ન પામશે. તેને હું ભગાડી મૂકીશ.” તે બીજા ખંડિયા રાજાઓ સહિત આવે છે, એમ જાણીને તે સમગ્ર રાજા કયાં પડાવ કરવાના છે, તે અભય જાણતો હોવાથી તેઓ હજુ અહિં આવી પહોંચ્યા નથી, તે પહેલાં તે ભૂમિમાં નિષાનના કળશે દટાવે છે. હવે જેવા તે ખંડિયારાજા પિતપિતાના સ્થાનમાં સ્થાન જમાવીને રહેલા છે. એટલામાં શ્રેણિક રાજાને પ્રોતની સાથે અતિમહાન યુદ્ધ થયું. ત્યારપછી કોઈક દિવસે અભયકુમાર મહામંત્રી તેની બુદ્ધિનો ભેદ કરાવવા માટે પ્રદ્યોત રાજાને એક લેખ મોકલે, તમારા સર્વ ખંડિયા રાજાઓને શ્રેણિક રાજાએ લાલચ આપીને ફાડી નાખેલા છે, આ વાત તદ્દન સાચી છે. એ સ” એકઠા મળીને નક્કી તમને શ્રેણિકને અર્પણ કરશે. આ વાતમાં શંકા હોય તો અમુક શાના પડાવમાં (૨૫૦) અમુક સ્થાને છેદાવીને તપાસ કાવજે.” તે દાવ્યું તે સોનામહોર ભરેલા કળશે જોયા એટલે પ્રદ્યોત એકદમ પલાયન થવા લાગ્યા.
અગ્નિથી વૃક્ષો બળી જાય અથવા ઉખડી જાય, પરંતુ પાણીના પ્રવાહમાં તે મૂળમાંથી ચાલ્યા જાય, તેમ નિર્મલ બુદ્ધિથી શત્રુઓ પણ મૂળમાંથી ઉખડી જાય છે. તેના માગને અનુસરનારા રાજાને શ્રેણિકે પિતાના હાથથી વેરવિખેર કર્યા. હજી નગરીએ આ જાગો પહેચીને પ્રદ્યોતને સાચી પ્રતીતિ કરાવે છે કે, “હે સવાગી!
આ પ્રપંચ અમે નથી કર્યો, પરંતુ આ સર્વ કરાવનાર અભયની બુદ્ધિ છે. જ્યારે નિશ્ચય થયે, ત્યારે કોઈક સમયે પ્રદ્યોત રાજા સભામાં કહે છે-“એવો કોઈ બુતિશાળી છે કે, જે અભયને મારી પાસે લાવે.” તે વાતનું બીડું એક ગણિકાએ ઝડપ્યું
"Aho Shrutgyanam
Page #425
--------------------------------------------------------------------------
________________
અભયકુમાર અને કપટી વેશ્યા-શ્રાવિકાઓ
[ ૩૯૫ } અને કહ્યું કે, “તે માટે માણું તે સગવડ આપ.” તે રાજાએ માગણી પ્રમાણે મધ્યમ વયની સાત વેશ્યાઓ તેમજ સહાયક તરીકે મટીવયના પુરૂ આપ્યાં. વળી ઘણું સંબલ-ભાત આપ્યું. સાધ્વી પાસે જઈને કપટ શ્રાવિકાને અભ્યાસ કર્યો. શહેર, નગર ગામ વગેરે યાત્રાસ્થળે ભ્રમણ કરવા લાગી. દરેક સ્થળે દેવોને વંદન અને ખાસ કરીને જે જે નગરમાં મુનિઓ-શ્રાવકો હોય, ત્યાં ત્યાં જાય. ઘણી પ્રસિદ્ધિ પામી.
ક્રમ કરી રાજગૃહમાં પહોંચી. બહારના ઉદ્યાનમાં ઉતરી, નગરનાં ચેત્યોની મૈત્યપરિપાટી કરવી શરૂ કરી. ઘર-ચૈત્યની પારિપાટીમાં અભયકુમારના ઘર-મંદિરમાં પ્રવેશ કરતાં “નિ સહિ” મોટા શબ્દથી બોલવાપૂર્વક વિધિથી ગૃહપ્રવેશ કરતી વખતે આભૂષણો પણ છેડી દીધા. તેમને જોઈ અભયે ઉભા થઈ આનંદ પામી કહ્યું કે, નિસીહિ કરનાર શ્રાવિકાનું સ્વાગત કરું છું.” ગૃહ-ચિ બતાવ્યાં, ત્યાં દેવવંદન કર્યું. ત્યારપછી અભયને પણ નમીને ક્રમસર આસન ઉપર બેઠી. તીર્થકર ભગવંતના. જન્માદિક કલ્યાણક ભૂમિઓને વિનયથી નમાલા શરીરવાળી, જિન પ્રતિમાને મહાવિનય પૂર્વક વંદન કરે-કાવે છે. “તમે કયાંથી આવે છે અને કોણ છો? તેના પ્રત્યુત્તરમાં કહે છે કે-અમે અવંતિમાં અમુક વણિકની ભાયીઓ છીએ. તેમનું મૃત્યુ. થવાથી અમને વૈરાગ્ય થયા છે, અમારી દીક્ષા લેવાની હોવાથી ગામે ગામ અને તીર્થે તીથે જઈ ચૈત્યોને વંદન અને યાત્રાઓ કરીએ છીએ. દીક્ષા લીધા પછી પઠનાદિ કાર્યમાં વિક્ષેપ થાય, તેથી તીર્થયાત્રા કરી શકાતી નથી.”
અભયને તે શ્રાવિકાઓ પ્રત્યે અતિશય સાધર્મિક ભક્તિ-ભાવ ઉત્પન્ન થયો અને કહ્યું કે, “આજે તો તમે અમારા પરિણા થાવ. ત્યારે જવાબ આપ્યો કે, આજે તે અમારે કલ્યાણકનો ઉપવાસ છે. ત્યારપછી લાંબો સમય બેસી મધુરી વાત કરીને પિતાના સ્થાનકે ચાલી ગઈ. અભય તેમના ગુણેથી પ્રભાવિત થયો, બીજા દિવસે અભયકમાર પ્રાત:કાળે ઘોડા ઉપર આરૂઢ થઈને એકલો જ તેમની સમીપે ગયો. કહ્યું કે, મારે ઘરે આવીને પારણું કરો, ત્યારે તેઓને અભયને કબ કે, “તમે જ અહિ પાવણું કર.” અભય વિચારવા લાગ્યા કે, “જે હું અહિં નહિ વાપરીશ, તે તેઓ નક્કી મારે ત્યાં નહિં આવશે.” એમ ધારીને તેમના આગ્રહથી ત્યાં ભોજન કર્યું. તે સમયે આ ગણિકાઓએ જેનાથી ભાન ભૂલી જવાય, અનેક દ્રવ્યો જેમાં એકઠાં કરેલાં છે, એવું મદિરાપાન કરાવ્યું. ઉંઘી ગયા, એટલે અશ્વો જોડલા માં જલદી પલાયન કાજો. બીજા પણ ઘણું ૨થા થડા થોડા ગાહના અંતરે સ્થાપન કરેલા હતા. ગેમ રથ-પરંપરાથી ઉજેણમાં અભયને લાવીને ગણિકાએ સવામીને અર્પણ કર્યા. તેને અભયે કહ્યું કે, “આમાં તમારું પાંડિત્ય કયું ગણાય કે, અમને છલ-પ્રપંચ કરીને અતિશય મહામાયા કરીને મને ઠી, તેવી માયાથી તે જગત ઠગાઈ રહેલું જ છે. જે માટે કહેવાય છે કે-“જે અમાનુષી-જાનવરની જાતવાળી એવી સ્ત્રીઓને વગર શીખવે પણ ચતુરાઈ દેખાય છે, તે પછી જે ભણવેલી, કેળવેલી, પ્રતિબધ્ધતી
"Aho Shrutgyanam
Page #426
--------------------------------------------------------------------------
________________
[ ૩૬ ]
પ્રા. ઉપદેશમાવાને ગુજરાનુવાદ હોય, તે માટે તે વધારે શું કહેવું? કાયલ એ આકાશમાં ઉડવા પહેલાં પોતાના બચ્ચાંઓને (કાગડ) બીજા પક્ષીઓની સાથે પિષવા માટે રાખે છે, જયાં તે પિવાય છે.
સંકટના સમયમાં પોતાની નવી મતિને ઉચી બનાવનારી મહિલા સ્વભાવથી જ ચાણકયના વક્ર-છેતરવાના ભાવથી ચડિયાતી છે. હરિએ કામિની (હિની) નું રૂપ કરીને ગૌરીનું હરણ કરનારને હર (મહાદેવ)ની કરુણાથી બાળ હતો. તેને સરખી સ્ત્રીઓ હોય છે, તો શું કહીએ? આ પ્રમાણે કપટથી અને તે પણ ધમકપટથી લાવવામાં તમારી પંડિતાઈ ખુલ્લી થાય છે, તે વગેર અભયે કહ્યું. ત્યારપછી તેઓએ અભયને તેવા તેવા વચનથી બાંધી લીધે કે, જેથી પોતાના રાજયમાં જવા માટે એક ડગલું પણ ન ભરી શકે.
શ્રેણિકની ભાણેજ અને વિદ્યાધરપુત્રી જેનાં લગ્ન પૂર્વે અભય સાથે થયાં હતાં, તે અત્યારે શિવાદેવી પાસે તેનાં વિધિ-વિધાન સાચવવા રહેતી હતી. કોઈક
કાએ તેના ઉપર બેટા આળ ચડાવવાથી કાઢી મૂકેલી, જેથી ત્યાં શિવાદેવી પાસે રહેલી હતી. હવે શંકા દૂર થવાથી અભયકુમાર તેની સાથે ઘણા લાંબા સમય સુધી હેલો છે.
(આ હકીકત વિસ્તારથી ઉપદેશપદના ગૂજરાનુવાદ પત્ર ૧૨૭માંથી જોઈ લેવી.)
ત્યાં નિવાસ કરતા એવા અભયકુમારે આવતી રજા પાસેથી ચાર વરદાન પ્રાપ્ત કર્યા હતાં, તે હાલ રાજા પાસે થાપણુરૂપે રાખી મૂકેલાં હતાં.
લેખવાહક-દૂત લોહબંધના શંબલમાં લાડવામાં એવા દ્રવ્ય મિશ્રિત કરી ગઈ નાખેલું અને તેથી દષ્ટિવિષ સર્ષ ઉત્પન્ન થાય છે, તે અક્ષયકુમારે કહી આપ્યું, જેથી પ્રથમ વપઠાન ચંડપ્રદ્યોતે આપ્યું. અનલગિરિ હાથી તેના બાંધવાના સ્તંભથી છૂટી ગ અને અતિમન્મત્ત થવાથી પાછો કબજે આવતો ન હતું. રાજાએ અજયને પૂછયું કે, “આ વિષયમાં શું કરવું? ત્યારે જણાવ્યું કે, ભદ્રાવતી હાથણી ઉપર આરૂઢ થએલ વાસવદત્તાપુત્રી સહિત વત્સરાજ ગાયન કરે, તે તે હાથી વશ કરી શકાય તે પ્રમાણે કર્યું. તે પ્રમાણે ગાતાં ગાતાં હાથથી પકડીને હાથી બાંધવાના તંબ પાસે હાથીને લાવ્યા, એટલે બીજું વરદાન મળ્યું. વાસવદત્તાને ગીત શીખવવા માટે ઉદાયનને બનાવટી હાથીના પ્રયોગથી ઉજેણીને લાવ્યા. જેવી રીતે પડદામાં રાખી સંગીત શીખવતો હતો. અંધ છે, બરાબર શીખતી કેમ નથી ? “તું કુષ્ઠી છે ” પડદો ખાલી એકબીજાની દષ્ટિઓ એકઠી થઈ, નેહવાળા થયા પછી અનલગિરિ હાથીને વશ કરી ભદ્રાવતી હાથણી ઉપર બેસીને પિતાને ઘરે ગયો. જેવી રીતે કૌશાંબી નમરીએ ગયા, તે વિશેષ અધિકાર (ઉપદેશપદ વગેરે) અન્ય ગ્રંથોથી જાણી લે. જતાં જતાં તેણે આ પ્રમાણે કહ્યું, તે જાણવું. “કાંચનમાલા, વસંતક, ઘોષવતી, અદ્ભવતી હાથણ, વાસવદત્તા અને ઉદાયનને સાથ જાય છે.”
"Aho Shrutgyanam
Page #427
--------------------------------------------------------------------------
________________
અભયે કરેલી વરદાનની માગણી
[ ૩૯૭ ] કઈક સમયે ઉજેણીમાં રાક્ષસી અનિ ઉત્પન્ન થયે. કે જે પથર, ઈટ પણે બાળી મૂકતો હતો. આ પ્રમાણે ભયંકર નગર-દાહ ઉત્પન્ન થયો. રાજા વિચાર છે કે,
અત્યારે અહિ કે અશુભ ઉપદ્રવ આવી પડી છે. અભયને પૂછયું કે, “આ ઉપદ્રવ-વિનાશને શે ઉપાય? ત્યારે અભયે કહ્યું કે, “જાણકાર લોકોનું એવું કથન છે કે, લુચ્ચા પ્રત્યે લુચ્ચાઈ, ઝેરનું ઔષધ ઝેર, ઠંડીથી પીડાએલાને જેમ અગ્નિ તેમ અગ્નિને શત્રુ અગ્નિ જાણ. બીજે જુદી જાતને અગ્નિ પ્રગટ કર્યો, એટલે તે પ્રયાગથી અગ્નિ ઓલવાઈ ગયે. આ પ્રમાણે રાજા પાસેથી ત્રીજું વરદાન પ્રાપ્ત થયું.
એક વખત ઉજેણીમાં ભયંકર રોગચાળો ઉત્પન્ન થયો. જયારે અભયને ઉપાય પૂછે, ત્યારે તે પ્રત્યુત્તર આપે કે, “અંતાપુરની બેઠક સભામાં શૃંગાર પહેલા દેહવાલી અને વાભૂષણથી સજજ થએલી સર્વ શો તમારી પાસે આવે અને જે કોઈ તમને પિતાની દૃષ્ટિથી જિતે, તે મને જણાવે. તે પ્રમાણે કરતાં શિવાદેવી સિવાય સર્વ રાણીઓએ નીચું મુખ કર્યું. એટલે રાજાએ અભયને કહ્યું કે, “તારી નાની શિવાદેવી માતાએ જિત્યા એટલે અભયે કહ્યું કે, “એક આઢક પ્રમાણ બલિ ગ્રહણ કરી, વરહિતપણે રાત્રે તે કઈક ગવાક્ષ આદિ સ્થળમાં ભૂત ઉભું થાય, તેના મુખમાં બલિ-કૂર ફેંકે.” તેમ કર્યું એટલે અશિવ-ઉપદ્રવ શમી ગયા. ત્યારે ચોથું વરદાન મિળવ્યું. અભી વિચાર્યું કે, પારકા ઘરે કેટલા દિવસ સુધી રોકાઈ રહેવું? - હવે આગળ વાયદાનેની થાપણ રાખેલી તે રાજા પાસે માગે છે. તે આ પ્રમાણે–
અનલગિરિ હાથી ૫૨ આ૫ મહાવત બને, અગ્નિભીરુ રથમાં લાકડાં ભરીને શિવાદેવીના ખોળામાં બેસી હું અગ્નિમાં પ્રવેશ કરું.” આવી મારી છેલ્લી ઈચ્છા છે, તો આપેલા વચનનું પાલન કરો. હવે પ્રોતે વિચાર્યું કે, અભય પિતાના સ્થાને જવા ઉત્કંઠિત થયા છે. એટલે મોટે સત્કાર કરવા પૂર્વક અને વિસર્જિત કર્યા. (૩૦૦) ત્યાર અભયકુમારે કહ્યું કે
“તમે મને ધર્મના બાને કપટથી અહીં આવે છે, જે હું દિવસના સૂર્યની સાક્ષીએ બૂમ-બરાડા પાડતા તમને નગરલોક-જમક્ષ બધીને અભય નામને જાહેર ક ન હરી જાઉં', તે મારે અગ્નિમાં પ્રવેશ કરે.” આવી પ્રતિજ્ઞા કરીને રાજગૃહમાં પહોંચ્યા. કેટલાક દિવસ ત્યાં રોકાઈને પછી સમાન આકૃતિવાળી મે ગણિકાપુત્રીઓને સાથે લઈને વેપાર કરવા કેટલુંક કરિયાણું સાથે લઈને વેપારીને વેષ ધારણ કરીને ઉજેણીમાં અપૂર્વ દુર્લભ પદાર્થોનો વેપાર શરુ કર્યો. રાજમહેલના માગે રહેવાનો એક બંગલે શા. પ્રદ્યોત રાજાએ કોઈક દિવસે વિશેષ પ્રકાર વસ્ત્રાભૂષ
ની સજાવટ કરેલી તે બંને સુંદરીઓને ગવાક્ષમાં રહેલી દેખી. વિશાળ ઉજજવળ પ્રસન્ન દષ્ટિથી બંનેએ રાજા તરફ દષ્ટિ કરી. તેના ચિત્તને આકર્ષવા માટે મંત્ર સમાન બે હાથ જોડી અંજલિ કરી. તેના તરફ આકર્ષામે તે રાજા પોતાના ભવન તરફ ગયો. પરસ્ત્રી-લુપતાવાળા રાજાએ તેમની પાસે દૂતી મોકલી. કોપાયમાન થએલી
"Aho Shrutgyanam
Page #428
--------------------------------------------------------------------------
________________
[ ૩૯૮ ]
પ્રા. ઉપદેશમાવાને ગૂર્જરનુવાદ એવી તે બંનેએ દાસીને હાંકી કાઢતાં કહ્યું કે, “રાજાનું ચરિત્ર આવું ન હોઈ શકે.” ફરી બીજા દિવસે દાસી આવી પ્રાર્થના કરવા લાગી. તે રોષવાળી તેમણે તિરસ્કાર કર્યો. અને પછી કહ્યું કે- આજથી સાતમાં દિવસે અમારા દેવમંદિરમાં યાત્રા મહાત્સવ થશે, ત્યાં અમારે એકાંત મેળાપ થશે, કારણ કે, “અહિં અમારું ખાનગી રક્ષણુ અમારા ભાઈ કરે છે.”
હવે અભયકુમાર પ્રદ્યોતરાજા સરખી આકૃતિવાળા એક મનુષ્યને ગાંડો બનાવીને લોકોને કહ્યું કે, “આ મારા ભાઈ દેવગે આમ ગાંડા બની ગયા છે, હું તેની હવા-ઔષધિ-ચિકિત્સા કરાવું છું, બહાર જતાં રોકું છું, તે પણ નાસી જાય છે. વળી રડારોળ કરતા ઉંચકીને તેને પાછો લાવું છું. “ અરે ! હું ચંડપ્રદ્યોત રાજા છું. આ અભયવેપારી મારું હરણ કરે છે.” એ પ્રમાણે લોકોને વિશ્વાસમાં લીધા. સાતમા દિવસે તે ગણિકા--પુત્રીઓએ દૂતી મોકલાવીને એમ સંદેશે કહેવરાવ્યો કે, “રાજાએ મધ્યાહ્ન સમયે અહિં એકલાએ જ આવવું.” કામાતુર રાજા પરિણામને વિચાર કર્યા વગર ગૃહમવાસની ક્ષિત્તિ દ્વારા આવ્યા. આગળથી કરેલી ગોઠવણ પ્રમાણે મજબૂત પુરુષોએ તેને સખત બો. પલંગમાં સૂવાથી દિવસના સમયમાં જ બુમ પાડતા હોવા છતાં અભયે કહ્યું કે, “આ ગાંડા ભાઈને વિઘની શાળામાં લઈ જાઉં છું.' એ પ્રમાણે અસંબંધ બોલતા રાજાને વાયુ સરખી ગતિવાળા અશ્વો જોડેલા રથમાં બેસારીને જદી રાજગૃહમાં પહોંચાડ્યો. શ્રેણિક રાજા તસ્વાર ઉગામીને તેના તરફ મારવા રોડે છે, ત્યારે અભયે તેમને રોકયા. “ત્યારે શું કરવું?” એમ પૂછતાં કહ્યું કે, “આ મહાપ્રભાવક અને ઘણા રાજાઓને માનનીય છે.” માટે સારો ચસ્કાર કરીને તેમને તેમની નગરીમાં પહોંચાડવા. તેમ કરવાથી બંનેને અનેક વૃદ્ધિ પામ્યા. રાજકોષની વૃદ્ધિને ઉધમ કરતા અભયકુમારના દિવસે પસાર થતા હતા.
કેટલાક દિવસ પછી લોકોનાં નેત્રને ચંદ્ર સરખા આહ્લાદક એવા હa-વિહલ નામના જોડલા પુત્ર ચેલણાને જગ્યા. મોટા થયા પછી તે બંને પુત્ર પિતાની સાથે થાયવાડીએ જાય, ત્યારે અતિસુંદર વસાણા મિશ્રિત ઘીથી ભરપૂર મધુર રસ-આસ્વાદવાળા, શુષ-શરીરપુષ્ટિ કરનાર, ઉત્તમ સાકરથી બનાવેલા લાડુઓ અને બીજા ખાદ્યપદાર્થો સવારે નાસ્તો કરવા માટે માતા મોકલતી હતી, જ્યારે બીજા કેણિક માટે તે સનેહરહિત ચિત્તથી રવાદ વગરના ઓછા ઘીવાળા અપાળવાળી સુખડી વગેરે અનાદરથી મોકલાવતી હતી. એટલે પિતાના વિરાજુભાવથી કેણિકે વિચાર્યું કે, આમ પિતાજી જ કરાવે છે. પિતાને કંઈ પણ કરવા અશક્તિમાન ખરાબ મનવાળે પિતા ઉપર રોષ વહન કરતું હતું. હવે કઈક દિવસે શ્રેણિક રાજાએ રાજ્યલક્ષમી અભયને આપવાનો વિચાર કર્યો. (૩૨૫) અભયકુમાર તે જિનેશ્વર ભગવંતે કહેતી દીક્ષા ગ્રહણ ક૨વાના મનવાળે હતો. તેથી ભગવંતને પૂછયું કે, “હે ભગવંત! આ ભરતક્ષેત્રમાં મુગુટ, અલંકાર ધારણ કરનાર રાજાએ સાધુપણું અંગીકાર કરશે ? ભગવંતે તેને કહ્યું
"Aho Shrutgyanam
Page #429
--------------------------------------------------------------------------
________________
શ્રેણિક - અભયકુમારની કથા
[ ૩૯ ] કે, તેવા છેલ્લા શાર્ષિ ઉદાયન રાજા થશે. તે પ્રાપ્ત થતા રાજાને ત્યાગ કરી પ્રવજ્યા લેવાને ઉદ્યમ કરવા લાગ્યો. પરંતુ શ્રેણિક રાજા અભયને દીક્ષાની અનુમતિ હજુ આપતા નથી.
એક વખત શ્રેણિક અંતઃપુર સહિત, ભગવંતને વંદન કરવા માટે ગયા. પાછલા દિવસે પાછા ફરતા હતા, ત્યારે માર્ગમાં ચેતકણાએ નલીના કિનારા ઉપર ઠંડીના દિવસોમાં કાઉસ્સગ્ન-સ્થાને રહેલા એક અતિતીવ્ર તપ તપતાં ઉત્તમ તપસ્વીને જોયા. શત્રે શ્રેણિકની શયામાં સૂતેલી ચેતવણાની એક બાહુલતા ગોદડાની બહાર કોઈ પ્રકાર રહી ગએલી અને ઠંડી થઈ ગઈ. સખત ઠંડી ઋતુમાં પવનની લહેરોથી તેને હાથ ખડા રૂવાડાવાળે થઈ ધ્રુજવા લાગ્યા. ત્યારે દિવસે ખેલ ઉઘાડા તપસ્વીને યાદ કરી બોલવા લાગી કે, “તેમનું નદીકિનારે શું થતું હશે ?” આ શબ્દો સાંભળીને શ્રેણિક રાજા વિચારે છે કે, “આને પ્રેમી કોઈ પરપુરુષ હવે જોઈએ. અરે! દુર્જનના ચરિત્ર માફક સ્ત્રીઓનાં ચરિત્રને ધિક્કાર થાઓ. મુખેથી મક સરખું મીઠું વચન બોલનારી હોય, પરંતુ હૃદયમાં તે મહાભયંકર સર્ષની દાઢાના સખત ડંખ સરખી હોય છે. સંતાપ આપનાર સંસારમાં કંઈકને વિશ્રાંતિનું સ્થાન હોય તો નેહાળુ પત્ની હોય છે, પરંતુ કોપાયમાન સપના ફણાની ભયંકર આકૃતિ સરખી એવી તે સ્ત્રીઓથી સયું. તુચ્છ હવભાવવાળા દુર્જનો સાથેની મૈત્રી કેવી હોય છે, તે કે અસ્થિર હોય છે. વાયરાથી લહેરાતા પ્રગટ કઇજાના વસ્ત્રના પહલવથી વધારે ચંચળ હોય છે, ત્યારે આકાશમાં નવીન મેઘનો આડંબર અથવા સંધ્યાના રંગે ચપળ હોય છે? ના, ના, ના. પ્રિયને વિષે પત્નીને પ્રેમ તે સર્વની ચંચળતા કરતાં વધારે ચપળ થઈને જવાવાળો હોય છે.
આવા આવા સ્ત્રીઓ અને ચલણા સંબંધી ખોટા વિકથા કરવામાં વ્યાકુળ થએ તે શ્રેણિક પ્રાતઃસમયે જગ...ભુની પયું પાસના કરવાની આશાએ પ્રયાણ કરવા તૈયાર થયા. અજયને બૂમ પાડીને કહ્યું કે, “હું કહું તે મારી આજ્ઞા-પ્રમાણે ક૨વું. અંતઃપુરમાં જઈને અંતઃપુર સહિત સમગ્ર સ્થાન સળગાવી મૂકવું. હું અત્યાર જઈ રહેલ છું, તે આ મારી આજ્ઞાને હમણાં તરત જ અમલ કર કે, જેથી બળી મરતી તે સર્વેના કરુણ રુદન-કવર હું જાતે જ સાંભળું.” હવે અભય વિચાર કરે છે કે, “બેટી કલ્પનાના વિકલ્પયુક્ત બુદ્ધિથી આ આજ્ઞા પિતાજી આપે છે, પરંતુ કપ પામેલા આ પણ વિચારતા નથી કે રોષે ભરાએલાને પ્રથમ જે બુદ્ધિ થાય છે, તે પ્રમાણે કાર્ય ન કરવું. અને જે તે કાર્ય કરાય તે તેનું ફળ સુંદર ન પરિણમે. એકલું માત્ર શ્રવણ કરેલું હોય તે ન સ્વીકારવું કે, જે આપણે પ્રત્યક્ષ ન ખલ હય, કદાચ પ્રત્યક્ષ દેખ્યું હોય તે પણ યુક્તાયુક્તને લાગે વિચાર કર. હવે હું પણ અત્યારે બીજું શું કરું? શાસ્ત્રોના અર્થો ભણેલા પંડિતને પણ છે બાજુથી વચમાં એવી ભીડ આવી પડે છે કે, જે ચિત્તમાં સુખ ઉત્પન્ન કરતું નથી. નથી તે ગ્રહણ કરશતું કે નથી તે છોડી શકાતું.
"Aho Shrutgyanam
Page #430
--------------------------------------------------------------------------
________________
f ૪૦૦ ]
પ્રા, ઉદેશમાલાનો ગૂજરાવાદ
હવે અભયે એક જીણુ શાળા હતી, તેમાં માટી વાળાશ્રેણી તેમ જ મોટા ગોટેગોટા ધૂમાડાની પક્તિથી આકાશ પૂશતા હોય તેવા અગ્નિ સળગાબ્યા. રાજ પણ પાછળ પાછળ શ્વેતે જોતા ભગવતને વ‘જૈન માટે જતા જતા ચિતવવા લાગ્યા કે, હું ચેલ્લળે! તે' પાતે કરેલા કર્મનું ફળ હવે ભાગવ.' ઘણી ઉતાવળથી પ્રભુના ચરણ-કમળમાં પ્રણામ કરીને પૂછ્યું કે, ‘હે સ્વામી! ચલ્લણા એક કે એ પતિવાળી છે ? તે આપ ફરમાવે. ભગવતે એક પતિવાળી કહી, એટલે એકદમ વેગથી ઉડીને ચાલતા ચાલતા પશ્ચાત્તાપાગ્નિથી મળતા ચિત્તવાળા વિચારવા લાગ્યા કે, અરે ! નિર્દેગી જન્મવાળા મેં આ શુ કર્યું! ચલણા મૃત્યુ પામી, એટલે મારા જીલેક પશુ આથમી ગયા. વગર વિચાર્યું કાય કરનાર અધમ લેાકમાં શિરામણ હેય, તેના મસ્તકના શિ'ગડાં સમાન, આ અને પરલેાકના દુઃખના નિધાનભૂત, અસાધારણ દુઃશાન હું પામ્યા. “ પરીક્ષા કર્યા વગરનું કાર્ય સિદ્ધ થાય તે પણ સજ્જના તેની
પ્રશંસા કરતા નથી.
અતિશવ પરીક્ષા પૂર્વક કરેલ અને કદાચ તે કાય' નાશ પામે, તે પશુ વગેાવનાર થતુ નથી.” (૩૫૦) હવે અભય પપ્પુ જગપ્રભુના ચક્ષુકમળની પયુ પાસના કરવા તે દિશામાં સામે આવ્યેા. તેને રૂખીને શ્રેણિકે પૂછ્યુ· કે, હે કે તેં શુ' યુ ?” અભયે કહ્યુ... કે, ‘આપની આજ્ઞાનું કોઈ કદાપિ અપમાન કરે ખરા?' ભય'કર જવાલા— ગ્નિમાં ચલણાદિક રાણીબેને સળગાવી મૂકી! હે દુષ્ટ ચેષ્ટાવાળા! તુ' તેમાં કેમ ન પેઠા ? હું ચલણા ! હું તેા મરી જ ગયા.' એ પ્રમાણે શ્રેણિકે કહ્યું, એટલે અભયે હ્યું કે, ‘ આટલા જ માત્ર પ્રત્યુત્તરની હું રાહ જેયા જ કરતા હતા. વીરભગવ`તુ જેવાનું શરણુ ડ્રાય, પછી શા માટે મારે અગ્નિમાં પ્રવેશ કરવા પડે? ભડભડ કરતા મહાદાવાનલ સરખા સ'સારથી જગત્પ્રભુની સહાયતાથી શુ હું આજે પણ તેમાંથી બહાર નહિ નીકળી શકીશ? તે આ પ્રમાણે પાતે મળી મરશે એમ ન જાણુતા પતંગિયા દીવાના અગ્નિમાં ઝંપલાવે છે. તે જ પ્રમાણે પેાતાનું મરણુ ન જાણનાર માછલી પશુ લેાહના કાંટા પર અલ્પ ચોંટાડેલું માંસ ખાવા જાય છે. જયારે જગતમાં ઇન્દ્રિયના વિષય અને કામલેગા ભયકર આપત્તિસમૂહ આપનાર છે—એમ જાણવા છતાં પણ છેાડી શકાતા નથી. ખરેખર આ માહને પ્રભાવ ઘણે! ગહન છે.” તમારું સવ' 'તપુર સવ આપત્તિથી રહિત થયું છે અને ક્ષેમકુશળ વતે છે. ત્યારપછી ઝુરાતા હૈયાવાળા શ્રેણિક ધરે ગયે.
હવે શ્રેણિક ાજા વિચાર કરે છે કે, ‘અભયકુમાર તે નિષ્ફલક સયમ-સામ્રાજ્ય મહેણુ કરી ચૂકયા છે, તે હવે કાણિકકુમારને રાજ્ય આપવાની ધારણા કરે છે. કાણિક તા રાજ્ય મળવાથી સુખી થવાના છે. ોડલે જન્મેલા હલ્લને દિવ્યહાર અને સેચનક હાથી વિર્હલ્લને આપ્યા. આ બંને રત્નેનું મૂલ્ય એક એકનુ રાજ્ય જેટલું
"Aho Shrutgyanam"
Page #431
--------------------------------------------------------------------------
________________
કેષિકે પિતાને કેદી કર્યા
( ૪૧ ) ગણાય છે, તે તેઓ બંને આ હાર અને હાથીથી કીડા કરતા માર્ગમાં શોભા પામી રહેલા છે.
અભયે દીક્ષા લીધી, એટલે તેની માતા સુનંદા પણ દીક્ષા લેવા તૈયાર થયા. એટલે તેની માલિકીની બે દિવ્ય કુંડ અને દિવ્ય વયુગલ અને હલ-વિહરલને આપ્યા. એટલે તેઓ બંને ભાઈઓ મહાવૃતિવાળા થયા અને જાણે સૂર્ય અને ચંદ્ર હોય તેમ અધિકતર કાંતિથી શેમાં પામવા લાગ્યા.
- હવે કોઈક સમયે કેણિકે પિતાના ઘેરથી રાજય મેળવવા માટે ઉતાવળી ચિત્તકૃત્તિવાળા થઈ કાલદિક દશ દુષ્ટમતિવાળા કુમાર સાથે ગુપ્ત મંત્રણા કરી કે, આ વૃદ્ધપિતા મરવાની અણી પર હોવા છતાં રાજ્ય આપતા નથી, તે તેમને બાંધીને રાજ્ય સવાધીન કરી આપણે અગીયાર ભાગે વહેચી લેવું. પાપાનુબંધી પુણયના હદયથી તેઓએ કોણિકની વાત સ્વીકારી. એટલે કોણકે પિતાને બાંધીને કેદમાં પૂર્યા. કર પરિણામવાળા કેણિકે અંગોપાંગ એવા ઝકડીને નિગડ-બેડીથી મજબૂત બાંધ્યા કે ચસકી શકે નહિં. ત્યારપછી લજજા વગરનો મર્યાદા મૂકીને જાતે જ શ૫ પર ચડી બેઠા, તેવા વિષયોને નમસ્કાર થાઓ કે, “જેમાં પિતાના વધની બુદ્ધિ થાય છે.
-મદિરાથી મત્ત થએલા માતાને પણ પ્રિયા કહીને બોલાવે છે. અહ૫સવવાળાહીનસત્ત્વવાળા આત્માઓ અભય ભક્ષણમાં સુખ, અથવા માતા-ભગિની ભેગવવામાં તથા પિતાને પરિભવ કરવામાં અથવા રાજ્ય વડે કરીને સુખ માનનારા થાય છે. સવાર-સાંજ બંને સયા-સમયે હંમેશા પોતે સે ચાબુકના માર મારે છે. જાડેલા પિતાને ભજન-પા પણ આપવાના બંધ કરાવ્યા છે. ત્યારપછી ચેહલા આવીને જાળિયાના ગવાક્ષથી પોતાના લાંબા કેશપાશમાં સંતાડીને જે તુછ બાફેલા અડદ લઈ જતી હતી, તે ફેકતી હતી. ચંદ્રપ્રભાનામની મદિરા મનોહર કેશના પાટલામાં પલાળી લઈ જતી હતી. તે પ્રાફિકને છેતરીને આકાશ-માગથી આપતી હતી. ઠંડા પાણીના ખાબાથી તે પીડા શમાવતે હતો. તે ગયા પછી દરેક સમયે એમ ભાવના ભાવ હતે કે – “પોતે કરેલાં દુષ્કર્મને આ વિપાક-ઉદય મને આવેલ છે. મદિશા-મિશ્રિત જળપાન કરવાથી કંઇક વેદના શાંત થાય છે, તેમ ચાબુકની પીડા વેદ નથી, માત્ર ચિત્તનું દુખ વેદે છે.
હવે કેણિક રાજા કંઈક સમયે પિતાની પદ્માવતી પત્નીના ઉદાયી પુત્રને ખોળામાં સાડી જેટલામાં જમતે હતું, તેટલામાં બાળક થાળમાં મૂકતે હતે, બાળકને પીડા થશે જાણ રાજાએ થાળ ખસેડ્યો નહિં, મૂત્ર-મિશ્રિત જન દૂર કરીને બાકી હેલું ભોજન ખાય છે. ત્યારે રાજા ચેલાને કહે છે કે, “હે અમ્મા! આ ભુલનમાં બીજી કોઈને પણ પુત્રનો પ્રેમ નહિં હશે જેટલો મને ઉદયી ઉપર છે. ત્યારે માતાએ કેણિકને કહ્યું કે, “હે દુખપૂર્વક જમેલ ! તું જાણે છે, તેમ સર્વ ધ્રુવ હેતું નથી. તારા પિતાને તારા૫ર જે નેહ હતું, તેને અટપ છાટે પણ તારામાં
"Aho Shrutgyanam
Page #432
--------------------------------------------------------------------------
________________
( ૪૦૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂશનુવાદ તે નેહ નથી, અતિચમકેલા ચિત્તવા અથારે ફરી માતાને પૂછે છે કે, “આ વાત કેવી રીતે ઘટી શકે? પિતા ઉપર ગોળપાપડી મોકલેલી તે હજુ પણ આજે ભૂલાતી નથી. હવે માતા કહે છે “હે પુત્ર હજુ તારા ધંતુરો આજે પયુ પિતા ઉપરથી ઉતા નથી. પિતાનો તું એ વેરી છે કે, આ એક પ્રગટસત્ય મોત હકીકત છે. તું જ્યારે બાળક હતું, તારી અંગુલીમાં કીડા પડેલા હતા, તેની તેને પારાવાર વેદના થતી હતી, તું મોટેથી દેવાનું ક્ષણવાર પણ બંધ રાખતું ન હતું, ખરાબ પરુની દુર્ગધ મારતી હતી, તેવી માંગણી છતાં પિતા તને બિલકુલ છેડતા ન હતા. જ્યારે તે અગિળી પિતાના મુખની પિલાણુમાં રાખતા હતા, ત્યારે પીડા શાંત થતી હતી.
આ પ્રમાણે રાતે બંધ રાખવા માટે હંમેશાં તને મેળામાં જ બેસાડી રાખતા હતા. આટલું તારા માટે કરનારને કે કુતદન! તે બહુ સારો ઉપકાર કર્યો છે. ઉપકાર કરનાર ઉપર ઉપકાર કર, અપકાર કરનારનો અપકાર કરવો તે તે સંસારમાં આપ-લે કરવાનો સામાન્ય વ્યવહાર છે. તેની કશી પ્રશંસા કરવાની હોતી નથી, પરંતુ અપકાર કરનાર ઉપર ઉપકાર કરે અને ઉપકાર કરનાર ઉપર અપકાર કર, તો તે સપુરુષ અને કુપુરુષોમાં શિરોમણી ભાવને પામે છે. આ સાંભળીને એકદમ ઉપશાંત થએલા વિરવાળે કેણિક વિચારવા લાગ્યું કે, અરે ! નિભગી એવા મેં પિતાજીને આવી વિડંબના કરી.” તે હવે હું જાતે ત્યાં પ્રચંડ લોહડગર લઈને જ જાઉં અને તેમની એડીના સો ટૂકડા કરી કેદખાનામાંથી મુક્ત કરી પિતાજીની ક્ષમા માગું' હાથમાં મોટા પ્રચંડ લેહદંડ લણને જે કોણિક જાય છે, ત્યારે પ્રતિહારી શ્રેણિકને કહ્યું કે, “રાજા ઉતાવળે ઉતાવળે લેહદડ લઈને આવે છે. પ્રહરણ વગરના કરતવાળા આપને તે અનાર્ય પુત્ર. આ સાંભળીને શ્રેણિકા આમ વિચારવા લાગ્યાકઈક ખરાબ રીતિના મારથી એ મહાપાપી આજે મને મારી નાખશે, તે ગાંઠ છેડીને તાપૂટ ઝેરનું ભક્ષણ કરી લઉં.” તે પ્રમાણે કરવાથી ક્ષણવારમાં તે ચડ્યા -વગરના થઈ ગયા.
આવી સ્થિતિમાં કેણિક રાજાને દેખે છે. તેમના જીવિતની જેમ હની બહે ભાંગી નાંખે છે. યંત્ર, તંત્ર, મંત્ર, મહાઔષધિ, મૂલિકા વગેરેનો પ્રયોગ કરી જીવ લાવવા પ્રયત્ન કરે છે. જયારે જીવમુક્ત થએલા પિતાને જેમા, એટલે મોટી પિક મેલી રુદન કરવા લાગ્યા. અતિ વિરાવને કાળ વીતી ગયા. અત્યારે તે નેહને કાળ છે, તે સમયે મારી હાજરીમાં પિતાજી પરલોકવાસી થયા, અહો ! મારા પાપ કેવી પરંપરા છે. શ્રેણિક ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અને દેવાધિદેવ પર અત્યંત ભક્તિા હેવા છતાં પણ વિડંબનાથી મૃત્યુ પામ્યા. અહા! દેવની ગતિ કેવી વિચિત્ર વિલાસવાળી છે ! વળી દેવ કેવું છે કે-“ મુગલો પાશ-બંધનને છેદીને ફૂટ રચનાવાળી જાળને બળાત્કારથી ભાંગીને વનમાં દૂર ગયા, તે ત્યાં દાવાનળની અનિ-શિખાના
"Aho Shrutgyanam
Page #433
--------------------------------------------------------------------------
________________
શ્રેણિકનું મરણુ
[ ૪૦૩ }
ભડકાના ભયંકર સમૂહથી પક્ષુ વનમાં બહુ દૂર નીકળી ગયા. વળી શિકારીના માણુના વિષયમાં આવ્યો, તે ત્યાંથી પણ ઘણા વેગથી ફાળ મારી, ખાણું ચૂકાવી દોડવા વારા. માટલા સટમાંથી પાર પામવા છતાં દોડતાં દોડતાં કૂવામાં પડયા. સંકટસમયમાં ચાહે તેટલે ઉદ્યમ કરે, પરંતુ દૈવ પ્રતિકૂળ હાય, ત્યારે પુરુષાથ પણ નિષ્ફળ થાય છે.
શ્રેણિક મૃત્યુ પામી પ્રથમ નરકના પ્રથમ સીમંત નામના પાટડામાં ૮૪ હજાર વના અાયુષ્યવાળા નારકી થયા. ત્યાંનું આયુષ્ય પૂષુ થશે, એટલે ત્યાંથી નીકળી ભરત-ક્ષેત્રના મુગટરત્ન સમાન પદ્મનાભ નામના ભાવી ચાવીશીમાં પ્રથમ તીથ કરપણે ઉત્પન્ન થશે. તેની મરણેત્તર ક્રિયા કર્યાં પછી કાણિકે અતિશય શૅકગ્રતા દેહવાળા હવે શજગૃહમાં રહેવા માટે પણ કટાન્યા, જેથી ાજગૃહ નગર ક્રેાડીને નવીન 'પઢ-પૃથ્વીમાં ચ‘પાપુરી વસાવીને ત્યાં રહેવા લાગ્યા. ઘેાડા, રથ, હાથી, પાયદળ સૈન્ય વગેરે ઘણુ એકઠું કરી હમેશા રાજ્ય વહેન કરે છે. કાઇક સમયે પેાતાની ઘણી જ સત્યાદિક વિશેષ સામગ્રી દેખીને ખાટા અભિમાનથી ઘેરાએલે અભિમાન-હસ્તિ પર મારૂઢ થયા. કાઈક સમયે ભગવતની દેશનામાં સાંભળ્યુ કે સદા પાપ કરનાશ જીવા નીચેની સાત પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૪૦૦) કેણિકે ભગવંતને પૂછ્યુ કે, હે ભગવ'ત! આવતા ભવમાં મારી ઉત્પત્તિ થયાં થશે ! ભગવતે કહ્યું કે, ‘તુ છઠ્ઠી પૃથ્વીમાં જઈશ ?
કેાણિક-હે ભગવંત! હું... સ્રાતમીમાં કેમ ન જઈશ! મારામાં શી ન્યૂનતા છે?” સ્વામી-મહાપશ્ર્ચિત-માર'લ કરનાર ચક્રીએ જ ત્યાં જાય.
કિહે સ્વામી ! શુ' હું. ચક્રી નહિ થઈશ ?
.
સ્વામી-નક્કી ન જ થઇશ. ૧૪ રતા હોય, તે જ છ ખોડ ભરતને સ્વામી ઇ શકે છે. ત્યારપછી કાણિકે કુત્રિમ-મનાવટી ચૌદ રત્ના તથા હાથી વગેરે તૈયાર માવામાં દક્ષિણ ભરતાપની સાધના કરી. હવે બાકીના ઉત્તર ભરતાપ સાધવા અતિશય ઉત્કંઠિત થયા. તે તક્ પ્રયાણ કરી તમિસ્રા ગુફાના દ્વારમાં કૃતમાલ નામના દેવને મેલાવે છે. હૈ દૈવ ! તું વિઘ્ન કર્યા વગર જલ્દી ઉતરાપ મફ્ત જિતવા માટે દરવાને ખેલ. હુ તેરમા ચક્રવર્તી ઉત્પન્ન થયે છુ, તે તું જાણતા નથી? ત્યારે તે રવે કાણિકને જણાવ્યુ કે, ‘ અવસર્પિણીમાં એ-છક્કા અર્થાત્ છ-દું ખાર જ ચી થાય છે અને તે તા થઇ ગયા છે. માન્મત્ત ચિત્તવાળા તુ કર્યાંથી ટપકી પડયા. ત્યારે કાણિક કહ્યુ` કે, માર માસના અભિવૃધ્ધિત વર્ષમાં તેર માત્ર જેમ થાય છે, તેમ બાર ચક્રી થાય છે, પછી હું તેમાં થાઉં તેમાં શું અગતુ છે! કૃતમાલ વે કર્યું કે, આટલા લાંબા કાળમાં અત્યારસુધી કાઇ ચુલામાસની જેમ તેમા ચક્રવર્તી યા નથી, તેમ ડાઈએ કહ્યુ' નથી કે, 'તુ હવે તેમા ચક્રી થવાના છે. ’
.
"Aho Shrutgyanam"
Page #434
--------------------------------------------------------------------------
________________
{ ૪૪ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાવાદ
તુ શિક્ષાપાત્ર છે—એમ જણાવીને તેને હમ બાજી મારીને ક્ષણવારમાં નીચે પાડીશ. ત્યાં મૃત્યુ પામી, રૌદ્ર પરિણામવાળા તરત છઠ્ઠી નરકપૃથ્વીએ ગયા, જ્યાં બાવીશ સાગરાપમનું આયુષ્ય લેામવશે. તેના શય પર સામાદિકાએ શ્રેષ્ઠ શ્રાવક એવા ઉદાયી રાજાને સ્થાપન કર્યો. કાચના સ્થાનમાં જેમ મણિરત્નને તેમ તે હીશ સમાન ઉકાર્યો શાને રાજગાદી પર સ્થાપન કર્યો. જે પિતાને અતિવલ્લમ હતા, એવા કાણિક પુત્રે પિતાને અહિ વિ'િબના પમાડી મારી નાખ્યા, તે પછી સમજુ ડાહ્યા એને તત્ત્વથી પુત્ર પર સ્નેહ રાખવે કેવી રીતે ચૈગ્ય ગણાય ? (૪૧૪) હવે મિત્રદ્વાર માશ્રીને કહે છે—
लुद्धा सकज्ज-तुरिआ, सुहिणोऽवि विसंवयंति कय - कज्जा | जह चंदगुत्तगुरुणा, पव्त्रयओ घाइओ राया ॥ १५० ॥
પોતાના સ્વાર્થનાં કાર્યો કરવામાં ઉતાવળા, તેમજ જેમનાં કાર્યો સિદ્ધ થઈ ગયા છે, તેવા વજને-મિત્રા પણ વિપરીત-કક્ષટા બની જાય છે. જે પ્રમાણે ચદ્રમુપ્તના ગુરુ ચાણકયે પવત રાજના સ્થા સર્યા પછી ધાત કાબ્યા. (૧૫૦) ગાથાનેા ભાવાય ચંદ્રગુપ્ત અને ચાણકયની કથાથી સમજાશે, તે આ પ્રમાથે—
પામર લેાકેાના મનને આનંદ આપનાર ચણુક નામના ગામમાં ચણી નામના બ્રાહ્મણ જૈનધમ પાળતા હતા. પુરુષનાં સમગ્ર લક્ષણ ાણુનાર એવા આચાય ભગવત તેના ઘરે પધાર્યાં, કાઈ પ્રકારે વિહાર કરવાના સ્રજોગ ન હોવાથી તેના ઘરે રાકાયા. તેના ઘરે દાઢ ઉગેલી હોય તેવા દાહ-સહિત પુત્ર જન્મ્યા, તેને ગુરુના ચરણમાં પગે લગાયે. તે ગુરુમહારાજથી ઉપયાગ—હિતપણે મેલી જવાયું કે આ રાજા થશે.' એમ જાણી પિતા વિચારવા લાગ્યા કે— · મારા શ્રાવકના ઘરે જન્મેલા રખે રાજા થઈ દુગતિ પામે. ' એટલે પેલા ઉગેલા દાઢ દાંત ઘસી નાખ્યા, અને તે વાત આચાય ને કહી. જેને જે પ્રકારે થવાનું હોય છે, તેને તે પ્રમાણે અહિ જ સવ થાય છે.' ગે પ્રમાણે મનમાં વિચારીને જણાવ્યું કે, ‘રાજાના પ્રતિનિધિ ચરખા જ— રાજા સમાન જ થશે. ’ ચણપુત્ર હાવાથી ‘ચાણકય' એવું નામ સત્ર પ્રસિદ્ધિને પામ્યું. સાર્થ તક્ષણા ધારણ કરનાર એવા તે માટા થવા લાગ્યો. બાલભાવ પૂજુ થયા પછી જલ્દી ચોક વિદ્યાનાં સ્થાનાના પાર પામી ગયા. બાલ્યકાળમાં પણ શ્રાવકપણાના સ’કારથી ભાવિત થયા હતા. તેને અનુરૂપ અતિસરળ પરિણામી બ્રાહ્મણુવ‘શમાં જન્મેલી એક કન્યા સાથે તેણે લગ્ન કર્યુ. ત્યારપછી માનદ સહિત રહેતા અને તેવાં આકરાં પાપ કાર્યો છેડવામાં ઉદ્યમ કરતા હતા.
હવે કાઈક સમયે તેની ભાર્યાં પાતાના પિતાના ઘરે માંગલિક મહત્સવ કાર્ય - પ્રસગે ઘણા લાંબા સમયથી ગએલી ન હોવાથી અતિ ઉત્સાહ-પૂર્વક ગઈ. તે સમયે શ્રીજી લગ્ન કરતી બહેનેા આવી હતી, પરંતુ તેએા સારા ધનવાન કુળામાં પરણેલી
"Aho Shrutgyanam"
Page #435
--------------------------------------------------------------------------
________________
ચંદ્રગુપ્ત અને ચાણકયની કથા
[ ૪૦૫ ] હોવાથી પ્રૌઢ-ઉત્તમ સારા અલંકારો પહેરીને આવેલી હતી. “શત્રુ-પર્ષદામાં પ્રસંગ પાડવો સુંદર છે, શૂન્ય અ૨૫માં નિવાસ કરવો સારો છે, પરંતુ નિર્જન મનુષ્યની સાથે મૈત્રી કરવી કદાપિ સારી નથી.” ખરેખર વૈભવહિત પતિને પિતાની પત્ની પણ ત્યાગ કરે છે. સર્વાને અપૂર્ણ એવી અમાવાસ્યાની શત્રિ ચંદ્ર સાથે સંબંધ કરે ખરી ? એ કહેવતને અનુસરીને તેના સર્વ પરિવારે ચાણક્યની પત્નીને નિર્ધન પતિવાળી હોવાથી અતિશય અપમાનિત કરી, સમૃદ્ધિવાળી બાકીની બહેને ગૃહદેવતાની જેમ પુ૫, તાબૂલ, વસ્ત્રો, શણગાર આદિથી પોતાના શરીરને સુંદર બનાવીને પ્રસંગે આનંદથી ભ્રમણ કરતી હતી. એક માતા તથા એક પિતા હોવા છતાં હું તેમનાથી પરાભવ પામી. “જગતમાં એક વૈભવને છોડીને બીજે કઈ પદાર્થ વલભ હેતું નથી. જેની પાસે સંપત્તિ હોય, તે ન આપે તે પણ તે વહeભ જણાય છે. મેરુપર્વત સુવર્ણની સંપત્તિવાળો હોવાથી સૂર્ય તેની પાસે પાસે થઈને શ્રમ કરે છે. વિભાવવાળાને સર્વ દાસ થઈનમન કરે છે, નિર્ધન મનુષ્યને કોઈ માણસ નમતો નથી. તેમ જ જેની પાસે કળારૂપી વૈભવ હોય, તેના વિષે પણ લોકો જહદી પ્રભાવિત થાય છે. આ પ્રમાણે મનમાં રોષ ધારણ કરીને ચાણકયને ઘરે આવી રુદન કરવા લાગી. જ્યારે ચાણકયે ખૂબ દબાણ કરી પૂછયું, ત્યારે તેને સર્વ વૃત્તાન્ત કા.
“ભૂખ લાગી હોય ત્યારે ભણેલું વ્યાકરણ ખવાતું નથી, તૃષા લાગી હોય ત્યારે કાવ્યરસનું પાન તૃષા છીપાવતી નથી, છંદશાસ્ત્ર જાણવાથી કેઈના કુલનો ઉદ્ધાર થઈ શકતે નથી, ગમે તેટલી બીજી કળા, જેમાં ધન ઉપાર્જન થઈ શકતું નથી, તે કળાએ નિષ્ફળ છે. માટે સુવર્ણ-ધન ઉપાર્જન કર.” સ્ત્રીઓનો પરાભવ અસહ્ય હોય છે, એટલે તે જ ક્ષણે તે ધન શોધવા માટે તૈયાર થયે.
તે સમયે પાટલિપુત્રમાં નંદરાના બ્રાહ્મણને દક્ષિણા આપતું હતું. તે ત્યાં ગયે. ત્યાં પહેલાં થએલા ક્રમ પ્રમાણે નંદરાજાનાં સર્વ આસનો કાર્તિક અમાવાસ્યાના દિવસે નિયત કરી સ્થાપન કરતાં હતાં. તેમાં જે પ્રથમ આસન હતું, ત્યાં તેવા પ્રકારની લગ્નશુદ્ધિ હતી. તે ધારીને તે એકદમ તે ઉપર બેસી ગચો. તો એક સિદ્ધપુત્રે કહ્યું કે- આવેલા આ બ્રાહ્મણે નંદના વંશની સર્વ છાયાને પગથી ચીપીને આક્રમી છે. એટલે દાસીએ તેને કહ્યું કે, “હે ભગવંત! તમે બીજા આસન ઉપર બેસે.” “ભલે તેમ થાઓ”—એમ કહી ત્યાં પિતાની કુંડિકા-(કમંડલ)ની સ્થાપના કરી, ત્રીજા આસન ઉપર દંડ, ચોથા આસન ઉપર ગારિયા, પાંચમા આસન ઉપર બ્રહ્મસૂત્ર, એ પ્રમાણે ઘણુ આસનને રોકતાં તે બ્રાહાશુને ધીઠે જાણ અપમાનિત કરી વિદાય કર્યો. “હજુ દેશાંતરમાં જવા માટે પ્રથમ પગલું માંડું છું, ત્યાં આમ થયું. તે સમયે નિર્ભય થઈ નિઃશંકપણે ઘણા લોકો સમક્ષ એમ બોલવા લાગે કેકોશ અને સેવકોથી જેનું મૂલ મજબૂત છે, પુત્ર અને પનીઓથી જેની શાખા
"Aho Shrutgyanam
Page #436
--------------------------------------------------------------------------
________________
[ ૪૦૬ ]
પ્રા. ઉપદેશમાતાના ગૂર્જાતવાદ વૃદ્ધિ પામેલી છે, એવા નંદરાજાને, જેમ ઉગવાયરા મોટા વૃક્ષને ઉખેડી નાખે, તેમ હું તેનાં રાજ્યનું પરિવર્તન કરીશ.”
ત્યાર પછી તે નગરમાંથી નીકળી રાજના બીજભૂત એવા કોઈ મનુષ્યની શોધ કરવા લાગ્યો. કારણું કે, પોતે સાંભળેલું હતું કે પોતે રાજા નહિં, પરંતુ રાજાસમાન અધિકારવાળો થવાને છું. પૃથ્વીમંડલમાં પરિભ્રમણ કરતાં કરતાં ચાય મારપષક નામના ગામે પહે, તો પરિવ્રાજક-વેષને ધારણ કરનાર તેને દેખી નંદરાજાના પુત્રના વશમાં થએલ, તે ગામના અધિપતિની પુત્રીને ચંદ્ર-પાન કરવાનો. દેહલે થએલો છે, જેને કોઈ પૂર્ણ કરી શકતા ન હતા. દેહલો કોઈ પ્રકારે પૂરી શકાતો ન હોવાથી તેના મુખ-કમલની કાંતિ ઝાંખી પડી ગઈ. અત્યંત મલાન શરીરવાળી માત્ર હવે જીવ જવાનો બાકી હત-એવી વિષમસ્થિતિ પ્રાપ્ત કરી હતી. મિક્ષા બળતો હતો, તે સમયે ગામના અધિપતિએ સર્વ હકીકત પૂર્વક પૂછયું એને, જણાવ્યું કે, “જે આ પ્રથમ બાલક મને આપે, તે તેની માતાને ચંદ્રનું પાન કરાવું.” તેઓએ આ વાતને સ્વીકાર કર્યા. બરાબર પૂર્ણિમાને દિવસ આબે, એટલે મેટ પટમંડપ કરાવે. તેના મધ્યભાગમાં છિદ્ર કરાવ્યું. જે જે રસવાળાં દ્રવ્ય છે, તે સર્વ એકઠાં કરી તેને સાથે મેળવી શીર બનાવી થાળમાં પીરસી.
ચંદ્રને પ્રકાશ મંડપના છિદ્રમાંથી બરાબર થાળમાં પડતું હતું, જાણે સાક્ષાત્, ચંદ્ર જ ન હોય, તેમ દૂધ ભલે થાળ ગઠવ્યા હતા. પેલી સ્ત્રીને માલાવીને કહ્યું કે, “હે પુત્રી ! આ ચંદ્રને જે અને તેનું પાન કર, જેમ જેમ તે પાન કરવા લાગી અને દૂધ ઓછું થવા લાગ્યું, તેમ તેમ મંડપ ઉપર બેઠેલ ગુપ્તપુરુષ તે છિદ્રને ઢાંકતે હતે. જ્યારે સમગ્ર દૂધ-પાન કર્યું, એટલે સમગ્ર છિદ્ર ઢાંકી દીધું. પેલી કોહલાવાળી સ્ત્રીને ચંદ્રપાન કર્યાને પૂર્ણ સંતોષ થયા અને ખાત્રી થઈ કે, “મે ચંદ્રબિંબનું પાન કર્યું. રોહ પૂર્ણ થવાથી તેને પુત્ર જન્મે. ચંદ્રનું પાન કરાવવાના કારણે તેનું નામ “ચંદ્રગુપ્ત’ પાડયું. રાજપદને અનુરૂપ વર્તનવાળો તે દરરોજ એ પ્રમાણે વૃદ્ધિ પામતો હતે. ધનનો અથ ચાણકય સમગ્ર પૃથ્વીમડલમાં ભ્રમણ કરતા હતે. વળી તેવા પ્રકારના પર્વત, ખાણ વગેરે સ્થાનમાં ચતુર બુદ્ધિથી રૂપું, સોનું, રત્નાદિક કિંમતી વસ્તુઓ અને ઔષધિની શોધ કરતે હતે. વળી સતત આ પ્રમાણે વિચારૂં હતું કે – “આળસ કરવી, સ્ત્રીની સેવા, રોગવાળું શરીર, જન્મભૂમિનું વાત્સલ્ય, સંતોષ, ડરપાતા આ છે મહાવપણાના વિદનો છે.”
કોઈક દિવસે તે ચંદ્રગુપ્ત બાળક બીજા બાળકોની સાથે રાજનીતિથી ક્રીડા કરતા હતો અને કહેતે હતો કે, “હું રાજા છું, તમે માગે તે હું આવું” એ બાળક છતાં પ. કાર કરવામાં તત્પર હતો. આ સમયે ચાણકય ત્યાં આવી ચડ અને રમતા તે બાળકને જોયો અને કહ્યું કે, “અમને કઈ પણ દક્ષિણા આપે.' ત્યારે બાળકે માર્ગમાં જતી ગાયોને અનુલક્ષીને કહ્યું કે- “આ ગાય લે.” અરે! એને માલિક મને નહિં
"Aho Shrutgyanam
Page #437
--------------------------------------------------------------------------
________________
ચંદ્રગુપ્ત અને ચાણકયની કથા
[ ૪૦૭ ] માર?' ચંદ્રપુતે કહ્યું કે, “આ પૃથ્વી વીરલોકોએ ભોગવવા છે, પરંતુ પરંપરાથી વારસામાં મળેલી નહિં.” આ સાંભળી ચાણકયે જાયું કે “આની બેલવાની વચન-પદ્ધતિ કાલાનુસાર યથાર્થ છે.” પૂછયું કે, “આ પુત્ર કોને છે ?” તો કે, કેઈક પરિવ્રાજકને.” એટલે ચાણકયે કહ્યું કે, “એ પરિવ્રાજક હું પિતે જ છું.” ચાલે, આપણે જઈએ, હું તને રાજા બનાવીશ. ”—એમ કહી તે બંને ત્યાંથી પલાયન થયા. કેટલાક તાલીમ ન પામેલા લોકોને એકઠા કરી કુસુમપુર નગરને ઘેરી લીધું. પરંતુ ઘણા સિન્ય પરિવાવાળા નંદરાજાએ અપ સિન્ય-પરિવારવાળા ચાણકયને એકદમ નસાડી મૂા.
નંદરાજાએ તેને વધુ કશ્વા માટે તેની પાછળ ઘડેસવારો મોકલ્યા. સમય સમજનાર ચાણકયે ચંદ્રગુપ્તને મતક ઢાંકવા માટે એક કમલપત્ર આપ્યું અને પદ્મ સરોવરમાં તેને માક. એવી રીતે સરોવરમાં સંતાડ કે જેથી તેને અંદર કોઈ જાણી કે દેખી ન શકે. પિતે તે ફરતાં ફરતાં સરોવર પર વસ્ત્ર ધોનાર ધોબી પાસે આવી કહ્યું કે, “ ભાગી છૂટ, સિન્ય આવે છે.” એમ દૂરથી બતાવી તેને ભગાડીને શિલા પર વસ્ત્ર ઇકવા લાગ્યા. પ્રધાન આધારૂઢ થએલા એક ઘોડેસ્વારે માર્ગમાંથી નજીક આવીને ધોબીને પૂછ્યું કે “ચંદ્રગુપ્ત કયાં છે?” ત્યારે શકુન જાણીને ચાણકયે કહ્યું કે, “સરોવરની અંદર આ ચંદ્રગુપ્ત રહે છે.” અને ચાણકય તો કયારનો ય પલાયન થઈ ગયો છે. (૫૦) પેલા ઘોડેસ્વાર પણ ઘોડો તેને સોંપ્યો અને તરવાર ભૂમિ પર મૂકીને જેટલામાં પાણીમાં પ્રવેશ કરવા માટે તે કપડાં ઉતારે છે, પગરખાં કાવે છે, તે પ્રમાણે બેઠેલાને તેણે તેની તવાર તેના મર્મ પ્રદેશમાં એવી મારી કે તે મૃત્યુ પામ્યા. ચંદ્રગુપ્તને બહાર લાવી તે જ ઘોડા ઉપર તે બંને આરૂઢ થયા અને આગળ નાસી ગયા. કેટલાક માર્ગ કાપ્યા પછી ચાણકય ચંદ્રગુપ્તને પૂછયું કે, જે વખતે વરી પુરુષને મેં તને બતાવ્યું, તે સમયે મારા સંબંધી તને મનમાં શે અભિપ્રાય આપે?” ત્યારે ચંદ્રગુપ્ત જવાબ આપ્યો કે, “હે તાત! ત્યારે મેં એમ વિચાર્યું કે, “આ વડિલ પુરુષો જે કાર્ય કરે તે હિતનું જ કાર્ય કરે.” તેથી ચાણકયે જાયું કે, આ મારા કરેલા કાર્યમાં વિશ્વાસવાળો છે.
નાચતાં નાયતાં ચંદ્રગુપ્તને કહે છે કે, “હે વત્સ! જયારે અરુણોદય થાય, ત્યાં સુધી ગુફામાં અંધકારથી આત્માને છૂપાવીને આપણું રક્ષણ કરવું. પોતાનો સમય થાય, ત્યારે પ્રગટ થયું, તે પ્રમાણે કરવું જેથી બીજે આપણને ઓળખે નહિં. એક વખત શ્રદ્ધાથી લેવાઈ ગએલા ચંદ્રગુપ્તને ગામ બહાર બેસાડીને કોઈક ગામમાં તેના માટે ભોજન લેવા ગયો. પોતે એમ કરતો હતો કે, રખે નંદના કોઈ માણસે મને ઓળખી જાય. ગામમાં પ્રવેશ કરતાં તરતના જન્મેલા અને જતા કોઈ બ્રાહ્મણને જે. એટલે તરત તેનું પેટ ચીરીને તેમાં હજું ન વિણસેલી દહિની ઘેશ કાઢી લઇને ચંદ્રગુપ્તને જમાડયા. ત્યારપછી બંને બીજા ગામમાં ગયા. આ મહાસાહસિક પુરુષ છે, આ
"Aho Shrutgyanam"
Page #438
--------------------------------------------------------------------------
________________
w,
-
~
-~~
-
-
-
[ ૪૦૮ ]
પ્રા. ઉપદેશમાલાનો ગુજરાતના બ્રાહાણ-હત્યા કરવા કોણ સમર્થ થઈ શકે? ચક્રીવાસુદેવનાં ચક્રો પણ પિતાના કુળની હત્યા વખતે બુઠ્ઠી થઈ જાય છે–એમ આણે વિચાર્યું. (૬૦)
ચાય રાત્રે ભિક્ષા માટે બ્રમણ કરતાં એક વૃદ્ધ ડોસીને ઘરે પહોંચે. ત્યાં ડોસીએ પુત્રો -ભાંડરડાને મોટા થાળમાં રાબ પીરસી હતી. તેમાંથી એક ચપળપુત્ર થાળના મધ્ય ભાગમાં હાથ નાખે, દાઝા અને રુદન કરવા લાગ્યા એટલે વૃદ્ધાએ ઠપકો આપતા પુત્રને કહ્યું કે, “તું ચાણકયની જેમ મૂખ છે.' ચાણકી તેને પૂછ્યું કે, ચાણક્ય મૂખ કેમ? ત્યારે વૃદ્ધાએ કહ્યું કે, પડખેની ઠરી ગએલી રાબ પહેલા ચાટવાની હોય, વચલી શબ તે ગર્મ હોય.” ચાણકય નંદ રાજાના રાજયમાં સીમાડાને બદલે વચમાં રાજધાની પર ઘેરો ઘાલે તેમાં ફાવતું નથી. હવે ચાણકયે જિતવાને ઉપાય મેળવ્યો. પ્રથમ છેડાના ગામ સ્વાધીન કર્યા પહેલા વચમાં ગામ સ્વાધીન કરી શકાતો નથી. વચલું કુસુમપુર ત્યારે જ સ્વાધીન કરી શકાય, જે પડખાનાછેડાની આસપાસના ગામે પ્રથમ સ્વાધીન કરાય છે. ત્યાર પછી તે ચાણકય તરત હિમાવાન પર્વતની તળેટી પાસે ગયા. ત્યાં પર્વતક નામનો રાજા હતા, તેની સાથે દઢ મૈત્રી બાંધી. સમયે વાત કરી કે, “પાટલિપુત્રમાં નંદરાજાને જિતને સરખે ભાગે આપણે બંને રાજ્ય વહેચી લઈશું.' ત્યારપછી તરત જ પ્રયાણ શરુ કર્યું. વચલા ગામમાં, નગરમાં પિતાની આજ્ઞા સ્થાપન કરતાં કરતાં આગળ વધ્યા. એક સ્થળે એક નગર વાલીન થઈ શકતું નથી. સજજડ પુરુષાર્થ કરવા છતાં તે કેમ પડતું નથી? તેથી તે પરિવ્રાજક સંન્યાસીએ અંદર પ્રવેશ કરી તપાસ કરી. તે કેટલીક વસ્તુ તપાસતાં ત્યાં પાર્વતીના રૂપ સરખી ઈન્દ્રકુમારીની મૂતિઓ દેખી. તેના પ્રભાવથી તે નગર કોઈ પ્રકારે સ્વાધીન થતું કે પડતું નથી. કપટથી તેનું ઉત્થાપન કરીને તેને પિતે સવાધીન કરી લીધી એટલે તે નગર તરત જ સ્વાધીન થયું. ત્યાર પછી પાટલિપુત્રને ઘેરો ઘાલે અને દરરોજ સંગ્રામ ચાલતો હતો. તે આ પ્રમાણે–
કોઈક જગાએ તીક્ષણ ભાલાઓ ફેંકાતાં હતાં, કોઈક સ્થાનમાં લોકોને સંહાર કરનારા યંત્રોને સમૂહ ફેંકાતો હતો. કયાંક નગરના લોકોએ બનાવરાવેલા વિશાળ દરવાજાનાં કમાડ કઠિન કુહાડાના પ્રહારથી સન્ત તેડેલાં ભાંગી ગયાં હતાં. યમરાજાની જીભ સરખી શક્તિ નામના હથિયારો જ્યારે શક્તિવાળા પરાક્રમી પુરુષોના હાથથી છેડવામાં આવતી હતી, ત્યારે અનેક શત્રુઓ ઉપર પડતી હતી અને તેઓ તરત જ યમરાજાના પરોણા બનતા હતા. મોટા પર્વતના શિખર સરખાં ઉંચા એવા કોટનાં શિખરે જેમ વિજળી પડવાથી, તેમ પૃથ્વી ઉપર-નીચે પડતાં હતાં. કાન સુધી ખેંચેલા ધનુષદંડથી છડેલી બાણશ્રેણિઓ બંને સેન્યાના મતાના પ્રાણેને પ્રલય પમાડનારી થતી હતી. ઠેકાણે ઠેકાણે કિલ્લાના ઘેરાવાઓ પડીને ખંડિત થતા હતા અને સૈનિકો ઉપર પડીને ભટોને પ્રાણ લેતા હતા. તે પ્રમાણે પથરો, ભાલાંઓ અને બરછીની વૃષ્ટિ થતી હતી. આ પ્રમાણે કેટલાક દિવસો ગયા પળ નંદનું
"Aho Shrutgyanam
Page #439
--------------------------------------------------------------------------
________________
ચંદ્રગુપ્ત અને ચાણકયની કથા
[ ૪૦૯ ] સૈન્ય ભગ્ન થયું. ત્યારે નંદરાજાએ ધર્મ દ્વાર૪ માંગ્યું. ત્યારે કહ્યું કે, “એક રથથી તમારાથી જેટલું લઈ જઈ શકાય તેટલું ગ્રહણ કરો.” એટલે નંદરાજા એ ભાર્યા, એક કન્યા અને કેટલુંક ધન ગ્રહણ કરીને જ્યાં નગર દરવાજે પહે, એટલામાં કન્યાની ઘણા વિલાસવાળી દષ્ટિ ચંદ્રગુપ્ત ઉપર પડી. પિતાએ તેની સાથે જવા અનુમતિ આપી. જેટલામાં કન્યા રથ ઉપર ચડવા લાગી, એટલામાં ચંદ્રગુપ્તને જે રથ હતો, તેના નવ આર ક્ષણવારમાં ભાગી ગયા. એટલે ચંદ્રમુખ સરખો ચંદ્રગુપ્ત પ્લાનમુખવાળો થયો. ચાણકયે તેને કહ્યું કે, “તેને રથમાં ચડતાં રોકી નહિં. કારણ કે, નવવંશ સુધી નવપાટ પરંપરા સુધી લાશ વંશમાં કફુરાયમાન સત્વવાળા રાજપુરુષે રાજય કરશે, અને તેઓ પરોપકાર કરનાર થશે.” (૮૦)
ત્યા૫છી કુસુમપુરમાં પહેલા તેઓએ રાજયના બે વિભાગ કરી નાખ્યા અને વહેચી લીધા. હવે ત્યાં આગળ મહેલમાં વિષભાવિત દેહવાળી નંદરાજાની એક પુત્રી હતી. પર્વત રાજાને તેની ઈચ્છા થઈ, એટલે તેને આપી. પરણાવવાનો વિધિ ચાલુ ક, મધ્યમાં અગ્નિ પ્રગટાવ્યા. ત્યારે પર્વતરાજાનું શરીર ખેંચાવા લાગ્યું. કન્યાના શરીરના ઝેરની સંક્રાતિ સ્પર્શ કરવાથી શરુ થઈ. તે કહેવા લાગ્યો કે, “હે મિત્ર! મરી જાઉં એવી પીડા થાય છે, તો તેને પ્રતિકાર કરવા માટે ઉતાવળ કર.” જ્યાં ચંદ્રગુપ્ત તેને પ્રતિકાર કરવા આદરવાળા થાય છે, ત્યાં ચાણકયે ભ્રકુટી ચડાવી કપટથી ઈસાર કરી તેને રોકો. એટલે ચંદ્રગુપ્ત પાછો ફર્યો. પર્વત કન્યાના વિષ– પરિણમનથી મૃત્યુ પામ્યા. હવે બંને રાજ્ય સ્વામી આ થયો. રાજ્યો સારી રીતે રાજ કર્યા. ચપળ ઊંચા અશ્વોના સમૂહથી સુભગ, મન્મત્ત ઉત્તમ જાતિના હસ્તિ
ની શ્રેણયુક્ત રાજ્ય જે બ્રાહ્મણ છતાં પ્રાપ્ત કર્યું, તે પ્રભાવ નકી આ રાજાને, તેમાં પણ ચાજજન મિત્રને પ્રભાવ વિશેષ હતો. આમ છતાં કૌટિલ્ય ચાણકયે કટિલતા જાણ કરી. “ખરેખર કરેલા ગુણને નાશ કરનાર કુતદન લોકોને તિરસ્કાર થાઓ.” તથા શાસ્ત્રમાં પણ જણાવેલું છે કે- “ ભાઈઓને મારવાની બુદ્ધિ થાય કે સાસૂ-વહુએને મારવાની મતિ થાય, તે પણ મહાઅનર્થ કહેલ છે.’
હવે નંદ રાજાના પુરુષ ચંદ્રગુપ્તથી આજીવિકા મેળવી શકતા નથી એટલે તે જ નગરમાં તેઓ ચોરી કરવા લાગ્યા. હવે ચાણકય એક સખત ચોર પકડનાર એક પુરુષને શોધતા હતા, ત્યારે નગર બહાર પરિમણ કરતાં કરતાં તેણે એક નવરામ નામના એક કેલિકને છે. તે જ્યારે પિતાનું ઘર બનાવતો હતો, ત્યાર તેના પુત્રને જીમેલ સરખા તીર્ણ મુખવાળી કીડીઓએ ડંખ આપ્યા. એટલે તેના ઉપર નલરામ અત્યંત કંધે ભરાયે અને કીડીઓનું મૂલ-ઉત્પત્તિસ્થાન–તેનું દર
* ધર્મઠાર સ્થાનિક રાજા માગે, ત્યારે પોતે એક રથમાં જેટલું સમાય, તેટલું ધન-ઝવેરાત વગેરે: સામગ્રી અને પિતાના સ્વજને લઈ જાય છે, તેને નિર્ભયપણે બહાર લઈ જવા દેવાય છે.
પર
"Aho Shrutgyanam
Page #440
--------------------------------------------------------------------------
________________
f ૪૧૦ ]
પ્રા. ઉપદેશમાલામાં ગુજરાતુવાદ શેાધી કેશથી ખાદીને અગ્નિદાહુથી સર્વથા બાળી નાખ્યું, કે હવે ફરીથી નવી કીડીએ ઉત્પન્ન ન થાય. 'ચાણકયે વિચાર્યું" કે, ૮ આના છ્તાં ખીને કાઈ મારા ચિતવેલા કાય માટે સમથ નથી.' એ પ્રમાણે ત્રિકડી ચાણકયે તે નદામને શા પાસે મેલાવ્યે અને કુસુમપુર નગરનું રક્ષણ કરનાર પ૪ અપણ કર્યું. તેણે વિશ્વાસ પમાડીને ચારી કરનારાં કુટુ'મને ઝેર ભેળવેલાં ભેજન આપીને સમગ્ર કુટુંબ સહિત તેમને મારી નાખ્યા, આાપુ' નઞર ચારી વગરનું કર્યુ. ભિક્ષુકપણામાં જે ગામમાં ભિક્ષા મેળવી ન હતી, તે ગામમાં ચાલુકય પેાતાની આજ્ઞા તીક્ષ્ણપણે પ્રવર્તાવવા ઈચ્છતા હતા. ત્યાં આવા પ્રકારની આજ્ઞા આપતા કે, ‘વાંસના ઝુંડને ફરતી આંખાના વૃક્ષની વાડ કરવી. આવી આજ્ઞાથી ગામડિયાએ વિચારવા લાગ્યા કે, ‘આ ક્રમ ચૈગ્ય ગણાય ? રાજકુલને આવા હુકમ હાય નહિ. માટે વાંસ કાપીને ભાના વૃક્ષની વાડ બનાવીએ.' એમ વાડ બનાવી. વિપરીત માત્તાના દોષ ઉભે કરીને દરવાજા બંધ કરીને બાળક-વૃદ્ધ સહિત આખું ગામ ચતુર બુદ્ધિવાળા પાપી ચાણક્યે આળી મૂક્યું, શજ્યના ભ`ડાર ભરવા માટે જુગાર રમવાના યૌગિક પાસાઓથી દરેકને જિતીને ઘણું ધન એકઠું' કર્યું.
>
મા બ્રાહ્મણ કુળમાં જન્મેલાની કૂરકમ કરવાની રસિકતા તા જુએ કે, જે ગાચે, સીએ, બાળકા, બ્રાહ્મણેા, વૃદ્ધોથી ભરપૂર એવા મોટા વિસ્તારવાળા ગામને ચારે બાજુથી દરવાજા બધ કરી મહાઅગ્નિદાહ આપ્યું. આમાં પેાતાના આગ ઉપર કેટલા ઉપયોગ છે?
ભગવા રંગના વજ્ર માત્રની જરૂર છે. આવી કુટિલતા કરનારને તેમજ કટુકુટિલ બુદ્ધિવાળા તેને ધિક્કાર થામે. આ ચર્ચા વગરના એક પ્રમાદ છે. રાજભ`ડાર ભરવા માટે તે કાઈ એવા યાંત્રિક પાસાથી જુગાર રમાડે છે. એક રત્નના થાળ ભરીને ધનપતિએ આગળ ગેાઠવીને કહે છે કે, ‘જે કાઈ મને જિતી જાય, તે હું તેને આ રત્નના થાળ આપુ' અને જો હું તમને પાસાથી જિતી જાઉં, તે તમારે મને સાનામઢેર આપવી. ' (૧૦૦) આવા યત્રાસાએ પાઢવાના પ્રયાગથી તેણે પુષ્કળ ધન એકઠુ કર્યું, હવે આ ઉપાય તે! જુગારીઓ જાણી ગયા; તેથી કોષ વધારવાના બીજો ઉપાય ચાય વિચારવા લાગ્યા. ત્યારપછી નગરના મુખ્ય મુખ્ય ધનપતિઓને એકઠા કરી તેમને મક્રિશ-પાન કશવ્યુ. તેએાને મક્રિશને કેમ્ પૂરેપૂરા ચડયા, ભાન ગૂમાવ્યું, એટલે ચાણકય ઉભા થઈને નૃત્ય કરવા લાગ્યા, તેમ જ વિધિ સહિત હાથ ઉંચા કરીને ગાવા લાગ્યા કે, ‘મારી પાસે માત્ર એ ભગવાં વસે છે, સુપુ ક્રમ`ડળ અમે ત્રિદડ છે. આટલું માત્ર છતાં રાજ મારે આધીન છે. આ વિષયમાં મારુ' એક ઢાલક વગાડ, હાલ-ઢોલ-હલકા વાજિંત્ર વગાડનારને આમંત્રણ, જ્યારે બીજો નગરનો અન પતિ આ તેની સમૃદ્ધિ સહન કરી શકયા નહિ, ત્યારે તે પણ નાચવા ગાવા લાગ્યા. અને આવવા લાગ્યા કે, મોન્મત્ત હાથીના તરત જન્મેલા બાળહાથી એક હજાર
"Aho Shrutgyanam"
Page #441
--------------------------------------------------------------------------
________________
ચાણકયની કુટિલ નીતિ
( ૪૧૧ } માજના સુધી ચાલે, એને દરેક પગલે લાખ લાખ (તે વખતનું ચલણું નાણું) મૂકું, એટલું ધન મારી પાસે છે. એ વાત ઉપર હાલક વગાડો. વળી તેનાથી ચડિયાતો કોઈ અતિતીવ્ર ઈર્ષોથી પૂણે, ધનપતિ નાચતે અને ગાતે ગાતે પિતાનાં મનમાં
હેલો ગુપ્ત સદભાવ આ પ્રમાણે બલીને પ્રગટ કરવા લાગ્યો કે, “એક આઢક પ્રમાણ વાવેલા તલમાંથી નવા ઉત્પન્ન થએલા અનેક સેંકડા પ્રમાણુ તલના દરેકે દરેક તલ ઉપર લાખ લાખ પ્રમાણ નાણું ગોઠવાય, તેટલું ધન મારી પાસે છે, તે મારું હાલ બજા.”
આ પ્રમાણે સર્વ ધનપતિઓએ પણ મદ્યપાનના કેફથી પરાધીન બનીને પિતપિતાની પાસે ધન, ધાન્ય, ગાય, ઘોડાદિક હતા, તે સર્વ તેને કહી દીધું. કહેલું છે કે “અનુરાગથી કનેહપૂર્ણ મનવાળા, કે પાયમાન, ભાવથી વિરક્ત થએલા હોય, મન્મત્ત, અને મરનાર હોય તેઓના મનના ગુપ્ત સદભાવ પ્રગટ થાય છે.” આ પ્રમાણે ચાણકયે તે સર્વેના સમૃદ્ધિ-વિસ્તારને જાણીને જેની પાસેથી જેટલું પાગ્ય વાગે તેટલું મેળવીને રોકેષ ખૂબ વૃદ્ધિ પમાડયો. આ પ્રમાણે ચાણકય રાજયની ચિંતા કરતો હતો અને તે ચંદ્રગુપ્ત રાજા રાજ્યભૂમિનું પાલન કરતા હતા. હવે કોઈક સમયે ભયંકર દુષ્કાળ પડશે.
- હવે તે નગરમાં સંભૂતવિજય નામના આચાર્ય મહારાજ પિતાના વૃદ્ધાવાસને કાણે ત્યાં રોકાએલા હતા, અને પોતાના શિષ્યોને સમુદ્ર કિનારા ઉપર મોકલ્યા હતા. નવા આચાર્યને જ્યારે આચાર્ય મહારાજ મંત્ર, તંત્ર ભણાવતા હતા. તે સમયે
નાના સાધુએ નજીક સેવામાં હતા. તેઓ બને તે મંત્ર તંત્ર જાણી ગયા. જો કે તેઓને મોકલી તે આપ્યા હતા, પરંતુ તેઓ ગુરુને વિરહ સહન કરી શકયા નહિં, જેથી થોડે માગ કાપ્યા પછી તેઓ બંને પાછા વળ્યા. બાકીનો સાધુ-સમુદાય નકકી કરેલા સ્થાને પહોંચી ગયે. અહિં સંભૂતવિજય ગુરુમહારાજ દુષ્કાળ સમયના કારણે આવકાદિના ઘરોમાં જાતે જ ભિક્ષા લેવા જતા હતા. પ્રાસુક અને એષણીય-કપે તેવી નિષ મિક્ષા પ્રમાણે પેત જ લાવતા હતા. પહેલા શિષ્યોને બાપી બાકી જે કંઈ
હે તેટલે જ પરિમિત અપાહાર પાતે લેતા હતા. એટલે વૃદ્ધાવસ્થા આવે છે આહાર લેતા હોવાથી તેમનું શરીર ઘણું દુબલ પડી ગયું. તેમના આવા દુબલ શરીરને દેખીને તે બંને શિષ્યો વિચારવા લાગ્યા કે, “આપણે અહિ પાછા આવ્યા તે ઠીક ન કર્યું. કારણ કે આપણે આવીને ગુરુ મહારાજને ભારે પડ્યા. આપણે તેમને ગાઢ પરેશાન પમાડનાર બન્યા, તે હવે જનને કાઈ બીજે માર્ગ અપનાવીએ. અદશ્ય કરનાર એવું અંજન તેઓએ આંજવું. ગુરુને કહ્યા કે જણાવ્યા વગર ચંદ્રશુપ્તના જન સમયે, અંજન અને રાજમહેલમાં એવી રીતે પ્રવેશ કર્યો કે, કોઈ પુરુષે તેમને ન દેખ્યા. તેઓ બંને શા સાથે ત્યાં સુધી ભોજન કર્યું કે, જ્યાં સુધી ધરાયા.
"Aho Shrutgyanam
Page #442
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૨ }
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરા વાત આ પ્રમાણે દરરોજ તેઓ ભાણામાંથી પૂરતું ભોજન અદશ્યપણે કરી જતા હતા. હવે રાજા દરરોજ ભૂખે રહતે હોવાથી શરીરે દુબલ પડી ગયે. એટલે ચાણકયે પૂછયું કે, “શા કારણથી ?' તે કે સમજી શકાતું નથી, ભાણામાંથી મારે આહાર કોઈ હરી જાય છે? મારા ભાગમાં તે ઘણે અ૮૫ આહાર બાકી રહે છે. ત્યારે ચાણકયના મનમાં વિતર્ક થયો કે, અત્યારે આ સમય સુંદર નથી. તો કોઈ અદશ્ય બની આના ભાણામાંથી ભોજન ખાઈ જાય છે. તે જાણવા માટે ભોજનશાળાના આંગણામાં ઇટોનું ચૂર્ણ પાથર્યું. બીજા દિવસે પ્રવેશ ક૨તા હતા, ત્યારે તેનાં પગલાં અને પગલાની પંક્તિઓ ખી, પણ તે બંને દેખાતા નથી. એટલે દ્વાર બંધ કરી મૂંઝવનાર ધુમાડે ઉત્પન્ન કર્યો એટલે તેમાંથી અશ્રુજળ નીકળી જવા લાગ્યું. એટલે તે બંને નાનાસાધુઓ પ્રગટ થયા. તેમને ચાણકી નેયા, એટલે તેમને શરમ આવી અને ઉપાશ્રય મોકલી આપ્યા. (૧૨૫)
રાજાએ કહ્યું કે, આ સાધુઓએ મને વટલાવી નાખ્યા છે. એમ જુગુપ્સા કરવા લાગ્યો. ત્યારે ઉભટ ભૃકુટીથી ભયંકર દેખાતા ભાલતલવાળા ચાણકયે રાજાને કહ્યું કે, “તું કૃતાર્થ થયે, ખરેખર આજે તું વિશુદ્ધવંશમાં જો છે કે, બાહ્યકાળથી પાલન કરેલા વ્રતવાળા સાથે તે ભોજન કર્યું.' હવે ગુરુ પાસે જઈને શિષ્યોને ઉપાલંભ આપતા ચાણકયે કહ્યું, ત્યારે ગુરુએ પણ ચાણક્યને કહ્યું કે, “તમા ચરખા શાસન પાલકો હોવા છતાં આ સાધુએ સુધાથી પીડાઈને નિમ બને અને આવા આચારવાળા થાય, તે સર્વે તમારે જ અપરાધ છે, પણ બીજાનો નહિં. એટલે તે પગે પડીને ક્ષમા માગવા લાગ્યો કે, “મારા આ એક અપરાધની ક્ષમા આપે.” હવેથી પ્રવચનની સર્વ ચિંતા હું કરીશ.” લોકનાં મનમાં ચમત્કાર થયે કે, ચાણકય કદાપિ આ નગ્ન થઈને અપરાધની ક્ષમા માગે ખરો ?”
હવે “ઘણા લોકોને વિરોધ પામેલા રાજાને રખે કોઈ ઝેર ખવરાવી દે.” તેથી ખબર ન પડે તેવી રીતે તેના શરીરમાં ઝેર ભાવિત કરવા લાગ્યા. જેથી દુર્જનો તેને ઝેરનો પ્રયોગ કરે, તે પણ તે ઝેર પરાભવ કરનાર ન થાય. દરરોજ ચાણકય પાસે હોય, ત્યારે જ રાજા ભોજન કરે, કોઈક દિવસે કોઈપણ પ્રકારે બીજા કાર્યમાં કાબેલ હોવાથી રાજાના ભેજન-સમયે તેની ગેરહાજરીમાં ગર્ભવતી રાણીઓ સાથે બેસી ભોજન કરવાની ઈચ્છા કરી. આ ભજનમાં ઝેર છે, તેને પરમાર્થ ન જાણનાર અતિપ્રેમથી પરાધીન બનેલા રાજાએ પિતાના થાળમાંથી શણીને એક કોળિયા આપ્યા. એટલામાં પાણી એ ઝેરવાળા કળિયે ખાધે કે તત ભાન ગુમાવ્યું અને રાણી પરવશ બની ગઈ. આ વાત ચાણકયને જણાવી, એટલે તે ઉતાવળે પગલે આવી પહોંચ્યા. આને વમન કરાવવું યોગ્ય નથી, કારણ કે ગર્ભવતી છે. એટલે મનમાં ચિંતવવા લાગ્યો. તે કાળે કરવા ભાગ્ય કાર્યમાં સાવધાન બની, પિતે જ શસ્ત્ર ગ્રહણ કરીને પેટ ચીરીને, પાકીને તૈયાર
"Aho Shrutgyanam
Page #443
--------------------------------------------------------------------------
________________
સુબુદ્ધિ મંત્રીનું વેર કેવી રીતે વાળ્યું
[ ૪૧૩ ]
થએલા ગર્ભને પિતાના હાથે ગ્રહણ કરી જુના ઘીથી પૂર્ણ રૂવાળા ભાજનમાં સ્થાપન કર્યો. તે બાળકના મસ્તક પર ખોરાકના ઝેરનું ટપકું લાગેલું હોવાથી બિન્દુસાર” એવું નામ સ્થાપન કર્યું. ગમે તે પ્રકારે બાળકને જીવાડયા. ક્રમે કરી દેહ વૃદ્ધિ પામ્યા. ગર્ભમાં રહેલાને જ બહાર કાઢવાથી તેને રુંવાડાં ન ઉદભવ્યાં. કાલે કરીને ચંદ્રગુપ્ત મૃત્યુ પામ્ય, એટલે બિન્દુસાર રાજા થયા.
આગળ ઉથાપન કરેલા નંદ રાજાના સુબંધુ નામના એક મંત્રીએ ચાણકયનો તે એક અપરાધ ઉભું કરીને આ નવા રાજાના કાન ભંભેર્યા કે – “હે દેવ! જે કે આપ મારા પ્રત્યે કૃપાવાળી વિકસિત દષ્ટિથી જોતા નથી, છતાં પણ આપનું હિત અમારા અંતરમાં વસેલું હોવાથી આપને સત્ય હકીકત જણાવવી જ પડશે કે, “આ ચાણકય મંત્રીએ આપની માતાનું ઉદર ચીરીને તેને મરણ પમાડી, તે આનાથી બીજે કયા વેરી હોઈ શકે?” એમ સાંભળીને કેપ પામેલા રાજાએ પોતાની પાવમાતાને પૂછયું, તેણે પણ તેમ કહ્યું, પણ મૂળથી આખી બનેલી હકીકત ન કહી. સમય થયો, એટલે ચાણકય સભામાં આવ્યા, રાજાએ પણ તેને દેખીને ભાલતલની ભ્રકુટી ચડાવી, કેય મુખવાળા બની મુખ ફેરવી નાખ્યું. “રાધિ રમણીઓ, રાજા, વૃક્ષની પાણીની નીક, નજીક રહેલાઓ જે તરફ લઈ જાય તે તરફ જાય છે.” રાજા વિમુખ-વિપરીત થયો એટલે ચાય વિચારવા લાગ્યા કે, “આજે શત્રુની જેમ શાથી કેધ પામીને મારા તરફ આવો વર્તાવ કરે છે?”
તરત જ પિતે પિતાના ઘરે જઈને પોતાના ઘરના સારભૂત સુવાણદિક પુત્ર, પૌત્ર, સવજનાદિકને આપીને વિચારવા લાગ્યા કે, મારા પદની સંપત્તિ મેળવવાની ઈચ્છાથી કોઈક દુજેન ચાડિયાએ રાજાના કાન ભંભેર્યા જણાય છે એવી શંકા થાય છે. તે હવે તેવું કાર્ય કરું કે, જેથી દુઃખ પામેલે દુખમાં જ પિતાનું લાંબું જીવન પસાર કર. એટલે પ્રવર સંધવાળા મનોહર પદાર્થોની મેળવણી કરી જેમાંથી ખૂબ સુગંધ ઉછળે તેવું ચૂર્ણ તૈયાર કરી એક સુમિત ડાભડીમાં ભર્યું. તેમાં લખેલું એક ભોજપત્ર પણ સાથે મૂકયું. “આ ઉત્તમ સુગંધ સૂંઘીને જેઓ ઈન્દ્રિયાને અનુકૂળ વિષયે સેવન કરશે, તે તેનું યમરાજાને ત્યાં પ્રયાણ થશે. (૧૫૦) આ ચૂર્ણ સ્થા પછી ઉત્તમ વસ્ત્રો, આભૂષણે પહેરશે, વિલેપને કરશે, તળાવમાં શયન કરશે, સુધી તેલ, અત્તર પુરપાદિક સેવન કરશે, મધ-શૃંગારાદિક કરશે, તે પિતાનો વિનાશ નોત– રશે.” આ પ્રમાણે અંદર મૂકેલ વાસચૂર્ણનું સ્વરૂપ જણાવનાર ભોજપત્ર પણ તે ડાભડીમાં મૂકીને તે ડાભડી એક પેટીમાં મૂકી. તેને પણ મોટા પટારામાં સ્થાપન કરીને ઘણા ખીલાથી મજબૂત કરી એક ઓરડામાં મૂકી.
દ્વારની સાંકળે બંધ કરી ઉપર મજબૂત તાળું લગાવ્યું. ત્યારપછી સમગ્ર સ્વજમને, લોકોને ખમાવીને તેમને જિનેન્દ્રના ધર્મમાં જેડીને ગામ બહાર અરણ્યમાં
"Aho Shrutgyanam
Page #444
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાતના ગોકુળના સ્થાનમાં ઈગિની-મરણ અંગીકાર કર્યું. જપાર ધાવમાતાએ સુબંધુ મંત્રીનું કાવવું જાણ્યું અર્થાત્ “આ ચાણકય પિતાથી પણ અધિક હિતકારી હરે'-એમ શજાને જણાવ્યું અને કહ્યું કે, “તેને પરાભવ કેમ કર્યો ?' તો કે “માતાને વિનાશ કરનાર હોવાથી. તે ધાવમાતાએ કહ્યું કે, “જે તેનો વિનાશ ન કર્યું હતું, તો તું પણ આજે હાજર ન હતું. જે કારણ માટે તારા પિતાને વિષમિશ્રિત ભોજન દરરોજ ચાણકય ખવરાવતો હતો, તેને એક કોળિો તારી માતાએ ખાધો, તે ગર્ભમાં રહેલો હતે. વિષ વ્યાપી જવાથી દેવી તો મરણ પામેલા હતાં જ, તેનું મરણ દેખીને મહાનુભાવ ચાણકય માતાના પેટને છૂરિકાથી વિદ્યારણ કરીને તેને બહાર કાઢ્યો. કાઢવા છતાં પણ મસ્તક ઉપર ઝેરનું બિન્દુ લાગી ગયું હતું. દેશના વણું સરખું શ્યામ ઝેરબિન્દુ લાગેલું હોવાથી હે રાજન ! તું બિન્દુસાર તરીકે ઓળખાય છે. એ સાંભળીને મહાસંતાપને પામે તે સર્વવિભૂતિ સહિત એકદમ ચાણકયની પાસે પહોંચ્યો. બકરીની સૂકાએલી લીંડીઓ ઉપર બેઠેલા, સંગ વગરના તે મહાત્માને દેખ્યા. સવદરથી વારંવાર ખમાવીને કહ્યું કે, “નગરમાં પાછા ચાલે અને જયની ચિંતા કરો. ત્યારે ચાણકયે કહ્યું કે, “મેં તે જિંદગી પર્યત માટે અનશનને વીકાર કર્યો છે. હવે સંસારના સમગ્ર સંગને સર્વથા મેં ત્યાગ કર્યો છે.” ચાડી ખાવાના કટુ વિપાકે જાણનાર ચાણકય તે વખતે રાજાને સુબંધુનું કાવવું થયું, તે. સંબંધી લગાર પણ વાત ન કરી,
હવે ભાતલપર બે હાથ જોડી સુબંધુએ રાજાને વિનંતિ કરી કે, “હે દેવ જો આપ મને આજ્ઞા આપે, તે અનશનવ્રતવાળા મંત્રીની હુ ભક્તિ કરું.” રાજા પિતાના સ્થાને ગયા એટલે આજ્ઞા પામેલા તુચ્છ બુદ્ધિવાળા સુબંધુએ ધૂપ સળગાવી તેને અંગારો બકરીઓની ઊંડીઓ ઉપર જાણી જોઈને નાખ્યા. મનની અંદર શુદ્ધ વેશ્યામ વર્તતા ચાણકયની નજીક સળગતે સળગતે કરીષાગ્નિ પહેાં. આવા ઉપસર્ગ સમયમાં ચાણકય ધર્મધ્યાનમાં સજજડ એકાગ્ર ચિત્તવાળા બને અને લગાર પણ પોતાના ધ્યાનથી ચલાયમાન ન થયા. અનુકંપાવાળો તે સળગતા અગ્નિમાં બળી પહેલો હતો. ખરેખર તે ધન્ય પુરુષ છે કે, જેઓ અતુત્તર-માક્ષસ્થાનકમાં ગયા છે, જે કારણ માટે તેઓ જીના દુઃખના કારણભત થતા નથી. અમારા સરખા પાપી જીવો તે ઘણા પ્રકારના અને ઉપદ્રવ કરીને આરંભ-મારંભમાં આસક્ત મનવાળા થાય છે, એ રીતે પોતાનું જીવન પાપમાં જ પસાર કરે છે. આવા જીવલાકને ધિક્કાર થાઓ,
જિનેશ્વરનાં વચનને જાણવા છતાં મોહ-મહાશથી વિંધાએલા મનવાળો હું આ લેક અને પરલોક-વિરુદ્ધ વર્તન કરનાર થશે છું. ખરેખર મારું ચરિત્ર કેવું છે? આ ભવમાં કે પરભવમાં મેં જે કંઈ જીવને દુઃખ પમાડ્યા હોય, તે સર્વે અત્યારે મને ક્ષમા આપજે. હું પણ તે સર્વે ને અમાવું છું. રાજય કરતું હતું, ત્યારે
"Aho Shrutgyanam
Page #445
--------------------------------------------------------------------------
________________
ચાણકય સ્વીકારેલ અનશન વ્રત
[ ૪૧૫ ] ચાપાધીન થઈ જે કોઇ વિવિધ અધિકાર વગેરે એકઠા કર્યા હોય, તે સર્વેને હું વિવિધ ત્યાગ કરું છું. તે લીંડીઓના અગ્નિમાં જેમ જેમ તે ધન્યને દેહ બળતો જાય છે, તેમ તેની ક્રૂર કમ પણ અંત સમયે નાશ પામે છે. શુભભાવની પ્રધાનતાવાળો પ્રધાન પરમેષિ-મંત્રનાં સ્મરણમાં તત્પર બનેલો અડોલ સમાધિપૂર્ણ ચિત્તવાળે તે મૃત્યુમાવને પામ્યા. દેદીપ્યમાન દેહવાગે મહર્થિકપણે દેવલોકમાં ઉત્પન્ન થયા.
- હવે તેના મરણથી આનંદિત થએલો તે સુબંધુ મંત્રી સમયે રાજાને પ્રાર્થના કરીને ચાણકયને મહેલ પ્રાપ્ત કરીને ત્યાં ગયો. ત્યારે ગંધની મહેક બહલાતી હતી. જેનાં દ્વા૨ મજબૂત ખીલા ઠોકાવી મજબૂત બનાવ્યા હતાં, તે જયાં અને વિચાર્યું કે, “અહિં કમાડ ખેલવાથી રાવ સારભૂત દ્રવ્ય પ્રાપ્ત થઈ શકશે.” એટલે કમાડ તેડાવી અંદરની મંજૂષા-પેટી બહાર કાઢી. ત્યાર પછી જ્યાં સુગંધી વાસદ્રવ્ય સૂછ્યું, તેટલામાં તે ભોજપત્રમાં લખેલ વાકય અને તેને અર્થ પણ સારી રીતે જાણ્યો. તેની ખાત્રી માટે એક બીજા પુરુષને તે વાસ સૂંઘાડયો, ત્યાર પછી તેની પાસે વિષ
નો ભેગવટો કરાવ્યા, તે તે મનુષ્ય મૃત્યુ પામ્યા– એ જ પ્રમાણે બીજી પણ વિશિષ્ટ વસ્તુઓની ખાત્રી કરી. “અરેર! તું તે મા, અને બીજાને પણ માતે ગા.” આ પ્રમાણે અતિશય દુઃખમાં સબડતો જીવવાની ઈચ્છાથી તે બિચારો ઉત્તમ મુનિની માફક પોતાનું જીવન પસાર કરવા લાગે. (૧૮૨) ચંદ્રગુપ્ત–ચાણકય મંત્રી કથા સંપૂર્ણ પિતાના વજન સંબંધી દ્વારને આશ્રીને કહે છે– निययाऽवि नियय-कज्जे, विसंवयंतम्मि हुंति खर-फरुसा । जह राम-सुभूमको, बंभ-क्खत्तस्स आसि खओ ॥ १५१॥
નજીકના વજન સંબંધી પિતાનું ધાર્યું કાર્ય સિહ ન થાય અને મતભેદ ઉત્પન્ન થાય, તો તેઓ પરસ્પર કઠોર-ક્રૂર કાર્ય કરનાર અને આકરાં વચને બોલનાર થાય છે. જેમ કે પરશુરામે ક્ષત્રિાને અને સુભમે બ્રાહ્મણ જાતિનો વારંવાર ક્ષય કર્યો. પરશુરામે સાત વખત નિક્ષત્રી પૃથવી કરી અને સુભમે ૨૧ વખત નિબ્રાણી પૃથ્વી કરી. જેમાં પોતાના સ્વજનને પણ ક્ષણ થયો. તેની કથા આ પ્રમાણે જાણવી
વસંતપુર નગરમાં આમેય નામને એક છોકરે તે તે સાથેની સાથે દેશાન્તરમાં ફરતાં ફરતાં કોઈ વખત માર્ગમાં ભૂલે પડયો. એક તાપસને આશ્રમ દે. ત્યાં યમ નામનો તાપસ હતો, તેણે પુત્રની જેમ લાલન-પાલન કરી મોટો કર્યો. “જમદગ્નિ” એવું તેનું નામ પાડયું. તે ઘેર આચાર પાલન કરતો હતો અને ઘોર તપ કરતું હતું જેથી તપસ્વી તરીકે ઘણું પ્રસિદ્ધિ પામ્યા. આ બાજુ વિશ્વાનર અને અવંતરી નામના બે દે હતા જેમાં વિશ્વાનર તાપસીને ભક્ત અને ધવંતરી દેવ નિર્ગથ સાધુઓની ભક્તિ કરનાર સમકિતી દેવ હતા. તેઓ બંને પિતપોતાના
"Aho Shrutgyanam
Page #446
--------------------------------------------------------------------------
________________
[ ૪૧૬ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનવાદ શાસનના પક્ષપાત-વિવાદ કરતા હતા. એક-બીજાએ નકકી કર્યું કે, આપણે સાધુ અને તાપસની પરીક્ષા કરીએ. તેમાં સાધુભા એવા દેવે કહ્યું કે, અમારા સાધુમાં જે ઓછામાં ઓછા આચાશ્વાળા સાધુ હાય, તે અને તમારા તાપસમાં જે ચડિયાતા મુખ્ય તાપસ હય, તેની પરીક્ષા કરવી. એટલે મિથિલામાં તરતના પ્રતિબંધ પામેલા પદ્મરથ નામના એક શ્રાવક વાસુપૂજ્ય સ્વામીના જમાદિ-કલ્યાણકોથી પવિત્ર થએલી મનહર ચંપા નામની નગરીમાં સુગુરુ સમીપે પ્રયા રહણ કરવા માટે પ્રયાણ કરી રહેલ છે. ત્યારે આ બંને દેવોએ એ સિદ્ધ પુત્રનાં રૂપે વિતુર્થીને પરમાથે પૂછીને તેને કહ્યું કે – “આ યૌવન ઘણું મનહર મળ્યું છે. તેમાં આજે તું અખંડિત ભેગા ભગવ, જ્યારે જર્જરિત દેહ થાય અને ભેંસ ભેગવવાની તાકાત ન રહે, ત્યારે પ્રત્રજયા અંગીકાર કરજે.” પદ્ધરથ-મોક્ષમાર્ગને આપનાર એ ધર્મ યૌવનવયમાં સાધી શકાય છે. આવા
યૌવનને જેઓ ભેગ ભેગવવામાં વેડફી નાખે છે, તે ખરેખર કેડ સોનેવાથી કાગિણું (કડી) ખરીદનાર થાય છે. જેમ પૃથ્વી પર ઢળી પડેલે હાથી ચાહે તેટલે તેને મસળીને તૈયાર કરીએ, તે પણ જર્જરિત હવાળો તે પણ સંગ્રામમાં યુદ્ધ કરવા કામ લાગતો નથી; તેમ આ દેહ જર્જરિત, શક્તિહીન
થાય, પછી પ્રત્રજયાનાં કાર્યો સાધી શકતો નથી. દેવ-તું તે અતિસુકમાળ શરીરવાળે છે અને દીક્ષા તે વાની તીક્ષણ ધારવાળી
તરવાર સરખી છે. અથૉત્ જાતિપુષ્પને મોટા મોગરાના પ્રહાર મારવામાં
આવે, તેના પરિણામ સરખી તારા માટે પ્રવ્રજ્યા છે. પરથ-અતિસુકુમાર દેહવાળાને સંયમના ઉદ્યમથી અતુલ ફળ પ્રાપ્ત થાય છે. અતિ
કેમળ માહિતી પુષ્પમાળા શું મસ્તક પર બંધાતી નથી ? મધુૌવન શરીર રૂપ આ નાનીલતાનું તપસ્યા સિવાય બીજું કોઈ ફળ નથી, અતિરસવાળી રસવતીની વાનગીઓને જે ભોગવટો કરે, તે યુવાનીનું ફળ નથી. હે સુંદર! શરીરના ભોગ-સુખથી મોક્ષનું અખંડ સુખ મેળવી શકાતું નથી. હીરા-મણિ રત્નની ખાણ મળી હોય, પરંતુ પૃથ્વીને ખાદ્યા વગર તે હીરાદિક ફળની
પ્રાપ્તિ થતી નથી. દેવ-તો એક પિંડ આપનાર પુત્ર ઉત્પન્ન કર, જેથી અખૂટ સુખ આપનાર વર્ગની
પ્રાપ્તિ થાય. પુત્ર ન હોય તે પિંડ કોણ આપશે ? અને પિંડ ન આપનાર
હોય, તેની પરલોકમાં સારી ગતિ થતી નથી. પધ્ધરથ-જે પુત્રને જન્મ અપાય અને તે દ્વારા સ્વર્ગની પાદિત થતી હોય, તો કૂતરી
અને પક્ષિણી પ્રથમ વર્ગ મેળવનાર થાય. પુત્રના પિંડ આપવાથી પિતા સદગતિ મેળવતા હોય, એ વાત કઈ રીતે યુક્તિવાળી ગણાતી નથી. તે. પિંડથી વળી કયો ગુણ થઈ શકે? પિંડને અગ્નિમાં હેમ કરવામાં આવે, તો
"Aho Shrutgyanam
Page #447
--------------------------------------------------------------------------
________________
પરશુરામ અને સુભમ ચક્રવર્તીની કથા
[ ૧૭ ] તેને તે ખોડો થાય છે, બ્રાહ્મણના પેટમાં પડે, તે તેનાથી તેને જ માત્ર તૃપ્તિ થાય છે. પિતાના પુત્રોએ આપેલ પિંડથી પિતાને કો એ સંબંધ થાય કે ખાટીગતિ થવાના બદલે સદગતિ થઈ જાય? આ તો આ લેકના લેગમાં ગૃહ થએલા અને તે મેળવવા માટે આ પિંડ પ્રદાનની પ્રરૂપણા ઉભી કરેલી છે. બાકી તે સર્વે જીવો પોતે કરેલ, શુભાશુભ કર્મનું જ ફળ મેળવે છે.
આ પ્રકારે ઘણા પ્રકારની યુક્તિથી તેને ધમંથી ખસેડવાના ઉપાય કરવા છતાં જેમ પંચડ પ્રલયકાળના વળથી મેરુ ચલાયમાન ન થાય, તેમ તે તેથી આ પદ્મરથ ચલાયમાન ન થયા. તેને અડોલ ચિત્તવાળો ચિંતવીને તે બંને દેવે લાંબા સમયથી કાઉસગ વગેરે કષ્ટકારી અનુષ્ઠાન કરતા, સખત ઉનાળાની ગરમીથી અધિક નિષ્ફર આતાપના લેતા એવા જમદગ્નિ તાપસ પાસે પહોંચ્યા. દેવોએ માયાથી બે ચકલા પક્ષીના યુગલનું રૂ૫ વિકુળ્યું અને તે તાપસની દાઢીના કેસમાં પોતાને રહેવાનો માળો બનાવ્યા.
કોઈક સમયે માનુષી ભાષામાં પક્ષીએ પિતાની પ્રિયાને કહ્યું કે, “એવું કંઈક પ્રયોજન આવી પડેલું છે, જેથી હું, હિમાવાન પર્વત પર જાઉં છું. ત્યાર પક્ષીપત્ની કહેવા લાગી કે, “તમે ત્યાં ગયા પછી કઈ બીજી સાથે પ્રેમ કરો અને પછી આવે કે ન પણ પાછા આવે, અથવા લાંબા કાળે આવો, તમારે શે વિશ્વાસ કરી ત્યારે પુરુષ પક્ષીએ કહ્યું કે, હે પ્રાણપ્રિયે ! જો હું અર્થ પ્રહરમાં પાછો ન આવું તે, બ્રાહ્મણ, ગાય, બાળક, શ્રી વગેરેની હત્યા કરનારને જે પાપ લાગે, તે પાપ મને લાગે. પક્ષિણીએ કહ્યું કે, “હું તમારે તે વિશ્વાસ કરું કે, જે આવા રોગન ખાવ તે, આ ઋષિએ આ તાપસવ્રત લઈને જે પાપ કર્યું છે, તે પાપ લેનાર વાવ તે.” પેલાએ જવાબ આપ્યો કે, હે વામિનિ ! હું મરવું પસંદ કરીશ, પણ આ પાપ માટે સેનન નહિ ખાઈશ. એટલે ગોહત્યાદિરૂપ મોટાં પાંચ પાપના સોગન લીધા. એટલે કોપ પામેલા ઋષિએ તે બંનેને બે હાથે પકડી લીધા અને તેમને પૂછ્યું કે, “અરે નિપુણ પક્ષીઓ ! તેને મને જવાબ આપે કે, ગાય વગેરે માટી હત્યા કરતાં મારા તાપાત્રતમાં કયું મેં મેટું પાપ ઉપાર્જન કર્યું છે? તેત્રોએ જવાબ આપે કે, “હે મહર્ષિ! તમે રોષાયમાન ન થશે. તમે કુમારપણામાં બાળબ્રહમચારી થઈને આ તાપ-દીક્ષા લીધી હોવાથી તમે પુત્રને જન્મ આપે નથી. તેથી તમે પાપ સમૂહને ઉપાર્જન કરનારા કેમ ન ગણાવ? જે માટે સ્મૃતિમાં કહેવું છે કે, પુત્ર વગરનાની વગ વગેરે સદગતિ થતી નથી, લગ્નાદિક કરી, કુટુંબ-વૃદ્ધિ પમાડી, પુત્ર ઉત્પન્ન કરી પછી વગે- જઈ શકાય છે. આ લૌકિક વાકય પણ તમે સાંભળ્યું નથી કે, જેમણે આંબાના વૃક્ષ રેખાં નથી, પિપળાના ઝાડને જળ સિંચુ. નથી. તેઓ છવું વહાણ સમાન જાણવા કે, જેઓ પુત્રને જન્મ નથી આપે.”
"Aho Shrutgyanam
Page #448
--------------------------------------------------------------------------
________________
-
-
[ ૪૧૮ ]
પ્રા. ઉપલેશમાતાનો ગુણાનુવાદ આ સાંભળી તે ઋષિ પિતાના તાપસવ્રતથી શોભાયમાન થયા. કારણ કે પતિસુખ તો સંસારી જીવને મનગમતું હોય છે, તેમાં વળી દેવતાઈ પક્ષીઓએ તે ધર્મ જણાવ્ય, એક તો પિતાને તેવી ઉત્કંઠા હોય અને વળી બીજુ મારે ટહુકાર કર્યું, એટલે કામમાં ઉત્તેજિત થશે. ત્યારપછી તે જમદગ્નિ તાપસ સ્વી યાચવા માટે આકુલ બની મૃગકોષ્ટકનગર જિતશત્રુ રાજા પાસે ગયે. તેણે પણ ઉમા થઈ વાગત કરી પૂછયું કે, “બોલો, શું પ્રયોજન છે?' તારી પાસે સુવર્ણવર્ણ અને લાવણય પૂણ કન્યાઓનો મોટો ભંડાર છે, તો તેમાંથી એક કન્યા મને આપ” ત્યારે શાપથી ભય પામેલા રાજાએ કહ્યું કે, “તમે જાતે કન્યા અંતઃપુરમાં જઈને તમને જે ઈ, તેની યાચના કરે, જે તમારાથી ભય ન પામે, તે તમારી પત્ની ભલે થાય, તે ત્યાં ગયો. બે હાથની અંજલિ કરીને ઋષિ એક એક પાસે પ્રાર્થના કરવા લાગ્યા. મનોહર વિજય-કટાક્ષ ધારણ કરનાર મધુર સુંદર મુદ્રાવાળી, બીજાનાં ચિત્તને ઉન્માદ કરાવવાની વિધિમાં અતિ અદભુત પાંડિત્યવાળી આ રમણીઓને કેટલું કહીને પ્રાર્થના કરવી. ?
તમે બાથવયથી બ્રહ્મજ્ઞાનમાં લયલીન બનેલા છે, અતિતીવ્ર વ્રત આચરનારા છો, ઘિોર તપ કરનારા છો, તાપસ-બ્રહાચર્ય પાલન કરવામાં ઘણાં વર્ષો વીતી ગયાં છે, તે પછી તરુણની જેમ પતિ બનવાની દુબુદ્ધિ કયાંથી આવી ?” ત્યારપછી પિશાચ સરખી અણગમતી આકૃતિ દેખીને, તેના તરફ પીઠ ફેરવીને નિષ્ફરતાથી તેને કહ્યું કે,
તું અતિ અશુમરૂપવાળે છે, હવે ૨મશાન પહોંચવા જેટલી વય આવી પહોંચે છે, આવી સ્થિતિમાં મૃગાણી-યુવતીની અભિલાષા કરે છે, તો તારા આ મસ્તકના ચા પળિયાંથી પણ લજજા પામતું નથી એટલે ક્રોધ પામેલા જમદગ્નિને શાપ આપીને સર્વ કન્યાઓને કુબડી કરી નાખી. ત્યારથી માંડીને આજે પણ તે નગર કન્યકુજ' તરીકે ઓળખાય છે. હવે જ્યારે તે ધીઠે થઈને ત્યાંથી નીકળ્યા, ત્યાર માગની ધૂળ-રાણુમાં રમતી એક નાની રાજકન્યાને દેખી. ત્યારે તેને માતલિંગબીજોરાફળ દેખાડીને કહ્યું કે, “આની ઈચ્છા થાય છે એટલે તે રાજબાળકી એ હાજ લાંબા કર્યા. તે ફળ તેને આપીને પછી તેને કેડે સ્થાપના કરી. જ્યારે તે ત્યાંથી નગ૨ બહા૨ નીકળતો હતો, ત્યારે પિતાએ શીખવેલ કે, તમારે તેને આ પ્રમાણે કહેવું કે, હવે તે અમે બાલિકાઓ તમારી સાળી થઈ છીએ, તે આવી કુબદ્ધ સ્થિતિમાં મૂકીને જાવ, તે ન પાલવે. એટલે તે સર્વ રાજકન્યાઓને પાછી અસહ રૂપવાળી કરી દીધી.
પિલી માં રમતી હતી, તેથી રણકા નામ પાડયું. તેને આશ્રમ પદમાં લઈ ગયા. વૃદ્ધિ પામતી તે તારુણય પામી. સમય થયા એટલે પિતાએ પરણાવીને હજાર ગાય અને બીજું દાન આપ્યું. ઋતુકાળે કનાન કર્યા પછી તરે રેણુકાશાયીને કી કે, “હે આ ! હું એક જન ચરુની સાધના કરું છું કે, જેથી સર્વ બ્રાહ્મણમાં
"Aho Shrutgyanam
Page #449
--------------------------------------------------------------------------
________________
સુમ ચક્રવર્તીને જન્મ
[ ૪૧૯ ] પ્રધાનપુત્ર તને પ્રાપ્તિ થાય.” તેણે કહ્યું કે, તે એમ કરો કે, “મારી એક ભગિની હસ્તિનાપુમાં અનંત જાની ભાર્યા છે, તેને પણ પવિત્ર ક્ષત્રિયપુત્રની ઉત્પત્તિ થાય એ બીજે ચરુ પણ સાધજે. તેણે બંને ચરુની સાધના કરી. અને તેને અર્પણ કર્યા. ત્યારપછી રણુકાએ વિચાર્યું કે, “હું રાજાની પુત્રી હોવા છતાં જંગલમાં રખડનારી હરિણી જેવી બની છું. “તે મારા પુત્ર પણ તે ન થાય તેમ ધારીને પણુકાએ ક્ષત્રિયને ચરુ ખાધે. બીજી બેનને બીજે ચરુ મેક. બંનેને પુત્ર જન્મ્યા. તાપસી પણુકાને (પશુ)શમ, બીજને કાર્તવીર્ય નામને. સમ જમદગ્નિના આંગણે માટે થવા લાગ્યા. કોઈક દિવસે ત્યાં એક વિલાપર આવ્યા. પડી જવાથી તેને શર વાગ્યું હતું. રાજાએ (રામે) તેની ચિકિત્સા કરી સાર કર્યો. તુષ્ટ થએલા એવા વિદ્યારે તેને પરશુવિદ્યા આપી. શરવામાં જઈ તે વિદ્યાની સાધના કરી સિદ્ધિ ચિળવી. કેઈ દિવસ રેણુકા ભગિનીને ઘર ગઈ. કામરાગ થવાથી અનતવીર્ય રાજા સાથે સંબંધમાં જોડાઈ. “પવનથી કંપાયમાન થતા પિપળાના પત્ર સરખી ચંચલ સ્વભાવવાળી સ્ત્રી હોય છે. એમ જાણીને રાજ પણ તેની સાથે અનાચવું કરવા લાગ્યા. શી વાત કરવી ?
કમલ સમાન મનોહર નેત્રવાળી સુંદર અને દેવાંગનાઓ સવાધીન હોવા છતાં ઈદ્રમહારાજા અહલ્યા તાપસીમાં મેહ પામ્યા અને તેને ભેગવી, જ્યારે હદયરૂપી તૃણની ગુપડીમાં કામારિન પ્રગટ થાય છે, ત્યારે ભલભલા જાકાર પંડિત પણ શું ઉચિત કે શું અનુચિત? તે વિચારવાનું પણ ભૂલી જાય છે.” (૨૫)
તે રાજાના મોહમાં પડેલી રસુકાને પુત્ર થશે. ભય અને લજ્જાથી હવે આશ્રમમાં આવતી નથી. જમદગ્નિ જાતે જઈ પુત્ર સહિત તેને પિતાની પાસે હા. આ વૃત્તાન્ત જાણનાર એવા રામપુત્રે “ આ પિતા પ્રત્યે દ્રોહ કરનારી દુનિીત, ખરાબ શીલવાળી છે.” એમ વિચારી પુત્ર સહિત રસુકાને પશુથી મારી નાખી. તેની બહેને જાણયું કે, રામે માતાને મારી નાખી. આ વાત અનંતવીર્થ જાને જણાવી. એટલે તે આવીને તેના આશ્રમને વેર-વિખેર કરી વિનાશ પમાડયો. ગાયને લઈને તે નગર તરફ દોડવા લાગ્યું. વૃત્તાન્ત જાણેલ એવા રામે પાછળ દોડીને વાલાની શ્રેણિથી ભયંકર દેખાતી પશુ વડે અનંતવીર્યનું મસ્તક છેદી નાખ્યું. પછી તેને પુત્ર કાર્તવીર્ય રાજા થયા. તારાદેવી વગેરે અંતાપુરના પરિવાર સહિત રાજ્ય-સુખ અનુભવતા લેવા તેના કેટલાક કાળ પસાર થાય. કોઈક સમય “મે પિતાને મારી નાખ્યા છે –
મ મરણું કરીને કાર્તવીચજમદનિને મારી નાખ્યા. પરશુરામ પણ તેને મારી નાખી પિતે રાજ્ય પર આરૂઢ થયા. તારાદેવી ગર્ભવતી થતી હતી. ભયથી અલાતી ગભરાતી તે એકદમ પલાયન થતી તાપસના આશ્રમમાં ગઈ. અતિકૃપા સમદ્ર સમાન તાપમએ તેનો સ્વીકાર કર્યા. તાપસીઓની સાથે રાખી તે ગમન પાલન કરતી હતી. પ્રાવ થતાં થતાં તેનો ગર્ભ મુખથી ભૂમિ ઉપર પડા, દાંતી
"Aho Shrutgyanam"
Page #450
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાતના
ભૂમિને ખાતા હોવાથી અને તે પ્રમાણે દેખાવાથી “સુભમ” એવું નામ સ્થાપન કર્યું. ત્યાં આગળ તાપસકુમારના આકારને ધારણ કરીને, ચારે બાજુથી છૂપાએ રાખેલ તે વૃદ્ધિ પામતે હતો.
રામની પરશુ જયાં જ્યાં ક્ષત્રિયને દેખતી હતી, ત્યાં ત્યાં અગ્નિને ભડકો થતા હતો. કંઈક સમયે તે આશ્રમની નજીકમાં ફરતા હતા, ત્યારે તેણે તાપસને પૂછયું કે, “તમારી પાસે કોઈ ક્ષત્રિય છે કે કેમ? તે કહે. ત્યારે તાપસીએ કહ્યું કે, ‘અમે ગૃહસ્થાવસ્થામાં ક્ષત્રિયે જ હતા.” આ પ્રમાણે તેણે સાત વખત પૃથ્વીને નિ ક્ષત્રિય બનાવી. તે ક્ષત્રિયાને મારી નાખી તેમની દાઢાઓ ખેંચી કાઢી તેણે એ થાળ ભર્યો હતે.
આ બાજુ “સમગ્ર કલા જાણનાર અનેક વિદ્યા ધારણ કરનાર મેઘનાદ વિવાધરની પદ્મશ્રીકુમારીને ભતાં “સુભૂમ” નામનો ભાવી ચક્રવર્તી થશે.” એમ નિમિત્તિયાએ કહેલું હતું. ત્યારપછી તે વિદ્યાધર તેની સેવા કરવા લાગ્યો. તેના પર મમતા કરવા લાગ્યો. તેના પર આવતા વિદન-સમુદાયને દૂર કરવા લાગ્યો. તે સમગ્ર કલાસમુદાય અને શરીર-સંપત્તિમાં વૃદ્ધિ પામવા લાગ્યા. હવે કોઈ વખત શમે નિમિરિયાને પૂછયું કે, “કોનાથી મારું માત થશે?” તેણે જણાવ્યું કે, “જે તારા સિંહાસન પર બેઠેલો એ કઈ હશે અને જેના દેખતાં આ દાઢાઓ ખીર-ભોજનમાં પલટાઈ જશે અને તેનું જે ભક્ષણ કરશે, તેનાથી તને ભય સમજ.” ત્યારપછી તે જાણવા માટે કોઈક મહાદાન આપવાના સ્થાનમાં આગળ દાઢાઓ સ્થાપન કરેલ વિશાળ થાળ ગોઠવીને પિતાનું સિંહાસન ગઠવ્યું. ત્યાં આગળ સતત રક્ષણ કરનારા આત્મરક્ષકો ખેલા હતા. તેમને આજ્ઞા કરી હતી કે, “આ સિંહાસન ઉપર જે કોઈ બેસે, તેને તત્કાળ તમાર મારવો.” આ પ્રમાણે નિરંતર દાન પ્રવર્તતું હતું. એવી દાનશાળા હમેશાં ચાલતી હતી. એક દિવસે સુભમે માતાને પૂછયું કે, “હે માતા! આ આશ્રમ અને વન જેવડા જ લેક હશે કે કયાંઈક આ કરતાં વિરતાવાળા હશે ? (સં૮૦૦૦)
ત્યારપછી માતાએ વિસ્તાર સહિત હસિતનાપુરમાં કાર્તવીર્ય અને પરશુરામ પરસ્પર પિતાઓની પરંપરાથી ચાલ્યો આવતે વિરભાવ યાવત મેં તને ગુપ્તપણે પાંદડાની ઝુંપડીમાં જન્મ આપે. તેથી કરીને હે વત્સ! તું ગુપ્તપણે નિવિદને તે એને તું શમની પરની ભયંકર ધારાની અતિઆકરી અગ્નિજવાળામાં પર બની જાય. તે સાંભળીને હવે તેને બહાર જવાની અભિલાષા થઈ. તાપસેએ ઘરે નિવા
કરવા છતાં પણ અભિમાનથી ત્યાંથી દેડીને નીકળ્યો અને હસ્તિનાપુર પહોંચ્યા. ઠાનશાળાએ જનની આશાથી ગયા. હજુ જેટલામાં આજે ભોજન પ્રાપ્ત કર્યું નથી, એટલામાં સિંહાસન પર આરૂઢ થયા. એકદમ આકંદન શબ્દો મૂકીને રામની પશિની અધિષ્ઠાત્રી વાવંતરી ત્યાંથી નાસી છૂટી. ત્યારપછી તે દાઢા ક્ષીર ભજનમાં પણ
"Aho Shrutgyanam
Page #451
--------------------------------------------------------------------------
________________
૨૧ વખત નિબ્રાહ્મણ પૃથ્વી કરી
[ ૩૨૧ ] વતન પામી ગઈ, એટલે સુભ્રમ ભોજન કરવા લાગ્યા. આ સમયે શમના પ્રાતિહારિકે હગમગર હાથમાં પકડીને તેના પર સખત ઘા અને પ્રહાર કરવા તૈયાર થયા. વિદ્યારે વિદ્યાના પ્રભાવથી તેને અટકાવ્યા. વૃત્તાન્ત જાણ, એટલે તે પરશુરામ જાતે
ત્યાં આવી પહોચ્યા. બખ્તર પહેરીને સજજ થએલા તીણ ભયંકર તરવાર ઉગામનાર એવા સુભટે, ઘોડા, હાથી, જેડલા ૨ વગેરે જહદી તૈયાર કરાવીને તે એકદમ અતિતીકણ બાની પરંપરા છેડીને પ્રહાર કરનાર સુભટે વિદ્યાધરાની સાથે યુદ્ધ કરી રહેલા હતા, તેટલામાં અભૂમકુમાર રૂષના હવાદિષ્ટ આહારનું ભજન કરી તૃપ્ત થયા અને જયાં દેખે છે, તે યુદ્ધ ચાલતું દેખાયું. વિષાદ પામેલ-લાનિ પામેલ મુખવાળા સૈન્યને પામે પલાયન થતું દેખ્યું. વળી જવાલા- સમૂહથી વિકરાળ પશુ કુમારની દૂરદષ્ટિથી અગ્નિજવાળા ચોકવા લાગ્યું અને અતિબુટડું બની ગયું. અગ્નિમાં જળ પડવાથી તરત ઓલવાઈ જાય, તેમ કુઠાર પણ કુમારની દૃષ્ટિ-જળથી શાંત થઈ ગયા. ત્યારપછી કુમાર અતિથી કહ્યું કે “જે આકાશમાં ઘણે જ દૂર અને હવે પ્રચંડ ગર્જનાઓ કરી ગાજવું, તેમ જ અતિ તેજસ્વી વિજળીની આકાશમાં માળા રચવી અને માટો આડંબર દેખાડ, તે સર્વને છેડો જે દેખાય છે, તે માત્ર આવો જ છે કે– કુત્રિમ રુદનના માત્ર અશ્રુરૂપ નાનાં જળબિન્દુઓ વરસાવવાં. હે મેઘ ! આટલો મોટે આડંબર આવા અ૫ કાર્યના છેડાવાળો કર્યો ?”
ત્યારપછી થાળમાં દેવતાઈ પ્રભાવે થયેલ ખીરનું ભોજન કરી તેને ઉચો અને કુમારે જહદી તેને ફેંકય એટલે જે થાળ હતું, તેને દેવોએ મહાચક બનાવી નાખ્યું. અગ્નિજવાળા-શ્રેણીથી સળગતું ભયંકર ધારાવાળું એવું સામું આવતું મહાચક્ર તેની પૂજા કરીને એકદમ તેણે તેની સામે ફેંકયું. એટલે તાલવૃક્ષના વિશાળ નાળિયેરની જેમ તેનું મસ્તક ભૂમિતલ પર પડયું. દેવતાઓએ આકાશમાંથી માટી પુષ્પવૃષ્ટિ કરી.
આડમાં ચક્રવર્તીને જય જયકાર થાઓ” એવા શબ્દો આકાશમાં ઉછળવા લાગ્યા. દેવમૂહ હાથ ઠોકીને દુંદુભિ વગાડવા લાગ્યા, જેથી તેને અવાજ ઉછળવા લાગ્યા. ભરતક્ષેત્ર, ચૌદ મહારને, નવ નિધાનની સાધના કરી. બત્રીસ હજાર આજ્ઞા ઉઠાવનાર રાજાઓ વશ કર્યા. તેના કરતાં બમણું એટલે કે ૬૪ હજાર ીઓ મેળવી. ત્યારપછી પરશુરામ ઉપરના અવિચ્છિન્ન વૈરાનુબંધના કારણે એકવીશ વખત બ્રાહાણ વગરની પૃથ્વી કરી. વધારે શું કહેવું ? તેણે કૂરપણે વાત કર્યો. આ પ્રમાણે પરશુરામ અને સુભમ બંને વજનનો નેહ-પરિણામ સામ-સામાં એકબીજાની આખી જાતિને મારવાના પાિમમાં આવ્યો, તે આવા નેહ-સંબંધથી પણ સર્યું. (૩૭) વેરવિષયમાં પરશુરામ-સુલૂમ ચકીની કથા પૂર્ણ.
જ્યારે સ્વજન-સ્નેહ આવા અનર્થના છેડાવાળો છે, તેથી શું તે કહે છે– कुल-धर-निययसुहेसु अ, सयणे अ जणे अनिच्च मुणिवसहा । विहरंति अणिस्साए, जह अज्जमहागिरि भवयं ॥ १५२ ॥
"Aho Shrutgyanam
Page #452
--------------------------------------------------------------------------
________________
[ ૪૨૨ ]
પ્રા. ઉપદેશમાવાનો શનવાદ ઇત્તમ મુનિવૃષભ પિતાનાં પહેલાંનાં કુળ, ઘર, વજન પોતાના સુખી કુટુંબીઓ, પરિચિત ગામ-લક બંધુ વર્ગ વગેરેની નિશ્રાનો ત્યાગ કરી, કોઈનું પણ આલંબન રાખ્યા વગર હંમેશાં આયમહાગિરિની જેમ વિચારે છે. (૧પર) તેની કથા આ પ્રમાણે જાણવી
આ શાસનના છેલ્લા ચૌદપૂર્વી કપૂલમદ્રસવામીના દશપૂર્વના જ્ઞાનવાળા આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ નામના બે શિષ્યો હતા. મેટા ગમછની કુશને વહન કરવામાં અગ્રેસર અનેક લબ્ધિઓને ધારણ કરનાર હોવા છતાં મહાધીર-ગંભીર હતા. લાંબા સમય વીત્યા પછી તેમાં આર્યમહાગિરિ વિચારવા લાગ્યા કે, “અત્યારે. અતિશય મહાનિજા કરાવનાર “જિનકલ્પ' રહેલ નથી, તે પણ જે હું તેનો અભ્યાસ કરીશ, તે મારાં પૂર્વનાં પાપ નાશ પામશે. મેં સૂત્ર, અર્થ તેના પરમાર્થને જાણનારા સ્થિર મતિવાળા શિષ્યો તૈયાર કર્યા છે, મારા કચ્છની ચારણાદિક ચિંતા કરનાર સુહસ્તિ છે, તે તેને ગણું સમર્પણ કરીને કચછની નિશ્રા હું જિનકલ્પને આદર સહિત અભ્યાસ કરું. સમુદ્ર, વન, મશાનમાં, પુર, નગર, ગામ, બાગ-બગીચા, આશ્રમ વગેરે સ્થળો વિષે મમત્વભાવનો ત્યાગ કરી તથા ઉપસર્ગ-સમૂહના સંગમાં અડોલ અને નિષ્કપ થાઉં,” કઈક સમયે તેઓ બંને ગુરુ વિહાર કરતા કરતાં પાટલીપુત્ર નગર પહોંચ્યા. ત્યાં આગળ ધન-ધાન્ય ભરપૂર કુટુંબવાળા વસુભૂતિ નામના શેઠ હતા. તે આર્ય સુહસ્તિની દેશના સાંભળીને શ્રાવક થયા.
અતિશય ધર્મવાસિત ચિત્તવાળા તે એક વખત આચાર્ય ભગવંતને વિનંતિ. કરવા લાગ્યા કે, જે મારું સમગ્ર કુટુંબ ધર્મમાર્ગમાં જોડાઈ જાય, તે હે સવામિ! મને સમાધિ અને શાંતિ થાય. તથા હું પણ મનોહર ધર્મની સુંદર આરાધના કરી. શકું. હું તે વારંવાર તેઓને પ્રેરણા આપું છું, પરંતુ મારામાં અપબુદ્ધિ હેવાથી તેથી ધર્મ ને મમ બરાબર સમજી શકાતો નથી, તો આપ જાતે મારે ત્યાં પધારી કોઈ વખત મારા કુટુંબને ઉપદેશ આપે.” હવે એક વખત સુવતીસૂરિ કુટુંબ સહિત શેઠને તેના ઘરે ધર્મોપદેશ આપતા હતા, તે જ સમયે આર્યમહાગિરિ ગોચરી વહરતા વહાવતા ત્યાં જ ઘરના આંગણામાં આવી પહોંચ્યા. એટલે સુહરિતસૂરિ એકદમ ઘણા બહુમાન-સહિત ઉમા થઈ ગયા. તે સમયે પ્રણામ કરવા પૂર્વક શેઠે તેમને પૂછયું કે, “હે ભગવંત! શું તમને પણ મોટા ગુરુ છે?” ત્યારે સુહસ્તિસૂરિએ તેમને જિનકલ્પ કેવા પ્રકારનો કઠણ આચારવાળો હોય, તે અને આવા કાળમાં તેઓ મહાપાપ કર્મની નિજ કરવા માટે તેમાં કેટલા અપૂર્વ શસિક બનેલા છે–એવા તેમના શ્રેષ્ઠ ગુની પ્રશંસા કરી. જિનક૯૫ની તુલના-અભ્યાસ-મહાવરો કરનાર એવા તેઓ ભિક્ષામાં જે આહાર-પાણી એવા પ્રકારના નિર્દોષ અને ત્યાગ કવા લાયક હોય, તેવા જ નિરસ તેઓ ગ્રહણ કરે છે. જે ઘરમાં સત્કાર-પુરકારઆદર થાય, તે ઘરને તેઓ ત્યાગ કરે છે.
"Aho Shrutgyanam"
Page #453
--------------------------------------------------------------------------
________________
આર્ય મહગિરિની કથા
[ ૪૨૩ ] આ પ્રમાણે સુહસ્તિસૂરિ ધર્મોપદેશ આપી શ્રેષ્ઠીના કુટુંબને શ્રાવકનાં વતેમાં સ્થાપન કરીને પિતાની વસતિમાં આવ્યા. શ્રાવક ભજન કરી રહ્યા પછી પિતાના ઘરના લોકોને આ પ્રમાણે કહે છે કે, “જયારે આવા મોટા સાધુ આપણે ત્યાં ગોચરી પધાર, તે “આ અમાર નકામી ફેંકી દેવા લાયક ભિક્ષા છે.” એવું કપટથી કહીને પણું તેમને પ્રતિલાલવા. જેમ અતિફળદ્રુપ જમીનમાં ચગ્ય સમયે થોડા પણ દાણું વાવ્યા હોય, તે તેને પાક ઘણો જ વિશાળ ઉત્પન્ન થાય છે, તેમ આવા ઉત્તમ પાત્રમાં આપેલું અપદાન પયું ઘણું મહાફળ આપનારું થાય છે. તો તેમને કોઈ પ્રકારે આપણે દાન જરૂર આપવું જ. “પિતે ન્યાય-નીતિથી ઉપાર્જન કરેલ ધનથી જેઓ વિધિપૂર્વક ઉત્તમ પાત્રમાં દાન આપે છે, તેઓને ચંદ્ર સરખે ઉજજવલ યશ ચારે બાજુ વિસ્તાર પામે છે. દુર્ભાગ્ય અને દરિદ્રતા જહદી દૂર ચાલ્યાં જાય છે, તેમ જ વાસુદેવ, ચક્રવર્તીની લમી તરત હસ્તગત થાય છે.”
હવે બીજા દિવસે ગુના બંડાર એવા તે ગુરુ મહારાજ વહરવા પધાર્યા, એટલે હાથમાં ઘણા પ્રકારનાં ભેજને ધારણ કરી ઘરના લોકો આ પ્રમાણે વિનંતિ કરવા લાગ્યા. મને આ પરાણે ભોજન કરવા લાડુ આપ્યા હતા, પરંતુ મારે તેની જરૂર ન હેવાથી મેં તો તે છોડી દીધા છે, આજે મારાથી આ ખાઈ શકાય તેમ નથી, હવે મારે તેનો ઉપયોગ નથી. વળી બીજે તે વખતે એમ બોલવા લાગ્યા કે, “દાજ ખીર ભજન કરી કરીને હું તો કંટાળી ગયો છું. મારે આજે આ ખીર ખાવી નથી, આ ભોજનથી ચડ્યું. મારે તે ઘી-ખાંડથી ભરપૂર એવા ઘેબર ખાવા છે. આ પ્રકારની કુટુંબની અપૂર્વ ચેષ્ટા દેખીને તે વિચારવા લાગ્યા. તેમ જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં ઉપયોગ મૂકતાં જોયું કે, “આ જે આપે છે, તે અશુદ્ધ આહાર છે. જરૂર આ લેકા મારે જિનકપનો આચાર-વિધિ જાણી ગયા લાગે છે. અમારી ચર્યા તે અજાણી હેવી જોઈએ, માટે મારે આ ભિક્ષા ગ્રહણ કરવી યોગ્ય નથી. એમ જાણીને ત્યાંથી ભિક્ષા ગ્રહણ કર્યા વગર નીકળી ગયા અને ઉપવાસ કરી વનમાં પહોંચી ગયા. સુહસ્તિને અતિશય ઠપકે આપીને કહ્યું કે, “હું ભિક્ષા બ્રમણ કર્યું, ત્યારે મારું બહુમાન ન કરવું. તેમ જ ન કરે તેવી ભિક્ષા શા માટે કરાવે છે? (૨૫) તેવા પ્રકારનું આદર-સહિત અલ્પસ્થાન-(ઉભા થવું) તેમ તે દિવસ તે કર્યું તેઓને તે કારણે ભક્તિઉત્પન્ન થવાથી મારા માટે કહપેલો એ અશુદ્ધ આહાર તૈયાર કર્યો. મને ભિક્ષા ભ્રમણ કરતાં ગુણ-બહુમાન ઉભા થવું ઇત્યાદિક કરવાથી અનેષણા શા માટે કરે છે? ત્યાંથી તેઓ બીજે વિદિશામાં પહોંચ્યા, ત્યાં જીવંતસ્વામીની પ્રતિમાને વંદન કરી અધિક આનંદ પામ્યા અને ઘણા જ સમાધિવાળા થયા. હવે આર્યમગિરિ મોટા સૂરિ પિતાનું જીવિત અ૫ બાકી રહેલું જાણી તેમ જ પિતાને અપકર્મવાળા જાણીને ગજાગપર્વત ઉપર ગયા. પોતાની અંતસમયની આરાધના કરવા માટે સ્થાનની અનુસા માગીને જમાં કોઈને અગવડ ન થાય, તેવા વિશાળ રથાનમાં પિતે સ્થાન
"Aho Shrutgyanam
Page #454
--------------------------------------------------------------------------
________________
( ૪૨૪ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાત મેળવીને પંડિતમરણની આરાધના-પતાકા મેળવવાના ચતુર મનવાળા તેમણે સર્વ પાપોની આલોચના કરી. સર્વ જીવેને ખમાવી, સર્વ પ્રકારનાં ભજનનાં પરફખાવું કરી, મહાસમાધિથી કાળધર્મ પામી મહાગિરિ ગુરુ મહારાજ દેવલોક પામ્યા. મહાગિરિ આચાર્ય જિનકલ્પની આવી આકરી ક્રિયાના આરાધક બન્યા, તે પ્રમાણે સર્વ યતિએ પણ પ્રયત્ન કરવો જોઈએ. (૩૧)
ફેણ કુળ જ, માહિ અહિં વાંfસર ઘ न य लुभति सुविहिया, निदरिसणं जंबुनामु ति ।। १५३ ।। उत्तमकुल-पस्या, रायकुल-वडिसगाऽवि मुणिवसहा । बहुजणजइ-संघ, मेहकुमारु ब विसहति ॥ १५४ ॥
યૌવનવંતી રૂપવતી સુખસમૃદ્ધિ અને અખૂટ લહમીવાળી કન્યાઓની પ્રાર્થના છતાં જે ઉત્તમ નજીકના મોક્ષગામી આત્માઓ જંબૂસ્વામી માફક તેમાં મોહ પામી ભાતા નથી. જેનું કથાનક પહેલાં (૩૭મી ગાથામાં ) કહી ગયા છીએ. (૧૫૩)
ઉત્તમ કુળમાં જન્મેલા વળી રાજકુળમાં તિલક સમાન છતાં શ્રેષ્ઠ સાધુઓ વિવિધ દેશવાસીઓ સાધુના સારણ, વારાદિકનાં વચને, સાંકડા સ્થાનમાં સંથાશ કરેલા હોય તે તેમના પગનાં સંઘટ્ટા લાગે, તે પણ સમભાવે દુઃખ લગાડયા વગર મેઘકુમારની જેમ સહન કરી લે છે. (૧૫૪) મેઘકુમારનું કથાનક આ પ્રમાણે જાણવું
જેનું આકાશ-સ્થાન ઉંચા મનોહર પ્રાસાદની શ્રેણથી પૂરાએલ છે, દેવનગરનું અનુણ કરતું રાજગૃહ નામનું નગર હતું. ત્યાં આગળ પૃવીમાં પ્રગટ પ્રભાવશાળી તેમજ જમતની લમી જેણે પોતાની ભુજારૂપ અદભુત લાનતંભથી તંતિ. કરેઢી છે, એવો શ્રેણિક નામનો રાજા હતા. તેને પિતાની સમાન ગુણેને ધારણ કરનારી એવી ધારિણી નામની પ્રાણપ્રિયા હતી, કે જે રોહિણના પતિ ચંદ્ર સરખા ૨મણીય મુખની શોભાવાળી હતી. તે કઈક ચમયે સુખેથી શUાતમાં સૂતેલી હતી, ત્યારે તેણીએ સવપ્નમાં ૨જતપર્વત સમાન ગૌરવર્ણવાળા, મોટા મનહર ચાર દંતશળયુક્ત ઉંચી સૂઢ કરેલ, કંઠથી ગર્જના કરતા એવા હાથીને પિતાના મુખમાં પ્રવેશ કરતા જોય, તે જ ક્ષણે તે કમળ સરખા મુખવાળી સરળ પરિણામવાળી તે ધારિણી રાણી જાગી. શ્રેણિક રાજા પાસે જઈ કોકિલાના શબ્દ ચરખા કોમળ વચનથી કહેવા લાગી કે, “હે ભવામિ ! આજે મેં આવું સરખે દેખ્યું. તે કૃપા કરી મને તેનું ફળ કહે.” ત્યારે તેણે પોતાની સ્વાભાવિક બુદ્ધિથી વિચાર કરી આદરથી જણાવ્યું કે, “હે પ્રિયે! કુલરૂપ મુગટના મણિ સમાન, કલ્પવૃક્ષ અને કુલકમાગત નિશાન સમાન, ઉત્તમ પવિત્ર ચરિત્ર અને વર્તનથી પ્રાપ્ત કરેલ કીર્તિવાળો પુત્ર તને થશે.” એ પ્રમાણે કહ્યા પછી, આજ્ઞા પામેલી તે પિતાની શયામાં ગઈ. “રખેને
"Aho Shrutgyanam
Page #455
--------------------------------------------------------------------------
________________
ઘિકુમારની કથા
[ ૪૨૫ ) કરવપ્ન દેખાઈ જાય તેવી શંકાથી બાકીની રાત્રિમાં નિદ્રાને ત્યાગ કર્યો. ધાર્મિક કથાઓ કરવામાં શંખ સરખા ઉજજવલ ચિત્તવાળી એવી તેઓએ સુખમાં રાત્રિ પૂર્ણ કરી અને જયારે પ્રભાત-સમય થયે, એટલે સ્વપ્નશાચ જાણનાર એવા આઠ પંડિતેને રાજાએ બોલાવ્યા. તેઓને યોગ્ય આદર-સત્કાર કરી તેમને સુખાસન પર બેસાર્યા.
ત્યારપછી ધારિણી દેવીએ ખેલ વનનું શું ફળ થશે ? એમ સવે પંડિતને ઉત્સાહથી પૂછયું, તે પંડિતો પણ વખશાઓ સંબંધી માંહોમાંહે વિચારણા કરીને પ્રફુલિત મુખવાળા કહેવા લાગ્યા કે, “હે સ્વામિ ! જિનેન્દ્રો અને ચક્રવર્તીની માતાઓ આગળ કહીશું તેવા હાથી આદિ અતિમહાન કલ્યાણ કરનાર એવાં ૧૪ મહાવપ્ન દેખે છે. તે આ પ્રમાણે–૧ હાથી, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ અભિષેક કાતી શ્રીદેવી, ૫ પુષ્પમાળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય ૮ દવજ, ૯ કુંભ, ૧૦ પદ્મ સરોવર, ૧૧ સમુદ્ર, ૧૨ દેવવિમાન અથયા દેવભવન, ૧૩ રત્નને ઢગલો, ૧૪ નિધૂમ અગ્નિ. વાસુદેવની માતા આમાંથી કોઈ પણ સાત, બલદેવની માતા તે આટલામાંથી ચાર, માંડલિક રાજાની માતા એક સવપ્ન દેખે છે. તેને ગર્ભ-પ્રાપિત થઈ હોય, તે તે સ્ત્રીને શ્રેષ્ઠ પુત્ર-પ્રાપ્તિ થાય છે અને સમય પાકે, ત્યારે તે માટે રાજા અથવા જે તેને વિશગ્ય થાય, તે મહર્ષિ થાય છે. ત્યારપછી રાજાએ તેને જીવન-વૃત્તિ ધન આપ્યું એટલે તે પંડિતે પોતાના ઘરે ગયા. તે ધારિણદેવી સુખપૂર્વક ગર્ભને વહન કરવા લાગી.
ત્રણ મહિના પસાર થયા પછી અકાલે જળપૂર્ણ મેઘનો દેહલો થયો. વળી તેને એવી ઈચ્છા થઈ કે, “હું સેચનક હાથી ઉપર આરૂઢ થાઉં, મારા પર છત્ર ધરવામાં આવે, શ્રેણિક રાજા અને બીજા રાજાઓને પરિવાર સાથે ચાલતું હોય, નગરમાગ વષૉઋતુની શોભા સમૂહથી અલંકૃત થએલે હય, વૈભારગિરિની તળેટીમાં સુખેથી વહેતી પર્વતનદીવાળા વનમાં પ્રગટ મચૂર જેમાં કૃત્ય કરતા હોય, દિશા-અમૂકે પ્રચંડ વિજળદંડના આડંબરથી મંડિત થએલા હોય, ભુવન દેડકાઓનાં મંડળે અકાળે કરેલા પ્રચંડ કે લાહલવાળું થયેલું હોય, જેમાં પિપટના પિચ્છ સમાન વાવાળા વિશાળ વન-પ્રદેશમાં મનહર લીલી વનરાજી ઉગેલ હાથ, નિર્મલ નીલ વર્ણનું વસ્ત્ર પહેરવી એવી ઉત્તમ કન્યા હોય, તેમ પૃથ્વીવલય શોભતું હતું. ઉજજવલ મેઘપંક્તિ જેમાં જાય છે, તેવા થામ જળપૂર્ણ મેઘ-પડકે જયારે છવાઈ રહેલા હોય, તેવા સમયે હું સવીલંકારથી વિભૂષિત બની મારી ઇચ્છા પ્રમાણે વિચરું તે મારે જન્મ કૃતાર્થ થાય એમ માનું છું પરંતુ આ મનોરથ પૂર્ણ ન થવાથી તે દુબંધ શરીરવાળી અને અતિશય નિસ્તેજ મુખવાળી થઈ. આવા પ્રકારની દેવીને દેખી હતાશ થએલ જા તેને પૂછે છે કે, “હે દેવિ ! તને દુઃખનું શું કારણ બન્યું છે? તે કૃપા કરી જણાવ. કદાપિ હું કે બીજા કોઈ તને પ્રતિકૂલ હોય, તેવું કરીએ જ નહિં, આ સર્વ શજભંડાર તાર સવાધીન છે; પછી તને પૂછનાર કોણ? હે શચંદ્ર ચમ
"Aho Shrutgyanam
Page #456
--------------------------------------------------------------------------
________________
-
~
~
૧ ૪૨૬ ]
પ્રા. ઉપદેશમાલાને પૂજાનુવાદ મુખવાળી ! તારા અંતેષ સુખની વચ્ચે આડે આવનાર કોઈ ન હોવા છતાં તને છગનું કારણ શું થયું છે, તે જણાવ.”
આ પ્રમાણે પૂછયું, ત્યારે તેની આગળ ધારિણીદેવી કહેવા લાગી કે, મને વગર સમયે મેઘ સંબંધી હવે ઉપન્ન થયો છે. ત્યારે શ્રેણિકે કહ્યું કે, “તું એ ન કર, તારો દેહલે પૂર્ણ થાય, તેવા પ્રયત્ન કરીશ” એમ કહીને તેને ઘણી ધીરજ આપી. પોતે તેનો દેહ પણ ન કરી શકવાના કારણે અતિશય ચિંતામાં લેવાઈ ગયે અને અભયે પૂછ્યું કે, “તમારા મનમાં અત્યારે કઈ ચિંતા છે?” એટલે રાજાએ કહ્યું કે, દેવાને અસાથ મનેથ ઉપન્ન થયો છે. તારી નાની માતાને અકાલે મેઘ સંબંધી દોકલે ઉત્પન્ન થયા છે અને મારી પાસે તેને કોઈ ઉપાય નથી. તે જ ક્ષણે પ્રાપ્ત થએલા ઉપાયવાળા અક્ષયે કહ્યું કે, “હું જલ્દી તે કાર્યની સિદ્ધિ કરીશ, માટે હવે તમે આ ચિંતાભારથી મુક્ત થાઓ.” તે જ સમયે ઉપવાસ કરીને કરીને પૌષધશાળામાં પ્રવેશ કરી કુશના સંથારામાં સુસ્થિરતાપૂર્વક બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને રહ્યો. પૂર્વ પરિચિત દેવ હતું. તેની આરાધના કરી. એટલે બરાબર ત્રીજા દિવસના પ્રભાત-સમયે તે દેવે હાજર થઈ દર્શન આપ્યાં. દિવ્ય ઉત્તમ વસવાળે રત્નાભરણના તેજથી સમગ્ર દિશાઓને ઉજજવલ કરનાર ચલાયમાન કુંડલથી શોભાયમાન ચંદ્ર અને શુક્ર નક્ષત્રો જાણે સાથે એકઠાં થયાં હોય, તે તે શોભતે હતે.
નેહપૂર્વક રેવે પૂછ્યું કે, “શું પ્રયોજન છે?” ત્યારે અભયે પ્રત્યુત્તર આપ્યા કે, “ મારી નાની માતાને આવા પ્રકારનો દોહો ઉપન થયો છે, તે તેની ઇચ્છા પરિપૂર્ણ થાય તેમ તમારે જહદી કરવું.” એ વાતનો સ્વીકાર કરી તરત જ આકાશમાં મેઘની શ્રેણી એ વિક્ર. તથા જંબૂવૃક્ષના પુપોના રસનું અતિશય પાન કરતી ભ્રમરીનો રહેલી હતી, ત્યારે પિપટ પાકા જાબુફળ ખાવાના આશયથી બ્રાનિતથી બમરીએને ચુંબન કરી તરત છોડી દે છે. અને તે જ પ્રમાણે પલાશ-(કેશુડા )ના વૃક્ષ ઉપર ખીલ્યા વગરનું લાલ પુ૫ ધારી પોપટની ચાંચ ઉપર બ્રાન્તિથી ભમરીએ આવીને ભટકાય છે. આ પ્રમાણે દેવીની ઇચ્છાનુસાર સમગ્ર વર્ષાઋતુને આડંબર કરી ધારિણી દેવીને દોકલે મનાવીને દેવ જે આવ્યા હતા, તે પ્રમાણે ચાલ્યો ગયો. જેના દેહમાંથી સર્વ વ્યાધિઓ દૂર થએલી છે, એવી દેવીને નવ માસ પૂર્ણ થયા, એટલે અવગોથી શોભતે, આનંદ ઉતપન્ન કરનાર, સુકુમાર હસ્તપાદયુત, લક્ષણેથી પરિપૂર્ણ દે અને અવયવાળો પૂર્વ દિશા જેમ સૂર્યને તેમ તે ધારિણી દેવીએ પુત્રરત્નને જન્મ આપે. એટલે ઉતાવળી ઉતાવળી એક દાસી કે, જેનાં વસ્ત્રો પણ શિથિલ થઈ ગયાં છે, તેથી ખલના પામતી પ્રિયંકરા નામની ઉત્તમ સેવિકા રાજા પાસે ગઈ અને પુત્રજન્મની વધામણું આપી. એટલે રાજાએ પોતાના અંગ પર રહેલા વસ્ત્રો, આભ
જે ઘણાં કિંમતી અને મનહર હતાં, તે સર્વ દાસીને ભેટયામાં આપી દીધાં. તેને દાસીભાવ કાયમ માટે દૂર કરીને પોતે તેનું મરતક વાવીને પ્રિયવચન બાલવાથી તુષ્ટ થએલા રાજાએ તેને સુવહુની બનાવેલી જીભ ઈનામમાં આપી.
"Aho Shrutgyanam
Page #457
--------------------------------------------------------------------------
________________
મેઘકુમારની કથા
[ ૪૨૭ ]
નગરમાં માર્યાં વધામાંમા થવા લાગ્યાં, માટાં મોટાં દાન આપવા લાગ્યાં. ફાલ-વાજા વાગવા લાગ્યોં. માલ પરની જકાત લેવાની મંધ કરાવી, કોઈને ત્યાં રાજપુરુષના પ્રવેશ બંધ કરાવ્યા, ઇડ-કુઇડ થતા અટકાવ્યા, મુક્તાફળના શેભાયમાન સ્વસ્તિક આલેખાવ્યાં. રાજકુલ અને નગરના આવા આનદ-પૂ` જન્મ-મહોત્સવ કરવા લાગ્યા. દશમા દિવસે બધુએ અને સ્વજનેને સન્માનથી ખેલાવી માતાપિતાએ ‘ મેશ્વકુમાર' નામ સ્થાપન કર્યું" ચલાવવા ઈત્યાદિક હજાર મહાત્સવ સહિત તેનું લાલન-પાલન કરતા હતા, પત પર ચંપકવૃક્ષની જેમ દેહની ધેાલાથી તે વિસ્તાર પામવા લાગ્યા. ચાગ્યવયના થયા એટલે તે દરેક પ્રકારની કળાઓમાં નિષ્ણાત બન્યા. ત્યારપછી વિશાળ લક્ષ્મીના સ્થાનરૂપ તારુણ્ય અને તેને અનુરૂપ હાવણ્ય-સમુદ્રને પામ્યા. ત્યારપછી તુષ્ટ થયેલા માતા-પિતાએ સમાન કુલ, સમાન કલાવાળી, નિષ્કંલક અને સુંદર ભાગ્યવતી આઠ કન્યાએ સાથે લગ્ન કરાવ્યાં, (૫૦) ત્યારપછી શ્રેણિક શાએ તે દરેકને એક એક પ્રાસાદ, તેમાં જરૂરી એવા સર્વાં ઉપકણ્ણા અને ભાગસામગ્રી ઘણુા પ્રમાણમાં આપ્યાં. બિલકુલ વિષાદ વગરના મનવાળા તે કુમાર દેવસેકમાં જેમ દેશુંદુ દેવ તેમ આઠે પત્નીએ સાથે વિષયભેગા ભાગવતા હતેા. તેટલામાં ભુવનના સૂર્ય સમાન સવ જિનામાં ચડિયાતા છેલ્લા તીથક આ વધ માનસ્વામી ત્યાં સમવસર્યો. ‘સુશીલ નામના ઉદ્યાનમાં ભગવંત પધાર્યા છે.’ એવા સમાચાર મળવાથી શ્રેણિકમાન પાતાના પરિવા—સહિત ત્યાં વંદન કરવા માટે ગયા.
ઈન્દ્ર સરખા રાજા જ્યારે નગરમાંથી નીકળ્યા, ત્યારે મેલકુમાર પણ ચાર ઘંટાવાળા મધરથમાં બેસીને ત્યાં જઈ પ્રદક્ષિણા આપી વંદના કરી બેઠે. હવે પ્રભુ મોપદેશ આપતા કહે છે કે, જેમ ભડભડતી અગ્નિ-જ્વાલાથી દેશભેલા ઘામાં રહેવુ. ચેગ્ય ન ગણાય, તેમ આ સ ́સારમાં સમજી આત્માએ ક્ષજીવાર પણ વાસ ન કરવા. જે સ'સારમાં જન્મ, વૃદ્ધાવસ્થા અને મચ્છુનાં ભયંકર તથા પ્રિયસ્નેહી સ્વજનાનાં વિયેાગનાં વિષમ દુઃખા રહેલાં છે, વળી વિષયનાં સુખા વિજળીના ચમકાશ માફક ક્ષણિક અને ફાતરા ખાંડવામાં કંઈ પશુ સાર મળતે નથી, તેમ વિષય-સુખે પણ ક્ષણિક અને અસાર છે. અહિં વિષયે એ ઇંધણા-સમાન છે, વિષમની પ્રાપ્તિ ન થાય, અગર મળેલાં ચાલ્યાં જાય, તે શેકરૂપ ધૂમાડાના અંધકારથી આત્મા દેશઈ જાય છે, દરેક સમયે પશ્ચાત્તાપ-ચિતાના પ્રગટ તણખા ઉછળે છે, વળી વિષયા ખાતર કજિયા-ફ્લેશરૂપ અગ્નિમાંથી તાતા શબ્દો ઉત્પન્ન થાય છે, જેને રાકવા મુશ્કેલ છે. વળી હમેશાં અપ્રિયને મચાગ, પ્રિયના વિચાગ એની જ્વાળાથી અયક્રમ, દુઃખરૂપ દાવાનળ ઉત્પન્ન થએલ છે, વળી તે વધતા જાય છે, માટે આ સસાના દાવાનળને એલવી નાખવા યુક્ત છે. આ દાવાનળને એલવવા માટે જિનધરૂપી જળવૃષ્ટિ સિવાય બીજે કાઈ સમય" નથી. તે તે ધર્મને સમ્યગ્ પ્રકારે અહલ કરવા. (૬૦)
"Aho Shrutgyanam"
Page #458
--------------------------------------------------------------------------
________________
{ ૪૨૮ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરા
*
આ દેશનાના અંતે ઘણા પ્રાણીએ પ્રતિમાષ પામ્યા. તે સમયે રામાંચિત રઢવાળા અને અશ્રુપૂર્ણ' નેત્રવાળા મેઘકુમાર ભગવતને પ્રદક્ષિણા આપી, વંદના કરી આ પ્રમાણે વિનતિ કરવા લાગ્યા કે, હે નાથ ! આપે જે કહ્યુ. તે તદ્દન સાચું છે. હે સ્વામી ! હું માપની પાસે નક્કી પ્રત્રજયા અંગીકાર કરવા ઇચ્છા ખુ છુ. પરંતુ મારા જ્ઞાતિલાક-માતા-પિતાને પૂછીને તેમની આજ્ઞા લઈને આવું છું.' એમ કહીને તે ઘરે ગયા. માતાને કહ્યું કે, હું આખા ! આજે હું મહાવીર ભગવંતને વન કરવા ગયેા હતા, ત્યાં મકાનને મૃત સમાન એવા તેમણે કહેલા ધમ શ્રવણ કર્યો. ' મતિહ પામેલી માતાએ તેને પ્રત્યુત્તર આપ્યા હે પુત્ર! તારો જન્મ સફળ થયેા, તું એટલે જ ભાગ્યશાળી અને પુણ્યવંત છે. કાણુ કે, ત્રણ ભુનને પ્રકાશિત કરનાર એવા ભગવંતના સુખ-કમળમાંથી નીકળેલા ધમ સાંભળ્યેા. માવુ પુણ્ય ખીજાતુ કર્યાંથી હોઈ શકે ? ત્યારપછી મેઘે કહ્યું કે, ‘ હે માતાજી હુ તીક્ષ્ણ દુઃખવાળા ગૃહવાસથી નીકળીને દીક્ષા લેવાની અભિલાષા કરુ છું.
'
આ સાંભળીને ધારિણી માતા કઠાર કુહાડીના સખત પ્રહારથી ચ‘પકલતાની જેમ એકદમ પૃથ્વીપીઠ પર ઢળી પડી, તેના સર્વાંગે પહેરેલાં આભૂષણેાની ઘેાલા પણ ભગ્ન થઈ. ત્યારપછી પંખા લાવી ઠંડા પવન નાખ્યા, પુષ્કળ જળ અને ચ ંદનનુ મિશ્રણ કરી છટાંચું, અને મૂર્છા દૂર કરવાના ઉપાય કર્યો. ત્યારે ઉંડી ગએલ ચેતન ઠેકાણે આવ્યું. એ નેત્રે ખુલ્લાં કર્યો. ત્યારપછી પુત્રને કહેવા લાગી કે, ‘ ંબરપુષ્પની જેમ મહામુશ્કેલીથી તુ મને પ્રાપ્ત થયા છે, તે જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી હાંમેશાં તારે અહિ' મારી પાસે જ વાસ કરવા. તારા સવારના વિરહમાં મારું મન પાકેલા દાડમની જેમ ફુટી જશે. જ્યારે હું પરલેાકમાં પ્રયાણુ કરું, ત્યારપછી તું પ્રત્રષા ગ્રહણ કરજે, એમ કરવાથી કે સુંદર ! તેં કૃતજ્ઞતા કરેલી ગણાશે. ’
મેઘ-મનુષ્યાનુ` જીવતર પાણીના પરપાટા, વિજળીલતા, તેમ જ ઘાસના પુત્રના અગ્રભાગ પર રહેલ જળબિન્દુ સમાન ચંચળ છે, પ્રથમ મરણુ કેતુ' થશે ? અગર પાછળ કેનુ થશે ? તે ક્રાણુ જાળે છે ? આ ષિ અતિદુલ ભ છે. તે આપે થય પારણુ કરીને મને રજા આપવી. વળી હૈ માતાજી! આ સ્ત્રી તા ઢાષાનુ સ્થાન છે, એકઠી કરેતી લક્ષ્મીના વિલાસેા તે પરિશ્રમ છે, ભાગેાની પાછળ આવનારા રાગે માદા હોય છે, કામ અનલચંડા છે, મહારાજ્યલક્ષ્મીની પ્રાપ્તિ તે પણ આપત્તિ છે, સ્નેહ કરવામાં કલંક મળે છે, ગવ કરનાર પાછા પડે છે, આ ભવમાં જ આ " હાનિ કરનાર હાવાથી તેના તરફ પ્રીતિ કેવી રીતે કરી શકાય ? ફ્રી ફ્રીવારવાર દ્વીન વદનવાળી અને દુઃખી માતા તથા મલેક જેએ દીક્ષાથી પ્રતિકૃ ખેલતા હતા, તેમને વિવિધ પ્રકારની યુક્તિ, દાખલા-લીલ સહિત પ્રત્યુત્તા આપીને પેાતાના આત્માને તેણે મુક્ત કરાવ્યા. ત્યારપછી સાગનો સથા ત્યાગ કરી, કાયર ઢાકાને અતિશય વિસ્મય ઉત્પન્ન કરાવનાર, અતિઆકરા દુઃખથી મુક્ત કરો
"Aho Shrutgyanam"
Page #459
--------------------------------------------------------------------------
________________
મેઘકુમારની કથા
[ ૪૨૯ ]
વવામાં દક્ષ એવી દીક્ષા અંગીકાર કરી. ત્યારપછી મઘકુમારને સ્થવિર ગણવામીને સેપ્ટેિ. સંધ્યા સમયે પર્યાય-કમે સંથારાની ભૂમિએના વિભાગ કરતાં મેઘકુમાર નવદીક્ષિત સાધુ-સંથારો દ્વારભાગમાં આવે. તે ભૂમિમાં કાણું પડે ત્યારે, જતા-આવતા સાધુઓના પગનો વારંવાર સંઘટ્ટો મઘકુમારના શરીરને થવા લાગ્યા. આખી રાત્રિ પલકારા જેટલા સમય માટે તેને નિદ્રા ન આવી. ત્યારે તે રાત્રે વિચા૨વા લાગ્યા કે, “જ્યારે ગૃહસ્થપણામાં હતું, ત્યારે મને આ સાધુઓ ગૌરવથી બોલાવતા હતા અને વર્તાવ કરતા હતા. અત્યારે જાણે તૃણા ૨હિત ચિત્તવાળા આ મુનિઓ મારો પરાભવ કરે છે. તેથી કરી આ મુનિ પાછું પાલન કરવું, તે મારા માટે દુક્કર અશકય ભાસે છે. પ્રાતઃકાળે ભગવંતને પૂછીને હવે હું મારા ઘરે જઈશ.
સૂર્યોદય-સમયે કેટલાક સાધુઓની સાથે તે ભગવંતની પાસે ગયે. ભક્તિપૂર્વક વંદન કરી પોતાના સ્થાને બેઠા. ભગવંતે તેને બોલાવ્યો અને કહ્યું કે, “હે મેઘ ! શત્રે તને એ ભાવ થયો કે, “હું ઘરે જાઉં” પરંતુ તેમ વિચારવું તને
ગ્ય ન ગણાય. આજથી ત્રીજા ભવમાં તું હાથી હતે. આ જ ભરતક્ષેત્રમાં વૈતાઢચ પર્વતની તળેટીમાં સર્વાગે સુંદર અને વનમાં ચરનારા ભીલ લેકોએ તારું “સુમેરુપ્રમ” એવું નામ સ્થાપન કર્યું હતું. અનેક હાથણીના મોટા ટેળાથી હંમેશાં તું અનુસરતે રતિક્રીડામાં આસક્ત ચિત્તવાળો, બીજા દરેક હાથીઓને પરાભવ કરતે હતા, પર્વતોની ખામાં, વમાં, નદીઓમાં, જળના ઝરણાઓમાં અખલિત આકરા રવભાવ રાખી નિઃશંકપણે તે વિચારતો હતો. જયારે ઉનાળાનો સખત ચીમકાળ આવતું હતું, કઠેર ગરમ વાયરા-લૂ વાતા હતા, વંટોળિયાથી ધૂળ ઉંચે ઉડીને દિશાએ ધૂળથી અંધકારમય ઘૂમરીવાળી થતી હતી. તેવા સમયે વાંસના ઝુંડમાં વાંસ અને વૃક્ષે પરસ્પર ઘસાતા હતા. નજીક નજીક વૃક્ષે હતા, તેની ડાળીઓ પરસ્પર ખૂબ ઘસાતી હતી, તેના ચગે મહાદાવાનલ ઉત્પન થયો. પ્રલયકાળના અનિની જેમ તેને તે જોયે. આખું વન બની રહેલું હતું, ત્યારે શરણ વગરના ભયંકર શબ્દોની ચીચીયારીથી ભુવનતલ ભરાઈ ગયું હતું—એવા જંગલના સર્વ પ્રાણીઓ તે દાવાનળમાં બળી રહેલા હતા. જ્યારે સર્વ દિશામાં વન-દાવાનળ ફેલાયે, ઘણા ધૂમાડા અને ધૂમલી દિશાઓ થઈ, વનનાં ઘાસ, કાષ્ઠો, વાંસના ઝુંડ વગેરે ભમ્મીભૂત થયાં, તેની જવાલા અને ગરમીથી પીડાએલા દેલવાળો તું થયો, તું જાડી સૂંઢ સંકેચવા લાગ્યા, ઉત્કટ ચીસ પાડતે, હિંઠાના પિંડને ત્યાગ કરતે, વેલડીઓના મંડપોને ભાંગી-છેદી નાખતે, ભૂખ-તરશની વેદના પામેલે તું તારા હાથણીના ટોળાની ચિંતા છોડીને પલાયન થતાં થતાં એક અપજળવાળા સરોવરમાં જેમાં પુષ્કળ કાદવ હરે, વગર બાંધેલા કિનારાવાળા માર્ગમાં ઉતર્યો, ત્યાં પીવાનું પાણી ન મળ્યું અને કાદવમાં ખેંચી ગયો, એટલે ઘણું દુઃખ પામ્યા.
ત્યાંથી લગીર પણ ચલાયમાન થઈ શકતો નથી. ત્યારે આગળ કોઈ વખત
"Aho Shrutgyanam"
Page #460
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાત
કાઢી મૂકેલા પરાભવ પમાડેલા એક તરુ હાથી ધથી તને દેખ્યા. ખૂશળના અણીભાગથી તારી પીઠમાં તને ઘા મારી લેાહીલુહાણ કર્યું. તે સમયે અતિમુશ્કેલીથી સહન કરી શકાય તેવી આકરી વેદના સહન કરતું હતું. આવી વેદના સાત દિવસ સહન કરી. એકવીશ વર્ષ સુધી જીવીને આર્તધ્યાનમાં પરાધીન થએલે તું મૃત્યુ પામી આ જ ભારતમાં વિધ્યપર્વતની તળેટીમાં મહાવનમાં ચાર ઇંચળવાળો પ્રચંડ કુંભસ્થળથી શેલતો સાતે અંગો યથાયોગ્ય પ્રતિષ્ઠિત થયેલાં હોય તે, શરદના આકાશ અખા ઉજજવલ દેહ વર્ણવાળે શ્રેષ્ઠ હાથીપણે ઉત્પન્ન થયો. અનુક્રમે યૌવનવય પામ્યા. વળી અનેક હાથણીઓના ચૂથને માલિક થયો. જંગલના ફરનારા ભીયાએ
મેરુપ્રભ” એવું તારું નામ સ્થાપન કર્યું. (૧૦૦) તું પિતાના પરિવાર સાથે તે વનમાં આમ-તેમ લીલાપૂર્વક ફરતો હતો, ત્યારે કંઈક સીમકાળના સમયમાં તે વનમાં સળગેલ મહાઅગ્નિ જે. અતિભયંકર દાવાગ્નિ જેઈને તને જાતિમણ જ્ઞાન પ્રગટ થયું. પૂર્વને હાથીને ભવ યાદ આવ્યા. તે દાવાનલથી મહાકટે તે તારા આત્માનું રક્ષણ કર્યું. ત્યારપછી તે વિચાર્યું કે, દરેક વર્ષે શ્રીમકાળમાં આ દાવાનળ ઉત્પન્ન થાય છે, તે હવે ભવિષ્યમાં આનો પ્રતિકાર થાય તેવો ઉપાય કરું.
પ્રથમ વર્ષા સમયમાં તે તારા પરિવાર સાથે ગંગાનદીના દક્ષિણ કિનારા ઉપર જે કંઈ વૃક્ષ, વેલા, વનસપતિ ઉગેલાં હતાં, તેને મૂળમાંથી ઉખેડી નાખ્યાં. અને તે સ્થળ એવા પ્રકારનું તૈયાર કર્યું કે, ઉચ્ચઅગ્નિ ઉત્પન્ન થાય તે પણ તેને ઈજા ન મળવાથી આપોઆ૫ ઓલવાઈ જાય. ત્યારપછી તે જ પ્રમાણે વષકાળના મધ્ય ભાગમાં પણ તે જ સ્થળમાં તારા સમગ્ર પરિવાર સહિત ઝાડ, બીડ, વેલા વગેરે ઈન્કણાંઓ દૂર કરી સાફ કર્યું. તે જ પ્રમાણે વર્ષના અંતમાં તે જ પ્રમાણે સ્થળ સાફ કરી નાખ્યું. આ પ્રમાણે દરેક વર્ષે સ્વસ્થભાવ કરતો હતો. કોઈક સમયે વળી દાવાનળ પ્રગટ થયો, એટલે પરિવાર સહિત તે ભૂમિમાં આવી પહોંચશે. બીજા પણ અરયમાં રહેનારા અનિથી ત્રાસ પામેલા છએ ત્યાં આવીને પ્રવેશ કર્યો. જેથી કયાંય પણ અહપસ્થાન ખાલી ન રહ્યું અને કઈ ખસી શકે તેમ પડ્યું ન હતું. તને શરીરમાં ખરજ ઉત્પન્ન થઈ, તેથી તે એક પગ ઉંચો કર્યો, બીજ અધિક બળવાળાએ તેને ધક્કો માર્યો, જેથી પગના સ્થાનમાં એક સસલો ઉભું રહ્યો. ખ૨જ ખણીને પગ નીચે મૂકતાં તેની તળે સસલાને દેખવાથી તારુ મન દયાથી ઉભરાઈ ગયું. તારી વેદનાને ગયા વગર તે જ પ્રમાણે પગ અદ્ધર ધારી રાખ્યા.
અતિકર એવી તેની દયાથી તે ભવ અ૯૫ કરી નાખ્યા, મનુષ્ય-આયુષ્ય બાંધ્યું અને સમ્યકત્વ-બીજ પ્રાપ્ત કર્યું, અઢી દિવસ પછી દાવાનલ ઉપશાંત થઈ માલવાઈ ગયો અને સર્વ જીવોના સમુદાયો તે પ્રદેશમાંથી બહાર નીકળી ગયા. ત્યારપછી તું પગ મૂકવા માટે જ્યાં પ્રયત્ન કરે છે, ત્યારે વૃદ્ધપણાના કારણે તારો સવ* અંગે જી અને શન્ય સરખાં બની ગયાં હતાં. પગના સાંધામાં લેાહી પૂઈ ગયું હતું
"Aho Shrutgyanam
Page #461
--------------------------------------------------------------------------
________________
મેઘકુમારની કથા
[ ૪૩૧ ]
અને ઝલાઇ ગયા હતા એટલે તને ઘણુંા ફ્લેશ થયા. તે સમયે વા ટાકાવાથી જેમ પર્યંત તેમ હું ધીર ! તુ ભૂમિ પર ઢળી પડયા. તારા શરીરમાં દાડે અને જવર ઉત્પન્ન થયા, વળી કાગડા, શિયાળ વગેરે તારા દેહનું ભક્ષણુ કરવા લાગ્યા, અતિગાઢ વેદના સહન કરતાં કરતાં તે ત્રણ દિવસ વીતાવ્યા. સે। વર્ષ જીવીને શુભ ભાવના ભાવતાં ભાવતાં ત્યાંથી કાલ કરીને ધારિણીદેવીની કુક્ષિમાં તું પુત્રપણે ઉત્પન્ન થયું. હૈ મેઘ ! તે આવા પ્રકારની વેદના તિય ચભાવમાં અજ્ઞાનતામાં હૅન કરી હતી, તેા હવે અજ્ઞાનપણામાં મુનિમેશના દેહના સટ્ટને કેમ સહેતા નથી ?
6
પેાતાના પૂર્વભવ સાંભળવાથી તે જાતિસ્મરણ જ્ઞાનવાળા થયા. તે જ ક્ષણે અતિઉગ્ર વૈરાગ્યવાળા થયા. નૈત્રમાં હર્ષનાં અમે ઉભાવાં લાગ્યાં. ત્યારપછી ભગવંતને પ્રદક્ષિણા આપી, બાવથી વંદના કરી મિચ્છા દુક્કડ કેવા પૂર્વક કહેવા લાગ્યા કે, માાં એ નેત્રો સિવાય બાકીનાં મારાં સવ શરીરનાં અંગે મે' સાધુઓને અપણુ કર્યો છે, તેએ તેમની ઇચ્છા પ્રમાણે સઘટ્ટ વગેરે કરે,' તેવા અભિગત મેઘકુમાર મુનિએ કી. ૧૬ અંગેા ભણીને, ભિક્ષુ પ્રતિમાએ વહન કરી, શુરન સ`વચ્છર તપ કરીને સર્વાંગની સ’લેખના કરવા લાગ્યા. ત્યારપછી ચિંતવવા લાગ્યા કે, ‘ જ્યાં સુધી જિનેશ્વરની સાથે સારી રીતે વિહાર કરી શકાય છે; તે હવે છેલ્લી કાલક્રિયા કરી લેવી મને ચેાગ્ય છે. ભમવતને પૂછવા લાગ્યા કે, હૈ સ્વામી ! આ તપવિશેષથી હવે શીથી મારુ' બેસવુ, ઉઠવુ. મુશ્કેલીથી થાય છે, તા આપની અનુજ્ઞાથી અહિ* રાજગૃહના વિપુલપર્યંત ઉપર તેવી અનશન-વિધિ કરીને દેહત્યાગ કરવાના મને મનેાથ થયા છે. આજ્ઞા પ્રાપ્ત કરેલ મેઘમુનિ સવ સાધુ સ'ધને તેમ જ બીજાએાને અમાવીને કૂતચેાગી—સલેખના આદિ વિધિ જાણનાર સાધુઓ સાથે શ્રીમે ધીમે પત પર ચડીને વિશુદ્ધ નિર્દેવ શિલાતલ ઉપર સમગ્ર શલ્ય હિત એક પખવાડિયાનુ અનશન પાલન કરીને વિજય વિમાન-મનુત્તર દેવલેાકમાં ઉત્પન્ન થયા. તે આર વસ સાધુ-પર્યાયમાં રહ્યા. હવે તે દેવલાકમાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિ પામશે જલ્દી સવ કમ ફાય કરી માક્ષ પામશે. (૧૨૭) આ પ્રમાણે માણસુખ મેળવવા કટીબદ્ધ થયેલા બીજા સાધુએએ પણ અચ્છવાસમાં ઘણા સાધુજનાના સ`ઘટ્ટ સહેવા જોઇએ. (૧૨૮) મેઘકુમાર કથા સંપૂર્ણ
કાચર પ્રાણીઓને ગત્રાસ દુષ્કર છે, કારણ કે તેમાં—
अबरुप्पर-संवाहं, सुक्खं तुच्छं सरिरपीडा य ।
સાળ ચાર ચોમળ, મુન ગાયત્તયા ય મળે ॥ ૧ ॥
કૂવાસ લો વો?, સ‰દ્-ગર્ફે મડ઼ે પારસ મિત્રા જો રો?, ૩. દ્ગગ્ગ વા॥૧૬॥
"Aho Shrutgyanam"
Page #462
--------------------------------------------------------------------------
________________
[ ૪૩૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાવાદ
कत्तो सुत्तत्थागम, पडिपुच्छण चोयणा व इक्कस्स । વિથ રેવાવ, કાળા ચ (વિ) મળત? ૫ ૧૭ છે. पिल्लिज्जेसणमिको, पइन्न-पमयाजणाउ निच्च भयं । काउमणोऽवि अकज्ज, न तरह काऊण बहुमज्झे ॥ १५८ ॥ उच्चार-पासवण-वंत-पित्त-मुच्छाइ-मोहिओ इक्को । સવ-માન-વિઠ્ઠલ્યો, નિરિવવ વ પ ફાઉં | | एगदिवसेण बहुआ, सुहा य असुहा य जीव-परिणामा । इको असुह-परिणओ, चइज्ज आलंबणं लद्धं ॥ १६० ॥ सव्वजिण-पडिकुटुं, अणवत्था थेरकप्प-मेओ अ । इक्को अ सुआउचोऽवि हणइ तव-संजमं अइरा ॥ १६१ ॥ वेसं जुण्णकुमारि, पउत्थवइअं च बालविहवं च । पासंडरोहमसई, नवतरुणि धेरभज्जं च ॥ १६२ ।। વિરહમા , વિદ્યા મોહે કા મ ી .
–હિયં વિલંતા, ટૂથ વાિંતિ એ દ્દારૂ I सम्मट्ठिी वि कयागमो वि अइ-विसयराग-सुह-वसओ।
भवसंकडम्मि पविसइ, इत्थं तुह सच्चई नायं ॥ १६४ ॥ ગછ-સમુદાયમાં સાથે રહેનારને કઈ કઈ વખત એકબીજા સાથે વાતચીત કે કામકાજમાં બેલાચાલી-અથડામણ થાય, તેમજ ઈચ્છા પ્રમાણે ઇન્દ્રિય-સુખ મેળવી શકાતું નથી, અથવા અલ૫ મળે છે, પરિષહના ઉદયથી શરીરને પીડા પણ થાય, કોઈ કાર્ય કરતાં ભૂલ-ચૂક થાય, તો મારણ એટલે કે, “તે હજુ આ વિધિ-આ કાર્ય નથી કર્યું,' ન કરવા લાયક કરતો હોય, તેને નિષેધ-વાર કરાય, સારા કાર્ય કરવા માટે મધુર કે આકરાં વચનથી નદના-પ્રેરણા કરવામાં આવે, ગ૭માં ગુરુને પૂછયા વગર શ્વાસોચ્છવાસ લેવાના કાર્ય સિવાય બીજું કંઈ કાર્ય વેચ્છાએ ન કરાય. આટલા સમુદાયમાં રહેવાથી ગુણપ્રાપ્તિ થાય, માટે ગરછમાં રહેવું. (૧૫૫) ત્યારે હવે કચ્છથી સયું, અમે એકલા જ રહી ધર્મ કરીશું.” એમ માનનાર પ્રત્યે કહે છે. કે, “એકલાને ધર્મ જ કયાંથી હોય? કેમ કે, ગુરુ વગર સૂત્ર અને અર્થ કોની પાસે ભણે? પિતાની કલ્પનાથી આગમન અર્થે કરે, ગુરુની આધીનતા વગર ધર્મ જ નથી. એકલા સાધુની શંકાનું સમાધાન, વાચના-પૃચ્છનાદિક વિનય-યાવ કોની કરશે? માંદે થાય તે અગર છેલલી વખતે સમાધિ-મરણની આરાધના કોણ કરાવશે? અકાર્ય કરતાં કોણ અટકાવશે ? એક સાધુ આહારની શુદ્ધિ જાળવી
"Aho Shrutgyanam
Page #463
--------------------------------------------------------------------------
________________
એકલા સાધુનું સાધુપણું" નથી
[ ૪૩૩ ]
ગ્ય
શકશે નહિ, એકલા સાધુ સીગ્માના પ્રસંગમાં લપટાઈ જાય છે. ગચ્છમાં લાજશરમથી પણ પ્રસંગથી દૂર રહે છે, એકલાનું ચારિત્ર-ધન લૂંટાઈ જવાના ભય રહે છે. એકલા અકાય કરવાની ઇચ્છાવાળા થાય, પણ ઘણા મુનિએની વચમાં રહેલા કાર્યોચણુ કરતા નથી; માટે સ્થવિકલ્પી સાધુએ એકાકી વિહાર કરવા નથી, ઝાડા થયા હાય, પિશામ, ઉલટી, પિત્ત, મૂર્છા, વાયુવિકાર ઇત્યાદિ રાગેાથી પવા બનેલા હોય અને પાણી, ગેાચરી, ઔષધ વગેરે લેવા જાય અને વચમાં તે પાણી, માહાર છટકી જાય તા ાત્મા અને સંયમની વિરાધના તથા શાસનની ઉડ્ડાર્ડના થાય. તેમ જ એક દિવસમાં જીવને શુભ કે અશુભ ઘણા પરિણામેા થાય છે.
એકલા સાધુને કંઇક ખાલઅન મળી જાય, તે અશુભ પરિણામ-૨ાગે ચારિત્રને ત્યાગ કરે છે. અથવા સાત્રિમાં અનેક પ્રકારના દોષો લગાડે છે, અને ગચ્છ-સમુહાયમાં હાય તા લાજથી, દાક્ષિણ્યથી દેષ લગાડતાં ડરે છે. સવ જિનેશ્વર ભગવતાએ એકલા સાધુને રહેવાની પ્રતિષેધ કરેલા છે. એકલા રહેવામાં પ્રમાદની પ્રચુરતા વધે છે. તેનુ રૂખી બીજા પશુ તેનું ખાટુ આલખન લે છે, એટલે અનવસ્થાની પ્રવૃત્તિ વધે છે. વિકલ્પ-અત્યારના મુનિઓના આચારભેદ થાય છે, અતિસાવધાન તપ-સયમ કરનાર એકલેા થાય તે તેનાં તપ-સયમ અલ્પકાળમાં નાશ પામે છે, ઘણા માક્ષાભિલાષી એવા સવિશ્તા સાથે રહેનાર સાધુ ઘણા નુકશાનથી બચી જાય અને ગેરલાભ-દોષને દૂર કરે છે. તે માટે કહે છે—વેશ્યાગણિકા, વગર પણેઢી માટી કુમારી, જેના પતિ પરદેશ મા હોય તેવી વિશેહી શ્રી, ખાવિધવા, તાપસી, કુલટા, નવયૌવના, વૃદ્ધપતિની પત્ની, જેમ કેાટથી મહેલ અધિક શાભા પામે તેમ, કડાં, ખ‘ગડી, હાર, નાક-કાનનાં માભૂષણેા, મસ્તાનાં ઘરેણાં પહેરતી શૃંગારવાળી સ્ત્રીએ, કામાત્તેજિત કરનાર ચેષ્ટાવાળી સ્રીએ, કારણ કે, કુશવતી સીમાના પહેરવેશ મર્યાદાવાળા હોય છે. જે માને દેખવાથી મન માહિત થાય છે, આત્મહિત ચિ’તવતા એવા મુનિમાને ઉપર જણાવેલી સીમેને દૂરથી જ ત્યાગ કરવા. શ્રીએથી માહિત થએલે સવ ઇન્દ્રિયેાના વિષયમાં પ્રવત'નારા થાય છે અને તે સ`સારમાં લટકવાનું માટું કારણ છે. આ તે ઉપરક્ષણથી પહેલું છે. ખીજા' પણ નુક્શાન કેવાં થાય છે, તે માટે કહે છે—એક વખત સમ્યગ્ષ્ટિ હાય, વળી જેણે આગમના અભ્યાસ કરી તેને પરમાથ પણ મેળવેલા હાય, પર'તુ શબ્દાદિ વિષયેમાં અતિશય રાગ અને વિષયસુખમાં પરાધીન બનેલે ક્લિષ્ટસ'સારમાં પ્રવેશ કરનાર થાય છે, આ વિષયમાં સત્યકીનું દૃષ્ટાન્ત કહીએ છીએ— (૧૫૯-૧૬૪).
આગળ ચેલ્લા-શ્રેણિકકથામાં કહી અષા હતા કે આભા લેવા ગએલી સુજ્યેષ્ઠા જેટલામાં પાછી ન આવી પહોંચી અને ઉતાવળ હાવાથી, એકલી ચલણાને જ ગ્રહણ કરીને શ્રેણિક મહાશજ એકદમ સુર་ગથી પલાયન થઈ ગયા. ત્યારે એકલી પડેલી સુજ્યેષ્ઠા વિચારવા લાગી કે, ‘આ નાની બહેન ચેલ્લેથા મારા પર ગાઢ સ્નેહ
૧૫
"Aho Shrutgyanam"
Page #464
--------------------------------------------------------------------------
________________
{ ૪૩૪ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂજરાનુવાદ
શાખનારી હોવા છતાં મને ઠગીને એકવી ચાલી ગઈ, તે પરમાર્થ વૃત્તિથી શાક-દુખ કરાવનાર એવા આ ભેગોથી મને સયું. આ પ્રમાણે અતિશય પામેલા ચિત્તવાળી ચેટકરાજા અને બીજા વડિલ વગેની અનુજ્ઞા ગ્રહણ કરીને સુજયેષ્ઠા પ્રવજયા અંગીકાર કરવા તૈયાર થઈ. ચંદનમાલા સાધ્વી પાસે પ્રવજયા અંગીકાર કરી, તીવ્ર તપસ્યા કરવા લાગી. વળી ઉપાશ્રય-વસતિમાં રહી કાઉસગ્ન કરીને આતાપના લેતી હતી.
આ બાજુ અતિપ્રચંડ પરિવ્રાજકોમાં શેખર સમાન અતિસમર્થ, ઘણા પ્રકારની વિદ્યા સાધેઢી હોવાથી ગમે તે કાર્ય પાર પમાડનાર એ પિઢાલ નામને પરિવ્રાજક હતો. પિતાની વિદ્યાએ બીજામાં સંક્રાત કરવા માટે કોઈ ઉત્તમ પ્રધાન પુરુષને સર્વત્ર ખોળે છે, પણ તેવી વિદ્યાઓ ધારણ કરી શકે તેવો કોઈ પુરુષ જોવામાં ન આવ્યું. આતાપના લેતી સુષ્ઠાને દેખીને ત્રણ ગુતિવાળી હતી, ત્યારે તે વિચારવા લાગ્યા કે, “આને પુત્ર મારી વિદ્યાને નિધિ થશે.” ઋતુમય જાણીને તેણે ધૂમાડો વિકુખ્યા અને પિતે ભમરાનું રૂપ કરી ગુપ્તભાગમાં પ્રવેશ કર્યો. તે ક્ષેત્રમાં બીજની સ્થાપના કરી ગર્ભ માં તે વૃદ્ધિ પામવા લાગ્યા. સુષ્ઠાને એકદમ ધ્રાસકો લાગ્યો કે, “આ શું આશ્ચર્ય ! જો કે મારા માટે મયાંદા-લાજથી સંયમિત બને કે મનુષ્ય અપલાપ કરશે નહિં, પણ મારા મગજમાં આ વાત સમજાતી નથી કે, “આ બન્યું કેવી રીતે ? હવે આ માહિત્ય ધોવા માટે શું કરવું ? એમ વિચારી મોટી આર્યાને આ સદે જણાવ્યું. તે કેવલજ્ઞાની સાધુ પાસે ગઈ, તે સાધુએ કેવલજ્ઞાનના પ્રકાશથી જણાવ્યું કે, આ અખલિત રીલાલંકારવાળી સાડવી છે. કોઈએ પણ તેનું અપઅપમાન ન કરવું. કોઈક પાપીએ છa કરીને પ્રપંચથી તેને ગભર ઉત્પન્ન કરે છે. ચોગ્ય સમય થી, એટલે તેનો જન્મ થયો. શ્રાવકના કામાં વૃદ્ધિ પામ્ય, સત્યકી નામને તે કાનથી સાંભળી સાંભળીને ચેરીથી તે ૧૧ અંગાને ધારણ કરનાર થયો. સાધવીઓની સાથે સમવસરણમાં વ્યાખ્યાન શ્રવણ કરીને અતિથિ મફતી થયા.
કોઈક વખતે કાલસંદીપક વિદ્યારે ભગવંતને પૂછ્યું કે, “હે પ્રભુ! મારું માથું કોનાથી થશે?” ત્યારે ભગવતે તેને આ બાળક બતાવ્યું. એટલે તે ખેચર તેની પાસે જઈને અવજ્ઞાથી કહેવા લાગે કે, “અર! તું મને મારવાનું છે?' એમ કહીને બળાત્યારથી તે બાળકને પગે પાડયો. તે બાળક પણ તેના ઉપર અતિશય ક્રોપ-વેર વહન કરતો હતો. સમય પાકયા એટલે પેઢાલે પણ તે બાળકને લાવીને પિોતાની પાસે રાખ્યા. પિઢાલે સત્યકીને સર્વ વિદ્યા ભણાવી અને તે સત્યકીએ તે સર્વ વિદ્યાઓની સાધના કરી. હવે મહારહિણી વિદ્યા સાધવાને તે આરંભ કરે છે. આગલા પાંચ ભવમાં તે વિદ્યા સાધતો હતો, ત્યારે પહેલાં રોહિણી દેવીએ તેને મારી નાખ્યો હતે. છઠ્ઠા ભવમાં વિદ્યા સિદ્ધ થઈ, પરંતુ તેનો વીકાર ન કર્યો. જયારે સિદ્ધ થતી હતી, ત્યારે પ્રથમ તેણે પિતાનું આયુષ્ય કેટલું બાકી છે તેમ પૂછયું. ત્યારે છ મહિના
"Aho Shrutgyanam
Page #465
--------------------------------------------------------------------------
________________
સત્યકીનું દૃષ્ટાન્ત
[ ૪૩૫ }
ઘુ એટલે તે વિચારવા લાગ્યે કે, હવે માત્ર છ મહિના બાકી રહેલા અાયુષ્યમાં રાહિણી વિદ્યા સિદ્ધ થાય, તેા તેથી હું શું કરી શકીશ? અત્યારે આ વિધિથી તે સાધવા લાગ્યેા. સળગતી ચિતાના ઉપર વિશ્તાવાળા ભીંજવેલ ચમ ઉપર એકામમનવાળા અત્યંત સ્થિરપણે ડાબા પગના 'ગૂઠાના અગ્રભાગ ઉપર ઉભેા રહ્યો ચઢા જાપ કરતા હતા. જેટલામાં ચિતાનાં કાષ્ઠા મળતાં હતાં, તે વખતે તે સ્થિતિમાં તેને જાપ કરતા કાલસદીપક ખેચર જોયે. તેને ખાળી મૂકવા માટે તે ખેચર તેમાં ફરી પણ કાષ્ઠા નાખવા લાગ્યા, તેમ છતાં તે અત્યક્રી સાત શત્રિ સુધી જાપ કરતાં પેાતાના સત્ત્વથી ચલાયમાન ન થયા, એટલે રાહિણીદેવી પ્રત્યક્ષ થઈ પેલા ખેચરને નિવારણ કરવા લાગી કે, હવે તું તેને વિઘ્ન ન કર, હું જલ્દી તેને વય સિદ્ધ થવાની જ છું.
હવે તે દેવી પ્રત્યક્ષ થઈને કહેવા લાગી કે, હું સત્યકી ! હું તને સથા સિદ્ધ થઈ ચૂકી છું. મને તારું એક માત્ર આપ, જેથી હું તારામાં પ્રવેશ કરું ત્યારે તેણે કપાળ દ્વારા તે વિદ્યાને અગીકાર કરી, ત્યાં તેને એક છિદ્ર હતું. તુષ્ટ થએલી હિણીએ ત્યાં આગળ ત્રીજું નેત્ર મનાવ્યું. તે ત્રણ વેચનવાળા સત્યકી વિદ્યાષર ત્રણે લેાકમાં ચક્ષ, રાક્ષસ વગેરેથી અસ્ખલિત થઈ વિચાવા લાગ્યું. આ પાપી પેઢાલે મારી માતા-ચેટકની પુત્રીને ઘષિત કરી, સાઘ્વીપણામાં તેને-તભગ-મલિન કરી, માટે ‘તારાં દુષ્ટ વર્તનરૂપ વિષવૃક્ષનું આ ફળ ભાગવ' એમ કરીને પેઢાલને મારી નાખ્યા. હવે કાલસ'દીપકને દેખ્યા એટલે મને બલાત્કારથી પગે પાયેા હતેા, આ પાપચેષ્ટા કરનાર બાલ્યકાલમાં મારું અપમાન કર્યુ હતુ, એ પ્રમાણે તેના પ્રત્યે કાપ પામેલા તેણે તેને પટ્ટાયમાન થતે દેખ્યા. તેની પાછળ પાછળ દોડી જાય છે, અલસદ્વીપ મોટા પર્વતની ગુફા વગેરે સ્થળમાં નાસી પેસી જાય છે, કઈ જગ્યાએથી જ્યારે છૂટી શકતા નથી, ત્યારે તેણે માયા-ઈન્દ્રજાળની આ પ્રમાણે રચના કરી. લયથી ચચળ નેત્રવાળા મૃગલાના નેત્ર સરખા લક્ષણવાળા તેણે ક્ષણવારમાં માગળ ત્રણ નગરા વિકાઁ. તેના પ્રત્યે અત્યંત ક્રોચિત્તવાળા થયા અને તેની માયાજાળ જાણી લીધી અને તેણે અતિશ્ર અગ્નિવાળાએથી તે ત્રણે નગરાને તરત ભાળી નાખ્યાં, અને તેની પાછળ દોડયા. તેનાં ગુપ્ત ફરવાનાં સ્થાન જાણી લીધાં, ભગવતના સમવસરણમાં પદામાં અત્યંત છૂપાઈ ગયા હતા, ત્યાં તેને રમ્યા. સૂરી દેશના પૂર્ણ થા પછી તેને શ્રેરી દ્વીધા, પાતાલકળશના પેાલાણમાં પ્રવેશ કરતા હતા, ત્યારે ક્રોધથી જલ્દી તેને મારી નાખ્યું. તેમ કરતાં તેને અતિશય ગાના થયા.
વિવાદમાં શ્રેષ્ઠ ચક્રવર્તી તેમ જ દેવા, અસુરા, વિદ્યાપરામાં સૂવ શ્રેષ્ઠ તરીકે તે જગતમાં જય પામવા લાગ્યા. તીથમાં તીથકર ભગવંતાની પાસે રાજ સમ્મા સમયે ગીત--નાથ કરતા હતા અને અસાધારણ સમ્યક્વ-રત્ન પ્રાપ્ત કર્યું”. પરંતુ
"Aho Shrutgyanam"
Page #466
--------------------------------------------------------------------------
________________
[ ૪૩ ]
પ્રા. ઉપદેશમાલાનેા ગુજશનુવાદ તેનામાં કામદેવના જવર વધવા લાગ્યે અને પ્રેમ પરવશ અનેા તે વિદ્યાબળથી રામ, સાથ વાહ, શેઠ, બ્રાહ્મણેાની રમણીએની સાથે સુરત ક્રીડા કરતા હતા. (૪૦) પરંતુ તે આ પ્રમાણે વિચારતા નથી કે, “ શૃંગારરસથી ભરેલ સ્તનરૂપી ઘડાવાળી, સ્પષ્ટ અક્ષરવાળી અગાની ક્રાંતિથી સુંદર, કુટિલતાથી પ્રૌઢ પરબ પાલનારી, દુ:ખે કરી ગમન કરી શકાય એવા અદ્વિતીય દુશ્રૃતિ મારૂપ ત્રણ જગતમાં માહે અનેકવાર તૃષ્ણાવાળા ક્ષમતા જં તુઓ માટે આ સ્રીએરૂપી પરબડીને કરી છે.”
આ કારણે શાદિક વગેરેના મનમાં વારંવાર પાશવાર દુઃખની વેદના થાય છે, પરંતુ કાઇ પણ આના અલ્પ પણ પ્રતિકાર કરવા સમથ' થઈ શકતા નથી. તે સત્યકીને અતિગુણુવાળા અને વિદ્યાવાળા અનેક લેાકાને ગૌરવ કરવા ચેાગ્ય નીશ્વર અને ની નામના એ શિષ્યા હતા. કાઈક સમયે પુષ્પક વિમાનથી ઉજ્જૈણીમાં પહેાંચીને, શિવાદેવી ( ચેટકપુત્રી)ને છેાડીને પ્રદ્યોતરાજાનુ' આખુ અંતઃપુર તેણે શતક્રિયાથી જિંત કર્યુ. એટલે ભયકર ભૃકુટીથી ઉગ્ર ભાલતલવાળા ચડપ્રદ્યોત રાજા મત્રીએને ઠપ આપતાં કહે છે કે, ‘ અરે ? તમારી બુદ્ધિએ કેમ બુઠ્ઠી થઈ ગઈ છે, શું તમે બુદ્ધિના અદ્યાને મારે હળમાં જોડવા ? અરે વડાઈ કરી, નિગ્રહ કરીને કે પકડીને તમે તેને અટકાવતા કેમ નથી? શું તમે તમારી ભાર્યાઓને છૂટી મૂકી છે ખરી? એટલે મંત્રી સાથે મંત્રણા કરી સર્વાંગે સુંદરતાના ગૃહ સમાન એક ગણિકાને કહ્યું કે, ‘ હૈ ઉમા ! કોઇ પ્રકારે તારી કળાથી તુ તેને આષીન કર.
:
જ્યારે તે આકાશમાર્ગે થી અતિ નગરી આવતા હતા, ત્યારે એક આગવા હાથમાં ધૂપ ધારણ કરીને આગળ ઉભી રહેતી હતી. અનેક સ્ત્રીએ તેને દેખવા માટે ઉભી થતી હતી અને તેની સન્મુખ જતી. જ્યારે કાઈ નખત આ સન્મુખ આવતા હતા, ત્યારે તેને બે ક્રમàા ખતાવતી હતી. જ્યારે પેલે વિકસિત ક્રમલ લેવા પેાતાના હાથ લ'બાવતા હતા, વિકસિત કમળ લેવા ઇચ્છતા હતા, ત્યારે આ ગણિકા અણુવિકસિત કમળ અપણુ કરતી હતી. ત્યારે પેતાએ પૂછ્યું કે, કેમ આવું બીડાભેલુ કમળ આપે છે ? (૫૦) પેલીએ જવાબ આપ્યા કે, ‘હજુ તુ વિકસ્રિત કમળને ચાગ્ય નથી. વિકસ્રિત કમળ માટે હજુ તુ સથા અજ્ઞાત છે. અતિમહેકતા પુષ્ટ સુક્રમ રહ વિષે તુ અનુરાગી છે. કાકણ કે, સરખે સરખામાં અનુાગી હોય. સામતા, મત્રએ, બ્રાહ્મણેા, વિકા, રાજાની મુખ્ય સીએમાં ક્રીડા કરનાર છે, પ્રોઢ પ્રાઁગના કામશાસ્ત્રમાં નિપુણ એવી ગણિકાની સાથે સુરતકીયા જાણતે નથી. આથી તે તેની સાથે અતિઅનુરાગ પૂર્ણ હૃદયવાળા તેમ જ ગાઢ પ્રેમના ખ'ધનથી તેની સાથે હંમેશા રહેવા લાગ્યા, તેના ઉપર પરમ વિશ્વાસ રાખવા લાગ્યા. તે મ`ત્રીથી પ્રેશએવી એવી તેણે કાઈ સમયે પૂછ્યું કે, ‘ આ તારી વિદ્યામા તારી કાયાના વિયોગ કયારે કરે છે ? ' સ્ત્રીએ મહારથી મનેાહર આકૃતિવાળી હોય છે, પરંતુ હૃદયમાં તા શખ સરખી કુટિલ હોય છે—તેમ નહિ. જાણનારા તે આને સવ કહે છે કે, જ્યારે
*
"Aho Shrutgyanam"
Page #467
--------------------------------------------------------------------------
________________
સત્યકીનું દષ્ટાન્ત
[ ૪૩૭ ] હું તરુણીઓ સાથે રતિક્રીડાને સંગમ કરું છું, ત્યારે મારી વિદ્યાઓ આ તરવારના અગ્રભાગ પર સંક્રમી જાય છે.”
ગણિકાએ તે વાત મંત્રીને જણાવી. તેણે રાજાને કહ્યું. એટલે રાજાએ તેવા બે ધીર અને જરૂરી જેટલી જ પ્રહાર કરવાની કળાવાળા પુરુષોને આજ્ઞા કરી કે, “જ્યારે સત્યકી સુરત ક્રીડામાં રહેલું હોય, ત્યારે તમારે હણી નાખો. ઘણું દ્રવ્ય મળવાના લેજમાં લુબ્ધ થએલા એવા તે મુધ પુરુષે આ આજ્ઞાને અમલ કરવા તૈયાર થયા અને વિશેષમાં એ જણાવ્યું કે મારી ઉમાના શરીરનું રક્ષણ તમે કોઈ રીતે પણ કરશે. ત્યારપછી તરુણીના શરીર ઉપર કેટલીક સંખ્યા પ્રમાણે કમલપત્રો ગોઠવી અતિતીક્ષણ તરવારની ધારાથી તેમાંથી અમુક સંખ્યા પ્રમાણપત્ર ઉપર ઘા મરાવી તેટલાં જ પત્રે કપાયાં, પણ અધિક ન કપાયાં એમ મંત્રીએ ગણિકાને વિશ્વાસ પમાડી તે ગણિકાને ધીરજ આપી. વળી પ્રોતાજાએ તે બંને સુભટોને એકાંતમાં માલાવી ખાનગી કહ્યું કે, “આ દુખે કરીને કરી શકાય તેવું છે તે ભલે બંને હણાઈ જાય. - હવે તિ પ્રસંગ-સમયે પેલા બંને સુભટે ત્યાં છૂપાઈને રહેતા હતા, ચપળ તરવારની તકણ લાશથી તરત જ બંનેને સાથે હણી નાખ્યા. તરત જ તેની વિદ્યાઓ કપ પામી અને પ્રથમ શિષ્યને અંગીકાર કરીને પ્રદ્યોતરાજા અને લોકોને વારંવાર આક્રોશ કરીને નદીશ્વર શિષ્યની વાણી દ્વારા આકાશમાં અદ્ધર શિલા ધરીને કહેવા લાગે કે, “હે દુરાચારીઓ ! હમણાં જ તમને અને પીસી નાખું છું.” ભજવેલા વેત વસ્ત્રો ધાર્યું કરીને હાથમાં પૂર્ણ ધુપના કડછા ધારણ કરીને ભયવાળો રાજા પ્રદ્યોત તથા કે આ પ્રમાણે વિનંતિ કરવા લાગ્યા કે, હે વિદ્યાદેવી ! અમે દીન, અનાથ, શરણે આવેલા તમારા પગમાં પડીને વિનંતિ કરીએ છીએ કે, “હમણાં આપ અમારા ઉપરનો ક્રોધ શાન્ત કરો.” વિવાદેવીઓએ કહ્યું કે, “જે આ વસ્તુને પ્રચાર થાય તેવી તેની પ્રતિમા ઘડાવીને પૂજન કરો, તો જ તમારે છૂટકારો થાય. ત્યારે એ વાત સ્વીકારીને પર્વત, નગર, બગીચા, ગામમાં સ્ત્રી-પુરુષના લિંગના સમાગમ માત્રરૂપ દેવપ્રતિમા ઘડાવીને રાજા, મંત્રી, શેઠ, સાર્થવાહ અને સામાન્ય લોકો દેવકુલિકામાં તે પ્રતિમાઓ સ્થાપન કરાવીને પૂજન કરો, તે જ આ સંકટથી તમે મુકત થશે.”
આ પ્રમાણે સર્વ સ્થળોમાં આ મિથ્યાત્વ વિસ્તાર પામ્યું. મૃત્યુ પામેલો અત્યકી પણ તે પ્રમાણે નગરના કૂવામાં પડ્યો. (૭૦) (૧૬૪) આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ હેવા છતાં પણ તીવ્ર વિષયરાગથી ઉપાર્જન કરેલાં કર્મથી દુર્ગતિ ગમન થાય છે. તે કહીને સાધુઓની સેવા-ભક્તિથી તેવાં ક શિથિલ-ઢીલાં થાય છે, તે વાત જણાવે છે.
સુતfથા ન પૂણા, -સાર–વિનયશારો ! बद्धं पि कम्ममसुह, सिहिलेइ दसारनेया व ॥ १६५ ॥
"Aho Shrutgyanam
Page #468
--------------------------------------------------------------------------
________________
f ૪૩૮
પ્રા. ઉપદેશમાલામા ગુજરાતવાદ
અતિ તપવી શાભન વતનવાળા મુનિવરાને વસ્ત્રાદિકથી પૂજા, મસ્તકથી પ્રણામ, વાણીથી તેમના ગુાની સ્તુતિ કરવા રૂપ સત્કાર, બહારથી માવે, ત્યારે ઉભા થવુ પ્રત્યાદિ રૂપ વિનય કરવા, બીજા દ્રોહીએ અન્યમતવાળાએ ઉપદ્રવ કશ્તા હોય, તા તેનુ નિવારણ કરવું. આ કહેલા સૂકાય માં તપર રહેનાર અશુભ પાપક્રમ બાંધ્યુ હોય, તા પણ તે કૃષ્ણની જેમ તે ક્રમ શિથિલ કરે છે. (૧૬૫) કૃષ્ણુની કથા આ પ્રમાણે જાણવી.—
સાધુ–વ દન-ફલ ઉપર કૃષ્ણ કથા
કાઇક સમયે દ્વારવતી નગરીમાં રૈવતપર્યંત નજીકની તળેટીની ભૂમિમાં જાદવ કુળ-શિરામણ એવા નેમિનાથ ભગવત સમવસર્યા. ત્યારે પરિવાર-સહિત કુષ્ણજી નગર બહાર નીકળી પ્રભુને વંદન કરવા માટે આવ્યા. ત્રણ પ્રદક્ષિણા આપી પ્રણામ કરી આગળ બેસી માનંદથી ખડા થએલા રુવાડાથી શાભાયમાન શરીરવાળા કૃષ્ણ ધમ શ્રવણ કરતા હતા. તેણે સમય થયા એટલે પ્રભુને વિનતિ કરી ૨ સ્વામિ ! હું બીજામાને દીક્ષા અપાવુ છુ, તેમના કુટુંબીઓને પાળું છું, પરંતુ હું જાતે દીક્ષા થઈ શકતા નથી, એટલે ખરેખર મેં' ધર્મની અંદર કહેત સુભાષિત ખરાબર જાળવેલું છે · હાથ નચાવીને ખીજામાને ઉપદેશ દેવાય છે, પરંતુ તે પ્રમાણે પાતાથી કરાતું નથી.” શુ' આ ધમ' વેચવાનું કરિયાણું છે ? હે ભગવત ! પ્રચુર દુઃખ-કલેશના કારણભૂત શંકર ભગાવતમાં વિતિ વગર મારે માશ આત્માને ઉદ્વાર કેવી રીતે કરવા ?” ત્યારે ભગવંતે કહ્યું કે, • હે સૌરિ ! જેએ શ્રમધર્મ કરવા અસમર્થ હોય અને ઘર-કુટુંબમાં પ્રસક્ત થએલા હોય તેઓએ જિનેશ્વરની અને ગુરુમહારાજની ભક્તિ વગેરે કરીને પણ પ્રેમ'ની શરુઆત કરવી.
“ શ્રી વીતરાગ ભગવંત વિષે શક્તિ, સમગ્ર પ્રાણીનગ ઉપર કરુણા અને મૈત્રીભાવના, ટ્વીન મનાય, નિરાધારને દાન માત્રુ, ઢમૈથા શ્રદ્ધા સહિત જિનેશ્વરીનાં વચનરૂપ થાઓ' ગુરુમુખેથી શ્રવણ કરવું, પાપ દૂર કરવાની ઈચ્છા, ભવનો ભય સાથે મુક્તિમાત્રના અનુશંગ, નિઃસંગ ચિત્તવાળા સાધુપુરુષોના સમાગમ, વિષય તરફ્થી વિમુખ બનવુ. આ ગૃહસ્થેાના ધમ છે. ” તેમ જ તીર્થંકરાની શક્તિ આ ભવમાં સર્વ પાપને-દુઃખના નાશ કરનાર થાય છે, તેમ જ જીવાને પરલેાકમાં પણ મનુષ્યનાં અને દેવતાનાં સુખે પ્રાપ્ત કરાવે છે. ત્યારે કૃષ્ણે કહ્યું કે, જિનની ભક્તિ તા જાણું છું, પરંતુ ગુરુની ભક્તિ કેવી રીતે કરવી ? અને તેનુ શું ફળ હોય ? એટલે ભગવતે કહ્યું, હૃદય અતિશય પ્રીતિના તરગાયુક્ત હોય, ગુરુના ગુણ ગાનારી વાણી ડાય, કાયા નિષ્કપટ વંદન કરનારી હોય, અર્થાત્ ગુરુમહારાજ પ્રત્યે મન, વચન, કાયાથી આદર શક્તિ હોય, પેાતાનું પ્રશમ વતન થયું. હાય, તે સરળતાથી તેની માલેાચના, જે પ્રાયશ્ચિત્ત માપે, તેનું પવિત્રપણે પાલન કરવું, થળી ગુરુમહા
-
"Aho Shrutgyanam"
Page #469
--------------------------------------------------------------------------
________________
કુણે કરેલી સાધુ વંદનાનું ફલ
[ ૪૩૯ ] રાજને વા, અન્ન, પાન, મકાન, કામની વગેરે સંયમમાં ઉપયોગી વસ્તુઓનું દાન આપવું, ગુરુની ભક્તિ કહેવાય છે. આ સર્વેમાં પણ ગુરુને વંદન કરવું તેની અધિકતા અને વિશેષતા કહેલી છે. જે માટે કહેવું છે કે – “કર્મને દૂર કરવાના પ્રયત્નવાળા એવા ગુરુજનને વંદના કરવી, પૂજા કરવી. તે દ્વારા તીર્થકર ભગવંતની આજ્ઞાનું પાલન અને કૃતધર્મની આરાધનારૂપ ક્રિયા થાય છે. તેમ જ નીચગોત્ર ખપાવે છે, ઉંચ ગાત્ર ઉપાર્જન કરે છે, સૌભાગ્ય નામકર્મ બાંધે છે, જેની આજ્ઞા દરેક ઉઠાવે તેવું જનપ્રિયત્વ પ્રાપ્ત કરે છે. ત્યારે કુણે કહ્યું કે, “હે ભગવંત! હું પણ ઈન્દ્રિ
ને દમનારા ક્ષતિ-(મા) શખનારા, શીલવંત અઢાર હજાર શીલાંગ ધારણ કરનારા, શેર તપશ્ચરણ કરનારા આપના સાધુઓને વંદના કરું.
વીશ સાલવી સાથે કૃષ્ણ દરેક સાધુઓને વંદના કરી. પ્રતિજ્ઞા-નિર્વાહ કરીને પ્રભુ પાસે પાછા આવ્યા. અતિઝળકતા વિજળીના સમૂહયુક્ત નવીનશ્યામ મેઘમાંથી જેમ જળ, તેમ કૌતુલનના કિરણથી પ્રકાશિત શ્યામ દેહમાંથી નીતરતા વેદ જળવાળા બે હાથરૂપ કમળની અંજલિ કરેલા કુબ, ભગવંત આગળ બેસીને ફરી ફરી પ્રણામ કરીને પ્રકુટિલત થઈ કહેવા લાગ્યા કે, “હે ભગવંત! ક્રેડો સુભટે સામસામે આથડતા હોય, મદોન્મત્ત હાથીએના ચિત્કાર સંભળાતા હોય તેવા યુદ્ધમાં મને એટલે પરિશ્રમ નથી થયું કે, જેટલા મુનિ-ભક્તિ વેગે ઉલસામાન ભાવથી રોમાંચિત થએલા રેહવાળા, મુનિઓના ચરણ-કમલમાં વંદન કાર્ય માં તત્પર થએલા મનવાળા મને અત્યારે થાય છે. ત્યારે ભગવંતે કૃષણને કહ્યું કે, “હે સુભટ! આજે તે યુદ્ધ કરીને ચારિત્ર મહારાજાનું મહાફળ ઉપાર્જન કર્યું છે. વધારે શું કહેવું? પ્રથમ અનંતાનુબંધી નામના ચાર કષા, ત્રણ દન મોહનીય-એમ મહમહારાજાના સાત સુભટને તે અત્યારે જ ખુરદો કાઢી નાખ્યો છે અર્થાતુ ક્ષય પમાડ્યા છે. દાઢ વગરના મહાવિષધર સર્ષની જેમ મહમહારાજા આ સુભટો વગર નિએ કંઈ પણ કરી શકવા સમર્થ નથી.
ખરેખર હવે તે સમ્યકત્વરૂપ શિયાયિક રત્ન પ્રાપ્ત કર્યું છે. અત્યાર સુધી ચારગતિ ૨વરૂપ સંસારના ગહન જંગલમાં અથડાયા કરતો હતો, તેમજ હમેશાં ચારિત્રરાજના સન્યથી ભ્રષ્ટ થએલે છે. આ દુષ્ટ મહારાજાના સુભટેએ જીવનું તરવભૂત સ્વરૂપ ઘેરી લીધું હતું, જેને તે આજે હાર આપીને તારા આત્મામાં જ રહેલું એવું ક્ષાયિક સમ્યકત્વચન પ્રગટ કર્યું છે. (૨૫) આ સમ્યકત્વની પ્રાપ્તિ થાય, તેને સમગ્ર મંગલના સમૂહ શાશ્વત સુખ-પૂર્વ મોક્ષ નક્કી ત્રીજે ભવે પ્રાપ્ત થાય છે. બીજું મહા આરંભથી એકઠું કરેલું કર્મ તે આજે જે સાતમી ભૂમિને થગ્ય હતું, તે આ પ્રમાણે ત્રીજીએ લાવી નાખ્યું છે. આ સાંભળીને ભયભીત થએલા કેશવે ભગવંતને કહ્યું કે, “ આપ જેવા મારા સ્વામી છતાં મારું અકલ્યાણ કેમ થાય? - સ્વામિ ! આ પાપરૂપ ભાવશત્રુથી પરવશ થએલનું મારું આપ રક્ષણ કરો. સ્વામી
"Aho Shrutgyanam
Page #470
--------------------------------------------------------------------------
________________
[ ૪૪૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાતવાદ સેવકોને સંકટ પામેલા દેખવા કદાપિ સમર્થ બની શકતા નથી. જે ચિંતામણિ મળવા છતાં જીને દરિદ્રતા પરાભવ કરે, સૂર્યોદય થવા છતાં અંધકાર-સમૂહ વૃદ્ધિ પામે, તે હે નાથ ! અમારે કયાં જઈને ફરિયાદ કરવી ? અમારે કોનું શરણ મેળવવું ત્યારે ભગવંતે કહ્યું કે, “હે કેશવ! આ નિકાચિત બાંધેલું કર્મ અવશ્ય જોગવવું જ પડશે. કદાચ પાપક્ષય કરવા માટે ફરી વંદન કરીશ, તે પણ તે અનુષ્ઠાન કર્મ નિજા કરવા માટે તેટલું સમર્થ નહિં થાય.
આ પ્રમાણે તેને જેટલામાં ના પાડી. એટલે કાંઈક વિલખાં થએલ કૃષ્ણને ફરી પણ ભગવંતે આશ્વાસન આપતાં જણાવ્યું કે, હે ભદ્ર! તું શક ન કર, કારણ કે મારી જેમ તમે પણ ઉત્તમ કેવલજ્ઞાન-દર્શન દ્વારા ભુવનને પ્રકાશિત કરનાર, તેમજ ત્રણે ભુવનને પૂજનીય પ્રશંસનીય, ભારતમાં હજાર મુનિઓથી પરિવારે બારમા તીર્થકર થશે. જેનું આવું કલ્યાણ થવાનું છે, તે અત્યારે શા માટે ખેદ વહન કરે છે? વળી કૃષણે પૂછ્યું કે, “મારી સાથે આ વીરે વંદન કર્યું, તે તેને વંદનનું શું ફળ મળશે?” ત્યારે ભગવંતે કહ્યું કે, તમારા ચિત્તની પ્રસન્નતા પિતા માટે મેળવવી તેટલું જ માત્ર તેને ફળ થયું, પણ કર્મની નિર્જરા નહિં. કારણ કે, ક્રિયા જ્ઞાન, દાન, ચારિત્ર, ઈન્દ્રિય-દમન, દયા, કષાય-દમન આ વગેરે અનુષ્ઠાન વિવેક સહિત મનથી કરવામાં આવે તે સફળ અર્થાત્ કર્મ-ક્ષય કરનાર થાય છે, નહિંતર માત્ર કલેશ એ જ ફળ મળે છે. આ પ્રમાણે નેમિભગવંતથી ઘણા પ્રકાર ઉપદેશ પામેલા મુક્તિની તૃષ્ણાવાળા કૃષ્ણ, ભગવંતને નમસ્કાર કરીને પોતાની નગરીમાં પહોંચ્યા. આ પ્રમાણે સાધુઓને વિધિ-આદર-વિનય-સહિત વંદન કરવાથી દારસિંહ-કૃષ્ણ સાતમી વેદનીયકર્મ ત્રીજીમાં લાવી નાખ્યું, તે સાધુને નિરંતર વંદન કરવું. (૩૯) ૧૮ હજાર સાધુને વંદન વિષયક કૃષ્ણ કથા માટે જ કહે છે કે,
अभिगमण-वंदण-नमसणेण पडिपुण्छणेण साहूणं । चिरसंचियपि कम्म, वणेण विरलत्तणमुवेइ ॥ १६६ ॥ के सुसीला सुहमाइ सज्जणा गुरुजणस्सऽवि सुसीसा ।
विउलं जगति सद्धं, णह सीसो चंडरुदस्स ।। १६७ ।। ગુરુ બહારથી આવતા હોય તે સામા જવું તે અભિગમન, તેમના ગુણોનું કીર્તન કરવારૂપ વંદન, કાયા અને મનની નમ્રતા-નમસ્કાર કરવો, શરીરની કુશળતા પૂછવી, સાધુઓને આ વગેરે કરવાથી લાંબા કાળનાં ઉપાર્જન-(એકઠાં) કરતાં કર્મો ક્ષણવારમાં દૂર થાય છે. (૧૬)
ગુરુનો વિનય કરનાર શિષ્ય તેઓને શ્રદ્ધા ઉત્પન્ન કરાવે છે, તે કહે છે– કેટલાક ઉત્તમ સવભાવવાળા શ્રુત-ચારિત્ર ધર્મયુત, સર્વ પ્રાણોને અમૃત સરખાં
"Aho Shrutgyanam'
Page #471
--------------------------------------------------------------------------
________________
અંડરૂદ્રાચાર્યની કથા
[ ૪૪૧ ] એવા અતિસજજન સુશિષ્ય ગુરુજનને પણ ચંડરૂદ્રાચાર્યની જેમ શ્રદ્ધા પ્રગટ કરાવે છે. (૧૬૭) તેની કથા આ પ્રમાણે જાણવી
ઉજેણી નગરીમાં સદણ યુકત મુનિ-પરિવારવાળા ટીચંડરુદ્ર નામના આચાર્ય હતા, તે રૂદ્ર સરખા દોધવાળા-ઝેરવાળા સાપ જેવા હતા.
સ્વભાવથી જ તેઓ કોપવાળા હતા, જેથી પોતાના શિષ્યાથી જુદી વસતીમાં રહી તેમની નિશ્રામાં તે મહાઆત્મા વાધ્યાય-તત્પર રહેતા હતા. હવે એક દિવસ એક વિલાસપૂર્ણ શૃંગાર-સહિત સુંદર દેહવાળો તાજો જ પરણેલો એક વણિકપુત્ર ઘણા મિત્રો સાથે સાધુઓની પાસે આવી પહોંચ્યા. તેના મિત્રો હાસ્ય-પૂર્વક સાધુઆને કહેવા લાગ્યા કે, “હે ભગવંત! આ ભાવથી કંટાળે છે અને તેને પ્રવજયા દેવી છે. આમનું આ હાયમાત્ર વચન છે એમ જાણીને તેની અવગણના કરીને સાધુ સ્વાધ્યાય વગેરે પિતાની પ્રવૃત્તિ કરવા લાગ્યા. તે છોકરાએ ફરી ફરી પણ હાસ્યથી તેમ બોલવા લાગ્યા. “આ અવલચંડા દુશિક્ષિતેનું એષશ્વ આચાર્યું છે.” તેમ ચિંતવીને સાધુઓએ કહ્યું કે, “દીક્ષા તો આચાર્ય મહારાજ આપી શકે એમ કહી જુદા સ્થાનમાં રહેલા આચાર્યને તેઓએ બતાવ્યા. ક્રીડાનું કુતૂહળ કરતા કરતા તે સવે મિત્રો સરિની પાસે ગયા. અને હાસ્યથી પ્રણામ કરી ત્યાં બેઠા અને કઈ કે, “હે ભગવતી આ અમારો મિત્ર ભવના ભાવથી ઉદ્વેગ પામેલા માનસવાળે છે અને આપની પાસે દીક્ષા લેવા અભિલાષા રાખે છે. આ જ કારણે સવને સુંદર
ગાર ધારણ કરીને આપના ચરણ-કમળમાં દુઃખ દલન કરનાર દીક્ષા અંગીકાર કરવા ભાવના રાખે છે. તે કૃપા કરીને દીક્ષા આપી, એને ઉપકૃત કરે.” એ સાંભળીને શ્રીચંડરુદ્ર આચાર્ય કોપથી વિચારે છે કે, “જુઓ તે ખશ કે, આ પાપીએ મારી મકરી કરે છે? તે આ સવે પિતાના વચન-વિલાસનું ફળ હમણાં જ મેળવેએમ વિચારી કહે છે કે, “જે તેમ જ હોય તે જલ્દી રક્ષા-(ખ) લાવે.” આ પ્રમાણે સૂરિએ કહ્યું, એટલે તેમાં ગમે ત્યાંથી પs શખ લાવ્યા. તરત જ કોપવાળા આચાર્ય ભયંકર ભ્રકુટીયુક્ત ભાતલ કરીને તેઓના દેખતાં જ મસ્તક ઉપર લાચા કરી નાખ્યો. એટલે મિત્રના મુખે વિક–ઝાંખા પડી ગયાં. તે પોતપોતાના સ્થાનકે ચાલ્યા ગયા.
ત્યારપછી નિમલ પરિણામવાળા શેઠપુત્ર બે હાથની અંજલી જેડી આચાઈના પાઠ-૫માં પ્રણામ કરી કહેવા લાગ્યું કે, “હે પ્રભુ! હવે મને દીક્ષા આપો. હાસ્ય મને બરાબર પરિણમ્યું છે. એટલે આચાર્યો તે હત્તમ શેઠકુલમાં જન્મેલા નબીરાને. સારી રીતે દીક્ષિત કર્યા. ફરી પણ તેમના ચરસ્થમાં પ્રણામ કરીને આ પ્રમાણે કહેવા લાગ્યા કે, “હે ભગવંત! અહિં મારા સગા-સ્વજનો, સંબંધીઓ ઘણા છે. એ મને ધર્મમાં અંતરાય અહિં થાય, તે બીજે કયાંય ચાય જઈએ.” એટલે જે એમ જ
"Aho Shrutgyanam
Page #472
--------------------------------------------------------------------------
________________
૧ ૪૪૨ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજેશનુવાદ છે, તો માર્ગની પડિલેહણ કરી આવ, એટલે “ઇ” એમ કહીને તે બચ. અતિવિનીત એવો તે શિષ્ય માગ તપાસીને પાછો આવ્યા. ત્યારપછી રાત્રે આચાર્ય ચાલવાને અશક્ત હેવાથી વૃદ્ધપણાના કારણે એકલા એક ડગલું પણ ચાલવા અસમર્થ હોવાથી નવદીક્ષિતની ખાંધ પર ભુજથી મસ્તક પકડીને ચાલ્યા. માર્ગમાં ખાડા-ટેકાથી ખલના થાય તે, સ્વભાવથી અતિક્રોધી હોવાથી તેનો તિરસ્કાર કરી મસ્તકમાં દાંડાથી માર મારે છે. તે નવદીક્ષિત મહાનુભાવ પોતાના મનમાં શુભભાવ ભાવતા વિચારવા લાગ્યા કે, “મેં કયાં આવા સંકટમાં નાખ્યા ! સુંદર સવાધ્યાય-ધ્યાનયુત ચિત્તવાળા આ મહામાને દુઃખ ઉપજાવ્યું. અરેરે ! મેં પાપનું કાર્ય કર્યું. પોતાના સમગ્ર સાધુના આચારા પાલન કરવામાં એક ચિત્તવાળા આમને મેં દુઃખ ઉત્પન્ન કરી ખરેખર મેં પાપ વતન કર્યું.
બહુ લાંબા વખતનું વૃદ્ધપણાથી જર્જરિત અને અશક્ત બનેલા ગાત્રોવાળા ભુવનના એક મહાન આત્માને અસુખ ઉપજાવ્યું, તે મેં પાપનું કાર્ય કર્યું છે. આવા પ્રકારના સુંદર પરિણામ વૃદ્ધિ પામવાના વિશુદ્ધ ગુફલધ્યાન પામેલા તે નવીન મુનિવરને નિર્મલ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી તે તેવી રીતે તેને લઈ જાય છે છે, જેથી લગાર પણ ખલના થતી નથી. ત્યારે આચાર્ય કહ્યું કે, “હે ભદ્ર! હવે તું કેમ બરાબર ખલના વગર મને ઉંચકી લઈ જાય છે?” “હે સ્વામી! અતિશય ભાવ પામેલ હોવાથી હવે મને બરાબર દેખાય છે. ત્યારે સૂરિએ પૂછયું કે, “પ્રતિપાતી કે અપ્રતિપાતી ?” ત્યારે નવશિષે કહ્યું કે, “અપ્રતિપાતી અર્થાત્ મેળવેલું કેવળજ્ઞાન પાછું ન ચાલ્યું જાય તેવા ક્ષાવિક ભાવથી.” ત્યારે ગુરુ મહારાજ પણ તેને સારી રીતે મિથ્યા દુષ્કૃત” કહે છે. જ્યારે સૂર્યોદય થયા, તે સમયે ચંડ રુદ્રાચાર્ય પિતાના શિષ્યને સખત દંડ મારવાથી મસ્તકમાંથી નીકળતી લેહીની ધાશથી ખરડાએલ શિષ્યને જાતે દેખ્યો. ત્યારપછી ઉપન થએલા વાગ્યવાળા આચાર્ય ચિંતવવા લાગ્યા કે, “અરે! કપાધન બની મેં આ મહાપાપ કર્યું છે. મેં આટલું પણ ન વિચાર્યું કે- “કોપ કરવાથી સંતાપને વધારે થાય છે, વિનય ભેદાય છે. હૃદયમાં સુંદર ભાવોનો ઉછેર થાય છે, પાપવચને પેદા થાય છે, કજિયા-કંકાસ કરવા પડે છે, કીર્તિ નાશ પામે છે, કુબુદ્ધિ પ્રાપ્ત થાય છે, પુણ્યોદયને નાશ થાય છે, સત્પરૂષોને પણ રોષ દુર્ગતિ આપે છે, માટે સજજન પુરુષોએ દોષવાળો આ રોષ દૂરથી જ ત્યાગ કરવા લાયક છે.”
બીજું આજે જ દીક્ષિત થએલા જ્ઞાન વગરના બાળકને, હજુ જિનમતને ૫, જેણે જાણેલ નથી, છતાં પણ દેખે કે તેની ક્ષમા કેવી અપૂર્વ છે? હું લાંબા સમયને દીક્ષિત હોવા છતાં, સિદ્ધાંત-સમુદ્રના તીરને પામેલા, તીર્થની પ્રભાવના કરનાર છતાં માશમાં આટલી હદને ક્રોધ છે. આ બાળક હોવા છતાં પણ આવા પ્રકારની ક્ષમાથી રંગાએલ છે–તે ઉત્તમ છે. પાકી વયવાળો થયા છતાં હું કેપમાં અંધ થયો છું. તો અત્યારે મેં તેને કંઈ પણ મનદુઃખ કર્યું હોય, તે હું વિધિથી શુદ્ધભાવ પૂર્વક
"Aho Shrutgyanam
Page #473
--------------------------------------------------------------------------
________________
અભવ્ય અંગારમદક આચાર્યની કથા
મિચછા મિ દુક્કડ” કરું છું. તે મારું પાપ નિષ્ફળ થાઓ. તે આચાર્યના હદયમાં પણ શુદ્ધભાવથી ઉત્તમ ભાવો પુરાયમાન થયા. તેમને પણ લોકાલોક પ્રત્યક્ષ દેખાય તેવું કેવલજ્ઞાન ઉતપન્ન થયું. કેવલી પર્યાય પાલન કરી ભયજીને પ્રતિબોધ પમાડી તે અને સર્વ કર્મો ખમાવીને શાશ્વતસ્થાન પામી ગયા. (૩૮) વળી કોઈ પણ અતિધર્મને અર્થ એવો શિષ્ય ચંડરુદ્રાચાર્યની જેમ અભવ્ય આચાર્ય વિષે પણ સેવા કરવાની ઇચ્છા પ્રવર્તાવે, તે તેના ત્યાગનો ઉપદેશ કર્તા કહે છે –
अंगारजीव-वहगो, कोई कुगुरू सुसीस-परिवारो । सुमिणे जईहि दिह्रो, कोलो गयकलह-परिकिष्णो।।१६८।। सो उग्गभवसमुद्दे, सयंवरमुवागएहिं राएहि ।
करहोवक्रवर-भरिओं, दिह्रो पोराण-सीसेहि ॥ १६९ ॥ ઉત્તમ શિષ્યાથી પરિવારેલ કોલસી રૂપ જીવના અવાજ અને તેમાં જીવવા ક૨ના૨ કેઇ (અજીવમાં જીવસંજ્ઞા સ્થાપનાર) સંસાર સુખ મેળવવાની કુવારના પામેલ કોઈ કુગુરુ સારા શિાથી પરિવરલ હતું. તેને કોઈ મુનિઓએ સવપ્નમાં હાથીના બચ્ચાંઓથી પરિવરલ ભુંડરૂપે છે. તેને હગ ભવ-સમુદ્રમાં આથડતા પૂર્વભવના શિષ્યો અને અત્યારે સ્વયંવરમાં આવેલા રાજપુત્રોએ ઘણા બારથી લદાએલા એવા ઉટપણે જે અને ત્યારપછી તેને ભાથ્થી મુક્ત કરાવ્યા. (૧૬૮–૧૬૯) તેની વિશેષ હકીકત આ કથાથી જાણવી–
ગજનક નામના નગરમાં ઘણા ઉત્તમ સાધુઓના ગણુથી પરિવરેલા વિજયસેન નામના આચાર્ય સુંદર ધર્મ કરવામાં તત્પર તેઓ ત્યાં માસક૫ કરીને પહેલા હતા. તે આચાર્યના શિને પાછલી રાત્રિના સમયે એવું ન જોવામાં આવ્યું કે,
પાંચસે નાના હાથીના ટેળાંથી પરિવાર એક ભુંડ વસતિમાં પ્રવેશ કરતે હતે. વિસ્મય પામેલા તેઓએ આ સવપ્નનો ફલાદેશ પૂછયે. એટલે ગુરુએ તેમને કહ્યું કે, ગુરુ કોલ (કુંડ) ચરખા અને સાધુઓ હાથી સરખા એવા અહિં આવશે.
કઃપવૃક્ષના વનથી શોભાયમાન એરંડાના વૃક્ષ અને પાંચસો ઉત્તમ મુનિવરોથી પરિવરલ એવા અંગારમાં આચાર્ય આવ્યા. સાધુઓએ તેમની ઉચિત પરોણાગત કરી. હવે અહિંના સ્થાનિક મુનિઓએ કોલની પરીક્ષા માટે ગુરુના વચનથી માગું પરઠવવાની ભૂમિમાં ગુપ્તપણે કોલસી નંખાવી. સાધુએ તેમને દેખવા માટે કોઈક પ્રદેશમાં સંતાઈ રહેલા છે, ત્યારે પરોણા તરીકે આવેલા સાધુઓ જયારે કાયિકીભૂમિમાં ચાલતા હતા, ત્યારે કોલસી ઉપર પગના ચાલવાથી ઉત્પન્ન થતા ક્રશ કશ શબ્દના શ્રવ
થી તેઓ “આ શું, આ શુ” એમ બોલતા “મિચ્છામિ દુક્કડ” આપતા હતા. અંગાના કશ ક્રશના શોના સ્થાનમાં જલદી નિશાની કરતા હતા કે, સવારે તપાસીશું કે આ
"Aho Shrutgyanam
Page #474
--------------------------------------------------------------------------
________________
( ૪૪૪ ]
પ્રા. ઉપદેશમાલામો પૂજાનુવાદ શું હશે? આમ બુદ્ધિ કરીને જલ્દી પાછા ફરી જાય છે. તે સમયે તેમના ગુરુ તે આ શબ્દોથી તુષ્ટ થયા કે, “અહો! જિનેશ્વરોએ આવાઓને પણ જીવ તરીકે ગણાવ્યા છે !” એમ બોલતા હતા. પિતે અંગારાને ખરેખર પગથી ચાંપતા ચાંપતા કાવિઠભૂમિએ ગયા. આ હકીકત તે સાધુઓએ પિતાના આચાર્યને જણાવી. તેણે પણ પિલા સાધુઓને કહ્યું કે, “હે તપસ્વી મુનિવર ! આ તમારા ગુરુ ભુંડ છે. અને આ એના ઉત્તમ શિષ્ય હાથીના બચ્ચા સરખા મુનિવરો છે. ત્યારપછી એક સમયે પણ સાધુઓને વિજયસેન આચાર્ય યથાયોગ્ય દિશાન્ત હેતુ, યુક્તિથી સમજાવીને કહ્યું કે, “હે મહાનુભાવો ! આ તમારા ગુરુ નક્કી અભ૦થ છે. જે તમને મોક્ષની અભિલાષા હોય, તો કદી તેનો ત્યાગ કરો. કાળું કે, જે ગુરુ પણ મૂઢ ચિત્તવાળા થયા હોય અને ઉમાગે લાગેલા હોય, તે વિધિથી તેને ત્યાગ કરો રોગ્ય છે. નહિંતર દોષ-પ્રસંગ ઉત્પન્ન થાય છે.
આ પ્રમાણે તેઓએ શ્રવણ કરીને તેને જદી ત્યાગ કર્યો. ઉગતપ વિશેષ કરીને તેઓએ દેવ-સંપત્તિઓ મેળવી. પરંતુ અંગારમાં તે સમ્યગજ્ઞાનથી વિવર્જિત હોવાથી લાંબા કાળ સુધી કાનુષ્ઠાન કરતા હોવા છતાં ભાવમાં દુઃખને જોગવનારા થયા. પિતા પાંચસે શિષ્યો દેવલોકમાંથી અવી ભરતક્ષેત્રમાં વસંતપુર નામના ઉત્તમ નગરમાં જિતશત્રુ રાજાના પુત્રપણે થયા. રૂપ-ગુણથી શોભાયમાન સમગ્ર કળા-સમૂહના જાણકાર તેઓ મનહર તરુણપણું પામ્યા. દેવકુમારની આકૃતિ સરખા, અસાધારણ પાકમ અને પ્રતાપના વિસ્તારવાળા એવા તેઓ પૃથ્વીના રાજાઓની પર્ષદામાં પ્રસિદ્ધિ પામ્યા. હવે હસ્તિનાપુરના કનકાવજ રાજાએ પોતાની અદભુત રૂપવાળી પુત્રીના રવયંવરમાં આમંત્રણ આપ્યું. ત્યાં આવી પહોંચ્યા. એટલે તેઓએ આખા શરીર પ્રચંડ ખરજવું (મસ) વૃદ્ધિ પામેલ, પુષ્કળ ભાર લાદેલ, મહારોગવાળા એક ઊંટ જે. વળી પીઠ ઉપર ન સમાવાથી ગબે ભાર લટકાવ્યા હતા. બીજે પણ ઘણો સામાન લાદે હતા, પીડાથી અતિવિરસ શબ્દ કરતો લગીર પણ ચાલવાને અસમર્થ હતો. યમદ્દત સરખા કૂર પામર લોકોથી વારંવાર આગળ-પાછળથી ચાબુકના ફટકાથી માતે હતે. અતિશય કરુણાથી ફરી ફરી તેને જોતાં જોતાં તે રાજકુમારોને જાતિસ્મરણ થયું.
સને આગળનો સાધુભવ યાદ આવ્યા. આ તે જ કે આપણા ગુરુ સૂરિ હતા, તે અત્યાર ઉટ થયા છે. દેવભવમાં આવે એ આ નક્કી જાણેલું હતું કે, તેવા પ્રકારને જ્ઞાન ભંડાર હતા, તેવા પ્રકારની તરવારની તીક્ષણ કાર સરખી ક્રિયા કરતા હતા, તેવા પ્રકારનું આચાર્યપદ વિશેષ પામેલા હતા. આવા આ ગુણજન હતા. તો પણ સમ્યકત્વ કે તવને લેશ ન પામેલા હોવાથી કલેશ ઉપાર્જન કરીને ભવાટવીમાં અથડાતા એવા તે આવી દુઃખી અવસ્થા પામેલા છે, અરેરે ! જિનેશ્વર ભગવંતના વચનની શ્રદ્ધા ન કરનાર એવા દ્રોહનો કે પ્રભાવ છે કે, જે આચાર્ય પદવીને પામવા છતાં આવી અવસ્થા પામ્યા. વળી “શરીર તદ્દન સુકાઈને કુશ બની જાય, તેવી સંte
"Aho Shrutgyanam
Page #475
--------------------------------------------------------------------------
________________
પુ૫ચૂલાની કથા
[ ૪૪૫ ] તપસ્યા ધારણ કરો, સાચી મતિ વહન કરે, બ્રહ્મચર્ય સુંદર પાલન કરી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરો, વ્યાખ્યાન સંભળાવીને કેના ઉપર ઉપકાર કરો, જીને અભયદાન આપો. આ સર્વ ક્રિયાઓ તે જ સફળ થાય, જે હૃદયમાં શુદ્ધ શ્રદ્ધા હોય, નહિંતર આ સર્વે અનુષ્કાને નિષ્ફળ થાય છે.” અતિ કરુણાથી તેના માલિક પામર લોકોને તેમની ઈચ્છા પ્રમાણે ધન આપીને તરત તે બિચાશ ઉંટને છોડાવ્યા. આ જેવાથી જેમને તીવ્ર વૈરાગ્ય ઉપન્ન થએલે છે, એવા સંવેગના આવેગથી મોટા વિવેકના પ્રસંગથી કામ -ભેગોને ત્યાગ કરી વયંવર-મંડપને છોડીને શ્રી આર્યસમુદ્ર નામના આચાર્ય પાસે પ્રવજ્યા અંગીકાર કરીને ઉજજવલ કલ્યાણકારી મહા આત્મવિભૂતિ ઉપાર્જન કરીને જલ્દી તેઓ સંસાર સમુદ્ર તરી જશે. (૩૪) અંગારમÉકાચાર્યની કથા પૂ. ગાયા અક્ષરાર્થ—અંગારારૂપ ને વય કરનાર, પગ ચાંપવાથી ઉત્પન્ન થતા શબ્દથી આનંદ પામતા અને બળાત્કાર-જોરથી અંગા ઉપર ચાલવાથી જીના વધ કરનાર થયા. આચાર્યપદ પ્રાપ્ત થવા છતાં પણ આવા કિલષ્ટ પરિણામ કેમ થયા ? તે કે ભવના સુખમાં આનંદ માનતે હોવાથી, માટે જ કહે છે કે
संसार-वंचणा नवि, गणंति संसार सूअराजीवा ।
सुमिणगएणवि केई, बुझंति पुप्फचूला वा ॥ १७० ।। અપવિષય સુખમાં આસક્ત થએલા એવા સંસારના ભુંડ સરખા જીવોને નારકાદિકના દુઃખથાનની પ્રાપ્તિથી ઠગાએલા, બરફી ખાતર બાળક કડલી આપી દે તો ઠગાય છે, તે બાળકને ખ્યાલ હેતું નથી. એવા અજ્ઞાની બાળક સરખા આત્માઓ અપવિષય સુખાધીન બની દુર્ગતિનાં મહાદુઃખો ઉપાર્જન કરી ઠગાય છે, તેઓ ભારેમી ભવરૂપી કિચડમાં કેલ-(ભુંડ) સરખા સમજવા. શું આવે છે તેવા હોય છે? તો કે નહિં. કેટલાકને સ્વપ્ન માત્રથી પ્રતિબદ્ધ થાય છે. જેમ કે પુપચૂલા (૧૭૦), તેનું ઉદાહરણ કહે છે –
શ્રી પુષપદંત નામના નગરમાં પ્રચંડ શત્રુપક્ષને પરાજિત કરવામાં સમર્થ એ પુકેતુ નામને માટે રાજા હતા. તેને પુષ્પવતી નામની રાણ તથા યુગલપણે જન્મેલા પુષ્પશૂલ અને પુષ્પચૂલા નામના પુત્ર-પુત્રી હતાં. તે બંને ભાઈ-બહેનનો અતિગાઢ પરસ્પરને સનેહ દેખી મોહથી આ બંનેનો વિયોગ કેમ કરાવે એમ ધારી તેમને પરણાવ્યા. ભાઈ-બહેનનાં લગ્ન કરવાં–તે યુક્તિથી પણ ઘટતુ નથી, તે સંભવ પણ હોઈ શકતા નથી, પરંતુ પ્રભુત્વના અભિમાનયુક્ત ચિત્તવાળા તે પણ કરે છે અને દેવ પણ તે પ્રમાણે કરે છે. આ બનાવથી પુવતીને આઘાત લાગ્યો અને નિર્વેદથી દીક્ષા લીધી, દેવપણું પામી એટલે પિતાના પુત્ર-પુત્રીના કુચરિત્રનો વિચાર કરે છે. હે નિષ્ફર દેવ ! આ તે મારા ઉત્તમકુળમાં જન્મેલા બાળકોનો આ લોક અને પરલોક-વિરુદ્ધ આ સંબંધ કેમ કર્યો? આ લોકમાં અપયશને ડિડિમ વગડાવ્યો અને
"Aho Shrutgyanam
Page #476
--------------------------------------------------------------------------
________________
[ ૪૪૬ ]
પ્રા. ઉપલેશમાતાને ગુજરાનુવાદ પરલેકમાં અતિતીહણ દુખ-સમૂહ ભેગવવા પડશે. એમ છતાં પણ આ પાપથી તેમને મારી બુદ્ધિથી છોડાવું. એમ વિચારી પુછપચૂલા પુત્રીને પ્રતિબોધ કરવા માટે વપ્નમાં અતિતીવ્ર દુઃખથી ભરપૂર નારકીએ ક્ષણવારમાં બતાવી. અતિશય ભયંકર નારકી દેખી તે જલદી પ્રતિબધ પામી. આ સર્વ દેખે વૃત્તાન્ત રાજાને જણાવ્યો.
શાએ પણ અનેક પાખંડીને લાવી દેવીના વિશ્વાસ માટે પૂછયું કે, “અરે! નર કેવી હોય અને ત્યાં દુઃખે કેવા હેાય? તે કહે. પિતા પોતાના મતાનુસાર દરેક પાખંડીઓએ નરકને વૃત્તાન્ત જણાવ્યું, પણ દેવીએ તે ન માને. એટલે રાજાએ બહુશ્રુત પ્રસિદ્ધ વૃદ્ધ એવા અતિકિાપુત્ર આચાર્યને બોલાવી પૂછયું, તેમણે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે યથાર્થ વૃત્તાના જણાવ્યું. એટલે પુષ્પચૂલા દેવીએ ભક્તિપૂર્ણ માનસી કહ્યું કે, “શું તમને પણ આ સવપ્ન આવેલું હતું?” ત્યારે ગુરુએ કહ્યું કે, “હે ભદ્ર! જિનમતરૂપી મણિ-દીપકના પ્રભાવથી તેવી કોઈ વસ્તુ નથી કે, જે ન જાણી શકાય, નરકને વૃત્તાન્ત તે કેટલે માત્ર છે?' વળી બીજા કોઈ સમયે તેની માતાએ સવપ્નમાં સ્વર્ગ બતાવ્યો જેમાં આશ્ચર્ય ઉત્પન્ન કરનારી ઘણી વિભૂતિથી શોભાયમાન દેવ-સમૂહ હતો. પ્રથમ પૂછયું હતું, તે પ્રમાણે ફરી પણ રાજાએ દેવકનું સ્વરૂપ પૂછયું. એટલે આચાયે’ યથાર્થ સવરૂપ જણાવ્યું. આ સાંભળી પુપચૂલા હર્ષ પામી. ભક્તિથી તેમના ચરણમાં નમસ્કાર કરી પૂછવા લાગી કે, “દુર્ગતિનું દુઃખ કેવી રીતે થાય અને વર્ગનું સુખ કેવી રીતે થાય ?' ત્યારે ગુરુએ કહ્યું કે, “હે ભદ્રે ! વિષય સુખની આસક્તિ વગેર પાપે સેવન કરવાથી નરકનાં દુઃખ થાય છે અને તેના ત્યાગથી વર્ગના મુખે મળે છે. ત્યારે તે પ્રતિમા પામી અને ઝેરની જેમ વિષય-સંગને ત્યાગ કરીને પ્રત્રજ્યા અંગીકાર કરવા માટે શાને પૂછયું. બીજા કોઈ સ્થાનમાં વિહાર ન કરવાની શરતે મહામુશીબતે ન્યાયનીતિ સમજનાર રાજાએ રજા આપી.
દીક્ષા અંગીકાર કરીને ચારિત્રને એવો ઉદ્યમ કરવા લાગી કે, જેથી કર્મમલની નિજ થવા લાગી. હવે દુષ્કાળ સમય હોવાથી અવિચિકાપુત્ર આચાર્ય પોતાના સર્વ શિને દુર દેશમાં મોકલી આપ્યા, પિતાનું જંઘામલ ક્ષીણ થએલું હોવાથી વિહાર કરવાની. શક્તિ ન હોવાથી આચાર્ય એકલા અહિં રોકાયા હતા. આ સાવી રાજાના ભવનમાંથી આચાર્ય માટે આહાર-પાણી લાવી આપતી હતી. આ પ્રમાણે કાળ વહી રહેલો હતો, અત્યંત શુદ્ધ પરિણામવાળી પુષ્પચૂલા સાધ્વીએ ઘાતકર્મનો નાશ કરી કેવલજ્ઞાન મેળવ્યું. આગળ જે વિનય કરતા હોય, તે કેવલી થવા છતાં પણ જ્યાં સુધી સામાં ન જાણે, ત્યાં સુધી ઉ૯લંઘન ન કરે. એ પ્રમાણે સાધ્વીને કેવળજ્ઞાન થયું છે, તે આચાર્યને હજુ ખબર નથી, જેથી પહેલાના કુકમથી અશન-પાન લાવી આપે છે. એક સમય સળેખમ શરદીથી પીઠા પામેલા આચાર્યને ગરમ ભેજનની વાંછા થઈ. (૨૫) જયારે થાય સમય થયા, ત્યારે ઈચ્છાનુસાર ભજન પ્રાપ્ત થવાથી વિસ્મય પામેલા સૂરિ સાવીને પૂછે છે કે, આજે મારા મનનો અભિપ્રાય તે કેવી રીતે જાણે? વળી અતિદુર્લભ
"Aho Shrutgyanam
Page #477
--------------------------------------------------------------------------
________________
અગ્નિકાપુત્રાચાર્યની કથા
[ ૪૪૭ ] ભોજન અકાલરહિત તરત કેવી રીતે હાજર કર્યું? સાધ્વીએ કહ્યું કે, “જ્ઞાનથી” કયા જ્ઞાનથી ? પ્રતિપાતી કે અપ્રતિપાતી જ્ઞાનથી જોયું?” ત્યાર “પ્રતિપાતથી રહિત એવા કેવલજ્ઞાનથી.” એટલે પિતે પિતાને ઠપકો આપતા કહેવા લાગ્યા કે, અનાર્ય એવા મને ધિક્કાર થાઓ કે, મહાસવવાળા કેવલીની મેં આશાતના કરી.
આમ આચાર્ય શેક કરવા લાગ્યા. “હે મહામુનિ ! તમે શોક ન કરે, નહિં ઓળખાએલા કેવલી પણ આગળની સ્થિતિનું ઉલ્લંઘન કરતા નથી, આ પ્રમાણે શોક કરવાનો નિષેક કર્યો. “હું ઘણા લાંબા સમયથી શ્રમણપણું પાછું છું, છતાં પણ મને નિવૃત્તિ કેમ પ્રાપ્ત થતી નથી ? આ પ્રમાણે સંશય કરતા આચાર્યને તેણે ફરી કહ્યું કે, “હે મહામુનિ ! તમને શંકા કેમ થાય છે? કારણ કે, ગંગાનદી પાર ઉતરતાં તમે પણ જલ્દી તે કર્મને ક્ષય કરી કેવલજ્ઞાન અને મુક્તિ સાથે મેળવશે. એમ સાંભળીને આચાર્ય નાવડીમાં બેસીને ગંગા ઉતરવા અને સામે પાર જવાની અભિલાવાવાળા પ્રવર્તતા હતા, તેમ તેમ કર્મના દેષથી નાવડીને ભાગ ગંગાનદીના ઉંડા જળમાં ડૂબવા લાગ્યો. સર્વના વિનાશની શંકાથી નાવિકોએ અગ્નિકાપુત્ર આચાર્યને નાવડીમાંથી જળ મધ્યમાં ફેંકી દીધા. એટલે અતિશ્રેષ્ઠ પ્રશમરસની પરિણતિવાળા અતિપ્રસન્ન ચિત્તવાળા પિતે સર્વ પ્રકારે સમગ્ર આસવદ્વા૨ બંધ કરીને દ્રવ્ય અને ભાવથી ઉત્તમ નિઃસંગતા પામેલા અતિવિશુદ્ધમાન દઢ થાનનું ધ્યાન કરતા સર્વ કમનું નિમંથન કરી પાણી એ જ સંથારો પામેલા છતાં અત્યંત અદભુત નિરવદ્ય જોગવાળા તેમને મનવાંછિત એવી સિદ્ધિ નિવ-લાભથી પ્રાપ્ત થઈ. પુપચૂલા કથા પ્રસંગે આવેલ અગ્નિકાચાર્ય દષ્ટાંતથી બીજે ઉપદેશ આપતાં જણાવે છે કે –
जो अविकलं तवं संजमं च साहू करिज्ज पच्छाऽवि ।
अनियसुय व्य सो नियगमट्टमचिरेण साहेइ ॥ १७१ ॥ જે મુનિએ બાર પ્રકારનો સંપૂર્ણ તપ તેમ જ પૃથ્વીકાય આદિ છ કાય ના રક્ષણ સ્વરૂપ સંપૂર્ણ સંયમ કરે છે, પર્યન્તકાળમાં પણ જેઓ આવા તપ-સંયમનાં અનુષ્ઠાન કરે છે, તેઓ અન્નિકાપુત્ર આચાર્યની જેમ જલ્દી પોતાના ઇછિત કાર્યની સિદ્ધિ કરે છે. (૧૭૧) અગ્નિકાપુત્રાચાર્યની કથા
ઉત્તર મથુરામાંથી એક વેપારી દક્ષિણ મથુરામાં વેપાર માટે ગયો હતો, ત્યાં કોઈક વેપારી સાથે મૈત્રી કરી તેણે પિતાને ત્યાં ભેજન માટે નિમંત્રણ આપ્યું. ભજનસમયે તેની બહેન વીંજ નાખતી હતી. એવી અવિકાકન્યાને દેખી. તેમાં અતિશય અgશગ અને મત્ત ચિત્તવાળાએ અનેક પ્રકારે માગણી કરી, તેની સાથે લગ્ન કર્યા. ભાઈને બહેન પર એટલો નેહ કે, તેને સાસરે મોકલતો નથી. અતિશય આગ્રહ કર્યો, ત્યારે નેહી ભાઈએ એમ કહ્યું કે, “બહેનને મોકલીશ, પરંતુ ભાણિયાનું મુખ દેખ્યા પછી મિકઢીશ.” કઈક સમયે લાંબા કાળે પિતાની માંદગીને
"Aho Shrutgyanam
Page #478
--------------------------------------------------------------------------
________________
[ ૪૪૮ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનુવાદ પત્ર આવ્યો કે, હે પુત્ર! જે તું કૃતજ્ઞ હેય, તે અમારા જીવતાં અમને મળવા આવ.” સમયને ઓળખનારી અશ્વિકાએ પિતાના બંધુને સમજાવ્યો કે, “આવા સમયે જવાની રજા આપ. પ્રસૂતિ સમય નજીક હોવા છતાં પિતાના ભરની સાથે બહેનોને મકતી. માગ વચ્ચે જ પુત્ર જન્મ્યા, તેનું નામ ન પાડયું. “ આપણે સ્થાને સ્થિર થઈશું, એટલે ઉત્સાહપૂર્વક નામ થાપન કરીશું.” સમગ્ર લોકો તેને રમાડતા હતા, ત્યાર અનિકાપુત્ર કહીને હુલામણા નામથી બોલાવતા હતા. ત્યાર પછી તેનું તે જ નામ પ્રસિદ્ધિ પામ્યું. કદાચ આપણે હમણાં બીજું નામ આપીશું, તે પણ તે નવું નામ રહેશે નહિં. તેથી ગામમાં આવ્યા પછી તેઓએ તે અનિકાપુત્ર જ નામ કાયમ રાખ્યું. મોટો થયો, પ્રવ્રયા અંગીકાર કરી. આગમન ૨હસ્ય ભટ્ટ, આચાર્યપદ પ્રાપ્ત કર્યું. નવકપ નિરંતર વિહાર કરતા કરતા પિતાના સમગ્ર પરિવાર સહિત કોઈ વખત પુષ્પદંત નગરમાં આવ્યા. બાકીનું સર્વ પહેલી કથામાં કહેવાયું છે. (૧૭૧)
માણસો પીડાવાળા થાય, ત્યારે ધર્મ-તત્પર થાય છે ”-–એમ જેઓ માને છે, તેને આશ્રીને કહે છે –
सुहिओन चयइ भोए, चयइ जहा दुक्खिओत्ति अलियमिणं । चिक्कणकम्मो लित्तो न इमो न इमो परिच्चयई ।। १७२ ॥ जह चयइ चक्कवट्टी, पवित्थरं तत्तियं मुहुत्तेण । न चयइ तहा अहन्नो, दुब्बुद्धी खप्परं दमओ ॥१७३।। देहो पिवीलियाहि, चिलाइपुत्तस्स चालणी व्व कओ । तणुओवि मण-पओसो, न चालिओ तेण ताणुवरि ॥१७४॥ पाणच्चएऽवि पावं, पिवीलियाएऽवि जे न इच्छंति । ते कह जई अपावा, पावाइँ फरंति अन्नस्स ? ॥ १७५ ॥ जिणपहअ-पंडियाणं, पाणहराणऽपि पहरमाणाणं ।
न करंति य पावाई, पावस्स फलं वियागंता ॥१७६।। જે પ્રમાણે દુઃખથી દાઝે જીવ ભેગોનો ત્યાગ કરે છે, તેમ વિષય-સુખમાં ડૂબેલા ભોગેનો ત્યાગ ક૨તા નથી. આ વાત બરાબર નથી, પરંતુ જે જ્ઞાનાવરણીય વગેરે ચીકણાં કર્મથી લેપાએલો હોય, તે સુખી હોય કે દુઃખી હોય, પણ તેવા જીવો ભોગેનો ત્યાગ કરતા નથી. માટે આ વિષષમાં જે હલુકમ થાય, તે જ ભોગેનો ત્યાગ કરી શકે છે, પરંતુ સુખી-દુઃખી પણું કારણ નથી. (૧૭૨) જેમ ચક્રવર્તી ભરત વગેરેએ છ ખંડ-પ્રમાણ મહારાજયરૂપ પરિગ્રહને ક્ષણવારમાં ત્યાગ કર્યો, તેમ નિગી ટુબુદ્ધિવાળો ઢમક ઢીબડાને પણ ત્યાગ કરી શકતો નથી. (૧૭૩)
"Aho Shrutgyanam'
Page #479
--------------------------------------------------------------------------
________________
માનકરુણા
[ ૪૪૯ } જેઓને કમેં વિવ૨ આપેલું છે, અથવા હલુકમ થયા છે, તેઓ દેહનો પણ ત્યાગ કરે છે. જેમ કે, આગળ જેની ક્યા કહેલી છે, એવા ચિલાતીપુત્રના શરીરને ધીમેલ-કીડી વગેરેએ ફલી-ફાલીને ચાલણ જેવું શરીર કરી નાખ્યું હતું તે પણ તે કીડી વગેરે ઉપસર્ગ કરનાર ઉપર મનથી પણ દ્વેષ કર્યો ન હતો, તેમ તેમને શરીરપીડા પણ કરી ન હતી. (૭૪) પ્રાણુને નાશ થાય, તે પણ કીડી વગેરે ઉપર દ્રોહ-દુખ કરવાની ઈચ્છા કરી નથી, તો પછી મનુષ્યને પીડાદ્રોહ કરવાની વાત જ કયાં રહી? તે પ્રમાણે સાધુએ પાપ હિત હોય છે, તેઓ બીજા તરફ પાપ કરવાની વાત જ અસંભવિત છે. (૧૭૫) નિરપરાધી ઉપર ભલે અપકાર ન કર, પણ અપરાધી ઉપર કોઈ ક્ષમા રાખતા નથી. એમ જે માનતા હોય તેને આશ્રીને કહે છે.
પ્રભુના માર્ગને ન જાણનાર એવા મિથ્યાદષ્ટિ પુરુષાધામ પ્રાણુ નાશ કરવા માટે પ્રહાર કરતા હોય, તેવા ઉપર સાધુઓ પ્રતિપ્રહાર કરવા રૂપ પાપ કરતા નથી. જ શબ્દથી ઉલટા તેવાઓ ઉપર ભાવકરુણ કરે છે. જેમ કે- કંઈક પુરુષ કઠેર વચનોથી મારું અપમાન કરે, તે મારે ક્ષમા આભરણ જ ધારણ કરી હર્ષ પામવો. શાક એટલા માટે કરે કે, “આ બિચારો મારા નિમિત્તે ચારિત્રથી ખલના પામ્યા. નિરંતર જેમાં દીનતા સુલભ છે–એવા સુખ વગરના જીવ લેકમાં જે મારી વિરુદ્ધ મારા અવગુણ બેહીને કોઈ આનંદ પામતું હોય, તે સુખેથી મારી સમક્ષ કે પરોક્ષ ભલે ખુશીથી બેલો. અહુદુઃખવાળા જગતમાં પ્રીતિને વેગ મળ દુર્લભ છે. મારી નિજાથી જે જગત કે લેકે સતેષ પામતા હોય તે તે પ્રયાસ કરનાર મારા ઉપર ઉપકાર કર્યો છે. કલ્યાણાર્થી પુરુષે બીજાના સંતેષ માટે દુઃખથી ઉપાર્જન કરેલ એવા ધનને પણ ત્યાગ કરે છે. ઘૂમરી અને અંધકારથી પરવશ થએલા અજ્ઞાની વિપરીત ચેષ્ટા કરનારા એવા ત૫રવીને જે હુ કષ્ટ કરનાર થા, તે હિતકારી દ્વેષ કરનારા વિષે જે મને કૃપા ન થાય તે યથાર્થ ન સમજનારા અને ધિક્કાર થાઓ. (૧૭૬) હવે વ્યવહારથી પાપનું ફળ કહેવાની અભિલાષાવાળા કહે છે –
વ-માર–મવાવાળ-ઢાળ-પથ--વિરોવાળ ! सव्व-जहन्नो उदओ, दस-गुणिओं इकसि कयाणं ॥१७७। तिव्ययरे उ पओसे, सय-गुणिओसयसहस्स-कोडि-गुणो। कोडाकोडिगुणों वा, हुज्ज विवागो बहुतरो वा ।।१७८॥ के इत्थ करंतालंबणं इमं तिहुयणस्स अच्छेरं । जह नियमा खवियंगी, मरुदेवी भगवई सिद्धा ॥१७९।। कि पि कहिं पिकयाई, एगे लद्धीहि केहिऽवि निभेहि। વળવું--જીમા, તિ છાયબ્રા | ૨૮૦ ||
"Aho Shrutgyanam
Page #480
--------------------------------------------------------------------------
________________
{ ૪૫૦ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજાવાદ
निद्दिसंपत्तमहनो, पत्थितो जह जणो निरुत्तप्पो । હૃદ નાસરૂં સ ્ વસેલયુદ્ધ ઋદ્ધિ (f) વષ્ઠિતો ૨૮॥
ફાઈ ખીજાને તાડન કરવુ, તેના પ્રાથૅના નાશ કરવા, ખાટાં કલક આપવાં, પારકું ધન પડાવી લેવુ', ફાઈનાં મમાં પ્રકાશિત કરવા—આ વગેરે પાપે એક વખત કર્યો હોય તે ઓછામાં ઓછુ દશગણુ તેનુ' તેવુ' જ ફળ આપણે ભેગવવુ' પડે. ખાકરા પરિણામથી તેવાં પાપા કર્યો હોય, તેા તેનાં અનેકશુ ! જીવને ભાગનવાં પડે (૧૭૫) તે કહે છે—
અપ્રીતિ-લક્ષણ અતિપ્રમાણમાં દ્વેષ સહિત તે તાડન, વય, કલ`કદાન વગેરે પાપા ૪૨, તા સેા ગુણુ, હાર ગુહ્યુ, લાખ ગુણુ, ક્રેાડા ગણુ તેનુ ફળ મેળવે. દ્વેષ એછાવત્તા પ્રમાણમાં થાય, તેને અનુસારે તેને ઉદય-વિપાક-પાપનુ ફળ ભાગવું પડે છે, (૧૭૮) આ સમજીને જેમ શરૂથી ક્રમના સંબંધ ન થાય, તેમ અપ્રમાદ કરવા. અપ્રમાદ કરવાથી શૈા લાભ! તેનાથી સાધ્યસિદ્ધિ કે કમના ક્ષય થાય તેવે એક્વે નિયમ નથી. આ તા જે કાળે જે ખનવાનું હોય તેમ બને છે. મરુદેવામાતા, ભરત, નકલચીરી વગેરેને અણુધાર્યાં ક્રમના ક્ષધ થયા હતા. આવા પ્રકારના તો કરી ક્રમમાં ઉદ્યમ કરનારને ભેળવે, તેને હિતશિક્ષા આપતાં કહે છે—
કેટલાક યથાય તત્ત્વ ન સમજનાર આ વિષયમાં ત્રણે ભુવનમાં આશ્ચય કારી અને કદાચિત મનનાર એવા ભાવરૂપ મરુદેવી માતાને દાખલે આપી કહે છે કે, તપ-સંયમ કર્યો વગર પશુ ક અપાવી સિદ્ધિ પામ્યાં, તે પ્રમાણે અમે પણ સિધિ પામીશું. અપ્રમાદ-તપ-સ’યમની જરૂર નથી. હાથીની ખાંધ પર બેઠેલાં મરુદેવા માતાએ ઋષસ ભગવતના ઉપર સમવસરણમાં ત્રણ છત્રે વગેરે અતિશય દેખીને પાતાના આત્મામાં અત્યંત પ્રમાદાતિશય ચવાથી ઉદ્ભષ્ઠિત થયેલા જીવવીય થી ક્રમના
ચ કર્યો, કેવલજ્ઞાન થયુ, તે જ સાથે આયુષ્યના ક્ષય અને માક્ષપ્રાપ્તિ થઈ, તેમ અમને પણ માઆપ તપ-સંયમ-અપ્રમાદ પ્રયત્ન કર્યા વગર આપેઆપ કેવલજ્ઞાન મળશે. અપ્રમાદ-ઉદ્યમ કરવાની શી જરૂર છે ! મરુદેવીની સિદ્ધિ થઈ એ કથા આગળ બાહુબલિની કથામાં કહેલી છે. આવું આલંબન કેટલાક અલ્પબુદ્ધિવાળા ગ્રહણ કર છે, તે અયુક્ત છે, અનતા કાળે કાઈક વખત ઉત્પન્ન થનાર હોવાથી આત્મરૂપ આ બનાવ ગણેલા છે, આશ્ચયભૂત પદાથ' આકસ્મિક થએલા હોય તે સને લાગુ પાડી શકાય નહિ.
કાઈ વખત મનુષ્ય-સ્ત્રીની કાકઉદરમાં ઉત્પત્તિ થઈ હોય, તેથી સર્વત્ર તેવા વ્યવહારને અભાવ છે. માગમમાં પશુ ચ'ભળાય છે કે, આવા પ્રકારનાં આશ્ચર્યોં થયાં છે. ભગવંતને કેવલજ્ઞાન પછી ઉપસ, મહાવીર ભગવતના ગર્ભનું અપહરણ, સી તીથર, ભગવતની પ્રથમ દેશનામાં કાઈએ દીક્ષા ગ્રહણુ ન કરી, કૃષ્ણ વાસુદેવન
"Aho Shrutgyanam"
Page #481
--------------------------------------------------------------------------
________________
આના આલંબન ન લેવાય
[ ૪૫૧ } અપરકંકામાં જવાનું થયું, સૂર્ય—ચંદ્રનું મૂળ વિમાન સાથે અહિં નીચે આવવું, હરિવંશકલની ઉત્પત્તિ, અમરેન્દ્રનો ઉત્પાત, મોટી કાયાવાળા ૧૦૮ની સામટી એક સમયમાં સિદ્ધિ, અસંયતની પૂજા, આવા બનાવો અનંતકાળ ગયા પછી બને છે. [ આવાં થએલાં આશ્ચર્યનાં આલંબન ન લેવાં. તેમ કરવાથી માજિદુર્લભ થાય છે. “ચરિત ભર્યું બહુ લોકમાં જ ભરતાદિકના જેહ, છેડે શ્રેમ વ્યવહારને છ બધિહરે નિજ તેલ.” ૧૨૫ ગાથાનું યશોવિ૦ સ્તવન ] (૧૭૯) કાકડું વગેરે કેટલાક પ્રત્યેકબુદ્ધ પુરુષોએ કોઈક વખત કઈક સ્થાને કર્મ આવરણના ક્ષયપશમરૂપ લબ્ધિ વડે કોઈક વૃષભાદિક પદાર્થ દેખવાથી સમ્યકત્વ કે ચારિત્રને લાભ પ્રત્યેકબુદ્ધ કરે છે, તે આશ્ચર્થભૂત દાન અપ હોય છે અને તેનું આલંબન ગ્રહણ કરવું ગ્ય નથી. પૂર્વભવમાં મેળવેલા જ્ઞાન અને ચારિત્રનું મરણ થવાથી પોતે જાતે જ મહા
તે ગ્રહણ કરીને મહાવીર ભગવંતના તીર્થને આશ્રવ કર્યા વગર જે સિદ્ધિ પામ્યા, તેના દાખલા લઈને બીજાએ પણ જાતિસ્મરણ અને તેના માગની રાહ જોયા કરવી? આગલા ભાવની આરાધનાવાળાને જાતિસ્મશથી અણધાર્યો ક્ષય પશમ થઈ જાય, તે આશ્ચર્યની દષ્ટાન્ત આગળ કરી બીજા તપ-સંયમમાં શિથિલતા કર, તે તે માટે દાન આપે છે કે, એક ભાગ્યશાળીને એક ઠેસ વાગવા માત્રથી નિધાન પ્રાપ્તિ થઈ તો બીજા નિભંગીએ પોતાનો ધન મેળવવાનો ચાલું ઉદ્યમ છેડી તેને નિધાન મળ્યું, તેમ મને મળી જશે. એમ નિરુદ્યમી થાય, તે નિશાન મળી જાય ખરું? આ લોકન લાભ ગૂમાવે, તેમ પ્રત્યેકબુદ્ધની લહમીની રાહ જોનાર તપ-સંયમાદિ અનુષ્ઠાન ન કરતો મોક્ષને મેળવી શકતા નથી. અર્થાત્ મોક્ષ-લક્ષમીનો નાશ કરે છે. (૧૮૧)
ક્ષેપથી કરઠંડુ વગેરની કથા આ પ્રમાણે જાણવી. કલિંગ દેશમાં ક૨કંડુ, પંચાલ દેશમાં દુર્મુખ, વિદેહમાં નમિરાજા, ગંધારામાં નગતિ (નગ્નજિત) રાજા, અનુક્રમે વૃષભ, ઈન્દ્રધ્વજા, વલય (બયા), પુપિત અંબા દેખીને પ્રતિબોધ પામ્યા. તેમાં કરકંડુની કથા કહે છે –
અંગ દેરામાં ચંપાનગરી હતી, દધિવાહન જાને ચેટકની પુત્રી પદ્માવતી નામની મુખ્ય પટ્ટરાણી હતી. ગર્ભના પ્રભાવથી તેને હલે ઉત્પન્ન થયો કે, રાજાનાં વા પહેરી હાથી ઉપર આરૂઢ થઈ ઉદ્યાન-બગીચામાં વિચરું. દેહલે પૂર્ણ ન થવાથી ધર્મલ થવા લાગી. રાજાએ આગ્રહથી પૂછયું ત્યારે કહ્યું, એટલે રાજાએ જયકુંજર હાથી ઉપર બેસાડીને જાતે તેના ઉપર છત્ર કરવા લાગ્યા. ઉદ્યાનમાં ગયે, ત્યારે શરને વર્ષાકાળ વતત હતા. એટલે તે હાથી નવીન જળની ધારા પૃથ્વીમાં પડવાથી દલાતી માટીની ગંધથી પ્રેરાએલ તેને વિશ્વાટવી યાદ આવી, એટલે તે તફ઼ ચાલવા હા. તેની પાછળ ચાલતી સેના અને બીજાઓ આડા અવળા ભાગી ગયા. પાછા વળીને જઈ શકતા નથી. બંનેને અટવીમાં પ્રવેશ કરાવ્યો. રાજા વડવૃક્ષ દેખીને પદ્માવતીને કહ્યું કે- “આ વૃક્ષ નીચેથી હાથી પસાર થાય, ત્યારે તું તેની ડાળી પકડી
"Aho Shrutgyanam
Page #482
--------------------------------------------------------------------------
________________
[ ૪૫૨ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાતવાદ
લેજે.' તત્તિ કરી એ વાત અંગીકાર કરી. રાજ્ય ચાલાક હોવાથી તેણે ડાળી પકડી, દીધી, રાણીએ ડાળી ન પકડી, તેથી હાથી તેને જગલમાં લઈ ગયા. આનદરહિત ચાવા રાજ ડાળીથી ઉતરી ચંપાનગરીએ ગયા. પદ્માવતીએ પણ મનુષ્ય વગરની ટવીમાં પ્રવેશ કી. હાથી તયા થયા. એક અતિવિશાળ માટેા કહે દેખ્યા. તેમાં ક્રીડા કરવા હાથી ઉતી. પદ્માવતી પશુ ધીમે ધીમે હાથી ઉપરથી નીચે ઉતરી. દિશાએ માત્ર જાણતી નથી. ગામવાળુ અનશન પચ્ચક્ખીને એક દિશામાં ચાલવા લાગી. જેટલામાં દૂર માઁ, તેટલામાં એક તાપસને દેખ્યા.
<
6
'
મનમાં લગાર આનંદ થયો, તેની પાસે ગઈ, તે પણ તેને કુલપતિ પાસે લઈ ગયા. તેણે કુલપતિને નમસ્કાર કર્યાં, પૂછ્યું' કે, હું માતાજી! અહિયાંથી આવ્યાં ત્યારે પેાતાની સર્વ હકીકત કહી કે, હું ચેટકરાજાની પુત્રી, યાવત્ હાથીથી હ અહિ સુધી લવાઈ છું. પેલેા તાપસ ચેટકના નજીકના સબધી હતા. તેને આશ્વાસન આપ્યું કે, અહિ તારે ભય ન રાખવે, ’ ત્યારપછી વનનાં ફળો ખાવા આપ્યાં. રુદન કશ્તી તેને કેટલાક દિવસ સુધી સાચવી રાખી. કાઇક દિવસે અટવીનુ ઉલ્લુ'શૂન કરાવી રાણીને કહ્યું કે, ‘અમે અહિથી માગળ ચાલી શકતા નથી. અહિંથી હળથી ખેડેલી પૃથ્વી છે, અમારે તે ચાંપવી ૪૯૫તી નથી. માટે તમારી મેળે અહિથી આગળ જામે. આ દતપુર દેશ છે અને ત્યાં દતવક્ર નામના રાજા છે.' એમ કહીને તાપ પાછે! વળી ગયા. શણી પણ તે નગરમાં પહોંચીને હવે મારે માટે ખીચે ઢાઈ રસ્તા નથી—એમ ધારી શીલવતી નામની માઁ પાસે જઇ દીક્ષા લીધી, પેાતાને અત્યારે દીક્ષાનુ અર્થીપણુ' હાવાથી ગભ'ની વાત પ્રગટ ન કરી, પાછળથી પુષ્ટ ગણ – વાળી થઈ, જાણ્યુ, પૂછ્યું કે ‘ ગમ' કેવી રીતે થયા.' મુખ્ય સાવીએ સર્વ હકીકત જાણી, પ્રસૂતિ થયા પછી બાળકને પેાતાના નામવાળી મુદ્રાસહિત રત્નક ખલમાં વીટાળીને શ્મશાનમાં બાળકના ત્યાગ કર્યાં. તેને દેખતી દૂર બેઠી હતી. જ્યારે મશાન-પાલક ચંડાળે તેને અણુ કર્યો અને પેાતાની પત્નીને પુત્ર ઋપણ કર્યો. તે સાધ્વી પુત્રને જન્મ આપીને પછી ઉપાશ્રયે ગઈ, સીએએ પૂછ્યું કે, · ગર્ભ કર્યો છે ! ' પ્રત્યુત્તર મળ્યેા કે, ‘ મરેલા જન્મ્યા હતા, જેથી મે તેને શ્મશાનમાં જ ત્યાગ કર્યાં, તે આર્યોએ પેલી ચાંડાલી સાથે મૈત્રી બાંધી.
અવાર-નવાર બાળક ચેગ્ય મેદાદિ ખાવા ચાગ્ય વસ્તુઓ સ્નેહથી તેને આપે છે, બાળક પણ મોટા થવા લાગ્યા. પછી બાળકા સાથે ક્રીડા કરતા કરતા તેમને કહે છે કે, ‘હુ' તમારા શા છું, તમારે મને કર આપવા પડશે. તે સુક્કી ખણુના રામથી ઘેરાયે, તમારે માટે આ કર કે, વાશતી એક એક માવી મને શરીરે ખવું. ત્યારે પેલા બાળકોએ ‘કરક'ડુ' એવું નામ પાડયું. તે બાળક પેઢી સારી ઉપર અનુરાગવાળા થયા કે, જે લાડુ આપે છે. જે બાળકને માટે શિક્ષા મળેલી હાય, માટા થયા, એટલે મશાનનુ રક્ષણ કરતા હતા. ત્યાં આગળ કોઇક સમયે કાણુસર
"Aho Shrutgyanam"
Page #483
--------------------------------------------------------------------------
________________
પ્રત્યેક બુદ્ધ કરકડુની કથા
[ ૪૫૩ ]
--
-
—
—
—
બે સાધુઓ આવ્યા. એક વાંસના ઝુંડમાં દંડો દેખાતા હતા. તેમાં એક સાધુ દંડનું લક્ષણ જાણતા હતા. તે પ્રમાદથી આગળ-પાછળ પડખામાં જોયા વગર બોલ્યા કે,
જે આ દંડક ગ્રહણ કરશે, તે સજા થશે.” પરંતુ બીજા ચાર અંશુલ વૃદ્ધિ પામે, ત્યાં સુધી રાહ જોવી પડશે. આ વાકય આ ચંડાળપુત્ર અને એક બ્રાહ્મણ જે ઝુંડમાં છૂપાએલો હતો, તે બંનેએ સાંભળ્યું. પેલા બ્રાહ્મણે જયારે કોઈ આસપાસ લેાક ન હતો, ત્યારે ચાર આંગળ નીચે ખેદીને- છેદીને તે દંડક ગ્રહણ કર્યા. પેલા ચંડાળપુત્રે તેને ખ્યા. “આ મારા મસાણને કંડક છે' એમ કહીને પકડયો. તેને રાજા પાસે ન્યાય માટે લઈ ગયા. કહ્યું કે, “મારો દંડ આપી છે. આ મારા મસાણને દંડ લેવાથી જીવતાં તે તેને સર્વથા લેવા દઈશ નહિ.” બ્રાહ્મણે કહ્યું કે, “હું તે લેવાને જ.” બ્રાહ્મણને કહ્યું કે, તું બીજે દંડક ગ્રહણ કર. પેલા બીજે ઇરછત નથી. મારે તો આ દંડનું જ પ્રયોજન છે. પેલું બાળક પણ પિતાને આગ્રહ છોડતો નથી. તેને પૂછ્યું કે, “કેમ નથી આપતો ?” કહ્યું કે, “આ દંડના પ્રભાવથી હું રાજી થઈશ.” ત્યારે જ્યાધિકારીઓ તેનું કથન સાંભળી હસતા હસતા કહેવા લાગ્યા કે, “જ્યારે રાજા થાય, ત્યારે આ બ્રાહ્મણને એક ગામ આપજે.” તે વાત કબૂલ કરી. બ્રાહાણે બીજા બ્રાહ્મણે એકઠા કરીને નક્કી કર્યું કે, ચંડાળને મારીને દંડ હરી લાવીએ.” આ વાત તેના પિતા ચંડાળે સાંભળી, ત્યારે ત્રણે નાસીને કંચનપુર પહોંચ્યા. ત્યાં રાજા મૃત્યુ પામ્યા હતા. જ્યોગ્ય બીજો કોઈ નથી. અધિવાસિત કરેલે અશ્વ ફરતો ફરતે ત્યાં આવ્યો કે, જયાં આ સૂતેલા હતા. તેને પ્રદક્ષિણા આપી અશ્વ નજીક હશે રહ્યો. જ્યારે લક્ષણશામ જાણનારાઓએ દેખે, તે તેને રાજના લક્ષણથી લક્ષિત અંગવાળે છે અને જય જયકારના શદ બેલ્યા. આનંદદાયક વાજિંત્રો વગાડયાં. આ બગાસું ખાતાં ખાતાં જાગ્યા અને ઉભા થઈ ઘોડા પર આરૂઢ થયે. કંચનપુરમાં પ્રવેશ કરતા હતા. “ આ ચંડાળ છે” એમ કહીને બ્રાહ્મણે તેને નગરમાં પ્રવેશ કરવા દેતા નથી. ત્યારે દંડત્ન હાથથી ઉગામી જોયું તે અનિવાળાથી ભયંકર થએલા દંડને દેખીને તેઓ દરેક દિશામાં નાસી ગયા, ત્યારે તે રાજાએ આ બ્રાહ્મણોને વાટયાનક હરિ’ એ જાતિના કર્યા.
દધિવાહન રાજાના પુત્ર કર્કડુ રાજાએ તે વાટથાનકમાં રહેનારા ચાંડાલોને બ્રાહા બનાવ્યા. આ પ્રમાણે કરકંડ મોટો રાજા થયો. એ સમાચાર સાંભળી પેલે બ્રાહ્મણ છોકરો આબે અને માગણી કરી કે, “આમળ કબૂલ ગામ આપે.” એટલે આ છે પૂછયું કે, “હે બ્રાહ્મણ ! બોલ, તને કયું ગામ ગમે છે?” ત્યારે તેણે કહ્યું કે, ચંપામાં મારું મંદિર છે, તે ત્યાં આગળ આપો.” ત્યારે દધિવાહન રાજા ઉપર લખીને એક લેખ આણે. કે મને એક ગામ આપે. તેના બદલામાં હું તમને જે ગમે તે ગામ નગર આપીશ. ત્યારે રાષાયમાન થએલા રાજાએ કેજથી કહ્યું કે, . * દુષ્ટ ચંડાળ પિતાને જાણતો નથી અને મારા ઉપર લેખ મોકલાવે છે?” અપ
"Aho Shrutgyanam
Page #484
--------------------------------------------------------------------------
________________
( ૪૫૪ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાદ માનિત તે પાછા આવીને સર્વ હકીકત તેને કહી. રાષાયમાન થએલે કરકંડુ શા હાથી, ઘોડા, સવ-પરિવાર અને મોટી સામગ્રી સહિત યુદ્ધ કરવા ગયા. ચંપા નગરીને ચારે બાજુથી ઘેરી લીધી. દરાજ મોટું યુદ્ધ પ્રવતેલું છે. પેલી સાધ્વીના સાંભળવામાં આવ્યું. બંને પક્ષેના લોકોને વિનાશ ન થાઓ.” એમ જાણી કકડુ પાસે આવીને. રહસ્ય ખેલી નાખ્યું. આ દધિવાહન જા તારા પિતા છે, હું તારી માતા છું. તેવા પ્રકારના પ્રસંગમાં ફસાઈ પડેલી હોવાથી હું સાવી થઈ અને ચંડાળ-પુત્ર થયો. તેણે માતા-પિતાને પૂછ્યું. તેઓએ સત્ય હકીકત જણાવી. નામની મુદ્રા અને કંબલરત્ન દેખાડયું. પ્રતીતિ થવા છતાં અભિમાનથી કહે છે કે, “મને તે મરણ થતું નથી. ત્યાર ચંપામાં પ્રવેશ કરીને રાજના મહેલમાં પહોંચી.
સેવકો અને દાસીઓ સાદવને ઓળખીને રુદન કરવા લાગ્યા. રાજાને ખબર પડી એટલે આવ્યા. વંદન કરી આસન આપીને સામો બેઠે. સર્વ પૂર્વ વૃત્તાન્ત પૂછશે, એટલે અહીં આવ્યા સુધીનો સર્વ વૃત્તાન જણાવ્યું અને ખાસ કરીને ગર્ભની હકીકત જણાવી. છેવટે જણાવ્યું કે, જેણે તમને ઘેરેલા છે, તે તમારા જ પુત્ર છે, ખુશ થએ સામે નીકળ્યા અને મળ્યો. રાજાએ તેને બંને રાજ્ય આપીને પોતે દીક્ષા અંગીકાર કરી. કરકંડુ પ્રચંડ આજ્ઞા કરનાર રાજા થયે. તે ગોકુલપ્રિય હોવાથી તે અનેક ગોકુળો પળાવે છે. એક સમયે શરદકાળમાં ગોકુળમાં ગયે, ત્યારે તેણે ગંગાનદીના તરંગના ઉજજવલ ફીણ સમાન વાવાળા વાછરડાને દેખે. તેને બહુ ગમી ગયે, એટણે આજ્ઞા કરી કે, તેની માતાને દેહવી નહિ. જ્યારે માટે થાય અને વધારે દૂધ પાવતે થાય, ત્યારે બીજી ગાયોને પણ ધવશવ. તે પ્રમાણે ગોવાળે તેનું પાલન-પોષણ કરતા હતા. તેને ઉંચા શીંગડાં, પુષ્ટ ખાધ આવી એટલે મજબૂત બળદ થયો. રાજા તેને યુદ્ધ કરાવી દેખતે હતે. અને તેમાં અતિશય આનંદ માનતે હતે. ફરી લાંબા કાળે જઈને તે બળદને દેખે છે, ત્યારે વૃદ્ધપણાના કારણે ખખડી. ગએલો જેના નેત્રોમાંથી પાણી મળી રહેલું છે, વાછડા જેને શીંગડાં મારીને અધમૂવ કરી નાખે છે. હવે રાજા ગોવાળાને પૂછે છે કે, પેલે પુષ્ટ થએલે બળદ કયાં છે ત્યારે તેને બતાવ્યો. તેને દેખીને વિષાદ પામેલા ચિત્તવાળે તે વિચારવા લાગ્યો કે, “આ સંસારની અસારતાને ધિક્કાર થાઓ. જે વાછરડાને ત્યારે તેવા પ્રકારની શરીર-સંપત્તિ પમાડી હતી. અત્યારે તે બિચારા સર્વ આપત્તિઓનું સ્થાન બન્યા.
“મનુષ્યોને વૃદ્ધાવસ્થામાં ચામડીઓમાં સર્વત્ર કરચલીઓ પડી જાય છે, બંને નેત્રોની શોભા ઉડી જાય છે, આંખનું તેજ ઘટી જાય છે, અર્ધા મસ્તકના કેશ છે ચિતાની ભમ કેમ હોય, તેવા વર્ણવાળા ભુખરા થઈ જાય છે. ઘડિયાળના લક માફક દાંત લટકતા અને પડી ગએલા હોય છે, મુખમાંથી લાળ વારંવાર ગળ્યા કરતી હોય છે, ઉધરસને શબ્દ અતિશય થયા જ કરતો હોય છે. જે મનુષ્યની આ
"Aho Shrutgyanam
Page #485
--------------------------------------------------------------------------
________________
મુંબ અને મિરાજર્ષિની કથા
[ ૪૫૫ ]
દશા, તે પછી આ બળદની સ્થિતિમાં વિસ્મય કયો હોઈ શકે? આખા ગોકુળમાં આ બળદ શિંગડાની સુંદર રચનાવાળો હતો, તેની શોભા-સમૃદ્ધિ સર્વ કરતાં ચડિયાતી હતી, જ્યારે ગોકુળના આંગણામાં તેના ઢકારવથી બીજા મન્મત્ત તેજસ્વી પરાક્રમી તીણ શીંગડાવાળા સમર્થ પણ બળદે ભાગી જતા હતા, તે જ બળદ આજે ૬૫ વગરને, પાણી ગળતા નેત્રવાળા, લબડતા ઓષ્ઠવાળો થઈને બીજા વાછરડા - વગેરેના મારને સહન કરે છે. આવી વિષમ સ્થિતિ દેખીને, સંસારની અસારતા દેખીને જેને પૂર્વભવ યાદ આવ્યા છે એવા તે કવિંગ દેશના કરકંડુ રાજા દેવતાએ આપેલ સાધુનો વેષ અંગીકાર કરીને દીક્ષા લઈ પ્રત્યેકબુદ્ધ તરીકે વિચરતા હતા. કરકંડુ કથા પૂ.
હવે મુંબની કથા કહે છે– પંચાલ દેશમાં કાંપિયપુર નગરમાં દુર્મુખ નામનો રાજા હતા, પૂર્વના સુકૃતથી પ્રાપ્ત થએલ સંસારના સુખને અનુભવ કરતો હતું. કોઈ સમયે રાજહંસને આનંદ આપનાર, જેમાં સર્વ પ્રકારના ધાન્ય પ્રાપ્ત થાય છે, એ શરદકાળ આવ્યા. ત્યારે અશ્વક્રીડા કરવા માટે નીકળેલા તેણે અનેક હજાર નાની વજાથી યુત, મહાવિભૂતિયુકત અનેક લોક-સમુદાયથી પૂજાતે ઈન્દ્રવજ
. સંથાએ પાછા વળતાં એ જ ઈન્દ્રવજને ભૂમિ પર માત્ર કાષ્ઠો જ બાકી રહેલાં હતાં. અને મામલેક જેની વજા ખેંચી ગયા છે, એવો ભૂમિ પર પડેલા દેખ્યો. તેને દેખીને આ રાજા ચિંતવવા લાગ્યું કે, સંસારમાં સર્વ જીવોની અપત્તિઓ અને અસંપત્તિઓ બંને પડખે જ રહેલી છે. જે ઈન્દ્રવજ અલંકૃત હતો, તેને ચૂંથાઈ ગએલો અને રસ્તામાં રઝળતે દેખીએ છીએ, ત્યારે રિદ્ધિ અને તેની વગરની અવસ્થાએ દેખીને પંચાલ રાજા વિષમ સ્થિતિ દેખીને ધર્મ પામ્યા. પૂર્વજન્મ સાંભર્યો, એટલે તેણે સંસારનો ત્યાગ કરી દીક્ષા લીધી. દેવતાએ વેષ આપ્યા અને ત્યારપછી પૃથ્વીના વલયમાં વિચારવા લાગ્યા. દુર્મુખ કથા સંપૂર્ણ.
પ્રત્યેક બુદ્ધ નમિરાજર્ષિ ક્યા કહે છે
વિડ દેશમાં મિથિલા નગરીમાં સજનેનાં મનને રંજન કરનાર નમિ નામના રાજા હતા. જન્માંત૨માં કરેલા ઉત્તમ પુણ્ય પ્રભાવે પ્રાપ્ત કરેલા રાજ્યસુખને અનુભવતાં કેટલાક કાળ પસાર થયો. કેઈક સમયે અશાતા વેદનીય કર્મોદય-ગે મસ્તકની ગાઢ વેદના સાથે શરીરમાં દાહજવર પ્રગટ થયા. વૈદ્યોએ આવીને અનેક પ્રતિકારના પ્રયોગ કર્યા. એમ છ માસ થવા છતાં રોગમાં કંઈપણ ફેરફાર ન થયા. કઈક સમયે વિઘના કહેવાથી અંત:પુરની પત્નીઓ ચંદન ઘસતી હતી. એટલે તેમના મણિરત્નોનાં વલયો પરસ્પર અથડાતાં હતાં, તેને ઝણકાર શws ઉછળ્યા. રાજા આ શબ્દો સહન ન કરવાથી પૂછે છે કે, “આ અવાજ કાનો આવે છે ?' પરિવારે કહ્યું કે, ચંદન ઘસતી અતઃપુરની સ્ત્રીઓના બલૈયાઓનો. એટલે રાણીઓએ પોતાના હાથમાંથી એક એક વય દૂર કર્યું. તે પણ ખણ ખણુ શબ્દ બંધ ન થયા. ત્યારપછી
"Aho Shrutgyanam
Page #486
--------------------------------------------------------------------------
________________
[ ૪૫૬ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાદ સૌભાગ્યનું એક એક વલય શખી વધારાના વલયે દૂર કર્યા. મિએ પૂછયું કે, “હવે અતઃપુરમાં શબ્દ કેમ શાંત થઈ ગયા? જવાબ આપ્યો કે, “અત્યારે એક એક વાય જ રહેલું છે. ત્યારે નમિએ ચિંતવ્યું કે, “ખરેખર જેટલા પ્રમાણમાં ધન, ધાન્ય, રન, વજન, ગામ, ખાણ વગેરે ઉપર મમત્વભાવ હોય, ત્યાં સુધી જ જીવને દુઃખ પ્રસંગ થાય છે. તથા–“ જેમ જેમ અ૮૫ લેજ, જેમ જેમ અહ૫ પરિગ્રહઆરંભ, તેમ તેમ સુખ વૃદ્ધિ પામે છે, અને ધર્મની સિદ્ધિ થાય છે, માટે એકાકીપણું એ જ સુંદર છે. તે આ પ્રમાણે- “જેમ પક્ષીઓ સાંજે એક વૃક્ષ ઉપર ભેગા થાય છે અને સૂર્યોદય-સમયે દરેક જુદી જુદી દિશામાં ઉડી જાય છે, તેમ આ જીવ એક જ પરભવમાંથી કઈક કુળમાં આવે છે અને માતા, પત્ની, પુત્ર, ભગિની, બધુ ઈત્યાદિ સંબંધથી જોડાય છે. અને જ્યારે આયુષ્ય પૂર્ણ થાય છે, ત્યારે આવે સંબંધોનો ત્યાગ કરીને એક જ પરકમાં પ્રયાણ કરે છે અને પિતાના જ કર્મચોગે નવી શરીરની કુટીર પોતે તૈયાર કરે છે. આમ હોવાથી સમજુ જનોને આ લોકમાં કયાં આનંદ માને યોગ્ય છે?” એમ સુંદર ભાવના ભાવીને અશાતા વેદનીય કર્મને ક્ષયપશમ થવાથી નિદ્રાને આધીન થયે.
રાત્રિના અંતમ્રમ રૂમમાં સુવર્ણમય પર્વત જે. ઈહા-અપહ-તર્ક વિતર્કની વિચારણા કરતાં કરતાં જાતિમ૨ણજ્ઞાન થયું કે, આગલા ભવમાં મનુષપણામાં શ્રમ
પણું પાળીને પુપિત્તર વિમાનમાં ઉત્પન્ન થયો હતો અને જિનેશ્વરના જનમ-મહેત્સવમાં મિશિખર પર મહિમા કરતો હતો, ત્યાંથી વીને હું અહિં ઉત્પન્ન થશે છું. એ સર્વ યાદ આવ્યું. એ પ્રમાણે તે પ્રત્યેકબુદ્ધ થયા. પુત્રને પણ સ્થાપના કરી તેણે દીક્ષા લીધી. ત્યારે મિથિલાનો આખે નાગરિક વગ, અંતઃપુર-પરિવાર રુદન-આકન્દન-વિલાપ કરવા લાગ્યા. આખી નગરી કોલાહલમય બની ગઈ. ત્યાર ઈન્દ્રમહારાજા બ્રાહ્મણનું રૂપ કરી નમિરાજા આગળ આવી આ પ્રમાણે કહેવા લાગ્યા કે, “ આજે મિથિલાનગરી કેમ કે લાહલ રોકકળમય બની ગઈ છે? મહેલ અને ઘરમાં કરુ-આકશ શબ્દ કેમ સંભળાય છે? નમિ-પ્રત્યુત્તર આપતાં કહે છે કે, મિથિલાના સૈયદ્યાનમાં શીતળ છાંયડીવાળા મનહર વૃક્ષે છે, વળી તેના ઉપર પત્રો, પુપિ અને ફળે ઘણાં આવેલાં છે. હંમેશાં અનેક પ્રકારના પક્ષીઓ તેના પર આવીને વાસ કરે છે. પરંતુ સખત વાયરાના ઝપાટા આવે છે, ત્યારે મનોરમ ચયમાં તેઓ દુઃખી અને શરણ વગરના બની જાય છે, તેની પીડા પામીને આ પક્ષીઓ કન્દન કરે છે.
ઈન્દ્ર કહે છે કે, “આ અગ્નિ અને વાયર તમારા મહેલ બાળે છે, તે હે ભગવંત ! તેમાં તમારું અંતઃપુર બળે છે. તે તમે તેની ઉપેક્ષા કેમ કરો છો ? નમિઅમે તો સુખેથી વાસ કરીએ છીએ અને જીવીએ છીએ, આમાં મારું કશું નથી. મિથિલા બળતી હોય, તેમાં મને શં? મારું કઈ બળતું નથી.” આ વગેરે વચનથી
"Aho Shrutgyanam
Page #487
--------------------------------------------------------------------------
________________
નગ્નજિતની કથા
[૪૫૭ } ઈ% નમિરાજર્ષિને લાભ કરવા સમર્થ થશે નહિ, ત્યારે બ્રાહ્મણનું રૂપ ઉપસંહારીને પિતાનું ઈન્દ્ર રૂપે પ્રગટ કર્યું. વંદન અને સ્તુતિ કરી કે, “અહે! તમે દેશને પરાજિત કર્યો છે, માનને હરાવ્યું છે, માયાને પરાભવિત કરી છે, અહ! તમે હોભનું નિવારણ કર્યું છે. એ વગેરે મધુર વાણીથી તુતિ કરી ઈન્દ્ર પિતાના સ્થાનકે અયા. નમાજાએ પણ ઘણા વલયાના શબ સાંભળીને તથા એક વલયને શબ્દ ન સાંભળીને વિરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી.
નગ્નાઈ (નગ્નજિત) રાજાનું ચરિત્ર કહે છે- ગંધાર દેશમાં પુરુષપુર નગ૨માં જયલકિમી પ્રાપ્ત કરવાની અભિલાષાવાળા, ન્યાય-નીતિ માગે ચાલનાર નનજિત નામના રાજા હતા. સંસારસુખ ભોગવવામાં રસિક ચિત્તવાળા, પૃથ્વીમંડળને. ન્યાયથી પાલન કરતા એવા તેને તરુણી સમૂહને ઉત્સવભૂત એવો વસત્સવ સમય આવ્યા. તે વસંતકાળે રાજા ઉદ્યાનમાં પ્રયાણ કરતા હતા, ત્યારે આમ્રવૃક્ષ ઉપર ઘણી મંજરીઓનો સમૂહ ખીલેલ હતું, તેને આનંદપૂર્વક જોયો. કુતુહળથી તેમાંથી બેક મંજરી રાજાએ ગ્રહણ કરી. ત્યારપછી સૈનિકોએ પણ એક એક મંજરી તેડી ગ્રહ કરી. એમ કરતાં તે વૃક્ષ ઠુંઠા સરખું બની ગયું. નગ્નજિત રાજા જયારે શાજપાટિકા-૨૫વાડીએથી પાછો ફર્યો, ત્યારે તે મંજરીવાળું વૃક્ષ ન દેખ્યું, એટલે પૂછ્યું કે, “અહિં મંજરી ખીલેલ આમ્રવૃક્ષ કયાં ગયું?” પુરુષોએ કહ્યું કે, “આપે એક મંજરી ગ્રહણ કર્યા પછી આપની પાછળ પાછળ આવનાર, આપના દરેક સેનિક પરિવારે પણ એક એક મંજરી તેડી ગ્રહણ કરી, તેથી સમગ્ર મંજરી આદિ તુટી
એવી હેવાથી હુંઠા જેવું બની ગયેલું તે જ આ વૃક્ષ છે. ત્યારે ખેદ સહિત રાજા ચિંતવવા લાગ્યા કે, “આ જીવિત, યૌવન, સ્ત્રી, પુત્રાદિ દરેક ચીજ હાથીના કાન અરબી ચંચળ છે, આ લક્ષમી પણ તેવી જ ચંચળ છે. માટે આવી ફલેશ ફળદળી આ સામગ્રીઓથી સયું". આમ વિચારતાં તેને જાતિમરણ થયું. પ્રત્યેકબુદ્ધની ઋદ્ધિવાળા થયા. દેવતાએ આપેલ સાધુલિંગ ધારણ કરીને આ ઉત્તમ મુનિ બની વિચારવા લાગ્યા. તે આમ્રવૃક્ષ મંજરી, પહલવ, પુષ્પથી અલંકૃત મનોહર હતું, તેને ઋદ્ધિવાળું અને પાછળથી શોભા વગરનું દેખીને ગંધારણા ધર્મના કવરૂપને વિચાર કરીને અનુક્રમે તે સવે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે પહોંચ્યા. ત્યાં આગળ ચાર દ્વારવાળા દેવમંદિરમાં પ્રવેશ કર્યા.
પૂર્વદ્વાથી કઠંડુએ, દક્ષિણથી દુમું છે, પશ્ચિમથી નમિએ, અને ઉત્તર દિશા કારથી નગ્નજિતે પ્રવેશ કર્યો. “હું મહામુનિને પૂંઠ કરીને કેવી રીતે બેસું?” એમ ધારી વાણુમંતર દેવે પિતાની પ્રતિમાને ચાર મુખવાળી બનાવી. આ સમયે સુંવાળા કાઠથી કાન ખજવાળીને કરકમુનિએ તે ખણવાની સળીને એક બાજુ મૂકો. તે દેખીને દુમુખે કહ્યું કે, “જ્યારે રાજ્ય, રાષ્ટ્ર, નગર, અંતઃપુર તથા સર્વને ત્યાગ કરીને આ સળીનો પરિગ્રહ કેમ કરે છે?” જ્યારે દુમુખે કહ્યું, ત્યારે કર૫૮
"Aho Shrutgyanam
Page #488
--------------------------------------------------------------------------
________________
૧ ૪૫૮ )
પ્રા. ઉપદેશમાલાનો જવાનુવાદ કંડુએ તેને પ્રત્યુત્તર ન આપે. ત્યાર નમિને દુનું અને કહ્યું કે – “જ્યારે તમે બાપ-દાદાનું મળેલું રાજ્ય કરતા હતા, ત્યારે ઘણા સેવકો કર્યા હતા. તેમનું કાર્ય પણું છોડીને મેક્ષ માટે આજે ઉદ્યમ કરી રહેલા છે, પરંતુ આત્માનું સમગ્ર કાર્ય સાધનાર એવાઓને કયા કાશથી ગોં છો? જયારે નમિ નગ્નજિતને જવાબ આપતા નથી, એટલામાં કરકંડુએ નગ્નજિતને કહ્યું કે, “મોક્ષમાર્ગ પામેલા એવા સાધુ બ્રહ્મચારીને અહિત માગેથી કોઈ નિવારણ કરે, તે તેના દેષને કહે યા નથી. સામે રોષ કરે અગર ન કરે, અરે ! કદાચ વિષને પ્રયોગ કરે, તે પણ સવ (રાત) પક્ષને સુકારી એવી હિતકારી ભાષા જ બોલવી જોઈએ.” જે સળગતા કાષ્ઠની ઉપેક્ષા કરવામાં આવે, તો લાંબે કાળ સળગે નહિં. વારંવાર સંકર્યા કરે, અંદર ઘટ્ટ ન કર્યા કરો, તે જ સળગે અને કાર્યની-રસેઇની સિદ્ધિ થાય. માટે ઘટ્ટ ન સહન કરવું. તો સિદ્ધિરૂપી કાર્યની પ્રાપ્તિ થાય. આ પ્રમાણે તે સર્વે એક વખતના નિમિત્તથી પ્રતિમા પામ્યા, દક્ષા લીધી, કેવલજ્ઞાની થઈને સિદ્ધિ પામ્યા. લોકોને ઘણું આશ્ચર્ય થયું. (૧૪)
હવે ઉદાહરણ-પહિત રાગાદિકને લગાર પણ વિશ્વાસ ન કરવા માટે ઉપદેશ આપે છે–
सोऊण गई सुकुमालियाए तह ससग-भसग-भइणीए ।
ताव न वीससियव्वं, सेयही पम्मिओ जाव ॥ १८२ ।। શશક-ભસકની બહેન સુકુમાલિકાની અવસ્થા સાંભળીને મોક્ષના અથ એવા મુનિએ શગાદિકનો વિશ્વાસ ન કરો. અથવા જ્યાં સુધી ત હાડકાં ધારણ કરનાર ન થાય, ત્યાં સુધી રાગ, દ્વેષ, મોહને વિશ્વાસ ન કર. સુકુમાલિકાનું કથાનક આ પ્રમાણે જાણવું
શ્રી વાસુપૂજ્ય સ્વામીના જન્મકલ્યાણકથી મનહરતા અને ઉત્કર્ષ પણાને પામેલો અતિમહર, અંગદેશના મુગટ સમાન એવી ચંપાનગરીમાં શત્રુઓનો પરાભવ કરનાર જિતશત્રુ નામને રાજા હતો, તેને ધારિણી નામની રાણી હતી. તેને ચશકભચક નામના બે પુત્રો હતા. કામદેવની પ્રિયા રતિસમાન એવી સુકુમાલ હાથ-પગવાળી મુકુમાલિકા નામની સુંદર દેહવાળી નાની બહેન હતી, બીજી યુવતીએ આભઘણા પહેરીને પિતાના રૂપની રેખા ધારણ કરનારી બને છે, ત્યારે આ સુકુમાલિકાને રૂપધિષ્ઠિત દેવ) તે સર્વેના રૂપને ઝાંખાં કરી નાખે છે. તે સુકુમારિકાના સાથળ, રતનો, નેત્ર, કપિલ, કાન એવા સુંદર હતા, તેમ જ તેનું લાવય અને રૂપ એવાં હતાં કે, તેઓ પરસ્પર એકબીજાને પ્રગટ અલંકૃત કરતા હતા. - “ વિધિએ બંને ગૌરી (પાર્વતી અને સુકુમાલિકા)ને સૌભાગ્યનો સાર અર્થે
અધે અપણ કર્યો હતે. આપતી પાર્વતીનું સૌભાગ્ય જાય છે, પરંતુ તે
"Aho Shrutgyanam
Page #489
--------------------------------------------------------------------------
________________
સુકુમાલિકાની કથા
[ ૪૫૯ }
(સુકુમાલિકાનું) વતે છે. સદા તરુણ લેકનાં લોચના, ચતુર યુગલે તેની સમીપ જાય છે. તેના મુખરૂપી ચંદ્રની ચંદ્રિકાના પાનનાં પારણા માટે હોય તેમ સર્વ દિશા તરફ જાય છે.”
હવે કંઈક સમયે ગામ, નગર, ખાણ વગેરે સ્થળે ફરતા ફરતા ધમશેષ નામના. આચાર્ય ભગવંત ત્યાં પધાર્યા અને બહારના ઉદ્યાનમાં સુખેથી સ્થિરતા કરી. વંદન કરવા માટે પિતા સાથે અને પુત્ર નીકળ્યા. ગુરુમહારાજાએ ય દ્વર કરનાર એવી અમ દેશના શરૂ કરી કે, “ખાશે જળથી ભરેલા સમુદ્ર સરખા સંસારને પાર પામવા માટે સમર્થ એવા સાધુના અને શ્રાવકને ધર્મ પર્વમાં પ્રકાશિત કર્યો. કર્મરૂપ મહાપર્વતને ભેદવા માટે વા સમાન એવી ધર્મદેશના સાંભળીને લક્ષમીઆદિ સમૃદ્ધિનો ત્યાગ કરી અને બંધુઓએ દીક્ષા સ્વીકારી. શશકમુનિ અને ભસકમુનિ બંને શાસ્ત્રનો પરમાર્થ જાણીને ગીતાર્થ બન્યા. વિહાર કરી ફરી તે જ નગરમાં આવ્યા. સુકુમાલિકા બહેનને પણ દીક્ષા આપી, મધુશ પામેલી શ્રી રૂદ્રમતી નામની માવતિનીને અ૫૬ કરી. મોક્ષમાર્ગમાં સારી રીતે પ્રવર્તતી પ્રવચનમાં નિશ્ચલ ચિત્તવાળી તે ઉત્તમ ચારિત્રનું પાલન કરતી હતી. પરંતુ અતિસુંદર રૂપવાળી હોવાથી યુવાનોને પ્રાર્થના કરવા યોગ્ય બની હતી. યુવાનો દૂરથી પણ પિતાની દષ્ટિ તેના તફ ફેંકતા હતા. કમળના મકરંદરસને ચૂસવા જેમ ભમરીઓ ચારે બાજુ વીંટળાય તેમ યુવાનો ચારે બાજુ તેનું રૂપ નીહાળવા વીંટળાતા હતા. ઉપાશ્રયમાં લોકો આવીને માર્ગની વચ્ચે બેસી જતા હતા, માર્ગમાં ચાલે, ત્યારે તેની પાછળ લોકt જેવા માટે ચાલતા, વેચ્છાએ તેના દેખવા માટે નેત્રનાં દુઃખને પણ ગણકારતા ન હતા. મુખ્ય સ્ત્રાવી તેના ભાઈઓને વિચારીને કહ્યું કે, “તમારે અમારા ઉપાઅયના દ્વારમાં પહેરેગીર માફક રહીને અમારું રક્ષણ કરવું. એટલે તેના બંને ભાઈ બીજા સર્વ કાયા બંધ કરી હંમેશાં તેનું રક્ષણ કરતા હતા.
આ પ્રમાણે દિવસ પસાર થતા હતા. કારણ કે, “સરળ પરિણામવાળી બહેનનું બ્રહ્મચર્યવ્રત રખે ભગ્ન ન થા.” મારા આવા અદ્દભુત રૂપ બલિરૂપ થઈને તેના આહુતિ આપું. જેથી વસતિની અંદર લોકો પાપભાવને ન આચરે. શશક અને ભસક બને ભાઈઓ રૂપ જેવા આવનારને રોકે છે, તે તે રૂપલબ્ધ કેદ કરીને લડવા માટે ટાડે છે. મને પણ ધ્યાન, અધ્યયન વગેરેમાં વિદત આવે છે. મારા ભાઈઓ આ પ્રમાણે કેટલા કાળ સુધી અહીં કષ્ટ સહન કરીને રોકાઈ હે, માટે મારે અનશન કરવું તે ચગ્ય છે. આ પ્રમાણે વૈરાગ્ય પામેલી તે અશન-પાનનાં પચ્ચક્ખાણ કર્યા. ઘણા દિવસની લાંબી તપશ્ચર્યાથી કાયા દુર્બલ બની ગઈ અને મૂછ પામી. ચેષ્ટા બંધ થઈ એટલે જાણ્યું કે, “આ પંચત્વ પામી છે.” એમ જાણીને એ શેકથી સંતાપ પામતા બાઈએ તેને મશાનમાં ત્યાગ કર્યો. અતિઠી શત્રિના પવનની લહેરોથી જ્યારે મૂછ ઉતરી ગઈ અને શુદ્ધ ચેતના જાગ્રત થઈ એટલે વિચાર કરવા
"Aho Shrutgyanam
Page #490
--------------------------------------------------------------------------
________________
[ ૪૬૦ ]
પ્રા. ઉપદેશમાવાના ગૂર્જ શનુવાદ લાગી કે, હું જીવતી હાવા છતાં ભાઈઓએ મારા ત્યાગ કર્યો! (૨૫) નક્કી મારા રક્ષણથી કે ટાળી ગયા હશે. હવે જ્યારે ઉજજવલ પ્રભાત પ્રગટ થયું, ત્યારે કાર્યક માગની મુસાફરી કરી રહેલા સાથવાડે તેને દેખી. તેના અતિરમણીય રૂપ લાવણ્યથી પ્રભાવિત અને ખેંચાયેલ ચિત્તવાળા અતિકરુણાથી ગાડામાં ચડાવીને તેને પેાતાના નગરમાં ઘરે લઈ ગયા. તેના શરીર તેલ વગરનું મર્દન કરાવી, સ્નાન, વિલેપન અને સારા ખાદ્યો ખવરાવીને, તમલ, અલકાર અને વસ્ત્રોથી તેને બરાબર સમાળપૂર્વક તૈયાર કરી. ત્રણ ચાર દિવસ તેના માબર દરેક પ્રકારે ઉપચાર-સાચવણી કરી મેથી તે જાણે નવીન વિકસિત કમળની ઘેાભા સરખા સુકુમાળ અને દેખાવડા લાવણ્યવાળી બની. એમ કેટલાક દિવસામાં તે પાવતી, ઈન્દ્રાણી અને કામદેવ-પ્રિયા રતિના સ ગને દૂર કરનાર એવી સુંદરી બની ગઈ.
દરાજ પરસ્પર એકબીજાને દેખવાથી, વાતચીત કરવાથી, અશનાદિક આપવાથી તેઓ ખ'નેના પ૨૫૫ના અનુશગ-સમુદ્ર ઉન્ચે. કાઇકે કહેલું જછે કે— “તાંમૂક, પુષ્પા, સુગંધીએ, મહેલની અગાસીમાં ઠંડા પવનની લહેરી આવતી હાય, ચંદ્ર ખીલેલે હાય, સ્નેહ-રસામૃત-પૂર્ણ વાણી હાય, આ દૂતીએ કાના ચિત્તનું હરણ નથી કરતી ? ” ત્યારપછી તે સાથ`વાહની સાથે વિષય-સુખ અનુભવતાં તેને કેટલેક કાળ પસાર થયા. હવે ફ્રાઇક સમયે શાક-લગ્નક તે બંને ભાઈઓ તે સાથે વાહના ઘરના દ્વારમાં શિક્ષા માટે આવી પહોંચ્યા. એટલે તરત સુકુમાલિકાએ તેમને જોયા, એળખ્યા, એટલે તીવ્રદુ:ખ પામેલી વિદ્યખી થઈ ગઈ-શરમાઈ ગઈ. તેમના પગમાં પડીને ઘા કરુણુ સ્વથી પાક મૂકીને રુદન મવા લાગી. ત્યારપછી પરમાથ-સ્વરૂપ હિતકારી વચનાથી પ્રતિમાષ પમાડી. સાથે વાહની રજાથી તેને વિધિ સહિત દીક્ષા આપી. સારી રીતે દીક્ષા પાલન કરીને સમયે મૃત્યુ પામી તે સ્વગમાં ગઈ. પેાતાની ઈન્દ્રિયાના પણ વિશ્વાસ ન કરવા. (૩૭) શશક-ભસકની બહેન સુકુમાલિકાની કથા પૂર્ણ થઇ. (૧૮૨)
માત્માને દુ:ખે કરીને દમન કરી શકાય છે, તે માટે આઠ રૂપકો દ્વારા હિતન શિક્ષા કહે છે—
વર-ર૪-ય--~સદ્દા, મત્તળલાઈવ નામ સ્મૃતિ ! ઘો ની ન તમ્મર, નિરંતૉ અવળો ના ॥૮॥
वरं मे अप्पा दंतो, संजमेण तवेण य । મા, દિમંતો, વધળેદિ' યહિ || ૮૪ || अप्पा चैव दमेयच्ची, अप्पा हु खलु दुद्दमो । अप्पा दंतो सुही होइ, असि लोए परत्थ य ॥ १८५ ॥
"Aho Shrutgyanam"
Page #491
--------------------------------------------------------------------------
________________
૮ રૂપકો દ્વારા આત્માને દમન કરવારૂપ હિતશિક્ષા
[ ૪૬૧ ] निच्च दोस-सहगओ, जीवो अविरहियमसुह-परिणामो । नवरं दिने पसरे, तो देइ पमायमयरेसु ॥ १८६ ॥ अच्चिय बंदिय पूइअ, सक्कास्थि पणमिओ महग्धविओ । तं तहइ करे जीवो, पाडेई जहप्पणो ठाणं ॥ १८७ ॥ सीलव्वयाई जो बहुफलाइँ हतूण सुक्स्वमहिलसह । घिइदुबलो तवस्सी, कोडीए कागिणि किणई ॥ १८८॥ जीवो जहा-मणसिय, हियइच्छिय-पत्थिएहि सुक्खेहि । तोसेऊण न तीरई, जावज्जीवेण सव्वेण ॥ १८९ ॥ सुमिणंतराणुभूयं, सुक्खं समइच्छियं जहा नस्थि ।
एवमिमं पि अईयं, सुक्खं सुमिणोवमं होई ॥ १९० ॥ ગધેડા, ઉંટ, અશ્વો, બળદ, મમ્મત હાથીઓ પણ લાકડી, આર, ચાબૂક, નાથ, અંકુશ વગેરેથી વશ કરાય છે, માત્ર આપણુ નિરંકુશ આત્માને તપ-સંયમના અંકુશથી વશ કરતા નથી, જે આ લેકમાં તપ-સંયમથી મારા આત્માને દમન કરીશ, અંકુશમાં રાખીશ, તો હું પ૨કમાં બીજાઓ વડે હથિયારથી વધુ નહિં પામીશ કે, રડાથી બંધન નહિં પામીશ. બીજાથી બળાત્કારે વધ-બંધન પામું તે કરતાં સ્વેચ્છાએ તપ-સંયમથી મારા આત્માને દમ વધારે શ્રેષ્ઠ છે. પોતાના આત્માને જ સ્વેચ્છાએ કાબુમાં રાખ, ઇન્દ્રિો ઉપર અંકુશ રાખવો, આ આત્માને દમ એ ઘણું અઘરું કાર્ય છે, પરંતુ જે અહિં ઈન્દ્રિયોને કાબુમાં રાખીશું, આમાને કમીશું, સંયમમાં રાખીશું; તે આ લોકમાં કીર્તિ અને પરાકમાં નક્કી સુખ મેળવી શકાય છે. જે નિરંકુશપણે આત્મા અને ઇન્દ્રિયો વર્તાવ કરશે, તે પરલોકમાં મોટે અનર્થ ભોગવો પડશે, તે કહે છે. રાગ, દ્વેષ, મોહથી ઘેરાએલો આત્મા લગાતાર અશુભ પરિગ્રામમાં હે છે, તે અશુભ અધ્યવસાયથી કરેલી ચેષ્ટા-વિષયકષાયની પ્રવૃત્તિઓ જે લેક અને આગામથી વિરુદ્ધ હોય છે, તેને જે અવકાશ આપવામાં આવે, તે સાગરોપમના કાળ સુધી નરકમાં પ્રમાદથી ઉપાર્જન કરેલ કર્મ- અશાતા વેદનીય દુઃખ જોગવવું પડે છે. ( ૧૮૩ થી ૧૮૬) ગંધ, ચંદનાદિથી પૂજાએલ, સદગુણોની સ્તુતિ કરવા દ્વારા વંદન કરાએલ હોય, વસ્ત્રાદિકથી પૂજા પામેલો હોય, મતક વડે સકારાય હાય એ પ્રમાણે અતિશય પૂજાપાત્ર બન્યું હોય, તેના ગુણ પ્રત્યે પક્ષપાતી બનેલા આચાર્યાદિક પદમાં સ્થાપન કરેલા હોય, પરંતુ તેવા આત્માઓ પણ તેવું આચરણ કરે છે. જેથી પોતાના ઉત્તમ સ્થાનથી પતન પામે છે.
ઘણા ઉત્તમ ફળ આપનાર એવા શીલ ત્રતાદિકનો નાશ કરીને જેઓ ઇન્દ્રિયોનાં
"Aho Shrutgyanam
Page #492
--------------------------------------------------------------------------
________________
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાલ તુચ્છ સુખની અભિલાષા કરે છે, એવા અહિંસાદિક મહાવ્રતને તેડીને ખરેખર તેવા આત્માએ ફ્રોડ સોનૈયા આપી કાગિણી (કડી)ને ખરીદ કરવા સમાન મુખ છે. આ જીવ પિતે ઈછા કરે, તેવા મનગમતા પદાર્થો, વલલભ રી મેળવે, તે પણ દિવસ, માસ, વર્ષ કે આખી જિંદગી સુધી તેવા ઈષ્ટ પદાર્થો મેળવે, તો પણ આત્માને સતેષ પમાડવા સમર્થ બની શકતું નથી. સ્વપ્નમાં અનુભવેલું વિષય-સુખ આંખ ઉઘડી ગયા પછી કંઈ પણ હેતું નથી. એ જ પ્રમાણે આ વિષયસુખ ભોગવ્યા પછી કંઈ પણ સુખ નથી અર્થાત્ આ સંસારનાં વિષય-સુખ સવપનની ઉપમાવાળા છે. તેને સંચય કરી શકાતું ન હોવાથી તેની આહારદિકની જેમ તૃપ્તિ કેવી રીતે કરી શકાય ? કહેવાનું તાત્પર્ય એ છે કે, અસંખ્ય-પ્રમાણ વિષય-સુખથી પણ જીવને સંતોષ પમાડ શકય નથી. કહેલું છે કે, “ કોઈ પોતાની વિષય-તૃષ્ણાને ઉપભેર કરવા દ્વારા શાંત કરવાની ઈચ્છા કરતા હોય, તે પિતાના પડછાયાને પગથી ચાંપવા માટે આગળ આગળ એકદમ ત્વરાથી દડે છે.” તેથી કરીને નક્કી થયું કે, રાત્રે કેટલાક ક્ષણે સુધી સ્વપ્નમાં સુધાથી દુબલ થએલાને મોદક અર્પણ કર્યા હોય, એ કોઈ કયાંય પણ કદાપિ પણ યથાર્થ રીતે ક્ષુધાથી દૂર કરી શકે ખરા અર્થાત વપ્નાની સુખડી ભૂખ ભાંગે નહિં. વળી તરસ લાગેલી હોય, તેને ઝાંઝવાના જળથી તૃણાનો અંત આવતો નથી. તેમ ભોગ ભોગવવાથી આત્માને કદી પણ તૃપ્તિ-શાંતિ થતી નથી. આ પ્રમાણે આઠ રૂપકે સમાવ્યાં. (૧૮૭ થી ૧૯૦) આ પ્રમાણે વિષય ભોગવવામાં નુકશાન જણાવ્યું, તે પણ જેઓ તેમાં આસ્થા રાખે છે, તેને દોષ જાવતા કહે છે—
पुर-निद्धमणे जक्खो, महुरामंगू तहेव सुय-निहसो ।
बोहेई सुविहिय-जणं, विसूरह बहुं च हियएण ॥ १९१ ॥ નગર બહાર ખાળ વહે છે, ત્યાં એક યક્ષ મંદિરમાં સિદ્ધાંતની પરિક્ષા માટે કસોટી સમાન-બહુશ્રુત થએલા મં નામના આચાર્ય ઈન્દ્રિય-વિષયમાં લાલુપ બનેલા, જેથી તેમાં યક્ષ તરીકે ઉત્પન્ન થયા હતા. “હું તે જિહાના વાદમાં આસક્ત બન્યા, પણ તમે આસક્તિ ન કરશો ”—એમ શિષ્યોને સમજાવે છે અને પિતે હદયથી ઘણે પશ્ચાત્તાપ કરે છે. (૧૯૧) વિશેષ ભાવાર્થ કથાનથી સમજાશે. તે આ પ્રમાણે– રસગૌરવાધીન મંગુ આચાર્યની કથા
મથુરા નગરીમાં યુગપ્રધાન શ્રતભંડાર, નિરંતર શિષ્યને સ્વાર્થ કહેવામાં ઉદ્યમવાળા, ભવ્ય જીવોને સદ્ધર્મ-દેશના આપવી, શાસનનાં કાર્યો કરવામાં પરિશ્રમ ન ગણનાર, પાપવાળા કાચ વજવાના ઉદ્યમવાળા, ઉગ્રવિહાર કરનાશ, સામાચારી પાળનારા અને શિષ્ય પાસે પળાવનાર, સારણ, વારણા કરવાવાળા અગોપાંગ સંદીન. કરવાના મનવાળા, લોકોમાં પ્રસિદ્ધિ પામેલા એવા આયમંભુ નામના આચાર્ય
"Aho Shrutgyanam
Page #493
--------------------------------------------------------------------------
________________
આય મળુ આચાય ની કથા
[ ૪૬૩ ]
હતા. કાઈક સમયે ક્રિયા-કલાપ રહિત બની તે સુકુમાર શરીરવાળા ખની સુખાશિલાષી બન્યા અને શ્રાવકાનાં કુવાની મમતાવાળા થઈ ત્રણ ગૌરવાથી દેશયા. શ્રાવકી નિર'તર શક્તિ-મહુમાનથી આહાર-પાણી, વસ્ત્ર વગેરે આપતા હતા, તેથી ત્યાં ઘણે સમય રોકાઈ ગયા અને નવકી વિહાર, વિહારના ત્યાગ કર્યો. શ્રમણપણામાં શિથિલતા નહિ, પરંતુ નિઃ શ્રમણતા પામ્યા, પ્રમાદ વૃદ્ધિ પામવા લાગ્યા, પેાતાના સાધુપણાના લાગેલા ઢાષાની શુદ્ધિ કર્યા વગર તે મૃત્યુ પામીને તે જ નગરમાં ખાઈ વહેતી હતી, તેની નજીકના યક્ષાવનમાં અત્યંત હલકી કાટીના કિબિજિયા જાતિની યક્ષાનિમાં ઉત્પન્ન થયા.
•
વિશ્વંગ જ્ઞાનથી પેાતાના પૂર્વભવ જાણીને તે દેવ ચિતવવા લાગ્યા કે, પાપી એવા મેં. પ્રમાદમાં મત્ત ચિત્તવાળા થઈને વિવિધ પ્રકારના અતિશયરૂપ રસ્તેથી ભરેલા જિનમત-નિશ્વાનને મેળવીને તેમણે કહેલ પવિત્ર અનુષ્ઠાનથી પામુખ અની મેળવેલું. શ્રમણપણું. નિષ્ફળ બનાવ્યું.. મનુષ્યપણું, આય ક્ષેત્ર, ઉત્તમ જાતિ અાદિ સત્ક્રમના કારણભૂત સામગ્રી મળી હતી, પરંતુ ચારિત્રમાં પ્રમાદ કરી તે સામગ્રીથી ભ્રષ્ટ થયે, હવે તે સામગ્રી કી કર્યાંથી મેળવી શકીશ? હું જીવ ! તે વખતે ઋદ્ધુિ ન રસ-શાતા-ગૌરવની વિસ્રતા શાસ્રના અર્ચા ભળેલા હતા, છતાં કેમ ન જાણી અને ગોવામાં કેમ ખૂસી ગયા! ચડાળની જાતિ સમાન એવા કિમિષિયા નામની હલકી જાતિમાં અસુરપણુ પામ્યા, હવે તુ લાંબા કાળ માટે વિરતિપ્રધાન ધમ માટે અગ્ય થયા છે. તે વખતે તે' શાઓના અર્થ ભણવા માટે કેટલે પશ્રિમ કર્મી હતા. મારી બુદ્ધિ અતિતીક્ષ્ણ હતી, બીજાને ઉપદેશ આપવા માટે ઘણી પડિતાઈ પ્રાપ્ત કરી હતી, પણ તારા પાતાના આત્મા માટે કઈ ઉદ્યમ ન કર્યાં, તેા તેવી પ'ડિતાને ધિક્કાર થાશે.
અવાર
ભાવ રહિત ક્રિયા-કલાપ હંમેશાં પણ કરવામાં આવે, તા તે વેશ્યાએ પહેરેલાં વસ્ત્ર-ભૂષણ મા બીજાના ચિત્તને પ્રસન્ન કરવા પૂછ્તાં જ હાય છે. એવી ઠગારી ક્રિયાને વિકાર થાચ્યું. આ પ્રમાણે દરરાજ પેાતાનું દુશ્ચરિત્ર નિતા અને ઉત્તમ પ્રકારના વૈરાગ્ય પામેલેા જાણે કખાનામાં પૂરેલે કી હોય તેમ શાકમાં દિવસ પસાર કરતા હતા. હવે તે જ પ્રદેશમાંથી સ્થ‘ડિલભૂમિ જતા એવા પેાતાના શિષ્યાને દેખીને તેએાને પ્રતિબંધ કરવા માટે યક્ષપ્રતિમાના મુખમાંથી લાંખી જી કાઢીને રહેલે હતા, ત્યારે તે દેખીને મુનિએ દરાજ કહેવા લાગ્યા કે, · અહિ જે કાઇ દેવ, યક્ષ, રાક્ષસ, કે કિન્નર હોય તે પ્રગટ થઈને કહેૉ. લાંબી જીભ કરવાનું કારણ અમે સમજી શકતા નથી.' ત્યારે ખેદ સહિત યક્ષે કહ્યું કે, • કે તપસ્વીએ ! હું તમારા ગુરુ હતા, તે વખતે ક્રિયા કરવામાં પ્રમાદી બન્યા હતા, તે આ મનુ અત્યારે પ્રમાદનું કડવુ ફળ ગવી રહેલા ' ત્યારે શિષ્યા આલ્યા કે, • કે શ્રુતના શઢાર ! તમા એ પ્રકારની શિક્ષા આપવામાં અતિશય દક્ષ હતા, તેા પછી આવી ઋષમ ચક્ષતિમાં કેમ ઉત્પન્ન થયા ? અમને આ માટુ' આવ્યય લાગે છે,' ત્યારે
"Aho Shrutgyanam"
Page #494
--------------------------------------------------------------------------
________________
f ૪૬૪ ]
પ્રા. ઉપદેશઆદ્યાત્મા ગુજશનવાદ
યક્ષે કહ્યું કે, • હે મહાભાગ્યશાળી સાધુએ ! જેએ પાતાના સહુમ་કમ'માં શિથિલ ભાવવાળા થાય છે, તેથી આવી હલકી સૈનિ પામે, તેમાં કઈ નવાઈ કે આશ્ચર્ય નથી.
શ્રાવકામાં મમત્વભાવ શખનાર ઋદ્ધિ-રસ-શાતા-ગૌરવમાં ભારી થએલા, શીતલ વિહારીપણાથી અને જિજ્ઞા ઇન્દ્રિયને આધીન થએલા હોય, તેવાની મારી સરખી હલકી ગતિ થાય છે. હે મહાસત્ત્વવાળા સાધુએ ! તમે આ મારી ગતિ જાણીને એ તમારે સારી મતિ મેળવવી ઢાય, તેા દુર્લભ એવા સંયમ પ્રાપ્ત કરીને હવે પ્રમાદના ત્યાગ કરો, કામદેવ-ચાદ્વાનેજિતીને ચરણની ક્રિયામાં અનુરક્ત થઇ જ્ઞાનવતાની ચરણકણુની ભક્તિ કરો, માક્ષમાગ માં પૂણ પ્રયત્ન કરજે, અલ્પપરિગઢવાળા થશે, કામના જીવેશને અભયદાન આપનારા થો, એટલે તે શિષ્યેા કહેવા લાગ્યા કે, તમામે અમને બરાબર પ્રતિબોધ પમાડયા એમ કહીને શિષ્ય સંયમમાં સુંદર ઉધમ કરવા લાગ્યા. (૨૫)
'
निग्गंतॄण घराओं, न कओ धम्मो मए जिणक्खाओ | કૃષિ-સમાજ-નુત્તોળ ન ય ચઢ્યો [ શ્રી સત્ર-વિહારેળ, હા! ગદ્દ ફળમિ બાપુ” સન્ગે कि काहामि अहभो ? संपइ सोयामि अप्पाणं ॥ १९३॥ | હ્યાનીત્ર ! પાય!મમિધિનિ, ગાર્ફ–ગોળીયારૂં દુવા 1 भव-सयसहस्स– दुलहं पि जिणमयं एरिसं लधुं । १९४॥ વાવો તમાય-વસો, લીવો સંસાર-નમુનુન્નો | दुक्खे हि न निव्वण्णो सुक्खेहिं न चेव परितुट्ठों ॥। १९५ ।। परितप्पिएण तणुओ, साहारो जइ घणं न उज्जमइ । सेणिया तं तह, परितप्तो गओ नस्यं ॥ १९६ ॥
ઘરબારના ત્યાગ કરી, દીક્ષા અંગીકાર કરી, પરંતુ તેમાં જિનેશ્વરાએ કહેલા સયમ-ધર્મ બરાબર ન સેન્ગે, એટલુ' જ નહિ પરંતુ શિષ્યાદિ અને ભક્ત શ્રાવક વર્ગ-રૂપ સપત્તિ-ઋદ્ધિ ગૌરવ, મધુર રસવાળા આહાર-પાણીમાં લાલુપતા કરી. રસ ગૌરવ, તેમ જ કામળ શય્યા કે સુદર આસનથી થનારુ સુખ-જ્ઞાતા ગૌરવ, મા ત્રણ ગારવે કરવામાં આદરવાળે થવાથી મારા આત્મ ગૌરવથી ભારી થાય છે. ' એમ હું. ચેતી રૈ। નહિ. ઔરવાસક્ત બની હુ. સંયમના આચારો પાળવામાં પ્રમાદી બન્યા, ઢીલા શિથિલ આચારમાં માશ આયુષ્યના કાળ પસાર કર્યો, હવે મારું' સમગ્ર આયુષ્ય પૂર્ણ થશે, ત્યારે હું શું કરીશ? અત્યારે તે માત્ર મારે માશ આત્માના શેક કરવાના છે. કેવી રીતે ? હૈ પાપી જીવ! લાખે ભવાએ દુર્લભ
*
"Aho Shrutgyanam"
Page #495
--------------------------------------------------------------------------
________________
અત્યાર સુધીમાં જીવે કેટલા આહાર- સ્તનપાનાદિ કર્યા?
( ૪૬૫ ] ને ઉત્તમોત્તમ જિનધર્મ પામીને, અચિત્ય ચિંતામણિરત્નાધિક ભગવંતના આગમ શાયો પામીને તે પ્રમાણે વર્તન ન કરવાના કારણથી એકેન્દ્રિાદિક જાતિમાં, તેમજ શીત, ઉષ્ણ વગેરે અનેક જાતિઓમાં તું પરિભ્રમણ કરીશ. વળી પ્રમાદને આધીન થએલો પાપી જીવ સંસારના કાર્યો કરવામાં ઉદ્યમવાળો થાય છે, તેમાં ચાલે તેટલું દુઃખ-સંકટ આવે, તે કંટાળો નથી, તો પણ તેમાં વારંવાર પ્રવૃત્તિ કરે છે.
સંસારનું સુખ પ્રાપ્ત થવા છતાં પણ તૃષ્ણાધિકતા હેવાથી મળેલાં સુખમાં અંતેષ થતું નથી. પર શદથી માસનાં કારણભૂત માનેથી વિમુખ રહે છે. કરેલા પાપની નિંદા ગરૂપ પશ્ચાત્તાપ કરવાથી આ૫ આધાર-રક્ષણ થાય છે. જે અપ્રમતપણે તપ-સંયમમાં ઉદ્યમ કરનારા થાય, તે ઘા જ પાપકર્મનો ક્ષય કરનાર થાય. તેમ તપ-સંયમમાં ભારી ઉદ્યમ ન થાય તે શ્રેણિક રાજા માફક માત્ર પશ્ચાત્તાપથી તેવાં કમ દૂર થતી નથી. અને તે પરિતાપ કરતો હતે, તે પણ સીમંત નરકે ગયા. (૧૯૨ થી ૧૯૬) આ જીવ દુખેથી જે પ્રમાણે કંટાળ્યા નથી, તે છ ગાથાથી કહે છે.
जीवेण जाणि विसज्जियाणि जाईसएसु देहाणि । थोवेहिं तओ सयल पि तिहुयणं हुज्ज पडिहत्थं ॥१९७।। नह-दंत-मंस केस-विएसु जीवेण विष्पमुक्केसु । तेसु वि हविज्ज कइलाम-मेरुगिरि-सन्निभा कूडा ॥१९८॥ દિમયંતમ-દંડ-કવોરિજિ-રિસ-રાણી | अहिअयरो आहागे, छुहिएणाहारिओ होज्जा ॥ १९९ ॥ जं पेण जलं पीयं. धम्मायव-जगडिएण तं पि इहं ।
વેસુ વિચાર-તા-નૈર-મુદ્દે નવ દુના ગરબા पीयं थणयच्छीरं. सागर-सलिलाओ होज्ज बहुअयरं । સંસામિ તે, માળ ગામના છે ૨૦૨ / पत्ता य काम-भोगा, कालमणंत इहं सउवभोगा ।
अप्पुलं पिव मन्नई, तह वि य जीवो मणे सुक्खं ।।२०२।। અત્યાર સુધીમાં આ જીવ જેટલી જેટલી જાતિમાં ઉત્પન્ન થયો, તે જાતિમાં કહે નહિં, પણ ગણુતરી વગરની સંખ્યામાં દરેક જાતિમાં દેહનો ત્યાગ કર્યો. તેમાંથી થોડા ભાગનાં શરીરાથી આખું જગત પૂરાઈ જાય. એટલાં શરીર ગ્રહણ કર્યા અને છોડ્યાં. અનાદિભવમાં આપણા એકલા આત્માને શરીરના માત્ર નખ, દાંત, માંસ અને કેશ, હાડકાં જેટલાં છેડ્યાં છે, તે સર્વના જુદા જુદા ઢગલા કરવામાં
"Aho Shrutgyanam"
Page #496
--------------------------------------------------------------------------
________________
( ૪૬૬ ]
પ્રા. ઉપદેશમાલાનો સૂનુવાદ
આવે, તો કૈલાસ અને મેરુપર્વત સરખા મોટા થાય, વળી અત્યારસુધીમાં આપણા જીવે દરેક ભવમાં જે આહાર ગ્રહણ કર્યો છે, તે ય એકઠો કરવામાં આવે, તે તે આહારના ઢગલા હિમાવાન પર્વત, મલય પર્વત, મેરુપર્વત, દ્વીપે, સમુદ્ર સરખા ઢગલાઓથી પણ તે આહા૨ના ઢગલાઓ અધિક થાય. એટલે આહા૨ સુધા પામેલા આપણા આત્માએ અત્યાર સુધીમાં કરે છે. તેમ જ ગ્રીષ્મકાળથી પરાભવિત થઈ તરસ્યા થઈને જે તે જળપાન કર્યા છે, તે સર્વ જળ એકઠું કરીએ તે કૂવા, તળાવ, રાવર, નદીઓ, કહો અને સર્વ સમુદ્રોમાં પણ તેટલું જ નહિં હેય.
આ જીવે જુદા જુદા ભવમાં બ્રમણ કરતાં કરતાં સંસારમાં માતાનું જે સ્તનપાન કર્યું હશે, તેના દૂધનું પ્રમાણ જે વિચારવામાં આવે, તો સમગ્ર સમુદ્રો કરતાં પણ તે ય વધી જાય. આ જીવે સંસારમાં અનતાકાળ સુધી આ લેક અને દેવભવમાં જે કામગો અને ઉપભોગે ભગવ્યા છે, તે દરેક વખતે અપૂર્વ જ લાગે છે, તે પણ જીવને મનમાં તે ભગવેલાનો સંતોષ થતો નથી. મળેલા છતાં કુપણ તાના કારણે ન ભોગવે, શબ્દ-રૂપ લક્ષણ કામ અને ૨૩, ગંધ, સ્પર્શરૂપ જે ભેગવાય તે ભોગે. ઇન્દ્રિયથી રૂપ સંબંધમાં આવે અને દેખાય ત્યારે તેની ઈચ્છા થાય તે કામ, શબ્દ પણ વ્યવહારથી દૂર રહેલો હોય, તેની ઈચ્છા કરાય, તેથી રૂપ અને શબ્દને કામ કહેવાય, બીજા આચાર્યો એમ માને છે કે, ઇન્દ્રિયની સાથે જોડાઈને જે ભોગવાય અને તેનાથી જે સુખ થાય, તે ભોગ કહેવાય. કામગ અને ઉપભોગ એમ બંને ગ્રહણ કરવાથી આ પ્રમાણે વિમાગ થાય કે, “એકને ગ્રહણ કરવાથી પરે ઇન્દ્રિયના ભેગો કઠણ થાય. તે આ પ્રમાણે ઘણા પ્રકારના કામ જાણે, જેમ ભોગઋદ્ધિની સંપત્તિ પામેલા હોય. વગેરે (૧૯૭ થી ૨૨)
जाणइ अ जहा भोगिड्ढि-संपया सबमेव धम्मफलं । तह वि दढ-मूढ-हियओं, पावे कम्मे जणो रमई ॥२०३॥
न य विसएसु विरज्जई, अहो ! सुबद्धो कवड-गंठी ।।२०४॥ जाणइ य जह मरिज्जइ, अमरंतं पि हु जरा विणासेई । न य उविग्गो लोओ, अहो ! रहस्सं सुनिम्मायं ॥२०५॥ दुपयं चउपयं बहुपयं च अपयं समिद्धमहणं वा । अणवकएऽवि कयंता, हरइ हयासो अपरितंतो ॥२०६॥ न य नज्जइ सो दियहो, मरियध्वं चावसेण सव्वेण । આસ-પાસ-પદ્ધો, નાજ્ઞિો (વોદ્દોu૨૦ળા
"Aho Shrutgyanam
Page #497
--------------------------------------------------------------------------
________________
પાપ-ભોસદ્ધિની દુચકતા
( ૪૬૭ ] संझराग-जल-बुब्बुओवमे, जीविए अ जलबिंदु-चंचले ।
जुव्वणे य नइवेग-संनिभे,पाव जीव! किमयं न बुज्ज्ञसि ॥२०८।। શબ્દાદિક ભેગની ઉત્કૃષ્ટ પ્રાપ્તિ, તેમજ જે જે શુભ પદાર્થો મેળવ્યા છે, તે સુગુરુના સમાગમ અને ધર્મનું જ આ સર્વ ફળ મળેલું છે, તે પણ લોક વિષયમાં મૂઢ ચિત્તવાળ બની પાપકર્મ કરવામાં આનંદ માને છે. ગુરુના ઉપદેશથી જાણે છે, પિતાની બુદ્ધિથી ચિંતવે છે અને મનમાં નિર્ણય સ્થાપન કરે છે કે, જન્મ, જશ, મણ અને તેની વચ્ચેનાં દુઃખે વિષયના રાગથી થવાવાળાં છે, છતાં પણ વિષયથી જીવ વૈરાગ્ય પામતું નથી કે તેનાથી વિમુખ થતો નથી. ખરેખર માની–અજ્ઞાનની ગાંઠ ભેદવી ઘણી મુશ્કેલ છે. અનેક પ્રકારની પીડાઓ જેમાં દુઃખ દેવા સમર્થ થતી હોય, ત્યાં મિશ્યામતિઓ-અવળી બુદ્ધિવાળાઓની બુદ્ધિ કામ કરી શકતી નથી. સંસારનો મોહ કોઈક જુદી જ જાતિને છે, દિશા ભૂલેલાની જેમ સંસારના વિષયને તરવબુદ્ધિસ્વરૂપ ગણી તેને સહવાસ સેવે છે. વળી પિતે એટલું તો નક્કી જાણે છે કે, “દરેકને અને માર મારવાનું જ છે, અત્યારે મરતું નથી, તે પણ જરા પણ મારા દેહને નાશ કરી રહેલી છે, ચામડીમાં કરચલિયે પડી છે, કેશ સફેદ થઈ ગયા છે, ઈન્દ્રિયોની શક્તિ ઘટી ગઈ છે, દાંત ઘટના લેલક માફક હાલી રહેલા છે, આમ છતાં ભવને ભય ન હોવાથી લોકો હમ પામતા નથી.
આશ્ચર્યની વાત છે કે, આ સંસારનું અવળું આવરૂપ કેવું ગુપ્તપણે નિર્માણ કરાયું છે? તેમ જ નાસ્ટ જી વગેરે, બે પગવાળા, ગાય વગેરે ચાર પગવાળા ભમરા વગેરે ઘણા પગવાળા, સર્પ વગેરે પગ વગરના, ધનિક, દરિદ્ર, પંડિત કે મૂખ વગેરે જેમણે કઈ પણ તેને અપકાર કરેલ નથી, તેના આયુષ્યના ક્ષય કાળે યમરાજા તે રજના પ્રાણનું હરણ થાકયા વગર નિરંતર કર્યા જ કરે છે. સર્વ જીવોએ પરાધીન બની નકકી કરવાનું જ છે. કયા દિવસે મારવાનું છે, તે કોઈ જાણી શકતું નથી. એમ છતાં પણ આશા-મરચાના ફસામાં ફસાએલા વધ કરવા યોગ્ય મનુષ્યની જેમ હંમેશાં યમરાજાના મુખમાં સપડાએ હેવાથી આત્મહિતના અનુષ્ઠાન કરતે. નથી. સંધ્યા સમયે આકાશના રગે, તેમ જ પરપોટાની ઉપમાવાળા, તથા ઘાસના
પર લાગેલ જળબિન્દ સમાન ચંચળ આયુષ્ય છે. પર્વત પરથી વહેતી નદીના વેગ અમાન યૌવનકાળ છે. તે છે દુશમા પાપી જીવ! આ સ્થિતિ તું કેમ નથી વિચા
તો? અથવા સાક્ષાત દેખવા છતાં તને કેમ બંધ થતો નથી ? વય જેમ વધતી જાય, તેમ પ્રથમ જણ કેળિયો કરવા માંડે છે, ત્યારપછી યમરાજા કોળિયા કરવાની કિતાવળ કરે છે. માટે પ્રાણીઓના જન્મને ધિક્કાર થા.
યમરાજાને-મૃત્યુને પરાધીન એવા આત્માને જે યથાર્થ સમજે છે, તે તેને કાબિયા કોઈ કરી શકતા નથી, તે પછી પાપકર્મ કરવાની વાત જ કયાં શહી? આ
"Aho Shrutgyanam
Page #498
--------------------------------------------------------------------------
________________
( ૪૬૮ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાતુવાદ મૃત્યુને ગુણે વિષે દાક્ષિણય નથી, દમાં દ્વેષ નથી, દાવાનળ આ ખા અરહવને સાફ કરી નાખે છે, તેમ તે લોકોનો નાશ કરે છે. બીજા કુશાસ્ત્રોથી મુંઝાએલો તુ આ કહેલા ઉપદેશમાં શંકા ન કરીશ, કેઈપણ ઉપ થથી તારે હવે મૃત્યુ-દુખથી સવથા. મુક્ત થવું. જેએ મરૂપવંતને દંડ અને પૃથ્વીને છત્ર કરવા સમર્થ હોય, તેવા ઈન્દ્ર સરખા પણ પિતાને કે બીજાને મૃત્યુના મુખમાંથી બચાવવા સમર્થ થઈ શકતા નથી. (૨૦૩ થી ૨૦૮) હવે કામની વિડંબના પામેલાને વિરાય ઉત્પન્ન કરવા માટે ઉપદેશ દેતા કહે છે કે –
जं जं नज्जइ असुई, लज्जिज्जइ कुच्छणिज्जमेयं ति ।
तं तं मग्गइ अंगं, नवस्मणंगुत्थ पडिकूलो ॥ २०९ ॥ મીઓનાં જે જે અંગ અશુચિ-અપવિત્ર જણાય છે, જે જોવાથી લજા થાય છે, વળી જે અંગો દેખવાથી ધૃણા ઉત્પન્ન થાય છે, તે માત્ર શત્રુ સખી પ્રતિકૃe કામદેવના કાણે જ પ્રાર્થનીય થાય છે. અર્થાત કામદેવને આધીન થએલા છે જ શ્રીઓની નિંદનીય અંગને રમણીય માની તેની પ્રાર્થના કરે છે. (૨૦૯) કામ અતિલજજનીય, અતિગોપનીય અદર્શનીય બીભત્સ ઉમાદનીય, મતથી વ્યાપ્ત બધી હોય છે, આવા પ્રકારનાં અગની યાચના કરનાર કામને કીડો સમજ. અથવા કામદેવની અવલચંડાઈ-વિપરીતતા જ સમજવી, જે દરેકના મનને ઉગ પમાડે છે. બીજા સ્થાને પણ કહેવું છે કે, “સિલ્ફર રજથી પૂર્વ સીમતિનીના કેશને સે એ સીમા નામના નરકને માર્ગ છે, તે ખ્યાલમાં રાખવું. સ્ત્રીઓના મનહર નયનના કટાનું નિરીક્ષ કરાય છે, પરંતુ નિભાંગી પોતાના નાશ પામતા જીવિત જતો નથી. નષ્ટબુદ્ધિવાળો મનુષ્ય રમણુઓનાં મુખને કરક ક્ષણે દેખે છે, પરંતુ ખેદની વાત છે કે, તેને યમરાજાનું મુખ જેવા માટે સમય મળતો નથી. દુર્બલિ મનુષ્ય યુવતીઓના ભુજારૂપી લતાના બંધનને મનોહર જાણે છે, પરંતુ કમ-બંધની પિતાનો આત્મા જકડાઈ ગયો, તેનો શેક કરતો નથી. જડ બુદ્ધિવાળો પુરુષ યુતીના સ્તન-કળશનું આલિંગન કરી સુખ-પૂર્વક શયન કરે છે, પરંતુ નહી તે કભી પાકની વેદનાથી થતી વ્યથા ભૂઢી જાય છે. (૬) આ જ વાત કેટલીક ગાથાથી કહે છે –
સ–ા વમળો, મહામણી સવ્યો-Fાપી ! कामग्गहो दुरप्पा, जेगभिभूयं जग सव्वं ।। २१० ॥ जो सेवइ कि लहइ, थाम हारेइ दुबलो होइ । पावेइ वेमणसं, दुक्खाणि अ अत्तदोसेणं ॥ २११ ॥ जह कच्छुल्लो कच्छु, कंडुयमाणो दुहं मुणइ सुक्खं । मोहाउरा मणुस्सा, तह कामदुहं सुहं बिति ॥२१२॥
"Aho Shrutgyanam
Page #499
--------------------------------------------------------------------------
________________
મહાગ્રહ-જામગરની પીડા
[ ૪૬૯ ] સમગ્ર ઉન્માદાને ઉત્પન્ન કરનાર, પારદારિકાદિ સર્વ દેને ખેંચી લાવનાર અર્થાત્ સર્વ અપરાધામાં પ્રવર્તાવનાથ મહાદુરામાં હોય, તે આ કામગહ નામને મહાગ્રહ છે કે, જેનાથી ત્રણ લોક સ્વરૂપ જગત વશ કરાયું છે. જે પુરુષ કામનેવિષયને સેવે છે, તે શું મેળવે છે ? તે કે તે વિષયસેવનથી બલ, વીર્ય ગુમાવે છે, શરીર દુર્બલ થાય છે, સેવ્યા પછી મનમાં પશ્ચાત્તાપ-હગ થાય છે, તદુપરાંત પિતાના જ દોષથી ક્ષય વગેરે અસાધ્ય રોગોનાં દુઃખો મેળવે છે. જેમ ખસ-ખરજ રાગવાળો મનુષ્ય નખથી શરી૨ ખણતાં ખણતાં દુઃખ છે, છતાં તેમાં સુખ માને છે, તેમ મહાધીન મનુ કામના દુઃખને સુખ કહે છે. તે આ પ્રમાણે – જેમ પ્રેમવાળી પત્ની અતિપ્રચંડ નેત્રના કટાક્ષે રૂપી બાના પ્રહારોથી મન જર્જરિત કરે છે, સરકાર પણ કરે છે. આંખના બે પોપચાં વારંવાર એકઠાં કરે છે, કીડન કરીને ચતુરાઈ બતાવે છે, વક્ષ:સ્થળ, સાથળા એકઠા કરવાનો પરિશ્રમ કરે છે, દુઃખ મિશ્રિત હોવા છતાં કામોધીને તેમાં સુખ માને છે. કેની માફક? તે કે ખસ-ખરજ લોહીવિકાર થએલા હોય, તે પુરુષ નખરૂપ બાબુથી પોતાના શરીરને છાવે છે, પીડા થાય એટલે સીતકાર પણ કરે છે, અને બે આંખના પટે એકઠા કરે છે. બે હાથ એકઠા કરી આંગળીમાં આંગળી નાખી ઘસે છે. તેને પરિશ્રમ થાય છે, તો પણ તે દુઃખને સુખ કહે છે, તેમ દુઃખે કરી નિવારણ કરી શકાય તેવા કામને વશ થએલે મિથુનને સુખ માને છે. કમળાના રોગવાળો પથરાને પણ સુવણે માને છે, તેમ સીસંગથી થયેલા દુઃખને મોહાંધ બનેલા મનુષ્ય સુખ માને છે. (૨૧૦ થી ૨૧૨)
विसय-विसं हालहलं, विसय-विसं उक्कडं पियंताणं । विसय-विसाइनं पिव. विसय-विस-विमुइया होई॥२१३॥ एवं तु पंचहिं आसवेहिं स्यमायणिसु अणुसमयं । चउगह-दुह-पेरंत, अणुपरियट्टति संसारे ॥ २१४ ॥ सबगई-पक्वंदे, काहंति अर्णतए अकयपुण्णा । जे य न सुणंति धम्मं सोऊण य जे पमायंति ॥२१५॥ अणुसिट्ठा य बहुविहं. मिच्छट्टिी य जे नरा अहमा ।
–નિઝામા , મુળતિ એ જ ય શાંતિ પ૨દ્દા पंचेव उज्झिऊणं, पंचेव य रक्खिऊण भावेणं ।
ભ-ન-વિમુક્ષ, સિદ્ધિવામyત્ત પર છે ૨૨૭ | શબ્દ, રૂપ, રસ, મધ, સ્પર્શ વગેરે વિષયરૂપી વિષ સંયમરૂપ જીવિતને નાશ કરનાર હોવાથી તરત જ મારી નાખનાર હાલાહલ ઝેર સમાન છે, હટ કામસેવનરૂપ
"Aho Shrutgyanam
Page #500
--------------------------------------------------------------------------
________________
( ૪૭૦ ]
પ્રા. ઉપદેશમાલાનો જાનુવાદ વિષનું પાન કરનાર દુર્ગતિરૂપી ઝાડા-ઉલટી કરાવનાર-વિસૂચિકા કરાવનાર અજીર્ણ છે, જે અનેક માણે કરાવનાર થાય છે. હાલાહલ ઝેર પીનારને તેવું ઝેરનું અજાણ થાય છે કે, જે મંત્ર, તંત્ર, જડીબુટ્ટી વગેરેથી પણ તે અજીર્ણ મટી શકતું નથી, અને મરાદિ દુઃખ આપનાર થાય છે. તેમ વિષય વિષ અનંત સંસારના સુખ માટે થાય છે. આ પ્રમાણે ઇન્દ્રિયો અને હિંસાદિક પાંચ દ્વારા કર્મ આવવાના કારણભૂત પાપ ગ્રહ, દરેક સમયે ચાર ગતિમાં રખડવાનું થાય છે, તેવા પાપ ઉપાર્જન થાય છે, અર્થાત્ ચાર ગતિનાં ઉત્કૃષ્ટ દુકાનો અનુભવ કરનારે થાય છે. તેમ જ જે ધર્મશ્રવણુ કરતા નથી તેમ જ જેઓ ધમં શ્રવણ કરીને ધર્મ કરવામાં પ્રમાદ કરે છે એવા પુણ્ય કર્યા વગરના નિર્માગી આત્માએ નરક વગેરે સર્વ ગતિવાળા દુઃખમય સંસારમાં અનંતકાળ સુધી પર્યટન કરશે. આ પ્રમાણે ધર્મ પ્રાપ્ત કરીને પ્રમાદ અને શિથિલતા કરનારને નુકશાન જણાવ્યું. હવે જેઓ શરૂઆતથી જ ધર્મ સ્વીકારતા નથી, તેને વિશેષ પ્રકારે ગેરલાભ-નુકશાન જણાવતાં કહે છે કે- ધર્માચાથી ઘણા પ્રકારે ધર્મદેશના દ્વારા ઘણ રીતે પ્રેરતા હોવા છતાં જે મિથ્યાદષ્ટિ બદ્ધ-નિકાચિત એવા ગાઢકમવાળા હાય છે, તે અધમ પુરુષે કદાચ કોઈના આગ્રહથી દાક્ષિણ્યથી સમવસમાં જાય, સાંભળે, પણ ધમાચરણ કરતા નથી. વળી જે શ્રવણ કરી ધમાચરણ કરે છે, તેને લાભ કહે છે– હિંસાદિ પાંચ મોટા પાપનો ત્યાગ કરી, પાંચ મહાવ્રતનું અંતઃકરણના ભાવપૂર્વક રક્ષણ કરી, પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વેષ રહિત બની-સામાયિકમ બની કર્મ રજથી સર્વથા મુક્ત બની અનુત્તર મોક્ષગતિને પ્રાપ્ત કરનાર થાય છે. (૨૧૩ થી ૨૧૭) આ પ્રમાણે સંક્ષેપથી મિક્ષ-કારણ સમજાવીને હવે વિસ્તારથી
ના સંત-વર, તવ-સંગમ-સમિત્તિ -ifજે ! મ-૩૪–વવા, જ્ઞામિrદે વેવ | ૨૨૮ | सदहणायरणाए, निच्चं उज्जुत्त एसणाई ठिओ ।
तस्स भवोअहि-तरण, पव्वज्जाए य ज(स) म्मं तु ॥२१९॥
જીવાદિક તનું જ્ઞાન-ભગવતે કહેલાં તોમાં શ્રદ્ધા કરવી, આસવને રોષ કરવારૂપ ચારિત્ર, બાર પ્રકારના તપ, સત્તર પ્રકારના સંયમ, સમ્યફ-પ્રવૃતિરૂપ પાંચ સમિતિએ, નિવૃત્તિરૂપ ત્રણ ગુપ્તિ, દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્તો, પાંચ ઇન્દ્રિયને નિગ્રહ કર, યુદ્ધ માર્ગના આચરણરૂપ ઉત્યાગ માગ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ અધિગ્રહ, આ સર્વને વિષે શ્રદ્ધાપૂર્વક આચરણ કરવામાં આવે, તે તેને જન્મ ભવઅમુદ્ર તરવા માટે અથાત્ મુક્તિ મેળવવા માટે થાય છે. (૨૧૮-૨૧૯) તેથી વિપરીત વતનાર મંદધર્મવાળા અને પ્રમાદી શ્રમણાની ચર્યા ૧૧ ગાથાથી કહે છે.
"Aho Shrutgyanam
Page #501
--------------------------------------------------------------------------
________________
પાસાદિક સાથે સહવાસાદિકનો નિષેધ
[ ૪૭૧ ) जे घर-सरण-पसत्ता, छक्कायरिऊ सकिंचणा अजया । नवरं मुत्तण घरं, घरसंकमणं कयं तेहिं ॥ २२० । उस्सुत्तमायरंतो, बंधइ कम्म सुचिक्कणं जीवो । संसारं च पवड्ढइ मायामोसं च कुव्वइ य ॥ २२१ ॥ जइ गिण्हइ वय-लोवो, अहव न गिण्हह सरीर-चुच्छेओ । पासस्थ-संकमोवि य, वयलोवो तो बरमसंगो ॥२२२॥ आलावो संवासो, वीसंभो संथवो पसंगो अ। हीणायारेहि समं, सव्वजिणि देहिं पडिकुट्ठो ॥२२३॥ अन्नुन्न-जंपिएहिं हसिउद्धसिएहि खिप्पमाणो अ । पासत्थ-मज्ज्ञयारे, बलावि जइ वाउलीहोइ ।। २२४ ।। लोएवि कुसंसग्गी-पियं जणं दुनियच्छमइवसणं । निदइ निरुज्जमं पिय-कुसीलजणमेव साहुजणो ॥२२५॥ निच्चं संकिय भीओ गम्मो सव्वस्स खलिय-चारित्तो । साहुजणस्स अवमओ, मोवि पुण दुग्गई जाइ ॥२२६।। જિસુત્ર-પુલમુત્રા, સુધિષિ! બાળ-પારા-વિરજૂ ! વન લીવરા, ઝુરસી વિશ કર્યું . ૨૨ના
જે સાધુએ ઘર, ઉપાશ્રય, તેના છાપાં વગેરના આરંભ કરવામાં પ્રસન્ન થએલા હાય, છકાય જીવોની હિંસા કરનારા, ધન વગેરે દ્રમના પરિગ્રહવાળા હેય, અજ - યણાવાળા, મન, વચન, કાયાના પગેને ગમે તેમ પ્રવતવનાશ હોય, તેઓએ માત્ર પૂર્વના ઘરને ત્યાગ કરી સાધુવેષના બાનાથી નવા ઘરમાં પ્રવેશ કર્યો છે. અહિં આવી બીજુ કંઈ સાધુપણું સામ્યું નથી. તેથી તેઓ મહાઅનર્થ માટે થાય છેતે જણાવે છે. આ જીવ આગામથી વિરુદ્ધ એવું આઘાકમ, અબ્રહા–સેવન ઈત્યાજિક આચરતો અતિગાઢ નિકાચિત જ્ઞાનાવરણાદિ કર્મ બાંધે છે, સંસારને વધારે છે અને માયા સહિત અસત્યભાષણ સત્તરમું પાપસ્થાનક સેવીને અને તે સંસાર ઉપાર્જન કર છે. સૂત્રવિરુદ્ધ આચરણ કરવાથી પાસત્યાદિક થાય છે, તેમાં સારા સાધુએ વાસ ન કરે. કારણ કે, ત્યાં રહેવાથી શું થાય છે, તે જણાવે છે–
પાસત્યાદિકે લાવેલ આહાર ગ્રહણ કરે, તે વ્રતોને લેપ થાય, અથવા ન - ગ્રહણ કર, તે શરીરનો નાશ થાય પાસસ્થામાં સંક્રમ-પ્રવેશ કરે, તે વ્રતાપ કરવા સમાન છે, તે તેના સહવાસમાં ન આવવું, તે જ શ્રેષ્ઠ છે, અર્થાત્ શરીરને
"Aho Shrutgyanam
Page #502
--------------------------------------------------------------------------
________________
( ૪૭૨ ]
પ્રા. ઉપદેશમાતાને શgવાદ નાશ ભલે થાય, પરંતુ પાસરથાનો પ્રથમથી જ સહયોગ ન કરે. હીન આચારવાળા સાથે વાતચીત, એકઠા રહેવું, વિશ્વાસ રાખો, પરિચય કરો, વસ્ત્ર આહાદિક લેવાદેવાનો પ્રસંગ પાડો છોક ૦૨: વહાર કરવાનું સર્વ જિનેશ્વરાએ નિવેધેલું છે–– તેમની સાથે વાસ કરવો કે દેવું છે, તે કહે છે– પ૨પર બોલવા-ચાલવાથી, હાસ્યથી રુંવાડા ખડા કરકથી, પાસસ્થાદિક હીન આચારવાળાએ બળાત્કારે ધર્મદયાનથી ચકાવીને, પિતાને ધર્મની સ્થિરતાથી ખસેડી નાખે છે. માટે તેમનો સંગ દરથી જ. અદિત ચિત્તવાળા સુંદર આચારવાળા હેય, તે પણ તેને સંગ કોઈ દિવસ પણ કુશલ ગણેલ નથી.
આ તેઓની મધ્યમાં રહેવા દોષ બતાવ્યો, પરંતુ સુસાધુની સાથે રહેનાર હોવા છતાં પણ મંદ પરિણામ થવાના કારણે તેનો સંસર્ગ કરે, તેને આશ્રીને કહે છે કે, લોકો પણ જેને કસોબત પ્રિય હોય, ખરાબ વેશ પહેરનાર હાય, હાસ્ય કરનાશ હાય, ભૂતાદિક વ્યસન સેવનાશ હોય, તેવાને નિંદે છે; તેમ ચારિત્રધર્મમાં ઉધમ ન કરનારા અને કુશીલિયાપ્રિય હોય, તેવા વેષધારી સાધુની માશ મળ્યાસાધુકા તેવાની નિંદા કરે છે. કેઈ મારુ ખરાબ વર્તન ન દેખે એમ હંમેશાં શંકા કરતે, કદાચ મારી આ દુષ્ટ પ્રવૃત્તિ કઈક જાહેર કરી દેશે એવા ભયવાળા, બાલકે અને બીજાઓને પરાભવ કરવા ચાગ્ય, જેણે ચાત્રિમાં ખલના કરેલી હોય, તે કુશીતિ સાધુ મુનિજનેને અમાન્ય થાય છે, વળી તે મૃત્યુ પામીને નરકાદિક દતિમાં જાય છે અને અનંત સંસારી બને છે. માટે ગમે તેવા પ્રાણના ભયમાં પણું ચારિત્રની વિરાધના કરવી નહિં. કુસંસર્ગના દોષ વિષયક દષ્ટાંત કહે છે – હે સુવિહિત સાધુ! પર્વતમાં વાસ કરનાર બિલને પિપટ અને પુષ્પવાડીમાં ચાર મનુષ્ય પાસે રહેનાર પોપટ તે બંનેનું દષ્ટાન્ત ગુણ અને દેશ જણાવનાર છે. એ જાણુને શીલ-ચારિત્ર રહિત, આચારરહિત સાધુઓનો પરિચય-સંગ વજે અને સુંદર ચારિત્રવાળા સાધુને સમાગમ કરવા પ્રયત્ન કરે. (૨૨૦ થી ૨૨૭) સંસર્ગથી થનાર ગુણ-દેષનું દૃષ્ટાન્ત–
કાદંબરી નામની અટવીમાં એક વડલાના વૃક્ષના પોલામાં છે સાથે જમેલા પિપટો હેતા હતા. તેમાંથી એકને એક પ્લેચ્છ પિતાને ત્યાં લઈ ગયા. તે પર્વતની પલીમાં મોટો થએલો હોવાથી પર્વતોપટ તરીકે ઓળખાતું હતું, સોબત અgસાર તે ક્રૂર પરિણામવાળો થયો. બીજો પિોપટ પુપમૃદ્ધ તાપસના આશ્રમમાં વૃદ્ધિ પામે હોવાથી પુપપપટ તરીકે જાણીતા થયા હતા. કોઈક દિવસે અવળચંડા ઘેડાએ વસંતપુર નામના નગરથી કનકકેતુ રાજાને હણુ કરીને ભીલની પહલી પાસે ખેંચી લાવ્યા. ત્યારે હેરાની મતિથી ભાવિત થએલ વૃક્ષ ઉપર બેઠેલ પિપટે કોઈ પ્રકારે રાજાને છે. ત્યારે પિપટ છે કે, હે ભિલે! અહિં ઘેર બેઠાં જ રાજા
"Aho Shrutgyanam
Page #503
--------------------------------------------------------------------------
________________
સંસર્ગાનુસાર દોષ-ગુ થાય છે
[ ૭૩ ] આવી શકે છે, તે તેને જલદી પકડી લો. ત્યારે રાજાએ વિચાર્યું કે, જ્યાં પાણીનો પા, આવા છે, તો તે દેશ દૂરથી જ ત્યાગ કરવા લાયક છે. એમ માનીને રાજા ત્યાંથી પલાયન થઈને તાપસના આશ્રમે આવી પહોંચ્યો. તેને દેખીને પુષ્પપપટે
હ્યું કે, “અરે તાપમકુમારો ! અતિથાકેલ મહેમાન આવે છે. આ ચાર આશ્રમના થરાજા છે, તે જલદી તેને આચન આપો અને તેની બરાબર પરાગત સાચ” -એમ તાપસકુમારને ઉત્સાહિત કર્યા. તેઓએ રાજાને ભોજન કરાવ્યું, ખેદ દૂર કરાવ્યો. જાએ ભિલોપટનો વૃત્તાન્ત અહિં જણાવ્યા.
એક જાતિમાં ઉત્પન્ન થએલા છતાં બે વચ્ચે આટલું અતરુ કેમ? એમ પૂછયું, ત્યારે તેણે કહ્યું કે, સંગને કારણે આમ થયું છે. તે આ પ્રમાણે-“ અમારી માતા
ક જ છે, પિતા પણ એક જ છે, અમે બંને એક જ ઉદરમાંથી ઉત્પન્ન થયા છીએ. મને મુનિ અહિં લાવ્યા અને તેને લિલ લઈ ગયા. તે ક્રૂર શિકારીની વાણી સાંભબીને તેમના સંસર્ગથી કટુ બોલતાં શીખ્યા, હું મુનિપુંગવોની વાણી સાંભળીને મધર માલતાં શીખે. તમે સવ પ્રત્યક્ષ દેખ્યું કે, સંસર્ગથી દો અને ગુણે ઉત્પન્ન થાય છે.” ખુશ થએલ રાજા ત્યારે એમ કહેવા લાગ્યા કે –“તપેલા લોહ ઉપર રહેલ જળનું નામ નિશાન પણ જણાતું નથી, કમલપત્ર પર રહેલ તે જ જળ ખેતીના સરખું દેખાય છે અને શોભા પામે છે. સમુદ્રની છીપમાં સંપુટમાં જળ પડે, તો તે તેમાંથી સુંદર મોતી ઉત્પન્ન થાય છે, ઘણા ભાગે અધમ, મધ્યમ અને ઉત્તમના
છે સહવાસથી થાય છે. આમ્ર અને લિંબડાંનાં વૃક્ષનાં મૂળિયાં બંને એકઠાં થાય, તો લિંબડાના સંસર્ગથી અને વિનાશ પામી લિંબડાને કડવો રોષ પ્રાપ્ત કરે છે, પરંતુ લિંબડો આંબાની મધુરતા ગ્રહણ કરતું નથી. એમ માનીને દુષ્ટ શીલવાળાની સંગતિને ત્યાગ કરીને સુંદર શીલવાળાઓની સાથે બીજા સહવાસ કરે છે છે. ગાથામાં સુવિહિત શબ્દ કહીને સુસાધુને આમંત્રણ કરેલ છે. આ છે પિોપટના દાહરણ આપીને એમ જણાવ્યું કે, શીલરહિતને સંસર્ગ-ત્યાગ કરે, અને પિતે ધર્મકાર્યમાં ઉદ્યમવંત બનવું.
આ પ્રમાણે કારના અભાવમાં પાસસ્થા વગેરેને સંસમાં છેડ, અને કારણ પડે છે, તેને વંદનાદિક કરવું, તે કહે છે.
શૉન-a-ti, નો વંતિ જાળ ઉg | जे सुविइय-परमत्था, ते वदंते निवारंति ॥ २२८ ॥ सुविहिय वंदावंतो, नासेई अप्पयं तु सुपहाओ ।
दुविहपह-विष्पमुक्को. कहमप्प न याणई मूढो ॥२२९॥ કઈ વખત સંધમ-નિવહાદિ કારણ પામીને સાધુ શિથિલ ચણ-૨yવાળા શતવિહારી સાધુને પણ વંદના કરે છે, પરંતુ જેમણે પરમાર્થ સારી રીતે જાણે
"Aho Shrutgyanam"
Page #504
--------------------------------------------------------------------------
________________
( ૪૭૪ ]
મા. ઉપદેશમલાના શનિવાર હોય, તેવા સંવિન પાક્ષિક મુનિએ તેમને પિતાને વંદન કરતા અટકાવે છે. સંવિન પાક્ષિક પોતે વદન કરે, પણ કશ નહિ, તેથી ઉલટું કહે છે. વંદન કરાવનાર પિતાને સન્માર્ગથી ભ્રષ્ટ કરે છે. જે માટે કહેવું છે કે, જે બ્રહ્મચર્યવ્રતથી ભ્રષ્ટ થએલા છે, તેઓ ઘણેભાગે બ્રહ્મચારીની ઉઠાહના કરે છે, તે હતિ વગરના વામન રાખ્યા છે, તેને ભવાંતરમાં ભાધિ અતિદુર્લબ છે. સાધુ અને શ્રાવક બંને મા રહિત છે. ફિલષ્ટ-અશુભ પરિણામ હોવાથી સાધુ નથી, સાધુવેર હોવાથી શ્રાવક પs નથી. પોતે પિતાના આત્માને ઓળખે જ નથી, મૂઢ એ તે ઉત્તમ સાધુને શા માટે વંદન કરાવે છે? (૨૨૮-૨૯) (
૮૦ કન્યાગ્ર.) આ પ્રમાણે શ્રી રત્નપ્રભસૂરિએ રચેલ ઉપદેશમાલા વિશેષ વૃત્તિના આ હાર આ૦ શ્રી આનન્દસાગર સૂરીશ્વરજી મના શિષ્ય આ૦ શ્રીહેમસાગરસૂરિએ ત્રીજા વિશ્રામને ગૂજરાતુવાદ પૂર્ણ કર્યો. [ સં. ૨૦૩૦ કાર્તિક શુદિ ૧૧, મંગળ, તા. ૬-૧૧-૭૩ સુરત નવાપુશ, શ્રી શાંતિનાથ દેરાસરજી પાસેને ઉપાશ્રય.]
શ્રી વિશ્રામ પૂર્ણ થયે
ઉપદેશમાલા-વિશેષવૃત્તિ–ાથે વિશ્રામ. આટલા ગ્રન્થ સુધી ઘણા ભાગે સાધુઓને, કેઈક સ્થળે ગૃહને, કયાંઈક બંનેને સાકારરૂપે ધમને ઉપદેશ આપ્યો. અત્યાર ખાસ કરીને ગૃહસ્થને જ
મોપદેશ કહેવાય છે, તે સામાન્યથી ગૃહસ્થથર્મમાં રહેલા હોય તેને જ સારી ચતે તે ઘમ થાય છે. તે જ વાત કહેવાય છે. સૂરિવર્ષોમાં તિલકસમાન એવા શ્રીમચન્દ્રાચાર્ય ગુરુમહારાજાએ વાણની વિશુદ્ધિ માટે ઉત્તમ વ્યાકરણ રૂપ અમૃતની રચના કરી, વળી તેમાં અવાક્તર-તે કુમારપાળ રાજાના ચરિત્રરૂપ બીજો અર્થ કહ્યો, તે કુમારપાળ મહારાજાએ અમને મર્મ જાણીને પિતાના રાજપમાંથી શિકાર, જુગાર, મદિરા વગેરે વ્યસને દૂર કરવાથી નિરંતર મહોત્સવમય પૃથ્વી બનેલી છે. તેમને ઉપદેશ કરનાર હેમચંદ્રાચાર્ય શ્રાવકધમને લાયક ૩૫ માયાવીના ગુરે આ પ્રમાણે જણાવેલા છે, તે કહે છે–
૧ ન્યાયથી ઉપાર્જન કરેલ વિભાવવાળા, ૨ ઉત્તમ આચારાની પ્રશંસા કરનાર, ૩ સરખા કુલ-શીલવાળા અન્ય ગેત્રિયા સાથે વિવાહ કરનાર, ૪ પાપથી ડરનાર, ૫ પ્રસિદ્ધ દેશાચારને આચરતે, હું કોઈને પણ વિવાદ ન બોલનાર અને રાજા વગેરે તે વિશેષ પ્રકારે, ૭ અતિગુપ્ત નહિં અને અતિપ્રગટ નહિ એવા ચાર
"Aho Shrutgyanam
Page #505
--------------------------------------------------------------------------
________________
માનસારીના ૩૫ ગુણ
[ ૭૫ } પાડોશીવાળા સ્થાનમાં તેમ જ જવા-આવવાના અનેક દ્વાર-રહિત મકાનમાં રહેનાર,૮ સદાચારીઓ સાથે સબત કરનાર, ૯ માતા-પિતાની પૂજા કરનાર, ૧૦ ઉ૫દવવાળા સ્થાનનો ત્યાગ કરનાર, ૧૧ નિંદનીય કાર્યમાં ન પ્રવર્તનાર, ૧૨ આવક પ્રમાણે ખર્ચ કરનાર, ૧૩ વિભય અનુસાર વેબ પહેરનાર, ૧૪ બુદ્ધિના આઠ ગુણેથી યુક્ત, ૧૫ હંમેશાં અમે શ્રવણ કરનાર, ૧૬ અજીર્ણ વખતે ભજનનો ત્યાગી, (ઍ૦ ૯૦૦૦) ૧૭ ભેજન સમય સવસ્થતાથી પચ્છજન કરનાર, ૧૮ એકબીજાને હરકત ન આવે તેવી રીતે ધર્મ, અર્થ અને કામરૂપ ત્રણ વર્ગને સાતે, ૧૯ વશક્તિ અનુસાર પરોણા, સાધુ, દીન, દુઃખી ઓની સેવા કરનાર, ૨૦ હંમેશા માટે આગ્રહ ન કરનાર, ૨૧ ગુણમાં પક્ષપાત કરનાર, ૨૨ અદેશ અને અકાલના આચારને ત્યાગ કરતા, ૨૩ બલાબલને જાણનાર, ૨૪ ૧૫ નિયમ કરનાર અને જ્ઞાનવૃદ્ધોની પૂજા કરનાર, ૨૫ આશ્રિતનું પોષણ કરનાર, ૨૬ દીર્ધદષ્ટિવાળો, ૨૭ વિશેષ જાણનાર, ૨૮ કરેલા ઉપકારને ન ભૂથનાર, ર૯ લોકવલભ, ૩૦ લજજાવાળા, ૩૧ દયાયુક્ત, ૩૨ શાન્ત સવભાવી, ૩૩ પરોપકારના કાર્યમાં. શરવીર, ૩૪ કામ-ક્રોધાદિક અંતરંગ છે શત્રુનો ત્યાગ કરવામાં ત૫૨, ૩પ ઈન્દ્રિયોના અમુદાયને આધીન કરનાર. આ કહેલા ૩૫ ગુણ અમુદાયવાળો ગૃહસ્થ ધર્મને અધિકારી બની શકે છે.
સામાન્ય ગૃહસ્થ ધર્મથી ચુત એવા મહાત્માને સારી પત્ની વગેરેને સંચાગ પુણયના યોગે પ્રાપ્ત થાય છે. જે માટે કહેવું છે કે, પ્રેમવાળી પત્ની, વિનયવાળે પુત્ર, ગુણેથી અલંકૃત બધુ, બધુવને નેહવાળા હોય, અતિચતુર મિત્ર હોય, હમેશાં પ્રસન્ન એવા સ્વામી-શેઠ હાય, નિલભી સેવકે હાય, પ્રાપ્ત થએલા કનને ઉપયોગ બીજાના સંકટ-સમયમાં હોય, આ સાવ સામગ્રી નિરંતર ત્યારે જ કોઈકને પ્રાપ્ત થાય છે, જ્યારે પુણ્યને ઉદય હોય છે. આ પ્રમાણે ગૃહસ્થ-ધર્મના આચારને સામાન્યથી જણાવી હવે વિશેષથી ગૃહસ્થમ સત્તર ગાથાથી જણાવે છે– ઉત્તમ શ્રાવકની સવારે ઉઠીને શયન કરવાના કાળ સુધીની દિનચર્યા કહીને વ્યાખ્યા કરીશુ
સમ્યગૂપ્રકાર જિનમત જાણીને નિરંતર નિમલ પરિણામમાં વતતે, પિતે ગૃહવાસના સંગથી લપેટાએલે છે અને તેના પરિણામ અશુભ ભેગવવા પડશે-ગેમ જનાને તથા પ્રચંડ પવનથી કંપાયમાન કેળપત્ર પર લાગેલા જળબિન્દુની જેમ આયુષ્ય પવન અને વનની ચંચળતા જાણીને તેનો દઢ નિશ્ચય કરે છે કે, “આયુષ્ય, યોવન અને ધન ક્ષણિક છે. એટલે તે આત્મા હવભાવથી વિનીત થાય છે, સવભાવથી લદિક અને અતિશય સંસાર પ્રત્યે નફરતવાળે બને છે. સવાભાવિક ઉદાચિત્તવાળ અને ધમપુરા વહન કરવા માટે બળદ સમાન મર્થ થાય છે. હંમેશાં સાધર્મિકવાત્સલ્ય કરનાર, જી ચેને ઉદ્ધાર કરનાર, બીજાની નિંદા કરવાને ત્યાગી એવા ઉત્તમ શ્રાવક હોય છે. શત્રિ પૂર્ણ થાય અને પ્રાતઃકાળ થાય, તે સમયે જાગીને પંચમંગલ-નવકારનું સ્મરણ કરનાર શ્રાવક ઉચિત કાર્યો કરવા ઉભે થાય છે. ત્યારપછી
"Aho Shrutgyanam
Page #506
--------------------------------------------------------------------------
________________
( ૪૭૬ ]
પ્રા. ઉપશમાલામાં ગુજરાનુવાદ
પિતાના ગૃહમંદિરમાં રહેલી વીતરાગ પરમાત્માની મૂર્તિઓને સંક્ષેપથી વંદન કર, ત્યારપછી સાધુની વસતિમાં જઇને ત્યાં આવશ્યકાદિક કર. આમ કરવાથી જિનેશ્વરની આજ્ઞાનું સુંદર પાલન કરેલું ગણાય. વળી ગુરુની પાસેથી સૂત્ર, અર્થ અને વિક પ્રકારનું જ્ઞાન મેળવી શકાય છે. ગુરુ પાસે યથારિત સામાચારી જાણી શકાય, ધર્મનું કુશળપણું મેળવી શકાય, અશુદ્ધ બુદ્ધિને નાશ થાય, ગુરુસાક્ષી પૂર્વક ધર્મનું આરાધન કરવામાં આવે તો સંપૂર્ણ વિધિ થએલા ગણાય, માટે ગુરુ પાસે જઈ આવશ્યકાદિક વિધિ કરવી.
સાધુઓની ગેરહાજરીમાં, વસતિ સાંકડી હેય ઈત્યાદિક કારણમાં ગુરુની અનુરા પામેલે પૌષધશાળા વગેરે સ્થાનમાં પણ કર. સ્વાધ્યાય કરીને થોડાક સમય અપૂર્વનવીન સૂત્રનો અભ્યાસ કર. ત્યાંથી પાછો આવીને દ્રવ્ય અને ભાવ બંને પ્રકાર પવિત્ર થઈને પ્રથમ હંમેશા પોતાના ગૃહમંદિરમાં ચૈત્યને વંદના કરવી. વળી શાસ્ત્રમાં કહેલી વિધિથી પ્રાતઃકાળમાં પહેલાં પોતાના વેલવાનુસાર તેની પૂજા કરવી. ત્યારપછી જે તેને તેવા પ્રકારનું ગૃહકાર્ય ન હોય તો તે સમયે શરીરશુદ્ધિ કરીને સુંદર પૂજન વસ્ત્રો પહેરીને પુપિયુત ઉત્તમ પ્રકારની પૂજાની સામગ્રી લઈ પરિવાર સાથે જિનેશ્વરના મંદિરે જાય અને પાંચ અભિગમ પૂર્વક તેમાં પ્રવેશ કર. તંબાલાદિક સચિત્ત વસ્તુને ત્યાગ, આમરણાદિક અચિત્તદ્રવ્યને અત્યાગ, એક સાટિક નિમલ ઉત્તશાસખે એવો, જિનમૂર્તિનાં દર્શન થતાં જ મસ્તકે અંજલિ જોડવી અને “નમે જિણાવ્યું એવા જયકારના શબદો બોલવા. મનની એકાગ્રતા કરવી. આ પ્રમાણે આ પાંચ પ્રકાઅને અભિગમ જાણ. પુષ, નેવેદ્ય અને સ્તુતિ રૂપ ત્રણ પ્રકારની અથવા ફલ, જજ, ધૂપ, અક્ષત, વાસસૂર્ણ, પુષ્પનેવેવ અને દીપક એમ અષ્ટપ્રકારી પૂજા કહેલી છે. ત્રા નિશિત વગેર દશત્રિક યુતિ ઈરિયાવહી પહિકમીને મન, વચન, કાયાના એકાગ્રતા કરીને અતિસવેગ સહિત ચિત્યવંદન કરે.
હવે કોઈકને કંઈક કાચ જિનવરના ભવનમાં કે પોતાના ઘર અથવા પોયણ- શાળામાં સામાયિકાદિક કરવા પડયાં હોય, તે પછી સાધુની પાસે જઈને વંદન આપીને વિધિપૂર્વક પ્રત્યાખ્યાન કાર અને અપકાળ જિનવચનનું શ્રવણ કરે. વળી સાધુસમુદાયમાં બાલ, ધ્યાન વગેરેને ભક્તિપૂર્વક પૃચ્છા કરે અને તેમને કઈ પy જરૂરીયાત હોય તે યથાશ્ય પૂરી પાડે. ત્યારપછી કુલક્રમનું ઉલંઘન ન થાય, લોકોમાં ધર્મની નિંદા ન થાય અનિંદિત વ્યવહાર પૂર્વક આજીવિકા માટે પ્રયત્ન કરે. ભોજન સમયે ઘરે આવીને તેવા પ્રકારની પુષ, નેવેદ્ય, હતુતિથી ભાવપૂર્વક જિનબિંબની પૂજન વિધિસહિત કરવી. ત્યારપછી સાધુ ભગવંતેની પાસે જઈને વિનંતિ કરે છે, “હે ભગવંત! મારા ઉપર કૃપા કરીને મારા ઘરે પધારી અનાદિક દ્રવ્ય શહણ કરીને હે જગતના છ પ્રી વાત્સલ્ય રાખનાર ! ભવકૃપમાં પડતા મને હસ્તાવલંબન આપી મારો ઉદ્ધાર કરો.” હવે એ મુનિઓ સાથે જ્યારે ઘર તરફ
"Aho Shrutgyanam
Page #507
--------------------------------------------------------------------------
________________
શ્રાવકની દિવસ-ચય
[ ૪૭૭ ]
પ્રયાણ કરે અને ઘરના દ્વારમાં પ્રવેશ કરે, ત્યારે ઘરે રહેલા કુટુંબીઓ પણ સન્મુખ આવે, (૨૫) ત્યારપછી વૃદ્ધિ પામતી શ્રદ્ધાવાળે શ્રાવક બેસથી પગનું પ્રમાર્જન કરીને મુનિને વંદન કરે, અને વિધિ પ્રમાણે અનાદિ આપીને અતિથિ-વિભાગરૂપ દાન આપે. વંદન સહિત ડાં ડગલાં સાથે વળાવવા જાય. ત્યા૫છી ઘરે આવીને પિતાહિક વડીલોને જમાડીને, ગાય-બળદ અને સેવા વર્ગની સાર-સંભાળ કરીને, દેશાંતરમાંથી આવેલા શ્રાવકોની ચિંતા કરીને ઘરમાં કોઈ બીમાર હોય તેની રેગ્ય વ્યવસ્થા કરીને પછી ઉચિત પ્રદેશમાં ઉચિત આસન ઉપર બેસીને કરેલા પ્રત્યાખ્યાનનું સ્મરણ કરીને, પંચ નમસ્કારનું સ્મરણ કરી ઉત્તમશ્રાવક ભજન કરે. ત્યારપછી ભજન કરીને ઘરત્યમાં પ્રભુ આગળ વિધિપૂર્વક બેસીને ચિત્યવંદન કરીને દિવસ ચરિમ વગેરે પ્રત્યાખ્યાન કરે. થોડા સમય સવાધ્યાય, અપૂર્વજ્ઞાનનું પઠન કરીને ફરી પણ આજીવિકા માટે અનિંદિત વેપાર કરે.
વળી સંખ્યા સમયે ગૃહમંદિરમાં જિનેશ્વરની ચારભૂત સ્તુતિ-સ્તોત્રથી પૂજા પૂર્વક વંદન કરે, ત્યારપછી જિનભવનમાં જઈને જિનબિંબને પૂજીને વંદન કરે. ત્યારપછી સવાર માફક સામાયિક, પ્રતિક્રમણ કરે. પ્રત્યાખ્યાન ગ્રહણ કરે, ક્ષણવાર ધર્મશાસ્ત્રનું શ્રવણ કરે, વળી વિધિથી ભક્તિ સહિત સાધુઓની વિશ્રામણા કરે. શંકાવાળાં સૂત્રપની પૃચ્છા કરે, વળી શ્રાવકવર્ગને યોગ્ય કરવા લાયક કાર્યો પૂછે, પછી ઘરે આવી ગુરુ અને દેવનું સ્મરણ કરી વિધિથી શયન કરે. મુખ્યતાએ ઉત્કૃષ્ટ સર્વથા બ્રહ્મચર્યનું પાલન કરે અથવા પરિમાણવાળો બ્રહ્મચર્યને નિયમ પાળે, કંઈ કામકથાદિકથી મુક્ત થયેલ શ્રી રહિત એકાંત સ્થળમાં શયન કર. હજુ હું પ્રચંડ મોહમાં પરવશ બને છું, તેને ત્યાગ કરવા સમર્થ થયો નથી. કોઈ પ્રકારે ઉપશાંત મેહવાળા અનું. વળી આ પ્રમાણે અધ્યાત્મ ચિંતવન કર કે, “આ જગતમાં સર્વ દુઃખનું મૂળ હે તે મોહ છે, જગતની સર્વ વિપત્તિનું કારણ હોય તો મોહ છે, એ મોહને આધીન થએલા સર્વ જીવ હિતને અહિત માને છે. જે મોહને આધીન થએલા કામીજને અસાર એવા યુવતીઓના વદન, રતનાદિક અંગોને ચંદ્ર, કમલ, કળશ ઈત્યાદિક ઉપમા આપે છે, એવા તે માને ધિક્કાર થાઓ. તેવી રીતે સ્ત્રીઓનાં કહેવાનું તવભૂત ચિંતન કર્યું કે જેથી માહશત્રુનો નાશ થાય અને જદી વેરાગ્ય સ ઉછળે. તે આ પ્રમાણે
કવિએ યુવતીના વદનને ચંદ્રની ક્રાંતિ સમાન આફ્લાદક અને મનોહર કહે છે, પરંતુ તે વદન અને બીજા સાત વિવરમાંથી અશુચિરસ નિરંતર ગળતે રહે છે. વિતી અને મોટા રતન માંસ લે છે અને પેટ અશુચિથી ભરેલી પેટી છે. બાકીના શરીરમાં માંસ, હાડકાં, નસો અને લેહી માત્ર છે અને તે સર્વ પણ દુર્ગ" મારતાં અશુચિ બીજા દુશંકા ઉપજાવનાર છે. વળી અર્ધગતિ-નિદ્વાર બીભત્સ અને કુસનીય શરમ ઉત્પન્ન કરનાર છે. આવાં અશુભ સવરૂપવાળા અંગોમાં કો
"Aho Shrutgyanam
Page #508
--------------------------------------------------------------------------
________________
[ ૪૭૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનુવાદ ડાહ્યો વિવેકી વૈરાગ્ય ન પામે? આવા પ્રકારના ગુણવાળી યુવતીઓને વિશે જેઓ વિરક્ત-મનવાળા થયા હોય, તેઓએ જન્મ, જશ અને મરણને જલાંજલિ આપી છે. દેવકુમાર સરખા રૂપવાળે તે સનકુમાર ચક્રવર્તી જય પામે છે, જેણે ક્ષણવારમાં તણખલા માફક તેટલું મોટું અંતઃપુર ત્યજી દીધું. સંયોગ અને વિયાગના આવેગથી જેમની ચિત્તવૃત્તિ ભેદાઈ ગઈ છે, એવા કુમા૫ણામાં જ તેઓએ શ્રમણપણું સ્વીકાર્યું છે, એવા હંમેશાં બ્રહ્મચર્ય પાળનારા બાળબ્રહ્મચારીઓને નમસ્કાર થાઓ. ધન્ય એવા તે સંયમધર મહાબ્રહ્મચારીઓનો હું દાસ છું કે, જેઓના હૃદયમાં અર્ધ કટાક્ષ કરવાપૂર્વક દેખનારી યુવતીએ ભ કરનાર થતી નથી. તેઓને ભાવથી વારંવાર નમસ્કાર થાઓ, ફરી ફરી પાછું વંદન થાઓ કે, જેઓને દુર્વાસના રૂપ વિષયની અભિલાષા જ ઉત્પન્ન થઈ નથી. (૫૦) આ પ્રકારે જે જે વિષયની પીડા થાય, ત્યારે તે પીડાને તેની પ્રતિમા–ભાવનાથી તેને રોકવી. આ પ્રમાણે પહેલી અને પાછલી શવિ સમયે બ્રહ્મચર્યની શુભ ભાવના ભાવવી. વધારે શું કહેવું ? સુખ પૂર્વક સુઇ જાય અને નિદ્રાના વચલા કાળમાં જાગી જાય, તે ધર્મ જાગરિકા, કરવા યોગ્ય ધર્મકાર્યો કરવાં. ફરી પણ પ્રાતઃકાળથી કહેલાં કાર્યો કરવા. (૫૨)
वंदइ उभओ कालं पि चेहयाई थइथुई (थक्त्थुई) परमा । जिणवर-पडिमाघर-धूव-पुष्फ-गंधच्चणुज्जुत्तो ॥२३०॥ सुविणिच्छिय-एगमई, धम्मम्मि अनन्नदेवओ अ पुणो । न य कुसमएसु रज्जइ, पुधावर-बाहियत्थेसु ॥२३॥ दट्टण कुलिंगीणं, तस-थावर-भूय-मद्दणं विविहं । धम्माओं न चालिज्जइ, देवेहि सईदएहि-पि ॥२३२।। वंदइ पडिपुच्छइ, पज्जुवासई साहुणो सययमेव । ઘa gg gm , area થ ઇરિશ રરૂા . दह-सीलव्यय-नियमो, पोसह-आवस्सएसु अक्खलिओ। મદુ-મન્ન-મન-વંવિદ્દ-નડ્ડવીચ- પિતારરૂક नाहम्मकम्मजीवी, पच्चक्खाणे अमिक्खमुज्जुत्तो । सव्वं परिमाणकडं, अवरज्जइ तं पि संकेतो ॥ २३५ ॥ निक्खमण-नाण-निव्वाण-जम्मभूमीउ वंदइ जिणाणं । न य वसइ साहुजण-विरहियम्मि देसे बहुगुणेवि ॥२३६।। परतित्थियाण पणमण, उब्भावण-थुणण-भत्तिरागं च । सकारं सम्माणं, दाणं विणयं च वज्जेइ ॥ २३७ ॥
"Aho Shrutgyanam
Page #509
--------------------------------------------------------------------------
________________
શ્રાવક ધર્મ વિધિ અને કર્તવ્યો
[ ૪૭૯ ]
पढमं जईण दाऊण, अप्पणा पणमिऊण पारे । असई अ सुविहिआणं, मुंजेई कय-दिसालोओ ।।२३८।। साहूण कप्पणिज्जं, ज नवि दिन्नं कहिं पि किंचि तहि । धीरा जहुत्तकारी, सुसावगा तं न भुजंति ॥ २३९ ॥ વીચાસ-મત્ત-TIM-–મેતાવર્થ--ત્તા
जइवि न पज्जत्त-धणो थोवाचि हु थोवयं देई ॥२४०॥ ઉત્તમ શ્રાવક જિનેશ્વરની પ્રતિમા સન્મુખ “ભક્તામર વગેરે તેત્રો તથા કાચા-સર્ચ પછી બોલાતી રસ્તુતિઓથી સવાર સાંજ અને મધ્યાહ્ન-સમયે ભાવથી વંદન તથા જિનચર્યામાં ધૂપ, રૂપ અને સુગંધી ચૂથી પૂજા કરવામાં તત્પર બને છે. અગ્નિમાં સિદ્ધારસ પડવાથી મલિનતામ્ર સુવર્ણ બની જાય છે તેમ મલિન આત્મામાં સિરસ સરખે પૂજાસ રેડવામાં આવે તે આત્મા પણ સુવર્ણ સરખે નિર્મળ બની જાય છે. આ પૂજારમાં કેટલાક શ્રેષ્ઠ પુણવંત આત્માઓને સિદ્ધ થાય છે. આ જિનશારાનમાં પૂજનારસ જયવંતે વતે છે.
સર્વજ્ઞ ભગવતે કહેલા અહિંસા-લક્ષણ ધર્મમાં અડોલ શ્રદ્ધાવાળા, વીતરાગ સર્વજ્ઞ સિવાય બીજા કોઈ અન્ય દેવને મોક્ષદાતા દેવાધિદેવ તરીકે ન માનનારો, તે માટે કહેવું છે કે, “જેને શગાદિશત્રુ જિતનાર એવા જિનેશ્વર દેવ છે, અહિંસાદિ લક્ષણ સ્વરૂપ કુપાવાળો ધર્મ છે, પાંચ મહાવ્રતધારી સાધુઓ ગુરુ છે, એવા શ્રાવકની કયો મૂઢબુદ્ધિવાળે પ્રશંસા ન કર” રામવાળા દેવ હેય, ગુરુ પણ ઘરબારી હોય, કૃપારહિત ધમ હોય તે ખેદની વાત છે કે આ જગત અજ્ઞાનતામાં નાશ પામ્યું છે.' પવાર શાસ્ત્રવચને જેમાં બાધ પામતાં હોય, યુક્તિ પણ જેમાં ઘટતી ન હોય, તેવા કુશામાં રાગ રાખનાર ન હોય. ત્રય-સ્થાવર જીવતું જેમાં મન થાય, તેવા જુદા જુદા પ્રકારના શાક, સાંખ્યમતવાળા અન્યમતના કુલિંગીઓને દેખીને સૂક્ષમ સર્વ જીવોનું રક્ષણ કરવાનું કહેનાર એવા જિનધર્મથી દેવો અને ઈન્દોથી પણ ચલાયમાન ન થાય. તે પછી મrખ્યાથી તે કદાપિ ચલાયમાન ન થાય. સાધુઓને મન, વચન, કાયાના થાગથી વંદન કરે, દેહવાળા પદાર્થો પૂછીને નિશ થાય, હંમેશાં સાધુઓની ભક્તિથી સેવા કરે, તેમની સેવા કરવાથી પાપકમને નારા થાય છે, કલ્યાણપુની પરંપરા વૃદ્ધિ પામે છે, પ્રસન્ન થયેલા સાધુઓના વચને એવી સુંદર ફળીભૂત થાય છે કે, જે વચનથી વણવી શકાતા નથી. તેમની પાસે સૂવ ભણે, તેના અર્થનું શ્રવણ કરે, ભણેલાં સૂત્ર અને અર્થોનું પુનશવર્તન કરે, વિશેષ વિચારક્ષા કરે, પોતે ધર્મ જા હેય તે, બીજા લોકોને પણ રામજાવી પ્રતિબદ્ધ કર, ચતુર્થ વ્રતરૂપ શ્રાવકનું શીલવત દઢતાથી પાલન કરે, પ્રથમ વગેરે પાંચ અણુવ્રતને તે નિયમ અંગીકાર કરે, પૌષધ, આવશ્યકદિ નિત્ય કર્તવામાં
"Aho Shrutgyanam
Page #510
--------------------------------------------------------------------------
________________
[ ૪૮૦ ]
પ્રા. ઉપદેશમાત્રામાં ગુજરાનવાઇ
અતિચાર ન લગાડે, મધ, મદિરા, માંસ ઉપલક્ષણથી માખણ, વડલા, પારસ, પિપળે, ઉદુમ્બર, કાદમ્બરી, લક્ષ પીપળાની એક જાત, તેનાં ફળો, જેમાં ઘણુ બીજ હોય તેવા રીંગણ આદિકના પચ્ચકખાણ કરે, મધ વગેરે જુદાં ગ્રહણ કર્યા, તે એટલા માટે કે, તે પદાર્થોમાં ઘણા દોષે છે, તે સૂચવવા માટે જે માટે કહેવું છે કે, અનેક જંતુના સમૂહના વિનાશથી તૈયાર થએલું અને મુખની લાળ સરખું જુગુપ્સનીય, માખીઓના મુખની લાળ-શુંકથી બનેલું મથક વિચારવંત પુરુષ ભક્ષણ કરે ? ઉપલક્ષણથી જમરાદિકનું મષ પણ સમજી લેવું.
હાડકાં વગરના હોય, તે ક્ષુદ્ર જતુ કહેવાય, અથવા તુરછ-હલકા જીવોને પણ મુદ્રજંતુ ગણેલા છે, તેવા લાખે કે અનેક ના વિનાશથી ઉત્પન્ન થવાવાળું મખાનાર થોડા ગણતરીને પશુ હણનારા ખાટકીઓ કરતાં પણ વધી જાય છે. ભક્ષણ કરનાર પણ ઘાતક જ છે. એક એક પુપમાંથી મકરંદનું પાન કરીને મધમાખે તેને વમન કરે છે, તેવા મધને એઠા જનને ધાર્મિક પુરુષે ખાય નહિં. રસ-લુપતાની વાત બાજુ પર રાખી છે, પરંતુ ઔષધ ખાતર-રાગ મટાડનાર મધ હોય તો પણ અભક્ષક નરક જાય છે. પ્રમાથી કે જીવવાની ઈચ્છાથી, કાલકૂટ-ઝેરને નાને કવિ પણ ખાનાર પ્રાણુ નાશક થાય છે. હિંસાના પાપથી કરનારા રસથી ઉત્પન્ન થનારા મદ્યમાં અનેકગણા જંતુઓ હોય છે. માટે મદ્યનું પાન ન કરવું જોઇએ. વારંવાર મદિરાનું પાપ કરવા છતાં તૃપ્ત થઈ શકતું નથી, અનેક જતુઓનો સામટો કેળિયે કરનાર હંમેશાં યમરાજા સર થાય છે. શાસ્ત્રમાં સંભળાય છે કે અધકવૃણિ (કૃષ્ણ)ના પુત્ર શામ્બે મદિશ-પાન કરવાથી આખું વૃણિકુળ નાશ કર્યું અને પિતાની દ્વારિકાનગરી બાળી નાખી. લૌકિક પૌરાણિક શાસ્ત્રો પણ મરિશ છોડવાને એટલા માટે ઉપદેશ આપે છે કે, તેમાં ઘણા દે રહેલા છે. નરકના પાપનું મૂળ કાર, સવ આપત્તિની શ્રેણી, દુઃખનું સ્થાન, અપકીર્તિનું કાર૭, ૬નેએ સેવવા યોગ્ય, ગુણીઓએ નિલ, એવી મશિનો શ્રાવકે સદા ત્યાગ કરે. અલપઝ હઝનાસ્તિક માંસ ખાવાના લુપી એવા કુશાસ્ત્ર રચનારાએ ધીઠાઈ પૂર્વક માંસ ભક્ષણ કહેલું છે. નરકાગ્નિના ઈષની સરખા, તેના કરતાં બીજે કોઈ નિજ નથી કે જે બીજાનાં માસથી પોતાના માસની વૃદ્ધિ કરવા ઇચ્છે છે. મનુ પણ માં શબ્દના અક્ષરો છૂટા પાડીને નિરુત અર્થ આ પ્રમાણે કહે છે કે, જેનું માંસ હું અહિં ખાઉં છું, તે આવતા ભવમાં મને ભક્ષણ કરનાર થશે.”
માંસ ખાનારના આયુષને ક્ષય થાય છે, દરિદ્રતા પ્રાપ્ત થાય છે, બીજા જન્મમાં ઉત્તમ કુલ અને જાતિને લાભ થતો નથી, બુદ્ધિ હણાય છે અને દરેક પ્રયત્ન નિષ્ફળ થાય છે, તેમ જ નીચ કાર્યો કરી ઉદર ભરનાર થાય છે, માંસ ભક્ષણ કરનારની ગતિનો વિચાર કરનારા અને અનાજન કરવાના અનુરાગવાળા એવા સજજન પુરુષે જૈન શાસનયુક્ત ગૃહસ્થ હોવા છતાં પણ ઉત્તમ દેવી સંપત્તિને પ્રાપ્ત કરનાર થાય
"Aho Shrutgyanam
Page #511
--------------------------------------------------------------------------
________________
શ્રાવકનાં કર્તવ્યો
[ ૪૮૧ } છે. અહિં ઉદુમ્બર-દથી પાંચ પ્રકારના વૃક્ષો સમજવાં, તે આ પ્રમાણે– વડ, પીપળે, પાસપીપળે, ઉંબરા, લક્ષ-પીપળાની એક જાત. આ પાંચેય પ્રકારનાં વૃક્ષનાં ફલ ન ખાવાં, કારણ કે એક ફળની અંદર એટલા કીડાઓ હોય છે કે, જેની ગણતરી કરી શકાતી નથી. સુલભધાન્ય અને ફલસમૃદ્ધ દેશ કે કાળમાં જે પાંચ
દુરબર ફલને ખાતા નથી તે વાત બાજુ પર રાખીએ. પરંતુ દેશ અને કાલના કારણે ભક્ષય, ધાન્ય કે ફલની પ્રાપ્તિ ન થાય, ભૂખથી લેવાયા હોય, દુબળ થયો હાય, “વસ્થતાવાળાને વ્રત-પાલન કરવું બહુ મુશ્કેલ નથી.” તે પણ તે પુણ્યાત્મા પાંચ ઉદુમ્બરફલોનું ભક્ષણ કરતો નથી. જેમાં બે ઘડીની અંદરના સમયમાં અતિબારીક જતુઓના સમૂહ ઉત્પન્ન થાય છે, તેવા માખણને વિવેકીઓએ ન ભાણ કરવું. માત્ર એક જ જીવના વર્ષમાં સુમાર વગરનું પાપ થતું હોય, તે પછી અનેક
ના સમૂહના ઘાતવાળું માખણ કયો સમજુ ભક્ષણ કરે? વેગણ, ફણસ, તુંબડી સર્વ પ્રકારના અનંતકાય, અજાણ્યાં ફલે અને બીજાં પણ અનુચિત ફલેને શ્રાવક ત્યાગ કરે. ઈસાલકર્મ વગેરે પંદર કર્માદાનનો વેપાર આજીવિકા માટે વજન કરે.
પગાં જાનવર વગેરે સવ પરિગ્રહનું પરિમાણુ કર, પ્રમાણભૂત કરેલ પરિષદમાં પણ પાપની શંકા રાખતો, તેમાં યતનાથી પ્રવૃત્તિ કરે, પરંતુ અધિકભાર ભર ઈત્યાદિક નિવ"સ પરિણામવાળે થઈને વેપાર ન કરે. કાન, નાક વગેરે અને છેદીને તેને પીડા ન ઉપજાવે. જે આરંભની છૂટી રાખી હોય તેમાં પણ પાપથી ડરવા પૂર્વક પ્રવૃત્તિ કરે, પરંતુ નિ:શ કતાથી આરંભ પ્રવૃત્તિ ન કરે, વળી જિનેશ્વર ભગવંતના દીક્ષા કથાક, કેવળજ્ઞાન કલ્યાણ, નિવાણ કલ્યાણક, જન્મ ક૯યાણક જે ભૂમિમાં થયેલાં હોય, તે ભૂમિ તીર્થભૂમિ ગણાય, તે સ્થળની પશના, વંદના કરવી જોઈએ. સાધુ જે થળમાં વિચરતા ન હોય, તે સ્થળમાં બીજા અનેક લાભ હોય તે પણ ત્યાં વસવાટ ન કરે. સાધુવગરના સ્થાનમાં વાસ કરવો એટલે અરણ્યવાસ ગણેલો છે. સુંદર શક્ય હોય, જળ, ધાન્યાદિ ખૂબ મળતાં હોય એવા અનેક ગુણવાણ સ્થાન હોય તે પણ સાધુ વગર સ્થાનમાં વસવાટ ન કરે. જે નગરમાં જિનભવન હોય, શાસના જાણકાર એવા સાધુઓ જ્યાં હય, જ્યાં ઘણું જળ અને ઈજન મળતું હોય, ત્યાં હંમેશાં શ્રાવકે વસવાટ કરવો. જ્યાં આગળ સાધુઓનું આવાગમન થતું હોય, જ્યાં જિનચૈત્ય હેય, તેમજ સાધર્મિક જ્યાં રહેતા હોય, ત્યાં શ્રાવકે નિવાસ કરે.
શાયાદિક પરતિથિને મસ્તકથી પ્રણામ કરવા, બીજા સન્મુખ તેમના ગુની પ્રશંસા કરવી, તેમની સન્મુખ તેમની સ્તુતિ કરવી, ચિત્તથી તેમના પ્રત્યે અનુરાગ શખ, વસ્ત્રાદિકથી સત્કાર કરે, સામે અગર પાછળ જવું તે રૂ૫ સન્માન કરવું, અશનાદિક આપવા રૂ૫ દાન, પગ પખાળવા વગેરે કરવા રૂપ વિનય ઈત્યાદિક અન્ય તીર્થિકનાં વજે. શ્રાવક પ્રથમ સાધુને દાન આપી, તેમને પ્રણામ કરી પછી ભજન ક, સુવિહિત સાધુને યાગ ન મળે તે સાધુને આવવાની દિશાનું અવલોકન કરે.
"Aho Shrutgyanam
Page #512
--------------------------------------------------------------------------
________________
{ ૪૮૨ ]
પ્રા. ઉપદેશમાતાનો મૂશનુવાદ અને ચિંતવે કે, આ અવસરે સાધુને થગ થાય, તે હું ભાગ્યશાળી બનું. વસ્ત્ર વગેર નવી વસ્તુ લાવે, તે તેમાંથી યથાશકય વહરાવીને પછી વાપરે. સાધુઓને કહપનીય પદાર્થો કેઈક દેશ, કાળને આધીને અથવા અપપ્રમાણ હોવાથી વહરાવી ન શકયા હોય તો સરવાળા અને ભગવંતની આજ્ઞાનુસાર અનુષ્ઠાન કરનારા ઉત્તમ શ્રાવકો તે વસ્તુ વાપરતા નથી. સાધુને રહેવા માટે સ્થાન-વસતિ-ઉપાશ્રય, સુવા માટે પાટ, આસન, આહાર-પાણી, ઔષધ, વસ્ત્ર, કામળી, પાત્ર આદિ સંયમમાં ઉપકાર કરનાર ઉપકરણ આપવાં. કદાચ તેટલી ધનની સ્થિતિવાળે ન હોય, તો પણ ચેડામાંથી થોડું આપે, પરંતુ સંવિભાગ કર્યા વગર પિતે ન વાપરે.
સાધુ અને ગુરુભગવંતેની સુંદર પૂજા કરેલી કયારે કહેવાય ? તો કે, પ્રૌઢપ્રીતિના તરંગે જેના હૃદયમાં ઉછળતા હય, સાધુ-ગુણગ્રાણિી વાણી જેના મુખમાંથી નીકળતી હોય, નિકપટભાવે વંદન કરાતું હોય, તેનું અયોગ્ય વતન ન દેખે, પ્રાયશ્ચિત્ત સ્વીકારી તેની પવિત્ર વિધિનું પાલન કરવું, વસ્ત્ર, અન્ન, જળ, વસતિ, કંબલ વગેરેનું દાન કરવું, આ ગુરુની પૂજા કહેવાય છે. શ્રાવક પૂર્ણ શ્રદ્ધા પૂર્વક કીડી, કાચ, કંટાદિ હિત એવું રહેવા માટે સ્થાન-ઉપાશ્રય-વસતિ આપે, ગુના આધારભૂત એવા સાધુ એને પાત્રા આપે, સુંદર આહાર-પાણ, ઠંડીથી બચાવનાર ગરમ કામળી આપે. યથાર્થ વિધિપૂર્વક સમાચિત ક૯પે તેવું અલપ પણ દાન આપે અને સંયમોપકારી બીજા પદાર્થોનું પણ દાન આપે, તે તે અતિશય નિર્જ ૧ કરનારા થાય છે. (૨૩૦ થી ૨૪૦)
संवच्छरचाउम्मासिएसु अट्टाहियासु · अ तिहीसु । __ सव्वायरेण लग्गइ जिणवर-पूया-तवगुणेसु ॥ २४१ ॥
સાંવત્સરી પવ, ત્રણ ચાતુર્માસી, ચૈત્ર અને આસે એમ પૂર્ણિમા સુધીની શાશ્વતીઅશાશ્વતી અાઈઓ અષ્ટમી, ચતુર્દશી, જ્ઞાનપંચમી વગેરે પવિત્ર પર્વ તિથિઓ વિશે જિનેશ્વરની પૂજા કરવી, તપ કરે, તેમ જ તેવા પર્વદિવસે માં અભયદાન વગેરે પ્રકારનાં દાન, જ્ઞાનાભ્યાસ, આવશ્વાદિક ક્રિયાવિશેષમાં અધિક આદરથી જે ડાય. તે આ પ્રમાણે--
જિનેશ્વર ભગવંતના ચરણ-કમળની વિધિ સહિત પૂજા કરવામાં જે પિતાની પુલક્ષમીને યોગ-સંબંધ જોડે, તે દુષ્ટ પાપકમને ઘટાડો થાય, અને શરદચન્દ્ર સો ઉજજવલ યશ ઉપાર્જન કરે. જે પૂર્વભવમાં ઉપાર્જન કરેલ કર્મરૂપ પર્વતને ભેદવા માટે વજ સમાન, કામરૂપી દાવાનળની જવાલા સમુદાયને ઓલવવા માટે જળ સમાન, નિરંકુશ પાંચ ઈન્દ્રિય સમૂહરૂપ સર્ષના ઝેર ઉતારવા માટે મંત્રાક્ષર સમાન, અંધકારના ધાડાને દૂર કરવા માટે દિવસ સમાન, લધિરૂપી ઉમીયતાના મન સમાન એવા વિવિધ પ્રકારના તપને વિધિપૂર્વક નિષ્કામભાવથી સેવન કરો. આ પૃથ્વીમાં હજારે થવીરો છે, કળા તાલુકા પણ તેટલા જ છે, જોતિષ જાણનાર દરેક
"Aho Shrutgyanam
Page #513
--------------------------------------------------------------------------
________________
જીવદયા સવ ધર્મોમાં થિયામણિ છે
[ ૪૮૩ ]
ઘરમાં મળી જશે, પાદિ વ્યાકરણુ વિદ્યાના જાણકાર ડગલે-પગલે મળશે. ખહાદુરા અને વાણીવિલાસ કરનાર ભાષણુખારાનાં નામ અમારે કેટલાં કહેવાં ? પરંતુ પાતાનું ન આપવા માટે ઉદ્યમી થનાર પવિત્ર પુરુષ સેકડે એ ત્રણુ જ માત્ર મળશે, (૨૪૧)
साहूण चेइयाण य, पडिणीयं तह अवण्णवायं च । નિળયળÆ બિ, સસ્થામેળ વાડ઼ે ! ૨૪૨ ॥ विरया पार्णिवहाओ, विरया निच्चं च अलियत्रयणाओं । વિયા સોનિયાગો, વિયાથદ્વારામળાગો! ૨૪૨૫
• ધર્મનુ' સવ
સાધુના અને જિનચૈત્ચાના દ્રોહીએ, તેમ જ તેમના માટે અપલાપ-વિરુદ્ધ માઢનાર હોય, વળી જિનપ્રવચનનું અહિત કરનાર-શત્રુ હોય તેને પેાતાની તમામ વ્યક્તિથી અને કામ પડે તેા પ્રાણ ન્યાછાવર કરીને નિવારણ કરે. શાસનની ઉન્નતિ કરવાથી મહોદય થાય છે. (૨૪૨) હવે વિશેષથી શ્રાવકના ગુણેને કહે છે- ત્રસ જીવાને મારવાની વિકૃતિ, હમેશાં માર્યા જૂઠવચના એલવાની વિત, સ્થૂલ ચેરીથી વિમેલા, પરદાર-ગમનની વિરતિવાળા, તેમાં જીવદયાનું ફળ બતાવતા કહે છે કે, જીવદયા નારકીનાં દ્વાર બંધ કરવામાં ચતુર છે, યાનિ-ક્ષય કરવામાં પ્રવીણ છે, રાગ-સમૂહને હણનારી છે, સર્વ પાપરૂપ આતકને ક્ષય કરવા માટે સમથ છે. યમ” રાજાના ઉદ્ધૃત હસ્તયુગલને ચૂરી નાખનારી છે, શિવમીને પમાડનારી છે. આવી નિમલ સશ્વમમાં શિરામણ ભાવે રહેલી જીવદયા જય પામે છે, વાન વગરનું શરીર, નેત્રકમલ વગરનું વદન જેમ શાલતું નથી, તેમ જીવદયા વગર મનુખ્યાનાં ધ કાર્યો ફેભા પામતાં નથી, વ્યાસમુનિ પણ કહે છે કે કહું છું, તે તમે સાંભળેા અને સાંભળીને અવધારણ કરે કે, પોતાના આત્માને જે પ્રતિકૂળ હાય તે બીજા પ્રત્યે ન આચરશે.' બીજાની સ્ત્રીએ પ્રત્યે માતાની જેવા વર્તાવ રાખવા, પારકા ધનને ઢેફાં જેવું અણુવુ, પેાતાના આત્મા જેવા સવ ભૂતાને જે તેખે છે, તે જ દેખનારા જાણવા. જેએ ફ્લૂ વચન બેલવાથી વિરમેલા છે, તે જ સત્ય વચન બેલનાર શ્રાવકા છે, જેમકે ‘ડાહ્યો મનુષ્ય સર્વ જીવાને હિતકારી એવું સત્ય જ એટલે, અથવા તે સ અથ સાધી આપનાર એવું મૌન ધારણ કરે.' સળગતા દાવાનળમાં મળી ગએલ વૃક્ષ પણ ફરી ઉગીને ફળદ્રુપ બને છે, પરંતુ દુ†ચનરૂપી અગ્નિથી બળેલ આ લેાક શાન્ત થતેા નથી. ભાવના ચન્દન, ચન્દ્રિકા, ચન્દ્રકાન્તર્માણુ કે માતીની માળા તેટલે આહ્લાદ આપતા નથી કે જેટલે! આહ્લાદ મનુષ્યાની સત્યવાણી આપે છે. દેવે પણ તેમના પક્ષપાત કરે છે, ચક્રવર્તીએ પણ તેમની આાના સ્વીકારે છે, અગ્નિ વગેરે ઉપદ્રવ પશુ ગ્રાન્ત થઈ જાય છે, આ ફળ હાય તા સત્ય વચનનું છે. શ્રાવકા ચારી કરવાથી વિરમેલા હાય, તે આ પ્રમાણે
વગર આપેલું જે ગ્રહણ કરતા નથી, તેની અભિલાષા સિદ્ધિ કરે છે, મૃદ્ધિ
"Aho Shrutgyanam"
Page #514
--------------------------------------------------------------------------
________________
( ૪૮૪ ]
પ્રા. ઉપશમાવાને ગુજરાત તેને વર છે, કીર્તિ તેની સન્મુખ જાય છે, તે ભવદુઃખથી મુક્ત થાય છે, અવગતિ તેની પૃહા કરે છે, દગતિને દેખતે નથી, વિપત્તિઓ તેનાથી દૂર ચાલી જાય છે. કમલવનમાં જેમ કલહંસી વાસ કરે છે તેમ જે પુણ્યની ઈચ્છાવાળો વગર આપેલ ગ્રહણ કરતો નથી, તેને વિશે પુયની શ્રે િવાસ કરે છે. સૂર્યથી રાત્રિ દૂર ભાગે, તેમ તેનાથી આપત્તિઓ દૂર ચાલી જાય છે. વિનીતને વિદ્યા વર છે, તેમ ચોરીની વિરતિ કરનારને દેવની અને મોક્ષની સંપત્તિ વરે છે. ચોરી એ બીજા લોકોના મનની પીડા માટે ક્રીડાવન છે, પૃથ્વીમાં વ્યાપેલ આપત્તિ લતાને વિકસિત કરનાર એકનું મંડલ છે, દુર્ગતિ-ગમનનો માર્ગ અને વર્ગ-મક્ષની અર્ગલા સરખી ચારીને હિતાભિલાષી મનુષ્યએ ત્યાગ કરવી જોઈએ. શ્રાવકો પદારાગમનની વિતિ કરનાર હોય, કારણ કે, દિશામાં નેત્રકટાક્ષાને ફેકતી, દેખનારની આંખેને જદી આકર્ષણ કરે છે, જગતમાં સાક્ષાત લીલાથી ચપળ અને આળસપૂર્ણ અંગવાળી કામદેવના સંગથી ઉત્પન્ન થતા અંગના ભંગ-હાવભાવને વિસ્તરે છે. કામરૂપી દાવાનળ તેને તંતિ કરવાના પ્રબળ પ્રયાસથી ભરેલા ખેદ-વેદ વગેરે પ્રકારને વિરતારે છે, સપની શ્રેણી જેમ ચિત્તથી વિચારાએલી સ્ત્રી ભુવનને જમાડે છે.
શ્રાવકોએ પિતાની પત્ની સાથે આસક્તિથી વિથ સેવન ન કરવું, કારણ કે તે પણ સર્વ પાપની ખાણ છે. તે પછી પણ વિષયમાં તો શું કહેવું ? પિતાના પતિને ત્યાગ કરીને લજા વગરની જે જાર પુરુષને ભજે છે, તેવી ક્ષણિક સ્નેહ ચિત્તવાળી બીજાની સ્ત્રીમાં વિશ્વાસ કેવી રીતે કરી શકાય? મૂઢબુદ્ધિવાળા લોકો નિતમ્બ, સાથળ, સ્તનના મોટા ભારને, સુતક્રીડા માટે છાતી ઉપર ભાર વહન કરે છે, પરંતુ સંસાર-સમુદ્રની અંદર ડૂમાડનારી પિતાના કંઠે બાંધેલી આ સ્ત્રી રૂપી શિલાને જાણતા નથી.
ભવ સમુદ્રમાં ભરતી સમાન, કામદેવ શિકારી માટે હરિણી સમાન, મદાવસ્થા માટે હઝેર સમાન, વિષયરૂપ મૃગતૃષ્ણ માટે મરુભૂભિ સમાન, મહામહ અંધકારને પુષ્ટ કરનાર અમાવાસ્યાની રાત્રિ સરખી, વિપત્તિની ખાણ સમાન નારીને હે બુદ્ધિશાળી શ્રાવકે તમે પરિહાર કરે. (૨૪૩).
विरया परिग्गहाओ, अपरिमिआओ अणत-तण्हाओ ।
बहुदोस--संकुलाओ, नरयगइ-गमण--पंथाश्रो ।। २४४ ॥ શ્રાવકો અપરિમિત પરિગ્રહથી વિમેલા હોય, અનંત તૃષ્ણારૂપ મૂછથી વિરમેલા તે આ પ્રમાણે- નિર્જન માણસ અ૫ ધનની ઈચ્છા કરે, એમ કરતાં સમગ્ર રાજયની પ્રાપ્તિ કરી, રાજ થયે એટલે ચક્રવર્તીપણું ઈચ્છવા લાગે, સમ્રાટુચક્રવર્તી થી એટલે ઇન્દ્રપણું વછવા લાગ્યો, જેમ જેમ અધિક ઈચ્છવા લાગશે, તેમ તેમ આગળ આગળની તૃષ્ણા વધવા લાગી, પણ ઈચ્છાથી અટકતું નથી. પરિગ્રહ ઉપર બેસીને જે
"Aho Shrutgyanam
Page #515
--------------------------------------------------------------------------
________________
પરિગ્રહની મમતા મહાદુઃખ, સંતોષ મહાસુખ
( ૪૮૫ ] અપવગરની અભિલાષા રાખે છે, તે ખરેખર લોહના નાવમાં બેસીને સમુદ્ર તરવાની અભિલાષા રાખવા બરાબર છે. તૃષ્ણારૂપી ખાણું અતિશય ઉંડી છે અને ગમે તેટ પ્રયત્ન કરીએ તે પણ પૂરાય તેવી નથી, અંદર ચાહે તેટલું નાખે, તો પણ તે તૃભણાનું ઉંડાણ વધતું જાય છે, પણ તૃચ્છા પૂર્ણ થતી નથી. આ બાવા પરિગ્રહો ધર્મના પ્રભાવથી થવાવાળા છે, પરંતુ અગ્નિ જેમ ઈનપણાને તેમ પરિગ્રહ મને વિનાશ કરનાર થાય છે. દેશ વગરના હોય કે દોષવાળા હોય, પરંતુ નિયન સુખેથી જીવન પસાર કરે છે, જ્યારે જગતમાં ધનિકના ડેષ ઉત્પન્ન કરીને તેમને હેરાન કરવામાં આવે છે, કોડે વચનેના સારભૂત એક વાકયથી હું તમને કહું છું કે, તૃષ્ણા-પિશાચણી જેમણે શાન્ત કરી છે, તેઓએ પરમપદ પ્રાપ્ત કરેલું છે. કોઈ– પણ પદાર્થની આકાંક્ષા-અભિલાષા કરવી, તે મહાદુઃખ છે અને સંતોષ રાખવે તે મહાસુખ છે. સુખ-દુઃખનું આ સંક્ષેપથી લક્ષણ જણાવેલું છે. જેનું મન સંતુષ્ટ થએલું છે, તેને સર્વ સંપત્તિમાં મળેલી છે, જેણે પગમાં પગરખાં પહેરેલાં હોય, તેણે આખી પૃથ્વી ચામડાંથી મહેલી જાણવી. તમારા ચિત્તને આશા-પિશાણિીને આધીન રખે કરતા અર્થાત્ ન કશે; પરંતુ પરિગ્રહ પરિમાણ નિયંત્રણ કરીને તેષ વહન કરજે, ધર્મમાં અગ્રેસર એવા યતિધર્મની આસ્થા એવી સુંદર કરજો કે જેથી આઠભવની અંદર મોક્ષ-પ્રાપ્તિ થાય, નરકસ્થાન પમાડનારી હિંસા ત્યજવી, જૂઠ વચન ન બોલવું, ચોરી કરવાની બંધ કરવી, અબ્રહ્મની વિરતિ કરવી, સર્વ સંગને ત્યાગ કરે, કદાચ પાપ-પંકથી લપેટાલાને જૈન ધર્મ ન રુચતો હોય, તો આટલો
એપથી ધર્મ કહે છે. શું પ્રમેહી રામવાળો ઘી ન ખાય તેટલા માત્રથી ઘી દુષ્ટ ગણાય ખરું? અર્થાત્ ઘી ખરાબ ન ગણાય. (૨૪) એ પ્રમાણે તાદિ ગુણોને ધારણ કરનારાઓએ જે કરવું જોઈએ, તે કહે છે –
યુ ટુના-fમી, રિયા ગુદાય-સાદુ-વહિવતી ! मुक्को पर-परिवाओ गहिओं जिण-देसिओघम्भो ॥२४५॥ સવ-નિયમ–સી-ક્રિયા, સુવાને વંતિદ્ન સુપુor | તેલ = કુલારું નિવા–વિના-મુવાડું ૨૪૬ सीइज्ज कयावि गुरू, तंपि सुसीसा सुनिउण-महुरेहि।
मग्गे ठवंति पुणरवि, जह सेलग-पंथगो नायं ॥२४७॥ હુજનની મૈત્રીનો ત્યાગ કરે, તીર્થકર ભગવંત અને ગણકર ભગવંતના વચનાનુસાર સુંદર પ્રતિજ્ઞાનો સ્વીકાર કરો, મૃષાવાદને ત્યાગ કરેલ હોવાથી તે કવરૂપ પારકી નિંદાથી મુક્ત થએલ હેલ, જિનકથિત ધર્મ ગ્રહણ કરેલો હોય. તેવા ગુણવાળાનું ફળ કહે છે– તપ, નિયમ અને શીતયુક્ત ઉત્તમ આવકે અહિં સુંદર
"Aho Shrutgyanam
Page #516
--------------------------------------------------------------------------
________________
[ ૪૮૮ ]
પ્રા. ઉપલેશમાતાને ગુજરાતુવાદ ગુણવાળા ગણાય છે, તેને નિર્વાણ અને વૈમાનિક દેવકનાં સુખે દુર્લભ હેતાં નથી, કારણ કે તેના ઉપાયમાં તે પ્રવર્તે છે. મોક્ષમાર્ગના ઉપાયમાં પ્રવતેલાને કંઈ પણ અસાધ્ય નથી. કારણ કે, કોઈ વખત તેવા શિષ્યો ગુરુને પણ પ્રતિબંધ પમાડી માગે લાવે છે. તે કહે છે– કેઈક વખતે કર્મથી પરાધીત થએલા એવા શિથિલ આચારવાળા ગુરુને ઉત્તમ વિનયી શિખ્ય અતિનિપુણ અને મધુર વચને તેમ જ. સુખ કરનાર વતનથી જ્ઞાનાદિક મેક્ષમાર્ગમાં પૂર્વાવસ્થાની જેમ સ્થાપન કરે છે. જે પ્રમાણે પંથક શિષ્ય શેલજાચાર્યને માનાં સ્થાપન કર્યા. તેનું ઉદાહરણ કહે છે– (૨૪પ૨૪૬-૨૪૭). શેલકાચાર્ય અને પત્થકશિષ્યનું ઉદાહરણ–
શેલકપુર નગરમાં આગળ શેલક નામને રાજા હતા, તેને પદ્માવતી નામની શણ તથા મંડુક નામનો પુત્ર હતા. થાવસ્થા પુત્ર નામના આચાર્યના ચરણ-કમળની સેવાથી તેને જિનની પ્રાપ્તિ થઈ હતી. તે રાજા ન્યાયનીતિ પૂર્વક નિરવા રાજ્યસુખ ભગવત હતો. કેઈક સમયે થાવસ્ત્રાપુર આચાર્યની પાટે વર્તતા શુકસૂરિ વિહાર કરતા કરતા તે નગરમાં પધાર્યા. મૃગવન નામના ઉદ્યાનમાં મુનિજનને યોગ્ય પ્રદેશમાં બિરાજમાન થયા. મુનિજનનું આગમન જાણું રાજા વંદન કરવા માટે આવ્યા. ત્રણ પ્રદક્ષિણા આપવાપૂર્વક તેમના ચરણકમળમાં નમકાર કરીને હર્ષથી રોમાંચિત થએલા અંગવાળે રજા ધર્મશ્રવણુ માટે બેઠે. શુકઆચાર્ય ભગવંતે સંસારથી અતિશય વૈરાગ્ય પમાડનારી, વિષય ઉપર વૈરાગ્ય પમાડનારી, મોહને મથન કરનારી, શેઠ, સંસારમાં ઉત્પન્ન થનારા સમગ્ર વતુસમૂહના નિશુંભુપણાને ચમજાવનારી, કર્ણ-સુખ આપનાર, વચનસમૂહથી લાંબા કાળ સુધી ધમકથા સંભળાવી. જેવી રીતે કમને બંધ, કર્મના કારણે, મોક્ષ, મોક્ષના હેતુઓ, પુષ્ય, પાપ નિજ થાય છે, તે સર્વ પદાર્થો સમજાવ્યા. ધમશ્રવણ કરવાથી રાજા પ્રતિબંધ પામ્ય અને રોમાંચિત ગાત્રવાળો થઈ ગુરુના ચરણમાં પ્રણામ કરી કહેવા લાગ્યો કે, “હે ભગવંત! હું પુત્રને જવાસન પર બેસારી, રાજાને ત્યાગ કરી આપની પાસે પ્રત્રજ્યા અંગીકાર કરીશ.” “હે રાજન્ ! ભવસ્વરૂપ જાણીને તમારા ચરખાએ એ કરવું એગ્ય જ છે. આ વિષયમાં અલપ પણ હવે મમત્વભાવ ન કરીશ.” આ પ્રમાણે હિતશિક્ષા પામેલ રાજ ઘરે ગયો અને મંડુપુત્રને પિતાના પદ પર સ્થાપન કર્યો. ત્યારપછી આભૂષણોથી અલંકૃત થઈ હજાર મનુષ્ય વહન કરી શકે તેવી શિબિકામાં આરૂઢ થઈ પંચક વગેરે પાંચસે મંત્રી આદિના પરિવાર સાથે ગુરુની પાસે જઈને સર્વ સંગનો સર્વથા ત્યાગ કરી દીક્ષા વીકારી. દરાજ વૃદ્ધિ પામતા વૈરાગ્યથી ધર્મકાર્યોમાં - ઉદ્યમ કરવા લાગ્યો.
કાળક્રમે તે શજા ૧૧ અંગો ભણી ગયા. દુષ્કર તપ કરવામાં તત્પર બનેલા તે મુનિ નિઃસંગતાથી પૃથ્વીમાં વિચારવા લાગ્યા. શુકસૂરિએ પંથક વગેરે પાંચસો શિષ્ય
"Aho Shrutgyanam
Page #517
--------------------------------------------------------------------------
________________
ચેલકાચાય અને પંચાશિષ્યનું ઉદાહરણ
[ ૪૮૭ ]
સૂરિ ઘણા
આપી સૂરિપદ પર સ્થાપન કર્યો. હવે હજાર સાધુના પરિવાર સહિત કાળ સુધી પૃથ્વીમાં વિચરી પુંડરીક મહાપર્યંત ઉપર અનશન કરી દેવ અને અસુરાથી પૂજિત તે નિર્વાણપદ્મ પામ્યા. તે શૈલકાચાય ા તવિશેષાથી રસ વગરના વિશ્વ આહાર-પાણીથી તદ્દન હાડકાં અને ચામડીમાત્ર શરીરવાળા બની ગયા. તે પણ વાયુ માર્ક પૃથ્વીમ`ડલમાં મમત્વ રહિત ભાવથી વિચરતા હતા. પથક વગેરે મુનિઓની ભાગળ દાજ આ પ્રમાણે પ્રરૂપણા કરતા હતા કે, એક સ્થાને મમતાથી સ્થિરતા કરવામાં આવે એટલે લઘુતા થાય, લેાકાને ઉપકાર ન થાય, દેશ-વિદેશનુ વિજ્ઞાન ન થાય, જ્ઞાનની આરાધના ન થાય. આ વિઠાર પક્ષના દાષા છે. તથા અનિયતવાસમાં દાનદ્ધિ, સ્થિરતા પ્રાપ્ત થાય, ભાવનાએ, અતિશયવાળા પદાથ માં કુશળતા, દેશની પરીક્ષા આ વગેરે ગુણે થાય. જિનેશ્વર ભગવતની દીક્ષા કલ્યાણક ભૂમિએ જ્ઞાન-નિર્વાણસ્થાન, જન્મભૂમિ, જિનબિંબ, જિનચૈત્યા વગેરેનાં દર્શન, વંદન, પશન કરવાથી સમ્યકત્વ અતિનિમ ત થાય છે. સવેગ ન પાએદ્યાને વિહાર કરવાથી સવેગ ઉત્પન્ન થાય છે. સુવિહિત મુનિ બીજાઓને સુવિહિત-ગીતાય મનાવે છે. સ્થિર મનવાળાને વળી ધમમાં સ્થિર કરણવાળા બનાવે છે. વિહાર કરતા કરતા અતિષવિગ્નાને દેખીને પ્રિયધમ વાળા અને પાપભીરૂઆને જોઇને પોતે પણ પ્રિય સ્થિર યમ વાળા થાય છે. ઘણાભાગે વિહાર કરતાં કરતાં ભૂખ, તશ, ટાઢ, તડકે વગેરે ચૌથી ટેવાય જાય છે, અનિયત વિહાર કરવાથી શખ્યા-પરિષદ્ધ પ્રભુ સહેલે ગણુાય છે. સૂત્ર, 'નુ' સ્થિરીકરણ, અતિશાયિત પદાર્થો જાણવાના પ્રાપ્ત થાય. કારણું કે, વિચરતાં વિચરતાં અતિશયવાળા શ્રુતધરાના સમાગમ-દર્શન થાય છે. જુદા જુદા પ્રકારના માચાર્યો પ્રત્રજ્યા આપતા હોય, ચાંગામાં પ્રવેશ કરાવતા હોય, તેમને દેખીને સામાચારીમાં કુશળ થાય, આ સવાઁ જુદા જુદા ગણુના સમાગમ પ્રોગ્ન કરવાથી થાય છે.
જ્યાં આાગળ સાધુને આહાર-પાણી ઐષધાદિક સુલભ અને નિવદ્ય પ્રાપ્ત થત હાય, તે સુખવિહારવાળુ ક્ષેત્ર ગણાય અને તે અનિયવિહાર ચાઁથી જાણી શકાય. જોકે મારું' ચીર-બલ ઘટી ગયું છે, તે પણ મારા સત્ત્વને! ત્યાગ કર્યા વગર વિચરુ' છું. એ પ્રમાણે અંત-પ્રાન્ત ભાજન કરવાથી તે ગ્લાનપણું' પામ્યા. જો કે રાગૈાથી ઘેશએલા છે, તેા પણ ઋત્રિકસનવાળા તે સેલકાચાય સેલકનગર પહેાંચીને મૃગવન ઉદ્યાનમાં સમવસર્યાં. પિતાના સ્નેહથી મંડુશા વંદન કરવા આવ્યા, ધમકથા શ્રવણ કરીને પ્રતિષ્ઠા પામી શ્રાવક થયા. આચાય ને અત્યંત રાગી શરીરવાળા રખીને વિનતિ કરવા લાગ્યા કે, ‘હું ભગવંત! આપના સાધુધમને ખાધ ન આવે, તેવી રીતે આપની ચિકિત્સા કરાવુ. કલ્પે તેવાં ભેાજન-પાણી અને ઔષધથી હું આપની ભક્તિ કરુ.. મુનિપતિએ વિનતિને સ્વીકાર કર્યાં. અને ત્યારપછી શરીરના રોગ મટા ડેનારી ક્રિયા કરી, હવે જ્યારે અાચાયનું' શરીર સ્વસ્થ થયું, તે પણ રાજાના ઘરના
"Aho Shrutgyanam"
Page #518
--------------------------------------------------------------------------
________________
{ ૪૮૮ ]
પ્રા. ઉપદેશમાલામાં ગૂજશનુવાદ
રસવાળા માહારમાં આસક્ત બની મુનિસમુદાયથી વિમુખ બની ત્યાં જ પડી રહેવા લાગ્યો. પથ૪ સિવાય બાકીના સર્વ સાધુએ તેમને છોડીને વિહાર કરી ગયા. હવે ચામાસીની ત્રિએ સુખપૂર્વક નિયંત ધી ગયા હતા. તે સમયે પથક સાધુએ ચામાસીના અતિચારા ખમાવવા માટે મસ્તથી તેમના ચરણુના ૫ કી; એટલે જલ્દી જાગેલા તે ક્રોષથી કહેવા લાગ્યા. મા વળી કા દુરાચારી આવેલા છે કે, જે મસ્તકથી મારા પગના સ્પર્ધા કરે છે? ત્યારે તેણે કહ્યું કે, હું પથક નામના સાધુ આપને ચામાસી ખામણા બાસુ છુ, તે આપ ક્ષમા આપા, ફરી શ્યામ નહીં કરીશ.' આ સાંભળીને સવેગ પામેલા આચાય કહેવા લાગ્યા કે, ૮ ૨૪ ગોરવ વગેર ઝેરથી મૈત્રાન મની અન્મેલા ચિત્તવાળા મને તે અશખર પ્રતિષ્ઠાધ કર્યાં. તા હવે આવી અવસ્થાવાળા સુખથી મને મયું. હવે તે મહાત્મા અનિયતચર્ચાથી વિહાર કરવા લાગ્યા. વિચરતા વિચરતા વળી તેએ આગળના જીના શિષ્યાના પરિવારવાળા થયા. કેટલાક સમય પછી સમગ્ર રજમલ આત્મામાંથી ખ'ખેરીને માતૃસૈન્યનું લન કરીને શત્રુંજય પવ ત ઉપર અનુત્તર નિર્વાપદને પામ્યા. (૪૧)
શકા કરી કે, આગમના સાતા હોવા છતાં શતકાચાય ક્રમ શિથિલતા પામ્યા તા કે ક્રમ'ની વિચિત્રતા હોવાથી, જાણકાર પ્રાણીને પણ મહા અનથ કરનાર થાય છે, તે કહે છે.—
दस दस दिवसे दिवसे, धम्मे बौहेइ अहव अहिअरे ।
રૂમ નંવિસેળસત્તી, તહ વ ય સે સંગમ-નિવત્તી ૨૪૮ના
એક દિવસમાં દશ દશ કે તેથી અધિકને શ્રમના પ્રતિમાધ કરનાર નદીષેણ મુનિની શક્તિ હોવા છતા પણ તેને ચારિત્રથી પતન પામવુ પડયું. નદીષેણુની કથા કહે છે.
રાજગૃહનગરમાં શ્રેણિકાજાના નદીષેણ નામના પુત્ર હતા. જેની તરુણુતા હ ખીલતી હતી અને લાવણ્યથી શરીર-સ`પત્તિ પૂર્ણ હતી. શ્રી વીરસ્વામીની સુંદર ધ દેશના સાંભળવાથી ઢાઇ વખત પ્રતિબંધ પામ્યા અને ભગવંતને પ્રાથના કરી કે, ૮ કે તીથૅનાથ ! મને દીક્ષા આપે.' ત્યારે ભગવંતે તેને કહ્યું કે, હજી તારે મભગ્ન ભાગળવાળુ માગ્ય ભાગવવાનુ` માકી છે, તારા મા વ્રત-સમય પરિમલ થયા નથી.’ મા પ્રમાણે ભગવંતે કહ્યું, ત્યારે વળી દેવતાએ પણ તે જ પ્રમાણે કહ્યુ. ત્યારે નદી એવુ કહે છે કે, જે પેાતાના પુરુષાર્થ અને સાહસ ઉપર નિર્ છે, તેવા પુરુષને આ જડ ક્રમ શુ' કરી શકવાનું છે ? તે કાને હું જાતે જ નિષ્ફળ કરીશ. હું મારા કઠોર કષ્ટકારી ચેષ્ટાથી તે ક્રર્મોને સ્થાપન કરી બેસાડી દઈશ, હું કટપૂણ દેવી ! તને ક્રાણુ ગણે છે મથવા તું શું વધારે જાણે છે? આ પ્રમાણે નવીન તરુણતા પામેલી રમણીએવાળુ' અનુરાગ ચુક્ત સર્વ અંતઃપુર સહિત શિવમણિમાં અનુરાગી મનેલા
"Aho Shrutgyanam"
Page #519
--------------------------------------------------------------------------
________________
શ્રેણિકપુત્ર નદીષેણનો વેશ્યાગૃહમાં ઘેર અનિગ્રહ
નદી તૃણ માફક રાજ્યભવનો ત્યાગ કર્યો. પ્રવ્રયા અંગીકાર કરીને, આગમશાસ્ત્રો ભણીને તવમાં રુચિવાળા તે એકાકી-વિહાપ્રતિમા ધારણ કરીને તે કોઈક સમયે અચાનક ગોચરી માટે વેશ્યામંદિરમાં ગયા અને મોટા અવાજથી લાભ એમ બોલ્યા. વિલાસ અને કટાક્ષયુક્ત પુષ્ટ મનોહર અંગવાળીએ ઉભા થઈને હાસ્ય અને માધુર્યથી કહ્યું કે, “દામનો લાભ” બોલે. હે મુનીન્દ્ર ! અમારે ધર્મનું શું પ્રયોજન હાયર અહિં તે દામ-ધનની જ કિંમત હોય છે. અક્ષરશાસ્ત્ર જાનાર પંડિતની તુલના ધનથી થાય છે, પણ મંથી તુલના થતી નથી. દામ-ધમે આ બંનેમાં અક્ષરના ક્રમમાં દનું અગ્રસ્થાન છે અને ધર્મના ધનું સ્થાન ૫છી છે. ગણિકામણના ઘરમાં ધનવાળા ઓનું ગૌરવ થાય છે, નિર્ધન રાજ પુત્રે અહિં આવે, તે લઘુતા મેળવે છે. એટલે અભિમાન પામેલા તે નંદીષેણ સાધુ એક છજામાંથી તણખલું હાથમાં ગ્રહણ કરીને બોલવા લાગ્યા કે, “ જલ્દી ધન પડો, ધન વસે.” એમ બોલતાં જ મરત રત્ન, મતી, માgિય, હફટિક, અંકશન, હીરા વગેરે ધનની પિતાની લબ્ધિથી મોટી વૃષ્ટિ કરી. અને દેવતાએ પણ ધનવી વૃષ્ટિ કરી. મુનિએ વેશ્યાને કહ્યું કે, “આ તે હાશ્ય કરતાં તને ધન-લાભ થયો. પરંતુ આ ધનભંડારનું સરવ કેટલું છે ? આ પ્રભાવ મને છે,” એટલે વેશ્યા વિચારવા લાગી કે, “આ કઈ મહાબુદ્ધિના ભંડાર મહાન આત્મા છે. ખરેખર મારા પૂર્વભવમાં ઉપાર્જન કરેલા પુણ્ય પ્રભાવથી જ મને પ્રાપ્ત થયા છે. તેને ભ પમાડું અને કામદેવના સારભૂત સુખનું તત્તવ સમજાવું. લાક્ષાનો ગોળો ત્યાં સુધી જ કઠણ રહે છે કે, “જ્યાં સુધી અગ્નિ પ્રાપ્ત કરતું નથી, જયારે નંદીષેણ ઘરની બહાર નીકળવા લાગ્યા ત્યારે હાસ્ય કરતાં મધુર અને નેહપૂર્ણ વચનથી કહ્યું કે, “મૂલ્ય આપીને ચાલી જઈ શકાતું નથી, હે પ્રાણપ્રિય ! આપના ચરણમાં પડેલી દાસીના ઉપર કૃપા કરે. જે આપ ચાલ્યા જશે, તે મારા પ્રાણ પણ આપની સાથે જ પ્રયાણ કરશે. ભવિતવ્યતા-ગે, ઈર્ષાલુ અભિમાની અંતરીના કપટથી વિષયાનુરાગના માર્ગમાં લાગેલા ચિત્તવાળા તે વિચારવા લાગ્યા કે, સુમાતર કાળ વીતી જાય, તે પણ જિનેશ્વરે કહેલ વચન કદાપિ ફેરફાર થતું નથી. ખરેખર મૂઢમતિવાળા મેં તે વખતે આ ન જાણ્યું. આમ કરવાથી જે કે ગુરુકુલ અને પિતાછતું કુલ કલંક-કાદવથી ખરડાશે અને બીજી બાજુ અતિશય મદોન્મત્ત મદન હાથીની કડાને ઉત્સાહ વધતું જાય છે. તેથી કરીને આ વૃત્તાન્ત થયો છે કે- એક બાજુ પ્રિયાનો સ્નેહ અને બીજી બાજુ વાજિંત્રને શબ્દ સાંભળવાથી યુદ્ધરસ ઉત્પન્ન થયા છે. આ કારણે મારું ચિત્ત ક્રિયામાં હિંચકા ખાય છે. વળી ન કશ્વા ચગ્ય કાર્યોમાં, દુષ્ટ તૃષ્ણા લોકોને પ્રેરણા આપે છે, ત્યારે તેને જ માતા માફક લજજા સર્વ પાપથી રક્ષણ કરે છે. “ અત્યત શુદ્ધ હૃદયવાળી આર્ય માતા માફક ગુણ સમૂહને ઉત્પન્ન કરનારી લજજા હોય છે. તેમાં વર્તતા અને સત્યસ્થિતિને પકડી રાખવાના વ્યસનવાળા સ્રજજન-તપસ્વીને પોતાનાં સુખ અને પ્રાણના ભોગે પણ કદાપિ સ્વીકારેલી
"Aho Shrutgyanam
Page #520
--------------------------------------------------------------------------
________________
{ ૪૯૦ ]
પ્રા. ઉપદેશમાતાને ગૂજરાનવાઇ પ્રતિજ્ઞાનો ત્યાગ કરતા નથી.” જ્યારે હું તે કઠોર તપશ્ચર્યા કરનાર હોવા છતાં પણ આપત્તિ-વિપત્તિમાં જલદી પ્રતિજ્ઞા-મર્યાદાનો ત્યાગ કરી રહેલ છું. કારણ કે, આ યુવતીના વદન, જઘન, નાભિ, મુખ, હતાને વિષે વાનરપતિ માફક મારું ઉન્માર્ટ ચિત્ત કીડા કરવાની ફાળ ભરનાર થાય છે. તેથી તેના હાવ-ભાવ અનુભાવથી દેદીપ્યમાનવ શરીરને હમણાં માણીશ અને સંયમ-aહમીને તે પછીથી પણ મેળવીશ.
તે સમયે નંદીને એ અભિગ્રહ કર્યો કે, “મારે દરરોજ દશ દશ કે તેથી અધિકને સંયમ લેવા માટે પ્રતિબોધવા, તેમાં જે એકપણ એ છે રહે, તે મારે સંયમી થવું,' એ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને સવારે શૃંગાર સજેલી અને મનોહર અંગવાળી તે યુવતી સાથે વિષય ભેગવવામાં એક ચિત્તવાળે તે બાર વરસ રોકાયા. પિતાનું રહરણ, પાત્ર, કંબલ વગેરે સંયમનાં સાધને બાંધીને એકાંતમાં રાખેલાં હતાં, દરરોજ તે ઉપકાને વંદન કરી વિનંતિ કરે છે કે, “મને સુમતિ આપશે. ભાવિતમતિવાળો છતાં, તપથી શેષવેલ શરીરવાળે છતાં વિષય સેવનના દેશે જાણવા છતાં પણ કર્મ-પરવશ બને એ તે મેરુ માફક અડોલ છતાં પણ નિયમથી ચલિત થયો. નિકાચિત ભોમ-વિપાક કર્મ જ્યાં સુધી વેરાઈ ગયું, ત્યારપછી વૈરાગ્ય માગે ચડેલો તે આ પ્રમાણે વિચારવા લાગ્યું કે, “હે જીવ! હજાને ત્યાગ કરીને, મુનિઓને વજવા લાયક વેશ્યાએ તને બાર વરસ નચાવ્યું તેમાં તે શું ઉપાર્જન કર્યું ? જે યુવતીના મનોહર શરીર-સ્પર્શને ગ્રહણ કરે છે, તે કામદેવરૂપી હિલના અતિમહાન તીક્ષણ દુષ્ટ ભાલાથી ઊંધાય છે. હે જીવ! તું તરુણી જનમાં જે અનુરાગ કરે છે, તેટલે અનુશન જિનધર્મમાં જે કરે, તે તે જ ભાવે તાશ ભવને ક્ષય થાય.” આકાશમાં જેમ વિજળીને ચમકારો ક્ષણવાર હોય છે, તેમ વેશ્યાને સદ્ભાવ વલ્લભ વિશે ક્ષણિક હેય છે, તે હે જીવ! તેના મનહાર અંગમાં કેમ અનુરાગ કરે? તે અબલા હોવા છતાં અર્ધ કટાક્ષ કરવા પૂર્વક દેખનારી ચંચલ નેહવાળી અશુચિથી ભરતી મહાકાઠી સરખી તે પુરુષોને પણ સત્વથી ભ્રષ્ટ કરે છે. તેવા પ્રકારની સ્ત્રીઓને
પર્શવાની ઇચ્છા જેમને થાય છે, પંડિત પુરુષોની જિલ્લા જેમની સ્તુતિ કરે છે, તેઓ ચાડિયા પુરુષે સરખા માત્ર પુરુષના આકારને ધારણ કરે છે. અનાર્યકાર્ય કરવા તૈયાર થએલા હે જીવ! તને શું કહેવું? મહામુશ્કેલીથી જિનશાસન મેળવીને ફિગટ તેને હારી જાય છે. વિશ્વમાં તું આસક્તિ કરે છે. સુંદર શીલ-ચારિત્રરૂપ વનરાજને મદોન્મત્ત હાથી માફક ભાંગી-તેડી નાખે છે. દેશનારૂપ તીક્ષા અંકુશ પ્રહારને જાણતો નથી. નિગી હદય ! તું માનું ભૂલી ગયા છે, જિનમત પામીને વિષયના સુખની વાંછા કરે છે, જીવવાની ઈચ્છા કરનાર તું હાલાહલ ઝેરનું પાન કર છે, ખરેખર તે વિષપાન કરેલું છે, અગર ધતુશનું ભક્ષણ કરેલું છે અથવા મોહથી ઠગાવે છે કે, હે જીવ! જાણવા છતાં પણ વિષય ભોગવવામાં સુખની માગણી કરી છે. તાશ ઉત્તમ કુળને, તારા મનહર રૂપને, તારા ગુણેને અને કળા અને શિકાર
"Aho Shrutgyanam
Page #521
--------------------------------------------------------------------------
________________
નિકાચિત આદિ કમાવસ્થા
( ૪૯૧ } થાએ કે, જે તું વિવેક પ્રાપ્ત કરીને વિષયભાગ ભોગવવા તૈયાર થશે. આ પ્રમાણે ભાવના ભાવ પ્રતિબોધિત વેશ્યાથી રતુતિ કરાતે જ્યારે દશમે પ્રતિબંધ પામત નથી. ત્યારે પિતે જ યતિધર્મ સ્વીકાર્યું. પ્રવજયા પાલન કરી ગુરુ સમક્ષ આલોચન, નિદન કરી કઠોર તપ-ચણનું સેવન કરી કાળે કરી દેવપણું પામ્યા, (૨૪૬-૨૪૮) શ્રેણિપુત્ર નંદીષેણની કથા પૂર્ણ આવું પ્રબલ સામર્થ્ય છતાં તે સંયમથી કેમ પતન પામ્ય, તે કહે છે.
कलुसीकओ अ किट्टीकओ अ खयरीकओ मलिणिओं अ । कम्मेहिं एस जीवो, नाऊणवि मुज्ज्ञई जेणं ॥ २४९ ॥ कम्मेहि वज्ज-सारोवमेहि जउनंदणोवि पडिबुद्धो । सुबहुं पि विसरतो. न तरइ अप्पक्खम काउं ।। २५०।। वाससहस्सं पि जई, काऊणं संजमं सुविउलं पि । अंते किलिट्ठ भावो, न विसुज्झइ कंडरीउ व्व ॥२५१॥ સા વિ શાહેof, પર નાદિર-સત્ર-સામMIT
साहति नियय-कज्ज, पुंडरिय-महारिसिव्व जहा ॥२५२।। ધૂળ-૨જથી જળ ઓછું થાય, તેમ આત્મા કમ-જથી કલુષિત થાય છે. આ એની બદ્ધાવસ્થા જણાવે છે. દિકુતકર્મ એને કહેવાય છે કે, જેમ તાંબુ અને સોનું રિસરૂપ બની એકરૂપ બની જાય, તેમ આત્મા અને કમ એકરૂપ બની જાય. આ કર્મની નિત્તાવસ્થા જણાવે છે. કમંરજ ગુંદાના ચીકાશવાળા રસમાં એકરૂપ બીજા દ્રય ચૂંટી જાય, તેમ આત્મામાં ગાઢપણે એંટી જાય, તે કર્મની નિકાચિતાવસ્થા નાવી. જેમ સૂકીરજ શરીર પર વળગી જાય, પરંતુ ખખેરતા સહેલાઈથી ખરી જાય, તે પૃષ્ટાવસ્થા કહેવાય. આવાં કર્મ ઉપશાંત-ક્ષીથમેહ અને સયાગી કેવલીપણામાં બંધાય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મોથી આ જીવ કહેલી અવસ્થાએ પામે છે અને તે કક જીવને પોતાના અનુભવ-વેદનથી સિદ્ધ છે. આ જીવ પિતે સવ તવ જાણવા છતાં પણ મુંઝાય છે. (૨૪૯) વળી, વાલેપની ઉપમાવાળાં, ગાઢ નિકાચિત કર્મના આવરણવાળા કુબાજી અને તેમના સરખા બીજા પ્રતિબદ્ધ પામેલા હોવા છતાં પણ, સેંકડો વખત મનથી મળાપ કરવા છતાં આત્મહિત સાધવા સમર્થ બની શકયા નહિં. (૨૫૦) આવું જિલણ કમનું વિલસિત દાનથી કહે છે.
એક હજાર વર્ષ સુધી વિપુલ સંયમ પાલન કરીને છેવટે ફિલટ-અશુભ પરિશામવાળે આત્મા કંડરીક માફક વિશુદ્ધિ-આરાધના પામી શકતું નથી. વળી કોઈ
"Aho Shrutgyanam
Page #522
--------------------------------------------------------------------------
________________
{ ૪૯૨ ]
પ્રા. ઉપદેશમાવાને ગૂજરાતુવાદ અલ્પકાળ મહાવતરૂપ શીલ સંયમ યથાર્થ પાલન કરીને પુંડરીક મહર્ષિ માફક પિતાના આત્માનું હિતકાર્ય સાધી લે છે. (૨૫-૨૫૨) પુંડરીક-કંડરીકની કથા–
પુંડરીમિણ નામની નગરીમાં પ્રચંડ ભુજાદંડથી શત્રુપક્ષને હાર આપનાર, જિનેન્દ્રના ધર્મની અપૂર્વ શ્રદ્ધાવાળો પુંડરીક નામનો રાજા હતા. તે મહાત્મા વિજળી દંડ માફક રાજ્યલક્ષ્મીને ચંચળ જાણીને તથા કઠેર પવનથી ઓલવાઈ જતી દીપશિખા સરખા ચંચળતર જીવિતને સમજી, તેમ જ વિષયસુખ પરિણામે કિં પાકના ફળ માફક અદા દુઃખ આપનાર છે– એમ વિશેષપણે જાણીને ગુરુની પાસે પ્રતિભાવ પામ્યો. પોતે પ્રવજ્યા ગ્રહણ કરવાના મનવાળો થયો, એટલે દઢ નેહવાળા નાના કંકારિક ભાઈને બોલાવીને કહેવા લાગ્યા કે, “હે બધુ! હવે આ રાજ્યલકમીને ભગવટે તું કર. આ ભવવાથી હું કંટાળ્યો છું, એટલે હવે હું પ્રવ્રયા અંગીકાર કરીશ. એટલે કંડરિકે કહ્યું કે, “આ રાજય દુર્ગતિનું મૂળ કારણ છે, તેથી તેને ત્યાગ કરીને હે ભાગ્યશાળી ! તમે પ્રત્રજ્યા લેવાની ઈચ્છા કરો છો, તે તેવા રાજ્યનું મને પણ પ્રયોજન નથી. હું ગુરુ મહારાજના ચરણકમળમાં જઈ નિઃસંગ થઈ જિનદીક્ષા સ્વીકારીશ.” ત્યારે રાજાએ કહ્યું કે, “હે બધુ જે કે આ મનુષ્યપણાનું ફળ કોઈ હોય, તે માત્ર સર્વ સાવદ્યોગને ત્યાગ જ છે, બીજું કોઈ ફળ નથી, પરંતુ છે વત્સ ! તે ત્યાગ અતિદુષ્કર છે, યૌવન વિકારોનું કારણ છે. મન અતિચંચળ છે. આત્મા અનવથિત-પ્રમાદી છે. ઈન્દ્રિા બેકાબુ છે. મહાવતે ધારણ કરવાં પડે છે, ઉપસર્ગો, પરિષહ સહન કરવા મુકેa થાય છે. ગૃહસ્થને સંગ ત્યાગ કરવો પડે છે, બે ભુજાથી મહાસમુદ્ર તો સહેલો છે, પણ પ્રવજયા પાલન કરવી અતિકાઠન છે.” આ પ્રમાણે રાજાએ ઘણા પ્રકારના હેતુથી નિવારણ કયી, છતાં પણ અત્યંત ઉતાવળ કરી તેણે આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. ગુરુકુલવાસમાં રહી નગર, ગામ, ખાણ વગેરે સ્થળોમાં વિહાર કરતું હતું, પરંતુ રાજકુળને ઉચિત આહાર-વિહારના અભાવે માંદગી આવી પડી.
ધાણા લાંબા સમયે પિતાની પુંડરીગિણી નગરીમાં આવી પહોંચ્યો એટલે મોટાભાઈ પુંડરીકે વિદ્ય બોલાવી ઔષધાદિક વિધિ-સેવા કરી. જ્યારે શરીર સર્વથા વધુ થઈ ગયું, તે પણ રાજકુળના આહારની સમૃદ્ધિથી બીજા સ્થાને વિહાર કરવા માટે ઉત્સાહિત થતું નથી એટલે આ પ્રમાણે ઉત્સાહિત કર્યો કે – “હું મહાયશવાળા ! નિઃસંગ મુનિ જે હોય તે અલ્પ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળાદિકમાં મમત્વભાવ કરતા નથી. તમે તે તપ કરીને કાયા શેષી નાખી છે. તમે તે અમારા કુલરૂપી આકાશમાં સંપૂર્ણ પૂર્ણિમાના ચંદ્ર સમાન આહલાદક છો, સુંદર ચારિત્રની પ્રજાથી સમગ્ર ભુવન ઉજજવલિત કર્યું છે. હે મહાભાર! આજ સુધી તમે વાયરા માફક મમત્વભાવ વગર વિહાર કથા, અહિં પણ તમે
"Aho Shrutgyanam
Page #523
--------------------------------------------------------------------------
________________
પુરી -ક'ડરીક ભાઇમાની કથા
{ ૪૯૩ ]
મારી અવૃત્તિથી રશકાયા. આ સ્થાનમાં માશ આગ્રહથી તમે રહ્યા હતા.' આવાં ઉત્સાહ મારનાર વચનેાથી કોઇ પ્રકારે શબ્દએ ડરીક મુનિને સમજાવ્યા; ત્યારે શિથિલવિહારી હોવા છતાં પણ ત્યાંથી વિહાર કરેં. ભૂમિ પર શયન, અસાર ભાજન કરવાનું ઇત્યાદિક કારણેાથી તેનુ મન સંયમથી લગ્ન થયું', શીલરૂપ મહાભાર વહન કરવા માટે ભગ્ન પરિણામવાળા થયા, એટલે લજજા-મર્યાદાના ત્યાગ કર્યાં, એટલું જ નહિ પરંતુ વિષયસંગ કરવાની અભિલાષાવાળા, ગુરુકુલવાસમાંથી પણ બહાર નીકળી ગયા, શયનસુખભાગવવાની ઇચ્છાથી ફરી પણ તે નગરીમાં માન્યેા. રાજાના મગી ચામાં ઉત્તમ જાતિના વૃક્ષની ડાળી ઉપર ધક લટકાવીને લીલી વનસ્પતિ ઉગેલી હાય, તેવી ભૂમિ ઉપર નિલજ્જ બની એસી અચે. તેવી સ્થિતિમાં બેઠેલા છે—એમ સાંભળીને રાજા તેને નમન કરવા માટે આવ્યા. ‘ લાંબા સમય સુધી સંયમમાં ઉદ્યમ કરે—તેમ તેને હિતશિક્ષા આપવા લાગ્યું. હું બન્ધુ ! તમે એકલા જ ખરેખર અન્ય છે, પુણ્યશાળી છે, વિતનું કુલ મેળવનાશ છે, કે તમે જિનાદિષ્ટ નિતિચાર પ્રત્રજ્યાનું પાલન કરી રહેલા છે. ક્રુતિના કારણરૂપ આ શયના સજ્જડ ધનાથી હું એવા અધાયેલા છું કે, ધ કાય કરવાના સમય બિલકુલ મેળવી શકતા નથી. આ પ્રમાણે કહેવા છતાં પણું રૂક્ષનેત્રથી ઉંચે જેતે નથી, કે કંઇપણ એલતા નથી. ત્યારે વૈશગ્ય વહન કરતા રાજાએ ક્રી પણ તેને કહ્યું કે, ' હે મૂઢ મેં તને પૂર્વકાલમાં સયમ લેતાં અટકાવ્યા હતા, પ્રત્રજયા અંગીકાર કરવામાં કર્યાં કર્યા વિના આવે છે, તે મેં તને ઘણી રીતે ત્યારે સમાવ્યાં હતાં, ત્યારે હું તને શષ પણ આપતા હતા. હવે અત્યારે તે રાજ્યનું હું તને દાન આપુ, તેથી તને શું સુખની પ્રાપ્તિ થવાની છે? તારી પેાતાની પ્રતિજ્ઞાા ત્યાગ કરીને તુ' તલના હૈતરા સરખી લઘુત્તા મેળવવાના છે. એમ કહીને રાજાએ તેને રાજ્ય સેોંપી દીધું. રાજાએ પેાતે મસ્તકે લેાચ કરીને તેના સવ સાધુવેષ ગ્રહણ કર્યો.
1
ઝેર સરખા શજ્યના ત્યાગ કરીને અમૃત-સમાન સથમ પુંડરીકે સ્વીકાર્યુ. જ્યારે પાપમતિવાળા કડકેિ વિપરીત કર્યું. પુ ડરીક સ્વય' ગ્રંથમ સ્વીકારી ગુરુ સમીપે ગયા, ત્યાં વળી દીક્ષા ગ્રહણ કરીને છ તપના પારક્ષામાં અનુચિત-અપ મહારાગે અતિશય પેટની ફૂલની પીડા થઈ. મૃત્યુ પામીને સર્વો દ્ધમાં દેવપણે ઉત્પન્ન થયા. હવે કંડરિક પણ ' પ્રત્રયાને ત્યાગ કરનારો પાપી છે.’ એમ મત્રી, સામતા, ઉંડનાયક અને સમગ્ર લાકોએ તેને તિરસ્કાર કરી હીલના કરી. એટલે કાપાયમાન થઈ તે ચિતવવા લાગ્યા કે, આ સર્વે મંત્રી આદિ મારા ચરણુની સેવા માટે આવતા નથી, તેા એ સર્વ પાપીને મારે નક્કી મારી નાખવા. વળી ઘણા લાંબા સમયથી આવી સવતી જમ્યા નથી, તે। હુ' સવ' પ્રકારના રસયુક્ત ખાવાર લઉં' એમ વિચારીને રસાયાને હુકમ કર્યો કે, ધેર વગેરે સુ ંદર મિષ્ટાન્ન વાનગીઓ તેની સાથે વાત-શાક ફરસાણની વાનગીએ તૈયાર કરે. નાટકિયાએાનાં નાટક દેખીને
.
"Aho Shrutgyanam"
Page #524
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જરનુવાદ તેણે અવળા ક્રમથી ભેજન કર્યું. પહેલાં તદ્દન લુખા વાલ વગેરે, ત્યારપછી ઘીખાંડથી ભરપૂર ઘેબર વગેરે મિષ્ટાન્નનું ભજન કર્યું. વિષથની અત્યંત ગૃહિવાળ અતિશય રસ-પાન ભેજનમાં આસક્ત થએલે રૌદ્રધ્યાન પામેલ નિસૂચિકા-ઝાડાના રામના ષથી તરત મૃત્યુ પામીને સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયા. એ પ્રમાણે વિષયો પ્રાપ્ત ન થવા છતાં વિષયી આમા પરમદુખ પામે છે. પ્રાપ્ત થએલા મહારત્નને છોડીને કાચના મણિની તૃણાથી તે લેવા દે, પરંતુ મહાધીન-અજ્ઞાનના ચગે વચ્ચે ઉંડા અંધારે કૂ આબે, તેમાં પડ્યો. વિષાથી વિરક્ત થએલા
જો ઉત્તમ સવથી કિયા કર્યા વગર પણ કમની લઘુતા થવાના કારણે ભવનાં ઉત્તમ સુખે પ્રાપ્ત કરે છે. (૩૯, ૨૫, ૨૫૨).
શંકા કરી કે, પરિણામની કિaછતા પામેલા મૃત્યુ પામે તો તેને માટે આ જણાવ્યું, પરંતુ તેની જેઓ શુદ્ધિ કરે, તેને માટે શી હકીકત સમજવી? કહે છે કે, તેની શુદ્ધિ થાય. પરંતુ શુદ્ધિ કરવી ઘણી દુષ્કર છે. તે કહે છે –
काऊण संकिलिटुं, सामण्णं दुल्लहं विसोहिपयं । सुज्झिज्जा एगयरो, करिज्ज जइ उज्जमं पच्छा ॥२५३।। उज्जिज्ज अंतरि च्चिय, खंडिय सबलादउ व्व हुज्ज खणं । ओसन्नो सुहलेहड, न तरिज्ज व पच्छ उज्जमिउं ॥२५४॥ अवि नाम चकवट्टी, चइज्ज सव्वं पि चक्कवट्टि-सुहं । न य ओसन्नविहारी, दुहिओ ओसनयं चयई ॥२५५॥ નાથ સસિરાયા, હું મારું હૃ-ત્રાત્ર-દિલો पडिओ मि भए भाउअ ! तो मे जाएह तं देहं ॥२५६।। को तेण जीवर-हिएण, संपयं जाइएण हुज्ज गुणो ?।
जइऽसि पुरा जायंतो, तो नरए नेव निवडतो ॥२५७॥ પહેલાં સંકિલષ્ટ પરિણામયુક્ત સંયમ પાળીને પાછળથી વિશુદ્ધિસ્થાન પ્રાપ્ત. કરવું દુર્લભ છે. તે પણ કોઈ બળિયા આત્મા લઘુકમી થઈ પાછળથી ઉદ્યમ કર, તે વિશુદ્ધિપદ મેળવે, (૨૫૩) કરતા જણાવે છે-સંયમ ગ્રહણ કરીને વચમાં જ તેને યાગ કરે, અથવા પ્રમાદથી એક બે વગેરે મૂલગુણની વિરાધના કર, શબલતા એટલે નાના નાના ઘy અતિચારો લગાડે, આદિ શદથી સર્વ સંયમનો અભાવ થાય, એ પ્રમાણે એ અવસાન ગણાય. વિષયક સુખમાં લંપટ થયો હોય, તે પાછળથી ઉદ્યમ કરવા માટે અરાક્ત થાય. વિષયસુખમાં લંપટ બનેલો શાતા વગેરે ગૌરવમાં શિથિલ બનેલો પાછળથી સંયમને આકરો ઉદ્યમ કરવા સમર્થ બની શકતા નથી. (૨૫૪)
"Aho Shrutgyanam
Page #525
--------------------------------------------------------------------------
________________
શશી પ્રભસૂર્યપ્રભ ભાઈઓની કથા
[ ૪૯૫ ]
તેમજ હજુ ચક્રવર્તી ચકવર્તી પણાનાં સર્વ સુખને ત્યાગ કરવા સમર્થ થાય છે. વિવેકવાળો હોવાથી, પરંતુ દુઃખી થએલો અવન-શિથિલ-વિહારી મહામોહથી ઘેરાએલો હોવાથી પિતાની સંયમની શિથિલતા-ઢીલાશ છોડવા સમર્થ બની શકતો નથી. (૨૫૫) આ પ્રમાણે સંકલિષ્ટ સંયમવાળાને કેાઈ વખત આ ભવમાં શુદ્ધિનો ઉપાય મળી શકે છે, પરંતુ ભવાતમાં તે ગતિ મળેલી હેવાથી ઉપાય મળી શકતો નથી. તે કહે છે
નરકમાં ગયેલો અને રહેલો શશિરાજા પૂર્વભવમાં દેહની લાલન-પાલન દશા સાચવી સુખ ભોગવતા હતા, તે શાતા ગૌરવના કારણે નરકમાં થનારા દુઃખના ભયમાં પડો, ત્યારે પિતાના પૂર્વભવના ભાઈને કહે છે કે-તે દેહના કાણે હું નરકમાં પડષો છું, માટે તે દેહને પીડા કર.” (૨૫૬) ત્યારે સુરપ્રભભાઈએ તેને કહયું કે, “આ તારે અજ્ઞાનતા ભરેલા પ્રલા૫ છે. જીવરહિત એવા તે શરીરને અત્યારે કદર્થના કરવાથી કયા ગુણ થવાનો છે જે પહેલાં તે શરીરને તપશ્ચર્યા, ઉપ -પરિષહરૂપ યાતના પીડા કરી હોત, તે તું નરકમાં પડતે જ નહિં. (૨૫૭) કથાનક જાણવાથી માથાના અર્થ સહેલાઈથી સમજી શકાશે, તે કથા આ પ્રમાણે
કુસુમપુર નગરમાં જિતારિ નામના રાજાને શશિપ્રભ અને સૂર્યપ્રભ નામના બે પુત્ર હતું. જેમાં એક વાંકા સ્વભાવને અને બીજે સોઘા સવભાવવાળો હતો. જેમ બોરડીના કાંટા, તેમ મોટો નીચગતિગામી અને નાનો હતો તે પ્રથમાકુર માફક ઉર્ધ્વગામી હતે. ચાર જ્ઞાનવાળા જયઘોષ નામના આચાર્ય પાસે કોઈક વખત કૌતુક અને ભક્તિથી ગયા હતા, ત્યારે આચાર્ય ભગવંતે તેમને ધર્મનું ફળ સમજાવ્યું, ધર્મના પ્રભાવથી અનેક પ્રચંડ મનહર અશ્વો, હાથીએ, અને થી શોભાયમાન એકછત્રાજ્ય પ્રાપ્ત થાય છે. તેમ જ ચપળ તીક્ષણ ક્ષ કટાક્ષ કરનાર નેત્રવાળી અતિપુર્ણ પયોધરવાળી સુંદર મહિલાની પ્રાપ્તિ પણ ધર્મથી થાય છે. અતિસુગંધી પુપિ, કેસર, કપૂર વગેરે -સામગ્રી અને સર્વ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ નક્કી ધર્મથી મળે છે. તેમજ દુર્ભાગ્ય, દારિદ્ર, દુર્મતિ લાખો દુખો જે કોઈ જીવને મળતાં હોય, તે તે ફલ અધર્મનું સમજવું. જે ધર્મવૃક્ષનું મૂલ હોય તો સમ્યકત્વ, તેનું થડ હોય તે દેશવિરતિ અને સર્વવિરતિરૂપ ચારિત્ર છે, મોક્ષ એ ધર્મવૃક્ષનું ફળ છે, જ્યારે પાપની લઘુતા થાય, ત્યારે ધમની પ્રાપ્તિ થાય છે.” ઇત્યાદિ કહેલી દેશના પાતળા કર્મવાળા સૂરપ્રભને પરિણમી, જ્યારે મગશેળિયા સરખા શશિપ્રમને તે અંદર પરિણમી નહિ, પરંતુ બહાર નીકળી ગઈ. બીજા દિવસે સૂરભે શશિપ્રમને કહ્યું કે, હે બધુ! આચાર્યને વંદન કરવા જઇએ અને સુકૃત-પાપાજ ન કરીએ.” - ત્યાર શશિ પ્રત્યે તેને કહ્યું કે “એ ઈન્દ્રજાલિકથી તું છેતરાવે છે, પુણ્ય કે પાપ જેવી કોઈ ચીજ નથી. બીજું કો ડાઘો પુરુષ પ્રાપ્ત થએલા સુખને એકદમ ત્યાગ કરીને અતિદ્દર રહેલા અદશ્ય, ચંદડવાળા સુખની અભિલાષા કરે ? શ, યૌવન, સુંદર
"Aho Shrutgyanam"
Page #526
--------------------------------------------------------------------------
________________
[ ૪૯૬ ]
પ્રા. પરેશભાલાનો ગુજરાનવાદ
દેવાળી કામિનીઓ, કામદેવ, મનોહર રૂપ આ સર્વ ધર્મનું ફળ કહેલું છે અને તે તે અહિં મેળવેલા છે. આ જ અહીં મોટું તત્ત્વ છે. ત્યારે સૂરપ્રભે કહ્યું કે, જે પુય-પાપ પદાર્થ નથી, તે અહિ જગતમાં એકને સુખ અને બીજાને દુખ એક સાથે કેમ ઉત્પન્ન થાય છે ? લેકમાં તે બાહ્ય પ્રયતન સરખે હોય છે, તે તેનું સમાન ફળ મળે છે, જે તે કારણ વગરનું હોય, તે તે સાર્વજીને કેમ પ્રાપ્ત થતું નથી ? જેને કોઈ હેતુ તે નથી, તે પવનને માર્ગ-આકાશ તેની માફક સર્વ કાલ હોય, અથવા ન હોય તે નિત્ય આકાશમાં કમળ માફક ન હોવું જોઈએ, અપક્ષ ૨સ સેવન કરવાથી જેમ પાછળ વેદના સહેવી પડે છે, તેમ રાજય, ઋહિ, યૌવન, વિષયે, સ્ત્રીએ સુખના હેતુઓ નથી. કારણ કે, તેના પરિણામ જીવને પાછળથી કડવા અનુભવવા પડે છે. વળી આ સર્વ પરાધીન સુખ છે. આત્માનું પોતાનું વાભાવિક સુખ જે હોય, તે તે પ્રશમસુખ શાશ્વતું અને તે પિતાને કાયમનું સ્વાધીન હોય છે, તેનો દેહે દુખમાં આવતો નથી, વળી સ્વાભાવિક સુખમાં હજજા, પશ્ચાત્તાપ હપન્ન થતા નથી. પુમલ પરિણામમાં જે સુખ-દુઃખ થાય છે, તે પોતાની કલપના માત્ર છે. કર્મવશ પ્રાણીઓને કોઈ પરમાર્થ હોતો નથી, જે માટે કહેલું છે કે, “તેના તે જ પદાર્થો હોય, પરંતુ એક વખત જેને અનિષ્ટ ગણતા હતા, તે જ પદાર્થોને ફરી ઇષ્ટ ગણે છે. નિશ્ચયથી તે તેને કોઈ ઈષ્ટ કે અનિષ્ટ છે જ નહિ.” તથા જેઓને પિતાની વહાભ સાથે રાત્રિ ઋણ માફક એકદમ આનંદમાં પસાર થઈ, તેમને જ જ્યારે વલસભાનો વિરહ થાય છે, ત્યારે તે જ ઠંડા કિરણવાળે ચંદ્ર ઉકાગ્નિ માફક સંતાપ કરનાર થાય છે, અમારે તો ૧૯૯ભા નથી કે તેને વિરહ નથી, તેથી સંચાગ-વિયોગ વગરના અમારે તે તે ચંદ્ર ચાંદીના દર્પણતલની આકૃતિ માફક ઠંડો નથી કે ઉષ્ણુ નથી. જયારે અમારા આત્મામાં કામાંધકારના સંસ્કાર યુક્ત અજ્ઞાન વર્તતું હતું, ત્યારે આ સમગ્ર જગત્ સ્ત્રીમય દેખાતું હતું, અત્યારે તે અમને સુંદર વિવેકવાળી એકસરખી દષ્ટિ થએલી હોવાથી ત્રણે ભુવનને પણ બ્રહ્મ-જ્ઞાન સ્વરૂપ માનવાવાળી થઈ છે. આ પ્રમાણે કહેવા છતાં તે મેહબકારવાળો જ્યારે પ્રતિબોધ પામતો નથી, ત્યારે અતિશય વૈરાગ્ય પામેલા તે મહા આત્મા પ્રવ્રયા ગ્રહણ કરી. સંયમની સુંદર આરાધના કરીને તે બ્રહ્મદેવલોકકલ્પમાં ઉત્પન્ન થયા. બીજે ભાગમાં આસક્ત બની મૃત્યુ પામી ત્રીજી નરકે ગયા. ત્યારે સૂરપ્રમદેવ તેની અનુકંપાથી પ્રતિબધ કરવા માટે ત્રીજી નરક પૃથ્વીમાં પહોંચીને તેને એમ કહેવા લાગ્યો કે, બધુ ! ત્યારે મનોહર ધર્મ કરીને હું દેવતા થયે. હું તે સૂરપ્રભ છું અને હંમેશાં ત્યાં સુખમાં રહેલો છું. હું તને વારંવાર ધર્મ કરવાનું કહેતું હતું, પરંતુ તે મારું વચન પાલન ન કર્યું - ધર્માચરણ ન કર્યું. તે વખતે કરેલા પાપનાં આ કટુક ફળ તુ જોગવી રહેલ છે. શશિપ્રભ તે સર્વ વૃત્તાન્ત યાદ કરીને સોપશમ થવા વેગે નચ્છના દુખથી દુઃખી થએલે
"Aho Shrutgyanam
Page #527
--------------------------------------------------------------------------
________________
-
-
---
~
માહાતપ કે અને શા માટે કરવો ?
[ ૪૯૭ } અને દેવનું રૂપ સાક્ષાત્ જો તે પ્રેતિ પામ્યા, ત્યારે કહેવા લાગ્યા કે, હે ભાઈ ! અ૫સુખમાં લંપટ બનેલ નિર્ભાગ્ય શેખર એવા મને આવું આકરું દુખ આવી પડવું, નરકમાં રહેલો શશિપ્રમશન વારંવાર ઘણું કહે છે કે, શરીરની લાલન-પાલના કરી સુખ ભમવી હું નરકમાં પડયા, માટે હે બધુ! તું મારા દેહને તીર વેદના પમાડ (૨૫૬) ત્યારે સુપ્રબ કહે છે કે –
को तेण जीव रहिएण, संपयं जाइएण हुज्ज गुणो ।
जइ सि पुरा जायंतो, तो नरए नेव निवडतो ॥२५७।। જે આ દેહને તપ અને મનુષ્ઠાન વગેરે સેવન કરી પીડા આપી હત, તે નરકમાં પડવાનું થતું નહિં. જે શરીરને પીડા આપવા માત્રથી મોક્ષ થતો હોત, તે સાતમી નરકમાં રહેલા નારકીના જીવોને લગાતાર-સતત મહાવેદનાથી દેહ બળી-ઝળી રહેલા હોય છે, તેમને તરત મોક્ષ થવો જોઇએ. અને આઠ મહાપ્રાતિહાર્યની પૂજાના પરિગથી–શરીરસુખ ભેગાવવાથી તીથ કરીને પણ સંસારમાં ભ્રમણ કરવું પડે. આ કારણે તીર્થકરોએ તપની દુઃખરૂપતા જણાવેલી નથી. જે માટે કહેલું છે કે “ તેવા પ્રકારનો તપ કરે કે જેથી કરીને મને કંઇ પણ અશુભ ચિંતવન ન કર, ઇન્દ્રિયાની હાનિ ન થાય, તેમજ કમનુષ્ઠાનના શુભગ ઘટે નહિં. તથા આ કાયાને અતિશય પરિતાપ ન આપો, તેમજ મધુર ઘણા પ્રકારના વડે બહુ લાલન-પાલન ન કરવું, મન અને ઇન્દ્રિો ઉભાગે ન જાય, તેમ સાચવવી, અર્થાત્ આત્માને વશ રહે તેમ જાળવવા. તીર્થકર ભગવંતેએ પણ તેવી જ રીતે આચરેલું છે. આ કારણે જિનેશ્વરોએ આ વિષયમાં ગધેડાનું દષ્ટાંત આપેલું છે. તેને અધિક ખાવાનું આપે તો ઉલાળી મૂકે, એાછું આપે તે ભારવહન કરી શકે નહિં. પરલોકમાં પ્રયાણ કરનારાઓએ પણ આગળ કહી ગયા તેમ ઈન્દ્રિય કાબૂમાં રહે અને તેની હાનિ ન થાય, તેમ વશ રાખવી. વળી સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર ક્ષાપશમિક ભાવમાં કહેવા છે. શતા, અશાતા-વેદના ઔદથિકભાવમાં કહેલા છે, તો તે તપ કેમ કહેવાય? માટે જેમાં પ્રમાદિ રહેલા હોય, તે સંવર કર્મક્ષય હેતુમાં પ્રધાન છે. તેના નિમિત્તે અમારે લેચ, બ્રહ્મચર્ય, છ, અટ્રમાદિક અવે બાકાતપ કરવાને કહે છે, પરંતુ તપને શરીરની પીડા કરનાર ગણેલ નથી. શાસ્ત્રાધીન પરિણામવાળા મહાઅટવીમાં મહારત્ન છૂપાવવામાં ઉદ્યત થએલ ગાંડાના વેષ ધારણ કરનાર પુરુષની જેમ કાયફલેશ વગેરે બાકાતપ-ચારિત્ર ભવ્યાત્માને દુઃખકારક હોતાં જ નથી.
તેથી કરીને એદનના અથપુરુષે ઈવન વગેરેની જરૂર માફક ચારિત્ર-પરિ– Oામ સાધવા માટે સર્વત્ર બાઇતપ કરવાને કહે છે, પણ શરી૨ના વેરી થઈ શરીર પાતળું કરવા માટે નહિ, પરંતુ મિથ્યાત્વ. અવિરતિ, પ્રમાદ, કષાય, ગાવડે જીવ નિરંતર કર્મ બાંધે છે, માટે મોક્ષના અથએ તે સર્વને રોકવા-અટકાવવા
"Aho Shrutgyanam
Page #528
--------------------------------------------------------------------------
________________
[ ४९८ ]
પ્ર. ઉપાશમાતાનો ગૂજરનવાર
જોઈએ.” આ પ્રમાણે તેને પ્રતિબંધ કરીને તે દેવ દેવલોકમાં પહોંચી ગયે. આ પ્રમાણે મુનિઓએ ધર્મમાં અપ્રમત્ત રહેવું. (૨૫૭) આ કથાનકથી ગ્રન્થકાર પોતાના પુત્ર સિંહને સાક્ષાત ઉપદેશ આપતા કહે છે –
जावाऽऽउ सावसेस, जाव य थोवोवि अस्थि ववसाओ । ताव करिज्जप्पहियं, मा ससिराया व सोइहिसि ॥२५८॥ धित्तणवि सामण्णं, संजम-जोगेसु होइ जो सिढिलो । पडइ जई वयणिज्जे, सोअइ अ गओ कुदेवत्तं ॥२५९॥ सुच्चा ते जिअलोए, जिणवयणं जे नरा न याणति । सुच्चाण वि ते सुच्चा, जे नाऊणं नवि करेंति ।।२६०॥ दावेऊण धणनिहि, तेसि उप्पाडियाणि अच्छीणि । नाऊणवि जिणवयणं, जे इह विहलंति धम्मधणं ॥२६॥ ठाणं उच्चुच्चयरं, मज्झं हीणं च हीणतरगं वा । जेण जहिं गंतव्वं, चिट्ठावि से तारिसी होई ॥२६२॥ जस्स गुरुम्मि परिभवो, साहूसु अणायरो खमा तुच्छा । धम्मे य अणहिलासो, अहिलासो दुग्गइए उ ॥२६३।। सारीर-माणसाणं दुक्ख-सहस्साण वसणपरिभीया । नाणंकुसेण मुणिणो, राग-गइंदं निरंभंति ॥ २६४ ॥ सुग्गइ-मग्ग-पईवं,-नाणं दितस्स हुज्ज किमदेयं ? ।
जह तं पुलिंदएणं, दिन्नं सिवगरस नियगच्छि ॥२६५॥
જ્યાં સુધી હજુ કંઈક જીવતર બાકી રહેલું છે, થોડે પણ ચિત્તોત્સાહ વતે છે, ત્યાં સુધીમાં આત્મહિત લાયક અનુષ્ઠાન કરી લે, નહિંતર પાછળથી શશીશન માફ પશ્ચાત્તાપ કરવાનો અવસર આવશે (૨૫૮) તથા ધર્મ ન કરનાર માત્ર શોક કરતે નથી, પરંતુ સંયમનો સ્વીકાર કર્યા પછી સંયમયોગોમાં પ્રમાદ કરનાર થાય, તે આ લોકમાં નિંદાપાત્ર થાય છે અને જ્યારે કિટિબષિકાદિ દેવ થાય છે, ત્યારે ત્યાં શેપશ્ચાત્તાપ કરે છે કે, નિગી એવા મેં આવું શિથિલ સંયમ પાળ્યું, જેના પગે હતો દેવગતિ મેળવી. (૨૫) આ જીવલેજમાં તે મનુષ્ય શેક કરવા લાયક ગણાય છે કે,
એ જિનવચનને જાણતા જ નથી, કારણ કે તેઓ વિવેક વગરના છે. પરંતુ તે કરતા જેઓ ભગવંતનાં વચન જાણવા છતાં પણ આચરણ કરતા નથી, તે વધારે શાક
"Aho Shrutgyanam"
Page #529
--------------------------------------------------------------------------
________________
બિલની ભક્તિ
[ ૪૯ ) કરવા લાયક છે. (૨૬૦) તેઓ દયાપાત્ર સાથી છે, તે કહે છે. નાદિપૂર્ણ ધન
કાર બતાવીને તે બિચારાનાં નેત્રો ઉખેડી નાખ્યાં. જિનવચન જાણીને આ લોકમાં તેનું આચરણ કરતા નથી. સદગતિનું કારણ હોય તો ધમ, તેથી તેનું ધર્મધના નિષ્ફલ થાય છે. (૨૬૧) તે તેઓને દેષ નથી, પરંતુ કમને દોષ છે. તે આ પ્રમાણે
ઉચ્ચ, ઉચ્ચતર, મધ્ય, હીન, હીનતર દેવગતિ, મોક્ષગતિ, મનુષ્યગતિ, તિયચગતિ અને નરકગતિ એમ ક્રમપૂર્વક ઉંચી નીચી ગતિ જણાવી. જે જીવને જે દેશમાં કે કાળમાં જે સ્થાનમાં જવાનું હોય, તેને તેની અનુસરતી ચેષ્ટા હોય છે. (૨૨) હમતિના કાણુભૂત તેની ચેષ્ટા કહે છે. જે જડબુદ્ધિ ધર્માચાર્ય-ગુરુને પરાભવ-અપમાન કરે, જે સાધુઓને અનાદર કર, અ૯પ પણ ક્ષમા રાખી શકતા નથી, શ્રતચારિત્રરૂપ ધર્મની અભિલાષા થતી નથી, તેને દુર્ગતિની જ ચેષ્ટા થતી હોવાથી તે ગતિ જ ઈચ્છે છે. (૨૬૩) ઉલટાવીને કહે છે –
શારીરિક અને માનસિક હજારે દુખેથી-વિવિધ પ્રકારની પીડાઓથી ભય પામેલા મુનિએ જ્ઞાન-અંકુશથી ઉછુંબલ લગ-ગજેન્દ્રને દબાવીને વશ કરે છે. શગ ભવનું કારણ છે અને પરિણામે દુઃખદાયક છે, માટે તેનાથી ભય પામી તેના કારણે ને જ બંધ કરે છે, એમ સમજવું. (૨૬૪) રાગાદિકને નિગહ સમ્યગજ્ઞાનથી થાય. છે, માટે તેને આપનારની પૂજાતા જણાવે છે –
મોક્ષમાર્ગ પ્રકાશિત કરે એવું જ્ઞાન આપનારને આપણું જીવિત આપીએ, તે પણ એછું છે, અર્થાત તેઓ મતાઉપકારી છે. જેમ ભિલે શિવને પિતાની આંખ કાઢી આપી. (૨૬૫) તેની કથા આ પ્રમાણે ભિલની ભક્તિ
એક અટવીમાં પર્વતની ગુફામાં વ્યંતર દેવાધિષ્ઠિત શિવની પ્રતિમા હતી. હંમેશા તેના પૂજારી રખાન, વિલેપનની પૂજા કરીને પિતાના ગામમાં પાછા આવતો હતે. કાઈક દિવસે પ્રાતઃસમયે પૂજારી પૂબ કરવા આવ્યું, ત્યારે પિતે આગલા દિવસે. કરેલી પૂજાનાં પુષ્પાદિક પૃથ્વી પર પાડી નાખેલાં દેખીને વિચારવા લાગ્યું કે, “આ મારી કરેલી પૂજા ભૂમિપ૨ કોણે પાડી નાખી?” બે ત્રણ દિવસ સુધી તે જ પ્રમાણે દેખતે અને તેનું કારણ જાણવા માટે કયાંઈક સંતાઈને આજુબાજુ ઉભો રહ્યો. એટલામાં જમણા હાથમાં ધનુષ-બાણ રાખી, ડાબા હાથમાં આકડાનાં પુપોવાળે, મુખમાં પાણીને કાગળે સ્થાપીનેધૂળવાળા પગ ધોયા વગર એક મોટો મિહલ ત્યાં આવી પહો. તે શિવની પૂજારીએ કરેલી પૂજા પગથી દૂર કરી અને મુખના કોગળાથી પ્રતિમાને નાન કરાવી પૂજા કરી. પુપો ચડાવ્યાં અને હર્ષથી તેની સાથે વાત કરવા લાગ્યો. બીજા દિવસે પૂજારીએ તે પ્રતિમાને ઠપકો આપ્યો કે, “હું હંમેશા મહાશતિ પૂર્વક પ્રયત્નથી તમારી પૂજા કરું છું, છતાં મારા પર તમે પ્રસન્ન થતા નથી. ત્યારે પેલે
"Aho Shrutgyanam
Page #530
--------------------------------------------------------------------------
________________
{ ૫૦૦ ]
પ્રા. ઉપદેશમાલાની ગૂજરાવાદ
તદ્ન અચથી તમારી પૂજા કરે છે, તે અધમ જિલ્લની સાથે તમે વાતચીત કરા છે, નક્કી જેવા જિલ્લ છે, તેવા તું પણ કૃતપૂતન-લકા દેવ છે.' ત્યારે થતરે તેને ઋતુ' કે, વસ્તુવરૂપ ન જાણનાર હૈ પૂનરી ! સવારે તારામાં અને ભિલ્લમાં વિશેષતાઅધિકતા છે તે આપેઆપ જણાશે. બીજા દિવસે અધિષ્ઠાયક દેવે પેાતાની માયાથી શિવનું એક લાચન ઉખેડી નાખેલું, તે પૂજારીએ નેયું અને શેક કરતા ત્યાં તે જ પ્રમાણે બેસી રહ્યો. ા સમયે ભિન્ન ત્યાં આવ્યા. શિવનું નેત્ર ઉખડી ગએલ. રખી બાજુથી પેાતાનું નેત્ર ઉખેડીને ત્યાં સ્થાપન કર્યું. ત્યારપછી તેણે પૂજારીને આવાવીને કહ્યું કે, આ પ્રમાણે હું તેના અંતરગ મહુમાનથી તેના પ્રત્યે સતાણ-આાનક વહન કરું છું. માત્ર માપૂજાથી સતાષ પામતા નથી.’ મા તે આંશિક દૃષ્ટાંત જણાવ્યું. હવે શ્રેણિકનું દૃષ્ટાંત આપીને સાધુઓએ શ્રુત આપનાર વિષે વિનય કરવા જોઈએ, તે જણાવે છે.—
+
सिंहासणे निसणं, सोवागं सेणिओ नखरिंदो । વિન્ગ મા યલો, ફળ સાXખાસ મુલ—વિકો ર૬૬॥
શ્રેણિક શાસ્ત્રે ચાંડાલને સિહાસન ઉપર બેસાડીને વિનયપૂર્વક વિદ્યાની માદરથી પ્રાર્થના કરી માગી. એ પ્રમાણે સાધુઓએ શ્રુત લેવા માટે શ્રુતદાયકના વિનય કરવા જોઇએ. (૨૬૬) તે શ્રેણિકનુ· સ્થાનક આ પ્રમાણે—
.
રાજગૃહ નગરમાં શ્રેણિક નામને રાજા હતા, જેની સમ્યકત્વની સ્થિરતા-દૃઢતાથી હુતિ થએલા ઈન્દ્ર મહારાજાએ પ્રશસા કરી હતી. તેને સમગ્ર અંતઃપુરમાં પ્રધાન એવી ચેલશુા નામની રાણી હતી. તેમ જ ચાર પ્રકારની બુદ્ધિવાળા અક્ષયકુમાર નામના પાતાના પુત્ર મત્રી હતા. કોઈક એક પ્રસ ંગે ચેલણાદેવીએ શાને પ્રાથના કરી કે, હે પ્રાણનાથ ! માશ ચેાગ્ય એવા એક ભિયા મહેલ કાવી આપેા.' સ્ત્રીની હઠ દુ:ખે કરીને પૂરી કરનાર શ્રેણિયાજાએ દાક્ષિણ્યથી તેનું વચન સ્વીકારી અભયકુમારને આજ્ઞા કરી. એટલે સ્તંભ માટે સુતાર સાથે એક માટી અટવીમાં ગયા. ત્યાં અતિશય ઘાટીલું માટી શાખાએાવાળુ વિશાળ વૃક્ષ હતું. ‘દેવતાથી અધિષ્ઠિત વૃક્ષ હોવુ જોઈએ' એમ વિચારીને વિવિધપ્રકારના ધૂપ અને પુષ્પાથી તે વૃક્ષની અધિ વાસના પૂર્વક ઉપવાસ કરીને ખાયે તેની આરાધના કરી. તેની બુદ્ધિથી રંજિત થએલા વૃક્ષના અધિષ્ઠાયક દેવે શત્રે સુઇ ગએલા અક્ષયને કહ્યું' કે, • હે મહાનુભાવ આ વૃક્ષને કાપીશ નહિ. તું તારા ઘરે જા. હું સંઋતુનાં ફળોથી યુક્ત ખીલેલા મહાબગીચા સહિત એક થભિયા મહેલ કરી આપીશ. આ પ્રમાણે તેને રોકેલ અલય સુત્તાર સહિત ઘર પાછા આવ્યા. દેવતાએ પણ બગીચા સહિત પ્રાસાદ નિર્માણ કરી આપ્યા. તે મહેલમાં વિચિત્ર પ્રકારની ક્રીડા કરતા અને તિસાગરમાં ડૂબેલા એવા રાજાના દિવસેા પસાર થતા હતા. હવે તે નગરનિવાસી ચ‘ડાળની પત્નીમ
1
"Aho Shrutgyanam"
Page #531
--------------------------------------------------------------------------
________________
શ્રેણિકને વિવાદાતા ચંડાળ પ્રત્યે વિનય
[ ૫૦૧ ] કોઈક સમયે ગર્ભના પ્રભાવથી આમ્રફલ ખાવાનો હલો ઉત્પન્ન થયા. તે દેહ પૂર્ણ ન થવાથી દરરોજ તેના શરીરનાં અંગો દુર્બલ થવા લાગ્યા. તે દેખીને ચંડાલે પૂછ્યું કે, “હે પ્રિયે ! શાથી તારું અંગ દુર થાય છે ?” ત્યારે જણાવ્યું કે, “મને પાકેલ આઝફલ ખાવાની ઈચ્છા થઈ છે. ત્યાર ચંડાલે જણાવ્યું કે, “આ પ્રફલા માટે કાળ નથી, તે પણ હે પ્રિયે! તને ગમે ત્યાંથી લાવી આપીશ, માટે નિરાંત રાખજે.”
ચંડાલે સાંભળ્યું હતું કે, “શ્રેણિક રાજાના બગીચામાં સર્વત્રતુનાં ફળ કાયમ થાય છે. બહાર રહેલા ચંડાળે બગીચામાં પાકેલ આમ્રફળની ડાળી દેખી. રાત્રિ થઈ એટલે અવામિની વિદ્યાથી ડાબી નમાવીને આમ્રફળ તેડીને ફરી પાછી ઉંચી કરવાની વિવાથી ડાળીને વિસર્જન કરીને હર્ષિત થએલા તેણે પ્રિયાને આમ્રફળ આપ્યું. પૂર્ણ થએલ હલાવળી તે ગર્ભને વહન કરવા લાગી. હવે અવાર-નવાર વૃક્ષ તરફ નજર કરતાં આગલા દિવસે દેખેલ ફળલું અને આજે તેથી હિત આમ્રવૃક્ષને જોયું. રાજાએ રખેવાળ પુરુષને પૂછ્યું, “અરે! આ આમ્રફળની લુંબને કોણે તેડી લીધી ત્યારે તેણે જવાબ આપ્યો કે, “હે દેવ! અહિં કોઈ બીજો પુરુષ આવ્યા નથી. કે બહાર નીકળતાં અમે દેખ્યો નથી. તેમ જ હે દેવ ! તેનાં પગલાં પૃથ્વીતલ ઉપર દેખાતાં નથી. આ પણ એક આશ્ચર્યની વાત બની છે, તો હવે આ કાર્ય કઈ દિવ્યપુરુષનું હોવું જોઈએ અને તેને કેઈ અસાધ્ય નથી–એમ વિચારીને રાજાએ આ વાત અભયને જણાવી. એ પ્રમાણે ચોરી કરનાર ચેરને હે પુત્ર! જલદી પકડી લાવ કે જેણે ફળહરણ કર્યા હોય. નહિંતર વળી આવતીકાલે સ્ત્રીઓનું પણ હર કરી જશે. ભૂમિતલ પર મતક સ્થાપન કરીને ‘મહાકુપા કરી ” એમ કહીને અભયકુમાર ત્રિભેટા ચૌટામાં ચોરની તપાસ કરવા લાગ્યા, કેટલાક દિવસો પસાર થયા છતાં ચોરને પત્તો ન લાગ્યા. ત્યારે તેનું ચિત્ત ચિંતાથી વધારે વ્યાકુળ બન્યું કોઈક દિવસે નટે નમીમાં નાટક આરંભ્ય, એટલે ત્યાં ઘણા નગરલોકે એકઠા થયા હતા. અભય પણ ત્યાં ગયા અને લોકોના ભાવ જાણવા માટે લોકોને કહ્યું કે, “હે લોકો! જ્યાં સુધી હજુ નટ નાટક શરુ ન કરે, ત્યાં સુધી હું એક આખ્યાનક કહું, તે તમે સાંભળે.” લોકોએ કહ્યું કે, “હે નાથ ! કહો.” તે કહેવાનું આ પ્રમાણે શરૂ કર્યું –
વસંતપુર નગરમાં જશેઠને એક કન્યા હતી. દારિદ્રયના દુઃખ કાણે તેને પરણાવી ન હતી. તે કન્યા મોટી વયની થઇ, તે વર મેળવવાની અભિલાષાવાળી કામદેવની પૂજા કરવા માટે બગીચામાં પુ તેડવા માટે ગઈ. પુપિ ચારીને એકઠી કરતી હતી, ત્યારે માળીના દેખવામાં આવી. એટલે માળીએ વિકાર સહિત ભોગની માગણી કરી. ત્યારે કન્યાએ કહ્યું કે, “તને મારા સરખી બેન કે પુત્રી નથી કે હું કુમારી હોવા છતાં મારી પાસે આવી માગણી કરે છે?” ત્યારે માળીએ તેને કહ્યું
"Aho Shrutgyanam"
Page #532
--------------------------------------------------------------------------
________________
{ ૫૦૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાતુવાદ
કે, “તારું લગ્ન થાય, ત્યારે ભતરને ગળ્યા પહેલાં જે પ્રથમ મારી પાસે આવે, તે જ તને છડું, નહિંતર નહિં. આ પ્રમાણે કબૂલ કર્યું, એટલે ઘરે ગઈ, તુષ્ટ થએલા કામદેવે તેને મંત્રીપુત્ર એ શ્રેષ્ઠ પતિ આ. સામાંગલિક દિવસે શુભ હસ્તમેળાપ, યોગ્ય લગ્નાવસરે વિવાહ થયે. આ સમયે સૂર્યબિંબ અસ્તાચળે પહોંચ્યું. કાજળ અને ભ્રમરની કાંતિ અમાન ગાઢ અંધકાર-સમૂહ ચર્વ દિશામાં પ્રસરી ગયે. કુમુદનાં વનો કરમાઈ ગયાં. ચંદ્રમંડલ પ્રકાશિત થયું. એટલે તે પરણેલી કન્યા વિવિધ પ્રકારના મણિ-સુવર્ણના આભૂષણથી અલંકૃત થઈ સર્વાગ સુંદર વસ્ત્ર પરિધાન કરી શોભિત અંગવાળી મંત્રીપુત્રના વાસભવનમાં પહોંચી અને પતિને વિનંતિ કરી કે,
મેં આગળ માળીને કબૂલાત આપી છે, તે ત્યાં તમારી આજ્ઞાથી જાઉં.” “આ સત્ય પ્રતિજ્ઞાવાળી છે” એમ માનીને જવાની રજા આપી. આભૂષણ પહેરીને તે નગર બહાર જતી હતી, ત્યારે તેને ચેરીએ દેખી. આજે મોટે નિધિ મળી ગયા–એમ બોલતા ચારોએ તેને પકડી. ત્યારે પોતાનો અભાવ જણાવ્યા. ત્યારે ચોરોએ કહ્યું કે, “હે સુંદરિ ! તું ભલે જલદી ત્યાં જા, પણ પાછી વળીશ, ત્યારે તને લૂંટી લઈશું. ભલે. હું પાછી આવું છું. એમ કહીને અર્ધમાગે પહોંચી, ત્યારે ચપળકીકી અને વિસ્ફા-- રિત નેત્રયુગલવાળે, જેના લાંબા દાંત ચમકતા હતા, જેણે સુખનું પિલાણ ઘણું જ પહેણું કરેલ હતું, લાંબા સમયથી ભૂખ્યો છું એવા સમયે તું પ્રાપ્ત થઈ છે, “આવ આવ” એમ બેલ, ભયંકર શરીરાકૃતિવાળો દેખતાં જ ભય લાગે તે રામ મળે. તેણે પણ હાથથી પકડી. એટલે તેણે પિતાને સર્વ સદ્દભાવ જણાવ્ય. એટલે છોડી. બગીચામાં જઈને સુખેથી ઊંઘતા માળીને જમાડશે. હે પુરુષ! હું તે જ કે આગળ તને કબૂલાત આપી હથી. આવી ત્રિમાં આભૂષણ સહિત તું કેવી રીતે આવી શકી ?” એમ પૂછ્યું, એટલે જે પ્રમાણે આવતાં બન્યું હતું, તે સર્વ વૃત્તાન્ત જણાવ્યા.
ખરેખર સત્યપ્રતિજ્ઞાવાળી મહાસતી છે.” એમ માનીને તેના પગે પડીને માળીએ તેને જરદી છોડી દીધી. એટલે રાક્ષસ પાસે પહોંચી. માળીને વૃત્તાન્ત તેને પણ કહ્યો “અહે ! મહાપ્રભાવશાળી આ છે.” એમ કહીને રાક્ષસે પણ પગે પડીને તેને મુક્ત કરી. ત્યારપછી ચેર પાસે ગઈ. તેને પણ પૂર્વના સર્વ વૃત્તાનો કા, તેઓએ પણ અતિશય પ્રભાવવાળી જાણે તેના પ્રત્યે ગુણપક્ષપાત પામેલા ચોરાએ અલંકાર સહિત નમસ્કાર કરીને તેના ઘરે વિદાય આપી. હવે સર્વાલંકાર-સહિત, અક્ષત અંગવાળી અભગ્નશીલવાળી પતિ પાસે આવીને સર્વ વૃત્તાત બન્યો હતો તે જણાળે. અતિતુષ્ટમનવાળા તે પતિની સાથે આખી રાત્રિ સુખેથી સુઈ રહી, પ્રભાત-સમય થયા, એટલે મંત્રિપુત્ર ચિંતવવા લાગ્યો. “પોતાના અભિપ્રાયાનુસાર વર્તનાર, સુંદર રૂપયુક્ત, સુખ-દુઃખમાં સમાન ભાગીદાર એવા મિત્રો અને મહિલાઓનાં મુખે પ્રાત:કાળમાં જાગીને જેનાર ધન્ય છે.” જે સુંદર પુણ્ય જે જને ઉપા
"Aho Shrutgyanam"
Page #533
--------------------------------------------------------------------------
________________
શ્રેણિકને વિવાદાતા ચંડાળ પ્રય વિનય
[ ૫૦૩ ]
જન કર્યું હોય, તો સમાન પ્રેમરસ, સમાન રૂપ-યૌવન, સમાન નેહસદુભાવ, સુખદુઃખમાં સહભાવ રાખનાર મનુષ્યની પ્રાપ્તિ થાય છે. એમ વિચારતાં તેણે તેને સમગ્ર ઘરની સ્વામિની બનાવી. પ્રેમાધીન થતા હૃદયવાળા સાથે નિષ્કપટ સ્વભાવ રાખવાથી શું નથી કરાવી શકાતું ? “ આ પ્રમાણે પતિ, ચોર, રાક્ષસ અને માળીની અંદરથી કે ત્યાગ કરીને દુષ્કર કાર્ય કર્યું ? તે મને કહે, ત્યારે ઈષ્યલોક કહેવા લાગ્યા કે, પતિએ અતિ દુષ્કર કર્યું, કારણ કે રાત્રિ-સમયે પતિએ બીજા પુરુષ પાસે મેકલી. જે સુધા હતા તેમણે રાક્ષસે અતિષ્ઠર કર્યું એમ જણાવ્યું. કારણ કે, - લાંબા સમયનો ભૂખ્યો હોવા છતાં પણ ભક્ષણ મળ્યું, તે પણ ભક્ષણ ન કર્યું. હવે
જે પારદારિક હતા તેમણે એક માળી જ દુષ્કરકારક છે. કારણ કે, રાત્રે પ્રાપ્ત થવા છતાં પણ ત્યાગ કરી. જયારે ચાંડાલે કહ્યું કે, “ચોરોએ દુકકાર્ય કર્યું ગણાય. કારણ કે, તે વખતે સુવણું-આભૂષણ સહિત હોવા છતાં એકાંતમાં તેને ત્યાગ કર્યો. એ પ્રમાણે કહેવાથી ચારને નિશ્ચય કર્યો અને ચાંડાલને અભયે કેટવાલ દ્વારા પકડાવી પૂછયું કે, તે રાજબગીચામાં ચેરી કેમ કરી?” તેણે કહ્યું કે, “હે નાથ! મારી શ્રેષવિદ્યાના બહથી. ત્યારપછી પોતાની પત્નીના દેહલાને વૃત્તાંત કહ્યો. અભયે આ સવ હકીકત શ્રેણિકને કહી. ત્યારે રાજાએ કહ્યું કે, જે કોઈ રીતે તે પિતાની વિદ્યાઓ મને આપે તે જ છૂટી શકે, નહિંતર તેનું જીવન હરણ કરો.
ચંડાળે વિદ્યા આપવાનું કબૂલ કર્યું. હવે રાજા સિંહાસન પર બેસીને વિદ્યાઓ શીખવા લાગ્યો. વારંવાર ગોખવાનો પ્રયત્ન કરવા છતાં પણ રાજાને વિદ્યા સ્થિર થતી નથી. એટલે રાજ રોષાયમાન થઈને તેને ઠપકો આપે છે કે, “તું બરાબર મને વિદ્યા આપતા નથી. ત્યારે અભયે રાજાને કહ્યું કે, “હે દેવ ! આમાં તેને જરાય પણ દેવા નથી. “વિનયથી ગ્રહણ કરેલી વિદ્યાએ સ્થિર અને ફલદાયક થાય છે. જે માટે કહેવું છે કે, “વિનયવંત પુરુષે ગ્રહણ કરેલી વિદ્યા ફળ આપનારી થાય છે. જેમ 'ઉત્તમકુલમાં જન્મેલી બાલિકા ઉત્તમપતિ પ્રાપ્ત કરનારી થાય છે. તે આ ચાંડાલને સિંહાસન ઉપર મારીને અને તમે પૃથવી પર બેસીને વિનયપૂર્વક વિદ્યા ગ્રહણ કરે, તે અત્યારે જ તમને વિદ્યા આવડી જશે. તેમ કર્યું એટલે વિદ્યા તરત રાજામ સંક્રાન્ત થઈ. એટલે સનેહીજનની જેમ તેને અત્યંત સંસ્કાર કરીને મુકત કર્યો. આ પ્રમાણે જે આ લેકની તુછ કાર્ય માટેની વિદ્યા પણ આદર સહિત અને હીનનો પણ વિનય કરવાથી મેળવી શકાય છે, તે પછી સમગ્ર મનોવાંછિત પદાર્થ આપવા સાથે જિનભાષિત વિદ્યાશ્રુત આપનાર ગુરુમહારાજને વિનય કરવામાં પંડિતજન કેમ વિમુખ થાય? બીજી વાત એ કે, પથરના બનાવેલા દેવો પણ વિનયથી સાંનિધ્ય કરનારા થાય છે, તે પછી અપૂર્વ વસ્તુની સિદ્ધિ માટે ધીરપુરુષને વિનય કરવામાં કેટલે લાભ થાય માટે કલ્યાણ-પરંપરા પ્રાપ્ત કરાવવામાં અતિશય ઉત્તમ એવા વિનયમાં પંડિત પુરુષે પત્રકાશ જેટ કાળ પણ પ્રમાદ ન કરે. (૭૧)
"Aho Shrutgyanam
Page #534
--------------------------------------------------------------------------
________________
[ ૫૦૪ ]
પ્રા. ઉપદેશમલાને ગૂર્જરનુવાદ આમ હોવા છતાં જે દુબુદ્ધિ મનુષ્ય ગુરુને પણ ઓળવે છે, તેના દેષ કહેવાની અભિલાષાવાળા કહે છે
विज्जाए कासव-संतिआए दगसूअरो सिरि पत्तो ।
पडिओ मुसं वयंतो, सुअ-निण्हवणा इय अपत्था ॥२६७॥ દરરોજ સ્નાન કરવાના સવભાવવાળો હોવાથી પાણીને ડુક્કર અર્થાત ત્રિદંડી હજામ પાસેથી મેળવેલી વિદ્યાના પ્રભાવથી પૂજાલક્ષમી મેળવનાર થયો, પરંતુ વિવા આપનાર ગુરુને એળવવા માટે જૂઠું બોલવાથી આકાશમાં રહેતા ત્રિદંડ ભૂમિ પર પડ્યો. એાળવવું અહિતકારી છે. (૨૬૭) તેનું આખ્યાનક આ પ્રમાણે જાણવું.
તામ્રલિપ્તિ નગરીમાં મંડિક નામનો કાશ્યપ-હજામ હતો. તે વિદ્યા સામર્થ્યથી આકાશમાં રહેલા અદ્મા-સાધનાથી લોકોનાં હજામતના કાર્યા કરતો હતો, ત્યારે રાગાત્મા નામના પરિવ્રાજકે તેને દેખ્યો. ત્યારે છાની રીતે દાન-માનથી તેની સેવા કરીને તેની વિદ્યા માગી. હજામે પણ તેને વિદ્યા આપી. ત્યારપછી તે ઉત્તાપથનગરીમાં જઈને તે વિદ્યાને પ્રયોગ કરવા લાગ્યો. લોકો તેની પૂજા-ભક્તિ કરવા લાગ્યા. કેઈક સમયે પદ્મરથ રાજાએ નિમંત્રણ આપી બેલા, તેની પૂજા કરીને પૂછયું કે, હે ભગવંત! આ તપનું કે વિદ્યાનું બલ છે? વળી રાજાને પૂછયું કે,
આ વિદ્યા તમે કોની પાસેથી મેળવી ? કે જેથી ત્રિદંડ અને કંડી આકાશમાં તંભી જાય છે. ત્યારે તેણે કહ્યું કે, હિમાવાન પર્વતમાં રહેનાર મહર્ષિએ મને વિદ્યા આપી છે, એટલે તરત કે પાયમાન થએલા મંત્ર-દેવતાએ ત્રિદંડ અને બીજી ચીજો ખડહડ કરતી ભૂમિ ઉપર પછાડી. લજજાથી નીચા મુખવાળા બનેલા તે પરિવ્રાજક લોકેએ તિરસ્કાર કર્યો, તે પ્રમાણે બીજાઓએ પણ ઋતદાયક એવા વૃદ્ધાદિકને ન નિહૃવવા-ન છૂપાવવા. સમ્યગૂજ્ઞાન આપનાર મહાપકારી કેમ ગણાય, તે કહે છે –
सयलम्मिवि जियलोए, तेण इहं घोसिओं अमाघाओ । इकपि जो दुहत्तं, सत्तं बोहेइ जिणवयणे ॥ २६८ ।। સત્તવાળું, તુહિવાર મg ggg सब्वगुण-मेलियाहिवि, उवयार-सहस्सकोडीहि ॥२६९।। सम्मत्तम्मि उ लद्धे, ठड्याई नरय-तिरिय-दाराई । दिवाणि माणुसाणि य मोक्ख-सुहाई सहीणाई ॥२७०।। कुसमय-सुईण महणं, सम्मत्तं जस्स सुट्ठियं हियए ।
तस्स जगुज्जोयकर, नाणं चरणं च भव-महणं ॥२७॥ જન્માદિક દુઃખાત એવા એક જીવને જિનવચન જે સમજાવે છે, એટલે કે પ્રતિષ પમાડી સર્વવિરતિ પમાડી મોક્ષ પમાડે છે, તે કાયમ માટે સર્વ ને
"Aho Shrutgyanam"
Page #535
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વ અને મિથ્યાત્વનું સ્વરૂપ
[ ૫૦૫ ]
રક્ષણ કરનાર થાય છે. આ કારણે આ જીવલેાક્રમાં તે મહાનુભાવે પેાતાના વચનથી અમારી પડહની ઉદ્ઘાષણા કરાવી છે. (૨૬૮) વિશિષ્ટપ્રકારની દેશનાદ્વારા સન્મ - પમાડનારના બદલા વાળી માપવા અશકય છે. ઘણા લવેમાં આપણે સ ગુણે એકઠા કરીએ, તેને બમણા-તમા યાવત્ અનતગુણા કરીએ, હાર કાઢી ઉપકાર કરીને પણ તેના બદલા વાળી શકાતા નથી— એમ અભિપ્રાય સમજવે. (૨૬૯) શાથી? તે કે તે ઘણા મોટા ગુણવાળુ હોવાથી, તે આા પ્રમાણુ તત્ત્વભૂત પદાર્થીની મથા શ્રદ્ધારૂપ સમ્યક્ત્વ પ્રાપ્તકરનાર આત્માએ નક અને તિય"ચતિનાં દ્વાર અંધ કરી દીધાં. ઉપલક્ષણથી તેનાં કારણેાના નાશ કર્યાં, તદુપરાંત દેવતાઇ અને મનુષ્ય સબંધી અને પરપરાએ માક્ષ-સુખ સ્વાધીન કર્યાં. (૨૭૦) સમ્મત્ત્વવાળે માત્મા જે પ્રમાણે માક્ષસુખ સ્વાધીન કરે છે, તે કહે છે—
કુશાઓનુ' શ્રવણ તે
કરતા નથી કે, જેમનાં હૃદયમાં ઢસમ્યકત્વ હેલુ હાય, વળી જગતના સર્વ પદાયને જણાવનાર એવા પ્રકારનું નિમલ સપૂર્ણ જ્ઞાન ડાય છે, તેમજ ભવનેા નાશ કરનાર સ`સવરૂપ ચાત્રિ હોય છે, જે સિદ્ધપણુ મેળવી આપે છે, તે જ વાત વધુ વે છે.-તિય ચ અને નરકગતિની મજબૂત આગલા અને દેવ, માનવ તથા નિર્વાણ-સુખના દ્વાર ખેાલવાની અપૂર્વ કુંચિકા હોય તે સમ્યક્ત્વ છે. (૨૭૧)
સમ્યકત્વવાસિત આત્મા નક્કી વૈમાનિક દેવપક્ષુ' પામે છે. જો સમ્યકત્વ વસ્યું. ન હોય, અગર પહેલાં માયુષ્ય માંધ્યું. ન હોય. અંતમુહૂત કાળપ્રમાણ પણ જે સમ્યકત્વની ઉપાસના કરે છે, તે કદાચ તરત જ તેના ત્યાગ કરે, તે પણ તે લાંભા કાળસુધી ભવમામમાં ખડપટ્ટી કરતા નથી, તે પછી લાંબા કાળ સુધી સમ્યકત્વને ટકાવનાર એવા માટે તેા શી વાત કરવી ? તેનું સ્વરૂપ આ પ્રમાણે છે. શગાદિ દોષ હિત દેવ વિષે, ૧૮ હજાર શીલોંગયુક્ત ગુરુ વિષે, અહિંસાદિક ક્ષણવાળા ક્રમ વિષે થાય શ્રદ્ધા હોય, તે સમ્યક્ત્વ કહેવાય. તેનાથી વિપરીત જે મિથ્યાત્વ તેનુ સ્વરૂપ જણાવે છે.
દેવ રામવાળા હોય, સાધુ સ'ગવાળા હોય અને ધમ'માં પ્રાણીની હિંસા હોય, તા તેને મિથ્યાર્દષ્ટિ કહેવાય છે. મંદિરા પીધેલની બુદ્ધિ હણાઈ જાય છે, તેમ મિથ્યાદૃષ્ટિની બુદ્ધિ વિપરીત હાય છે. મિથ્યાત્વ સમાન ફ્રાઈ શત્રુ નથી, મિથ્યાત્વ સમાન કાઇ ઝેર નથી, મિથ્યાત્વ સમાન કોઈ રાગ નથી, અને મિથ્યાત્વ સરખા ફ્રાઈ અ~ કાર નથી. શત્રુ, ઝેર, રામ કે અધકાર એક અખત કે એક સ્થાનકે દુઃખ આપે છે, પરંતુ દુઃખે કરીને અંત લાવી શકાય તેવા મિથ્યાત્વથી તે જીવને અનેક જન્મા સુધી દુઃખ ભેાગવવુ' પડે છે. મિથ્યાત્વથી રંગાએલા ચિત્તવાળા જીવા તત્ત્તાતત્ત્વનું યથાર્થ સ્વરૂપ જાણી શકતા નથી, જેમ જન્મથી અંધ હોય, તે કોઈપણ વસ્તુની મનાહતા કે અમનેાહરતા સ્પષ્ટ જાણી શકતા નથી, તેમ મિથ્યાત્વોષથી જીવે
૪
"Aho Shrutgyanam"
Page #536
--------------------------------------------------------------------------
________________
{ ૫૦૬ ]
પ્રા. ઉપદેશમાલાનો ગુજરાનુવાદ -તરવાતવનું હોય તેવું જ વરૂપ જાણી શકતા નથી. વિશેષથી દેવ અને અદેવનું સવરૂપ આ પ્રમાણે જાણવું. જેમને લગ-અંગારાને બીલકુલ સંય હોતા નથી, કામદેવરૂપી મદિરાપાન હોતું નથી, શત્રુ ઉપર દ્વેષ કરવાનો હોતો નથી, મોહનો અંક કુટ નથી, માયા-પ્રપંચ આડંબરની સંપત્તિ પણ જેમને હોતી નથી, જેને શાંતરસમાં જીવતા હોય છે, મનોહર રૂપવાળા હોય છે. ત્રણે લેકને જાણવા માટે સમર્થ એવા કેવલજ્ઞાનવાળા, કોપાદિ કષાયાથી મુક્ત, સંસારપાશથી રહિત આવા પ્રકારના ગુવાળા જે હોય, તે દેવ કહેવાય અને ભવ્યાત્માને ભાગ્યયોગે જ તેનો ચાન થાય છે. આભૂષણથી અલંકૃત અંગવાળા, હંમેશા સુંદરીના સહવાસ રાખનારા શત્રુને ત્રાસ પમાડનાર હથિયારવાળા, મોટાં નૃત્ય-નાટક અને લીલાના કરનારા, અજ્ઞાન જાવનાર અક્ષમાળાના વ્યાપારવાળા જે દેવ બની શકતા હોય, તો કોઈપણ મનુષ્ય કે પશુ દેવતા કેમ ન થઈ શકે ? વળી જે પશુ વિણાનું ભક્ષણ કરે છે, પિતાના પુત્રની સાથે મૈથુન કરે છે, શિંગડા વગેરેથી જતુઓને હણે છે, તે ગાય કેવી રીતે વંદન યોગ્ય ગણાય છે કદાચ તમે જે એમ કહેતા હે કે, દૂધ આપવાના સામર્થ્યથી તે વંદનયોગ છે, તે સૅષને કેમ વંદન કરતા નથી ? એંધ કરતા લગાર પણ તેમાં અધિકતા નથી. જે આ ગાયને દરેક તીર્થો, ઋષિઓ અને દેવતાઓનું સ્થાન માતા છે, તે પછી તેને શા માટે મારવાનું, દેહવાનું, વેચવાનું કાર્ય કરો છો? સાંબેલું, આલિયે, ચલ, ઉંબરા પીપળે, જળ, લિંબડો, આંકડા આ સર્વે ને જેઓએ દેવો કહેલા છે, તે તેગે અહિં કેને વજેલા છે ?' હવે ગુરુ અને કુગુરુનું સ્વરૂપ કહે છે –
સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ રત્નત્રયયુક્ત, પાંચ સમિતિ અને ત્રણ ગુતિરૂપ અષ્ટ પ્રવચનમાતાના ધારક, મહાવ્રતના મહાભારને વહન કરવા માટે સમર્થ, પરિષહઉપસરૂપ મહાશત્રુ સિન્યને જિતવા માટે મહાસુભટ સમાન, પોતાના શરીર પર પણ મમત્વ વગરના હોય, પછી બીજી વસ્તુ વિષયક મમત્વ તો કયાંથી જ હોય. સંયમના સાધનભૂત ઉપકરણ સિવાય જેમણે સર્વ પરિગ્રહને ત્યાગ કરેલ હોય, માન-અપમાન, -લાભ-અલાભ, સુખ-દુખ, પ્રશંસા-નિન્દા, હર્ષ-શેક વગેરેમાં તુલ્ય ચિત્તવૃત્તિવાળા, કરવું, કરાવવું અને અતુમતિ મન, વચન, કાયા વગેરે પિટારો સહિત આરંજને ત્યાગ કરનારા, મોક્ષ સિવાય બીજા કોઈ પદાર્થમાં જેનું માનસ નથી, એવા જ આત્માભિમુખ કર્મોપદેશકે છે, તે ગુરુ કહેવાય. હવે કશુરુનું સ્વરૂપ કહે છે— પ્રાણીઓના પ્રાણેનું હરણ કરનાર, જૂઠ બોલનાર, પાકું ધન હરણ કરવા તત્પર બનેલા અને અતિશય કામ સેવન કરનાર ગધેડા અમાન, પરિગ્રહ અને આરંભ કરથામાં રક્ત, કોઈ વખત પશુ સંતોષ ન પામનાશ, માંસભક્ષણ કરનારા, મદિરાપાનમાં આયક્ત થયેલા, કેપ કરવાના સવભાવવાળા, કજિયા કરવામાં આનંદ માનનાશ, કુશાસના પાઠ માત્ર બોલીને હમેશાં પિતાને મહાપંડિત માનનાશ, વાસ્તવિક વિચાર
"Aho Shrutgyanam
Page #537
--------------------------------------------------------------------------
________________
પલકારા જેટલા પ્રમાદથી સમ્યફટવ મલીન થાય
[૫૭] કરીએ તે નાસ્તિકો, પાપાચરણ કરનારા તેઓ પાપીઓના ગુરુ છે. તે આ પ્રમાણે– શિષ્યને પરિગ્રહમાં ઘર પણ ન હોય, જયારે તેમના ગુરુને તે ઉંચા મોટાં મકાન, આભૂષ, નગર અને ક્ષેત્રોની સતત તૃષ્ણ હોય છે. શિષ્યને સ્ત્રી હતી નથી, જયારે ગુરુઓને અનેક સ્ત્રી હોય છે, આ સર્વ હિના ચાળા છે. આ અશાન ઈચ્છા પ્રમાણે મનુષ્યોને નચાવે છે. ધર્મ અને અધર્મનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું– અહિંસા જેનું લક્ષણ છે, સમ્યકત્વાદિક અને ક્ષમારિયુક્ત, વીતરામ દેવે પોતે આચરીને કહે એ ધર્મ છે. તેથી વિપરીત મિથ્યાદષ્ટિએ આચરેલ, દુષ્ટ હગતિમાં લઈ જવામાં સમર્થ હોય, તે અધમ કહેવાય. વળી કોઈકે કહેવું છે કે* શગી દેવ હાય, હેવી દેવ હાય, સ્ત્રી વગરના કે સ્ત્રીવાળા દેવ હોય તે દેવ, મદિરાપાનમાં પણ ધમે છે, માંસભક્ષણમાં પણ કામ છે, જીવહિંસામાં પણ ધર્મ છે, ગુરુ વિષયમાં રક્ત હોય, મોન્મત્ત હોય, ઓમાં સાત હોય તેવા ગુરુઓ પણ પૂજ્ય છે! અહાહા ! કષ્ટની વાત છે કે, લેક અટ્ટ મટ્ટ કરી ધર્મ મનાવે છે.” (૨૨)
આ ગાથાથી મોક્ષને સાધી આપનાર એવા જ્ઞાન, ચારિત્ર, સમ્યફ હોય તે જ તેની પ્રધાનતા જણાવેલી છે. બાકી તો મેક્ષનાં સાધન તે ત્રણે સંયુક્ત હોય, તે જ તેને સફળ ગણેલાં છે. તે જણાવે છે–
સુપિિા –સન્મો, નાળાસોશિરથભાવ નિ-જાફરો, મિથે વાદે ૨૭૨ છે. जह. मूलताणए पंडुरम्मि दुव्वष्ण-रागवण्णेहि ।
वीभच्छा पडसोहा, इय सम्म पमाएहि ॥ २७३ ।। અચલિત-મજબૂત સમ્યક્ત્વ હોય, જ્ઞાન દ્વારા પદાર્થના યથાર્થ અર્થ જાણેલો હાય, નવતરનું સ્વરૂપ સમજાએલું હોય, અને નિરતિચાર ચારિત્રવાળે હાય, તે ઇછિત-ઈષ્ટ પદાર્થ-મક્ષ પ્રાપ્ત કરે છે. (૨૭૨) આ સમજીને મોક્ષ પ્રાપ્ત કરાવનાર એવા દર્શનમાં અપ્રમાદી બનવું. પ્રમાદ કરવાથી તેની મલિનતા થાય છે તે. દષ્ટાન્ત દ્વારા સમજાવે છે. વસ્ત્ર વણનાર મૂળતાણ વચ્છ અને ઉજજવલ ગોઠવે, પરંતુ વાયા અશુભ વણવાળા વચ્ચે આવી જાય, અગર પાછળથી ખરાબ રંગ લાગી જાય તે આખા કપડાની શોભા બગડી જાય, એ પ્રમાણે પ્રમાદ કષાય વડે પહેલાનું. નિમલ સમ્મફતવ પણ મલિન બની જાય છે. (૨૭૩) વળી સમ્યકત્વ મેળવેલું હોય, પરંતુ વિવેક ચૂદીને અતિશય પ્રમાદ થાય તો તેમાં અ૮૫પ્રમાદ કરવાથી ઘણું હારી જવાય છે. કારણ કે –
नरएसु सुरवरेसु य, जो बंधा सागरोवमं इकं । पलिओवमाण बंधइ, कोडिसहस्साणि दिवसेण ॥२७४॥
"Aho Shrutgyanam"
Page #538
--------------------------------------------------------------------------
________________
{ ૫૦૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવાદ સે વર્ષના આયુષ્યવાળા જે પુરુષ પાપકર્મ કરવાથી નરકગતિમાં નરક સંબંધી હરખ અને પુણકાર્ય કરવાથી દેવગતિમાં દેવગતિ સંબંધી સુખ તેમજ એક સાગરેપમનું આયુષ્ય બધિ છે, તે પુરુષ એક દિવસે-સે વર્ષમાંના દરેક દિવસે દુઃખ સુખ નર-વર્ગ સંબંધી પલ્યોપમના કરોડો હજારો વર્ષ જેટલું આયુષ્ય બાંધે છે. એટલે કે સે વર્ષના દિવસોને એક સાગરોપમના દશ કડાકોડી પોપમ સાથે ભાગાકાર કરતાં તેટલા આયુષ્યને બાંધવાવાળું પાપ અને–અથવા પુય એક દિવસમાં જીવ ઉપાર્જન કરે છે, માટે પ્રમાદનો ત્યાગ કરી મનુષ્યજીવનમાં કુશલાનુબંધી પુણ્ય ઉપાર્જન કરવાનો પ્રયત્ન કરવો-એ આ ગાથા કહેવાનું તવ સમજવું. એ -વર્ષના આયુષ્યવાળા પુરુષ દરેક દિવસે ત્રણ ન્યૂન એવા કરોડો હજાર પોપમ નરક કે વર્ગનું કર્મ બંધ છે. એક સાગરોપમના દશ કટાકોટી પલ્યોપમ થાય. એકડા આગળ પંદર મિંડા લખાય, તેને છત્રીસ હજાર આયુષ્યના દિવસો વડે ભાગાકાર કર-વાથી ૨૭૭૭૭૭૭૭૭૭૭૭ પપમ થાય. (૨૭૪)
पलिओवम-संखिज्ज, भागं जो बंधई सुरगणेसु । दिवसे दिवसे बंधइ, स वासकोडी असंखिज्जा ॥२७५।। एस कमो नरएसुवि, बुहेण नाऊण नाम एयंपि ।
धम्मम्मि कह पमाओ. निमेसमित्तं पि कायव्यो? ॥२७६।। -નરભવમાં રહેલે સે વર્ષના આયુષ્યવાળે પુરુષ પુરથકાર્યના આચરણથી દેવગતિમાં પોપમના અસંખ્યાત બાગને-તેટલા અલ્પાયુષને બાંધે છે તે પુરુષને દરરોજ કેટલા કરોડ વર્ષ આવે? તે જણાવતાં કહે છે કે, દેવગતિમાં પલ્યોપમના સંખ્યામાં ભાગ પરિણામ આયુષ્યને બાંધનાર સે વર્ષના આયુષ્યવાળો પુરુષ દિવસે દિવસે-દરરોજ અસંખ્યાતા કરોડ વર્ષનું આયુષ્ય બાંધે છે. એટલે પલ્યોપમના સંખ્યાતમા ભાગના વન વિભાગ કરીને સે વર્ષના દરેક દિવસોમાં વહેંચીએ, તે તે દરેક દિવસે અસંખ્યાતા કરોડ વર્ષ આવે, કહેવાનો એ અભિપ્રાય છે કે, જે મનુષ્ય સમ્યક્ત્વાદિ ધર્મની પ્રધાન બુદ્ધિવાળો હોય, તે સૌધર્માદિક દેવલોકમાં મધ્યમ વૃત્તિથી સાગરોપમાં પણ આયુષ્ય બાંધે, અસક૬૫નાથી પુરુષના આયુષ્યના દિવસથી ભાગાકાર કરીને, ત્યારે એક ન્યૂન ત્રણ ક્રોડ હજાર પોપમ ભાગ પ્રાપ્ત થાય. દિવસના પલકાશ જેટલા વિભાગ કરીએ, તે પલ્યોપમને કોડ ભાગ આવે. તેથી જે અહિ મનુષ્ય પ્રમાદ કરે, તો મોટા લાભથી આત્માને વંચિત કરે છે. દિવસના પલકારા જેટલા ભાગમાં પ્રમાદ કરનાર પાપાચરણ સેવનાર તેટલું જ અશુભ-અશાતા વેદનીય કર્મ ઉપાર્જન કરનાર થાય છે. તેથી તે આત્મઘાતક કેમ ન ગણાય ? (૨૭૬)
દેવલોકમાં કેવા પ્રકારનું સુખ અને નરકમાં કેવા પ્રકારનું દુઃખ છે કે જે
"Aho Shrutgyanam
Page #539
--------------------------------------------------------------------------
________________
દેવ-નાકી ગતિના સુખ-દુખે
{ ૫૦૯ ] પ્રમાદ પરિહાર કરનાર અને તેમાં પ્રવર્તનાર અનુક્રમે સુખ-દુખ મેળવનાર થાય છે. તે વાત એ ગાથાથી દેવમુખ અને બે માથાથી નરક દાખ વરૂપ સમજાવે છે –
दिवालंकार-विभूसणाई स्यणुज्जलाणि य घराई । रूवं भोग-समदओ, सुरलोग-समो कओ इयं?॥२७७।। देवाण देवलोए, जं सुक्खं तं नरो सुभणिओवि । न भणइ वाससएणवि जस्सवि जीहासयं हुज्जा ॥२७८।। नरएसु जाई अइकक्खडाइँ दुक्खाइँ परमतिक्रवाई । को वण्णेही ताई ?, जीवंतो वासकोडीऽवि ॥ २७९ ॥ कक्खडदाहं सामलि-असिवणवेयरणि-पहरण-सएहि ।
ના નાળાસ વાત, નાથા તે પ્રમ-હું ૨૮ સિંહાસન, છત્ર, ચામાદિક દિવ્ય અલંકાર, મુગટ-કડાં વગેર આભૂષણે, રત્નાદિકથી શાભિત ગૃહે, શરીરની સુંદરતા-સૌભાગ્ય અને પાંચ ઇન્દ્રિયોને અનુકૂળ ભોગસામગ્રી અહિ મનુષ્યપણામાં હંમેશાં કયાંથી હોય? અર્થાત ન જ હોય. (૨૭૭) કેઈપણ પુરુષને સો જિહા હોય, વળી તે ઘણેભણેલે વિદ્વાન હય, અને સો વર્ષ સુધી વન કરે, તો પણ દેવલોકમાં દેવતાને જે પ્રકારનું સુખ છે, તે કહેતાં પાર પામી શકાતું નથી, તેટલાં સુખ છે, જે સામાન્ય મનુષ્યો તે અલ્પકાળમાં કેવી રીતે સમજાવી શકે? (૨૭૮) નરકગતિને વિશે જે દુયહ આકરાં, ભૂખ, તરશ, અગ્નિ, ઠંધ, કરવત, કંટકશા પરમાધામીના કરેલાં, ભૂમિના કારણે થએલાં, પરસ્પર પૂર્વના વરનાં અંગે થયેલ દુઃખે છે, તે કેડે વર્ષના આયુષ્યવાળા વર્ણન કરવા બેસે, તો પણ તેના જીવનના અંત સુધી સંપૂર્ણ કહી શકવા સમર્થ બની શકતા નથી. (૨૭૯) તે નરકમાં આકરા અનિની દાઝવા સરખી વેદના, કુંભમાં ‘ઘાલી અરિનમાં પકાવવાની વેદના, શાલ્મલિવૃક્ષના કાંટા સાથે આલિંગન, તરવાર
ખાં તીન પત્ર વડે અંગોપાંગનું છેદન, તપાવેલા સીસારસસરખા વેતરણી નદીના જળમાં વહેવું. તેવા જળનું પાન કરવું, કુહાડા, કરવત વગેરે સેંકડો શો વડે અંગ- છેદન વગેરેની વેદના સહેવી પડે છે. તે સર્વ યાતનાઓ નારકીના છ કરેલા અધર્મનું ફળ ભોગવે છે. (૨૮૦) જેમ પ્રથમ વરાહ અવતાર ધારણ કરીને કાદવમાં ડૂબી ગએલી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો, તેમ મનોહર ચારિત્રવાળા સુંદર મુનિ અનુષ્ઠાનના સ્થાન, તેમ જ ત ન્યાયશાસ, આગમશાસ્ત્ર, કર્મવિષયક સાહિત્ય, વ્યાકરણના મર્મ સમજાવનાર શાસ્ત્રોની જેમણે રચના કરી છે, એવા મારા પૂજ્ય ગુરુવર્ય શ્રીમુનિચંદ્રસૂરિ જેમણે પ્રમાદ-સમુદ્રમાં સંજજડ ડૂબી રહેલા એવા મને હસ્તાવલંબન આપી મારે તત્કાળ ઉતાર કયા છે. તેમણે નારકીના દુઃખ સંબંધી આવા
"Aho Shrutgyanam
Page #540
--------------------------------------------------------------------------
________________
( ૫૧૦ ]
પ્રા. ઉપદેશમાતાના ગુજરાનવાદ જ પ્રકારનો ઉલ્લેખ કર્યો છે. જેમકે- “પંચેન્દ્રિયજન વધ કરવામાં આસક્ત. થએલા, માંસભક્ષણુ લહેરથી કરનારા, બહુ આનંબ-પરિગ્રહવાળા જીવો મરીને નરકમાં ઉત્પન્ન થાય છે, કુંભીપાકથી જે અગ્નિમાં રંધાય છે, મદિરાપાન કરેલ. માફક બેભાન ચેતનાવાળા નારકીમાં મુંજ વગેરે માફક ફી વગેરથી સજજ હણાયા કરાય છે. વજના યંત્રોમાં વાણી માફક પીલાય છે, તલ અને શેરડી માફક તેમના શરીરમાંથી પીલીને રસ કાઢવામાં આવે છે. ભઠ્ઠીમાં પાણી-ચણો શું જાય તેમ તેવી અગ્નિ સરખા પસંવાળી ભૂમિમાં શરણુરહિત તેનો શું જાય છે. લાકડા માફક ભયંકર આકૃતિવાળી કુહાડી વગેરે હથિયારોથી તેમના શરીરે દાય છે, અને શિકારીઓ જેમ મૃગલા આદિ વનના પશુઓને તેમ તીક્ષણ બાલાદિકથી વધી નાખે છે. તપાવેલ સીસું પરાણે પાય છે, શિલાતલ ઉપર તેને ઝીંકે છે, તીક્ષણ અણુવાળા કાંટાથી વ્યાપ્ત એવા શાહમલી વૃક્ષ ઉપર સુવડાવે છે. અત્યંત નિર્દય એવા કાગડા, બાજપક્ષી શિયાળ વગેરથી ભક્ષણ કરાય છે, તેમ જ પરમાધામી એવા અધમ અસુરો વડે દીન એવા નારકોને વિતરણ નદીમાં તાવે છે. જેના મુખમાં સે જિહા હેય અને તેનું આયુષ્ય સે વર્ષનું હોય તે પણ નારકીનું સમગ્ર દુખ કહેવા સમર્થ થઈ. શકતો નથી. (૭) વળી સંસારની તિચ, મનુષ્ય કે દેવગતિમાં પણ સુખ નથી. તેમાં તિય“ચગતિને આશ્રીને દુઃખ કહે છે –
સિરિણા સંસાર–નિવા––વંધ-માન-સારું છે
नवि इहयं पाता, परत्थ जइ नियमिया हुंता ॥२८१।।
જે આગલા ભવમાં ધર્મકાર્યની પ્રવૃત્તિ અને અમ–પાપકાયની નિવૃત્તિરૂપ નિયમવાળે થયે હોત તે તિગતિ અને તેમાં પવશતાથી ચાબૂક, અંકુશ, પાણી તેની અણિયાળી આર વગેરના માર સહન કરવા, વધ, બંધન, ભારવહન વગેર સેંકડો પ્રકારનાં દુઃખ સહન કરવાનો અહિં વખત ન આવત. આ વિષયમાં બીજે સ્થાને જણાવેલું છે કે, “ખોટાં તેલ-માપ રાખનારા, જૂઠ બોલવાવાળા, માયાપ્રપંચ-કપટ કરનારા નકકી તિર્યંચગતિમાં જન્મ લેનાશ થાય છે. જેવું નારકીમાં દુઃખ છે, તેવું તિર્થ"ચગતિમાં પણ દુખ હોય છે, કારણ કે, ભારવહન રોકાવું, વધ, બંધનાદિ દોને પાર પામ ઘણે મુકેલ છે. અતિશય તરશ-ભૂખ વગેરેની પીડા દીનતાથી ભેગવવી પડે છે, વળી પરવશતા પામેલા હોય છે, વળી પીઠ, કંઇ ઉપર ભાર લાવે, તે પાણે વહન કરવો પડે છે. કેટલાક જાનવર દેહનદેષના કારણે કેટલાકને અરિનના ડામથી અંકિત કરવામાં આવે છે, કેટલાકને અંકુશના વાતથી અને કેટલાકને ચાબૂકના મારથી પરેશાન કરાય છે. કેટલાકને સજજડ બંધન બાંધવામાં આવે છે, કેટલાકને પૂરવામાં આવે છે. કેટલાકના કાન, નાક, પંછડાં, ચામડી આદિક અંગ-ઉપાંગે છેદવામાં આવે છે. પાર વગરના દુઃખ સમૂહમાં રાત-દિવસ સમડી,
"Aho Shrutgyanam
Page #541
--------------------------------------------------------------------------
________________
મનુ૫ ગતિનાં દુખે
[ પ૧૧ / હેલા એવા તિરે સાક્ષાત્ શુભ પુકાયથી વંચિત થયેલા દેખાય છે. (૧૩) હવે મનુષ્યગતિને આશ્રીને દુખે કહે છે –
आजीव संकिलेसो, सुक्खं तुच्छं उवद्दवा बहुया । नीयजण-सिगुणा वि य, अणिवासो अ माणुस्से॥२८२॥ સાર–નિર-સિંધ--ધન-મન-સારું ! મ-તાવ શાણો વિજળોવાથી ય માગુસે ૨૮રૂા. વિતા-સંતાવેદિર ૨, હ હિં તુળજા | लघृणवि माणुस्सं, मरंति केई सुनिविण्णा ॥ २८४ ।।
જીવનના છેડા સુધી મનુષ્યભવમાં મનની અનેક ચિંતા કરવારૂપ સંકેલેશ, અ૫કાળ રહેનાર વિષયાદિનું તુચ્છસુખ, અગ્નિ, જળ, ચાર, શજ વગેરેના અનેક ઉપદ્ર, હલકા-નીચ લેકોના આકેશ-ઠપકા સહન કરવા, અનિષ્ટ સ્થાને વાસ કરે આ વગેરે અનેક વિડંબના અહી હોય છે. વળી કોઈ તેવા અપરાધ કે વગરઅપરાધે કેદખાનામાં કેદી થવું, દંડાવું, હથિયારાના માર સહેવા, દેરડાં, સાંકળ, બેડીથી અંધન, વાત, પિત્ત અને કફથી ઉત્પન્ન થતા અનેક રોગો, ધન-હરણ, મર, સંકટ આવવાં, મન- સંતાપ, અપકીર્તિ, અનેક પ્રકારની વિડંબના, કલંક લાગવો, વગોવણી વગેરે સંખ્યાબંધ દ હોય છેવળી પૂર્વભવમાં કરેલા દુષ્ટકમના ઉદયથી મgયાણામાં પણ કેટલાક પ્રાણીઓ કુટુંબના ભરપુ-પિષણની ચિંતા, ચોરાદિકના ઉપદ્રવ થવાથી અતિ આતયાનવાળે દુઃખી થાય છે. ક્ષયાદિ રોગો થવાથી ખેદ પામી મૃત્યુ પામે છે. માટે પુ ગે મળેલો મનુષ્યભવ પ્રમાદ અને પાપમાં હારી જ
ગ્ય નથી, પણ ધર્મકાર્યમાં અપ્રમાદ કરી સફળ કવો થગ્ય છે. તે માટે આ પવું કહેલું જ છે. સામાન્યથી દાન દેનાર, અ૯પઠોપાદિ કષાય કરનારા, મધ્યમ પ્રકારના લજજા, દાક્ષિયાદિ ગુવાળા જીવે મનુષ્યજન્મ મેળવે છે. તેમાં ભયંકર દારિદ્રયથી જીવતા છતાં મરણખાવને અનુભવતા માનહિત એવા કેટલાક મનુષ્ય -મુકેલીથી જીવન પસાર કરે છે. કેટલાક વળી નિષ્ઠુર કોઢરોમ વગેરે રોગ થવાથી અતિકષ્ટમય અવસ્થાને પામેલા હોય છે. વળી બીજા કેટલાકને જવ૨-તાવ, ઝાડા વગેરે રોગો, સર્ષ વગેરના ઝેરથી પીડા પામે છે. કેટલાક પારકાને ત્યાં મહેનત મજુરી અને ઘરકામ કરનારા સેવક થાય છે, કેટલાક મલિન મુખ અને નેત્રવાળા હોય છે, જે દેખા પણ ગમતા નથી, કેટલાક ફલેશ-સમુદ્રમાં ડૂબી ગમેલા નગ્ન અને આદર્શ - ન પામનારા હોય છે. વળી કેટલાક મનુષ્યો ખભે સખત ભાર વહન કરનારા અને સખત આપદા વેઠનારા હોય છે. કેટલાક બિચારા સુખથી વંચિત થએલા અન્યકાર્ય કરીને જીવન પસાર કરે છે. કેટલાક પોતાના ઈષ્ટ અવાજનેના વિયાગાગ્નિથી સખત બળી-જળી રહેલા હદયવાળા હોય છે, વળી કેટલાકને અનિષ્ટનો રાગ થવાથી
"Aho Shrutgyanam"
Page #542
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૨ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાલ
તેના ચિંતા-તાપથી સર્વ અંગો શેકાયા કરે છે અને કંઈપણુ ઉદ્યમ સૂતો નથી. (૧૯) (૨૮૨–૨૮૩–૨૮૪) દેવગતિ આમીને કહે છે–
देवावि देवलोए, दियाभरणाणुरंजिय-सरीरा । जं परिवडंति तत्तो, ते दुवं दारुणं तेसि ।। २८५ ॥ तं सुरविमाण-विभवं. चितिय चवणं च देवलोगाओ। अइबलियं चिय जं नवि, फुट्टइ सयसक्करं हिययं ॥२८६॥ કા-વિરાર-વ-દ-માયા-મે િવહિં
देवावि सममिभूया, तेसि कत्तो सुहं नाम ? ॥ २८७॥ વિકમાં દિવ્યાભૂષણથી અલંકૃત શરીરવાળા દેવતા પણ દેવલોકમાંથી નીચે પડે છે–ત્યાંથી આવે છે અને અશુચિ-ભરપૂર સ્થાનમાં આવે છે. ત્યારે તેમને પણ ભયંકર દુઃખ થાય છે. પિતાને પ્રાપ્ત દેવકને ભવ જ્યારે છોડવાને સમય આવે છે અને વ્યવીને તિર્યંચ કે મનુષ્યના ગર્ભવાસમાં રહેવાનો વખત આવે છે, ત્યારે તેમનું હૈયું એવું કઠણ હોય છે કે જેના સે ટૂકડા થઈ તે કુટી જતું નથી. દેવે પણ ઈર્ષ્યા-એક બીજાની અદેખાઈ, બળવાન દેવે કરેલા પશાભવથી વિષાદ, અપ્રીતિરૂપ કોધ, માન, માયા, લાભ-આસક્તિ વગેરે ચિત્તના વિકારોથી અતિશય પરાભવ પામેલા હોય છે, તે તેમને સુખ કયાંથી હોય? (૨૮૫-૨૮૬-૨૮૭) વિશેષમાં આ પણ કહેવું છે કે – “આકામ-નિર્જરા વગેરે કારણથી કેટલાક દેવતા થાય છે, પરંવું.
પુરુષોએ માનેલ એવું સુખ ત્યાં પણ હોતું નથી. અતિદુર્ધર ઈ-શલ્યથી પીડા પામતા હદયવાળા કેટલાક વિષાદ-અનિમાં પડે છે. બળાત્કારથી તે દેવતાઓના કંઠસ્થાનમાં ઢોલ વગેર વળગાડીને રંગભૂમિમાં જેમ નાટક કરાવાય, તેમ પરાણે નૃત્યાદિક કરાવે છે ત્યારે તેમનાં અંગ જાણે ચીરાતાં ન હોય, તેવી માનસિક વેદના અનુભવે છે. વળી મોટા દે તેમને હાથી, ડા, હંસ વગેરે વાહનના રૂપમાં કરવાની આજ્ઞા કરે, તે આકાર ધારણ કરીને તે ઉપરી દેવોને વહન કરવા પડે છે, તે વખતે કોઈક તેવા વહન કરનાર દેવને હથિયારથી માર મારે છે. ચંડાલ સરખી આકૃતિવાળા અને પ્રચંડ દંડથી અતિદડાએલા, ઈન્દ્રાણામાં કદાપિ પ્રવેશ ન પામનારા પરાભવ પામે. છે. વર્ગમાંથી થવવું અને દુધવાળા સ્થાનમાં જવું, ગર્ભના અશુચિસ્થાનમાં આળોટવું પડશે એ દેખીને તે એ વા સરખી કાયાવાળા હોવાથી દેવતા ભેદાતા નથી. જેમ લવણસમુદ્ર ખારા જળથી ભરેલું છે, તેમ શારીરિક અને માનસિક અસંખ્યાતાં દુઃખેથી ભવ-સંસાર ભરપૂર છે. (૨૬)
धम्म पि नाम नाऊण, कीस पुरिसा सहंति पुरिसाणं! । सामित्ते साहीणे, को नाम करिज दासत्तं ? ॥२८८॥
"Aho Shrutgyanam
Page #543
--------------------------------------------------------------------------
________________
-
-
નજીકમાં મોક્ષ પામનારનું હસવું
[ ૫૧૩ ) દુઃખ નિવારણ કરવા અને મોક્ષ-સુખ આપવા સમર્થ ધર્મ છે. આ પ્રગટ વાત. વાળને કયો પુરુષ બીજાના હુકમને સહન કરતા હશે ? સ્વામી પારું સ્વાધીન હોય, પછી સેવકપરું કોણ સ્વીકાર ? અર્થાતુ કોઈ ન સ્વીકાર. કર્મની પરતંત્રતા હોવાથી સંસાર દાસ સમાન છે. મુકતપણું સ્વતંત્ર હોવાથી પ્રભુ સમાન છે અને સુંદર ધમાંઝષાન કરનારને તે તે હથેળીમાં જ રહેલું છે અર્થાત્ ધર્મ કા તે પિતાને રવાધીન છે. ધમકાન સેવન કરવાથી પ્રભુપણાની પ્રાપ્તિ થાય છે, માટે તેમાં જ પ્રયત્ન કરે શ્રેષ્ઠ છે. “સમાન અવયવવાળા હોવા છતાં પુરુષ બીજા પુરુષ પાસે શા માટે પ્રાર્થના કરવા જાય છે ? કદાચ તેના પુણયની અધિકતા હોય, તે તે પુણ્ય તમે પણ કરો.” (૨૮૮) બીજાનું દાસત્વ કોણ સહેતા નથી? જે નજીકમાં મોક્ષ મા પામેલા હોય, તે કેવી રીતે જવા ? તે કહે છે.
संसार-चारए चारए व्व आवीलियस्स बंधेहि ।
ત્રિો તરણ ગળો, લોરિ માસ-સિદ્ધિવ ારા ગામ-મસિદ્ધિ નવ વવ રૂા विसय-सुहेसु न रज्जइ, सम्वत्थामेसु उज्जमइ ॥२९॥ हुज्ज वनव देह-बलं, घिइ-मइ-सत्तेण जहन उज्जमसि । अच्छिहिसि चिरं कालं, बलं च सोअंतो ॥ २९१ ॥ लदिल्लियं च बोहि, अकरितोऽणागयं च पत्थितो ।
વં તારું વોહિં, મણિ જ મુશ્કેલ? રા . કેદખાનામાં સાંકળ, દેડા, બેડીથી જકડાએલ કેદી સરખે આ જીવ સંસારમાં કમથી હેરાનગતિ ભોગવતે ચાર આંતકથી જન્મ, મરણાદિ દુખથી ઉદ્વેગ પામે છે, તે નજીકને માફગામી આત્મા સમજ. જે જીવ ઈન્દ્રિયના વિષયસુખમાં શગ કરતું નથી અને મોક્ષની સાધક એવાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપશ્યાદિકથી પિતા સર્વ સામર્થ્ય છે કે, આ નજીકના કાળમાં ભવથી મુક્ત થઈ સિદ્ધિ પામનાર આત્મા સમજ. (૨૮-૨૯૦)
આ પાંચમા આશના કલિકાળમાં તેવા ઉત્તમ સંઘયણ વગરને કેવી રીતે મોક્ષ. મેળવવાનો ઉદ્યમ કરી શકે ? એમ માનનારને કહે છે. દેહબલ હોય કે ન હોય, wત મનની દઢતા, મળેલી બુદ્ધિ અને આત્મવીર્ય જેટલા પ્રમાણમાં મેળવેલ હોય, તે પ્રમાણે છે કલમ નહિં કરીશ અને લાંબાકાળ સુધી શારીરિકબળ અને દુષમાકાળને શેક કર્યા કરીશ, તો તે શેકને લાંબાકાળે પણ અંત નહીં આવશે. શાક કરવાથી તારું રક્ષણ થઈ શકવાનું નથી. માત્ર દીનતાની વૃદ્ધિ થશે. (૨૯૧) વળી કાઈક એમ વિચારે કે, આવતા જન્મમાં બાષિલાભ અને ધર્મની ઉત્તમ સામગ્રી
"Aho Shrutgyanam
Page #544
--------------------------------------------------------------------------
________________
[ ૫૧૪ ]
પ્રા. ઉદ્દેશમાવામાં ગુજરાતવાદ
મેળવીશું, ત્યારે ધમનાં સુંદર અનુષ્ઠાનેા કરીશું. અત્યારે કરી શકાય તેમ નથી-એમ ચિ'તવનારા પ્રત્યે હિતશિક્ષા આપતા કહે છે કે- હું મહાનુભાવ ! આ ભવમાં મેળવેઢ એધિ-જૈનધમ ને અનુષ્ઠાનથી સફળ કરશ્તા નથી અને આવતા ભવમાં મને ધમની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરે છે, તા આવતા ભવમાં કયા મૂલ્યથી ધર્મ પ્રાપ્ત કરીશ માટે આ ધમ માગળ મેળવવા માટે પ્રાપ્ત ધર્મ-સામગ્રીના સદુપયોગ કરી મૂલ્ય ઉપાર્જન કર, નહિંતર બંને ભવ નિરથ ક થશે. આ માથાની મતલબ એ છે કેઆષિલાલ થયા હૈાય તે તપસયુમ અનુષ્ઠાન કરવામાં તત્પર માત્મા લેકમાં ાગલા ભવની વાસના કે સંસ્કારથી તેની પ્રવૃત્તિ તેવા ઐધિલાભને અનુકૂળ હોય. આષિલાભ-રહિત હાય, તેને તે ક્રમની વાસના-સરકારના અભાવ હાવાથી આધિહાલ પ્રાપ્ત ન થાય. વળી શા કરી કે, એ પ્રમાણે તે માધિવાસને મસ'ભવ જ થાય. કારણ કે, અનાદિથી સ‘ચાર-વાસના તેને રહેલી છે-એમ ન માનવું. અનાહિઁ સ'ગ્રામમાં રાધાવેધના દૃષ્ટાન્ત વગર વિચાર્યે જ કોઈ પ્રકારે આક્રામ-નિજ શથી એકૃષિહાલ થઈ જાય છે. માટે જરૂર તેના પ્રયત્ન કરવા જોઈએ-આા તાપય* સમજવું, (૨૯૨)
મામળ ગાથા ૨૩૦થી અહિં સુધી શ્રાવકણુ પામેલાને ઉપદેશ જણુાવ્યો. અહિથી આગળ વ્રત પામેટાને આશ્રીને ઉપદેશ આપશે. તેમાં ત્રતા પ્રાપ્ત કરીને સુખશીલિયા બની માયાથી તેમાં ઉદ્યમ કરતા નથી, તેમનું સ્વરૂપ કઈક ખેદથી રહે છે
संघयण - काल - बल -- दुसमारुयालंबणारं वित्तुणं । મુન્દ્ વિત નિયા-પુછ્યું, નિરુત્ત્તમાત્રો પપ્પુજ્યંતિ કાર॰ા
कालस्स य परिवाणी, संजम-जोगाई नत्थि खिताई । जयगाइ वट्टियां, न हु जयणा भंजए अंगं ॥ २९४ ॥
સયમ–તપ કરવાના ઉદ્યમ વગરને આગળ રહીશું તેનાં માલ'બન-ખાનાં કાઢીને કહે છે કે, ' આજે દુષમાઝાળમાં અમાશ શરીરનાં સથયા-ગલ ચાયા આશ જેવાં નથી, કાળ પણ દુષ્કાળ છે, માનસિક મલ પણ શ્રૃતિ વગરનુ છે, વળી ભગવતે આ સંયમ પણ આકરું બતાવેલુ છે, વળી મને રાગ થયો છે. કપટથી આવાં ખેાઢી આલ'બન પાડીને સ શકય અનુષ્ઠાન અને નિયમ-ૠયમપાલનરૂપ ધૂસરીને નિરુઘસી થઈ ત્યાગ કરે છે. દરરોજ મવર્ષિણીકાળમાં બુદ્ધિ-બળ, સમણ, તાકાત વગેરે ઘટતાં જાય છે, અત્યારે સુર સયમ-પાલનન્ય ક્ષેત્રા મળતાં નથી, માટે ચેતના-પૂર્વક વર્તન કરવું. સર્વથા સયમ-રા ફેંકી ન દેવી કે સથા ધારણ ન કવી. કારણ કે સર્ચમના અંગરૂપ યત્તના હોય તે સયમ ભાંગતું નથી. કહેલું છે ફ્રેન્ક ‘ જણા ષને ઉત્પન્ન કરનારી માતા છે, ધર્મને પાલન કરનારી જયણા છે, ધર્મની વૃદ્ધિ કરનારી જયણા છે, જયણા એકાંત સુખ કરનારી છે. જયણામાં વર્તનાર
"Aho Shrutgyanam"
Page #545
--------------------------------------------------------------------------
________________
વય-કાલાદિના આલંબન લીધા વગર જયણાથી કમરાધન કરવું [ ૫૧૫ ) જીવ સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર, શ્રદ્ધા ધને સેવન કરનારા ભાવથી આરાધક જણાલે છે. (૨૯૩-૨૯૪). સમિ-સાથે-ર-દ્વિ– – –મુત્તીસુ |
-વાય-ત-ક્ષત્તિનો નાયગા શુવિહેંચાર जुगमिततर-दिट्ठी, पयं पयं चक्षुणा विसोहितो । अव्वविखत्ताउत्तो, इरियासमिओ मुणी होई ।। २९६ ॥ જાને માર મારૂં. ગણવામળે માર ! विगह-विसुत्तिय-परिवज्जिओ अजइ भासणासमिओ।।२९७।। बायालमेसणाओ, भोयण-दोसे य पंच सोहेइ ।
सो एसणाइ समिओ, आजीवी अन्नहा होइ ॥२९८ ।। સાધુએ યતના કયા કયા વિષયની કરવી જોઈએ, તે કહે છે. ઇર્યાસમિતિ આદિ ચિનુ પાલન, ક્રોધાદિ ચાર કષાયને નિહ, હિમૌરવ આદિ ત્રણનું નિવાર,
સ્પર્શાદિક પાંચ ઈન્દ્રિયાને વશ રાખવી. જાતિ વગેરે આઠ મદનો ત્યાગ કરે, નવ પ્રકારની બ્રાચર્ય-ગુપ્તિનું પાલન કરવું, વાચનાદિ પાંચ પ્રકારનો સવાધ્યાય કરે, હશ પ્રકારને વિનય કરે, બાર પ્રકારના તપનું સેવન કરવું. આ વગેરે સુવિદિત
ધુ પ્રમાદ કર્યા સિવાય પોતાની શક્તિ અનુસાર કરવું, તે યતના જાણવી. (૨૫) સમિતિ દ્વારમાં ઈયરિક પચે સમિતિઓ કમપૂર્વક સમજાવતા કહે છે. ધુંસરા-ચાર હાથ પ્રમાણ ક્ષેત્રની અંદર દષ્ટિ રાખનાર, અતિદ્દર કે અતિનજીક જેના જીવને સ્પષ્ટ જઈ શકતો નથી, માટે યુગમાત્ર ક્ષેત્રને નિયમ રાખે. પગલે પગલે નેત્રથી પૃથ્વીને નિરીક્ષણ કરી આગળ, પડખે ઉપર રાખી શબ્દાદિક વિષયમાં ઉપયોગ વગર, રાગ-દ્વેષરહિત થઈ, ધમ ધ્યાનમાં ઉપગવાળા બની જે ચાલવું તેમાં સુંદર પ્રવૃત્તિ. રાખવી, તે ઈથસમિતિ, આગમમાં કહેલ રીતિએ ચાલવાની પ્રવૃત્તિ કરનાર મુનિ કહેવાય. (૨૬) બીજી ભાષા સમિતિ તેને કહેવાય કે જ્ઞાનાદિક વિષયમાં જરૂર પડે, ત્યારે જ પાપ વગરનું વચન બાલવું, વગર પ્રજને સાધુ બોલે જ નહિં. કથાદિક વિકથા વિષચની કથા, વિરુદ્ધવચન બોલવા-ચિંતવવા નહિં, આ પ્રમાણે જરૂર પડે ત્યારે નિષ્પાપવચન બેલનાર યતિ બાલવામાં સાવધાન ગણાય છે. (૨૯૭) એષણા સમિતિ જણાવતા કહે છે કે, “મુનિ આહાદિક વહારવા જાય, ત્યારે શાસ્ત્રમાં કહેલા પિંડના ૪૨ દોષ અને માંડલીના પાંચ દેષ વઈને ભિક્ષા ગ્રહણ કરે અને તેનો ઉપયોગ કરે. કહેલું છે કે- ૧૬ ઉદગમના, ૧૬ ઉત્પાદનના અને ૧૦
વાણાના મળી ૪૨ ગોચરીના દોષ થાય છે. પ્રથમ ગૃહસ્થથી થતા આહાર ઉપજવા સંબંધી ૧૬ ક. ૧ આલાકમ-સર્વદર્શનો કે સર્વમુનિઓને ઉદ્દેશીને આહાર:
"Aho Shrutgyanam
Page #546
--------------------------------------------------------------------------
________________
{ ૫૧૬
પ્રા. ઉપદેશમાલાના ચૂરાવા તૈયાર કરવા, ૨ ઉદ્દેશ-પૂર્વ તૈયાર કરેલ ભાત, વાડુ વિગેરને મુનિને ઉદ્દેશીને કહી, ગાળ વિગેરેથી સ્વાદિષ્ટ કરવા, ૩ પૂતિક્રમ-શુદ્ધ અન્નને આધાકર્મીથી મિશ્રિત કરવું, ૪ મિશ્ર-પેાતા માટે અને સાધુ માટે પ્રથમથી જ કલ્પીને બનાવવું, પ સ્થાપિત સાધુ માટે ખીર વગેરે જુદાં કરી ભાજનમાં સ્થાપી શખવાં. ૬ પાહુડી-વિવાહ વિને વિલંબ છતાં સાધુને રહેતા જાણીને તે વખતમાં જ નિવાહ વગેરે કરવા, ૭ પ્રાદુનુંઅધકારમાં રહેલી વસ્તુને દીવા વિ॰થી શેાધી લાવી. ૮ ક્રીત-સાધુ માટે વેચાતુ સાવવું. હું પ્રામિત્ર્ય-ઉધાર લાવવુ, ૧૦ સાધુ માટે અદલાબદલી કરવી. ૧૧ અાહત-સાસુ` સાલવુ’, ૧૨ ઉભિન્ન સાધુ માટે ડબ્બે ફાડી, ઘડા વિના મુખ ઉપરથી માટી દૂર કરી ઘી વગેર કાઢવું. ૧૩ માલેાપહત-ઉપરની ભૂમિ, સીકુ કે ભેોંયરામાંથી લાવવું. ૧૪ માછેદ્ય-ક્રોઈ પાસેથી પડાવી વાવવુ', ૧૫ અનાસૃષ્ટિ-આખા સમૂહે નહી ૧૯ અપાયેલું, તેમાંના એક આપે. ૧૬ મધ્યપૂરક-સાધુનું આગમન સાંભળી પાતા માટે
ાતી સૈાઈમાં ઉમેરા કરવા.
સાધુથી થતા ઉત્પાદનાના ૧૬ દેશે। આ પ્રમાણે—— ૧ પાત્રૌપ’ઢ· ગૃહસ્થના બાળકને રૂષપાન કરાવવું, શણગારવુ, રમાડવું, ૨ કૃતિપ ́ઢ-કૃતની પેઠે સા લઈ જવા, ૩ નિમિત્તપિંડ–ત્રણે કાળના લાભાલાભ, જીવિત, મૃત્યુ વિ॰ કહેવું. ૪ આજીવ-પેાતાનાં કુળ, જાતિ, શિલ્પ વિનાં વખાણ કરવાં, ૫ થનીપક-ટ્વીનતા જણાવવી. ૬ ચિકિત્સાપડ-ઔષધ-દવા વિ॰ તાવમાં, ૭ ક્રોલિપેડ–શય પમાડવા, શાપ માપવા, ૮ માપિ'ડ-સાધુ પાસે એવી પ્રતિજ્ઞા કરે કે, ‘હું લબ્ધિવાળા છું, તેથી ચારા આહાર લાવી માપુ, એમ કહી ગૃહસ્થને હેરાન કરે. હું માયાપિડ-જુદી જુદા વેશ પહેર, ભાષા બદલે, ૧૦ લાભપ'ડ-માસક્તિથી ઘણુ` બટકી શિક્ષા મેળવે, ૧૧ પૂર્વપશ્ચાત્ સ્તવ-માતા, પિતા, અંધુ પ્રથમના અને સાસુ, સમા, સાળા વગેરે પાછળથી થયેલા સબધવાળાની પ્રશંસા પૂર્વક તેમની સાથે પોતાના પરિચય જણાવે. ૧૨ થી ૧૫ વિદ્યા, મંત્ર, ચૂપ ચાપડ-વિદ્યા, મંત્ર, નેત્રાંજન, ચૂણ, પાદāપતિ ચેત્રના ભિક્ષા મેળવવા ઉપયોગ કરવા, ૧૯ મૂળકમ-ગશસ્તાન, ધારવુ, પ્રસન, તથા રક્ષા, અધનાદિ કરવું. હવે સાધુ તથા ગૃહસ્થ બંનેના સામથી થતા એષણાના ૧૦ રાષ. ૧ શકિત--આાષાકર્માદ્રિ રાષની શકાવાળા, ૨ પ્રક્ષિત-મષ વિ॰ નિર્દોદનીય પદાર્થોના સબધવાળા, નિક્ષિપ્ત-સચિત્તની મધ્યમાં રહેલ, ૪ પિહિત-સચિત્તથી ઢાંકેલ, - સહત-દેવાના પાત્રમાં રહેલા પદાર્થને બીજા પાત્રમાં નાખીને તે ભાજનથી સાધુને આપવું. ૬ દાયક-બાળક, વૃદ્ધ, નપુ...અક, ધ્રૂજતેા, અંધ, મત્ત, હાથ-પગ વનો, એડીવાળા, પાદુકાવાળા, ખાંડનાર, દળનાર, ભુજનાર, ફાડનાર, માતરનાર, પિ’જનાર, વિગેર છકાયના વિશલક પાસેથી, તેમ જ ગર્ભાધાનથી ૮ માસ પછી ( નવમ માસથી ઉઠબેસ કર્યાં વગર આપે તે કંધા નહિ) તથા લાવણા બાળકને મૂકીને આાપતી શ્રી પાસેથી લેતાં, જિનકલ્પી તે ગાઁધાનથી જ તથા માળવાળી મી
"Aho Shrutgyanam"
Page #547
--------------------------------------------------------------------------
________________
ભિક્ષાના ૪૨ રોષે
[ ૨૧૭ પાસેથી આહાર લે નહિ. ૭ કમિશ-દેવાલાયકને સચિત્ત વિ૦માં ભેળવીને આપવું. ૮ અપરિણત-અચિત્ત થયા વિનાનું, ૯ લિપ્ત-પાત્ર તથા હાથ અડીને આપે. ૧૦ છદિત-છાંટા પડે તેમ વહોરવું.--- આ પ્રમાણે ગોચરીના ૪૨ દો. માંડલીના પ દોષ-આહાર વાપરતી વખતના દોષ આ પ્રમાણે- ૧ યાજના-રસની આસક્તિથી બીજી વસ્તુ એકઠી કરી સ્વાદ વધારવા, ૨ પ્રમાણાતીત-ધીરજ, મળ, સંયમ, મન, વચન, કાયાના પગને ભાષા પહોચે તેટલો અધિક આહાર વાપરવો. ૩ અંગારદ્દોષઅન કે આપનારને વખતે ભોજન કર, તે રાગરૂપી અગ્નિથી ચારિત્રરૂપ ચંદનનાં કાષ્ઠોને બાળીને કોલસારૂપ કરી નાખે છે. ૪ ધૂમ્ર-અન્ન કે તેના દેનારની નિંદા કરતે ભોજન કરે તે ચારિત્રરૂપ ચિત્રશાળાને કાળી કરે છે. ૫ કારણભાવ-કાશg વગર જોજન કરવું. સાધુએ છ કારણ સિવાય ભોજન કરવાનું ન હોય, તે આ પ્રમાણે- વિનય-યાવરચ-માટે, ઇરિયાસમિતિ-પાલન માટે, સંયમ પાલન માટે, પ્રાણ ટકાવવા માટે, અમયાન કરવા માટે, આવા પ્રકારના દોષ ટાળીને આહાદિકની શુદ્ધિમાં ઉપગ પૂર્વક વર્તનાર સાધુ એષણા સમિતિવાળા હોય. જે દોષવાળા અશુદ્ધ આહાર ગ્રહણ કરે, તે આજીવિકા માટે સાધુ થએલો વેષવિડંક કહેવાય. (૨૯૮),
पुचि चक्खु परिक्खिय, पमज्जिउं जो ठवेइ गिम्हइ वा । आयाणभंड-निक्वेवणाइ समिओ मुणी होइ ॥ २९९ ॥ સવાર-સવળ-ફેસ્ટ-રઈ-fસંવાળા ચ વિઠ્ઠી !
सुबिवेइए पएसे, निसिरंतो होइ तस्समिओ ॥ ३०० ॥ જે મુનિ કોઈપણ વસ્તુ લેવા મૂકવા પહેલાં ચક્ષુથી સારી રીતે નિવભૂમિ ખીને પછી જેહરણાદિક વડે પ્રમાર્જન કરીને પછી ભૂમિ પર સ્થાપન કર અગર ગ્રહણ કરે, તે આદાન-ભાંડ-નિક્ષેપણ સમિતિ કહેવાય. (૨૯) વડીનીતિ-ઠલો, લઘુનીતિમાગું, કફ, લેમ્બ, શરીરમેલ, નાસિકામેલ બીજા પણ પવવા ચોગ્ય ભોજન, પાણી - વગેરે ત્રા, સ્થાવર જીવ-રહિત સારી શોધેલી ભૂમિમાં જયણા સહિત ઉપયોગથી પઠવતે મુનિ પરિઝાપનિકા સમિતિવાળે કહેવાય છે. (૩૦૦) સમિતિ દ્વાર કહીને -હવે કષાયદ્વારમાં ગાથા દ્વારા સમજાવે છે–
कोहो माणो माया, लोभो हासो रई य अरई य । सोगो भयं दुगुंछा, पच्चक्खकली इमे सच्चे ॥३०१॥ વોરા વસ્ત્રો વારો, વર–છ ગણુગો સ चंडतणमणुवसमो, तामसभावों अ संतावो ॥ ३०२ ॥ निच्छोडण निभंण निराणुवत्तित्तणं असंवासो । कयनासो अ असम्म, बंधा घणचिक्कणं कम्मं ॥३०३॥ युग्मम् ।।
"Aho Shrutgyanam
Page #548
--------------------------------------------------------------------------
________________
[ પ૧૮ ]
પ્રા. ઉપદેશમાતાની પૂજે નવા ક્રોધ, માન, માયા અને લાભ આ ચાર કષાયા પ્રસિદ્ધ છે. કવાયાની સાથે રહેનારા હોવાથી હાય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, છનેકષાય છે. આ સર્વે કજિયાના કારણભૂત અને ઉપલક્ષણથી સમગ્ર અનર્થના હેતુઓ છે. હવે તવ-સ્વરૂપ પર્યાય-એકાકિ નામે તેનાથી વ્યાખ્યા કરાય છે. તે ન્યાયથી ક્રોધના એકાર્દિક નામ કહે છે. ક્રોધ-અપ્રીતિ, કલહ-જામ સામા વચને સંભળાવવા, ખાર-બીજાપર દુર આશય શખ, પરસ્પર મર-એક બીજાને ઈષ્ય રાખવી, અનુશય પશ્ચાત્તાપ, અર્થાત્ કોલ કર્યા પછી પશ્ચાત્તાપ થાય છે, માટે તે ક્રોધનું નામ છે. ચંડ-ભૂકુટી ચડાવવી, અનુપાશમ-સમતા ન રાખવી, તામસભાવ-તમોગુણ શખવે, અને સંતાપ, કષથી આત્માનું મલિન થવું. બીજાને તિરસ્કાર કર, ક્રોધથી બીજની મરજી પ્રમાણે ન વર્તવું, પરિવાર સાથે ક્રોધથી વાસ ન કરે, કરેલા ઉપકારનો નાશ કરે, સમતાને અભાવ, આ સર્વે ક્રોધનાં કાર્યો હોવાથી ફલમાં હેતુનો ઉપચાર કર્યો. આ સર્વે ક્રોધનાં કાર્યો આચરનાર જીવ સજજડ પાપકર્મ ઉપાર્જન કરે છે. (૩૦૧ થી ૩૦૩) આ કલિકાળમાં સમગ્ર ક૯યાણ શ્રેણરૂપ પુપની પરંપશયુક્ત તપ અને ચારિત્રરૂપ વૃક્ષ જે પ્રશમરસના જળથી સિંચન કરાય તે મુક્તિરૂપી ફળની પ્રાપ્તિ થાય છે અને જે તેના બદલે કપાગ્નિનું સેવન કરે, તો તે જ તપ-ચરણ વૃક્ષને તરત જ ભસ્મીભૂત કરે છે અને તેનું પરિણામ વિપરીત આવે છે.
કોઇ પિતાને પરિતાપ કરનાર અને બીજા સર્વને ઉદ્વેગ કરાવનાર થાય છે. વૈરની પરંપરા ઉત્પન્ન કરનાર અને સદગતિનો નાશ કરનાર હોય તો કોષ છે. આઠ વર્ષ ન્યૂન એવા પૂર્વ કેટી વર્ષ સુધી તપ અને ચારિત્રથી જે શુભકમ ઉપાર્જન કરેલું હેય, તેને ક્રોધરૂપી અગ્નિ અ૫કાળમાં બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. વિરાગ્યરૂપી શમીવૃક્ષના નાના નાના પાંદડાના પુટ ભરી ભરીને શસ્ત્ર ઉપાર્જન કર્યો, તેવા કિંમતી અમૂરથ ને ક્રોધ રૂપ ખાખરાના મોટા પત્રના પડિયામાં ભરીને કેમ ફેંકી રે છે ? જીવ શરીરમાં કોલ ધારણ કરે છે, તેને શિકાર થાગો, કારણ કે, આ લક અને પરલોકનું સુખ છેદી નાખે છે, તેમ જ પિતાનો અને બીજાને અનર્થ કરે છે. તેઓ તો ખરા કે, ક્રોધમાં અંધ બનેલા નિષ પુરુષે પિતા, માતા, ગુરુ, મિત્ર, અંધુ અને ભાર્યાને પણ હણી નાખે છે. પિતે પાપ અંગીકાર કરીને જેમને પીડા કરવા ઇચ્છા કરે છે, તે પિતાના કર્મથી હણાએલા જ છે, કોઈ બાલિશ-મૂર્ખશેખર એવો કર્યો તેના ઉપર કોપ કરે? કદાચ કપ પામેલ હવા તત્પર બન્યો હોય, તે. સમયે એ વિચારવું કે, “આપણા આયુષ્યકમને ક્ષય થયો છે, તેથી કરીને એ પાપથી નિર્ભય બનેલું છે અને મરેલાને જ માર છે. સર્વ પુરુષાર્થને ચારનાર એવા કેપ ઉપર જે તને કો૫ ન થતો હોય તો તને ધિક્કાર થાઓ. કારણ અલપઅપરાધમાં પણું તું બીજા ઉપ૨ કોપ કરવા તૈયાર થાય છે. સર્વ ઈન્દ્રિયને નિબંબ કરનાર આગળ વધતા ઉગ સર્ષ ચરખા ફોને જિતવા માટે વિવેકી સુજ્ઞ પુરુષે જાંગુલિકી વિવા માફક નિરવલ સમાને હંમેશાં આશ્રય ક જોઈ.” (૧૧)
"Aho Shrutgyanam
Page #549
--------------------------------------------------------------------------
________________
માન-માયાને ત્યાગ કરવો
[ પ૧૯ ] माणो भयऽहंकारो, पर-परिवाओ अ अत्त-उकरिसो । पर-परिभवोवि य तहा, परस्स निंदा असआ य ।।३०४॥ हीला निरुवयारित्तणं निरवणामया अविणओ अ ।
પશુ-છાવવા, પતિ સંસારે છે રૂખ | ગુમન્ ! માનના પર્યાય શબ્દ કહે છે. માન એટલે અભિમાન, આઠ જાતના મદ, અહંકાર, બીજાને અવર્ણવાદ, પિતાને ઉત્કર્ષ-આપબડાઈ, બીજાનો પરાભવ, બીજાની નિજા, બીજાના ગુણે વિષે કે આરોપવા, બીજાની હલકી જાતિ વગેરે પ્રગટ કરી તેની હલકાઈ કરવી, કોઈને પણ ઉપકાર ન કરે, અક્કડપણું–ત થતા, અનમ્રતા, અવિનય, વડીલને ખિી ઉભા ન થવું, આસન ન આપવું, બીજાના જ્ઞાનાદિક ગુણ આછાદન કરવા. તે સવે માનના ફલ વરૂપ હોવાથી માનના પર્યાયવાચક શબ્દો છે. આ માન કરવાથી જીવ સંસારમાં રખડનાર થાય છે. (૩૦૪-૩૦૫) કહેલું છે કે, “સમતારૂપે હાથીને બાંધવાના તંભને તેડતે, નિમલ બુદ્ધિરૂપી દોરડાને તેડતો, દુર્વચનરૂપ ધૂળને સૂકવી ઉછાળતે, પૃથ્વીમાં પોતાની ઈચ્છાનુસ્રારબ્રમણ કરતે, વિનયરૂપ વનમાર્ગને ઉખેડી નાખતા મદોન્મત્ત હાથી માફક મદમાં અંધ થએલે મનુષ્ય કર્યો અનર્થ કરતો નથી ? કૃત, શીલ, વિનયને દ્વષિત કરનાર ધર્મ, અર્થ અને કામમાં જિગ્ન કરનાર એવા અભિમાનને કયા સમજુ બે ઘડી પણ અવકાશ આપે? નદીકિનારા ઉપર ઉંડા મૂળવાળા સ્થિર અને ઉંચા વૃક્ષો હોય, પરંતુ જયારે તેમાં પૂર આવે છે, ત્યારે તેને ભૂમિપર પાડી નાખે છે, નેતરનું વૃક્ષ નીચું હોય, પરંતુ વાડને આશ્રય કરીને રહેલું હોય, તે પણ નમ્ર હાવાથી ઉભું રહે છે. માટે સર્વત્ર નમ્રતા રાખવી અને પૂજા પ્રત્યે વિશેષપણે કોમળતા-નમ્રતા વિનય શખવે, જેથી પાપ દર થાય. જ્યની પૂજાનું ઉલ્લંઘન કરનાર બાહુબલી અભિમાનથી લતા માફક પાપકમથી બંધાયા અને જ્યારે અભિમાન છોડયુ અને નમ્રતા મેળવી તે તરત જ પાપથી મુક્ત થયા અને કેવળજ્ઞાન મેળવ્યું. ચક્રવર્તી જયારે અંગને ત્યાગ કરે છે, ત્યારે વિરીના ઘરમાં પણ ભિક્ષા માટે જાય છે. ખરેખર માનને નાશ કરવા માટે અતિમૃદુતા હોવી જરૂરી છે. તતન દીક્ષિત થએલ ચક્રવર્તી, જે રંકપણામાંથી સાધુ થયા હોય, તેને પણ વંદન, નમસ્કાર અને સેવા કરે છે. કારણ કે જેણે માનને ત્યાગ કર્યો હોય, તે લાંબા કાળ સુધી પૂજ્યતા પામે છે.
આ પ્રમાણે માન અહંકાર સંબંધી દેશે જાણીને-વિચારીને માર્દવ સેવન કર-વાથી ઉત્પન્ન થતા ગુણ સમુદાયને જાણીને માન-ત્યાગ કરીને યતિધર્મમમાં વિશેષ ઉપયોગી એવા માજ-નમ્રતા-વિનયને એકાગમનવાળા થઈ તમે તત્કાલ આશ્રય કરે. (૧૯)
माया कुडंग पच्छन्न-पावया कूड कवड पंचणया । सच्चस्थ असम्भावो, परनिक्खेवावहारो अ॥ ३०६ ।।
"Aho Shrutgyanam
Page #550
--------------------------------------------------------------------------
________________
[ પર॰ ]
પ્રા. ઉપદેશમાંદ્યામા ગૂજરાનવાદ
छल छोम संवइयरो, गूढायारत्तणं मई कुडिला । વીસન-પાપળ વ ય મય–જોચિત્તુ વિ નહંત્તિ રૂગ્ગા યુર્ II
હવે માગત માયાના પર્યાયી અથવા માયાના કાય દ્વાશ થતા તેના માગળ મા શખ્ખા કહે છે. માયા, મહાગહન ક્રુડર્ડંગ, છાની રીતે પાપ કરવું, કૂટકપટથી છેતરવું, હાય કઈ અને કહેવું બીજી', પારકી થાપણ-અનામત પાછી ન અાપવી અને પ્રપંચથી પોતે પચાવી પાડવી. અને છળ કરી છેતરવા, પેાતાનું કામ સાધવા માટે માયાથી ગાંડાપણાના વર્તાવ કરવા ખીજા ન જાણી શકે તેવા ગૂઢ માચાર સેવન કરી બહારથી પ્રામાણિકતાને ડાળ રેખાડવા, કુટિલમતિ અને વિશ્વાસઘાત કરવા. આ સર્વે માયાનાં કાર્યોં હાવાથી મામળ માફક તેને પશુ માયા નામથી જણાવેલ છે. આવી માયા કરવાથી સેકા ક્રોડા ભવ સુધી સમારમાં જીવાને હેરાનગતિ ભાગવવી પડે છે. (૩૦૨-૩૦૭) કહેલુ` છે કે— પટમાં લમ્પટ થયેલી ચિત્તવૃત્તિવાળાને બાળા ઢાઠાને છેતરવામાં તપર એવી ચતુરાઈના પ્રયોગ કરે છે, પણ અથ્યુ ભાજન કર નારને વ્યાધિ જેમ ભવિષ્યમાં ઉપદ્ર% કર્યો વગર રહેતી નથી, ભેાજન પચતુ' નથી, તેમ તેની ચતુરાઈ ભાવીમાં ઉપદ્રવ કર્યાં વગર રહેતી નથી. માયા કરવાના સ્વભાવવાળા પુરુષ, ને કે કઇ પશુ અપાત્ર કરતા નથી, તે પણ સર્પ માફક પેાતાના દોષથી તણાએલા વિશ્વાસ કરવા લાયક રહેતા નથી. ફૂટષદ્ગુણ-યોગની પ્રપંચ અને વિશ્વાસઘાતથી મનના લેાસથી રામે સમગ્ર જગતને ઠગે છે. કપાળમાં માટાં તિલકા ખે ચીને, મુખાકૃતિ તેવા પ્રકારની મતાવીને, મંત્ર વડે દુબળતા, દીનતા દેખાડીને દર શૂન્ય હોય, મહારથી ખડબર કરી બ્રાહ્મણા લેાકાને ઠંગે છે, વિકલે કા ખાટાં તાલ-માપ શખી, સુદર વર્તાવ મતાવી, પેાતાની ચાલાકીથી ભદ્રિક કાને માયાથી છેતરે છે. હૃદયમાં નાસ્તિક એવા પાખ'ડીએ જટા, સુ‘ડન, ચાટતી, ભગવા વા, નગ્નપણું વગેરે ધારણ કરીને ભેાળા ભદ્રિક ઢાકાને ભરમાવી આપે છે. વૈશ્યાન હૃદયમાં અનુશંગ ન હેાવા છતાં, હાવભાવ, કટાક્ષપૂર્વક વિલાસ કરીને બહારથી સ્નેહ બતાવીને કામી પુરુષાને ઠગે છે. આ પ્રમાણે જુદા જુદા ઉપાય કરીને સવ ઢાકા બીનએને ઠગવામાં તત્પર બને છે, એમ કરીને પેાતાના જ આત્માને ઠગનારા તેઓ પેાતાના ધમ અને સતિના નારા કરે છે,
સરળતા રાખવી, તે જ સુર-સીધા માર્ગ છે, લોકોને પણ સરળતા હોય ત્યાં પ્રીતિ કરવાની ઈચ્છા થાય છે, સર્પ માફ્ક કુટિલ માણસોથી જીવા ઉદ્દેશ અને ભય પામે છે. સમારવાસમાં રહેતા હોવા છતાં પણ સરળ ચિત્તવૃત્તિવાળા મહાત્માએ સ્વાભાવિક ભાત્માનુભવનું મુક્તિસુખ અનુભવે છે. બાળકાને જેમ સરળતા સ્વાભાવિક
અધિક
૧ ૧ સધિ, વિદ્ધ, ૩ યુદ્ધ પ્રયાણ, ૪ છૂપાઈ જવું, પ ફાટફુટ પડાવવી, ૬ અ શક્તિવાળાને આશ્રય લેવે. આ છ યુ.
"Aho Shrutgyanam"
Page #551
--------------------------------------------------------------------------
________________
માયા-લાભનું કવરૂ૫
[ ૫૨૧ )
હોય છે, તેમ સમગ્ર વિદ્યા, વિદ્વતા, કળા ભણેલા ભાગ્યશાળીઓને પ્રાપ્ત થાય છે. અજ્ઞાની બાળકોની સરળતા પ્રીતિનું કારણ થાય છે, તે પછી સર્વ શાસ્ત્રોના અર્થનો સંપૂઈ પાર પામેલા એવા વિદ્વાનો પ્રીતિનું કારણ કેમ ન બને ? આત્માનો સવભાવ સરળતા છે, કુટિલતા એ વિકાર છે, તે પછી સ્વાભાવિક સરળતા ધર્મને ત્યાગ કરીને બનાવટી કુટિલતાનો ક મૂખ આશ્રય કરે છે સરલરવભાવી હોય, તે મન, વચન અને કાયામાં સર્વથા એકરૂપ હોય, તે વંદન કરવા યોગ્ય અને આનંદ પમાડનાર હોય છે અને મનમાં જુદું, વચનમાં જુદું, તેમ જ કાર્યમાં જુદું હોય એવા કટિલવૃત્તિવાળા ભરોસો કરવા લાયક ન હોવાથી વજન કરાય છે અને તિરકારાય છે. આ પ્રમાણે કુટિલકમ-માયાવાળા તેમ જ સરળ પરિકૃતિવાળા બંનેનું નરસું અને સારું સ્વરૂપ વિસ્તારથી કહ્યું. પિતાની બુદ્ધિથી બંનેનું વિચારીને અભિકાવાવાળા વિવેકીએ નિરુપમ એવી ચરળતાને આશ્રય કરે. (૩૪)
लोभो अइसंचयसीलया य किलिट्ठत्तणं अइममत्तं ।
નવમો, નદૃ-વિન ર ાાછું ૩૮ . मुच्छा अइबहुधण-लोभया य तब्भाव-भावणा य सया ।
વોતિ મહારે, નર-માળ-મહામુનિ રૂ૦૧ ૫ ગુણ ૫ લાભ વડે એક જાતના કે અનેક જાતના પદાર્થો-વસ્તુઓ એકઠા કરવાનો સવભાવ, વાબથી મનની કલુષતા કરવી, પાકી વસ્તુઓ મેળવવાની અભિલાષા, મમત્વભાવસ્વિાધીન વસ્તુમાં મૂછ, ભોગવવાચોગ્ય પદાર્થો સ્વાધીન છતાં ન ભોગવે અને
પણતાના કારણે ખરાબ પદાર્થોને વાપરે, કોઈ વસ્તુ વાપરી કે ભગવી ન શકાય અને નાશ પામી તે મૂરછની અધિકતાથી રોગ લાગુ પડી જાય. ધન કે કોઈ પહાથ પર તીવ્રરાગ થવે, તે મૂછ, હમેશાં તે પદાર્થના રામવાવાળું ચિત્ત શહે, આ
" લેભનાં કાર્યો હોવાથી આગળ માફક કારના કાચા જાગ્યાં. આ સવે વૃદ્ધાવસ્થા, મરણ, જન્મનાં દુઃખના મહાસમુદ્રમાં જીવને ડૂબાડે છે. (૩૦૮-૩૦૯) તે માટે કહેલું છે કે - “ આવા લેભ ખાતર કેટલાક લોભી પુરુ દુખે કરીને ગમન કરી શકાય તેવી હિંસક પ્રાણીઓથી ભરેલી અટવીમાં પ્રવેશ કરીને સુવાસિદ્ધિ રસ મળવે છે, કેટલાક મુશ્કેલીવાળા બીજા દેશમાં ભ્રમણ કરે છે, મહાગન સમુદ્રમાં મુસાફરી કરે છે, ટાઢ, તડકો, વરસાદનો ફલેશ સહન કરી ખેતીકામ કરે છે, ધન મેળવવા કુપણ સ્વામીની પણ સેવા કરે છે, હાથીની સેનાના ઘટ્ટથી દુખે કરીને ચાલી શકાય, તેવા ગહન સ્થાનમાં યુદ્ધમાં પણ ધનના ભરી જાય છે, ધનમાં બંધ
એલ બુદ્ધિવાળે આવાં સર્વ દુક કાર્યો કરે છે, તે લેબને જ પ્રભાવ છે. સર્વવિનાશના આશ્રયભૂત, સર્વ સંકટને એક રાજમામ એવા લોભને આધીન થલ. સવારમાં બીજા ને પ્રાપ્ત કરનાર થાય છે.
"Aho Shrutgyanam
Page #552
--------------------------------------------------------------------------
________________
[ પ૨૨ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂર્જાવા
ઢાબના ખાડાને ૨૫ જેમ પૂછુ કરવા પ્રયત્ન કરે છે, તેમ તેમ ભાશયની વાત છે કે, એ ખાડા વારંવાર વધતી જ જાય છે અને કદાપિ પૂરાતા નથી. હજી કદાચ જળથી સમુદ્ર છલકાઈ જાય, પરંતુ ત્રણે લેાકનુ રાષ પ્રાપ્ત થઈ જાય, તે પશુ àાભ કદાપિ પૂરતા નથી. શેલેશને ત્યાગ કર્યો હોય, તેા કુલ વગરના તપથી સયુ”, જે લાભના ત્યાગ થાય, તે પછી નિષ્ફલ તપની કશી જરૂર નથી. -સર્વ શાસ્ત્રનું મથન કરીને મેં એવા નિર્ધાર કર્યો છે કે, લાભને નાશ કરવા માટે મહાબુદ્ધિથી પ્રયત્ન કરવા જોઈએ. અતિઆકરા તેના વાલજવર નક્કી નાશ પામે છે કે, જેઓ સાષરૂપ અમૃત્તથી પૂર્ણ છે, તેમ જ જેતુ મન વ્રતમાં લીન છે. જેમ મનુષ્ચામાં ચક્રવર્તી, દેવામાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે, તેમ સર્વે શુભેમાં મતેષ શ્રેષ્ઠ ગુણ છે. જગતમાં સવાઁથી ચડીયાતું સુખ ભાગવતા હોય, તેા મતેષવાળા સાધુ અને ચઢિયાતું દુઃખ હોય, તે। અસ તેાષી ચક્રવર્તીને, ત્રાજવાથી તેનું માપ કાઢવામાં આવે, તા સુખ-દુઃખને આ પ્રકાર છે. ઘાસના સથાળામાં સ્નાર સાષી આત્માને જે સુખ છે, તે સ તાષ-રહિત રૂની માટી તળાઈમાં સુઇ રહેનાર કાંથી અનુભવી શકે ! અસતાષી ધનિક સ્વામી પાસે તૃણ સરખા ગણાય છે. જ્યારે તે સ્વામીમા પણ સંતેાષી પુરુષ આગળ રહેલા હાય, તે તે પણ તૃણ સરખા ગણાય છે. તીવ્ર તાક્રમ ક્રમ*નિમૂ લન કરવા સમથ કહેલું નથી, પરંતુ સાષ-હિત અન્ય તેને પણ નિષ્કુલ કહેલુ છે. સમગ્ર લેબના સ્વરૂપને તેમજ ઉત્તમસુખ સ્વરૂપ એવા મેંકહેલ સતાષને જાણીને લાભાગ્નિથી પ્રસરતા પરિતાપને શાન્ત કરવા માટે સતાષામૃત સમય એવા આ ગ્રતાષગૃહમાં આનંદ કરી. (૪૮) જે મહાત્મા ક્ષમા-માઈવ-માજ'તેાષ ગુણેથી ક્રોધ-માન-માયા-લેશ દોષને જેએ નિગ્રહ-કબજે કરે, તેના આ સાઇ અને પરલોકમાં કેવા અભ્યુદય થાય છે, તે કહે છે.—
6
एएस जो न वट्टिज्जा (वट्टे), तेणं अप्पा जहडिओ नाओ । मणुआण माणणिज्जो, देवाण वि देवयं हुज्जा ॥ ३१० ॥ युग्मम् ॥
તો મામુર મુળ, યંત્ર-તાવ-વિસ નિર્દે । તતો વિય તત્ત્વતો, રોસ-મુદ્રગોવનમાળમાં ॥ ૨૨૨ ૫ जो आगलेह मत्तं, कयंत - कालोवमं वणगईं । સો તેળ વિવછુન્દ્રા, માળ—નરંલેળ ′′વમાં 'રૂા વિપશ્ચિમના ગળ, નો વિસર સાજીવાય—તિ-વિસા મો અવિરેળ નિબÆફ, માયા વિસદ્ધિાળ–મદારૂ घोरे भयागरे सागरम्मि तिमि - मगर - गाह - पउरम्मि | ના વિમર્મો વિષફ, જોમબાલાપરે મીમે રૂા
"Aho Shrutgyanam"
Page #553
--------------------------------------------------------------------------
________________
ઉપમા દ્વારા કષાયને નિગ્રહ
[ પર૩)
गुण-दोस-बहुविसेसं, पयं पयं जाणिऊण नीसेसं ।
दोसेसु जणो न विरज्जइ त्ति कम्माण अहिगारो ॥३१५।। આગળ જણાવી ગયા, તેવા ધાદિક વિભાવ દશામાં જે નથી વતી તે, તેને આત્મા જ્ઞાન-દર્શનસુખ-વીર્ય વરૂપ છે, કર્મથી આત્મા જુદે છે-તેમ યથાજ્ઞાન થયું છે તેથી અહિ મનુષ્યમાં માનનીય અને પરલોકમાં દેવે અને ઇન્દ્રોને પણ પૂજય બને છે. (૩૧) હવે કેધાદિકને અપદિક ઉપમા આપી કેટલું નુકશાન કરનારા છે, તે કહે છે. જે પુરુષ ભયંકર પ્રચંડ દાઢમાં રહેલા ઝેરવાળા સપને લાકડી, રફી આદિથી માર મારે છે, એટલે તે જ સપંથી મારનારને વિનાશ થાય છે. આ રાષ-ભુજંગને સ્પશે જેણે કર્યો હોય, ક્રોધની ઉદીરણા કરનાર પણ અનેક પર પામનાર થાય છે. (૩૧૧) યમરાજાની ઉપમા ચરખા વગર કેળવાએલા મમ્મત વનગજેન્દ્રના ઉપર આરૂઢ થાય છે, તે પુરુષ તે હાથીથી ચૂાઈ જાય છે. અહિં માનને અજેન્દ્રની ઉપમા આપી સમજાવે છે કે, માનને આધીન થએલો પુરુષ પણ સંસારમાં
ખડનાર થાય છે. (૩૧૨) વિષમય વેલડીના મહાગહન વનમાં જે પ્રવેશ કરે છે અને અનફલ વાયાથી વેલડીને સ્પર્શ થાય છે, તો તેના સ્પર્શ અને ગંધથી તે. તત્કાલ મૃત્યુ પામે છે. માયાને વિષવેલડીની ઉપમા આપી કે તેની માફક આ માયા તરત મરણને શરણ કરાવે છે. (૩૧૩) અને ભયંકર મા , મગર, જળચર જંતુઓ જેમાં ઘણાં છે એવા સૈદ્ધ માટે જ ભયંકર સમુદ્રમાં જે પ્રવેશ કરે છે, તે ભયંકર લાભ મહાસાગરમાં પ્રવેશ કરવા સખે જા. તે લેભ-સમુદ્ર પણ અનંત સુખરૂપ. જળચરાથી ભરે છે. (૩૧૪).
આ પ્રમાણે કે, માન, માયા, લેબ દુઃખનાં કાણ હોવાથી જીવોને ભવસંસાર-દુર્ગતિના માર્ગને બતાવનાશ ખેંચી જનારા છે. આ પ્રમાણે ક્રોધાદિકનું સ્વરૂપ નક્કી વિચારીને પણ તે પ્રાણીઓ તેનાથી પાછા હઠતા નથી. કારણ કે, કર્મથી પરતંત્ર છેતે કહે છે,-બાણના હેતુત જ્ઞાનાદિક આત્મગુણ અને સંસારના કારભૂત ક્રોધાદિક દે વચ્ચે ઘણું અંતર છે-એમ સવંશ-કથિત સિદ્ધાતમાં અનેક વખત પદે પદે કહેલું છે. તે સર્વ જાણીને મનુષ્ય દોષથી વિરક્ત થતું નથી, તે કમને જ પ્રતાપ સમજાવો. અર્થાત્ કષાયાધીન આત્મા જવા છતાં કોને તજી શકતા નથી. (૩૧૫) જેમ કે-આ સમગ્ર જગતુ ક્ષણભંગુર છે, તે હું જાણું છું, આ પગલિક સુખ અસાર અલ્પકાળ ટકનારું પરિણામે દુઃખ આપનારું છે, તે પણ હું જાણું છું, આ ઈન્દ્રિયાના વર્ગને પણ જાણું છું કે, હંમેશાં તે એકાંત પોતાના વાર્થ માં જ એકનિષ્ઠ છે. સંપત્તિ વિજળીના ચમકારા માફક ચપળ છે, તે પણ જાણું છું; તે પણ આ માશ મહતું કા કોણ છે, તે હું જાણતા નથી. માત્ર દેષ દેખવાથી કે કમની પરાધીનતાથી તે વિરાગ્ય પામતો નથી કે કષાયથી વિરમ નથી કે જ્યાં સુધી તેમાં જ અનુરાગ કરે છે. પાણીના મોજા સરખું આયુષ ક્ષણભંગુર ક્ષણમાં નાશ
"Aho Shrutgyanam
Page #554
--------------------------------------------------------------------------
________________
{ ૨૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજાવાદ
પામનારુ છે, લક્ષ્મી ક્ષ્મ-સરખી વિનાશ પામનારી છે, નિર ંતર ભાગેામાં તિ કરનારા છે, આકાશમાં રહેલા વાદળા સરખુ યૌવન અસ્થિર છે, સ્નેહથી જે સી સાથે માલિંગન કર્યું" હતુ, તે તે અહિં છૂટી જાય છે, છતાં લેાકેા સ`સારની હિંચકતાથી તેથી જ બંધન પામે છે. ગુણ-દોષને વિશેષ સમજાવનાર ભાગમન આ પદ છે. જીવને જ્ઞાન એ સમગ્ર પદાર્થોનું યથાય રૂપ સમજાવનાર છે, તપ એ મશિન આત્માની શુદ્ધિ કરનાર છે, અને સયમ નવાં ભાવતાં ક્રમને રાકનાર છે, આ ત્રણેને એક સાથે ચાગ થાય, તેા જિનશાસનમાં માફ કહેલે છે, અર્થાત્ આ ત્રણમાંથી એકની પણ ન્યૂનતા હોય, તા મેક્ષ મળી શકતા નથી. ક્રોષ પ્રીતિને ના કરે છે, માન વિનયને નાશ કરનાર છે, માયા મિત્રના નાશ કરે છે અને લેાસ સવના નાશ કરનાર છે. (૫૪) કાયદ્વારમાં ક્રોધાદિક ચારને કહીને હાસ્યાદિક છ નાપાયો છ ગાથાથી કહે છે.
अट्टहास - केली किलत्तणं,
દાસ-વિદુ-જ્ઞમગ ૢ । कंदपं उवहसणं, परस्स न करंति अणगारा ॥ ३१६ ॥
સાધુ સુખ પહેાળુ કરીને ખડખડ શબ્દયુક્ત હાસ્ય ન કર, બીજા ઉત્તમ પુરુષોને આવું હાસ્ય ઉચિત ન ગણાય, તે પછી સાધુને તે ખડખડ શબ્દવાળું હાસ્ય ચિત્ત ન જ ગણાય, જે માટે કહેલુ` છે કે “જેને પાતાના મુખનાં સમગ્ર દ્રો પ્રગટ કર્યો છે, એવા મૂખ પુરુષ હાસ્ય કરે છે, તે તે લઘુતા પામે છે. સભ્યન પુરુષ તે માત્ર મનેાહર કપાલભાગ કઈક ચલાયમાન થાય અને દાંત પણ ન રેખાય તેમ મૌનહાય કરે છે. બીજા સાથે રમત-ગમત-ક્રોડા કરતાં અસંબંધ વચન આવી હાસ્ય કરતાં બીજાના શરીરને મળદિયાં કરી હસાવવાની ક્રીડા, નેત્ર, સવાં, મુખના વિકાર કરી બીજને હાસ્ય ઉત્પન્ન કરાવવુ, ખાખ્યાનમાં ગ્રામ્યāાકાને વિસ્મય પમાડવા માટે સાનુપ્રાસ શબ્દ પ્રયોગ સૂત્ર ખેતીને શ્રેતાને માન ઉપજાવવા, કામત્તેજિક વચન એલવાં, બીજાની મશ્કરી કરવી, આ વે હાસ્યના વિલાસા મુનિ કરતા નથી. (૩૧૬)
साहूणं अप्परुई, ससरीर - पलोअणा तवे अरई । सुत्थिन्नो अपहरसो य नत्थी सुसाहूणं ।। ३१७ ॥ उdeओ अ अरणामओ अ अरमंतिया य अरई य । कलि-मलओ अ अणेगग्गया य कत्तो सुविहियाणं ! ।। ३१८ || सोगं संतावं अधिरं च मन्नुं च वेमणस्तं च । બ્રા-નમાય, ન સાદુ ધમમ્મિ ક્ચ્છંતિ ૫ રૂક્ષ્મ॥ —મોદ-વિશાળો, મ—વિમેત્રો વિમીતિયાઓ આ 1 ૧૧-૫૧-મળાશ ય, વઢયમ્માળું લો કુંત્તિ ? ફ્ર્ની
"Aho Shrutgyanam"
Page #555
--------------------------------------------------------------------------
________________
નોકષાય વરૂપ
[ પ પ ]
कुच्छा चिलीणमल-संकडेसु उव्वेयओ अणिद्वेसु । चक्खुनियत्तणमसुभेसु नत्थि दव्वेसु दंताणं ॥३२१ ॥ एयं पि नाम नाऊण, मुज्ज्ञियव्वं ति नूणं जीवस्स ।
फेडेऊण न तीरइ, अइबलिओ कम्म-संघाओ ॥३२२॥ અસાધુઓને પિતાના આત્મા માટે એવી રુચિ ન થાય કે, મને ઠંડી ન લાગે, તાપ ન લાગે, પિતાના શરીરને આદર્શાદિકમાં અવલોકન કરવું, શરીર દુબલ થઈ જશે-એમ ધારી તપમાં અતિ કરવી, પિતાના શરીરના વર્ણ-દેખાવને સુંદર કરવાની અભિલાષાવાળો તપમાં અનુરાગ કરનારા ન થાય, “હું દેખાવડે સારા વર્ણવાળો છું – એવી પિતાની પ્રશંસા કરવી, કઈક લાભ થયો હોય, ત્યારે અતિર્ષિત થવાનું ચાયુને ન હેય. આ સર્વ પતિ નેકષાયના વિલાસે સમજવા. હવે અરતિદ્વાર કહે છે.-સુવિહિત સાધુઓને ધર્મ સમાધિથી ચલિત થવા રૂપ ઉદ્વેગ, પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં મન અતિશય જવાપણું, ધર્મધ્યાનમાં અરમાણતા, ચિત્તને અતિશય ઉદ્વેગ, વિષષની લુપતાથી તે પ્રાપ્ત ન થવાથી ચિત્તનો ક્ષોભ થવો, આ કારણ મનની અસ્થિરતા-મનની વ્યથા થાય. આ સર્વ અરતિનાં કારણ હોવાથી સાધુઓને ન થાય. હવે શેકદ્વાર કહે છે.-રવજન કે ઈષ્ટજનના મરણથી શોક-ચિત્તને ખેદ થ, અતિશય–વધારે પ્રમાણમાં શેક કરે તે સંતાપ, કોઈ તેવા ક્ષેત્ર-ઉપાશ્રય સ્થાનના વિયેગમાં વિચારે કે, “હું શી રીતે આ સ્થાનને છોડીશ એવી અવૃતિ કર, અધિક એક થવાથી ઈન્દ્રિોને રોધ ક, આત્મઘાતની વિચારણા કરવી, અપરુદન, મોટા શબ્દથી રુદન કરવું, આ અર્વ શેકરૂપ છે, જેથી સાધુએ તે કોઈ પ્રકારને શોક કરતા નથી.
- જયદ્વાર કહે છે– સાવ વગરનાને ભયથી એકદમ કાયરપણું થવું, ચોર-લૂંટારા વગેરેથી ત્રાસ, દીનતા, સિંહવાદિક હિંસક પ્રાણ દેખવાથી માને ત્યાગ, ભૂત, પિશાચ, રાક્ષાસાદિએ કરેલી બીકથી ત્રાસ પામ, (આ બે વિક૯૫ જિનકપીને આશ્રીને સમજવા. ) ભય કે સ્વાર્થથી બીજા દર્શનના માર્ગની પ્રરુપણુ કરવી, અગર બીજાને ભયચી પાટે ધર્મમાર્ગ બતાવે. આ ભય અને તેનાં કાર્યો દઢ ધર્મવાળાને કયાંથી હોય ? અથતું ન હોય. જુગુમાં દ્વાર કહે છે જે પદાર્થોમાં અશુચિ, દુર્ગધ વધારે હોય તેવા પદાર્થોમાં જેવા કે કોકાઈ ગએલાં મડદાં દેખીને મા-નાસિકા માડવા, ચીતરી ચડવી, પરસેવે મેલ ચડેલા પિતાના દેહ કે વસ્ત્રમાં ઉદ્વેગ આવે, ઇન્દ્રિયોને દમન કરનારા સાધુઓને આવા અશુચિ પદાર્થો દેખીને આખ, જીગુસાથી બીડવાની ન હોય કે મુખ મચકોડવાનું ન હોય. કાર, સાધુ મહાત્માઓ જીગુસા
કષાય કરનારા હોતા નથી. જેનું સ્વરૂપ જિનેશ્વરીએ આગમમાં કહેલું છે, એવા કષાય અને નોકવાયાને જાણીને જીવને તેમાં મૂઢ બનવું શું યોગ્ય છે? તે શા
"Aho Shrutgyanam
Page #556
--------------------------------------------------------------------------
________________
[ ૫૨૬ ]
પ્રા. ઉપદેશમાનામાં ગુજરાતનાદ
ક્રાણુથી જીવ જાણુવા છતાં મૂઢ અને છે ? તે કે આ ક્રમ ના સમુદાય એટલે મળવાન છે કે, તેને આધીન થએલે આત્મા તે કષાયને દૂર કરવા સમય અનૌ શકતા નથી. તે માહનીય ક્રમ એટલુ' બળવાન છે કે, તત્ત્વ સમજેલા આત્માને પણ બળાત્કારથી માહની પ્રવૃત્તિ કરાવે છે. (૩૧૭ થી ૩૨૨)
હવે ગૌરવ દ્વારની વ્યાખ્યા કરતા
ગૌરવવાળાનું સ્વરૂપ કહે છે.
जह जह बहुस्सुओ सम्मओ अ सीसगण-संपरिवुडो अ । ગિિદ્ધિનો ન સમજુ, તત્ત્વ તદ્દ સિદ્ધત-પઢિનોર્૨૫
જેમ જેમ ઘણું શ્રુત-સિદ્ધાંત ભણેલા હોય, ઘણા મૂઢ શિષ્યાથી પવિરલ હાય, ઘણા અજ્ઞાની ઢાકને માન્ય થયેા હાય, સિદ્ધાંતના સારભૂત-હસ્ય-પરમાથ ને સમજેલ ન હોય, એ સિદ્ધાંત-શાસ્ત્રનું યથાર્થ તવ જાણેલુ હોય તે ઋદ્ધિ, રસ અને શાતા ઓરમાં મમતા રાખનારા ન હોય, ત્રણે ગૌરવવાળા જ્ઞાન ાય તે પણ પરમાથ થી જ્ઞાનશૂન્ય છે. તથા સાચી વસ્તુસ્થિતિ વિચારતાં તે સિદ્ધાંતના નાશ કરનાર છે. કારણ કે, તેની લઘુતા કરે છે. (૩૨૩) હિગૌરવ કહે છે.—
पवराई वत्थ - पायासणोवगरयाइँ एस विभवो मे । અવિયમહાનળનેયા, બદ્દે ત્તિ શ્રદ્દ šિ-પનિલોફરના
ઉત્તમ પ્રકારનાં વસ્ત્ર, પાત્ર, માસન, ઉપકરણાદિક રૂપ ઘણેા વૈભવ મને મળ્યો છે. હું આટલા વૈભવવાળા છું, વળી મહાજનના હું. આગેવાન છું. આ પ્રમાણે પ્રાણઋદ્ધિમાં મમત્વ અને નહિ મળેલા પદાર્થની-પ્રાથના અભિલાષા કરવી, તે મૌરવ એટલા માટે કહેવાય કે, તેવા પરિણામથી આત્મા ગાઢ ચીકણા કર્મ ના પરમાણુ ગ્રહણ કરવાથી સારી થાય છે. તે ગૌરવવાળા સાધુ સચ્ચારમાં ઉડે ઉતરી જાય છે. (૩૨૪) સગૌરવ કહે છે
अरसं विरसं लूहं, जहोववन्नं च निच्छए भुत्तं । निद्वाणि पेसलाणि य, मग्गइ रसगारवे गिद्धी || ३२५ ॥ सुस्वसई મુ સયતા—વાળા(સંવરો । सायागाव - गुरुओ दुक्खस्स न देइ अप्पा' ।। ३२६ || તવ-હ-છાયા-મો, પંડિન્સ-સળા દુિ-દ્દો । ચલળખિ રળ-મુદ્દાળિ ય, સ્થિ-વસના અનુષંતિ રૂરલા सद्देसु न रंजिज्जा, रूवं दट्टु पुणो न इक्खिजा । गंधे रसे अ फासे अमुच्छिओ उज्जमिज्ज मुणी || ३२८||
"Aho Shrutgyanam"
Page #557
--------------------------------------------------------------------------
________________
ઇન્દ્રિયાના નિગ્રહ કરવા
[ પર૭ ]
રસગૌરવમાં આસક્તિવાળા થએલ સાધુ હિંગ, મશાલ્રા વગરના વધાર્યાં સિવા– ચના સ્વાદ રહિત, કે જેમાંથી સ્વાદ ઉડી ગયા હોય, તેવા રાંધેલ આહાર લાંભાકાળ સુધી પડી રહેલા હાય, ઠંડા થઈ ગયા હોય, જેમાં ઘી, તેટ ન હાય, તેવા લુખ્ખા વાસ, ચણા વગેરે પ્રાપ્ત થયા હોય, તેવા આહાર ખાવા ઈચ્છતા નથી, પરંતુ રસવાળા સ્વાદિષ્ટ ઘી, તેલ, ખાંડથી ભરપૂર પુષ્ટિકારક આહાર ખાવાની અભિલાષા કરે તે અને તેવા આહારની ગવેષણા કરે તેવા સાધુને જિદ્દાના રસના ગૌરવમાં પડેલા સમજવા. (૨૨૫) શાતાગૌરવ કહે છે— પેાતાના શરીરતે સ્નાન, તેલમદન કરી શૈલિતું બનાવે, કામળ આસન, શયન, વસ્ત્ર વાપરે, તે વાપરવામાં માસક્તિ કરે, વારવાર શરીરની સારસભાળ, ટાપટીપ કરે, વગર કારણે શરીરને શાતા થાય તેવાં સાધન વાપર, પેાતાને લગીર શરીરપીડા ન થાય, તેવી કાળજી રાખવી, તે શાતાઓરવથી ભારે કર્મી થાય છે. ગૌમવદ્વાર કહ્યા પછી હવે ઇન્દ્રિયદ્વાર કહેવાની ઈચ્છાવાળા ઇન્દ્રિયાત્રીત થએલાના ઢાષા કહે છે. ઇન્દ્રિયાને ફાવતા વિષય ભાગવનાર આત્માએ બાર પ્રકારનાં તપ, કુળ તે પિતાના પક્ષ અને શરીરની ઘેાભા એ ત્રણેના નાશ કરે છે, પેાતાની પડિતાઈની મલિનતા, સસારમાગ ની વૃદ્ધિ, અનેક પ્રકારની આપત્તિ પામવી, રણુસ’બ્રામમાં આગળ થવું વગેરે દુઃખે। અનુભવે છે. ઇન્દ્રિયાને આધીન થનારને આવાં દૃાખે। અનુભવવાં પડે છે. ત્યારે શું કરવું તે કહે છે— વાજિંત્ર, વીણા, સ્ત્રીના મધુર શબ્દો સાંભળીને તેમાં રાગ ન કરવા, સ્ત્રીનાં સુદર અગાનાં રૂપે) રેખીને ફરી તે જોવાની તાલુપતા ન કરવી. સૂર્યની સામે દેખીને તરત દિષ્ટ ખેંચી લઇએ છીએ, તેમ દેખતાં જ ખેંચી લેવી અને ક્રીથી તેના અવયવ એવાની ઈચ્છા ન કરવી. સુગંધી પદાર્થોની ગંધમાં, સ્વાદિષ્ટ ભેાજનના રસમાં, સુકામળ શય્યા કે સ્ત્રીના પમાં ૨ામ કરનારી ન થાય. તે જ પ્રમાણે ઉપલક્ષણથી સુનિ અશુભ વિચામાં દ્વેષ કરનાર ન થાય. (૩૨૪ થી ૩૨૮)
नियाणि याणि य इंदिआणि घारहणं पयते । અસ્થેિ નિયા, દ્વિદ્યત્ત્વે પૂજિન્નારૂં || ૨૨૨ ॥
હણાયેલી અને ન તણાએલી ઉન્દ્રિયા એટલે ઇન્દ્રિયાના વિષયની અભિલાષા ઉત્પન્ન થઈ, પરંતુ તેના વિષયાની પ્રાપ્તિ ન થવાથી જીવતા છતાં પાતાને મરેલા સમાન માનતા, તે નિહત, બીજા વળી એમ માને કે, વિષયની પ્રાપ્તિ થવાથી પેતાને સ્વસ્થ માનતા તે નિહત, તે 'નેનુ' સમેાધન, હું હૅજ઼ાએલા ! ન હુડ્ડાએલા જીવા ! તમારી ઇન્દ્રિયાને ખૂબ ઉત્સાહથી વિષયની અભિલાષાથી અટકાવે, છલતી હોવા છતાં મૃતપ્રાયઃ કરી નાખેા, સુ' શબ્દ વાકયાલ'કારમાં, માત્માના હિતકાય માં-ભગ વંતે પહેલા આગમશ્રવણ, જિનબિંબેશનાં દનાદિ કાર્યોમાં ઉત્સાહ સહિત ઈન્દ્રિયા પ્રવતે, તે પૂજવા લાયક થાય છે. રાગ-દ્વેષ ઉપન્ન કરાવનાર અહિત કાય માં પ્રવર્તે, તે તે ઇન્દ્રિયા જીનતી છતાં મૃતાપ્રાય ગણાય છે. આ કારણે હિતમાં પ્રવતતી
"Aho Shrutgyanam"
Page #558
--------------------------------------------------------------------------
________________
[ પ૨૮ ]
પ્રા. ઉપદેશમલામાં ગુજરાનુવાદ ઇન્ડિયાવાળા પૂજા હોવાથી તેમની ઈન્દ્રિય પણ પૂજા થાય છે. આ ગાથાની સિદ્ધવિની વ્યાખ્યામાં ચાર અર્થની ઘટના કરેલી છે. વિશેષાથી એને ત્યાંથી તે વ્યાખ્યા સમજી લેવી, તથા નિતાનિયત ઈન્દ્રિય સંબંધી સૂક્તિઓ કહે છે. રાત્રિ અને દિવસો વડે જે પક્ષગ્રહ વહી રહેલું છે, શ્રમયરૂપ ફલકથી શોભાયમાન આ ભૂતમય પૃથ્વી છે, તેવા આ જગતમાં કેઈક ઈન્દ્રિયાને વશ કરનાર આમા મોક્ષ મેળવે છે, ત્યારે વળી બીજા કેટલાક જાણવા છતાં પણ તે ઇન્દ્રિયને નિરંકુશપણે વર્તાવી ભવ હારી જાય છે.
જેઓએ ઈન્દ્રિયોને વશ કરી નથી, તેઓ દુખેથી અતિશય પીડા પામે છે. માટે સર્વદુઃખથી સર્વથા મુક્ત થવા માટે ઈન્દ્રિય પર જય મેળ. ઈન્દ્રિયના વિષયમાં સર્વથા ના પ્રવર્તવું, તે વિજય નથી, પરંતુ તેમાં રાગ-દ્વેષ રહિત પ્રવૃત્તિ કરવી, તે જ તેને જ કહેવાય. સમીપમાં આવેલા ઇન્દ્રિયોના વિષય ઈન્દ્રિયોના સ્પર્શ કર્યા વગર રહી શકતા નથી, પરંતુ બુદ્ધિશાળીએ તે તેવા વિષયમાં રાગ-દ્વેષને ત્યાગ કરે. સંયમ-સાધના કરનાર ચોગીઓની ઇન્દ્રિય હમેશાં હણામેલી અને ન હણાએલી કહેલી છે, આત્મહિત કાર્યોમાં જ્યારે ઇન્દ્રિયને સુંદર સાવધાનીથી ઉપયોગ થાય, ત્યારે જીવતી ઈન્દ્રિો અને સંસારવૃદ્ધિમાં તેનો ઉપયોગ થાય ત્યારે મોરલી ઇન્દ્રિય સમજવી, જિતેલી ઈન્દ્રિયો મોક્ષ મેળવી આપનાર અને ન જિતેની જન્મમરણના ફેરા કરાવનાર થાય છે, બંનેનો તફાવત સમજીને જે ચોગ્ય લાગે તે આચર, આ જગતમાં કોઈ સુંદર કે અસુંદર એ વિષય નથી કે, જે ઈન્દ્રિએ નહિ ભગવ્યો હોય. તે પછી તેનાથી હજુ સવારણ્યની સિદ્ધિ કેમ થતી નથી ? કોઈ વખત શુભ વિષયે દુઃખદાયક અશુભ નીવડે છે. અને અશુભ વિષયે પરિણામે સુખકારક નીવડે છે, તે કયા વિષયમાં રાગ અને કયામાં વૈરાગ્ય ક ? એક વખત એક વિષય સકારણ ગમતું હોય અને બીજી વખત તે જ અણગમતે અરુચિકર બની જાય છે. પદાર્થોનું શુ માશુમપણું કદાપિ પરમાર્થથી હોતું નથી. ઈન્દ્રિયોના વિષયમાં શુભ અને અશુભપણું છે, તે તેના કારણે અને ઉપાધિ સ્વરૂપ છે, તાવિક નથી; માટે મુક્તિ મેળવવાની અભિલાષાવાળા વૈરાગ્યચિત્તવાળાએ આ યથાર્થ વિચારીને વિષય અને ઈન્દ્રિયેના અને આશ્રીને ઈન્દ્રિયોના જય માટે રાગ-દ્વેષને જિતવાને મને રથ કરે. (૩૨૯) હવે માં દ્વારને આશ્રીને કહે છે –
વારં -વ-વ-સુત-rfમર્તરિય કાયમત્તો !
एयाई चिय बंधइ, असुहाई बहु च संसारे ॥३३० ॥ બ્રાહ્મણ વગેરે જાતિ, ઉગ્ર કુલ મેળવવું, શરીરની સુંદરતા, શરીરશક્તિ સારી મેળવવી, આગમને અમાસ, અનાનાદિ બાર પ્રકારના તપ, ઈષ્ટ પદાર્થની પ્રાપ્તિ, સંપત્તિના હવામી થવું, આ આઠના અહંકારથી પ્રાણી મોન્મત્ત થાય, તે અનંતગુણ હલકા કુળમાં ઉત્પન્ન થવા લાયક અશુભ નામગાત્ર ઉપાર્જન કરે છે અને ઘણા જન્મ
"Aho Shrutgyanam
Page #559
--------------------------------------------------------------------------
________________
આઠ મદ ન કરવાનો ઉપદેશ
[ પર૯ ) પત હીનજાતિ વગેરેમાં જન્મ ધારણ કરે છે. આ વિષયમાં સ્થાનાંતરમાં પણ કહેલું છે કે– “ઉત્તમ, મધ્યમ, અધમ એવા અનેક પ્રકારના જાતિભેરા કહેલા છે. આ સાક્ષાત દેખીને કયે બુદ્ધિશાળી કપિ પિતાની જાતિને મદ કરશે અકુલીન મનુપાને પણ બુદ્ધિ-હમી-શીલવાળા દેખીને મહાકુલમાં ઉત્પન્ન થએલાઓએ પણ કુલમદ ન કરો. કુશીલવાળાને કુલમ કરવાથી અને સુશીલવાળાને પણ તે મદ કરવાથી શે લાભ ? એમ સમજેલા વિચક્ષણ પુરુષે કુલનો મદ ન કર. અશુચિ સાત ધાતુમય અને વૃદ્ધિ-હાનિ થવાના સ્વભાવવાળા, વૃદ્ધાવસ્થા અને રોગ થવાના કારણભૂત રહના રૂપનો મદ કોણ વહન કરે ? સનસ્કુમારના રૂપનો અને તે રૂપને ક્ષણવારમાં નાશ થશે, એ વિચારનાર કયે ચતુર પુરુષ કદાપિ રૂપને મદ કરે ? મહાબળવાન હાય, પરંતુ રાગાદિક કારણે ક્ષણવારમાં નિબંa બની જાય છે. આવું પુરુષનું બળ અનિત્ય હોય, ત્યાર બલમ કરો કેવી રીતે યુક્ત ગણાય? બળવાન્ પુરુષ જયાર મૃત્યુ કે વૃદ્ધાવસ્થા અગર કર્મનું બીજું કોઈ અશુભ ફળ મેળવે છે, ત્યારે ખરેખર તે ચિત્તથી નિર્મલ બની જાય છે, તેઓ બહમદ ફેગટ કરે છે. પિતાની બુદ્ધિથી વછંદ ક૯૫નાથી અન્યોન્ય શાસ્ત્રોને સુંધીને અર્થાત ઉપલક નજર કરીને “હું સર્વજ્ઞ
” એ અહંકારી તે માયાશલ્યથી પિતાનાં જ અંગોને ખાય છે. લવિંત એવા ગયુથર ભગવતેએ ગ્રહણ-ધારણ કરેલા કૃતને સાંભળીને કા ડાધ્રો પુરુષ શ્રતમદને અહંકાર કરે : શ્રી ઋષભદેવ અને મહાવીર ભગવંતના ઘર તો સાંભળીને કોણ પોતાના અ૯૫૫માં મદને આશ્રય કરે? જે તપથી કમાનો સમૂહ તરત તૂટી જાય, તે જ ત૫ જો મદથી વેપાએલ હેય, તો કમને સંચય વૃદ્ધિ પામે છે. અંતરાયકમનો ક્ષય થવાથી લાભ થાય છે, એમને એમ લાભ થતો નથી, તેથી કરીને વરતતત્વ-જાણનાર લાભમર કરતા નથી. બીજાની મહેરબાની કૃપા-શક્તિથી થનાર મહાન લાભ થાય તે પણ મહાત્માઓ કદાપિ લાભમદ કરતા નથી. જિનેશ્વર ભગવંતનું દિવ્ય એશ્વર્યા અને સંપત્તિ તથા ચક્રવર્તીનું નગર, ગામ, નિધિ, ને, એના આતિનું ઐશ્વર્ય સાંભળીને પછી મદ કેવી રીતે થાય? ઉજજવલ ગુણવાળા પાસેથી સંપત્તિએ ચાલી જાય છે અને કુશીલ સ્ત્રીને જેમ ઐશ્વર્ય વર છે, તેમ દેલવાળાને સંપત્તિએ આશ્રય કરે છે-એવી સંપત્તિનો મદ વિવેકીઓને હોતે નથી. (૧૬)(૩૩૦)
जाईए उत्तमाए, कुले पहाणम्मि रूवमिस्सरियं । बल-विज्जाय तवेण य, लाभभएणं च जो खिसे ॥३३१॥ संसारमणवयग्गं, नीयद्वाणाई पावमाणो य । મમ ગળતું જા, તા ૩ મી વિવેકા | રૂરૂર ! ગુણ છે सुटंपि जई जइयंतो, जाइमयाईसु मज्जई जो उ । सो मेअज्जरिसि जहा, हरिएसबलु व्व परिहाई ॥३३३॥
"Aho Shrutgyanam"
Page #560
--------------------------------------------------------------------------
________________
( ૫૩૦ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાલ
પિતાને ઉત્તમ ક્ષત્રિયાદિક જાતિ મળી હેય, શરીરની સુંદરતા, બેલ, શ્રુતાગમનો બાપ, તપ, ઈષ્ટવસ્તુની પ્રાપ્તિ, સંપત્તિ-શેઠાઈ મળેલ હય, તેના કારણે પિતાને તે સંબંધી અદ્ધિમાન થાય અને બીજાને હલકા પાડે, હું આવા બળવાળે છે, તે નિબંબ છે-એમ કરી બીજાની અવગણના-તુચ્છતા કરે તે પાવગરના સંસાર– સમુદ્રમાં નીચસ્થાન મેળવતે અનતા કાળ સુધી ભવ-બ્રમણ કરે, માટે આડે મદનો સર્વથા સાધુએ ત્યાગ કરવો. સારી રીતે યતના-પૂર્વક સંયમ પાળનાર સાધુ ને -જાતિમ વગેરેમાં ડૂબી જાય, તો તે મેતાર્ય, હરિકેશબલની જેમ જન્માંતરમાં કરેલ જતિમાના દોષથી ઉપાર્જન કરેલ કર્મપરિણતિશથી અન્ય જાતિમાં ઉત્પન્ન થયા, જે આગળ કહી ગયા છીએ. (૩૩૧-૩૩૨-૩૩૩) હવે બ્રહ્મચર્ય શુદ્ધિાર
इत्थि-पसु-संकिलिलू, वसहि इत्थीकहं च वज्जतो । इत्थिजण-संनिसिज्ज, निरूवणं अंगुवंगाणं ॥ ३३४ ॥ पुव्वरयाणुस्सरणं, इत्थीजण-विरहरूवविलवं च । અચંદુ માત્રફુલો, વિવેગવંતો ગ શાહાર રૂરૂર છે वज्जतो अ विभूसं, जइज्ज इह बंभचेरगुत्तीसु ।
साह तिगुत्ति-गुत्तो, निहुओ दंतो पसंतो अ ॥३३६॥ त्रिभिर्विशेषकम् ।। મન, વચન, કાયાની ગુપ્તિવાળો-યોગેનો નિરોધ કરનાર શાન્ત અશુભ વ્યાપારહિત, ઈન્દ્રિયોને જિતનાથ, કષાયોને જિતનાર એવા સાધુ, સ્ત્રી, નપુંસક, દેવી, પશુથી જે સ્થાનમાં રહેલી હોય તેવા ઉપાશ્રય-મકાનમાં ન રહે. અમુક દેશની સ્ત્રીઓ આવી ચતુર, આવાં વસ્ત્ર પહેરનારી હોય ઈત્યાદિ સ્ત્રીકથા ન કરે, જે આસન પર કે સ્થાન પર સ્ત્રી બેઠી હોય, તે ઉઠવા પછી મુહૂત સુધી ત્યાં ન બેસવું, સ્ત્રીનાં સ્તન, થાન, સાથળ, અગોપાંગને પામથી ન દેખવાં, ગૃહસ્થપણામાં ભગવેલ વિષયક્રીડાઓ યાદ ન કરવી. આજનના વિરહનાં વિલાપ-વચને પગનાં કારણ હોવાથી ન સાંભળવાં, ભીંતના ચોઠે હી એકાંતમાં કામકીઠાના શબ્દો ન સાંભળવા, બહુ સનેહવાળા પૌષ્ટિક આહાર ગ્રહણ ન કરો અને ગજા ઉપરાંતનું ભજન ન કરવું, શરીર-સંસ્કાર, શરીરશભા-ટીપટાપ કરી વિભૂષિત ન દેખાવું, આ નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિમાં યતના કરવી. (૩૩૪-૩૩૫-૩૩૬ ) નગર-ગામમાં દરરાજ ને સંભવ હોવાથી વિશેષપણે તેને પરિહાર કરવા કહે છે. -
गुज्झोरु-वयण-कक्खोरु-अंतरे तह थणतरे दहुँ । साहरइ तऔं दिढि, न य बंधइ दिद्विए दिढि ॥३३७॥
"Aho Shrutgyanam
Page #561
--------------------------------------------------------------------------
________________
બહાચની નવગુપ્તિ અને સ્વાધ્યાય દ્વાર
[ ૫૩૧ } સ્ત્રીના ગુપ્તસ્થાન, સાથળ, વજન, કાખ, વક્ષસ્થલ, તન, તેની વચ્ચેનાં સ્થળ ખીને દષ્ટિ એ ચી લેવી અને સ્ત્રીની દષ્ટિ સાથે દષ્ટિ ન મેળવવી, કાર્ય પ્રસંગે નીચી નજર રાખીને જ સ્ત્રી સાથે વાત કરવી. (૩૩૭) સવાધ્યાય દ્વાર કહે છે –
सज्झाएण पसत्थं, ज्ञाणं जाणइ य सव्वपरमत्थं । सज्झाए वर्सेतो, खणे खणे जाइ वेरग्गं ॥ ३३८ । उडढमह-तिरियलोए, जोइसवेमाणिया य सिद्धी य । सव्वो लोगालोगों, सज्झायविउस्स पच्चक्खो ॥३३९।। जो निज्चकाल तव-संजमुज्जओ नवि करेइ सज्झायं ।
अलसं सुहसीलजणं, नवि तं ठावेइ साहुपए ॥ ३४० ।। વાચના, પુચ્છના, પાવતના, ધર્મકથા, અપેક્ષારૂપ પાંચ પ્રકારના સ્વાધ્યાય કરવાથી પ્રશસ્ત ધર્મધ્યાન થાય છે. આગળ શુકલધ્યાન પણ થાય છે, સ્વાધ્યાય કરવાથી સમગ્ર જગતના તમામ પદાર્થોનું કવરૂપ-પરમાર્થ જાણી શકાય છે, સવાધ્યાયમાં વત તે આત્મા ક્ષણે ક્ષણે શગાદિ ઝેરને નાશ કરનાર વાગ્ય પ્રાપ્ત કરે છે. (૩૩૮) વાધ્યાય કરનાર મુનિને હવે વૈમાનિક દેવલોક, સિદ્ધિ, અધોલક, નાકી, તિ– ચૂલોક, તિક, સર્વ લોકાલોક પ્રત્યક્ષ છે. સ્વાધ્યાય-યાનમાં ઉપયોગવાળો હોય, તે સમગ્ર પદાર્થોને સાક્ષાત્ માફક દેખે છે. (૩૩૯) વાધ્યાય એ એક અતિપ્રભુત ધર્મધ્યાનનો પ્રકાર છે, પ્રશંસવા લાયક તપ છે. લોક, અલક દેખવા માટે મનહર ઉલસિત નેત્ર છે. પ્રશમરસનું જીવન છે. મનરૂપી વાંદરાને કબજે શખવા માટે કાલતેની સાંકળ છે, કામદેવ પી હાથીના કુંભસ્થળમાં ઠોકવા માટે સ્વાધ્યાય એ વજીના અંકુશ પ્રસિદ્ધ છે. અતમાર્ગમાં જેની અતિશય ઘણું જ ભક્તિ છે, તેના અમે કેટલા શુ વાવીએ, જે હંમેશાં આનંદથી રોમાંચિત થઈ શાસ્ત્ર શ્રવણ કરે છે, તેની અમે પ્રશંસા કરીએ છીએ, બુદ્ધિ ઓછી હોવા છતાં જે તે શ્રત ભણવા માટે પ્રયતન કર છે, તેને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. અને શારામાં કહેલ વિધિ-નિષેધ તેને
એ ગ્રહણ કરે છે અને વર્તન કરે છે તેમની પ્રશંસા કરવા માટે અમારી પાસે શબ્દ નથી. તેઓ તે ભણ્યાનું સર્વ ફલ પામેલા છે. (૩૩૯) જે ગુરુ તપ, સંયમ જયણમાં ઉઘુક્ત હોવા છતાં પણ સ્વાધ્યાય કરતા નથી, તે પિતાના આળસુ શાતાગૌરવવાળા શિષ્યવર્ગને સંયમના ઉદ્યમ કરવાના સ્થાનમાં કેવી રીતે સ્થાપના કરી શકશે ? અર્થાત્ પિતે સ્વાધ્યાય ન કરે, તે બીજાને કેવી રીતે વાધ્યાય કરાવે ? સ્વાધ્યાય વગર જ્ઞાન થતું નથી, પોતે અપ્રમાદી હોવા છતાં બીજાનું રક્ષણ કરવા. સમર્થ થઈ શકતા નથી. (૩૪૦)
વિનયદ્વાર કહે છે
"Aho Shrutgyanam"
Page #562
--------------------------------------------------------------------------
________________
૫૩૨ ]
પ્રા. ઉપદેશમાલામાં ગુજરાતના विणओ सासणे मूलं, वीणीओ संजओ भवे । विणयाओ विप्पमुक्कस्स, की धम्मो को तवो ॥३४१॥ विणओ आवहइ सिरि, लहइ विणीओ जसं च कित्ति च ।
न कयाइ दुव्बीणीओं, सकज्जसिद्धि' समाणेइ । ३४२॥ શાસન એટલે જિનભાષિત દ્વાદશાંગીનું મૂળ હોય તે વિનય છે, વિનયવાન પુરુષ સંયમી થાય છે, ધર્મ અને તપ અને વિનયવાળાને જ હોય છે. (૩૪૧) વિનયથી જ બારા અત્યંત હકમી મળે છે. વિનીત પુરુષ યશ અને કીર્તિ મેળવે છે, વિનયથી હિતને પિતાના કાર્યની સિદ્ધિ કદાપિ થતી નથી. કહેલું છે કે – “ઘ ભાગે અવિનીત જન અરિન માફક બાળી નાખનાર છે, અવિનીત જન કદાપિ પોતાનાં -ઈષ્ટકાર્યની સિદ્ધિ મેળવી શકતો નથી. માટે ઇછિત મનોરથ પૂર્ણ ક૨ના૨ કપ સમાન અને મોક્ષલહમીને સબંધ જોડી દેવાના સ્થાન સરખા વિનય વિષે ચતુર પુરુષે પ્રયત્ન કર. ધર્મવૃક્ષના મૂલસમાન, ઈન્દ્ર ચક્રવર્તીની લક્ષમી-લતાના કંદ સરખા, સૌદર્ય, સૌભાગ્યવિદ્યા સમગગુનો ભંડાર વશ કરવાનું ચમચૂર્ણ આરા સિદ્ધ થવી, મંત્ર, યંત્રનું જ્ઞાન થવું, મણિરત્ન માટે રોહમાચળ પર્વત સરખે સમગ્ર વિનને નાશ કરનાર તંત્ર, ત્રણ જગતમાં જો કોઈ હોય તો વિનય છે. આવા સુંદર વિનયને કયા ઉત્તમ પુરુષ ધારણ ન કરે? (૩૪૨) હવે તપઢાર કહે છે, તેને કેટલાક ખિસ્વરૂપ કહે છે, તેનું ખંડન કરતા કહે છે –
जह जह खमइ सरीरं, धुवजोगा जह जहा न हायति ।
कम्मक्खओ अ विउलो, विवित्तया इंदियदगो अ ॥३४३।। જેવી રીતે શરીર સહન કરી શકે, બલહન ન થાય અને દરરોજ કરવા પડિલેહણા, પ્રતિક્રમણ વગેરે ધ્રુવો ન સીદાય, તેમાં હાનિ ન થાય, તે પ્રમાણે તપ કર. તપ કરવાથી ઘણાં કમ ક્ષય થાય છે અને આ જીવ દેહથી જુદે છે, હિ પણ આત્માથી ભિન્ન છે–એમ ભેદજ્ઞાનની ભાવનાથી ઈન્દ્રિયનું દમન થાય છે. આગળ કહેવાઈ ગયું છે કે, તે જ તપ કરે, જેમાં ઈન્દ્રિયની હાનિ અને આવશ્યક-શોગની હાનિ ન થાય, વગેરે, તે પછી તપની દુઃખરૂપતા કેવી રીતે ગણાય ! સમતામૃત સુખમાં તૃપ્ત થએલા રોગીઓને તપ સુઅવરૂપ જ છે, એ વાત પ્રસિદ્ધ જ છે. વળી પ્રત્યાખ્યાનપૂર્વક હોવાથી તે ક્ષાપશમિકભાવતું તેમ જ મનની પીડારહિત કરાતું હોવાથી સુખસ્વરૂપ છે. કેઈ અપહપીડા થાય, તે પણ વ્યાધિચિકિત્સાના દષ્ટાન્તથી મનના આનંદના કારણવાળી તપશ્ચર્યા છે. (૩૪૩) કહેવું છે કે“તીર્થકર ભગવતેએ પિતે તપ કરેલું છે અને તેમણે જ તીર્થંકરની લક્ષમીના કાર ભૂત અને ભાવવૃક્ષને નાશ કરનાર, સુંદર કામ નિજાનું કારણ, તત્કાળ વિદનેને
"Aho Shrutgyanam
Page #563
--------------------------------------------------------------------------
________________
તપાદ્વાર
[ પ૩૩ ] નાશ કરનાર, ઈન્દ્રિયોને દમન કરનાર, સર્વમંગલમાં પ્રથમ મંગલ, ઈષ્ટકાર્યની રિદ્ધિ કરનાર, દેવનું આકર્ષણ, દુષ્ટનું દહન કરનાર, સર્વઅર્થની અને પરંપરાએ મની સંપત્તિ પમાડનાર હોય તો જિનેશ્વર કરે અને કહેલો તપ છે. આ કહેલા પ્રભાવવાળું તપ જગતમાં વિખ્યાત એવા તીર્થકર ભગવંતોએ કહેલું છે, જે તપ તકાર શાશ્વત સુખની લમસુંદરી સાથે પાણિગ્રહણ કરે છે, માટે કોઈ પણ સંસારના ફળની ઈચ્છા રહિતપણે વિધિસહિત શ્રદ્ધા અને વિશુદ્ધ આશય-સહિત શક્તિ અનુસાર ઉત્તમ ભક્તિથી તપ કરવું જોઈએ. (૨) હવે શક્તિદ્વારના અષિકામાં મારી શક્તિ નથી” એવા બહાનાં આગળ કરીને જે પ્રમાદ કરે છે, તેને શિખામણ
जइ ता असकणिज्ज, न तरसि काऊण तो इमं कीस । अप्पायत्तं न कुणसि, संजमजयणं जईजोगं ? ॥३४४॥ जायम्मि देहसंदेहयम्मि जयणाइ किंचि सेविज्जा।
છુ સો જ નિરકનમો જ તો સંગમો છો? રૂપdl मा कुणउ जइ तिगिच्छं, अहियासेऊण जई तरह सम्म ।
अहियासितस्स पुणो, जइ से जोगा न हायति ।।३४६।। સાધુને શરીરમાં તેવા મહારોગાદિક થાય, શરીર સંદેહ થાય ત્યારે સિદ્ધાંતની આજ્ઞા પ્રમાણે અપવાદપદે યતનાપૂર્વક અશુદ્ધ આહાર-ઔષયાદિકનું સેવન કરવું પડે, પરંતુ શાતાની લંપટતાથી નહિં. જ્યારે નિરોગી થાય, ત્યારે પણ નિરુદ્યમી રહે, શુદ્ધ આહારદિક વેષણામાં પ્રમાદ કરે- અશુદ્ધ આહાર ગ્રહણ કરવાનું ચાલુ રાખે, તે તેને સંયમ કેવી રીતે કહેવાય ? આ પાંચમા આરામાં તેવા પ્રકારનું સંઘયણું મજબૂત ન હોવાથી ભિક્ષુતિમા, મા અક૯પ વગેરે આકરાં અનુષ્ઠાન કરવા સમર્થ નથી, તે આત્માને સ્વાધીન શકય વિધિ-નિષેધરૂપ સાધુને ચાગ્ય આગળ જણાવેલ રયમ, યાતના, સમિતિ, ગતિ, કષાયજય ઈત્યાદિ યથાશક્તિ કેમ કરૂં નથી ? (૩૪૪) શંકા કરી કે, આગમ ઉત્સર્ગ–અપવાદરૂપ છે, તે અપવાદથી પ્રમાદ કરનારને ક દોષ છે? એમ ન બાલવું. સારી રીતે તવ ન જાણેલાનું એ વચન સમજવું. તે આ પ્રમાણે-આગમમાં કહ્યા પ્રમાણે અપવાદ સેવવાની જરૂર પડે, ત્યારે કોઈ વખત થતાપૂર્વક અપવાદ સેવે, પરંતુ શાતા ગૌરવની લંપટતાથી તેના ખોટા બહાનાં આગળ કરીને અપવાદમાં ન પ્રવર્તવું. શાસ્ત્રમાં કહેતાં અનુષ્ઠાનમાં પિતાની શક્તિની તુલના કરી પ્રવર્તવું-એ ભાવ છે. સાધુને શરીરમાં મહારોગાદિક થાય, શરીર– સંદેહ થાય, ત્યારે સિદ્ધાંતની આજ્ઞાનુસાર અપવાદ પદે યતનાપૂર્વક અશુદ્ધ આહાર, ઓષધાદિકનું સેવન કરવું પડે, જ્યારે નિરોગી થાય, ત્યારે પણ અશુદ્ધ આહાર વાપરે, શુદ્ધ આહાર ગષણ કરવામાં નિદ્યમી રહે. અશુદ્ધ આહારાદિક વાપરવાનું
"Aho Shrutgyanam
Page #564
--------------------------------------------------------------------------
________________
{ પ૩૪ ]
પ્રા. ઉપદેશમાલામાં ગુજરાવાદ ચાલુ રાખે, તો તેને સંયમ કેવી રીતે કહેવાય? અર્થાત ન કહેવાય. જે કે કારણે અપવાદ કહેલો છે, તો પણ તેના વજનમાં દોષ દેખે નથી, દઢષમાં તો અપવાદ વજે છે. (૩૪૫) શંકા કરી કે, સમર્થ શિથિલતા સેવે, તો સંયમનો અભાવ છે, તે પછી લાન સાધુએ શું કરવું ? તે કહે છે. સંયમમાં ઉદ્યમ જ કરે. ત્યાર શું વાન સાધુ ચિકિત્સા પણ ન કરવી? હા, જે સાધુ રોગને સારી રીતે સહન કરવા સમર્થ હોય અને સહન કરતા એવા સાધુને પડિલેહણ વગેરે જરૂરી ક્રિયાઓ વાગોની હાનિ ન થાય તે પતિએ ચિકિત્સા- રામના ઉપાયો-વધ ન કરવા, પરંતુ જો સંયમ સદાય તે ચિકિત્સા કરવી. (૩૪૬) બાકીના સાધુઓએ તે રાગી સાધુ માટે શું કરવું, તે કહે છે
निच्चं पवयण-सोहाकराण चरणुज्जुआण साहूणं । संविग्ग-विहारीणं, सव्वपयत्तेण कायव्वं ॥ ३४७ ॥ हीणस्स वि सुद्धपरूवगस्स नाणाहियस्स कायव्वं । जण-चित्त-ग्गहणत्थं, करिति लिंगावसेसे वि ॥३४८|| दगपाणं पुष्फफलं, अणेसणिज्जं गिहत्य-किच्चाई । अजया पडिसेवंती, जइवेस-विंडंबगा नवरं ॥ ३४९ ।। ओसन्नया अबोही, पवयण-उब्भावणा य बोहिफलं । ओसन्नो वि वरं पि हु पवयण उन्भावणा-परमो ॥३५०॥ गुण-हीणो गुण-रयणायरेसु जो कुणइ तुल्लमप्पाणं ।
सुतवस्सिणो अ होलइ, सम्मत्तं कोमलं (पेलवं) तस्स ।।३५१।। નિરંતર જિનશાસનની પ્રભાવના કરનાર-કરાવનાર, ચારિત્રમાં અપ્રમત્તભાવે ઉદ્યમ કરનારા, મોક્ષની અભિલાષાથી વિહાર કરવાના સ્વભાવવાળા-સવિન સાધુનું સવ પ્રયત્નથી વેયાવરચ-સેવાદિ કાર્ય કરવું. (૩૪૭) સિદ્ધાન્તની શુદ્ધ પ્રરૂપણ કરનાર, જ્ઞાનાધિક ગુણવાળા, હીન ચારિત્રવાળા હોય, તો પણ તેનું ઉચિત વૈયાવૃત્ય કરવું. વળી લોકના ચિત્તને આકર્ષણ કરવા માટે કે-“આ લોકને ધન્ય છે કે, તેવા ગુણવાન, છતાં ઉપકાર બુદ્ધિથી નિર્ણનું પયાવૃત્ય કરે છે? એ પ્રમાણે લેકના ચિત્તને પ્રસન્ન કરવા માટે માત્ર વેષધારીને વિષે પણ વૈયાવૃત્ય કરે. લોકાપવાદનું નિવારણ કરવા માટે જ્ઞાન અને ક્રિયા હિત એવા લિંગષારી પાસત્યાદિકનું પણ શાસનની હીલના નિવારવા વૈષાવૃત્ય ક૨વું ઉચિત છે. (૩૪૮) લિંગષારી કેવા કેવા પ્રકારના હોય છે? તે કહે છે.-અસંયમી-શિથિલાચારવાળા સચિત્ત જળનું પાન કરનાર, જાતિગુલાબ-કેવડા વગેરે પુષ્પ, આગ્રાદિક ફળે, આધાકર્માદિ દેવવાળા આહાર વગેરે ગ્રહણ કરનારા, તથા ગૃહસ્થના વેપારદિક કાર્યો કરનારા, સંયમથી વિરુદ્ધ આચર
"Aho Shrutgyanam
Page #565
--------------------------------------------------------------------------
________________
પાસ્રત્યાદિક સાધુએનુ' સ્વરૂપ
[ ૫૩૫ ]
કરનારા, માત્ર સાધુવેષની વિડંબના કરનારા છે. ચાડા પણ પરમા` સાધનારા હોતા નથી. (૩૪૯) તેવા પ્રકારના એના રાષા કહે છે.—
શિથિલ ાચારપણાથી આ લેકમાં પરાભવ થાય છે, આવતા ભવમાં જૈનધમ ની પ્રાપ્તિરૂપ મેાધિની દુલભતા થાય છે, કારણ કે, ભગવંતની આજ્ઞાની વિરાધના થાય છે. માધિફળની પ્રાપ્તિ તા માક્ષાભિલાષી વિગ્ન સાધુથી થાય છે, તેમનાં અનુષ્ઠાન રૂખીને ઢાકા શાસનની પ્રશંસા કરે છે. તેથી આ સર્વોત્રસન્ન આશ્રીતે જણાવ્યું, જ્યારે કૈશાનસન્ન સાધુ તે પાતાને ક્રમ પરતંત્ર થએલા માનતા અને પાતાના અવગુણુ પ્રાશિત કરતા વાબ્ધિ અને વ્યાખ્યાનાદિ કાર્યોથી વિસ્તારથી પ્રવચન-શાસ્ત્રનની પ્રભાવના કરનાર-કરાવનાર થાય છે અને તે પ્રશસવા લાયક છે. સાધુએના ગુણા પ્રકાશિત કરનાર એવા તે વિસ્તારવાળી શાસ્ત્રમાં કહેતી શાસ્ત્રનેાન્નતિ કરે છે, પેાતાના રાષની નિન્દા કરનાર, ગહીં કરનાર શાસનના વિરાધીને ઉપદંત કરનાર કરવીલતા સાધુ માફક ગુણવાળા અવસન્ન સાધુ સારા મળેલા છે. (૩૫૦) તેથી ઉલટા કહે છે.ચારિત્રાદિક ગુણથી હીન એવા ભ્રષ્ટાચારી જીભુના સમુદ્ર ચરખા સાધુની સાથે તુલના કરે છે, અમે પણ સાધુ છીએ' એમ માને છે, સારા તપસ્વીએાની અવગણુનાહીલના કરે છે, તે માયાવી સમ્યકત્વ અસાર છે, અર્થાત્ તે મિથ્યાદષ્ટિ સમજવા. (૧૧૧) અવસન્ન અને ગૃહસ્થનુ વૈયાવચ્ચ સાધુએ જે રીતે કરવાનું છે, તે કહે છે.સ્રોતઅલ્સ નિશ્ચિત વૃ, સિળવવયળ–તિઘ્ન–માવિય—મફસા कीरह जं अणवज्जं, दृढसम्मत्तस्सऽवत्थासु || ३५२ ॥
喜
વાસથોસત્ર-ઝુમીનીય—સંસત્ત——ગળમદાō? । નાળ તું મુવિક્રિયા, સબયત્તળ વનંતિ | પર્ ॥
જિનેશ્વરે કહેલ પ્રવચન—સિદ્ધાંત વડે ભાવિત મતિવાળા એટલે કે જિનમના દેઢ-તીવાગવાળે, સમ્યકત્વની નિશ્ચલ મતિવાળા અવસન્ન-શિથિલ સાધુ હોય અથવા તેવા દેઢસમ્યક્ત્વવાળા ગૃહસ્થ શ્રાવક હોય, તેા તેવા ક્ષેત્ર, કાળ આદિક અવસ્થામાં જે વૈયાવચ્ચ કરાય, તે નિષ્પાપ અદ્ભૂષિત સમજવી. હમેશાં નહિ', (૩૫૨) તે જ કહે છે.—જ્ઞાન, દર્શન, ચારિત્રની પાસે રહેનાર છતાં તેને ન સેવનાર પાત્યા, તેથી કે સવથી આા પાત્થા જ્ઞાનાદિકને વિાધે છે. આવશ્યક વગેરે સાધુની વિહિત કરેલી ક્રિયામાં જે પ્રમાદ કર, તે ક્રિયાઓ ન કરે, અથવા વિહિતથી ઋષિક કરે, ગુરુવચનને ઉ ખત બળદ માફક ઉલાળી નાખે, તે એસન્ન-(અવસન્ન) કહેવાય છે, બલાઇ શબ્દની વ્યાખ્યામાં, બળવાન ગેાધા-બળદ ધુંસરુ. ભાંગી નાખે અથવા સામાન શરત ગાડુ' ઉલાળી મૂકે, તેમ ગુરુવચન ન માનતા મા એસન્ન બળાત્કારથી પેાતાની ઈચ્છાનુસાર વર્તન કરી સયમ-કુશ ભાંગી નાખે છે. કુત્સિતશીલ જેનુ' હાય તેકુશીલ"જે મંત્ર, ત ંત્ર, કૌતુક, દેશ, ધાગા નિમિત્ત, જ્યોતિષ, વૈદ, ભૂતિમ આદિવડે હંમેશાં
"Aho Shrutgyanam"
Page #566
--------------------------------------------------------------------------
________________
[ પ૩૬ ]
પ્રા. ઉપદેશમાતાનો પૂજાનુવાદ આજીવિકા ચલાવે અને ભણેલા જ્ઞાનાદિકને આવા કાર્યમાં ઉપગ કરે, તેને કુશીલ કહે છે. હંમેશાં દરરોજ કાયમ એકસ્થાને વાસ કરનાર, પરમાર્થથી તે આ વિહારાદિકમાં સદાતે હોવાથી અવસાન્ન પણ કહેવાય, પરંતુ એકસ્થાને તાબ સમય વગર કારણે શહેવામાં ઘણું જ દોષ ઉત્પન્ન થાય છે, માટે તેને જુદા ગ્રહણ કરેલ છે. બીજાના ગુણદોષના સંગથી જે તે થાય, તે સંસક્ત, નશ્યા પુરુષની સાથે સારાને મળવાનું થાય, રહેવાનું થાય અને તેના જેવું થાય, તે કારણે તેને સંસક્ત કહે છે. યથાÚદ તે કહેવાય કે, આગમની આજ્ઞાથી નિરપેક્ષપણે પિતાની બુદ્ધિ-ઈચ્છા પ્રમાણે જતે તે યથાછંદ, કસૂત્ર-સૂત્રવિરુદ્ધ આચર, સૂત્રવિરુદ્ધ પ્રરૂપણા કરે, તે યથા૨છંદ, ઈરછા-છંદ તે એકાર્થિક શબ્દ છે. શાસ્ત્રમાં ન કહેલું હોય અને પિતાની સ્વછંદ બુદ્ધિથી કપેલું કહે, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ન કહેનાર, બીજા રાજી થાય તેમ શાસ્ત્ર-નિરપેક્ષતાથી પ્રવર્તનાર પિતાને ફાવે તેમ પ્રલાપ કરનાર, આ યથાઈદ કહેવાય. પોતાની બુદ્ધિથી ક૯૫ના કરી, શાસ્ત્રના વચનની બેદરકારી કરી કંઈ સુખશાતા અને વિગઈ ખાવાની મમતાવાળે ત્રણ ગૌરવમાં લપટાએ હોય, તેને યથા છંદ જાણો. (ગં૦ ૧૦૦૦૦) પાસ, ઓસને, કુશીલ, સંસક્ત, યથાઈ% આ સર્વે જિનમતમાં અવંદનીય કહેલા છે. આ સર્વનું વિશેષથી સવરૂપ અને ભેદે વંદનાનિયુક્તિની સમગ્ર ગાથાથી સમજી લેવું, આ સર્વને જાણીને સુવિહિત સાધુ સર્વપ્રયત્નથી તેમનો ત્યાગ કરે. તેમની સાથે આલાપ-સંતાપ વગેરે જેવા જણાવ્યા છે. આ વાત ઉ પદની જણાવી. અપવાદ પદમાં તે જરૂરી કાર્ય આવી પડે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ-અવસ્થાને ઉચિત તેની સાથે વર્તવું. પાસથી લોકોને બરાબર જાણી-ઓળખીને જે મધ્યસ્થ ન થાય અને પોતાનું કાર્ય ન સાથે તે પિતાને કાગ બનાવે છે. આવશ્યક-નિર્યુક્તિમાં પણ કહેવું છે કે-“વચનથી નમસ્કાર, હાથ ઉંચે કરીને તથા મતક નમાવીને વંદન કરવું, પૃછા કરવી, સાથે રહેવું, ભવંદન અથવા વંદન કરવું વગેરે તે સ્થળથી વિશેષાર્થીએ જોઈ લેવું. (૩૫૩) અહિંથી ૨૭ સત્તાવીશ ગાથા વડે પાસત્યા વગેરેના સ્થાનો કહે છે –
मायालमेसणाओं, न रक्खा धाइसिज्जपिडं च । आहारेइ अभिक्खं, विगईओ सन्निहिं खाई ॥ ३५४ ॥ सूरप्पमाण-भोजी, आहारेई अभिक्खमाहारं । न य मंडलीइ भुंजइ, न य भिक्खं हिंडई अलसो॥३५५।। कीवो न कुणइ लोअं, लज्जई पडिमाइ जल्लमवणेइ । सोवाहणो अ हिंडइ, बघइ कडिपट्टयमकज्जे ॥३५६।। गाम देसं न कुलं, ममायए पीठ-फलग-पडिबद्धो । घर-सरणेसु पसज्जइ. विहरइ य सकिंचणो रिको ॥३५॥
"Aho Shrutgyanam
Page #567
--------------------------------------------------------------------------
________________
પાસત્યાદિકનાં પ્રમાદસ્થાને
( ૫૩૭ કે નર્દ-સંતો , મે ૩છોરુ-ઘોળ કt | વાદે ૨ વર્જિય, પાપમાનમથુર છે રૂ૮ || सोवइ य सव्वराई', नीसदुमचेयणो न वा ज्ञरइ । न पमज्जतो पविसइ, निसीहीयावास्सियं न करे ॥३५९।। पाय पहे न पमज्जइ, जुगमायाए न सोहए इरियं । gઢવી--અrfજ-માઇ-વળ-સુનિવિરૂદ્દગા सव्वं थोवं उवहिं, न पेहए न य करेइ सज्झायं । सद्दकरो झंझकरो, लहुओ गणमेय-तत्तिल्लो ॥ ३६१ ॥ વિતાશિ મું, જાજા હેવ રવિન્દ્ર !
गिण्हइ अणुइयसरे, असणाई अहव उवगरणं ॥ ३६२ ।। જેએ આહારદિકના ૪૨ દેનું રક્ષણ કરતા નથી. ગૃહસ્થના બાળકે માહવાથી આહાર મળે, તે ધાત્રીપિંડ ગ્રહણ કરનારા, શય્યાતરના ઘરના આહાર ગ્રહણ કરે, વળી કારણ વગર દરોજ વારંવાર , દહીં, ઘી વગેરે વિગઈ વાપરે, વારંવાર જોજન કર્યા કરે, આગલા દિવસે કે રાત્રે પાસે રાખી મૂકેલ સન્નિધિ, આહાર
ઓષધનો બીજા દિવસે ઉપગ કર. ઘાત્રીપિંડ ૪ર દોષમાં આવી ગએલો હોવા છતાં ફરી કહેવાનું એ પ્રયોજન છે કે, ગૃહસ્થનો સંબંધ-પરિચય અનર્થ કરનાર છે, (૩૫) જ્યાં સુધી સૂર્ય હે, ત્યાં સુધી ભેજન કરવાના સ્વભાવવાળા, વારંવાર ભોજન કરવું, માંડલીમાં બેસીને સાધુ સાથે ભોજન ન કરે, આળસુ થઈને શિક્ષા ફરવા ન જાય, થોડા ઘરથી ઘણે આહાર લાવે, (૩૫૫) કાય૨-સાવ વગરનો તે ચ કરાવતું નથી, કાઉસગ કરતાં શરમાય છે, હાથથી ઘસીને કે જળથી શરીરના મેલને છા કરનાર, નગર મથે પણ પગક્ષક પહેરીને ચાલનાય, કારણ વગર કેડે કટિપટ્ટક બાંધનાર, અકાર્ય-કારણ વગરનું પદ સવંસ્થાને જોડવું. (૩પ૬) ગામ, નગર, દેશ, કલ, ઉપાશ્રય વગેરે મા છે એમ મમતા કરે, પાટ-પાટલા, બાજોઠ વગેરે ચોમાસા સિવાયના આઠ માસ વાપરે, વાપરવામાં આસક્ત થાય, પ વાપરતા ઘરનું ચિંતનચિંતા, ઉપાશ્રયદિક રંગાવવા, જીર્ણોદ્ધારાદિ સાર સંભાળની ફિકર રાખવી. સુવર્ણ ધન-સહિત વિચારતા હોવા છતાં હું અન્ય-ગાંઠ-ધન વગરને છું, નિન્ય છું- એમ પ્રકાશિત કર. (૩૫૭) નખ, દાંત, કેશ, રોમ અને શરીરની શોભા સારી દેખાય તેમ કરે, ઘણા જળથી અયતનાથી હાથ-પગ ધોયા કર, અયતના કરતા હોવાથી ગૃહસ્થ સરખે છે, પલંગ વાપરે, સંથાશ ઉત્તરપટ્ટા સિવાય અધિક ઉપાધિ સંથારામાં વાપર; (૩૫૮) અચેતન કાષ્ઠ માફક ઘસઘસાટ આખી રાત્રિ શયન કરે અને સ્વાધ્યાય ન કરે, શત્રે પ્રમાર્જન કર્યા સિવાય વસતિમાં ચાલે, ઉપાશ્રયમાં પ્રવેશ-નિગમનમાં ૨૮
"Aho Shrutgyanam
Page #568
--------------------------------------------------------------------------
________________
[ પ૩૮ ]
બા. ઉપદેશમાલાને મૂશનુવાદ નિરિસહિ-આસિયા ન કહે, (૩૫૯) વિહાર કરતા વિજાતીય રજ પૃથ્વીમાં સંક્રમ થયા પહેલાં પગની પ્રમાર્જના ન કર, ધું સારા પ્રમાણ ભૂમિમાં જે વગર ઈસમિતિના ઉપગ વગર ચાલે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયર, વનસ્પતિ અને ત્રણ જીવને વિષે યતના વગર નિરપેક્ષપણે તે એને નિઃશંકપણે ઉપમર્દન-ખૂકતે ચાલે. (૩૬૦) મુખવઝિકા જેટલી અહ૫ કે સર્વઉપધિતું પ્રતિલેખન કરતા નથી, દિવસે વાધ્યાય કરતું નથી. આગળ વાધ્યાય કહી ગયા, તે શત્રે પુનરાવર્તન કરતું નથી, અથવા શત્રે પુનરાવર્તન, દિવસે વાંચનાદિક સવાધ્યાય કરતું નથી, રાત્રે સર્વ ઊંઘી ગયા હોય, ત્યારે મોટા શબ્દથી બોલવાના સ્વભાવવાળે, ઝગડો ક૨ના૨, તોછડાઈથી મોટાની લઘુતા કરે, ગંભીરતા ન રાખે, ગચ્છમાં મહેમાંહે કુસંપ કરાવે, તેમાં આનંદ માનના. (૩૬)
બે કોમ ઉપરાંત દરથી વહોરેલ આહાર-પાણે વાપરે, ત્રણ પિયુષી પહેલ વહારેલ કાલાતિક્રાન્ત આહાર-પાણી વાપર, નહિં વહેરાવેલ વાપરે, સૂચાય પહેલા અનાદિક અથવા ઉપકર વહેરે, આવા પ્રકારના સાધુ પ્રાઇત્યાદિ કહેવાય. (૩૬૨)
ठवणकुले न ठवेई, पासत्थेहिं च संगयं कुणई । निच्चमवज्ज्ञाणरओ, न य पेह-पमज्जणासीलो ॥३६३।। रीयइ य दवदवाए, मूढो परिभवइ तहय रायणिए । पर-परिवायं गिण्हई, निठुर-भासी विगह-सीलो॥३६४॥ विज्ज मंतं जोगं, तेगिच्छं कुणइ भूइकम्मं च । અવર-નિમિત્ત-નવી, કામ– દે રમણ રૂપ कज्जेण विणा उग्गहमणुजाणावेइ दिवसओ सुअइ । अज्जियलाभं भुंजइ, इस्थि-निसिज्जासु अभिरमइ ॥३६६।। उच्चारे पासवणे, खेले सिंघाणए अणाउत्तो । संथारंग उवहीणं, पडिक्कमइ वा सपाउरणो ॥ ३६७ ।। न करेइ पहे जयणं, तलियाणं तह करेइ परिभोग । चरइ अणुबद्धवासे, सपक्ख-परपक्ख-ओमाणे ॥३६८॥ संजोअइ अइबहुअं, इंगाल सधूमगं अणद्वाए ।
मुंजइ रूपबलट्ठा, न घरेइ अ पायपुंछणयं ॥३६९॥ મોટા પ્રયાજન ઉભો થાય, ત્યારે કામ લાગે અગર ગુરુ માટે જે અનામત ધરો ગોચરી માટે સ્થાપન કરેલાં હોય, તેમાં નિકાર, ગોચરી લેવા જાય, પાયથા
"Aho Shrutgyanam
Page #569
--------------------------------------------------------------------------
________________
પાણિક પર્વની ચર્ચા
[ પ૩૯ }
સાથે સબત કર, હંમેશાં દુષ્કાન કરતો હોય, પ્રેક્ષા કરવી, પ્રમાજ ના કરવી, તેમાં પ્રમાદ કરનાર, ઉતાવળે ઉતાવળે વેગથી ચાલનાર, મૂઢ, રત્નાધિકને તિરસ્કાર કરનાર, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નમાં અધિક હોય, તે નાધિક કહેવાય. બીજાનો અવર્ણવાદ. ગ્રહણ કરે-નિન્દા કર, કઠેર-કડવાં વચન બોલે, શ્રીકથા વગેરે વિકથા કરવાના આવભાવવાળે પાસન્થ કહેવાય. દેવીથી અધિષ્ઠિત વિદ્યા, દેવથી અધિષ્ઠિત હોય, તે મંત્ર, વિશિષ્ટ પ્રકારનાં ઔષધ એકઠા કરીને અદશ્ય કરવાનું અંજન બનાવવાનું કે રૂપ પાગચૂર્ણ, રોગની પ્રતિકાર કરવાની અસંયતની ચિકિત્સા, શાખ વગેરે મંત્રોને ગૃહઅને એક કાર્યની સિદ્ધિ માટે આપવા રૂપ ભૂતિક, સારા અક્ષર લખતાં શીખવવું લહિયા-કર્મ તથા નિમિત્તશામાં ભણે લોકોને શુભાશુભ લગ્નબલ આદિક કહેવા, અને તેનાથી આજીવિકા ચલાવવી. પૃથ્વી આદિક છકાયનો આરંભ કરે, જરૂર સિવાય અધિક ઉપકરણો એકઠાં કરવાં, તે પરિગ્રહમાં આસતિ કરે. વગર કારણે, વગર જરુરિયાતે દેવેન્દ્ર વગેરેનો રહેવાની ભૂમિનો અવગ્રહ માગે, દિવસે શયન કરે, સાવીને લાવેલ આહારદિક વાપરે, આ બેઠેલ સ્થાન, આરાનાદિમાં તે હવ્યા બાદ તરત જ બેસે, ત્યાં ક્રીડા કરે. મળ, મૂત્ર, લેમ્બ, બળ, નાસિકાને મેલ વગેરે યતના વગર પાઠવે, સંથારા ઉપર કે ઉપાધિ ઉપર બેસીને અગર વસ્ત્ર ઓઢીને પ્રતિક્રમણ કરે. માર્ગમાં ચાલતાં ચાલતાં પૃથવી, અ વગેર કાયની જયણા કરતો નથી, તલિકા કે પગરખાનો છતી શક્તિએ ઉપયોગ કરે, આગળ પગરખાં પહેરી ચાલે, તેમ કહેલ તે આમની અંદર અને આ વગર પ્રજને તે સિવાયના સ્થળમાં એમ સમજવું. સ્વપક્ષ એટલે પોતાના સાધુઓ અને પક્ષ એટલે ભાત, શાક, બૌદ્ધ વગેરે અન્યમતના ઘણા સાધુઓ હોય, તેવા ક્ષેત્રમાં તેમનાથી અપમાન પામીને ચોમાસાના કાળમાં પણ વિહાર કરે, વાદની લાલુપતાથી દૂધમાં સાકર, શાકમાં મશાલા, મરચાં વગેરેને અથાગ કરી આહારને સ્વાદિષ્ટ બનાવે, પ્રમાણથી અધિક ભોજન કરે, સારા ભેજનમાં શગ કરે અને ભજન અને તેના દાતારની પ્રશંસા કરે, તે ઈગાલદોષ, અનિષ્ટ ભજન અને તેના દાતારની દ્વેષથી નિંદા કરે અને ભોજન કરતાં સુખ બગાડે, સુધાવેદના વગર અગર વૈયાવૃત્યાદિના કારણ વગર ભજન કરે, રૂપ કે બળની વૃદ્ધિ માટે ભજન કર, હરણ પાસે ન રાખે. (૩૬૩ થી ૨૬૯)
अट्ठम छ? चउत्थं, संवच्छर चाउमास पक्खेसु ।
न करेइ साय-बहुलो, न य विहरइ मासकप्पेणं ॥३७०।। શાતાગૌરવની બહુલતાના કારણે અનુક્રમે સંવત્સરી, ચોમાસી અને પાકિના. દિવસે અટ્ટમ, છ અને ઉપવાસ તપ કરતું નથી અને ક્ષેત્ર, કાળની અનુકૂળતા હોવા છતાં માસ૩૯૫ના ૮ માસ વિહાર કરતા નથી. અહિં પાક્ષિકમાં ઉપવાસ નિયમિત કરવાનો ખેલ હવાથી ચૌદશના દિવસે જ પાક્ષિક ગણાય છે. જે પૂનમના દિવસે થાય, તે ઉપવાસ કરવાનું બંનેને સમ્મત હોવાથી પૂનમને દિવસે પાક્ષિકપણાને
"Aho Shrutgyanam"
Page #570
--------------------------------------------------------------------------
________________
[ ૫૪૦ ]
પ્રા. ઉપદેશમાવાને ગૂજનવાદ તેને સદભાવ હોવાથી પાક્ષિકનો પણ છઠ્ઠ કરવાનો પ્રસંગ આવે, તથા ત્યાં અઠ્ઠમ, છઠું, છઠ્ઠ એમ કહેવું પડતું, એ હવે ચૌદશે કરેલો ઉપવાસ ચતુદશી સંબંધી જ છે, પરંતુ પાક્ષિક સાથે સંબંધવાળે નથી એમ કહેતા હે તે ચાતુર્માસમાં પણ પ્રથમ ઉપવાસ ચૌદશ સાથે સંબંધવાળા હોવાથી બીજે ઉપવાસ ચાતુર્માસ સંબંધી હોવાથી
અઠ્ઠમ-ચથ-ચઉત્થ” એમ કહેતે. ચતુર્દશી કરતાં ચાતુમય પર્વ મોટું છે, તેથી તેને તપ અંદર જ આવી ગએલે છે, તે પાણિકતપ પણ તેમ જ થાઓ. ચઉદશ એક દિવસનું પર્વ છે, તેની અપેક્ષાએ પાક્ષિકનું પણ મહત્વ છે, તો ત્યાં પણ ઋ થાય. વળી ચતુર્માસની અપેક્ષાએ પાક્ષિક એ નાનું પર્વ છે, તે ત્યાં ઉપવાસ ત૫ કરે યુક્ત ગણાય. જેમકે, સાંવત્સરિકતપની અપેક્ષાએ ચાતુર્માસિકતપ નાનું છે, એ વાત સત્ય છે. પરંત ચતુર્દશીમાં જ પાક્ષિક કરાય તે ચતુર્દશીને ઉપવાસ ઘટી શકે છે. કારણ કે, પાક્ષિકને ઉપવાસ કરવાના હોવાથી. જે પહેલાં પાક્ષિક પૂનમમાં થતી હતી—એમ તમે સંમત થતા હે, તે પાક્ષિકમાં પણ છડૂતપ કહે છે. એક ઉપવાસને ચતુર્થને અપશ કરાતો હોવાથી. બે વગેરેમાં છઠ્ઠ વગેરેને સંભવ લેવાથી, નહિંતર ૫૫દેશને અવ્યવસ્થા-પ્રસંગ ઉભું થઈ જાય. તેથી કરીને ચાલુ અધિકારમાં ચતુર્થ એમ કહેલ હવાથી ચતુર્દશી અને પાક્ષિક એ બંનેનું ઐકય તેઓને સમ્મત છે–એ નિર્ણય તે થયો જ છે. આથી એકને ગ્રહણ કરવાથી બીજાનું ઉપાદાન-ગણ થતું નથી. તે આ પ્રમાણે–
અષ્ટમી-ચતુર્દશીમાં ઉપવાસ કર એમ પાક્ષિકશિમાં કહેલું છે. તે શ્રાવક અષ્ટમી ચતુર્દશીમાં ઉપવાસ કરે છે અને પુસ્તક વાંચે છે. એમ નિશીથચૂર્ણિગમાં તથા બીજા સૂત્રોમાં ચતુદશી જ ગ્રહણ કરેલી છે, પણ પાક્ષિક નહિં. વળી અષ્ટમી, પાક્ષિક તથા વાચનાકાળ છોડીને બાકીના સમયમાં આવતી સાવીએ અકાલચારી કહેવાય છે. ચઉથ, છ, અમ કરવામાં અષ્ટમી પwખી, માસી, સંવ ચરી તેમાં અનુક્રમે ઈત્યાદિ વ્યવહારભાષ્ય આ વગેરે સૂત્રમાં પાક્ષિક જ ગ્રહણ કરેલ છે, પણ ચતુર્દશી નહિં. તથા અષ્ટમી, ચતુર્દશી, જ્ઞાનપંચમી, માસી, સંવત્સરીમાં ચઉથ એટલે ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ ન કરે તે પ્રાયશ્ચિત્ત આવે એમ મહાનિશીયસૂત્રમાં સર્વ વ્રતનું પ્રતિપાદન કરેલું છે, તે એકલા બિચાશ પાક્ષિકને પંક્તિ-વંચિત કરાય તે ચતુર્દશી અને પાક્ષિકનું ઐકય છે તે નિશ્ચિત છે. નહિંતર તો કોઈ સ્થાન પર બંનેને ગ્રહણ કરવાનું થાય.
હવે કઈક સ્થાને દેશગ્રહણ કરશય, કેઈ સ્થાને સર્વ ગ્રહણ કરાય, ઉત્ક્રમ-ક્રમયુક્ત સૂત્ર વિવિધ પ્રકારે ગ્રહણ કરવામાં આવે છે.” એ વચનથી કયાંઈક ચતુદશી અને કયાંઈક પાક્ષિક ગ્રહણ કરેલ છે–એમ કદાચ તમે કહેતા હે તો મહાનિશીથમાં આધુઓનાં સ્થિતપર્વના સર્વ સંગ્રહમાં ચતુર્દશી ગ્રહણ કરવા છતાં પણ ચાતુર્માસિકસંવત્સરી પર્વ સાથે પાક્ષિક વિશેષ પર્વ પણ કેમ નથી કહેવાયું? આ કયા પ્રકારના
"Aho Shrutgyanam
Page #571
--------------------------------------------------------------------------
________________
પાસત્યાદિકનાં પ્રમાદસ્થાનો
[ ૫૪૧ ] તમારા વાણીવિલાસ છે? બીજું સીધે માર્ગ છેડીને “કયાંઈક દેશથી ગ્રહણ” એ વાંકા માગને પકડીને પ્રયાણ કરે છે. આથી પૂનમ એ પાક્ષિક છે–એમ કઈ રીતે સિદ્ધ થઈ શકતું નથી. પારવગરના આગમ-સમુદ્રમાં તેના પ્રત્યક્ષર જોઈએ, તો પણ તેવા અક્ષરે મળતા નથી, તો હવે અભિનિવેશનો ત્યાગ કરી, ચતુર્દશીનો ઉપવાસ જ પાક્ષિક ચતુર્થ છે–એમ માન્યતા સ્વીકારે. જે માટે કહેલું છે કે- મતાગ્રહી પુરુષ યુક્તિને ત્યાં ખેંચી જવાની ઈચ્છાવાળે હેય છે કે, જયાં પિતાની બુદ્ધિ સ્થાપના કરેલી હોય, અને પક્ષપાત-રહિત મધ્યસ્થ પુરુષ તે જ્યાં યુક્તિ હોય, ત્યાં પિતાની બુદ્ધિને સ્થાપન કરે છે. આ પ્રમાણે પૂજયશ્રીએ રચેલ “પાક્ષિક સપ્તતિ” ગ્રન્થમાં જણાવેલ યુક્તિલેશ છે. તે માત્ર તમને બતાવ્યું. આ કદાહ કે લડવા માટે કહેલ નથી. આથી વિશેષ સ્પષ્ટતર યુક્તિ મેળવવાની અભિલાષાવાળાએ વૃત્તિસહિત તે પાક્ષિક સપ્તતિ અને વારંવાર વિચાર. (૩૭૦)
नीयं गिण्हा पिंडं, एगागी अच्छए गिहत्थ-कहो । પારસુગળ ઝfજ્ઞા, ગારો –ામિ શરૂછશા परिभवइ उग्गकारी, सुद्धं मग्गं निगूहए वालो । विहरइ सायागुरुओ, संजम-विगलेसु खित्तेसु ॥ ३७२॥ उग्गाइ गाइ हमई, असुवुडो सइ करेइ कंदपं । गिहि-कज्जचिंतगो वि य, ओसन्ने देइ गिण्हइ वा ॥३७३।। धम्मकहाओ अहिज्जइ, घराघरं भमइ परिकहतो अ ।
गणणाइ पमाणेण य, अइरित्तं वहइ उवगरणं ॥३७४॥ કાયમ એક ઘેરથી આહાર ગ્રહણ કરે, સમુદાય સાથે ન રહેતાં એકલો જ રહે, ગૃહસ્થવિષયક વાતે-પંચાત કરે, વાત્યાયન, કેકશાસ્ત્ર વગેરે પાપશ્રતને અભ્યાસ કરે, લોકો પિતા તરફ કેમ આકર્ષાય—એમ તેમનું ચિત્તરંજન થાય, તેવા પ્રયત્નો કર્યા કરે, પરંતુ પિતાના સાધુપણાના અનુષ્ઠાનોમાં ચિત્ત ન ચુંટાડે. (૩૭૧) ઉગતપચારિત્ર કરનાર સાધુને પરાભવ કરે, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ શુદ્ધ મોક્ષમાર્ગને આછા– દિત ક૨, પ્રગટ ન કરે તેમ કરવાથી પિતાની ન્યૂનતા દેખાય. શાતા-સુખમાં લંપટ બનેલો અજ્ઞાની એ તે સુસાધુથી વાસિત ન થએલા એવા સંયમથી રહિત ક્ષેત્રને વિષે વિચારે છે. મોટા શબ્દ કરીને ગાય, અપસ્વરથી ગાયન કરે, મુખ પહેલું કરીને ખડખડ હસે, કામોત્તેજક વચન અને ચાળા કરીને બીજાને હસાવે, ગૃહસ્થના કાર્યની ચિંતા કરવાના સ્વભાવવાળા એસન્નસાધુ પાસેથી વસ્ત્રાદિક ગ્રહણ કરે, અથવા તેને આપે. (૩૭૨–૩૭૩) આજીવિકા માટે ધર્મકથાનો અભ્યાસ કરે. ભણને ઘર ઘર ભટકી ધર્મકથા કરે, ગણના પ્રમાણથી વધારે પ્રમાણમાં ઉપકર છે.
"Aho Shrutgyanam
Page #572
--------------------------------------------------------------------------
________________
[ ૫૪૨ ]
પ્રા. ઉપદેશમાલામો ગૂજરાનવાદ જિનકલ્પી બાર પ્રકારનાં, સ્થવિરો ચૌદ પ્રકારનાં, આથીઓ પચીશ પ્રકારના ઉપકરે છે. કહેવાથી તે વધારે રાખે. (૩૭૪)
ઘાસ ચાર રસ્તા , ફિ–કરનાર-વા-મૂમીગી. अंतो बहिं च अहियासि अणहियासे न पडिलेहे ॥३७५॥ શીર્થ સંવ, ગાય પુરૂ વ ગુwો , જિ વિ ટે નિહ્ પારૂછ્યા શુ–પરિમો મુંજાસિગા-સંથાર-
૩રબા | किन्तिय तुमं ति भासई, अविणीओ गविओ लुद्धो॥३७७।। गुरुपच्चक्रवाण-गिलाण-सेह-यालाउलस्स गच्छसि । न करेइ नेव पुच्छइ, निद्धम्मो लिंगमुवजीवी ॥३७८॥ પદ્દામા-વહ-શાદર-સુથા–વંરિથ્રુ-વિશિવિલ
नायरइ नेव जाणइ अज्जाबट्टावणं चेव ॥ ३७९ ।। લઘુનીતિ પરઠવવાની બાર ભૂમિ, વડીનીતિ પરઠવવાની કાર ભૂમિ, કાલગ્રહ, લેવા ગ્ય ત્રણ ભૂમિ–એમ ઉપાશ્રયની અંદર અને બહાર મળીને સત્તાવીશ ચંડિલ ભૂમિઓ છે. તેમાં સમથે દૂર જવું ચોગ્ય છે અને તેવી શક્તિ વગરનાને નજીકની ભૂમિમાં પરઠવવા જવું યોગ્ય છે. તેવી ભૂમિને ન પડિલેહ-ઉપચાસપૂર્વક ન દેખી લે, તેને પાસત્ય જાણવા. તે ભૂમિ સર્વ દિશામાં જઘન્યથી પિતાના હાથ પ્રમાણ અને નીચે ચાર આંગળ અચિત હોવી જોઈએ. (૩૭૫) આગમાદિ શાસ્ત્રના જાણકાર મોક્ષાભિલાષી એવા પિતાના આચાર્યને વગર કારણે છોડીને ચાલ્યા જાય, અહિં ગીતાર્થ અને સંવિન બે પદ ગ્રહણ કરવાથી અગીતાર્થ અમવિનનો ત્યાગ કરે, તે દેવ, નથી, સારા, વારણ કરનાર ગુરુનો ત્યાગ કરી ચાલ્યા જાય. તે માટે કહેવું છે કે, જેમ સમુદ્રમાં સંભ-ખળભળાટને સહન ન કરી શકતા મસ્થા સુખની અભિલાષાથી સમુદ્રની બહાર કિનારે નીકળી પડે છે, પરંતુ બહાર નીકળતાં જ સ્થળમાં જળવનાર નાશ પામે છે. એ પ્રમાણે મછરૂપ સમુદ્રમાં સાણા, વારણારૂપ મજાથી પીડાએલા તેઓ ગ૭માંથી સુખ મેળવવાની ઈચ્છાથી બહાર નીકળતાં જ જ્ઞાન, દર્શન, ચારિત્ર રત્નથી વિનાશ પામે છે, કોઈક વિષયમાં ગુરુ ગચ્છને પ્રેરણા આપતા હોય, ત્યારે ગુરુની સામે જવાબ આપે, ગુરુને પૂછ્યા વગર કોઈને વસ્ત્ર આપે કે કોઈની પાસેથી પોતે ગ્રહણ કરે.
ગુરુને પરિભોગ કરવા યોગ્ય અથવા શા-પાટ, સંથારો કે તેમના સમય ઉપકરણે જે વાપરતા હોય તેમની વપરાતી શયનભૂમિ, કપડાં, કામલી વગેરે વંદન
"Aho Shrutgyanam
Page #573
--------------------------------------------------------------------------
________________
પાયાદિના પ્રમાદસ્થાના
[ ૫૪૩ ] પૂજન કરવા યોગ્ય છે, પણ જોગવવા-વાપરવા માગ્ય નથી. તથા ગુરુ બોલાવે, ત્યારે મને કેમ બોલાવે? એમ તે છડાઈથી ઉત્તર આપે. તે સમયે ત્યાં “મથએ વંદામિ આપ-ભગવંત એમ કહેવાના બદલે “તું–તમે” એવા અવિનયવાળ વચન બાલે. ગતિ અને વિષયમાં લુબ્ધ થએલો હોય, તે પાસા કહેવાય. ગુરુમહારાજ, ધમચાર્ય અનશની, તપસ્વી, રક્ષાન, નવદીક્ષિત, બાળમુનિ, ઈત્યાદિથી સંકળાએલ ગચ્છ સંબંધી જે કાર્યો હોય, તેની પૃચ્છા ન કરે, “હું તો ભણેલો છું, મારે વળી તેમના કાયા શા માટે કરવાં પડે?' એમ મનમાં ઘમંડ રાખે, માટે જ નિર્ધમ, વેષથી માત્ર આજીવિકા કરનાર, આચાર વગરનો હોવાથી, માર્ગમાં ગમનને વિધિ, વસતિ ઉપાશ્રય, આહાર, શયન કરવાનો, થંડિત જવાનો આગમમાં કહેલે વિધિ જાતે ન હોય, વધારાનો કે અશુદ્ધ આવેલ આહાર, પાણી, ઉપકરણ વગેરે પરઠવવાને વિધિ જાતે ન હોય, જાતે હોય તે, આચરતે ન હોય, સાધ્વીને કેવી રીતે વર્તાવવી, તે જાતે ન હોય અગર ધર્મની નિરપેક્ષતાથી સાવીઓને વર્તાવતે હોય, તવથી તે જાણતો જ નથી. (૩૭૫ થી ૩૭૯)
सच्छंद-गमण-उठाण-सोअणो अपणेण चरणोण । સમ--મુશ-નોff, દુનવ-નવ મન રૂ૮. बत्थिव्व बायपुग्णो, परिभमई जिणमयं, अयाणतो । थद्धो निम्विन्नाणो, न य पिच्छइ कंचि अप्पसमं ॥३८१।। सच्छंदगमण-उट्ठाणसोणओ भुजई गिहीणं च ।
પાસસ્થા-ના, સુવંતિ માથા gg ૬૮૨ ) ગુરુ આજ્ઞા વગર વછંદપણે જવું આવવું, ઉઠવું, સુવું વગેરે પ્રવૃત્તિ કરે, જ્ઞાનાદિક ગુ, તેના વેગથી રહિત સમિતિ, ગુતિથી હિત એ કહેવા પ્રમાણે અનેક જીવનિકાયને વિનાશ કરતે નિરર્થક આમ-તેમ ભટકયા કરે છે. વાયુથી ભરેલ પાણીની મક-પખાલ ઉછળે, તેની માફક ખોટા મોટા ગર્વથી ઉછળતા, શગાદિક રોગના
ઔષધ સરખા જિનમતને ન જાણત, ઉન્મત્ત, શરીરમાં પણ ગર્વનું ચિહ્ન બતાવતે, જ્ઞાન વગરને, “પિતાના જમાન જાણે કોઈ નથી” એમ ગર્વથી, જગતને પણ હિમાઅમાં ગત નથી, એટલે બીજા સર્વને તણખલા સમાન માને છે. પોતાની છા પ્રમાણે જ હું, આવવું, ઉઠવું, સુવું ઇત્યાદિક પ્રવૃત્તિ કરવી. આ વાત ફરીથી કહેવાનું પ્રયોજન એ છે કે, જ્ઞાનાદિક સર્વે ગુણે ગુણવાન દ્રવ્યની જેમ પરતંત્ર રહેવાથી સાધી શકાય છે. “ દ્રવ્યના આશ્રય વગર ગુણ રહી શકતો નથી.” ગુહસ્થોની વચ્ચે કે ગૃહરાના ઘરમાં બેસીને ભોજન કરવું. આ વગેરે પાસત્યાદિકનાં અનેક પ્રમાદસ્થાનો કહેલાં છે, જેની ગણતરી કરવી અશકય છે. (૩૮૦ થી ૩૮૨)
જો આ પ્રમાણે વર્તન કરનારા પત્થા, મન્ના, કુશીલિયા ગણાય, તે અત્યાર
"Aho Shrutgyanam
Page #574
--------------------------------------------------------------------------
________________
[ ૫૪૪ ]
પ્રા. ઉપદેશમાયામા ગૂજાનુવાદ
કાઈ સુસાધુ ઉવિહારી ડાય, તેને પશુ લાનાવસ્થાદિમાં અનેષણીય આહારાદિક ગ્રહણ કરવાની પ્રવૃત્તિ દેખાય છે, આવી ક્રાઈકને શંકા થાય, તેા વિષય-વિભાગને ન સમજનાર તેના ભ્રમને દૂર કરવા માટે કહે છે,~~
जो हुज्ज उ असमत्थो, रोगेण व पिल्लिओ झ ( उ ) रियदेही । મુન્ત્રવિજ્ઞદ્દાળિય, જ્યા ન ઙ્ગિ જાઉં ને રૂ૮॥ सो वि य नियय- परकमववसाय-धिई बलं अर्हतो । મુનૂળ કચય, લનથતો ગવલ્લ નર્ફે ॥ ૨૮૪ || વુમમ્ || अलसो सढोऽवलितो, आलंबण- तप्परो વંશ્ત્રિો વિ મશરૂ, બાળ મુર્ટિંગો મિ (ન્દુિ)ત્તિ जो वि य पाडेऊणं, मायामोसेहिं खाइ मुद्धजणं । ત્તિનામ-મનવાસી, તો સોલર વલવનુ ધ્વ ॥િ
अइपमाई |
ખા
જે કાઈ વભાવથી માઁ સંયણવાળે હાવાથી શાસ્ત્રમાં કહેલ અનુષ્ઠાન કરવા સમથ ન હોય, ક્ષય કે બીજા અસાધ્ય રાગથી પીડાતા હોય, વૃદ્ધાવસ્થાથી કાયા જરાછા થએલી હોય, તેવા કદાપિ કહ્યા પ્રમાણે સત્યં અનુષ્ઠાન કરવા સમર્થ ન થાય, તે સિવાય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આશ્રીને શ્રીજી આપત્તિમાં આવી પડેલા હાય, તે તે પેાતાનું પરાક્રમ-શક્તિ તેને અનુસરે બહારની ચેષ્ટા, મનેાબળ વગેરે છૂપાવ્યા વગર માયા વતનના ત્યાગ કરી ને કહેલાં અનુષ્ઠાન આચરવા પ્રયત્ન કરે, તા તે નક્કી સુસાધુ જ ગણેલા છે. કારણ કે, યથાશક્તિ ભગવતની આજ્ઞા કરનાર ઢાવાથી, તેમ કરનાર ગૌતમાર્દિકની જેમ સુસાધુ છે. માયાચત્રવાળા કેવા પ્રકારના ઢાય ? તે કહે છે- માળસુ-પ્રમાદી, કપટી, અહંકારી, કંઈક તેવુ' માનુ` મળે કે તરત જ સવ કાર્યમાં તેનુ ખાલખન લઈ અપવાદ સેવવા તત્પર બને, અતિશય ઘણી એવા બીજા પ્રમાદ ટ્રાષવાળે, હાવા છતાં પણ પેાતાના આત્માને કપટથી બીજા ગુણીઓ સમક્ષ પેાતાની પ્રશ'સ્રા કરે, તે માયાવી જાણુવા. તેવા પ્રકારના કપટીને જે નુકશાન થાય છે, તે દૃષ્ટાંતથી કહે છે. વળી જે માયા-સહિત જૂઠ ચન મેલીને ભદ્રિક લેાકને પેાતાની માયાજાળમાં ફસાવે છે અને છેતરે છે, તે પુરુષ ત્રણ ગામની વચ્ચે રહેનાર કટપક નામના તપસ્વીની જેમ ચૈાક વહેન કરનાર યાય છે. (૩૮૩-૩૮૬) *પટક્ષષકની કથા—
ઉજ્જયિની નગરીમાં અતિનિષ્ઠુર પરિણામવાળા ફૂડ-કપટ-છેતરવામાં તત્પર એવા થારશિવ નામના બ્રાહ્મણ હતા. છેતરવાના સ્વભાવના કારણે લેાકાએ તેને નગરીમાંથી હાંકી કાઢ્યો. ચમ્માર દેશમાં ગયા. ત્યાં ચારી-જારી કરનાર લેાકાને મળી તેશે કહ્યું કે, ‘હું સાધુવેષ મહેણુ કરી તમને સત્ર માહિતી અને સલાહ માપીશ કે, જેથી
"Aho Shrutgyanam"
Page #575
--------------------------------------------------------------------------
________________
કપટી ક્ષેપકનું દૃષ્ટાન્ત
( ૫૪૫)
સુખેથી લોકોને ત્યાંથી ચેરી કરી શકાય. લોકોના ઘર જઈ તેમના સદ્ભાવ, વૈભવ, છિદ્રો, પ્રવેશથાન જાણીને તમને કહીશ. દુશચારીઓએ તે માન્ય કર્યું. પેલા પરિવ્રાજકનો વેષ ધારણ કર્યું, ત્યારપછી ત્રણ ગામ વચ્ચે તપોવનમાં તપ તપવા લાગે. ચેરાએ વાતે ફેલાવી કે, “આ મહાતપસ્વી મહિને મહિને ઉપવાસ કરી પછી ભોજન કરે છે.” એટલે ગામલોકો બોલવા લાગ્યા કે, આ મહાતપસ્વી અને મહાજ્ઞાની છે. તે તપસ્વી ન હોવા છતાં બીજાને છેતરવાની ચિંતાના સંતાપવાળા ચિત્તથી સુકાએલ દેહવાળો જણાતો હતો, એટલે કે “અહે! આ મહાપરવી છે.” એમ વિચારી તેની પૂજા કરે છે અને નિમિત્તો પૂછે છે. પેલો પણ નિમિત્તો કહે હતે. લોકોને તે સદભાવથી પિતાના ઘરે લઈ જતા હતા.
લોકો પોતાનાં ગુપ્તસ્થાનો પણ તેને બતાવતા હતા. બગલાની ચેષ્ટા કરતો પતાને જાણે કોના પર ઉપકાર કરતો હોય, તેમ આત્માને પ્રકાશિત કરતો હતો. ચારાને ખાતર પાડવાના સ્થાનો બતાવતો હતો. એ સાથે રાત્રે લોકોના ઘરમાં ચારી કરતો હતો. થોડા કાળમાં તે તે કોઈ લેક બાકી ન હતો કે, જે તેણે ચાર્યું કે ચરાવ્યું ન હોય. એક દિવસે કુલપુત્રે જયારે ચાર ખાતર પાડતું હતું અને તેનું મુખ ખેત હતું, એ જાણીને ખાતરના મુખમાં પકડી શકાય તેવો ફસે નાખે. પ્રવેશ કરતાં જ ચોરને ફસામાં સપડા. બીજા ચારો તે તેનાથી દૂર પલાયન થઈ ગયા. સવારે પકડાએલા ચોરને રાજા પાસે લઈ ગયા. રાજાએ કહ્યું કે, ‘એ ખરી હકીકત જણાવે, તો આ બિચારાને છોડી મૂકો.” સમજાવીને શાંતિથી પૂછયું, છતાં પશુ કહેતો નથી, એટલે ચાબુકના માર મરાવ્યા એટલે ખરી હકીકત જણાવી. પરિવ્રાજકને દોરડાથી બંધાવીને બોલાવો . ખૂબ માર માર્યો, એટલે આતાં બાકી રહેલું લોકોનું ધન પાછું આપ્યું. “બ્રાહમણપુત્ર છે' એમ ધારી મારી ન નાખતાં તેની આંખે છેદી નાખી. પાછળથી ભિક્ષા માત્ર પણ ન મેળવતા લોકોથી તિરસ્કાર પામતે પશ્ચાત્તાપથી જળી રહેલે પોતાને શોક કરવા લાગ્યો. આ દષ્ટાંત સાંભળીને કપટચરિત્રનો ત્યાગ કરીને યથાસ્થિત આચરણ આચરવું. આવા પાત્યાદિક અનેક આકારવાળા હોય છે, કહે –
एगागी पासत्थो, सच्छंदो ठाणवासि ओसन्नो । दुगमाई-संजोगा, जह बहुआ तह गुरू हुंति ॥ ३८७ ॥ गच्छगओ अणुओगी, गुरुसेवी अनियओ गुणाउत्तो । संजोएण पयाण, संजम-आराहगा भणिया ॥ ३८८ ॥ निम्ममा निरहंकारा, उवउत्ता नाण-दसण-चरित्ते । एगखि(क्खे)त्ते चि ठिया, खवंति पोराणयं कम्मं ॥३८९।।
"Aho Shrutgyanam"
Page #576
--------------------------------------------------------------------------
________________
( ૫૪૬ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાતવાહ નિ-રોહ-માન-માયા, કિશોર કે જે वुड्ढावासे वि ठिया, खवंति चिर-संचियं कम्मं ॥३९०॥ पंचसमिया तिगुत्ता, उज्जुत्ता संजभे तवे चरणे ।
चाससयं पि वसंता, मुणिणो आराहगा भणिया ॥३९॥ ધર્મબન્ધ અન્યમુનિ, ધર્મશિષ્ય રહિત એકલ, જ્ઞાનાદિથી પાસે રહેનાર પાસ, ગુરુની આજ્ઞા ન માનનાર-સ્વેચ્છાએ ચાલનાર, એક જ સ્થાને નિરંતર વાસ કરનાર, પ્રતિક્રમણ વગેરે ક્રિયામાં શિથિલ એ અવઝન્ન એ દેને દ્વિકાદિક સંગ એટલે એ દોષ, ત્રણ દોષ, ચાર દેશ અને પાંચ cષ એકઠા જે પુરુષમાં હોય, તેમાં જેમ જેમ જેમ વિષે બહુદોષ રહેલા હેય, તેમ તેમ તે પુરુષ માટે વિરાધક હેય. હવે આરાધકનું સ્વરૂપ કહે છે–
ગચ૭-સમુદાયમાં રહેલ હય, જ્ઞાનાદિકની સાથે સંબંધવાળો આથી પાયથાપણાને અભાવ જણાવ્યો. ગુરુની સેવા કરવાના હવભાવવાળે, આથી વછંદતાનો અભાવ જણાવો, અનિયત માસકપાદિક વિહાર કરનાર, આથી સ્થાનવાસી હિતપણું કહ્યું, હાજની પ્રતિક્રમણ, પડિલેહણાદિક ક્રિયામાં સાવધાન-અપ્રમાડી, આથી અવસર્જાતા-હિતપણું જણાવ્યું. આ દરેક પદોનાં બે, ત્રણ, ચાર, પાંચ, અથાગ કર-વાથી તેના વધારે સોગ થાય, તેમ સંયમના અધિક આરાધક થાય છે. શંકા કી કે, એકસ્થાને કાયમ રહેવામાં દોષ છે, તે પછી આર્ય સમુદ્રાચાર્ય વગેરે કેમ નિત્યવાસ રહ્યા છતાં આરાધક બન્યા? ભગવંતની આજ્ઞા પ્રમાણે રહેલા હોવાથી તેઓ આરાધક થયા છે. તે કહે છે - મમત્વભાવ-રહિત, નિરહંકારી, જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ઉપયોગવાળા એવા એક ક્ષેત્રમાં રહેલા હોય. અપિ શબ્દ અને ઉપલક્ષણથી જધાનલ ક્ષીણ થવાથી આવા ચોકકસ ચાગ્ય-પુષ્ટ આલંબનથી રહે, તો પણ તેને જુના જ્ઞાનાવરણીયાદિ કર્મો અપાવે છે. ક્રોધ, માન, માયા, તેમને જિતનારા, પરિજહોને જિતનારા, અરવવંત એવા તે પુરુષ વૃદ્ધાવાયામાં એક સ્થાને રહેલા હોય, તે લાંબા કાળના એકઠાં કરેલાં કર્મ અપાવે છે. તથા પાંચ સમિતિઓથી યુક્ત, ત્રણ રાપ્તિઓથી ગુપ્ત, સત્તર પ્રકારના સંયમ અથવા છકાય જીવેના રક્ષણુમાં, તપમાં, ચારિત્રમાં ઉપગવાળા મુનિએ એક ક્ષેત્રમાં સે વર્ષ રહે, તે પણ ભગવાને તેમને આરાધક ગણેલા છે. (૩૮૭-૩૯૧) આગહી ગાથામાં અર્થ આવી ગયે, છતાં બીજી બે માથામાં શા માટે એ જ વાત જણાવી એમ કહેનારને કહે છે કે, ભગવંતની આજ્ઞામાં રહેલાને કોઈ પ્રકારે દેષ લવલેશ લાગતો નથી, તે જણાવવા માટે સમજવું. તે માટે કહેવું છે કે, “એક જ ક્ષેત્રમાં રહેનાર તે કાલાદિકનું ઉલ્લંઘન કરનાર કદાચ થાય, તો પણ તે વિશુદ્ધ સંયમવાળા છે. કારણ કે, વિશુદ્ધ આલંબન પકડેલું છે. આજ્ઞાથી જેઓ શામયદારૂપી ધુને છોડતા નથી, તેનાથી ગુણા
"Aho Shrutgyanam'
Page #577
--------------------------------------------------------------------------
________________
શુદ્ધાલખન સેવનાર સચમસાધક ગણાય
[ ૫૪૭ ]
વૃદ્ધિ થાય છે, તેથી નિરા થાય છે. જેએ મર્યાદાને ત્યાગ કરે છે, એવા શ વગરના મુનિઓને ચારિત્ર કે નિર્દેશ થતાં નથી. આત્માના જ્ઞાનાદિક ગુણેાની વૃદ્ધિ માટે કાલાદિક વૈષ માટે થતા નથી, જ્યાં જ્ઞાનાદિક ગુણની હાનિ થતી હાય, ત્ય વિચરવું નહિ.
तम्हा सव्वाणुन्ना, सव्वनिसेहो य पवयणे नत्थि । आयं वयं तुलिज्जा, लाहाकंखि व्व वाणियओ ||३९२ || धम्मम्म नत्थि माया, न य कवडं आणुवत्ति - भणियं वा । ટુ-વાગઢમત્તિી, धम्मवयणमुज्जुयं जाण ||३९३|| afa arata भडका, उक्कोडा वंचणा व कवडं वा । निच्छमो किर धम्मो सदेव - मणुआसुरे लोए ॥ ३९४ ॥ भिक्खू गीयमगीए, अभिसेए, तहय चेव रायणिए । एवं तु पुरिसवत्युं दव्वाइ चउव्विहं सेसं ॥ ३९५ ॥
જ્યારે આ પ્રમાણે છે, તેા એ નક્કી થયું કે, આ શાસનમાં એકાંતે અવ કરનાની અનુજ્ઞા નથી કે ચનિષેધ કહેલે નથી. દ્રાદિકની વિચિત્રતા હોવાથી સ ફરવા લાયક ધર્મોનુષ્ઠાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવાદિકની અપેક્ષાએ અને ન કરવા લાયક અસયમાદિના દ્રવ્યાદિકની અપેક્ષાએ કાઈક સમયે વિધેયને પણ નિષેધ કરવા પડે અને ટ્રાઈક સમયે નિષેતુ વિધાન કરવું પડે, તે માટે કહેલું છે કે, દેશ-ઢાલક્રિક ગાગને આશ્રયીને એવી ફ્રાઇક અવસ્થા ઉત્પન્ન થાય છે કે, જેમાં કાય એ કાય થાય છે, જેમાં ક્રમ બસ થાય, તેવા કાર્યને વવું. માટે જેમાં જ્ઞાનાદિકના લાભ થાય અને તેની હાનિનુ વજ્ર ન થાય એવા લાભ-નુકશાનની તુલના કરીને કાર્ય કરવું. ઢાની જેમ ? તે કે નફા મેળવવાની ઈચ્છાવાળા વેપારીની જેમ. લાભ-નુકશાનની ગતરી કરીને ઘણું લાભ થાય, તેવા કાય માં પ્રવતવું. તેવી પ્રવૃત્તિ કરતાં રાગદ્વેષના ત્યાગ કરીને આત્માને સહાય પમાડવા, પરંતુ દુષ્ટ ખાલ`બન શઠતાથી ન પકડવું. શક્રા કરી કે, વેપારીએ તે માયાવી હોય છે અને માયા કરીને લાભ મેળવવાની સચ્છાવાળા હોય છે, તે શું ધર્મમાં પણ માયા કરવી? એના સમાધાનમાં કહે છે સત્ય સ્વરૂપવાળા સાધુધમ માં માયા સયા હોતી નથી, ખીજાને છેતરવા રૂપ કટ પણ હોઈ શકતું નથી, બીજાને રંજન કરવાની માયાવી એટલે સામાને અનુકૂળ આવે, તે વચના એલારૂપ અનુવૃત્તિ પણ હોતી નથી. પરંતુ સ્પષ્ટ અક્ષરોવાળુ, તજજ્જા વગરતુ. સરળ ષવચન મેક્ષનું કારણ છે—એમ સમજ, મેટા આાસન પર એસી, ભાજીમાં આજ્ઞાંકિત શિષ્યાને બેસાડવા અને તેવે માટે આ બરમાટાઈ દેખાડવી, તેને ધર્મ કહેવાતા નથી. કપટવ્રત ધારણ કરવાથી અને તેમ કરીને
"Aho Shrutgyanam"
Page #578
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૮ ]
પ્રા. ઉદેશમાલાના ગૂજરાવાદ બીજને છેતરવાથી, ' તું મને કંઇક આપે તે હું ધમ કરુ' એવી લાલસા-તૃષ્ણાથી ગમ થતા નથી, પરંતુ દેવ, અનુષ્ય અને અસુરા સહિત લેકને વિષે માયારહિત હોય, તેને જ કેવલી ભગવતે એ ગમ કહેલા છે. માયાહિત શુદ્ધ હોય તેને જ ધમ થાય છે. માયા સહિત હૈાય, તેને ચરિત્રમ"ના ભેદ થાય છે.
ગીતા અને અગીતાથ એમ સિક્ષુ બે પ્રકારના, ઉપાશ્ચાય, ગાચાર્ય, જ્ઞાનાિ ગુણુરૂપ રનની અધિકતાવાળા, તે નાકિ, ચ શબ્દથી નહિ... કહેલ એવા સ્થાિ ગ્રહણ કરવા. એવા જ્ઞાનાદિ ગુણરૂપ અના ચૈાગથી વસ્તુ-પુરુષવસ્તુ તેને પ્રથમ વિચાર કરવા અને પછી દ્રષ, ક્ષેત્ર, કાળ અને સાવ મા ચારને વિચાર કરવા, અર્થાત્ લાભાલાભના વિચાર કરનારે પ્રથમ વસ્તુને જાણવી નેઇએ. જેમાં ઘણુંા તાલ થાય, તેવુ' કરવું જોઇએ. નહિતર અતિચાર લાગે. (૩૯૨ થી ૩૯૫) તે અતિચાર જ્ઞાન, દાન, ચારિત્રને વિષે લાગે, તેમાં પણ માક્ષ પ્રત્યે ચારિત્રનું અંતર ગ કારણ ઢાવાથી ચારિત્રના અતિચારા કહે છે,-- चरणइयारो दुविहो, मूलगुणे चेव उत्तरगुणे य । मूलगुणे छडाणा, पढमो पुग नवविहो तत्थ ।। ३९६ ॥ सेसुकोसो मज्झिम जहन्नओ वा भवे चउद्धा उ । સન્નથ્થુળડળ વિદ્દો, સઁસા-નામુ અટ્ઠજ્જ ॥ રૂ૧૭ મા जं जयह अगीयत्थो, जं च अगीयत्थनिस्सिओ जयइ । વજ્રાવૈ ય છે, ગળતસંસારિકો દો! રૂ૧૮ । कह उ जयंतो साहू, वट्टावेई य जो उ गच्छं तु । સનમ—નુત્તો દ્ઘોડું, બળતસંસારિકો હોર્ ? ।। ૨૧૨ H
મૂલગુણ અને ઉત્તરગુણ એમ ચાત્રિના બે ભેદ, તેમાં છ સ્થાનકા, પાંચ મહાવ્રતા અને શત્રિભાજનની વિકૃતિરૂપ છ મૂલગુણ અતિચાર, તેમાં પણ પ્રાણાતિપાતવિષચક્રના નવસેરો. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એઈન્દ્રિય ત્રોન્દ્રિય, ચતુિિન્દ્રય, પચેન્દ્રિય, જીવાના રક્ષણ-વિષયક બાકી રહેતા મૃષાવાદ વગેરે પાંચમાં ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકાર અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એવા ચાય પ્રશ્નારા થાય છે. ઉત્તરના અતિચારા અનેક પ્રકારના થાય છે. પિંડ વિશુદ્ધિ આદિ વિષયક તેએ અનેક હેાવાથી, દશન, જ્ઞાન વિષયક આઠ આઠ મતિચારા હોય છે, તેમાં દર્શનમાં નિઃશંતપણું' વગેર, જ્ઞાનમાં કાલ, વિનયાદિક આઠ આચારો છે. ભા દરેક આચારમાં વિપરીત પ્રવૃત્તિ સ'ભવતી હાવાથી સમ્યક્ પ્રવૃત્તિ કરવી. સમ્યગ્ પ્રવૃત્તિની ઈચ્છાવાળાએ જ્ઞાનમાં પ્રયત્ન કરવા જોઇએ, કારણ કે, જ્ઞાન વગરની પ્રવૃત્તિ મહાઅનથ કારી થાય છે. આગળ ભિક્ષુક મગીતા" કહી ગયા, તેમાં અગીતાથ એટલે આગમ-રહસ્યના જાણુ હય, તે સત્ર પ્રકારે અનધિકારી છે. તે દર્શાવતા કહે
"Aho Shrutgyanam"
Page #579
--------------------------------------------------------------------------
________________
ગીતાર્થોની ની શાયુક્ત અનુષ્ઠાન મોક્ષ આપે છે
{ ૫૪૯ ]
કે-અગીતાર્થ સાધુ જે પિતે તપ-ચારિત્રાનુષ્ઠાન કરે છે, અથવા ગીતાર્થની નિશ્રા વગર પોતે ગુરૂપ વતે અગર બીજાને કે મચ્છને વર્તાવવાનો પ્રયત્ન કરે અગીતાર્થ હોય અને ગચ્છનું પાલન કરે, ૪ શwદથી ને અજાણ હોવા છતાં અભિમાનથી ગળોની વ્યાખ્યા સમજાવે, તે પિતે તપ-ચારિત્રમાં પ્રયત્ન કરે, ગચ્છને વતાવે, અને ગ્રન્થની વ્યાખ્યા કરે, તેથી અનંત સંસાર ઉપાર્જન કર-એમ ભગવંતએ કહેલું છે. ગીતાર્થ કે ગીતાર્થની નિશ્રામાં રહીને કરેલું અનુષ્ઠાન મોક્ષફલ આપનાર થાય છે. અહિં શિષ્ય શંકા કરે છે કે-“હે ભગવંત! સંયમયુક્ત સાધુ તપ-સંયમને વિષે યત્ન કરનાર તેમજ ગરછને પ્રવર્તાવનાર તેમજ ગ્રંથને સમજાવનાર હોવા છતાં તેને અનંતસંસારી કેમ કણો ! (૩૦૬ થી ૩૯૯) હવે તેને ઉત્તર કહે છે –
दव्वं खितं कालं, भावं पुरिस पडिसेवणाओ य । नवि जाणइ अग्गीओ, उस्सग्ग-ववाइयं चेव ॥४००॥ जहठिय-दव्वं न याणइ, सच्चित्ताचित्त-मीसियं चेव । कप्पाकप्प च तहा, जुग्गं वा जस्स जं होई ॥४०१॥ जहठिय-खित्त न जाणइ, अद्धाणे जणवए अ जं भणियं । कालं पि अनवि जाणइ, सुभिक्ख-दुभिक्ख जंकप्पं ॥४०२॥ भावे हट्ट-गिलाणं, नवि याणइ गाढऽगाढकप्पं च । साहुअसहु-पुरिसरूवं, वत्थुमवत्थु च नवि जाणे ॥ ४०३॥ पडिसेवणा चउद्धा, आउट्टि-पमायदप्प-कप्पेसु ।
नवि जाणइ अग्गीओ, पच्छित्तं चैव जं तत्थ ॥४०४॥ અગીતાર્થ –આચાર પ્રકલ્પ આદિ ગ્રોના અર્થો ન જાણનાર સાધુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તેમ જ આ પુરુષ અપવાદ સેવવા ગ્ય છે કે કેમ ? આ પુરુષે
વશે કે પરવશે થઈને પા૫ સેવ્યું છે, તે જાતે નથી, અપવાદ એટલે રોગાદિષ્ટ કારણે અપષ સેવવારૂપ અપવાદ અને છતી શક્તિએ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અનુ' ષ્ઠાન કરવું તે ઉત્સર્ગ ઈત્યાદિક જાણતા નથી, તેથી અગીતાર્થમાં જ્ઞાનને અભાવ હેવાથી વિપરીત પ્રવતે કે પ્રવર્તાવે, તેથી કર્મબંધ અને તેથી અને તે સંસાર વધે. આ દ્વારગાથાને સંક્ષેપ અર્થ કહ્યો, હવે તેનાં દરેક પદ સમજાવે છે. અગીતાર્થ યથાસ્થિત દ્રવ્યવરૂપને જાણ નથી, ચિત્ત, અચિત્ત અને મિશ્રદ્રવ્યને પણ ચોક્કસ જાતે નથી, આ વસ્તુ સાધુને કપ્ય છે કે અકય છે, તે પણ જાણતો નથી, અથવા બાલ, ક્ષાનાદિકને ચગ્ય કે અયોગ્ય તે જાણતો નથી.
વળી અગીતાર્થ થથાયિત ક્ષેત્ર એટલે આ ક્ષેત્ર ભદ્રક કે અભદ્ર છે, તે જાતે
"Aho Shrutgyanam
Page #580
--------------------------------------------------------------------------
________________
[ પ પ ]
પ્રા. ઉપલેશમાતાને ગુજરાનવાદ નથી, દ્વર માગવાળા જનપદ-દેશમાં વિહાર કરે, ત્યારે સિદ્ધાંતમાં કહેલ વિધિ જાણતો નથી, સુકાળ-દુષ્કાળ સમયે શું કશ્ય-અક૯ય છે, તે જાણતા નથી, ભાવને વિચાર કરીએ, તે નિરોગી અથવા રોગી તેને શું અપાય કે ન અપાય તે જાણતો નથી, તથા મોટા કારણમાં અને સામાન્ય કારણમાં અમુક જ કરવા લાગ્યું અને ન કરવા થયું તે પણ જાણતો નથી, તથા સમર્થ પુરુષ કે અસમર્થ પુરુષ છે, સુકુમાર છે કે ખડતલ છે, ટેવાએલ છે કે, વગર ટેવાએ છે, આચાર્ય, ઉપાધ્યાય કે સામાન્ય સાધુ છે, તે રૂપ વસ્તુને પણ જાણ નથી, હવે પ્રતિસેવના એટલે નિષિદ્ધ વસ્તુ કરવું તે ચાર પ્રકાર હોય છે. ૧ પાપ જાણીને કરવું તે આકુટ્ટી, ૨ નિદ્રાદિક પ્રમાદ વડે કરવું તે પ્રમાદ, ૩ ૪૫ એટલે ધાવન, વગનાદિક વડે કરવું, ૪ અને કય એટલે સકારણું કરવું. એ ચાર પ્રકારનાં પાપને અગીતાર્થ જાણતા નથી. વળી પ્રાયશ્ચિત્ત-આલોચના તે જાતની પ્રતિસેવનામાં કેટલું પ્રાયશ્ચિત આવે, તે અગીતાર્થ જાણતા નથી. શબદથી પા૫ સેવનારના ભાવતું ઉપક્રમણ કેમ કરવું પ્રાયશ્ચિત્ત. લેવામાં ઉત્સાહિત કેમ કર, તે આગમવચન ન જાણતા હોવાથી તે જાતો નથી. મહામારૂપી બુદ્ધિથી જ સર્વત્ર વતે છે. (૪૦૦ થી ૪૦૪) આગમના જ્ઞાન વગર કંઈ પણ જાણી શકાતું નથી અને પિતાની બુદ્ધિથી કલ્પના કરવી, તે મહામહઅજ્ઞાન વરૂપ છે. તે જણાવનાર અર્થનું અહિં એક દષ્ટાંત અપાય છે –
जह नाम कोइ पुरिसो, नयण-विहूणो अदेस-कुसलों य । તાર્િમીમાસ સભ્યસ છે જ ! इच्छइ य देसियत्तं, कि सो उ समत्थ-देसियत्तस्स ? ।
दुग्गाई अयाणंतो, नयणविहूणो कहं देसे ?।। ४०६ ॥ युग्मम् ॥ મિનિ ટુ, તિવય-વ-વહુ-ળિો |
दव्वाइँ अयाणता, उस्सग्ग-ववाइयं चेव ॥ ४०७ ॥ कह सो जयउ अगीओ? कह वा कुणऊ अगीय-निस्साए ?। कह वा करे उ गज्छ ? सवाल-वुड्ढाउलं सो उ ॥४०८|| सुत्ते य इमं भणियं, अपच्छित्ते य देइ पच्छित्तं । पच्छित्ते अइमत्तं, आसायण तस्स महई उ ॥४०९ ।। आसायण मिच्छत्तं, आसायण-वज्जणा उ सम्म । आसायणा-निमित्तं, कुबइ जीहं च संसारं ॥ ४१० ॥ gણ હોય લઠ્ઠા, ગીર-નયંતરસંડાના ! वट्ठावय गच्छस्स य, जो अ गणं देयगीयस्स ॥४११॥
"Aho Shrutgyanam
Page #581
--------------------------------------------------------------------------
________________
અગીતાથ દીર્ઘ સારી થાય છે
[ ૫૫૧ ) કોઈ નેત્રહિત અંધ પુરુષ માગ ન જાણતા હોય, તે ભયંકર જંગલમાં ભૂલા પડેલા સાર્થને માર્ગ બતાવવાની ઇચ્છા કરે કે, હું તેને માર્ગ બતાવું, પરંતુ માર્ગમાં આવતા ખાડા, ટેકરા ન દેખનાર અંધપરષ તે માગ ભૂલેલાને માર્ગ કેવી રીતે બતાવી શકે? અર્થાત્ તે અસંભવિત છે. તે જ પ્રમાણે શાસ્ત્રના પરમાર્થ ને ન જાણનાર અગીતાર્થ તે નક્કી જિનવચનરૂપી દીપક સમગ્ર ભુવનના પદાર્થને દેખાડનાર હાવાથી ચક્ષુ-તરસાવબોધરૂપ ચક્ષુથી રહિત હોવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ઉત્સર્ગ, અપવાદ વિષયક અનુષ્ઠાન ન જાણનાર બીજાને મોક્ષમાર્ગ કેવી રીતે બતાવી શકે ? ઉપર કહી ગયા તેવા અગીતાર્થ પોતે કેવી રીતે ચારિત્રમાં યતના કરી શકે? અથવા પિતાનું હિત કેવી રીતે સાધી શકે? ગણધર ભગવંતોએ કહેલ શ્રતના અર્થ જેણે જાયા નથી, એવા અગીતાર્થની નિશ્રામાં બાલ, વૃદ્ધ, સાધુ-સમુદાયને ગ૭ તેમ જ પરોણા વગેરેથી યુક્ત ર૭ પોતાનું હિત કેવી રીતે સાધી શકે? અર્થાત્ યથાર્થ ઉપાયને અભાવ હોવાથી વિપરીત પ્રવૃત્તિથી અનર્થ જ કરનાર થાય.
સર્વત્ર અગીતાર્થ અનધિકારી ગણે છે, પોતાની પ્રતિકલ્પનાથી પ્રવર્તનાર અનંતસંસારી થાય છે જ, વળી આ હકીકત સૂત્રમાં જણાવેલી છે કે અગીતાર્થ અપ્રાયશ્ચિત્તમાં પ્રાયશ્ચિત્ત આપે, થોડા અપરાધમાં વધારે આપે અથવા મોટા અપરાષમાં અલપ પ્રાયશ્ચિત્ત આપે, તે અગીતાર્થને જ્ઞાનાદિકની અને જિનાજ્ઞાની વિરાધના રૂપ મટી આશાતના થાય છે. કહેવું છે કે- “અપ્રાયશ્ચિત્તમાં પ્રાયશ્ચિત્ત આપે, પ્રાયશ્ચિત્તમાં અતિઅલ૯૫ પ્રાયશ્ચિત આપે, તે ધમની તીવ્ર આશાતના અને માર્ગ વિરાધક થાય છે. અને એમ થવાથી જિનાજ્ઞાન ભંગ થવાથી સાક્ષાત્ મિથ્યાત્વ અને આશાતના ટાળવાથી તે પ્રગટ સમ્યકત્વ થાય છે. આ કારણે અગીતાર્થ અવિધિથી પ્રવૃત્તિ કરનાર હોવાથી અશાતાના કરવાના કારણે ફિલષ્ટ અને દીર્ઘ સંસાર વધારનાર થાય છે. ઉપસંહાર કરતાં કહે છે. તપ-સંયમ વિષે યતના કરતા એવા અગીતાર્થને પણ પર્વે કહેવા દે લાગે છે, અગીતાર્થની નિશ્રાએ રહેલાને પણ તે દેશે લાગે છે, ગ૭ પ્રવર્તાવનાર અગીતાર્થને એ રે લાગે છે, તેવા અગતાથને આચાર્યપદ કે ગણ સમર્પણ કરનારને પણ પૂર્વોક્ત રે લાગે છે. માટે ગીતાર્થ જ્ઞાનીપુરુ ઉપર મહાન આદર કરવો. (૪૦૫ થી ૪૧૧ ) દ્વાર ગાથાની વ્યાખ્યા કરી, અહીં સુધી એકાંતે અગીતાર્થને આશ્રીને કહ્યું. હવે કંઈક જાણકારને આશ્રીને જણાવે છે –
अबहुस्सुओ तवस्सी. विहरिउकामो अजाणिऊण पहं । अवराह-पय-सयाई, काऊण वि जो न याणेइ ॥४१२॥ देसिय-राइय-सोहिय, चयाइयारे य जो न याणेइ । अविसुद्धस्स न वड्ढइ, गुणसेढी तत्तिया ठाइ ॥४१३॥ युग्मम् ।। अप्पागमो किलिस्सइ, जइवि करेइ अइदुकरं तु तवं । सुंदरखुद्धीइ कयं, बहुयंपि न सुंदरं होई ॥ ४१४ ॥
"Aho Shrutgyanam
Page #582
--------------------------------------------------------------------------
________________
[ ૫૫૨ ]
પ્રા. ઉપશમાવાને નવા अपरिच्छय-सुय-निहसस्स केवलमभिन्न-सुत्तचारिस्स । સબ્યુઝમેળવિ વાં, વાળ વડું વારું ક૨૬ છે.
સમ્યફઋતરહિત હોવાથી મોક્ષમાર્ગને યથાર્થ ન જાણનાર એવો વેચ્છાથી આકરું તપ કરીને શરીર કુશ કરેલું હોય તેવો તપસ્વી સેંકડો અપરાધસ્થાન સેવે છે, તે પણ પોતાને તેની જાણ થતી નથી. દિવસ કે રાત્રિ વિષયક વ્રતવિષયક અતિચાર લાગે તે પણ તે અગીતાર્થ ને ખબર પડતી નથી અને એક વિહાર કરવા ઈછા
ખે છે, તેના ગુણની પરંપરાની વૃદ્ધિ થતી નથી, સારી રીતે પ્રવર્તવા છતાં તેના મુળ હોય તેટલા જ રહે છે, કારણ કે ગુણવાળા ગુરુના સંબંધથી જ ગુણશ્રેણીની વૃદ્ધિ થાય છે. ગીતાર્થ ગુરુના સંબંધ વગર પહેલાની હોય તેટલી જ ગુણશ્રેણી રહે છે. ફિલષ્ટ ચિત્તવાળા એકાકી સાધુ કંઈક જાણકાર હોય, તે પણ ગુણશ્રેણી દૂર થાય છે અને આગળ કહેa અનંતસંસારીપણું પ્રાપ્ત કરે છે. અભ્યશ્રતવાળો કદાપિ માસપણ વગેર દુષ્કર તપ કરતે હેય, પિતાની બુદ્ધિથી એમ માને કે, “હું સુંદર કરું છું, પણ વબુદ્ધિથી કરેલ ઘણું તપ તે સુંદર ગણાતું નથી પરંતુ લોકિકમુનિની માફક અજ્ઞાનથી હણાએલું તે તપ છે. તથા જે સૂત્રની વ્યાખ્યા કરી ન હોય અને સૂત્રમાત્રને અનુસરીને જ તપ-સંયમ કરતા હોય, આગમના અને નિશ્ચય કર્યો ન હિય. સૂત્રની વ્યાખ્યા કરવાથી વિશેષ અર્થની પ્રાપ્તિ થાય છે. એકલા સૂત્રમાત્રથી સૂત્રને યથાર્થ સદ્દભાવ જાણી શકાતો નથી. તે માત્ર સૂત્રની વ્યાખ્યા વગર વર્તન કરનાર સર્વપ્રયત્નથી તપ વગેરે અનુષ્ઠાન કરે, તો તે તપ પંચાગ્નિ સેવાદરૂપ અજ્ઞાન તપમાં ગએલું જાણવું. વિષય-વિભાગ રૂપજ્ઞાનથી હિત હોવાથી, સ્વલ્પાગમાનુસારી હોવાથી, ઉત્ય મંસૂત્રને અપવાદ સૂત્ર સાથે વિરોધ આવતો હોવાથી. કદાચ જે સૂવમાત્ર એ જ કાર્ય કરનાર થાય, તો સૂત્રને અનુયાગ-વ્યાખ્યાનવિધિ નિરર્થક થાય. જે પ્રમાણે સૂત્રમાં જે કંઈ પણ કહેલું હોય અને તેની જો વિચાલણા કરવાની નથી, તે દૃષ્ટિ-પ્રધાનતાવાળા-ગીતાર્થોએ કાલિકસૂત્રો અનુયાગ કેમ જણાવેલ હશે? (૪૧૨ થી ૪૧૫) અહિં દષ્ટાંત કહે છે–
जह दाइयम्मिवि पहे, तस्स विसेसे पहस्सऽयाणंतो । पहिओकिलिस्सइ च्चिय, तह लिंगायार-सुअमित्तो॥४१६॥ कप्पाकप्पं एसणमणेसणं चरण करण-सेह विहिं । પછિવિહિંપ 5, ત્રાસુ સમi iળા पव्यावण-विहिमुठ्ठावणं च अन्जा-विहिं निरवसेसं । उस्सग्ग-ववाय-विहि, अयाणमाणों कह जयउ १॥४१८॥ सीसायरिय-कमेण य. जणेण गहियाई सिप्पसत्थाई । नज्जति बहुविहाई न चक्खुमित्ताणुसरियाई ।। ४१९ ।।
"Aho Shrutgyanam
Page #583
--------------------------------------------------------------------------
________________
ગુરુ ઉપગ્નના હિત જ્ઞાન કલ્યાણકર થતું નથી
जह उज्अमिउं जाणइ, नाणी तव संजमे उवायविऊ । तह चक्खुमित्त - दरिसण- सामायारी न याणंति ॥ ४२० ॥
[ ૫૫૩ }
જેમ કાઇક દિશામાત્રથી જ મામ બતાવે, પરંતુ માત્ર વચ્ચે ચેશાદિકનેા ભય, વચ્ચે કયા કયા બીજા આડા-અવળા માગેડુ જાય છે, તે ન જાણતા હોય, તા જગતમાં પથિક ચાર, ચાપદ, ભૂખ-હાથથી ખેદ પામે છે, તે જ પ્રમાણે રજોહરણુરૂપ ભિ'અ, પેાતાની બુદ્ધિથી કરેલી ક્રિયા અને વિશિષ્ટ અથરહિત સૂત્રમાત્રથી વનારા સાધુ સુગ્રાની જેમ સંસારમાં દુઃખ પામનાર થાય છે. તે જ વાત વિચારે છે,—સાધુને ઉચિત-કલ્પ્ય અાહાર છે—એમ નહિં જાણનાર તેની મૃતના કેવી રીતે કરશે? અથવા ૪૯૫ એટલે માસ૯૫, સ્થવિકલ્પ, જિનકલ્પ વગેરે, એષણા ઘેટલે આહારની ગલેગણા, ગ્રાસેષણા, અહશેષણા તેનાથી વિપરીત અનૈષણા, વ્રતાદિરૂપ ચરણ, પિડવિશુદ્ધિરૂપ કરણ એટલે ચક્ષુ-કરણ નવદીક્ષિત કરવાની વિધિ, પ્રાયશ્ચિત્ત-વેચના વગેરે આપવાની વિધિ, કાને કેવા સોગમાં કેટલી આલેચના કરાવાય ? તેની વિધિ, તે પણ દ્રવ્યાદિક મુદ્દે વિષે અને અાદિ શબ્દથી ક્ષેત્ર, કાળ, ભાવને પણ મહેણુ કરવા. તે શુષ્ણેામાં સુંદર અસુંદરને વિષે જે વિધિ, તેને સમગ્રપણે ન જાણનાર, તથા દીક્ષા આપવાના ક્રમ, વડીદીક્ષાના આલાવા ઉચ્ચાર કરાવવાના વિધિ, સાધ્વીમેને કેમ પ્રવર્તાવવી, સમગ્ર ઉત્સગ -અપવાદ-વિધિ દ્વવ્યાક્રિકની અપેક્ષાએ કમમાગને ન જાણુના-માગમ તેમાં કેવી રીતે યત્તના કરશે માટે જ્ઞાન વિષે મહાન પ્રયત્ન કરવા જોઈએ. જ્ઞાનના અર્થીએ ગુરુમહારાજની ભક્તિ અને બહુમાનથી આશધના કરવી. તેમની પ્રસન્નતા મેળવવી. માત્ર પુસ્તક-પંડિત ન બનવુ. જે માટે કહેલું' છે ફ્રેન્ચ
વળી લૌકિક શિલ્પકળા, ચિત્રકળા, વ્યાદિ થાઓ શિષ્ય અને આચાયના ક્રમે કરીને વિદ્યાએ શીખે છે. એટલે શિષ્ય વિનયપૂર્વક કળાચાદિકને પ્રસન્ન કરીને તેની પાસેથી વિદ્યા ગ્રહણ કરે છે. આવા વિનયના ક્રમથી અનેક પ્રકારનાં શિલ્પાઓ વૈદકશાઓ, વ્યાકરણ, ન્યાય, સાહિત્યશાસ્ત્રો શીખાય છે. ગુરુ પાસેથી વિનય અને વિધિપૂર્ણાંક મેળવેલુ હાય, તે સુંદરજ્ઞાનની કાટીમાં ગણાય છે. પાતાની કલ્પનાથી મહાયું કરેલું નિદાપાત્ર ઠરે છે. જે માટે કહેવુ છે કે ‘ગુરુકુલની ઉપાસના કર્યો મંગરતુ જ્ઞાનનું પરિણામ કેવુ' આવે છે? તા કે, માર પાતાને પાછãા ભાગ કથાડા કરીને નૃત્ય કરે છે, પરંતુ પાત્તાની પુંડ ખુલ્લી થાય છે, તેનું તેને તે વખતે ભાન હાતું નથી. માર કળા કરે, પણ ગુરુની ઉપાસના વગરની કળા ગ્રાસા પામતી નથી, પણ નિદ્વાપાત્ર થાય છે. એટલે નેત્રમાત્રથી જોઇને, ગુરુને વિનય કર્યો વગર વિદ્યા શીખેલી જોવામાં આવતી નથી. પેાતાની મેળે શીખેલાં લોકિકશાસ્ત્રો, કળામા ચેશા પામતાં નથી, તે પછી લેાકેાત્તરશાસ્ત્રની વિદ્યા શિષ્ય અને આચાય ના ક્રમે ઢીને શીખી શકાય છે, અને તે જ ગુરુકુળવાશ્વમાં રી મેળવેલી વિદ્યા, શાસ્ત્રજ્ઞાન પ્રથમાપાત્ર ગણાય છે. તેથી નક્કી થયુ કે વિનયપૂર્વક ગુરુ પાસેથી મેળવેલ જ્ઞાન-
પ.
"Aho Shrutgyanam"
Page #584
--------------------------------------------------------------------------
________________
{ ૫૫૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજશનુવાદ
વાળ તપ-સંયમમાં ઉદ્યમ કરવાનું જાણે છે, જ્ઞાનીઓ સિદ્ધાંતના જ્ઞાનના આધાર તપ-સંયમમાં ઉદ્યમ કરે છે, તે પ્રમાણે તપસ્વી કે સંયમીને દેખવા માત્રથી તેમના તપ-સંયમનાં અનુષ્ઠાન દૂરથી દેખીને શુદ્ધ આચારો જાણી શકાતા નથી. માટે આગમનું જ્ઞાન ગુરુભગવંત પાસેથી વિનય-આદરપૂર્વક ગ્રહણ કરવા પ્રયત્ન કર. તેવું જ જ્ઞાન મિક્ષફલ-દાયક નીવડે છે. (૪૧૬ થી ૪૨૦) આ સાંભળીને કાઈક માત્ર જ્ઞાનનું જ આલંબન પકડી સંતોષ માને, તેને ક્રિયાન્ય જ્ઞાન ફળ વગરનું છે, તે દષ્ટાંત-સહિત સમજાવતા કહે છે –
सिप्पाणि य सत्याणि य, जाणंतोवि न य मुंजइ जो ऊ । તેણં શરું ન મુંગરૂ, રૂમ વનયત કરું નાળ ઝરણા શા-તિ-રિવા, સિંકમ-જુ ગામમિ સતા | निग्गंतूण गणाओ(घराओ)हिंडंति पमाय-रण्णम्मि॥४२२॥ नाणाहिओं वस्तरं, हीणोऽविहु पवयणं पभावंतो । न य दुकरं करंतो, सुट्ठ वि अप्पागमो पुरिसो ॥४२॥ नाणाहियस्स नाणं, पुज्जइ नाणा पवत्तए चरणं । जस्स पुण दुव्ह इकं पि, नत्यि तस पुज्जए काई ? ॥४२४॥ नाणं चरितहीणं, लिंगग्गहणं च दंसणविहीणं ।
संजमहीणं च तवं, जो चरइ निरत्थयं तस्स ॥४२५।। લોકમાં પણ શિપ અને શાસ્ત્રો જે જાણતા હોવા છતાં તેને વ્યવસાય-ઉપચોગ કરતો નથી, તે તેને દ્રવ્યાદિકની પ્રાપ્તિ થતી નથી કે તે દ્વારા ભેગોની પ્રાપ્તિ થતી નથી. તે પ્રમાણે પ્રયત્ન ન કરનાર અનુષ્ઠાન વગરને જ્ઞાની જ્ઞાન હોવા છતાં મોક્ષ-લક્ષણ ફળ મેળવી શકતો નથી. રસ, ઋદ્ધિ અને શાતાગીરવમાં આચાત થએલા પૃથ્વી આદિ છકાય જીવોના રક્ષણ કરવાના ઉત્સાહમાં સીદાતા પ્રમાદી બની ગ૭માંથી બહાર નીકળી વિષય, કષાયરૂપ ચોર અને શ્વાપરોથી આકુલ એવી પ્રમાઇ અટવીમાં ભ્રમણ કરે છે. ત્યાં પછી કઈ સારાદિક કરનાર ન હોવાથી હરાયા જે ૨ખડે છે અને વિષય-કષાયારૂપ શ્વાપોથી ફાડી ખવાય છે. શંકા કરી છે, જે વિશિષ્ટ જ્ઞાની હોય, પરંતુ કંઈક ક્રિયા-રહિત હોય અને જે ઉત્કૃષ્ટી ક્રિયા કરનાર હોય, પરંતુ કંઈક જ્ઞાનહીન હોય–આ બેમાં કેવું ચડિયાતા છે? તેવી શંકાના સમાધાન કરતાં કહે છે. જે જ્ઞાનાવિક છે, તે ચારિત્રક્રિયાએ હીન હોય, તે પણ વાઇ કરવામાં, વ્યાખ્યાનવિધિમાં સવંશશાસનની પ્રભાવના કરનાર હોય છે, તે શ્રેષ્ઠ ગણાય છે, પરંતુ માક્ષક્ષપણુ વગેરે આકરા તપ કરનાર કે દુષ્ક ચારિત્ર પાળના અપહૃતવાળે પુરુષ ચડિયાતું નથી. જેનામાં અધિક જ્ઞાન હોય છે, તેનું જ્ઞાન
"Aho Shrutgyanam"
Page #585
--------------------------------------------------------------------------
________________
રાન-ક્રિયાની પ૨૫૫૨ સાપેક્ષતા
[ ૫૫૫ ] પૂજાય છે, જ્ઞાનથી ચારિત્રમાં સુંદર પ્રવૃત્તિ કરી શકાય છે, પરંતુ જ્ઞાન કે ચારિત્ર એમાંથી એકેય જેનામાં નથી, તે પુરુષનું શું પૂજાય ? આથી વ્યવહારથી ચારિત્ર
હત જ્ઞાન હોય, પરંતુ જ્ઞાનરહિત ચારિત્ર ન હોય, હેતુને અભાવ હોવાથી, અજ્ઞાની રાનીની નિશ્રાએ રહે, તે તેનું ચારિત્ર માનેલું છે. આ કારણે જ્ઞાનહીનમાં બંનેને અભાવ છે—એમ જણાવે છે. પરમાર્થથી વિચારીએ, તે જ્ઞાન અને ક્રિયા પરસ્પર કબીજા સાપેક્ષપણે રહેલા છે અને એકબીજાનાં પૂરક છે. માટે બનેથી હિતમાં અકિંચિત કરવાપણું જણાવે છે. ચારિત્રહીન જ્ઞાન, સમ્યકત્વ વગર હરણાદિ વેષ કાણ કરો, અને સંયમહીન તપ કરે, તે મફલની અપેક્ષાએ નિરર્થક થાય છે. (૪૨૧ થી ૪૨૫) તેમાં ચારિત્રરહિત જ્ઞાન કેમ નિરર્થક છે ? તે દષ્ટાંતથી કહે છે –
जहा खरो चंदण-भारवाही, भारस्स भागी न हु चंदणस्स। एवं खु नाणी चरणेण हीणो,नाणस्स भागी न हु सुग्गईए॥४२६॥ संपागड-पडिसेवी. काएसु वएसु जो न उज्जमई । पवयण-पाडणपरमो, सम्मत्तं कोमलं पेल वं तस्स ॥४२७॥ चरण करण-परिहीणो, जइ वि तवं चरइ सुठु अइगुरु । सो तिल्लं व किणतो, कंसियबुद्दो मुणेयचो ॥४२८॥ छज्जीव-निकाय-महन्वयाण परिपालणाइ जइधम्मो । जइ पुण ताइँन रक्खइ, भणाहिको नाम सो धम्मो? ॥४२९।। छज्जीवनिकाय-दया-विवन्जिओ नेव दिक्खिओ न गिही।
जइधम्माओ चुक्को, चुक्कइ गिहि-दाणधम्माओ ॥४३०॥ બાવનાચંદન ચરખા ઉત્તમ કાઠભાર વહન કરનાર ગધેડે માત્ર ભારવહન કરવા ભાગીદાર થાય છે, પરંતુ તે ચંદનના વિલેપન, શીતળતા આદિક ગુણે પામી શકતો નથી, એ પ્રમાણે ચારિત્ર-હિત જ્ઞાની જ્ઞાન માત્રનો ભાગીદાર બને છે, પરંતુ સદગતિ અને મોક્ષલક્ષણ ફળ પામનાર બનતું નથી, જ્ઞાન માત્રથી આઅવે રોકાતા નથી કે સંવર થતો નથી, શાસ્ત્રમાં નિષેધેલા આચરણને લોકસમક્ષ પ્રગટપણે સેવનાર, છકાયના પાલનમાં અને પાંચ મહાવ્રતના રક્ષણમાં જે ઉદ્યમ કરતો નથી અને તેમાં પ્રમાદ સેવે છે, તેમ જ શાસનની લઘુતા-અપભ્રાજના કરવાનાં કાર્યો કરે છે, તેનું મહત્વ અસાર જાણવું–અર્થાત તે મિથ્યાત્વમાં વતે છે. ત્યારે સંયમશહિત તપસ્યામાં કયા દેવ છે? તે કહે છે– મહાવ્રતોના આચરણથી હિત તેમ જ આહારશુદ્ધિ ન કરનાર, પ્રતિક્રમણ, પડિલેહણાદિક કણસિત્તરી હિત કે ચાર માસાદિકરૂપ આકરું તપ કરે, પરંતુ તે આરીસા ઉપર તેલ ગ્રહણ કરી તેના માહામાં તલ ભરીને આરી આપે છે. પણ માપીને તેલ લેતું નથી, તેવા બાદ્ નામના
"Aho Shrutgyanam
Page #586
--------------------------------------------------------------------------
________________
૫૫૬ ]
પ્રા. ઉપદેશમાહાને ગુજરાતવાદ ગામડિયા ચરખે ગમાર માનવો કે, જે ઘણું આપીને અ૫ પાછું લે છે. તે આ પ્રમાણે– ચારિત્રની છેડી શિથિલતા બદલામાં પ્રમાદિમુનિ ઘણું તપ હારી જાય છે.
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયર, વનસ્પતિ અને બસ એમ છકાયના જીવન જયણાથી રક્ષણ તેમ જ પ્રાણાતિપાત-વિરમણ વગેરે પાંચ મહાવ્રતનું સાસ રીતે પાલન કરવાથી યતિધર્મ કહેવાય છે, પરંતુ છ જવનિકાય અને મહાવ્રતનું રહા, ન કર, તે હે શિષ્ય! તેને ધમ કેવી રીતે કહેવાય? અથત તેના રક્ષણ વગર ધર્મ ન કહેવાય. છ જવનિકાય જીવોની દયા વગર વેવારી દીક્ષિત-સાધુ કહેવાય નહિં, તેમ જ મસ્તક મુંડાવેલ હેવાથી જેહરણ -વેષ ધારણ કરેલ હોવાથી ગૃહસ્થ પણ ગણાય નહિં, તે સાધુધર્મથી ચૂકો અને તેવા શિથિલાચારી પાસેથી સુસાઇને કંઈ લેવું ક૯પતું નથી. ગૃહસ્થપણાના દાનમથી પણ તે વંચિત રહે છે. નથી સાધુધર્મમાં, નથી ગૃહસ્થામમાં. છ જવનિકાય જુદું ગ્રહણ કરવાથી તેનું રક્ષણ કરવું તે પ્રધાનમ છે. (૪૨૬ થી ૪૩૦) શંકા કરી છે, જે જેટ કરશે, તેટલે ધર્મ તેને થશે, સંપૂર્ણ ગુણ મેળવવા દુર્લભ છે, તેના સમાધાનમાં કહે છે કે ગૃહસ્થને તે વાત ઘટે છે. કારણ કે, તેના વડે તેવા અનેક ભાંગાવાળા છે, પરંતુ સાધુને તે શવવિરતિ કવીકારેલી હોવાથી તેમ હોતું નથી. તે માટે કહે છે –
सव्वाओगे जह कोइ, अमच्चो नरवहस्स वित्तणं । શાળા- પાવ૬, વહ-ધન-ધ્યાન જરૂ तह छकाय-महव्वय-सव्वनिवित्तीउ गिव्हिऊण जई । સમરિ વિહંતો, સમજ-mો સૂઇ વોર્દૂિ ગજરૂરા तो हयबोही य पच्छा, कयावराहाणुसरिसमियममियं । पुण विभवोअहि-पडिओ, भमई जरा-मरण-दुग्गम्मि ।।४३३॥ વચાsi a, ago નાના--રિ ! तईया तस्स परेसु, अणुकंपा नस्थि जीवेसु ॥४३४ ॥ छक्कायरिऊण अस्संजयाण लिंगावसेस मित्ताणं ।
बहुअस्संजम-पवहो, खारो मईलेई सुठुअरं ॥ ४३५ ॥ જેમ કોઈ પ્રધાન તેવી રાજાની કૃપા થવાના કારણે રાજયના સર્વ અધિકાર મેળવીને પછી જે તે રાજાની આજ્ઞાને ભંગ કરનાર થાય, તો તે પથને માર ખાનાર, દોરડાથી બંધન તેમ જ વજનનું અપહરણ અને કદાચ મરણની દિશા પછે. તે પ્રમાણે છાયજીનું રક્ષણ, મહાવ્રત-પાલન કરવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરીને સાધુ એક પણ કાયા કે વ્રતની વિરાધના કરનાર, ઈન્દ્રાદિકના રાજા જેવા જિનેશ્વર
"Aho Shrutgyanam
Page #587
--------------------------------------------------------------------------
________________
પરલોક વિરુદ્ધ કાર્ય કરનારને દૂરથી ત્યાગ કરે
[ પપ૭ ]
ભગવંતના ધર્મની પ્રાપ્તિરૂપ બાધિનો નાશ કરે છે. ભવાંતરમાં પ્રભુશાસન મળવું હતંભ થાય છે. ત્યારપછી નાશ પામેલ રાધિવાબો આગળ કરેલ અપરાધ સરખા અનંતા સંસારમુદ્રમાં પટકાય છે અને જન્માદિથી પરિપૂર ભયંકર
એને અનુભવ કરે છે. વળી આ લોકમાં પણ પોતાનો અને બીજાને અપકારી થાય છે. જ્યારે આ નિભાગીને પિતાનાં જ્ઞાન, દર્શન અને ચારિત્રને ત્યાગ કર્યા, પછી તેને બીજા જીવો ઉપર અનુકંપા હતી જ નથી. કહેલું છે કે, “પાર-વિરુદ્ધ કાર્ય કરનારને તે દૂરથી જ ત્યાગ કરે. જે પોતાના આત્માનું હિત સાધતા નથી, તે બીજાનું હિત કેવી રીતે કરી શકે ? આ જ વાત કંઇક વિશેષતાથી કહે છે- એ કાયના અને શત્રુ એટલે તેની વિરાધના કરનાર મન, વચન, કાયાના ચાને ગોપવેલા નથી, પણ મોકળા મૂકેલા છે, માત્ર હરણ અને વેષ ધારી શખેલા છે અને અસંયમનાં ઘણું કાર્ય કરતા હોવાથી પાપ-સમૂહ એકઠાં કરે છે, તે પાપરૂપ ક્ષાર તેઓને અતિશય મલિન કરે છે. તલના છોડની ભરમ તે ક્ષાર કહેવાય. કેટલાક ક્ષાર વસ્ત્રાદિકને બાળી મલિન કરે છે, તેમ પાપસમૂહ પણ જીવને મલિન કરે છે. (૪૩૧ થી ૪૩૫) ભગવંતના વયોગમાં પાપનો સંબંધ કેવી રીતે ઘટે? એમ ભદ્રિક બુદ્ધિવાળા વિચાર, તેને સમજાવતા કહે છે
कि लिंगमिहरी-धारणेण कज्जम्मि अट्टिए ठाणे । राया न होई सयमेव, धारयं चामराडौंवे ॥ ४३६ ॥ जो सुत्तत्थ-विणिच्छिय-कथागमो मूल-उत्तरगुणोहं । उव्वहई सयाऽखलिओ, सो लिक्खईसाहुलिक्वम्मि॥४३७॥ बहुदोस-संकिलिट्ठो, नवरं मईलेई चंचल-सहावो । सुट्ठ वि वायामितो, कायं न करेई किंचि गुणं ॥४३८॥ केसि चि वरं मरणं, जीवियमन्नेसिमुभयमन्नेति । ददुरदेविच्छाए, अहियं केसि चि उभयं पि ॥४३९॥ હિંદર ૫ વરહો. કિં ફૂલ્ય હો હો .
कस्स वि दुणि वि लोगा, दोवि हया कस्सई लोगा।।४४०॥ હાથી, ઘોડા, સન્યથી હિત, રાજ્યના કાર્ય ન ભાળનાર, માત્ર ચામર, છગના આડંબર કરવા માત્રથી રાજી થઈ શકતો નથી, તેમ સંયમનાં અનુષ્ઠાનથી હિત માત્ર વેવ પહેરવાથી કે તેને આડંબર કરવા માત્રથી સાધુ થઈ શકતા નથી, પરંતુ વિહિત સંપૂર્ણ સંયમના અનુષ્ઠાનોનું સેવન કરવાથી સાધુ કહેવાય. તથા શ્રતનો ચાર ભણીને જેણે સૂત્ર અને અર્થનો યથાર્થ નિશ્ચય કર્યો છે અને આમને અનુસરીને જ સર્વ પ્રવૃત્તિ કરનારા છે, તેમ જ નિરતિચાર મૂળ અને ઉત્તર ગુના
"Aho Shrutgyanam
Page #588
--------------------------------------------------------------------------
________________
[ ૫૫૮ ]
પ્રા. ૦૫શમાહામા ગુર્જશનુવાદ સમૂહને હમેશાં જીવિતને અંત સુધી અખલિતપણે વહન કરે છે, તેને સાધુઓની ગણનામાં રેખા અપાય છે, બીજાને નહિં. માટે જ જણાવે છે કે– અજ્ઞાન, કલાદિ કવાથના અનેક દેશી ફિલષ્ટ ચિત્તવાળા અને વિષયાદિક સેવન કરવામાં ચંચળ ચિત્તવાળા, ઘણા પરિષઠાદિ સહન કરવા છતાં પણ તે કાયાથી કર્મક્ષય વગેરે કંઈ પણ ગુણ મેળવી શકતે નથી. બહુકે પિતાના આત્માને મલિન કરે છે. ત્યારે સમ્યગું અનુષ્ઠાન ન કરનાર મૃત્યુ પામવું? ના, એમ પણ ન કરવું. ગુણવંતનું મરણ પશુ કલ્યાણ માટે થાય છે. તે માટે કહે છે –
દશંક દેવની ઈચછાના દષ્ટાંત કેટલાક માણ સારું છે, કેટલાકનું જીવિત સારું છે, કેટલાકના બંને સારું છે અને કેટલાકના બંને અશુભ છે. કેટલાકને પરલેક, બીજાને વળી અહિં આ લેક હિતકારી લાગે છે, કેટલાકને આ અને પરલોક બંને હિતકારક લાગે છે, કેટલાકે પિતાના અશુભકમથી બંને લોક વિનાશ કર્યો. (૪૩૬ થી ૪૪૦) દરાંક દેવનું કથાનક કહે છે – ત્રેસઠ નર-વૈડૂર્યને શલાકા અંકુરને ઉત્પન્ન કરનાર ભારતક્ષેત્રમાં મધ નામને માટે દેશ હતું. જેમાં કુકડા ઉડીને ૨ પગ મૂકે, તેટલે ફર ગામો હતાં, ધાન્ય અને ધનથી ભરપૂર ગામડાંએ. હતાં. જ્યાં આગળ એ એક કેશે ગીચ પત્રવાળા વૃક્ષોથી વિરાજમાન એવી નદીઓ વહેતી હતી. વળી જ્યાં આગળ ગામો સવારથી, સરોવર કમળનાં વનોથી, કમળવને પદ્મકમળના સમૂહથી અને પદ્મકમળો ભ્રમર સમુદાયથી શોભતા હતા. ત્યાં લેકમાં પ્રસિદ્ધ કિલા ઉપર રહેલા શિખરોથી શોભાયમાન રાજગૃહ નામનું નગર હતું. જયાં આગળ વૈરાગ્યરસવાળા, સાષિબીજથી ભરપૂર એવા મુનિવરો તથા નારંગી અને બીજા રસથી ભરપૂર સારા પાકેલા બીજાના ફળવાળા, ક્રીડા કરવાનાં ઉત્તમ ઉદ્યાને હતાં. જે નગરમાં જાય અને બંધ રમવાના પાસાથી થતું હતું, “મા” શબ્દને પ્રચાર માત્ર સોગઠાની રમતમાં હતું, હમેશાં વિપત્તિઓ શત્રુઓને અને શત્રુન્યનું આક્રમણ ત્યાં ન હતું, પરંતુ કaષાર્થ હોવાથી ચક્રવાક પક્ષીની આ ક્રાતિ એટલે પગલાં જળમાં પડતાં હતાં. ઉંચા મહેલના શિખર ઉપર રહેલી સ્ત્રીઓના મુખરૂપ ચન્દ્રને તે રાહુ ગમવા માટે તૈયાર થયા, પણ કલંકની નિશાનીથી પૂનમના ચન્દ્રને ઓળખી શકયે, ત્યાં અભિમાની શત્રુ રાજાના મનમત્ત હાથીના કુંભસ્થળને ભેદનાર એવા ખગને ધારણ કરનાર સજજન-શિરોમણિ પ્રસિદ્ધ વરૂપવાનું શ્રેવિક નામનો રાજા હતો. નજીકમાં મેક્ષવામી એવા વીર ભગવંતને જે પ્રણામ કરવાના ઘસારાના બાનાથી પરમાતમાની આજ્ઞાના ચિહ્નતિલકને કપાળમાં ધારણ કરતો હતે. જેણે અભ્યદય પમાડનારી એવી ક્ષાયિકદષ્ટિ અથવા ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કર્યું છે અને આવતી ચોવીશીમાં પ્રથમ તીર્થંકર થશે.
જે રાજાની સેનાનો પડાવ હાથીઓને પણ ફેકી દે, તેવા વીર પુરુષવાળો અગતા અને કેપ કરનાર હતું, તેમ જ શત્રુરાજાની એને સમૂહ પણ કેરડાના
"Aho Shrutgyanam
Page #589
--------------------------------------------------------------------------
________________
રાંક દેવનું કથાના
[ પય* ]
પુષ્પાની માળાને વાચ્છુ કરનાર અને નાની કળીઓના ઉપયાગ કરનાર થયા હતા. કારણ કે વિધવાઓ થઈ હતી. માટા યુદ્ધવાજિંત્ર અને પડહાના શબ્દો સાંભળીને અશરણુ એવા ચન્નુ-સમુદાય એકદમ લાડ ચડી છે એટલે શ્રેણિક રાજાના શત્રુ સમુદાયા ખભા ઉપર ત્રણ કારારૂપ યજ્ઞોપવીત શખી, વળી ફ્રાન ઉપર ભાંગેલી કાડી આંધી, ભાંગી ગએલા કાંઠાવાળા ઠીબડામાં રૂક્ષભિક્ષા માગવા લાગ્યા, ગળા ઉપર કુહાડી સ્થાપન કરી વિવિધ પ્રકારના વેષ ધારણ કરવાના માનાથી શ્રેણિકાનનું શરણુ અ'ગીકાર કરતા હતા.
તે શ્રેણિકરાજાને સૌન્દર્યના અપૂર્વ સ્થાનરૂપ, શેાબાના સમુદ્ર, બુદ્ધિના ભંડાર શ્રેષ્ઠીની પુત્રી સુનન્હા નામની પ્રથમ પત્ની હતી. જેના રૂપ સમાન બીજી કાઈ ઓ નથી, એવી ચલણા નામની બીજી પત્ની હતી. અક્ષયકુમાર નામના બુદ્ધિશાળી એવા સુનન્દાને પુત્ર હતા. તેનામાં સામ, ભેદ વગેરે પ્રકારની નીતિ અને ચાર પ્રકારની બુદ્ધિ હતી. વર્ષમાં નાના હોવા છતાં લાફ્રામાં દાક્ષિણ્ય આદિ ગુણે હાવાથી માટી ગણાતા હતા. ચન્દ્રની સરખી ઉજ્જવળ મનહર કાન્તિ સરખી જેની કીર્તિ ચારે દિશામાં ઝળકતી હતી. જાણે કપૂર સમૂહના આભૂષાથી મનહર ઓ શેલે તેમ અભયકુમારની ઉજજ્વલ કીતિથી દિશાએ શેાલતી હતી. જેની બુદ્ધિ ધમ કાય માં કઠોર વ્યસનવાળી હતી, પરાપારમાં પ્રૌઢ, દુજનની ચેષ્ટાની બાબતમાં ખુઠ્ઠી, બીજાના સ’કટમાં ખેદવાળી, શુÌાના સંગ્રહમાં ઉત્સુકતાવાળી, બુદ્ધિશાળીઓને પ્રભાવિત કરવામાં સ્વીિ બુદ્ધિ હતી. જેની આવા પ્રકારની બુદ્ધિ હોય, તે કયા . સુંદર-મનવાળા ચતુર પુરુષને પ્રશંસા કરવા લાયક ન હોય ? તેનામાં સવગુદે રહેલા છે, એમ જાણીને તેને રાજ્યના સર્વાધિકાર પદે સ્થાપન કર્યાં, સુંદર શ્રાવકધમ ના મમને જાણનાર એવા તેણે તે રાજ્યનું પાલન કર્યું.
ઢાઇક સમયે દેવા અને અસુરાથી નમસ્કાર કરાએલા, કેવળજ્ઞાનથી સમગ્ર લેાકાલેાકને દેખતા મહાવીર ભગવત ત્યાં પધાર્યો. તેમનું આગમન સાંભળીને શ્રેણિકરાજા તેમના ચરણુ-કમળમાં વંદન કરવા માટે દેવાધિદેવ પાસે ગયા. એટલે કેટલાક ખીજા શાએ ભગવંતની ભક્તિથી, કેટલાક અનુવૃત્તિથી, કેટલાક આશ્ચય દેખવા માટે સર્વજ્ઞ ભગવંતનાં દર્શન કરવા ગયા. તે અવે પદામાં પાતપાત્તાને ચાગ્ય સ્થાનમાં મેઠા, એટલે ભગવતે ગભીર ખીર વાણીથી દેશના શરૂ કરી, જેમ દેવામાં ઇન્દ્ર, રાજાએમાં ચઢી, મૃગલાઓમાં સિદ્ધ ઉત્તમ ગણાય છે તેમ દુર્લભ મનુષ્યભવ પામીને જે દુબુદ્ધિવાળા મનુષ્ય ક્રમ કરવામાં પ્રમાદ કરે છે, તે ખિચાશ સુંદર માદા હોવા છતાં ભૂખથી કુળ થએલી કુક્ષિવાળા મરી જાય છે. શેરડીના રસમાંથી સાકર, 'િમાંથી માખણ સાર ગ્રહણુ કરાય છે, તેમ મનુષ્યજન્મના કઈ પણ સાર હાય તે શ્વમ એ જ સાર છે, માટે તેને ગ્રહણ કરી. રાજ્ય, હાથી, ઘેાડા તેમ જ બીજી 'ઘણુ' હાય, પર ંતુ તે સ` એકદમ ચાલ્યા જવાના સ્વભાવવાળુ છે, માટે હિત-પ્રાપ્તિ
"Aho Shrutgyanam"
Page #590
--------------------------------------------------------------------------
________________
[ પ ]
પ્રા. ઉપદેશમાલામો ગુજરાતના માટે ઉતાવળા બને. વિશ્વના કાર્યોનું પ્રથમ કારણ એવું લોકોનું જીવિત મનહર
ના ચપળ કટાક્ષ સરખું ચપળ છે. વનિતા-વર્ગના નેત્રને આનન્દ આપનાર યોવન મોન્મત્ત હાથીના પ્રચંડ કર્વતાલ સમાન ચંચળ છે. સમગ્ર પૃવીમંડળની એકછત્રવાળી જ્યલક્ષ્મી પણ સખત પવનના ઝપાટાથી કંપતા પહલવના સરખી અસ્થિર છે. બીજાને ઉપકાર કરી શકાય તેવા ઈષ્ટપદની પ્રાપ્તિ, વેગપૂર્વક ઉછળી રહેલા ઊંચા વિચિત્ર રચનાવાળા મોજ ની જેમ નાશ પામનારી છે.
અને વ્યગમન કરાવનાર એવી ભેગ-આમરી પવનની લહેરથી ફરકતી. જવાના અન્તભાગ સરખી અસ્થિર છે. ભૂખ, તરસ, આપત્તિ, આષિ, શરીરવ્યાધિથી પીડાએલ આ સમગ્રલોક પણ ઠદ્ધિ અને શોક-શલ્યથી વ્યાકુળ બની ગયા છે. અત્યન્ત અયાર એવા આ સંસારમાં પુરુષોએ સર્વથા ધર્મકાર્ય એક જ કરવું યુક્ત છે. માટે કર્મથી સર્વથા મુક્ત થવું હોય, તે તેને શ્રેષ્ઠ ઉપાય માત્ર ધર્મ જ છે, તે ધર્મના બે પ્રકાર કહેલા છે. એક મુનિલમ અને બીજો શ્રાવકધર્મ, તેમાં યુનિકર્મ ક્ષમા વગેરે દશ પ્રકારનો કહે છે. શ્રાવકધર્મ અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાત્રતરૂપ બાર પ્રકારનો છે. તે બંને પd વિસ્તારથી વરૂપ સમજાવ્યું. ચાલુ દેશનામાં પરુઝરતા કુષ્ઠરોગવાળાનું રૂપ ધારણ કરનાર શ્રેણિક રાજાને શ્રમ ઉત્પન્ન કરાવનાર એક દેવતા આવ્યા, પ્રભુને નમસ્કાર કરી તેમની આગળ બેઠે. પ્રભુની ભકિતથી તે રોમાંચિત થવા દેવે ગાશીષચંદન વડે કરીને ભગવંતના ચરણે જેમ તેમ લેપ કર્યો. નજીકમાં બેઠેલ શ્રેણિકે આ સર્વ રેખ્યું અને મનમાં ચિંતવવા લાગે કે, આ કાઈ પાપી સ્વામીના ચબુને રસી પડે છે. રાષથી રાણાયમાન થએલા માનસવાળા શ્રેણિક વિચારવા લાગ્યા કે, “આ પાપી કેટલું પ્રત્યક્ષ અક્ષમ્ય ભગવંતની આશાતના કરી રહ્યો છે. જે ભગવંત સર્વને પૂજ્ય છે. વિશ્વના સર્વ રાજાઓને વંદનીય છે, તેમને આ મૂખ પરુથી વિલેપન કરે છે. “પશબવ પામતા ગુરુને દેખીને જેઓ નિરાકુલ બસી હે છે, તેવા પાપકર્મી પ્રાણીઓને જન્મ ન થાઓ” માટે તરવાર ખેંચીને ખાશ હરતથી જ તેને હણી નાખું, અથવા તો ત્રિકનાથ સમક્ષ અત્યારે આમ કરવું યુક્ત નથી. જે જિનેશ્વરના સાંનિધ્ધમાં મારી, વશક્તિ ઉપદ્રો અને સર્વ પાપે જહદી દૂર ચાલ્યા જાય છે. માટે આ પાપી જ્યારે આ સ્થાનથી જેટલામાં બહાર જાય, ત્યારે પાપરૂપ વિષવૃક્ષનું ફળ તેને બતાવું.
તે સમયે ટીવી૨ભગવંતને અહિં છીંક આવી. તે સાંભળીને પેલે કુકી, તમે મૃત્યુ પામો” એવું વચન બોલ્યો, જયારે ત્યાં શ્રેષિકે છીંક ખાધી, એટલે તેને કહ્યું કે, “હે રાજન ! “તમે જીવતા રહે.” અભયે છીંક ખાધી, એટલે તેને “મરા કે જીવો” એમ કહ્યું. તે જ સમયે કાલસૌરિકે છીંક ખાધી, ત્યારે તેને “જીવ નહીં અને મા નહિ – એમ નિષ્ફર વચનથી કુષ્ઠીએ કહ્યું. તીર્થકર ભગવતે છીં ખાધી, તે ક્ષણે “મરી જાવ' એમ કહેલ, તે વચનથી અતિÀધ પામેલા રાજાએ
"Aho Shrutgyanam
Page #591
--------------------------------------------------------------------------
________________
હુંશક દેવનું દષ્ટાન્ત
[ ૫૬૧ ) પિતાના સૈનિકને સૂચના કરી કે, આ સ્થાનથી હઠતાં જ તમારે આ કુઠીને પકડી લેવો. ધર્મોપદેશ પૂર્ણ થયે, એટલે તે ક થયે, ભગવંતને નમસ્કાર કરીને બહાર નીકળે, એટલે સૈનિકો તેની પાછળ ઉતાવળા ઉતાવળા પકડવા દોડયા. (૫૦) પોતાની પાછળ તરવાર ઉગામેલ સૈનિકોને દેખીને તેને આશ્ચર્યભૂત કરવા માટે દેવરૂપ કિર્થીને આકાશમાં ઉડયા. ભેઠા પડેલા વહાન મુખવાળા તે સૈનિકે પ૨૫૨ એકબીજાને જોતા બોલવા લાગ્યા કે, શું આ કોઈ ઈન્દ્રજાળ હશે કે શું? આ હકીકત એણિકરાજાને નિવેદન કરી કે, “હે વામીતે કઢિયે તે સુંદર રૂપ કરી દેવ થઈ આકાશમાં ચાલ્યા ગયે. આ આશ્ચર્ય સાંભળીને વિકસિત મુખકમળવા રાજ જગwભુને પૂછવા લાગ્યો કે, “હે ભવામિન્ ! તે કેઢિયા કા હતો? તે કહે. રાટ મસ્તકના મુગટમાં વહેલ માષિની શભા સરખા જિનેન્દ્ર ભગવતે કહ્યું કે, હે રાજન્ ! તે કુઠી ન હતું, પણ દેવ હતે. મસ્તક ઉપર હસ્તકમળની અંજલિ જોડીને રાજાએ કહ્યું કે, “પહેલાં આ કેવું હતું અને હે દેવ ! કયા કારણથી આ દેવ. થયો? કયા નિમિત્તથી તે આપના ચરણ પાસે બેઠો અને અતિશય આકશ કોઢ, રોગ અને રસીનો ભ્રમ કેમ ઉત્પન્ન કર્યો ? હે દેવાધિદેવ ! મારા ઉપર કૃપા કરીને. કહો કે, તેણે “મરી જાવ” તેવું જૂ ડું વચન શા માટે કહ્યું ત્યારે ત્રણ લેકમાં તિલક સમાન ભગવતે કહ્યું કે, “હે શ્રેષિક ! આ સર્વ આશ્ચર્યચર્યાનું એક કારણ છે, તે સાંભળ.
શ્રેષ્ઠ નગરા, ગામો અને ગોકુલો વગેરેથી આકુલ, લક્ષમીનું સ્થાન પ્રસિદ્ધ એ. વસ્ત્ર નામનો દેશ છે. અનેક પુણ્યશાળી વેકથી પરિવરેલી કુબેરની નગરી સમાન મોટી સંપત્તિઓના સ્થાનરૂપ પવિત્ર એવી ત્યાં કૌશામ્બી નામથી નગરી હતી. દેવમંદિરની માટી દવા માણિકથની ઘુઘરીના શઇના બાનાની યશસ્વીઓનો જાણે ઉજજવલ યશ ગાતો હતો. જે નગરીમાં શ્વેતામ્બર ભિક્ષુકો તથા હંમેશાં બ્રાહા બાળકોને રૂચિકર દ, વળી વિશેષે કરીને જેમને હાથમાં હચિતરૂપે રજોહરણ છે એવા શ્વેતસાધુગો, હંમેશાં જ્યાં ઉત્તરસંગથી સુંદર એવા પવિત્ર માણસને ઉચિત એવા શ્રાવકો તથા શ્રેષ્ઠ આભૂષણથી સુંદર એવી વેશ્યાઓ કુબેરની સ્ત્રીઓ ઉત્તર દિશાના પગથી શોભતી ચારે બાજુ દેખાતી હતી,
નમન કરતા રાજાઓની મતક શ્રેણીથી જેના ચરણ પૂજાએલા છે, એ પાપહિત શતાનિક નામનો ત્યાં રાજા હતા. તે નગરના મહેલની અગાસીઓમાં ઉત્તમ રિઝરન અને લાલરટન હતાં, તે જાણે દાડિમના બીજના ઢગલા માનીને, નિમલ સુક્તાફળને સવચ્છ જળબિન્દુનો માનીને મરકત મણિના ટૂકડાઓને મગ અને અડદની અલીગો સમજી સમજીને ભોળા ચકલા, પોપટ, મેના, મોર, કોયલ વગેરે પક્ષીઓ ચ, ચણવા આવ્યા, પરંતુ તે ધાન્યાદિકને સ્વાદ પ્રાપ્ત ન થવાથી પિતાની મૂર્ખતા હણ ખેદ પામવા લાગ્યા.
૭૧
"Aho Shrutgyanam
Page #592
--------------------------------------------------------------------------
________________
૧ પ૬૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગુરૂવાર
તે નગરીમાં શિંગડા વગરના બળદ સરખે અજ્ઞ, ગાયત્રી પણ ન ભણેલે એ શેડુક નામનો એક વિપ્ર હતો. બ્રાહ્મણોને પ્રાર્થના કરવી તે તો જન્મથી જ સવભાવથી સિદ્ધ હોય છે, પરંતુ આ સેક નાગરિકે આગળ કેમ પ્રાર્થના કરવી, તે પણ જાતે ન હતો. આ પ્રમાણે હમેશાં નિશ્ચમી જીવન પસાર કરતે હતું અને કઈ પ્રકાર તેની ભાર્યા જન સામગ્રી ઉપાર્જન કરતી હતી. બ્રાહ્મણી ગર્ભવતી થઈ, ત્યારે સત્તા વગરના પતિને કેાઈ સમયે ઠપકો આપતાં કહ્યું કે, “હે મૂર્ખશેખર ! હવે માર ઔષધ, ઘી વગેરેની જરૂર પડશે અને તું તે તદ્દન નિશ્ચિત આળસુ બેસી રહેલ છે, તો કંઈ પણ ન ઉપાર્જન કર. મારા દેહની ખાતર કંઈ પણ બુદ્ધિાભવને ઉપયોગ કરીને લાંબાકાળે ધન ઉપાર્જન કરવાનો કંઈક પ્રયત્ન કર. ત્યારે પત્નીને બે હાથ નડી અંજલિ કરવા પૂર્વક કહેવા લાગ્યો કે, “હે પ્રાણુસ્વામિનિ ! તારી કૃપાથી
ન ઉપાર્જન કરવાને કઈ પ્રકાર હું શિખ્યો નથી, તે હવે મારે શું કરવું? ત્યાર પત્નીએ પિતાની બુદ્ધિથી તેને કહ્યું કે, શતાનિક રાજાની અતિઆદરથી સુંદર સેવા કરે
કહેલું છે કે– “સુવર્ણ-પુપવાળી પૃથ્વીને ત્રણ પુરુ મેળવી શકે છે. ૧ મુવીર, ૨ બુદ્ધિશાળી અને ૩ સેવા જાણનાર પુરુષ.” ત્યારપછી મૂખ બુદ્ધિવાળો પત્નીના વચનાનુસાર સર્વ પ્રકારે પુપાતિક સમપણ ક૨તો તે એક શતાનિકરાજની સેવા કરવા લાગ્યો. તેની અખંડ સેવા દેખીને કેાઈ સમયે રાજાએ તેને કણ કે,
હે વિપ્ર ! તારી સેવાથી હું પ્રસન્ન થયો છું, તું છે, તે તને આપું.” બ્રાહા કહ્યું કે, “હું કૃતાર્થ થયો છું, આપની કુપાથી હું પ્રાર્થના કરીશ. વિશેષ કરી મારી પની જે કહે છે, તેની હું માગ કરીશ. હે દેવ ! હું દેવતા માફક તેની શત-દિવસ આશાધના કરું છું. જે કાંઈ પણ તે લાવે છે, તેનો હું ભેગવટો કરું છું, મારું સર્વકાર્ય તે જ કરનારી છે. અતિશય સરળતા દેખીને રાજા હસીને કહે છે કે, “તું જા અને પૂછી લાવ” એમ કહ્યું, એટલે તે ઘરે ગયો. બ્રાહ્મણીને કહ્યું કે, “હે ભદ્ર! રાજ મારા પર પ્રસન્ન થયા છે, માટે કહે કે રાજ પાસે રાજ્ય, ઘોડા વગેરેના કેટલી માગણી કરવી છે? ચતુરપની વિચારવા લાગી કે, “અત્યારે તે મને આ વાધીન છે, પરંતુ કડું ધન મળશે, એટલે મારો ત્યાગ કરીને નકકી બીજી તરૂણ પ્રિયાએ મેળવશે. વૃદ્ધિ પામતો પુરુષ ત્રણને ઘાત કરનાર થાય છે, એક પ ઉપાર્જન કરતા મિત્રો, સ્ત્રીઓ અને મકાન.” પનીએ પતિને કહ્યું કે, “આપણે બ્રાહ્મણને અતિપા૫વાળા રાજ્યનું શું પ્રચજન છે? આપણે તો એવી માગણી કરવી છે. જેમાં અને લોક સુખેથી સાધી શકાય. તમારા સજા પાસે ખાવા માટે ભોજન, દરાજ એક સોનામહેર અને એક ઉજજવલ ધેતિયું. આપને રોજ આટલું મળી જાય તે બસ છે. રાજા એકાંતમાં બેઠા હોય ત્યારે તમારે એક ઘડી આ વાત જણાવવી.
આ વાત તમે સાંભળી નથી કે ભજન-સમયે ઘી સહિત ઉષ્ણુભોજન, છિદ્ર પગનાં તવ તેમ જ કોઇને સેવકભાવ ન કરે પડે, આથી વધારે આ
"Aho Shrutgyanam
Page #593
--------------------------------------------------------------------------
________________
*
લાંક દેવનું દષ્ટાન્ત
[ પ૬૩ ) કરનાર નીચે પડે છે.” પત્નીને આ હુકમ લઈને તે રાજા પાસે ગયે, કહ્યા પ્રમાણે પ્રાર્થના કરી અને રાજાએ તે સાંભળીને સ્વીકારી. ત્યારથી માંડી રાજા તેનું સર્વકાર્ય કરે છે તે દેખીને, રાજા પાસે બેસનાર બીજા રાજાઓ વિચારવા લાગ્યા કે, “રાજા આના ઉપ૨ ઘણુ પ્રસન્ન થયા છે અને હંમેશાં તેની પૂજા કરે છે, તે આપણે પણ પ્રયત્ન પૂર્વક તેની પૂજા કરીએ. કારણ કે, સિંહ, વાઘ, હાથી ઉપર સવાર થવું, કાલસર્ષની સન્મુખ જવું, પિશાચની સભામાં હાજરી આપવી, તથા રાજની સેવા
વી તથા હમ ભી મારનાર અધરથી પ્રચંડ એવા ખુશામતિયા-જનના આશ્રયે. પડેલા હોય, તેવા કાનના કાચા રાજા અને પે હોય છે, તેમાં કોણ તેમનો વિશ્વાસ કરે છે? કદાચ કોઈક રામ રાજા આપણા ઉપર ઢષ ચિત્તવાળા બની જાય, તો આ રાજાને ઘણે વલ્લભ હોવાથી તેનાથી પણ રાજાની કૃપા મેળવી શકાય.” એમ વિચારીને પ્રધાન દ્વારપાળથી માંડીને નગરમાં રહેલા નગરવાસીઓ દરેક પોતાને ઘરે લઈ જઈને ભોજન કરાવીને તરત દક્ષિણ આપતા હતા. તેવા પ્રકારના હમેશના લાભથી તે અધિક ઋદ્ધિવાળે થય અને જદી પુત્ર-પૌત્રાદિકની વૃદ્ધિ પામ્યા.
આ પ્રમાણે દક્ષિણાના લાભથી ઘરે ઘરે ભોજન કરવા લાગ્યો, જેથી ભજન પચતું નથી, તેથી ઉલટી થવા લાગી. તે કારણે તેને ભયાનક ચામડીને રોગ ઉત્પન્ન શ. સડી ગએલ નાસિકાવાળા, છિદ્રોમાંથી ઝરતી દુર્ગધી રસીની ગંધથી જેની ચારે બાજુ માખીઓ બમણ રહેતી હતી, તેવી કષ્ટમય અવસ્થા પાયે તે પણ પહેલાની જેમ તે કઢરોગી “હું આવા અસાધ્ય રેમવાળો છું” એમ મનમાં શંકા પામતો નથી અને રાજાને ત્યાં ભજન કરતા હતા. “કુઠી અને કુલટા એ બંનેની સમાનતા પષ્ટ છે કે, લોકે તેને આવતાં રેકે છે, તે પણ પરાણે સામે આવે છે.” દક્ષિણાના લાભથી પાંચેક ઘરે ભોજન કરતા હતા, પરંતુ લોકોની ઘણુ સાથે તેને વ્યાષિ વૃદ્ધ પામવા લાગ્યા. (૧૦૦) “વિષ, અગ્નિ, વ્યાધિ, દુર્જન, વછંદતા આટલી વસ્તુઓને પ્રતિકાર કરવામાં ન આવે, તો નક્કી મૃત્યુ પમાડે છે.” એટલે મંત્રો વગેરે રાજાને પ્રાર્થના કરી કે, “હે દેવ ! આપના આસન નજીક આ રોગી ભેજન કરે, તે પાગ્ય નથી. કારણ કે, તેને રોગ ચેપી છે. એક સ્થાને ભોજન કરનાર, સ્પર્શ કરનાર, શમ્યા કરનાર કે તેના આસન પર બેસનારના શરીરમાં રોગની સંક્રાતિ થાય છેતેમ વઘક શાસ્ત્રમાં કહે છે. માટે રાજકુલમાં તેને આવવાનું નિવારણુ કરાવે, તેને પુત્રો છે, તે નિરોગી છે, તેને અહી ભેજન કરાવે.
જાએ તે વાત સ્વીકારી. એટલે મંત્રીએ તેને નિવારણ કરતાં જણાવ્યું કે, હવેથી તારા પુત્રને રાજા પાસે જોજન કરવા મોકલજે. ત્યારપછી તેના પુત્રોને ભોજન શિવતા હતા, જેઓ ઘણા પ્રસિદ્ધિ પામ્યા. પેલે પિતા બિચારો દુઃખી મનવાળો. લખી દેહવાળો ઘરમાં જ પડી રહેતા હતા. કેમે કરી તેના દેહમાં ભાધિ સ્થાપી બી એટલે કુટુમ્બના ક્ષેમકુશલ માટે પુત્રોએ ઘરની બહાર ક્યાંઈક પિતાને રહેવા
"Aho Shrutgyanam
Page #594
--------------------------------------------------------------------------
________________
પ૬૪ ]
પ્રા. ઉપદેશમાવાને ગુજરાતના માટે એક કુટીર તૈયાર કરવી. તેમાં રસીની દુર્ગધના સંબંધથી અનેક માખીએ આવી તેની મૈત્રી કરવા લાગી. અનેક પ્રકારની જુગુપ્સા થાય, તેમ કરતે હવામાં કોઈ પુત્ર તેની પાસે સે કરવા જતો નથી. કેસર, અગર, કપૂર, કસ્તૂરી આદિ સુગંધી પદાર્થોના વિલેપન કરેલી પુત્રવધૂઓ પણ તેના નજીકના માર્ગે જતી ન હતી. તેમ જ હવે મ૨ણ-પથારીએ પડે છે–એમ સમજી તેની વાત સાંભળતી નથી કે કાર્ય કરતી નથી. યૌવનમાં ઉમાદ કરતી એવી તે વારંવાર ફૂંકતી હતી અને માં પહોળું કરી ઉંચે વર હાસ્ય કરતી હતી. ત્યારે મનમાં અતિ ખેદ પામતે અભિમાન નિષ્ફલ ક્રિાધ કરતે, અંદર ગુરાતે પ્રસૂતિ પામેલ ગધેડી માફક નમ્ર-કટાણું મુખ કરતે ઝુંપડીમાં નિચેષ્ટ પડી રહેતે હતો.
કોઈ વખત તેની તૃષા તૃપ્ત થતી ન હતી, ભૂખથી કુક્ષિ દુબળ થએલી છે, વારંવાર પાણી, ભેજન માગવા છતાં ચાંડાલની જેમ તે મેળવી શકતો નથી. જ્યારે અહ જ કહેવામાં આવે, ત્યારે કપડાંથી નાસિકા ઢાંકીને કોઈક દાસી કઠોર શબદ સંભળાવતી કંઈક માત્ર આપી જાય. આ પ્રમાણે પૂર્વે આટલા નેહવાળો હતા, છતાં આવી અવજ્ઞાથી હવે દેશ અને અભિમાન શેકના દુઃખથી દુખી થએ અને દ્વેષ કરતે ચિંતવવા લાગ્યો કે- “ આ કુટુંબને મેં આટલી ઉંચી પ્રતિષ્ઠા પમાડી, તે પણ તેઓ મારે દ્વેષ કરે છે. એમની કૃતજ્ઞતાને ધિક્કાર થાઓ. “પ્રણયથી જળ-પાન કરીને સમુદ્રના ઉદરમાં પડીને મેઘ આકાશ-પોલાણમાં વિરતાર પામી શ્રેષ્ઠ ઉન્નતિ પામ્યા, ત્યારે તે સમુદ્ર ઉપર ફેલાએલ ચંચળ જિહ્વા સરખી વિજળીયુક્ત પ્રચંક મેઘ પડવા સહિત ના કરે છે. આવા કૃતનેને તિરસ્કાર થાઓ. ઘુષ જાતિના કીડા માફક ઘણા વગરને ખલ-દુર્જન પુરુષ જે કુળમાં ઉત્પન્ન થાય છે, તેને સેંક છિદ્રો ઉત્પન્ન કરીને તે વંશને જદી મૂળમાંથી ઉખેડીને પાડી નાખે છે. જે ચંદ્રના પ્રભાવથી કુમુદપો વિકસિત થયાં, તે જ નિગી કુતદન કમળો પિતાથી થવા તે વિકસિત થવા રૂપ હાસ્યના બાનાથી ચંદ્રને હસે છે.”
તે જ પ્રમાણે આ મારા પુત્રોને વૈભવ પમાડે, એ જ પુત્ર મારે પરાભવ કરે છે, પરમાર્થથી આ મારા વૈરીઓ છે. માટે અન્યાયરૂપ દુષ્ટવૃક્ષનું ફળ હું તેમને ખવરાવું, આ દુરામાઓના મતક ઉપર આકાશમાંથી વજ પટકાવું. આજે હું ગમે તેટલે ચતુર હોવા છતાં વજાવિનથી બળી ગયો છું. અતિવમવાથી શીતળ ચંદનમાંથી પણ અગ્નિ પ્રગટ થાય છે. બકવૃત્તિવાળા ચિત્તથી કંઈક વિચારીને પોતાના પુત્રોને પણ કહ્યું કે, “હે પુત્રો ! હવે હું જીવિતથી કંટાળ્યો છું. તેથી રહે છે આપણે કુલાચાર કરીને કષઈક તીર્થ માં જઈને હવે પ્રાણત્યાગ કરવાની ઇચ્છા રાષ્ટ્ર છું. આ સાંભળીને હર્ષ પામેલા પુત્ર આ પ્રમાણે કહેવા લાગ્યા કે, “હે પિતાજી! આ પાપમય રોગ આ પ્રમાણે જ શાન્ત થાય છે, નહિંતર આ રોગ જન્માંતરમાં પણ જતો નથી, તો ભલે તેમ કરેહવે આપ કહો કે, કરે કુલાચાર કરે છે?
"Aho Shrutgyanam
Page #595
--------------------------------------------------------------------------
________________
દક દેવનું દાન
[ ૫૬૫ ] ત્યારે કહ્યું કે, “હે પુત્ર! આપણે કુલમાં એ રિવાજ ચાલ્યા આવે છે કે, હિતિષી એવા મરવાની ઈચ્છાવાળાએ મંત્રથી પવિત્ર કરેલ પશુ પોતાના મધુ ને આપો. માટે એક બળવાન દેખાવડા સારા પ્રમાણવાળા વાછરડાને આ પડીમાં લાવો. જેથી હું કુલક્રમથી ચાલી આવતી વિધિ કરું અને ત્યારપછી મંત્રથી સંરકાર પમાડી તેને તમારી અને કુટુંબની સાથે ભોજન કરી અનાકુલતાથી મારું કાર્ય સાધું.
ભેળાપુત્રો તે પિતાના મનભાવ ન સમજયા અને તેમના વચનની સાથે જ કહ્યો તે વાછરડો લાવીને કુટિરમાં બાદ. હવે તે દરરોજ આનંદપૂર્વક શરીર પરથી ચોળી ચાળીને પેલા લક્ષ્યના શરીરમાં રોગ ઉત્પન્ન કરવા માટે વાછરડાને પરુ
પડેલી ચારી આપવા લાગે. વાછરડો પણ તે ચારો ખાતો હતો, એટલે તે કુષ્ઠ વ્યાધિ વાછરડામાં એકદમ વ્યાપી ગયો, એટલે પુત્રને ભોજન માટે તે અર્પણ કર્યો. અજ્ઞાની એવા પુત્રોએ પિતાનું ચિત્ત જાણ્યા વગર તે વાછરડાનું માંસ ભક્ષણ કર્યું. ત્યારપછી પુત્રોને કહી ગયો કે, કોઈક તીર્થમાં જઈ મૃત્યુ પામીશ. આ પ્રમાણે પુત્રદ્વેષી તે બ્રાહ્મણ આનંદ પામતે ઘરેથી નીકળી ગયે, આ કોઢિયે એકદમ દૂર ગયા, તેથી પુત્ર પણ અતિઆનંદ પામ્યા. ધીમા ધીમા ડગલાં ભારતે આ ટુબુદ્ધિ બ્રાહ્મણ હચું મુખ કરીને કાલરાત્રિ સરખી એક નિર્જન અટવીમાં પહોંચ્યું. સુવર્ણ સરખા વર્ણવાળા વાનરા, શ્યામ કાયાવાળા ભ્રમ, વૃક્ષની ડાળીનો આશ્રય કરીને પહેલા હતા, તે જેમાં પાકેલા ફળ જેવાં જણાતા હતાં. હંમેશાં ઉજજવલ શ્રેષ્ઠ અનેક લતા અને પાણીનું આવવું તથા ફેલાવે છે જેમાં તથા શોભી રહેમ પક્ષીઓ અને લગ્ન નામની વેલડીઓને વિસ્તાર, તેની ભાથી પિતાની સારી કાંતિચુત એવી અટવી હતી. જેમાં રુદ્રાક્ષમાળાની પ્રાપ્તિ થાય, તેવી ઘણી શોભાથી ઢંકાએલી, સુંદર ફળ અને નિમલ મનોહર જૈનમુનિની મૂર્તિ રાખી અટવી હતી.
સૂર્યતાપના સંતાપ, તેમ જ ફાડી ખાનાર ક્ષુદ્ર જનાવરોના ભયથી ઉકાળમાં તરશની ગતિ માફક જળ શોધવા લાગ્યો. જળ માટે બ્રમણ કરતાં કરતાં પર્વતની ખીલના મધ્યભાગમાં કોઈક રથાને પોતાના જીવિત સમાન એક જળાશય તેના દેખવામાં આવ્યું. તે કેવું? તો કે આમળા, બહેડા, શમીવૃક્ષ, વાવડી, લિંબડા, હરડે, વગેરે વૃક્ષો ચારે બાજુ વીંટળાએલાં હતાં, જળાશયમાં જળ ઘણું અ૫ હતું. કાંઠા ઉપરનાં વૃક્ષનાં પાંદડાં, ફળો અને પુપે સતત તે જળમાં પડતાં હતાં, રીમના તડકાથી જળ ઉકળતું હતું અને જાણે ઔષધિને ઉકાળો હોય તેવું જળ બની ગયું હતું. આવું જળ દેખીને તે ક્ષણે તેને જીવમાં જીવ આવ્યો અને ઈન્દ્રિયો પણ પિતાને વાર્થ સાધવા એકદમ સમર્થ બની. વિસામો લેતાં લેતાં ઉકાળા સમું કડવું જળ તૃષા દૂર કરવાની અત્યંત અભિલાષાવાળા તેણે પીવાનું શરુ કર્યું, ઓષધના બનાવેલ ઉકાળા સમાન એવા જળનું જેમ જેમ પાન કર્યું, તેમ તેમ તેને કૃમિ સમૂહયુક્ત વડીનીતિ થવા લાગી. હરડે, બહેડાં, આમલીના ફળને આહાર કરતે હતો, તેમ જ તે વૃક્ષોની ગાઢ છાયામાં રહેતો હતો,
"Aho Shrutgyanam'
Page #596
--------------------------------------------------------------------------
________________
[ ૫૬૬ ]
પ્રા. ઉપદેશમાલામાં ગુજરાતના એ પ્રમાણે કેટલાક દિવસો પછી રસાયણથી જેમ નિરોગી થાય તેમ કહી ગયા, તેવા જળપાનથી અધિક નિરોગી શરીર કર્યું. દેવ જયારે અનુકૂળ થાય છે, ત્યારે જે ચિંતવવું પણ શકય નથી, કરવું કે બોલવું પણ શકય નથી, તેવી સુંદર અવસ્થા નક્કી થાય છે. પુરુષને દેવ અનુકૂળ થાય, ત્યારે ઝેર પણ અમૃત થઈ જાય છે અને દેવ પ્રતિકૂળ થાય ત્યારે અમૃત પણ ઝેર બની જાય છે. પિતા માફક દેવ સર્વત્ર રક્ષણ કરે છે, કદાચિત દુશ્મન-દેણદાર માફક હેરાન પણ કરે છે. જે પુરુષાર્થ કરીને કે બુદ્ધિમવથી કાર્ય સાધી શકાતું નથી, તે ભાગ્યથી સાધી શકાય છે, માટે બળવાનમાં બળવાન હોઘ તે દેવ અર્થાત ભાગ્ય છે. બીજાને ઉપતાપ કરનાર એવા પાપીઓ સુખી દેખાય છે અને પરહિત કરનાર અહિં દુઃખી દેખાય છે. આ જે અન્યાય હેય તે આ મહાન દેવને જ છે(૧૫)
પિતાના શરીરની સુન્દરતાની સંપત્તિ દેખી વિચાર્યું કે, “આ મારી શરીરશોભા મારા ગામલોકને બતાવું. બીજા સ્થાને મનુષ્યને ઉત્પન્ન થએલ સંપત્તિના લાભથી શો લાભ? કે, જે સંપત્તિ પોતાના ગામના લોકો વિકસિત નેત્રોથી દેખતા નથી. ઠેષી પુત્રોની સાથે તેની સ્ત્રીઓની કેવી દશા થએલી છે. તેમ જ પિતા તરફ
કરનારને કેવું ફળ મળેલું છે, તે તો ત્યાં જઈને દેખું. શત્રુઓને દ્વેષનું ફળ જાતે પમાડેલ હોય અને તે પિતાના જ નેત્રોથી દેખવામાં આવે, તે તેને જન્મ પ્રશંસનીય છે.” એમ વિચારીને તે દુશચારી પિતાના નગરમાં ગયે અને કોઈ પણ પ્રકારે જ્યારે લોકોએ તેને ઓળખે ત્યારે સહવાસીએ તેને પૂછ્યું કે, “હે ભાગ્યશાળી ! અતિ અસાધ્ય એ તારો આ રોગ કે દૂર કથા ? ત્યારે તેણે કહ્યું કે, “પ્રસન્ન થએલા દેવતાએ મને આ બનાવ્યા.” લોકોએ કહ્યું કે, “હે બ્રાહ્મણ! તું ખરેખર કૃતાર્થ થયો છે, જેને દેવતા પ્રસન્ન થયા. એમ લોકોથી સ્તુતિ કરતા તે પોતાના મકાનમાં ગયા. પિતાના કુષ્ઠરોગવાળા કુટુંબ સહિત પુત્રોને દેખીને પિતે તેમને હર્ષથી કહેવા લાગ્યો કે, “મારી અવજ્ઞાનું ફલ તમે ભેગ.” ત્યાર પુત્રોએ કહ્યું કે, “હે પાપી! આ સર્વ તમારું જ કાર્ય છે. ત્યારે તેણે કહ્યું કે, “આ જગતમાં મારા વિના બીજા કાની આવી શક્તિ હોય? ત્યાર પુત્રોએ કહ્યું કે, “હે પાપી! ધર્મ અને લોક બંનેથી વિરુદ્ધ આ નિર્દયતાવાળું અમને અતિદુઃખ આપનારું કાર્ય તમ. કર્યું. ત્યારે સામે પિતાએ કહ્યું કે, “હે પાપીએ ! પિતાએ તમારે માટે જે ઉપકાર કર્યો હતો, તે તમે કેમ ભૂલી ગયા ? પોતાને માટે દોષ કોઈ દેખતા નથી અને બીજાને અણુ સરખે દેષ દેખાય છે. ખરેખર લોકોનું કેઈ અપૂર્વ અંધપણું જણાય છે.
પિતા અને પુત્ર વચ્ચે ક્રૂર આક્રેશ વચનને કજિયે દેખી લો અને બ્રાહ્મણ વર્ગ આ પ્રમાણે તેમને ધિક્કારવા લાગ્યા. પત્ર, પુષ્પ, ફળોથી પ્રગટ એવા પોતે રાપેલાં વૃોથી બનાવેલ બગીચા જેવા પિતાને કુળમાં હે પાપી તમે આ અગ્નિ
"Aho Shrutgyanam
Page #597
--------------------------------------------------------------------------
________________
દરાં દેવનું દષ્ટાન્ત
[ પ૬૭ } સળગાવ્યું. ત્યારે પિતાએ કહ્યું કે, “ગામડિયા લેકમાં પણ આ વાત પ્રસિદ્ધ છે કે,
પોતે વિષવૃક્ષ વધાર્યું હોય, તો પણ તેને છેદવું તે યોગ્ય જ છે.' દુખે કરી નિવારણ કરી શકાય તેવા લોકો તરફથી ધિક્કાર મળવા લાગ્યા. અપકાજળની કાલિમાથી આખું મુખ શ્યામ બની જાય છે. હવે તે નગરમાં એક દિવસ પણ રહેવા અસમર્થ એ તે દરિદ્ર રાત્રે નગરમાંથી નીકળીને હે શ્રેણિક! તે અહિં આવેલે હતો. બીજી રીતે જીવિકા ચલાવતાં ન આવડતી હોવાથી નગર દરવાજાના દ્વારપાળની સેવા કરવા લાગ્યા અને તેનો વિશ્વાસપાત્ર બન્યા. કોઈક સમયે વિહાર કરતાં કરતાં અમે અહિં રાજગૃહમાં આવી પહોચ્યા. અને તમે અમને વંદન કરવા આવ્યા ત્યારે દ્વારપાળે તેને કહ્યું કે, “હે ભાગ્યશાળી ! હું ભગવંતને વંદન કરવા જાઉં છું, માટે તારે અહિં દરવાજે બેસી રહેવું અને અહિંથી કયાંય ન જવું, કે જ્યાં સુધી હું પાછો ન આવું” એમ કહીને તે મારી પાસે આવ્યા. હવે બ્રાહ્મણ તે બરાબર ત્યાં બેસીને રોકી કરતો હતો. ત્યાં દુર્ગાદેવી પાસે ધરાવેલ નેવેદ્ય ખાતે હતું અને ઉચેથી નમસ્કાર કતે હતો. દરિદ્ર શેખરે જિલ્લાની લંપટતાથી કંઠ સુધી બલિ ખૂબ ખાધે. રૂજન કરવાથી બીમને આકરા તાપ હોવાથી પાણીની તરસથી વિચાર્યું કે, “પાણીમાં રહેનારા મત્સ્ય અને કાચબા ધન્ય-ભાગ્યશાળી છે. આ યાનથી મૃત્યુ પામી તિર્યંચનું આયુષ્ય બાંધી તરશના દુખથી પાણીનું ટન કરતા તે મૂખ ક્ષણવારમાં મૃત્યુ પામી અહિં નગરમાં એક વાવડીમાં દેડકીના ગર્ભમાં આવ્યો.
અનુક્રમે તે સમયે સંજ્ઞીપણું પાગ્યો, તેમ જ કામ કરીને પઢવયનો થશે. અમારા વિહાર-ક્રમ વેગે અમે ફરી આ નગરમાં આવ્યા. હે રાજન્ ! તું પણ વંદન માટે આવ્યા. તે સમયે ફરી નગ૨ક્ષોભ થયો, પાનહારિકાઓ વાત કરવા લાગી કે,
ભગવંતની હમ દેશના શ્રવણ કરવા જવું છે એટલે એક પાનહારિકા બીજને કહેવા લાગી કે, મને જલદી માર્ગ આપ, મારા હાથ છોડ, મારે ભગવંતને વંદન કરવા, સ્તુતિ કરવા જવું છે. વળી બીજી કહે છે કે, શું તારે આવવું નથી? શું તારી સાસુ આકરી છે કે તને જવાની રજા આપતી નથી ? પાપજળ એકઠું કરીએ " છીએ, તે ત્યાં જઈને ધર્મામૃત મેળવીશું. વળી બીજી કોઈને કહે છે કે, “તું ઉતાવળ ક૨, આપણે સાથે જ જઈએ. મારા પતિએ મને જવાની રજા આપી છે, માટે તું પણ તા. વલભને પૂછી લે.” પાનહારિકાઓના આવા પ્રકારના શબ્દ સાંભળીને તે દેડકે વિચારવા લાગે કે, “આવું કંઈક મેં પ કયાંઈક કરેલું છે. ફરી આ કયાંથી સાંભળું છું ? એમ ઈજા-અપહ-વિચાર કરતાં તે સંજ્ઞીડા હોવાથી તેને ઉજજવલ જાતિમ૨ણું જ્ઞાન પ્રગટયું. મને દ્વારની રક્ષા કરવા સ્થાપન કરી દ્વારપાળ જેમને વંદન કરવા ગયો હતો, તે જ ભગવંત બહાર પધારેલા છે. તે સમયે પાપી એવા મેં ભગવંતને વંદન ન કર્યું, તેથી આ દેડકાપણું પામી તેના ફળને ભોગવું છું. તે અત્યારે પણ મારા મન પૂરું કરું, આ કરતાં બીજે સુંદર
"Aho Shrutgyanam"
Page #598
--------------------------------------------------------------------------
________________
[ ૫૬૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવાદ અવસર કે મળવાનું છે? કોણ જાણે છે કે, કયારે શું થવાનું છે? આવા પરિકામ સહિત શ્રદ્ધાવાળા આ દેડકાએ કોની સાથે પ્રણામ કરવાની ઈચ્છાથી તે બદતને વંદન કરવા જાઉ અને અદભૂત ફળ મેળવું. કુદી કુદીને મારી પાસે જેટલામાં આવવા તૈયાર થયે, તેટલામાં તારા ઘોડાએ એ દેડકાને પગની ખરીથી ચૂરી નાખ્યા. તે સમયે ભગવંતને વંદન કરવા વિષયક ઉત્તમ પ્રણિધાન-મન-વચન કાયાની શુભ એકાગ્રતાના પ્રભાવથી મૃત્યુ પામી હેડકાની નિશાનીવાળા તે જાતિના દેવમાં મોટા દેવપણે ઉત્પન્ન થયે.
ના બાવની શુદ્ધિના આધારે સાખની સિદ્ધિ થાય છે, પત્નીને આલિંગના પ્રેમથી કરાય છે અને પુત્રીને વાત્સલ્ય-નિર્મલભાવથી આલિંગન કરાય છે. ક્રિયાશૂન્ય જે ભાવ હોય અને ભાવ વગરની માત્ર કિયા હોય તે બે વચ્ચેનું સૂર્ય અને ખજવાના તેજ જેટલું અંતરું છે. તેથી આને ભાવશુદ્ધિમાં બાહબુદ્ધિવાળો શુભ માર્ગમાં થયો તેથી દેવપણે તે ઉત્પન્ન થયે, માટે ભાવ એ પુણ્યનું કારણ છે. આ શ્રેણિક રાજા વીર ભગવંતના અગ્રણી શ્રાવક છે. તીર્થકરની ભક્તિથી મારાથી પણ તમને ચલાયમાન કરવા શક્ય નથી. હે શ્રેણિક! સુધમાંસભામાં ઈન્દ્ર મહારાજાએ સમગ્ર દેવસમૂહ આગળ તમાશ સમ્યકત્વની પ્રશંસા કરી. તેની શ્રદ્ધા ન કરતે અને તમારી પરીક્ષા કરવા માટે આવેલ આ કુષ્ઠીરૂપમાં દેવ આવે અને તમારી દષ્ટિમાં બ્રમ ઉત્પન્ન કર્યો. ગશીર્ષ ચંદનના લેપથી આદરથી તેણે મારી પૂજા કરી. પરંતુ તમને પરુ ચોપડતો તે દેખાય. વળી એણે મને છીંક આવી ત્યારે મરવાનું કહ્યું, તે અભક્તિથી નહિ, પરંતુ ભક્તિથી કહ્યું હતું અને તેમ કહેવામાં કંઈ કારણ હતું. વ્યાખ્યાન સુધા વગેર શ્રમ ભેગવીને શા માટે ભાવમાં રહેવું જોઈએ, માટે એકાંત સુખસ્વરૂપ એવા મેક્ષમાં મૃત્યુ પામીને તમે જાવ” એમ તેણે મને કહ્યું.
હે શ્રેણિક ! મોટા રાજ્યથી ઉપાર્જન કરેલ સુખ તું અહી જીવીને ભગવ, કારણ કે મૃત્યુ પામ્યા પછી તે તારી નરકની દાંતિ થવાની છે માટે તને “જી” એમ કહ્યું. તારે પુત્ર અભય જીવતા પુરુષ અને મૃત્યુ પછી દેવતાઈ સંપત્તિ મેળવવાને છે, તેથી જેવી ઈચ્છા હોય તેમ “આવ કે મૃત્યુ પામ” એમ કહ્યું, (૨૦૦) કાલસોકશિક પ્રાણીઓનો વધ કરીને અતિશય પા૫ ઉપાર્જન કરે છે, તેથી મૃત્યુ પામીને નકકી દુમતિમાં જશે. તેથી તેના ભયથી તેને મરવાનો નિષેધ કર્યો. એરિકે પિતાને દુર્ગતિમાં પડવાનું સાંભળીને ક્ષણવાર નિસ્તેજ છાયાવાળું મુખ કર્યું અને તીર્થનાથને વિનંતિ કરી કે, આપના સરખા ભગવંત અમાશ હવામી હોવા છતાં, પા, મારી દુર્ગતિ આપ કેમ ન રોકો ? આપનું આલંબન મેળવ્યા પછી મારી ગતિ કેમ થાય? આ જન્મમાં તો આપ મારા સ્વામી છે અને હું આપને. સેવક છું–આમ હોવા છતાં મને દુઃખ થાય, તે હે રવામિ ! તેમાં આપની શોભા કયાંથી હે? હે ભગવન્! મને પણ તે વિક૯પ થાય છે કે, “અહિ હું આપને
"Aho Shrutgyanam
Page #599
--------------------------------------------------------------------------
________________
- એપિકના સમ્યકત્વની પરીક્ષા
[ ૫૬૯ } ભક્ત છું કે કેમ? અથવા તે તમારી કૃપાનો પાત્ર થ નથી કે શું ? હે પ્રભુ ? ઇન્દ્રના વજ માફક આપ અતિનિટુર છે કે, જેથી કરીને આવી વ્યક્તિ હોવા છતાં, બાપ પ્રમાદી મા પર કૃપા કરતા નથી. મેરૂનો દંડ અને પૃથ્વીને છત્ર કરવા આપ અમથે છે, તો પછી મારા સ૨ખાને ઉદ્ધાર કરવા આપ સમર્થ નથી– એ શી રીતે મહા કરી શકાય?
ત્યારે પ્રભુએ તેને કહ્યું કે, “હે શ્રેણિક! તે નારકાયુષ્ય આગળ બાંધેલું છે, તેથી નકી તારી તે ગતિ થવાની જ છે. આ જન્મમાં અહિ આ ધેલું આયુ તે તે પ્રમાણે અવશ્ય જોગવવું જ પડે, બધેલાં કર્મ હોય, તે જોગવવાં જ પડે એવો કમને સ્વભાવ છે, તે કોઈ ફેરવવા શક્તિમાન્ થઈ શકતા નથી. આમાને આણુ અને અણુને આત્મા કરવા માટે કઈ શક્તિમાન્ નથી, અવશ્યથનાશ બાવીભાવમાં મનુષ્યની શક્તિ ચાલી શકતી નથી. પરંતુ આવતી વીશીમાં તમે પ્રથમ પદ્મનાભ નામના તીર્થકર થશે. માટે હે રાજન ! તમે અવૃતિ ન કરશો. તે સાંભળીને હર્ષની. અધિકતાથી વિકસિત નેત્રકમળવાળા રાજા પ્રણામ કરી અંજલિ જેડી પ્રભુને કહેવા લાગ્યું કે, “હે પ્રભુ! તે શું હું નરકાવાસમાં ન જા ઉં, તેવો કોઈ ઉપાય છે જ નહિ?” પ્રભુ આ વસ્તુ અવશ્ય બનવાની છે, એમ જાણતા હોવા છતાં પણ ધીરજ વગરના તેને ધીરજ ઉત્પન્ન કરવાના કારણથી આ પ્રમાણે ઉપાય કો. “હે પૃથ્વી પતિ! એ કપિલા બ્રાહ્મણી પાસે બક્તિપૂર્વક તપસ્વી મુનિને એક વખત પણ છાએ દાન અપાવો, તથા કસાઈ કાલસોકરિકને એક દિવસ હિંસા બંધ કરવો, તો તમને દુમતિ, મળવી અંધ થાય, નહિંતર ન થાય, કાર્યતાપની વિચારણા કરીને કે, “આ કાર્ય ક્ષણવારમાં થઈ શકે તેવાં છે, તેથી મનમાં હર્ષ પામ્યા અને વિરમયથી અત્યંત નૃત્ય કરતે હતો
બગવંતને નમસ્કાર કરીને પોતાના નગર તરફ પાછો વળે. શ્રેણિક રાજા જિનશાસનમાં દઢ હતું, જેને દેવતાઓ પણ લાભ પમાડી શકતા ન હતા. કોઈક સમયે આ દશક દેવ તેમના સમ્યકત્વની પરીક્ષા કરવા નીકળે અને આવા પ્રકારને દષ્ટિમોહ પમાડયો. કેઈક સરોવરના કાંઠે મસ્તક પર માછલાં પકડવાની જાળ અને માંસકડાથી બરતી ઝેલિકા તેમ જ જાળમાં પકડેલા મયુક્ત મુનિ શ્રેણિકના
ખવામાં આવ્યા, તેવા પ્રકારના મુનિને દેખી વિચારવા લાગ્યા કે, “કમના બારીપણાને ધિક્કાર થાએ કે, જિનેન્દ્ર ભગવંતના મહાવ્રતમાં રહેલો આત્મા પણ માછીમાને છે કર છે! સેનાને આગળ ચલાવીને પોતે છેડાને પાછો વાળીને એકલો એથિક તે સાધુની પાસે ગયે. તેને ઘણા કોમળ વાકયાથી કહ્યું કે, “આ તારું વર્તન કેવું વેષથી વિરુદ્ધ છે. જૈનમુનિને વેષ ધારણુ કરી મત્ય અને કાચબાને વધ કરે છે. કોઈ દિવસ મદિરા અને ગાયની પાંચ પવિત્ર વસતુ એક પાત્રમાં એકઠી. થાય ખરીહે સાધુ! તું જ તેને જવાબ આપ. નિમલ ફિટિઅર7 સરખા
"Aho Shrutgyanam
Page #600
--------------------------------------------------------------------------
________________
[ ૫૭૦ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાવાદ જિનેન્દ્રના શાસનમાં તે આવા પાપ કરનાર કલક લગાડે છે. ત્યારે ઠપકો આપવા પૂર્વક તે કહેવા લાગ્યા કે, અરે ! તુ આમ કેમ આવે છે ? જ્યાં શ્રાવકા જ તેવા પ્રકારના થાય, ત્યાં બીજું શું થાય ? મારી પાસે ઉનની કામળી નથી અને તેના વગર માર્યાં વ્રત કેવી રીતે ટકે, તે ઢાઇ દિવસ ધર્મોપણ સબંધી અમારી ચિંતા
*
કે,
૩
કરી ? તેથી માછીમા૨ેશ પાસેથી હું મારાં વ્રતની વૃદ્ધિ માટે કપડાં ખરીદ કરીશ, રાજાએ જણાવ્યું કે, આ બાબતનેા ઉપયોગ ન રાખવા બદલ મિચ્છામિ કુકડ માપ્યું અને કહ્યુ આ રત્નક ભલ ગ્રહણું કર, પ્રસન્ન થા અને દુષ્ટ ક્રિયાનો ત્યાગ કર.' એમ તેને પ્રતિમાસ કરી શાત્રે આગળ પ્રયાણું કર્યું. ત્યાઁ આગળ કાજળ માંજેલ નેત્રવાળો ગલ વતી સાધ્વી દુકાને દુકાને ધનની ભિક્ષા માગતી દેખવામાં આવી. ત્યાં પણ પ્રાણીના દુષ્કમના જ માત્ર વિચાર કર્યો, પરંતુ જિનેન્દ્રના શાસનની અપપણ શકા તે ન જ કરી. આગળ માફક તે સાવીને પણ કામળ વચનથી કહ્યુ, માધવીએ પણ જણાવ્યું કે, ‘હું રાજન્ ! અનવાનું બની ગયું છે, તે તેની ચિંતા કરવાથી શુ વળે હવે પ્રસવકાળ નજીક આÀા છે અને ઘી વગેરેના જરૂર પડશે, મારી ખીજી કાઇ કૃતિ નથી, માટે દુકાને દુકાનેથી ધન ઉધરાવું છું.... ‘રખે, શાસનની મલિનતા થાય' એમ શારીને કાંઈક એકાંત ઘરમાં તેને લાખ્યા.
આ પ્રમાણે શ્રેણિક પેાતાના સમ્યકત્વથી ઢગાર પણ ચલાયમાન ન થયા. ત્યારપછી તે દૈવે પ્રત્યક્ષ થઈને રાજાને આ પ્રમાણે કહ્યું કે, ‘હે શ્રેણિક! જે પ્રમાણે ઈન્દ્રે તમારા સમ્યકત્વની પરીક્ષા કરી હતી, તેવા જ તમે જૈનશાસનમાં અતિનિશ્ચલ સમ્યકત્વવાળા છે.. હું દદુ'રાંક નામને દેવ છુ, તમારી પરીક્ષા કરવા માટે જ હું આવ્યા હતા, અને કુખ્ખી ગ્રાધુ, સાધ્વી વગેરેની વિક્રિયા મે' જ કરી હતી. તમાને અલ્પપણુ ક્ષેાસ કરવા માટે અમે સમથ બની ચઢેલા નથી. વમણિના ભેદ લાહની સાય કરવા જાય તે તે પાતે ભેદાઈ જતી નથી માટે હે રાજન્1 આ હાર અને એ ગેાળા ક્રીડા કરવા માટે ગ્રહણ કર,~~એમ કહીને દેવે શાને અપશુ કર્યો. શ્રેણિકે તેજસ્વી હાર ચેલ્લાદેવીને અપચુ કર્યાં અને બે ગેાળા નારાણીને આપ્યા. તેણે ગાળાથી આનંદ ન પામતાં અને પ્રગટ ઇર્ષ્યાથી તે ગાળા ભિત્તિ સાથે મળ્યા. તેમાંથી એકદમ એક ગાળામાંથી વિસ્મય પમાડનાર અને તેજવી એ દેવદૃષ્ય વડો નીકળ્યાં. બીજાના બે ટુકડા થયા, તેમાંથી ઉજજવળ ઝગમગ ક્રાંતિયુક્ત દિન્ય રનમય એવાં એ કુંડલા પ્રગટ થયાં. તે જ ક્ષણે ચેન્નણા અને સુનન્દારાણીએ અતિષ થી અંગ ઉપર તે રહ્ના પહેર્યાં. શાએ પણ ઘરે જઈને જાતે કપિલાને કહ્યું, કે કપિલા ! તું તપવીમુનિને દાન આપ, તે તું માગે તે તને દાન આપુ.' ત્યારે પિતાએ કહ્યું કે, હે દેવ ! કદાચ મને આખી હીરારત્નથી શણગારી ઢો, તે પણ આપિ તે કાય* હું" નહિ કરીશ. શ્રાપને મારે વધારે શુ' કહેવું, માશ નાના નાના ટૂકડા કરી નાખશે, તે પણ તે મકાય હું નહિ કરીશ, મારુ વિત તે। આપને
.
માધીન છે.
"Aho Shrutgyanam"
Page #601
--------------------------------------------------------------------------
________________
કાળસીશ્થિત અપમૃત્યુ
[ ૫૭૧ ]
ત્યારપછી કાયસોષ્ઠિ કસાઈને પણ શાએ તે પ્રમાણે કહ્યુ કે, આજે વધ વાતું તું ત્યાગ કર, હું તને ધનવાન બનાવીશ.' ત્યારે તે કસાઈ શાને કહેવા લાગ્યા કે, ‘હે રાજનું! આ વધ કરવામાં કયા કોષ છે, તે મને કહો. મને દ્રવ્ય આપીને પણ જીવવાના ત્યાગ કરાવે છે. ઉલટું. મા હિ'સા કરવાથી ઘણા પ્રાણીમને સમુદાય ઘણાભાગે જીવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યા વગેરે આના ઉપર જીવે છે, તે તેના ત્યાગ કેમ કરાવે છે ? અહિં વધારે કેટલું કહેવું? અસભ્ય વાથી તેઓએ શ્રેણિકનું વચન ન સ્વીકાર્યું”. એટલે શ્રેણિકે કાલૌરિકને મધારા કૂવામાં હતા, - એક દિવસની હિ.સા બળાકારે પશુ નિવારણ કરું.' બીજા દિવસે શા ૠઅવ'તને વંદન માટે માન્યા અને ભગવતને જાગ્યું કે એમાંથી એક નિયમનુ મે' પાલન કર્યું' છે. ભગવતે કહ્યું કે, તારી વાત સાચી નથી, ફૂવામાં માટીના પાડાની આકૃતિ કરીને તેટલી સખ્યા પ્રમાણ પાડાનાં રૂપા કરીને તેણે મારી નાખ્યા છે, તેને ખાખર જોઈ લા. તે પ્રમાણે કૂવામાં પાડાએેની આકૃતિ કરી ૫૦૦ પાડાને મારી નાખ્યા. હવે ક્રમે કરીને જ્યારે કાલૌકષ્ઠિનું મૃત્યુ નજીક આવ્યું અને જે બન્યુ, તે હવે કહીએ છીએ
*
દરરાજ પાંચસે પાંચસેાની માટી સખ્યામાં પાડાઓની હિંસા કરતાં તેણે લાં કાળથી જે કમ એકઠું' કર્યું", તે માઁના પ્રભાવથી તેના શરીરમાં એવા પ્રકારના મહારાગે ઉત્પન્ન થયા, તેવા પ્રકારના રાગે નરકમાં હશે એમ શકા કરું' છું'. તે ૪૯પાંત કરવા લાગ્યા કે, · હે માતા ! હું' મરી જઉં છુ.' એવા માકનથી તે સ્થાને મેઠેલાએનાં માનસ કપાવી નાખ્યાં. નથી તેને શય્યામાં સુખ. નથી ભૂમિ પર સુવામાં, પાણી ન પીવામાં કે પીવામાં, ભેાજન કરવામાં કે ન કરવામાં તેને કોઈ પ્રકાર કર્યાય પણ સુખ થતુ નથી, વીણા, વાંગળી, મૃગ વગેરે વાજિંત્રના શોથી કે બીજા વિષયેથી કામ પ્રકારે ક્ષવાર પણ સુખ થતુ નથી, પરંતુ અંદરથી દરરોજ સત્તાપ વધતા જાય છે. જાણે ઇંટ પકવવાના સળગતા નીંભાડા હોય, તેમાં પ્રવેશ કર્યો હોય. અથવા ચિતા ઉપર બેઠેલે! હાય અને પેાતે શેકાતા હોય, તેમ આત્માને ન સમજનારા તે માનવા લાગ્યા, પેાતાના પિતા અત્યંત રીબાય છે, એમ દેખીને મુજસે પોતાના પિતાની સ્રવ હકીકત પેાતાના મિત્ર અભયકુમારને કહી. શ્રાવકધમ માં ગ્રેઘર ક્રમના અમને સમજનાર અક્ષયકુમારે તેની આગળ આ પ્રમાણે કહ્યું કે, ' કે મિત્ર! તારા પિતાએ પાપક્રમ એટલા માટા પ્રમાણમાં ઉપાર્જન કરેલુ છે કે, ' જે સાત નારકીમાં પણ સમાઈ શકતુ નથી, તેથી હિ ભૂમિ ઉપર ઉભાય છે. આ જ જન્મમાં તે ક્રમના અનુભવ કરી રહેલ છે. માટે તુ ઇન્દ્રિયાના વિષચેનૢ વિપરીતપશુ હવે કર. એમ જાણીને સુલસ એકદમ ઘરમાંથી તીક્ષ્ણ કાંટાની શય્યા કરી લાવી, તેમાં તેને સુવડાવ્યા, તથા તરત જ અતિદુંગ ધવાળા પદાર્થોનું આખે શરીરે વિલેપન શખ્યું. વળી કડવા-તુરા સ્વાદવાળા પદાર્થી યાતે ખાળ્યા.
"Aho Shrutgyanam"
Page #602
--------------------------------------------------------------------------
________________
—
—
૧ ૫૭૨ ]
પ્રા. ઉપદેશમાલાને શનવાદ આ પ્રમાણે અનિષ્ટ ઇન્દ્રિયના પ્રતિકૂળ વિષય સુવએ કર્યો, તેમ તેમ તેને કંઈ સુખાનુભવ થયા. નજીક ફતા એવા સુસપુત્રને તેણે કહ્યું કે, “આટલે વખત તે કેમ મને આવા સુખથી વંચિત રાખે ? તેવા પ્રકારની તેની ચેષ્ટા દેખીને તેમ જ વાણી સાંભળીને વિરમય પામેલ સુવસ વિચારવા લાગ્યા કે, “અરે! પાપનો પ્રભાવ કે કડ જણાય છે કે, અહિં આ જ જન્મમાં જાણી શકાતું નથી, તે પહેકમ તે શું થશે? પાપકર્મને પ્રત્યક્ષ અનુભવ થતું હોવા છતાં પણ પિતાજી હજુ પs ધર્મની કથા કરતા જ નથી. હું તે હવે પાપની વાત પણ નહીં કરીશ અને ધર્મનું જ -વર્તન કરીશ. સાક્ષાત દેખાતા અરિનમાં કયા ડાહ્યા પુરુષ ઝુંપાપાત કરર ધમ
ધ્યાનમાં મન અને પાપમાં આળસુ એ સુલ તેમ જ બીજા લોકો તે દૂરકમની આગળ રૂદન કરતા હતા, ત્યારે દુમનવાળો તે કસાઈ વા સરખા તીક્ષણ કાંટાવાળી અપ્રતિષ્ઠાન નાનની સર્વોત્કૃષ્ટ દુઃખના સ્થાનકવાળી સાતમી નારકીમાં ઉત્પન્ન થશે.
એક દિવસ આજીવિકાના અર્થી એવા સ્વજનેએ સુલસને કહ્યું કે, “કુલદિમાગત આવેલા પિતાના પદ પર બેસી જા અને હિંસા કરીને કુટુંબને નિર્વાહ કર. “તમે
ગટના માંસ ખાવામાં આસક્ત છે, તમે વૃદ્ધ છે, તે હું તમને કહું છું કે, હું પ્રાણીને ધાત કરવાનું પાપ કદાપિ નહિ કરીશ, ધર્મના માર્ગને ન જાણનાર એવા પિતાએ તે પાપ કર્યું, પરંતુ ધર્મ અને અધર્મના નામને સાક્ષાત્ દેખતે હું તે પાપ હવે નહિં કરીશ. તમે ચક્ષુથી આગળ માર્ગમાં અંધારા માટે ફ દેખતા હતા, તો કોઈ દિવસ જાણે જોઈને તેમાં પડશે ખરા? જેમ આમાની કે બીજાની હિંસા કરવાથી તેને દુઃખ થાય છે, જેમ પોતાની હિંસા છોડાય છે, તે બીજાની હિંસા કેમ ન છોડવી? હિંસા કરનાર કાલયૌકારિક મૃત્યુ પામતી વખતે તમે સાક્ષાત દુઃખ અનભવતો કે, તેનાં ફળ અહિં પણ જોયાં, તે પછી તમે ફેગટ અજ્ઞાનતાથી પાપમનવા ન થાવ. પિતાના જીવિત માટે સમગ્ર પૃથવીને પણ લોકો આપી દે છે, તો પણ આપષન ખાતર મહામૂ૫વાળું જીવિત તેને વિનાશ ન કરે. ઘણા લોકોને નમસ્કાર કરવા યોગ્ય એવી તપસ્યા ધારણ કરો, શાસના ગૂઢ રહસ્યવાળી વ્યાખ્યા કરો, પરંતુ જેમાં જીવરક્ષા અને ધર્મરક્ષા જે ન હોય તે તે સમગ્ર અહી આપ્રશસ્ત છે. કઠોર શબ્દોથી તમારે કોઈએ તિરસ્કાર કર્યો હોય, તે તમારા મનમાં પીડા ઉપન થાય છે, તેમ જ તમને જે કઈ તીક્ષણ ભાલા, તલવાર, બાણ મારે છે, તે તમને શરીરપીડા થાય છે. ખરેખર મૃત્યુ તે જ કહેવાય છે કે, બીજા પ્રાણી બેને અતિભય પમાડે છે, તે બીજા પ્રાણીઓના પ્રાણનો નાશ કરીને તમે કેમ આનંદ માણના થામ છે?”
ત્યારે કુટુંબીઓએ સુલમને કહ્યું કે, “પ્રાણિ વધ કરવાથી થયેલું જે પાપ અને બાવીમાં તેનું કડવું ફળ ભોગવવાનું થશે, તે અમે સર્વે ડું થોડું લઈ વહેચી હઇશું. બીજું તારે પિતાને તો એક જ પાડાની માત્ર હત્યા કરવી, બીજી અને
"Aho Shrutgyanam
Page #603
--------------------------------------------------------------------------
________________
સુલયની અહિંસા ભાવના
[ પ૭૩ ] અમે વધ કરીશું, પછી તને કેટલું પાપ લાગશે? આ પ્રમાણે સ્વજનો યાર બાલવા લાગ્યા, ત્યારે સુંદર બુદ્ધિવાળા સુલસે સવજનેને પ્રતિષ કરવા માટે કુહાડાથી પિતાના પગમાં જ ઘા કર્યું. પીડા થવાથી વજનને મિટા શબ્દોથી કહેવા લાગ્યો કે, “મારી અપ અહ૫ વેદના તમો સર્વે ગ્રહણ કરી, તમે હંમેશા મારા તરફ ઘણે નેહ ધરાવનારા છો, તો મારી પીડાની ઉપેક્ષા કેમ કરો છો ? અને દુખમાં ભાગ કેમ પડાવતા નથી ? ત્યારે વજને કહેવા લાગ્યા કે, “બીજાની વેદના અન્ય કોઈ લઈ શકે ખરા?” ત્યારે સુલશે સમજાવતાં કહ્યું કે, તે પછી મેં કરેલા જીવવધનું પાપ તમે કેવી રીતે લઈ શકો ? જયારે અહિં અપવેદનાનું દુખ લઈ શકાતું નથી, તે પછી તમે ઘણું નરકવેદના કેવી રીતે ગ્રહણ કરશે? અહિં જે કોઈ કર્મ કરે છે, તેનું ફળ તે જ ભોગવે છે. એક ઝેરતું ભક્ષણ કર્યું અને બીજો મૃત્યુ પામેતેમ બનતું નથી. પિતા, માતા, ભગિની, બધુ, ૧૯ભા કે તેવા સંબંધીઓ આ ભવ-સમુદ્રમાં વિપરીતતા ધારણ કરનારા હોય છે, એટલે પિતા પુત્ર થાય, પુત્ર પિતા થાય, માતા પત્ની થાય, પત્ની માતા થાય, આવા અતાત્વિક સંબંધ રાખવાથી એ લાભ ? અનાદિ અનંત સંસારમાં કયે કોની સાથે અને કોને સંબંધ છે નથી કયા ? તેમાં લવ અને પરની ક૯૫ના શી કરવી? હે બુદ્ધિરૂપી ધનવાન ! હવે તમે આ પાપકર્મરૂપ કાગ્રહ-ગઠનો ત્યાગ કરીને જેનધર્મના અધિકારમાં અમને સહારે આપે. માયારહિત સુલયને ધમકર્મમાં એકતાનવાળે દેખીને તેને તેનું કરેલ વચન રવીકાર્યું', વજથી શું ન ભેદાય? આ પ્રમાણે પિતાની બુદ્ધિના પ્રભાવથી કલ્યાણ ભજનાર થયે, તેમ જ અક્ષયકુમારની પૂર્વ મૈત્રીના યોગથી માત્રુતે અંગીકાર કર્યો અને તેની વૃદ્ધિ, શુદ્ધિ, બુદ્ધિ કરનાર થયે, એટલું જ નહિ, પરંતુ જિન ધર્મ ધારણ કરનારમાં અગ્રેસર બન્યા. (૨૯)
હવે કેટલાકને આવતે ભવ ઇત્યાદિ ચાર ભાંગામાં પ્રથમ નંબની જવા કરતા જણાવે છે–
છળીવાવ-વિરો, જીવ-ન્ટિહિં | પુ િ. न हु तस्स इमो लोगो, हवइऽस्सेगो परो लोगो ॥४४१॥ ના–નિદ્ધ-Fi, ઢહિયાળ કવિયં શેડ્યા वहुवायम्मि वि देहे, विसुज्झमाणस्स वरं मरणं ॥४४२॥ तव-नियम-सुट्ठियाणं, कल्लाणं जीविअंपी मरणं पि । जीवंतऽज्जति गुणा, मया वि पुण सुग्गई जति ॥४४३।। अहियं मरणं, अहिरं च जीवियं पावकम्मकारीणं । तमसम्मि पडंति मया, वेरं वदति जीवंता ॥४४४॥
"Aho Shrutgyanam
Page #604
--------------------------------------------------------------------------
________________
{ ૫૭૪ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાતના अवि इच्छंति अ मरणं, न य परपीडं करंति मणसा वि।
जे सुविइयसुगइपहा, सोयरिय-सुओ जहा सुलसो ॥४४५॥ પૃથ્વી કાયાદિક છજવનિકાય જીવોની વિરાધના કરવામાં વિશેષ આસક્ત, પંચાનિતપ, માસક્ષમણ આદિ અજ્ઞાનતપ કરી કાયફલેશ સહન કરતે હોવાથી બાલત પવી તેને વિવેકનો અભાવ હોવાથી ફલેશ રહેતો હોવાથી તેને આ લોક સારા નથી, પણ પક સારો થાય છે. અજ્ઞાનતાથી તેને બીજા ભવમાં પાપાનુબંધી પુણયથી શાદિક સુખ પ્રાપ્ત થાય છે. આ માથાથી બીજા પણ ત્રણ ભાંગા પિતાની બુદ્ધિથી જોડવા. બાલ-અજ્ઞાન તપદવીઓ રાગ-દ્વેષથી નષ્ટ થએલી ચિત્તવૃત્તિવાળા પંચાનિતાપ સહન કરનાશ, હજાર ઘડાની છાશ ધારણ કરનારા, લાવેલી ભિક્ષા અણગળ પાણીમાં ધોઈને ખાનારા એમ છકાય જીવનું ઉપમન કરનારા મૃત્યુ પામીને અજ્ઞાનકઈથી અકામનિજાથી પાપાનુબંધી તુચ્છ - અ૫૫ણય ઉપાર્જન કરનારા એવા તે પરલોકમાં સંતશદિક હલકી દેવગતિમાં સાંસારિક સુખ ભોગવનાશ થાય છે. કેણિકનો જીવ સેનક નામને તાપ હતું, તેની જેમ બીજા ભવમાં સુખપ્રાપ્તિ થાય છે, પણ અહિં કષ્ટાનુષ્ઠાન કરતા હોવાથી આ લોકમાં સુખ નથી. જૈન સાધુઓ પણ અહીં કષ્ટાઠાન તપસ્યાદિ કરે છે, તો તેમને અહીં ન લેવા. તેઓ જ્ઞાનપૂર્વક તપસ્યા કરતા હોવાથી છકાય જાનું રક્ષણ-સંયમ કરતા હોવાથી, રાગ-દ્વેષ વગરના હોવાથી અહિં પણ અકત્વ, જ્ઞાન, ચારિત્રમાં સુખ માનનારા હોવાથી ત્રીજા ભાંગામાં ગણેલા છે.
બાર માસના પર્યાયવાળા કામમુનિ અત્તરના સુખને અતિક્રમી જાય છે. ચક્રવર્તીને તે સુખ હોતું નથી કે, જે સુખ ભૂમિપર સંથારો કરનાર આત્મરમાણતા કરનાર મુનિને હેય છે.” (૪૪૧) પwવમાં નક્કી જવાના છે, એવા શ્રેણિક તથા રાજ્યાધિકારીનું જીવિત સારું છે. અહિં અ૫કાળ સુખની પ્રાપ્તિ છે અને આવતા ભવમાં નરકનાં દુખે નકકી અનુભવ કરવાને છે, તેથી કેટલાકનું જીવિત મારું એ ભાગે જણાવ્યા. “કેટલાકને મરણ સારું” એ સમજાવે છે. શરીરમાં ઘણા રોગો ઉત્પન્ન થયા હોય, પરંતુ પ્રાધ્યાનથી જયાં સુધી સમતાથી વેદના સહન કરે,
કામ નિજા થાય અને આધ્યાનને સ્થાન ન મળે, ત્યાં સુધી મરવું સુંદર ગણાય.. સુકોશલમુનિ વગેરે સાધુઓ જેમ સદગતિ પામ્યા, તેની માફક મરવું સુંદર સમજવું. (૪૪૨) બાર પ્રકારનાં તપ અને રહણ કરેલા મહાવ્રતાદિક જેઓ સારી રીતે પાલન કરતા હોય, તેમનું જીવિત અને મરણ બંને સારા છે. કારણ કે, જીવતાં તપ અને ગુણે પાનમાં વધારો કરે છે અને મારે તે રવમાં કે મોક્ષનું સુખ મેળવે છે. બંને. પ્રકારે લગાર પણ તેમને અહિત હોતું નથી. (૪૪૩) પાપકર્મ કરનારા, ચેર, વ્યભિચારી, કસાઈ, માછીમાર વગેરેનું જીવિત અને મ બંને અહિતકારી છે. કારણે કે, કરીને તેને અંધકારવાળી શેર નરકમાં પડે છે. અને જીવતાં બીજ છોને ત્રાસ,
"Aho Shrutgyanam'
Page #605
--------------------------------------------------------------------------
________________
-mm-main
હિતોપદેશ શ્રવણફલ
[ ५७५] ભય પમાડી વિરની વૃદ્ધિ કરે છે. બંને પ્રકારે અનર્થ કરનાર છે. કાલસોરિક વગેરે જીવતાં સુધી અનેક જીને વધ કર્યો અને તેટલા એની સાથે તેના કારણભૂત પાપની વૃદ્ધિ કરી. (૪૪૪) આ કારણે વિવેકી પ્રાણ જાય, તે પણ પાપ આચરતા નથી તે કહે છે, કાલસૌકવિનો પુત્ર જેણે સદગતિનો માર્ગ સારી રીતે જાણે છે, એ સુલ કામ પડે તે મરણ કવીકારે, પરંતુ મનથી પણ બીજાને પીડા કરતે નથી, પછી વચન અને કાયાથી પીડા કરવાની વાત જ કયાં રહી? સુલતું હણાંત દશંકદેવની કથામાં કહી ગયા છીએ. (૪૪૫) વિવેક વિષયક હકીકત જણાવીને હવે અવિવેક વિષયક વિસ્તાર કહે છે–
मूलग कुदंडगा दामगाणि उच्छूलघंटिआओ य । पिंडइ अपरितंतो, चउप्पया नत्थि य पसूवि ॥४४६॥ तह वत्थ-पाय-दंडग-उवगरणे जयणकज्जमुज्जुत्तो । जस्सऽढाए किलिस्सई, तं चिय मूढो न वि करेई ॥४४७॥ अरिहंता भगवंतो, अहियं व हियं व नवि इहं किंचि। वारंति कारवेंति य, वित्तूण जणं बला हत्थे (१४४८ ।। उवएस पुण तं दिति जेण चरिएण कित्ति-निलयाणं । देवाण वि हुँति पहू, किमंग पुण मणुअभित्ताणं? ॥४४९॥ वरमउड-कीरीड-धरो, चिंचइओ चवल-कुंडलाहरणो । सको हिओवएसा, एरावणवाहणो जाओ ॥ ४५० ।। स्यणुज्जलाई जाई, बत्तीस-विमाण-सयसहस्साई । वज्जहरेण वराइँ, हिओवएसेण लद्धाई ॥ ४५१ ॥ सुरवइ-समं विभूई, जं पत्तो भरहचकवट्टी वि । माणुसलोगस्स पहू, तं जाण हिओवएसेण ॥ ४५२ ॥ लण तं सुइसुहुं, जिणवयणुवएसममयबिदुसमं । अप्पहियं कायव्वं, अहिएसु मणं न दायव्वं ॥ ४५३॥ हियमप्पणो करितो, कस्स न होइ गरुओ गुरू गण्णो!।
अहियं समायस्तो, करस न विप्पच्चओ होइ ? ।। ४५४ ।। ઘડાને બાંધવાની ખીલી-થાંભલી, વાછરડાને બાંધવાની ખીલી, પશુ અષવાની દોર, ગળે બાંધવાની ઘુઘરી-ધંટડીઓ, પશુ વગેરેનાં ઉપકરણે થાક્યા વગર -એકઠી કર્યા કરે છે, પરંતુ તેની પાસે ગાય, ઘોડો, બળદ એવું એક પણ પશુ નથી
"Aho Shrutgyanam"
Page #606
--------------------------------------------------------------------------
________________
[ ૫૭૬ ]
પ્રા. ઉપદેશમાવાને ગૂજરાતુવાદ છતાં મૂખ તેનાં ઉપકરણે એકઠાં કરે છે, તે તેને પરિશ્રમ વ્યર્થ છે. (૪૪) દાણતિક અર્થ કહે છે. તે પ્રમાણે અવિવેકી પુરુષ વસ્ત્ર, પાત્ર, દંડ વગેરે યતના કરવાનાં ઉપકરણે એકઠા કરે છે, પણ જયણા ક૨વામાં પ્રયત્ન કરતું નથી. જે યતના માટે આટલો ફલે-પરિશ્રમ કરે છે, ઉપકરણો મેળવે છે અને યતના કરતો નથી તે સાધુને પશુનાં ઉપકરણ એકઠાં કરનાર અને મૂખ જાણો. યતના કાર્ય માટે હું મેળવું છું, એમ શઠતા કરે છે. લોકોને કહે કે, સંયમ માટે ઉપકરણ એકઠા કરું છું, પરંતુ મૂઢ તેનાથી જયણા કરતા નથી. તાત્પર્ય એ છે કે, જેમ ચપગ જાનવર વગરનો ઉપકરણ એકઠા કરે, તે નકામાં છે. તેમ સંયમ-યતના ન સચવાય તે ઉપકરણે એકઠાં કરવાં વ્યર્થ છે. (૪૪૭) તે પછી કમાગે પ્રવતેલાને તીર્થક કેમ નિવારણ કરતા નથી ? તે કહે છે– રાજા જેમ બળાત્કારથી હુકમ પાલન કરાવે છે, તેમ તીર્થકર ભગવંતે બળાત્કારથી લોકોના હાથ પકડીને અહિતનું નિવારણુ અને હિતને કરાવતા નથી. (૪૪૮) તેઓ માત્ર તત્ત્વકથન અને મોક્ષમાર્ગને ઉપદેશ આપે છે, જે આચરવાથી કીર્તિના સ્થાનરૂપ દેવના પણ હવામી થાય છે, તે પછી મનુષ્યમાત્રના સ્વામી કેમ ન થાય ? (૪૪૯) હિપદેશ સવ કલ્યાણ પ્રાપ્ત કરાવનાર થાય છે, તે કહે છે
જેને આગળનો ભાગ શ્રેષ્ઠ છે, એવા ઉત્તમ મુગટને ધારણ કરનાર, બાજુબંધ તથા ચપળ ઝળહળતા ઠંડળને ધારણ કરનાર, એશવનું વાહન પર બેસનાર એવા શક્ર- ઈન્દ્ર ભગવંતના હિતે પરેશાથી બન્યા. કાતિકશેઠના ભવમાં હિતકાશ ભાગવતને ઉપદેશ આચરવાથી તેઓ કેન્દ્ર બન્યા. (૪૫૦) ઈન્દ્રનીલરને જડેલ હેવાથી ઝગમગ થતાં ઉજજવલ બત્રીસ લાખ શ્રેષ્ઠ વિમાને વજ ધારણ કરનાર ઇ મેળવ્યાં, તે પ્રભુના હિતોપદેશના આચરણથી મેળવ્યાં. (૪૫૧) ઈન્દ્રતુલ્ય સમૃદ્ધિ પ્રાપ્ત કરનાર ભરત ચક્રવર્તી પણ મનુષ્યના હવામી બન્યા, તે પણ હિતોપદેશ શ્રવણ અને આચરણ કરવાથી થયા. (૪૫૨) અમૃતના બિન્દુસમાન, કર્ણ સુખ કરનાર જિનવચન પ્રાપ્ત કરીને ચિત્ત પ્રસન્ન કરવાના કારણભૂત જ્ઞાનાદિક અનુષ્ઠાન કરવું અને ભગવંતે. નિષેધ હિંસાદિક અને કષાયાદિ કાર્યોમાં મન ન આપવું. વચન, કાયા તે પાપકાર્યમાં પ્રવર્તાવવાનાં ન જ હોય. (૪૫૩) તે પ્રમાણે કરો આ લોકમાં જેવો થાય, તે કહે છે- આત્મહિતની સાધના કરનાર આચાર્ય સરખા કોને પૂજનિક અને સર્વ કાર્યોમાં સલાહ લેવા લાયક અથવા પૂછવા લાયક નથી બનતા. તેથી વિપરીત હાય, તે માટે કહે છે કે, આત્માનું અહિત સાધનાર કાને અવિશ્વસનીય નથી બનતા ? (૪૫૪) જે હિત કરવામાં ચગ્ય હોય, તે ભલે કરતા, અને તે તેને થયું નથી– એમ માનનારને કહેનારને કહે છે
जो नियम-सीलंतव-संजमेहिं जुत्तो करेइ अप्पहियं । सो देवयं व पुज्जो, सीसे सिद्धत्थओं व्व जणे ॥४५५।।
"Aho Shrutgyanam
Page #607
--------------------------------------------------------------------------
________________
શૂન્યતાના અણું ગુણા છે
-
सच्ची गुणेहिं गण्णो, गुणाहिअस्स जह लोंगवीरस्स । સંમત-મદ-વિવો, સફ્સનયનો થયમેરૂ ॥ ૬ ॥ સૌ–િવંચા દ-૧૩-પરવાર- મફક્સ | तस्स च्चिय तं अहियं पुणो वि वेरं जणो वह ||४५७॥ નફ્ તા તન—*૨ળ-દ-ચ-પરિશોષમો નો નાનો तझ्या नणु वच्छिन्नो, अहिलासी दव्व-हरणम्मि ||४५८ || બાઝીવા તૈયા. સિરિ" પદ્મિળ થલમાહી। हियमप्पणी करितो, न य वयणिज्जे इहपडतो ||४५९ ||
[ ૫૭૭ ]
જે કોઈ નિયમ, ત્રત, શીલ, તપ, સત્યમાદિ મંહિતનાં અનુષ્ઠાન કરે છે, તે. દેવતા માફ્ક લેકમાં પૂજનીય થાય છે, તથા સિદ્ધાર્થ-(સરસવ) માફક તેની આજ્ઞા લાર્કા મસ્તક પર ચડાવે છે. કહેવાના આ અભિપ્રાય છે કે— ગુરુપદને ચગ્ય એવા શ્રુગેાની કાઈ ખાળ્યુ હોતી નથી, પરંતુ શુÀા પૂજ્યપણાના કારણ હોય છે અને તે દરેકને પ્રયત્નથી સાધી શકાય છે. તે કારણથી દરેકે તે ગુજ્ઞા મેળવવા આદર કરવા એઇએ. એવુ કાઈ ક્ષેત્ર નથી કે, જેમાં સાધુએ પાકતા હોય, તેમ તે સ્વાભાવિક પણ થઈ જતા નથી, જેએ શેને ધારણ કરતા હોય, તે સાધુ થાય છે, માટે તેમની સેવા કરવી. તથા જીર્થેા પ્રયત્ન કરવાથી મેળવી શકાય છે, અને પ્રયત્ન-પુરુસાથ આત્મામાં જ રહેલા છે. ‘ મીને પણ ગુણીમમાં અગ્રેસર છે' એ વાત જીવતે કયા મહેન કરી શકે? એ જ વિચારાય છે. સર્વ જીવા ગુણૢા દ્વાશ જ માનનીયપૂજનીય થાય છે. જેમ જગતમાં સત્ત્વાદિક અધિક ગુણાવાળા, ત્રણે ભુવનમાં પ્રસિદ્ધ એવા મહાવીર ભગવ'તને ચપળ મુકુટને પારણ કરનાર એવા ઇન્દ્ર ભક્તિના અતિશયથી રાતે વારવાર વંદન કરવા આવે છે. માટે ગુણ્ણા જ પૂજ્યપણાના કારણ છે.
ગુજુહીનની વિપરીતતા જણાવતાં કહે છે— ચારી કરવી, મીજાને છેતરવાની ક્રિયા કરવી, કપટ વચન એટલવાં, કપટવાળુ` માનષ શખવુ, પઠ્ઠાશ-સેવન આવા દાષા સેવન કરવાની બુદ્ધિવાળા આ ઢાકનું અહિત કરનાર થાય છે, વળી પરવાકમાં તેના ઉપર કોષ"વૈરના પણ્ણિામ ઉત્પન્ન થાય છે. આ પાપી છે. તેનુ મુખ જેવા લાયક નથી એવા આક્રોશનાં વચના પ્રાપ્તકરનાર થાય છે. તે બિચારાને ગુમડા ઉપર ખીને ઘા માગવા જેવુ દુઃખ થાય છે. ગુણીએએ તા આ દોષા દૂરથી જ ખસેડેલા હોય છે, જ્યારે ઢાકામાં તણખલા અને સુવ, પથરા અને રત્ને તે પદાર્થોમાં સમાન બુદ્ધિથાળા યાય, ત્યારે પારકું દ્રવ્ય હરણ કરવાની અભિલાષા ચાલી જાય, માત્ર દ્રવ્યર્લિગસાધુના વેશમાત્રથી આજીવિકા કરનાર તે શ્રાજીવક એટલે નિવે!, તેમના ગણના નેતા અર્થાત્ ગુરુ જે જમાવી, તેમણે રાજલક્ષ્મીના ત્યાગ કરી, આગમના અભ્યાસ
ET
"Aho Shrutgyanam"
Page #608
--------------------------------------------------------------------------
________________
૫૭૮ ]
પ્રા. ઉપદેશમાતાના ગુજરાનવાલ કરી ને આત્મહિત સાધ્યું છે, તે આ ભગવંતના જમાઈ “કશતું તે કયું – એવું વીર ભગવંતનું વચન તેમાં શ્રદ્ધા ન કરતા હોવાથી આ નિદ્ભવ છે' એવી નિદા લેક અને શાષનમાં ન પામત. (૪૪૫ થી ૪૫૯) જમાલિની કથા
ક્ષત્રિયકુંડ ગામમાં વીગવંતના મોટા બહેનના પુત્ર જ માલિ નામના રાજા હતા. પ્રિયદર્શના નામની વીપ્રભુની શણીની સુદર્શના નામની પુત્રી જમાલી સાય પરણાવી હતી. તે સુદર્શન શોભાયમાન સૌભાગ્યવાળી, મનોહર યૌવનરૂપ બગીચાને રમણીય અને વિકસિત શોભાયમીવાળી, નીતિ અને વિનયનું એક સ્થાન, અપાય કરુથારૂપ અમૃતના સમુદ્રરખી શ્રીવીરુભગવંતની પુત્રી તે જમાલિની ભાર્યા થઈ તેની સાથે વિષયસુખ અનુભવતા કેટલાક મનોહરકાળ પસાર કર્યો. શહેર, નગર, ગ્રામાદિકમાં વિહાર કરતાં કરતાં કંઈક સમયે દેવાધિદેવ વવામી બ્રાહક ગામના બગીચામાં સમવસર્યા. ઉપશાક નામના ચૈત્યમાં ઈન્દ્ર વિકલા સમવસરામાં પદાને ધર્મદેશના સંભળાવવા બિરાજમાન થયા. ક્ષત્રિયકુંડ ગામથી જમાલ પણ
ત્યાં આવી પહોંચ્યા. ભગવંતને ત્રણ પ્રદક્ષિણા આપીને દેશના શ્રવણ કરવા ત્યાં બેઠા. ભગવત ધર્મ દેશના આપતા કહે છે કે, મિથ્યાત્વાદિકવડે જીવ કમથી બંધાય છે અને સમ્યકત્વ, સંયમ, તપ વગેર આચરવાથી જીવ કર્મથી મુક્ત થાય છે, જે પ્રમાણે સવ ગતિઓમાં દુખથી પીડા પામી કલેશ અનુભવે છે, તથા પાણીના રંટ માફ ફરી ફરી ત્યાં ને ત્યાં જીવ ઉત્પન્ન થાય છે. કર્મની લઘુતા થવાથી સંસાર-સાગને પાર પામી જય છે.” એ વગેર યથાર્થ ઉપદેશ તીર્થનાથે આપે.
આ સમયે ભાવથી ત્રાસ પામેલા મનવાળા જમાલિ ભગવંતને નમસ્કાર કરી વિનંતિ કરવા લાગ્યા કે, “હે ભગવંત! માત-પિતાની રજા મેળવીને આપની પાસે પ્રવ્રયા અંગીકાર કરીશ. ભગવંતે પણ કg કે, “તેમાં તું હવે વિલંબ ન કરીશ ? એ પ્રમાણે કહેવાએલ ભાગવતને પ્રણામ કરીને પોતાના ઘરે આવીને માતા-પિતાને દીક્ષા માટે પૂછ્યું. કઈ પ્રકારે તેમની અનુજ્ઞા મેળવીને હજાર પુરુથી વહન કરાય તેવી શિબિકામાં બેસી મહાવિભૂતિ સહિત ભગવાનની પાસે આવે. ભગવતે પણ પ૦૦ રાજપુત્ર સહિત તેને પ્રત્રજ્યા આપી. તેમ જ તેની પત્ની સુદર્શન પણ હજારના પરિવાર સહિત દીક્ષા અંગીકાર કરી. બંનેએ સામાયિકથી માંડીને ૧૧ અંગ સધી શ્રત-સંપત્તિ પ્રાપ્ત કરી, કાલે કરીને ગીતાર્થ થયા એટલે આચાર્યપદ પણ સ્થાપન કર્યા, અનુષ્ઠાન કરવામાં ત૫ર એવા તે ૫૦૦ના પરિવાર સહિત મા... નગાદિકમાં વિચરતા વિચરતા કોઈક સમયે શ્રાવતિ નગરીમાં તિંક નામના કલાનમાં કાષ્ઠક ચિત્યમાં અવગ્રહ માગીને રોકાયા. ત્યાં અંત-પ્રાન્ત નિરસ આહાર ખાવાથી ઉત્પન્ન થએa દાહજવરવાળા જમાલિએ શિખ્યાને આજ્ઞા કરી કે, “મારા માટે સંથારો પાથરો” તેગોને પણ તે આજ્ઞા કવીકારી સંસ્થા પાથરવાનું કાર્ય શર કર્યું. જમાલિને અતિશય ગાઢવેદના થતી હોવાશ્રી તેમ જ શરીર પણ અશકત
"Aho Shrutgyanam
Page #609
--------------------------------------------------------------------------
________________
માલિની કથા
( ૫૭૯ ]
થઈ ગએલ હોવાથી ફરી કહ્યું કે, “અર શ્રમ! સંથારો પાથર્યો કે નહિં’ તાએ કહ્યું કે– પાથર્યો. એટલે નજીક આવીને જ્યાં દેખે છે, ત્યારે સંથારા પથ
તે હેવાથી તેને દેખીને મુશીબતે બેસી ગયા અને કેપ કરતાં કહ્યું કે, “અરે સાધુનો ! તમે અર્ધ સંથારો પાથરેલો હતો, અધુરો પથરાયા હતા, પૂણે પથરાયા ન હતો છતાં સંચાર પથરાઈ ગયે છે–એમ કહ્યું. ત્યારે શિષ્યોએ કહ્યું કે, “કરાતું હોય તે કર્યું, ચલાયમાન ચાલ્યું, ઉદીરાતું હોય, તે કદીયું, નિર્જરાતું નિયું, એ વગેરે જગવંતના વચનથી પ્રમાણભૂત માનેલું છે.
ત્યારપછી કેટલાક સમય સંથારામાં રહીને તે વખતે મિથ્યાત્વાકર્મને ઉદય થવાથી ન સંક૯૫ ઉત્પન્ન થયા. શરીર અને આત્મા બંનેમાં દાહવર સંક્રાન્ત શા એટલે સાધુઓને બોલાવીને કહ્યું કે, “અર સાપુ! મેં બહુ વિચારણા કરીને તાત્ય મેળવ્યું છે, તે તમે સાંભળે– “ભગવતે જે કરાતું હોય તે કર્યું એ વગેરે વચન કહેલાં છે, તે બહુ વિચાર કર્યા વગરનાં વચન છે. સંથારા પથરીતે હોય અને સંથાર પથરાઈ ગયો હોય એ બંનેના ભિન્નકાળ છે, તેના ક્રિયાકાળ અને પૂર્ણાહુતિના કાળમાં આંતરું હોવાથી. આ વિષયમાં ભગવાનનું વચન ખલના પામેલું છે” એમ હું નાણું છું. એમ કહ્યું, એટલે કેટલાક સાધુએ આપ કહે છે, તે બરાબર છે–એમ કહી જમાલિનું વચન માન્ય કર્યું. બીજા જેઓ ભગવંતના વચનને યથાર્થ માનનારા હતા, તેમણે આ પ્રમાણે કહ્યું કે- “હે માલિસૂરિ ! આ તમે કહે છે, તે બરા
નથી. નિમલ કેવલજ્ઞાનવાળા અને વીતરાગ ભગવાન કદાપિ ફેરફાર કહે જ નહિ. કેમકે, તેમને ફેરફાર બોલવાનું કોઈ કારણ નથી. શગથી, દ્વેષથી કે મોહથી જ અસત્ય વચન બોલાય. જેમનામાં એ ત્રણે દોષનો સર્વથા અભાવ હોય, તે કદાપિ જૂઠ વચન બેલે નહિં. આગમ એ આત પુરુષનું વચન છે. દોષનો ક્ષય થવાથી આપ્તગુણની પ્રાપ્તિ થાય છે.
જેના સર્વથા ક્ષીણ થયા હેય, તે જૂઠ વચન ન બોલે, કારણ જૂઠ બોલ– વાના કારણરૂપ રાગ, દ્વેષ અને અજ્ઞાન ચાલ્યા ગયા છે, તેથી નક્કી થયું, માટે “કરાતુ તે કર્યું” એ સત્ય વચન છે. આપ્તપુરુષે કહેલું હોવાથી, બીજા વાકયની જેમ જેમ બીઓમાં કહેવું છે કે, “પુરાણ, મનુસ્મૃતિ, અસહિત વેદ અને ચિકિત્સાશાસ
મા ચાર સર્વ આજ્ઞાસિદ્ધ છે, તેને યુક્તિથી ખંડિત ન કરવાં.” તે પ્રમાણે ભગવંતના વચનો નથી, જેમ જાતિવંત સુવર્ણની કષ. છે, તાપ, તાડનથી પરીક્ષા કરાય છે, તેમ ભગવંતના વચનની પણ તે તે પ્રકારે પરીક્ષા કરીને પછી સવીકારાય છે. આમાં કંઈ વિચારણીય છે, માટે આ નથી વિચારતા, પરંતુ જાતિસુવર્ણ છે, પછી તાપાદિકની પરિક્ષામાં શા માટે ભય રાખે છે. એ વગેરે ઉપાલંભનું પાત્ર બને. વળી જે કહ્યું કે, પથરતા અને પથરાયે બનેને નિકાળ છે ઈત્યાદિ જે કર, તે બાળક-અજ્ઞાનીનું વચન છે. ક્રિયાકાળ અને નિષ્ઠાકાલ તે બંનેને કથાચિત એ
"Aho Shrutgyanam
Page #610
--------------------------------------------------------------------------
________________
{ ૫૮૦ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાતુવાદ
ઢાળ સ્વીકારીએ, તે પથરાયે તે સમયે પણ કંચિત્ સસ્તી પણાના નિણ ય થએલ છે. તે આ પ્રમાણે ક્રિયમાક્ષલ્યુમાં કૂતત્વ પણ છે જ, નહિતર ક્રિયમાણુના પ્રથમ ક્ષણ, બીજે ક્ષણ વગેરે ક્ષણે તથા અન્યક્ષણમાં પણ કૃતત્વ ન રહેતુ હોવાથી દાચિત્ કરેલે આા છે—એમ પ્રત્યય ન થાય. જે પટના અન્યક્ષણ સુધી નિષ્પદ્યમાન અનતી અવસ્થામાં ચાડી પણ બનેવી અવસ્થા થઈ, ત્યારે કેાઈ વખત કેવી રીતે આ પટ બન્યા એમ વ્યવહારથી ખેતી થાય. નહિતર ઘટ બન્યા, તેમ પટ એવા -પરૈશ થાય. બન્નેમાં પ્રગટ છે. તેને ઉત્પન્ન થયેલાને અભાવ થઈ જાય.
જી શકા કરે છે કે, પટમાં અનેક તાંતણાં ડાય છે. તેમાં એક બે ત્રણ તાંતજીા ગાઠવ્યાં, તે સમયે પટ મનવાને શરૂ થયા અને તેટલા બન્યા, પરિપૂણ પઢ તેા છેલ્લા તાંતણા પ્રક્ષેપ થશે, ત્યારે આ સાથે અને પર્ત ઉત્પન્ન પડુ થશે. તેથી શરૂઆતમાં જ તેની ક્રિયાની સમાપ્તિ કેવી રીતે પ્રાપ્ત થાય ? એ પ્રમાણે સથાશ પાથરવવાના વિષયમાં પણ સમજી લેવુ. આ વિષયમાં ઘણુ' કહેવાતું છે, તે વિશેષાવશ્યક ભાષથી સમજી લેવુ'. મા પ્રમાણે ઘણા પ્રકાર સાધુઓએ સમજાવ્યા છતાં પણ જમાલિએ ભગવાનનું વચન ન માન્ય કર્યુ. એટલે તેને મિથ્યાત્વ થયું, ‘હવે આ શાસનમાંથી નીકળી અચે છે, સેવા કરવા ચૈન્ય નથી' એમ વિચારીને તેએાને મહાવીર ભગવંતના આશ્ચય કર્યો.
'
*
આ માજી સુનાસાવી જમાલિને વદન કરવા માટે તે નગરીમાં આવી અને મહાવીર ભગવતના ઢકનામના કુંભકારને ત્યાં ઉપાશ્રયની અનુજ્ઞા મેળવીને શકાય, તે સુદર્શનામાવી પણ પતિયાગથી કરેલાને જ કરેલું માનતી અને તુ કર્યું” એમ ન માનતી~મામ જમાલિનું વાકય અનેક પ્રકારે સાંભળતી, તેમ જ કંઈક પતિ તરફના શગ વિચારતી જમાલિના અનુરાગને ન છેડતી ઢકશ્રાવક્ર પાસે પ તેમ જ પ્રરૂપણા કરતી હતી. ત્યારે જમાલિના વૃત્તાન્તથી અના મની કપટથી ઢકે કહ્યું કે, · કે આર્યાં! આવા વિષયમાં હું વિશેષ સમજી શકતા નથી કે ભગવાન સત્ય છે કે જમાણિ સત્ય છે, એમ કહીને મૌનપણે એસી રહ્યો. કાઇક દિવસે સુના સાઠવી વાધ્યાયપારસી કરતાં હતાં, ત્યારે નિભાડાના ઉપરના ભાગમાંથી ભાજના નીચે ઉતારતાં તે ઢકકુભાર શ્રાવકે એકદમ સળગતા એક અગારા એવી રીતે ક્ય કે જેથી તેના સ`ઘાટક વસ્ત્રના એક ભાગમાં લાગી ગયા. ત્યારે સાધ્વીએ કહ્યું કે, શ્રમણેપાસક મહાનુભાવ ! આ મારા વઅને તે કેમ ખાળ્યું? ત્યારે તેણે કહ્યું કે, હું !! જુઠું કેમ બેલેા છે ! તમારા પેાતાના મતે બળતાને બળેલુ એમ ન કહેવાય, હજી તમારું' વજ્ર તા મળતુ. વતે છે, એ વગેરે કહીને તેને પ્રતિબંધ પમાડી, સાધ્વીએ કહ્યું કે, હું શ્રાવક્ર ! તેં ઠીક યુ" હું શિખામણુની ઇચ્છા શખુ‘ હ્યું—એમ કહીને ‘મિચ્છામિ દુક્કડ'' આપ્યું, અને જમાલિ પાસે ગઈ.
<
પેાતાના અભિપ્રાય યુક્તિસહિત વારંવાર સમજાવ્યા, તે પણ જમાતિએ તે
"Aho Shrutgyanam"
Page #611
--------------------------------------------------------------------------
________________
હિતે પરેશ
[ ५८.1 માન્ય ન કર્યો. ત્યાર પછી પોતે અને બીજા સાધુ ભગવંત પાસે ગયા. ત્યારપછી તે એકલે તે ખોટી પ્રરૂપેક્ષાથી પાછા ન ફરે, તેની આચના ન કરી, પ્રતિક્રમણ ન કર્યું અને પંદર દિવસની સંખના કરીને-કાલ કરીને લાન્તકક૯૫માં તેર સાગર-- પમની રિતિવાળા કિલ્બિષિક-હલકી જાતિનો દેવ થયા. ત્યાંથી ચ્યવી ચાર-પાંચ એવા તિર્યંચ અને મનુષ્યના ભ સંસારમાં રખડી મહાવિદેહમાં સિલિપદ પામશે. પોતાની બહેનના પુત્ર, બીજી બાજુ પિતાની પુત્રીના પતિ એવા જમાલિ જેમને ભગવંત પિતાના હસ્તથી સંયમ-સામ્રાજ્ય આપેલું હતું. એવા જ પુરુષ ને ભાગવતની અવગણના કરે, તે પછી ખેદની વાત છે કે, આ કરતાં બીજા કૃતતાનો પ્રકર્ષ કરો
इंदिय-कसाय-गारव-मएहिं सययं किल्लिट्ठ-परिणामो। कम्मघण-महाजालं, अणुसमयं बंधई जीवो ॥ ४६० ॥ परपरिवाय-विसाला, अणेग-कंदप्प-विसय-भोगेहिं । संसारत्था जीवा, अरइविणोअं करते ॥ ४६१ ॥ आरंभपाय-निरया, लोइअरिसिणो तहा कुलिंगी अ। दुहओ चुक्का नवरं, जीवंति दरिद-जियलोए ॥ ४६२ ॥ सव्वो न हिंसियचो, जह महिपालो तहा उदयपालो। न य अभयदाणवणा, जणोबमाणेण होयव्वं ॥ ४६३ ।। पाविज्जइ इह वसणं, जणेण तं छगलओ असत्तु ति । न य कोइ साणियवलि, करेइ वग्धेण देवाणं ॥४६४।। वच्चइ खणेण जीवो, पित्तानिल-धाउ-सिंभ-खोमेहिं । उज्जमह मा त्रिसीअह, तरतमजोगो इमो दुलहों ॥४६५॥ पंचिदियत्तणं माणुसत्तणं आरिए जणे सुकुलं । साहु-समागम सुणणा, सद्दहणाऽरोग पव्वज्जा ।।४६६॥ आउं संविल्लंतो, सिढिलंतो बंधणाई सच्याई । देहट्टि मुयंतो, झायइ कलुणं बहुं जीवो ॥ ४६७ ॥ इकं पि नथि जे सुटु सुचरियं जह इमं बलं मज्झ ।
को नाम दढक्कारो, मरणते मंदपुण्णस्स ? ॥ ४६८ ॥ युग्मम् ॥ સ્પર્શાદિ પાંચ ઈન્દ્રિય, કેશાદિક કષા, રસ-દ્ધિ-શાતારૂપ ત્રણ ગૌરવે, તથા જાતિ વગેરે નિરંતર કિલષ્ટ પરિણામવાળો જીવ સંસારમાં સમયે સમયે કમરૂપી મેધના મોટા સમૂહને બાંધે છે. એટલે કે કર્મરૂપી મેઘના પડવે કરીને જ્ઞાનરૂપ ચંદ્રને
"Aho Shrutgyanam"
Page #612
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
પ્રા. ઉપદેશમલામાં ગુજરાતના આછાદિત કરે છે. ઈન્દ્રિ, કષાયાદિકથી માત્ર કમ જ બાંધે છે, તેમાં કંઈ પણ પરમાર્થ હોતો નથી. વિષય-સુખ દુખરૂપ છે, ખસને ખાવા સરખા અરતિ વિનોદ હાથી વિપરીત છે. તેમાં અવિવેકીને જ સુખબુદ્ધિ થાય છે. તરસ લાગવાથી મુખ સુકાય, ત્યારે સુગંધી-વાદિષ્ટ જલપાન કરે, સુધાથી પીડાય, ત્યારે શાલી, ચોખા, અડદ, તલ, વગેરનું લેાજન કરે, શગાગ્નિ પ્રદીપ્ત થાય અને શરીરમાં કામ જવર ઉત્પન્ન થાય, ત્યારે તેને શાંત કરવા માટે પ્રિયાને આલિંગન કરે, વ્યાધિ ઉત્પન્ન થાય, ત્યારે તેને પ્રતિકાર કરે, “આ સર્વ દુઃખના પ્રતિકારમાં સુખ છે.” એમ લોકોની મતિ અવળી થાય છે. વાસ્તવિક તો આ સર્વ સુખ નથી, પણ દુઃખના પ્રતિકારમાં અજ્ઞાનીઓને સુખ-બુદ્ધિ થાય છે. રાગ-દ્વેષને આધીન થએલા આત્માનો અતિ વિનોદ માત્રને જ અનુભવ કરે છે, પરંતુ તેમાં અપપણ સુખ નથી. એ જ વાત ગાથાથી કહે છે–બીજાનો અવવાદ કે નિંદા ઘણી કરવી, આથી ઠેષ જણાવે છે, અનેક પ્રકારના કામવિષયક, ઈન્દ્રિયવિષયક, ભેગો સંબંધી હાસ્ય, ઠઠ્ઠા, મશકરી કરવી. આથી રાગકાર્ય જણાવે છે.
આ પ્રમાણે સંસારમાં રહેલા છે રાગ-દ્વેષને માહથી અતિની પ્રેરણા કરે છે અને વિષય અભ્યાસનો વધારો કરે છે. રાગોની વૃદ્ધિ કરે છે, પરંતુ ઇન્દ્રિયોને સંતોષ પમાડી શકાતો નથી. તે માટે કહેવું છે કે- “ભગને ભગવાને જે વિષય-તૃષ્ણા શાન્ત કરવાની અભિલાષા કરે છે, તે ખરેખર પાછલા પહેરે પિતાના પડછાયાને દાબવા માટે દોડે છે--અર્થાત્ પડછાયો આગળ વકતા જાય છે, પણ દાબી શકાતે નથી. તેમ વિષય લેગવવાથી તેની ભગતૃષ્ણ વૃદ્ધિ પામે છે, પણ શાન્ત થતી નથી, વિષયમથી બીજાને અતિ ઉત્પન્ન કરીને પોતાને સુખ ઉત્પન્ન કરે છે. પૃથ્વીકાયાદિનો આરંભ, ધાન્ય થવાના કાર્યમાં આસક્ત રહે, એવા લોકિક ઋષિઓ માયાવી ભૌતાદિક પાખંડી સાધુપણામાં નથી, કે ગૃહસ્થાશ્રમમાં નથી. તેથી મનેથી ચૂકી જાય છે અને દારિદ્રયથી, દીનતાથી જીવિકા ચલાવે છે. વિપરીત વેષ હોવાથી ગૃહસ્થ નથી, હિંસાદિકમાં પ્રવર્તેલા હોવાથી સાધુઓ નથી. જૈનદર્શન સિવાયના પતિઓ અજ્ઞાન અને માહથી આરંભાદિકમાં વતે છે, તેથી વિડંબનાથી ઉદરપૂર્તિ માત્ર કરે છે. જૈન સાધુઓના હૃદયમાં તે આવા ભાવ વર્તતા હોય છે. હિષાને વિચાર કરીએ, તે દરેક જીવને પીડા ન આપવી, જેવી રીતે સજા તે જ પ્રમાણે રંકને પણ પીડા ન કરવી, બંનેને પ્રાણે ચરખા પ્રિય છે, એક સરખા જ બંનેના પ્રાણનું રક્ષણ કરવું. અહિં ઉદકપાલ શબ્દનો પ્રયોગ એટલા માટે કરે છે કે, તળાવ વગેરેમાં રહેલા પાણીનું પોતાના પીવા માટે રક્ષણ કરે છે, પણ અજ્ઞાતિ બીજી કોઈ સામગ્રી જેની પાસે નથી, તેથી કોપાલ એટલે દરિદ્ર-ગરીબ. સર્વ અને અભયદાન આપવાની પ્રવૃત્તિ કરનાર સાધુજનોએ લોક સરખા ન બનવું.
લોકિક શામમાં તે કહેવું છે કે– “અગ્નિ આપનાર, ઝેર આપનાર, હથિયાર
"Aho Shrutgyanam
Page #613
--------------------------------------------------------------------------
________________
હિતોપદેશ
[ ૫૮૩ ]
હાથમાં રાખનાર, ધન હર કરનાર, ક્ષેત્ર-સ્ત્રીનું હરણ કરનાર એવા છને શસ્ત્ર ઉગામી મારી નાખવા તૈયાર થએલા સરખા છે. એવા હિંસકોને આવતો દેખો કે, વેદ પારઆમીને માત રે, તો તેને મારી નાખનારને હિંસક કહેવાતો નથી. જૈન મુનિઓ તે બીજે પીડાની પ્રવૃત્તિ કર, તો પણ સામાને પીડા ન કરવી એમ માનનાર છે. એમ કરવાથી અવિવેકી તેને અસમર્થ-કાયર ગાશે ત્યારે સમજાવે છે. અવિવેકી લોકે તેમ ક્ષમા રાખનારની હલના-લઘુતા કરશે કે, “આ બકરા જે પ્રતિકાર કરવા અસમર્થ છે. દુનિયામાં કોઈ ચંડિકા દેવતાને વાઘ-સિંહના રૂધિરનું બલિદાન આપતા નથી, બકા સરખા અસમર્થનું જ બલિદાન અપાય છે. કારણ કે તેમાં તેવું સત્વ નથી, માટે તું પણ સરવ વગરને બકરા જેવો છે” એમ કરીને કોઈ હીલના કરે, તો પણ મુનિએ ક્ષમાવાળા જ બનવું, પરંતુ તેના વચનથી ક્રોધ ન કરવો. કારણ કે, કોઈ પાક બગાડનાર થાય છે. આયુષ્ય અલપ છે અને પાક નજીક આવવાને છે.
પિત્ત, વાયુ પ્રકોપ, ધાતુક્ષોભ, કફ અટક ઇત્યાદિ કાથી જીવ ક્ષણવારમાં શરીર છોડીને ભવાંતરમાં ચાલ્યા જાય છે. તે શિ! તમે સુંદર ધર્માનુષ્ઠાનમાં ઢીલા ન પડે અને પ્રમાદ છોડી સંયમમાં ઉદ્યમ કરે, અહિં મનુષ્મ-જન્મ અને ધર્મ સામગ્રી સદગુરુ-સમાગમ આદિ દુર્લભ પદાર્થો મળ્યા છે. માટે તે મળ્યા પછી પ્રમાદ કરવો યુક્ત નથી. કહેવું છે કે, “અહિં મનુષ્યભવ, સદગુરુ-સુસાધુનો સમાગમ મેળવીને ધર્મમાં ઉદ્યમ કરતા નથી, તો હે જીવ! તું પ્રગટપણે ઠગાય છે. હે ભવ્યાત્મા કાગનું બેસવું અને તાલફતનું પડવું એ ન્યાયે અથવા ચિંતામણિરત્ન-પ્રાપ્તિ દષ્ટાને માનુષક્ષેત્ર, પંચેન્દ્રિયપણું વગેરે દુર્લભ ધમ-સામગ્રી મેળવી તે કમને મથન કરનાર ધર્મ, શાશ્રવણ અને ઉત્તમ ગુરુ તે અણધાર્યા મેળવ્યા છે, તે હવે તું તત્કાલ ગતિ આપનાર એવા પ્રમાદને જરૂર ત્યાગ કર. સંપૂર્ણ પાંચ ઈન્દ્રિયની પ્રાપ્તિ, મનુષ્યજન્મ, મગહાદિક આર્યદેશમાં ઉ૫ત્તિ, તેમાં પણ ઉત્તમકુલ મળવું, વળી સાધુ-સમાગમ, તેમના મુખેથી શાસ્ત્રશ્રવણ, તેની શ્રદ્ધા, સંયમ-ભાર વહન કરી શકાય તેવી નિરોગતા, વળી સર્વસંગના ત્યાગરવરૂપ ભાગવતી દીક્ષા આ સર્વ સામગ્રી ઉત્તરોત્તર પ્રાપ્ત થવી દુલભ છે.'
આટલો ઉપદેશ આપ્યા પછી માત્ર વર્તમાનભવ જેનાર દુબુદ્ધિ ધર્મ ન કર અને પાછળથી શેક કર, તેના પ્રત્યે કહે છે– આયુષ્ય ભોગવી જોગવીને ઘટાહત, અંગ અને ઉપાંગોના બંધને શિથિલ કરતે, દેહસ્થિતિ તેમ જ પુત્ર, પત્ની, ધન, સુવર્ણ - ત્યાગ કરતે તે અતિકરૂણ અવરથી બીજાને કરુણા ઉપજાવતે જીવ બહુ પશ્ચાત્તાપ કરે છે કે, સર્વજ્ઞ-શાસન પામીને નિભંગી મેં એક પણ સુંદર ધર્માચરણ ન કર્યું. વિષમની લોલુપતાથી હંમેશાં સંસાર વધારનાર એવાં પાપાચર, કર્યા, સારું વર્તન તે મેં કાંઈ કર્યું જ નહિ. સદગતિ પમાડનાર એક પણ ધર્મના અંગનું સેવન ન કર્યું.
"Aho Shrutgyanam
Page #614
--------------------------------------------------------------------------
________________
[ ५८४ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવા
-
-
-
-
--
હવે નિભાંગી એવા મને મરણ સમયે દઢ આલંબનભૂત શરણું કોનું મળશેકાશ કે, દરેક સુંદર સામગ્રી તે હારી ગયો છું. જે મનુષ્ય સમુદ્રની અંદર ખીલી માટે નાવડીમાં છિદ્ર પાડે છે, દેશ માટે વે નને હાર તેડી નાખે છે, રાખ માટે બાવનાચંદન બાળી નાખે છે અને ઇન્દ્રિયના સુખ માટે જે મનુષ્યભવ હારી જાય છે, તે પાછળથી પારાવાર પશ્ચાત્તાપ કરનાર થાય છે. (૪૬૦ થી ૪૬૮) એકલા વાત, પિત્ત, કફ પાતુના ક્ષોભથી આયુષ્ય ઘટી જાય છે કે, ઉપક્રમ લાગે છે, તેમ નથી, પરંતુ. બીજા પણ આયુષ્યને ઉપક્રમ લાગવાનાં કારણે છે, તે કહે છે –
सूल-विस-अहि-वसई-पाणी-सत्यग्गि-संभमेहिं च । देहंतर-संकमणं, करेइ जीवो मुहुत्तेण ॥ ४६९ ॥ कत्तो चिंता सुचरिय-तवस्स गुण-सुट्ठियस्स साहुस्स । सोगइगम-पडिहत्थो, जो अच्छइ नियम-भरिय-भरो॥४७०|| साहति अ फुड-विअडं, मासाहस-सउण सरिसया जीवा । न य कम्ममार-गरुयत्तणेण तं आयरंति तहा ॥४७१॥ वग्घमुहम्मि अहिंगओ, मंसं दंतंतराउ कढढेइ । मा साहसंति जंपइ, करेइ न य तं जहाभणियं ॥४७२॥ परिअट्टिऊण गंथत्थ-वित्थरं निहसिऊण परमत्थं । तं तह करेइ जह तं, न होइ सव्वं पि नड-पढियं ।।४७३।। पढइ नडो वेरग्गं, निबिज्जिज्जा य बहुजणो जेण । पदिऊण तं तह सढो जालेण जलं समोअरइ ॥ ४७४ ।। कह कह करेमि कह मा करेमि कह कह कयं बहुकयं मे । जो हिययसंपसारं, करेइ सो अइकरेइ हियं ॥४७५॥ सिढिलो अणायर-कओ, अवस-बसको तहा कयावकओ। सययं पमत्तसीलस्स, संजमो केरिसों होज्जा १ ॥४७६।। चंदु च कालपक्खे. परिहाइ पए पए पमायपरो ।
तह उग्घर-विघर-निरंगणो य ण य इच्छियं लहइ ॥४७७॥ પેટમાં થત ઉત્પન્ન થાય, ઝેર ચડી જાય, સર્ષ ડંખે, અજીર્ણ થવાથી ઝાડાને. રોગ થાય, પાણીમાં ડૂબી જવું, અને પ્રહાર લાગે, અનિનો ઉપદ્રવ નડે, ભય કે સ્નેહાદિક લાગણીથી હૃદય રુંધાઈ જાય, આ અને એવા બીજા કારણે જીવ મુહૂર્ત માત્રમાં મૃત્યુ પામી બીજા દેહમાં અને પરલોકમાં સંક્રમણ કરે છે. કહેવાની
"Aho Shrutgyanam"
Page #615
--------------------------------------------------------------------------
________________
મા સાહસ પક્ષી સરખા ઉપદેશકો
[ ૫૮૫ ] મતલબ એ છે કે, જીવિત ચંચળ છે. જેણે જીવનમાં ધમાધન ન કર્યું હોય, તે આત્મા મૃત્યુ સમયે શેક કરે છે. જેણે ધમનુષ્ઠાન કરેલ હોય, તેને શોક કરવાનો અવકાશ હોતો નથી, તે કહે છે સદગતિમાં જવા માટે જે નિયમ, અગિક વડે જેણે ધમકીષ (ધર્મભંડાર) ભ છે, સુચારિત્ર અને તપ ક્ષમા સહિત જેણે કરેલું છે અને સદ્ગતિ તથા મોક્ષ સાધી આપનાર એ સંયમ, તપ, અભિગ્રહને જીવરૂપી આડામાં ભરેલા છે. તેવા આત્માને મરણ-સમયે કઈ ચિંતા હોય ! અર્થાતુ ન હોય. આ વતુ જાણવા છતાં પણ ભારે કર્મી આત્માઓ ધમનુષ્ઠાન કરતા નથી. તે કહે છે–
કેટલાક ઉપદેશકો “મા સાહસ” પક્ષીની સરખા પટ્ટાક્ષરથી ધર્મની સુંદર વ્યાખ્યા સમજાવે છે, પરંતુ કમના ભારોભારથી ભારેકમ હોવાથી કથની પ્રમાણે પિતાની રહેણી હોતી નથી જેમ કથન કરે, તેમ પિતે વર્તન કરતા નથી. તે દષ્ટાંત કહે છે– વાઘના મુખમાં પ્રવેશ કરીને તેની વચ્ચે ચૂંટેલું માંસ ચાંચથી ખેંચી ખાય છે અને “સાહસ ન કર” તેમ બીજાને કહે છે, જેમ પિતે બોલે છે, તેમ વયં વર્તન કરતા નથી કાઈક પક્ષી માર્ગમાં જતા બ્રાહ્મણને સંભળાવે છે કે, સાહસ ન ક” એમ કહેતાં સાંભળ્યું અને વળી તે પક્ષી સુતેલા વાઘના મુખમાં પ્રવેશ કરીને તે માં ચાંચથી ખેંચે છે. ત્યારે બ્રાહ્મણે તે પક્ષીને સંભળાવ્યું કે, બીજાને સાહસ કરવાની મના કરે છે અને વિશ્વાસથી વાઘના મુખમાંથી માંસ હરણ કરે છે, તું ભેળું પક્ષી જણાય છે, વચન પ્રમાણે આચરણ તે કરતું નથી. એ પ્રમાણે જે જુદું અને કર જુદું, તે પણ “મા સાહસ” પક્ષી સરખે છે. આ સમજીને આગમ જાણકાર જેવું કથન તેવું વર્તન કરવું. તેથી વિપરીત કરવામાં આવે, તે લઘુતા થાય, તેમ જ આગમના અભ્યાસ પ્રમાણે વર્તન નથી-તેમ નિંદા થાય અને મા સાહપક્ષી માફક વિનાશ પામે. વળી તે બીજું શું કરે, તે કહે છે–અનેક વખત બન્યા અને તેના અર્થને વિસ્તાર કરી વ્યાખ્યા કરવી તેમ જ ગોખી ગોખીને કડકડાટ તૈયાર કરેલ હોય અને એદંપર્યાયં સુધી સૂત્રને સાર પણ જાણે છે, સારી રીતે પરીક્ષા કરીને સ્વાર્થ ગ્રહણ કરતા હોય, પરંતુ ભારેક એવા તેને તે. સુવાળે મોક્ષ માટે થતા નથી, પણ નટના બાલવા સકખું નિફલ થાય.
નટને ઉપદેશ નિષ્ફલ થાય, તેમ વર્તન વગરના વાચાળ વક્તાનો ઉપદેશવચને વ્યર્થ જાય છે. ભાક્રમના સૂત્રાર્થ-પઠનાદિક નિષ્ફલ થાય છે. નટ પિતાની વાણ દ્વારા વૈરાગ્ય ઉપન કરાવે અને રાતે પણ ગ્રહણ કરાવે, તેમના ઉપદેશથીકથનથી ઘણા સંસારથી વૈશગી બની વ્રત-નિયમે રવીકારે. તેના હાવ-ભાવ-અભિનય બીજાને માત્ર ઠગવા માટે હોય, પરંતુ તેના હદયમાં તે છેતરવાના માત્ર પરિણામ વર્તતા હોય. માછીમાર જાળ લઈને જળમાં પ્રવેશ કર, તે મારા પકડવા માટે, તેમ આ નટ સરખો ઉપદેશક હૃદયમાં વૈરાગ્ય વગરને અને લોકોને ઠગવાના પરિણામવાળા હોય છે. હું મનુષ્ઠાન કેવી રીતે કર્યું અને કેવી રીતે ન કરું, કેવી રીતે
७४
"Aho Shrutgyanam
Page #616
--------------------------------------------------------------------------
________________
( ૫૮૬ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાતના કરવાથી તે ઘણું લાભકારક થાય ? આ પ્રમાણે જે મનમાં વિચારણા કરે છે, તે આત્મહિત ઘણું સાધે છે. હંમેશાં પ્રમાદભાવમાં વર્તનારને સંયમ શિથિલ હાય. તે કેવી રીતે થાય ? અનાદરથી ધર્માનુષ્ઠાન કરવામાં આવે, એટલે પ્રયત્ન પૂર્વક ન કર, યનથી કરે, તે પણ ગુરુની પતંત્રતા, ભય, લજજાથી કરે, પણ શ્રદ્ધાથી ન કર, પરાધીનતાથી કરે, કેઈક વખત સંપૂર્ણ આરાધનાથી, કોઈ વખત વિરાધનાથી કરે, સતત પ્રમત્ત શીલવાળાને સંયમ-ચારિત્ર કયાંથી હોઈ શકે? વિષયાદિની વાંછાવાળા પ્રમાદીને આત્મહિત કરનાર સંદ૨ ચારિત્રાનુષ્ઠાન કેવી રીતે હોય? અથતું ન હોય. તે આ પ્રમાણે કૃષ્ણપક્ષના અર્થમાસને ચન્દ્ર ક્ષય પામતો જાય, તેમ દિનપ્રતિદિન પ્રમાદી અપેક્ષાએ સ્થાને સ્થાને પ્રમાદી બનતો જાય છે. ગૃહરથ પર્યાય ઘર નાશ પામ્યું છે, દીક્ષામાં વિશિષ્ટ વસતિ વગરનો છે, સ્ત્રી પણ હવે હેલી નથી, એટણે પ્રમાદી સાધુ માત્ર કિaષ્ટ પરિણામથી વિષયની ઈચ્છા કરતે દરેક ક્ષણે કમ એકઠા કરે અને આત્મામાં અંધકાર ઉભું કરે છે, પરંતુ ઈછિત પ્રાપ્ત કરતે નથી, ઘર, સ્ત્રી વગેરે તેનાં સાધનનો અભાવ હોવાથી (૪૬૯ થી ૪૭૬) વળી તે અહિં બીજો અનુભવ કરે છે, તે કહે છે–
भीओबिग्ग-निलुक्को, पागडं पच्छन्न-दोससयकारी । अप्पच्चयं जणंतो, जणस्स धी! जीवियं जियइ ॥४७८|| न तहि दिवसा पक्खा, मासा वरिसा वि संगणिज्जति । जे मूल-उत्तरगुणा, अक्खलिया ते गणिज्जति ॥४७९॥ जो नवि दिणे दिणे संकलेइ के अज्ज अज्जिया मि गुणा ।
ગુ, ઇન દુજિયો, દસ કરિઝ વધ્વ૪િ૮માં इय गणियं इय तुलिअं, इय बहा दरिसियं नियमियं च। जइ तहविन पडिबुज्झइ, किंकीरइ ? नूण भवियव्वं ।।४८१॥ किमगत पुणो जेणं, संजमसेढी सिढिलीकया होई । सो तं चिअ पडिवज्जइ, दुक्ख पच्छा उ उज्जमई ।।४८२॥ કરું તદઉં કવરુદ્ધ નટ્ટુ ગા માલિકો ! कायं वायं च मणं, उप्पहेणं जहन देई ॥ ४८३ ॥ हत्थे पाए निखिवे, कार्य चालिज्ज ते पि कज्जेणं ।
कुम्मो व्व सए अंगे, अंगोवंगाई गोविज्जा ।। ४८४॥ પિતે પાપાચ૨ણ કરેલ હોવાથી મને કંઈક ઠપકો આપશે, એમ ત્રાસથી કે પામે, કોઈ પણ કાર્યમાં ધીરજ રાખી શકે નહિં. સંઘ કે બીજા પુરુથી પિતાના
"Aho Shrutgyanam
Page #617
--------------------------------------------------------------------------
________________
પહેલાને ચડતું મુકેલ છે
[ ૫૮૭ ]
માત્માને છુપાવતે, રખે મને કોઈ દેખી ન જાય, છૂપા અને પ્રગટ સેંકડો પાપ કરનાર લોકોને ધર્મમાં અવિશ્વાસ પ્રગટ કર્તા, લેકને એમ મનમાં થાય કે, શાકારે જ આમ પ્રતિપાદન કરેલ છે. આવા જીવો ધિક્કારપાત્ર જીવિત ધારણ કરે છે. જ કારણથી અતિચારવાળાને દેષ લાગે છે, માટે પ્રથમથી જ નિરતિચાર થવું. વળી છે એમ વિચાર કે મારે દીક્ષા-પર્યાય ઘણે લાંબે છે, તેથી જ ઈષ્ટકાર્યની સિદ્ધિ થવાની છે, તો વળી મારે નિરતિચાત્રાની શી જરૂર છે તેમ માનનારા પ્રત્યે કહે છે- ધમની અને ઈષ્ટસિદ્ધિની વિચારણામાં દિવસે, પક્ષે, મહિના, કે વર્ષોના પર્યાયની ગણતરી કરવામાં આવતી નથી. તેમાં તે મૂલગુ અને ઉત્તરગુણાની નિતિચારતા જ ગણતરીમાં લેવાય છે, તે જ ઈષ્ટ મિક્ષસિદ્ધિ મેળવી આપે છે. તે કારણે લાંબાકાળની દીક્ષા અકારણ છે, નિરતિચાતા તો સજજડ અપ્રમાદી હોય, તેને જ થાય છે, તે કહે છે- જે સાધુ દરરોજ રાત્રે અને દિવસે એમ વિચારે કે, “મેં આજે કેટલા ગુણ મેળવ્યા ? જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ વગેરેમાંથી કયો ગુની. આશાપના કરી? મિથ્યાવાદિક અગુણોમાં હું આદરવાળે તે નથી થયો એ આત્મહિત કેવી રીતે ચાલી શકશે? આ પ્રમાણે સદનુષ્ઠાન વિષયક અનેક પ્રકારના ઉપદેશ આપવા છતાં કેટલાક તેને સ્વીકાર કરતા નથી. બીજા કેટલાકે સ્વીકાર કરેલ હોય, તેમાં પ્રમાદી અને શિથિલ બની જાય છે, તે દેખાડતા કહે છે – આ પ્રમાણે આગળ ઋષભ ભગવતે વરસદિવસ તપ કર્યો, એમ કહી આદતુષ્ઠાન જણાવ્યું, અવંતિસુકમાલે પ્રાણ તે પણ મને ત્યાગ ન કર્યો, એમ ઉપદેશ આપી તુલના કરી, આયં મહાગિરિના દષ્ટાતથી તેમ ઉલટા-સુલટા દષ્ટાને આપી નિયમિત કર્યું, સમિતિ, ગુપ્તિ, કષાયજય, ગૌરવ, ઇન્દ્રિયવિષયક દાતે સમજાવી નિયંત્રણ સમજાવી, કર એષપાના રોનું રક્ષણ કરે, એમ અનેક પ્રકારે ઉલટા-સુલટા દષ્ટાન્ત-દાખલા આપવા પર્વ સમજાવ્યું, તો પણ ન પ્રતિબોધ પામે, પછી બીજો કયો ઉપાય કરવો ? ખરેખર તે જીવની લાંબાકાળ સુધી ભવામણ કરવાની તેવી ભવિતવ્યતા જ છે. નહિંતર કેમ પ્રતિબંધ ન પામે! એ જ વાત શિષ્યના પ્રશ્નપૂર્વક કહે છે. જે જ્ઞાનાદિક ગુણવાળી, સંયમ શ્રેણી શિથિલ બનાવી, તે ફરી સાશ અનુષ્ઠાન માર્ગમાં જનાર ન થાય તેના સમાધાનમાં જણાવે છે કે, તે શિથિલતા જે મોહની પ્રબળતાથી થનારી છે અને વજ. માફક સજજડ-દઢ-મજબૂત બનાવે છે, તેથી પછી અતિકષ્ટથી ઉદ્યમ કરી શકે છે. શિથિલ થયા પછી અપ્રમાદમાં ઉદ્યમ કો મુકેલ છે. માટે પ્રથમથી શિથિલ ન બનવાનો ઉદ્યમ કરવો.
બહુ ઉંચા સ્થાનથી નીચે પડેલો, અંગ, ઉપગ ભાંગી ગયાં હોય, તેને ફસ ઉપર ચડવાને ઉદ્યમ કો ઘણે મુશ્કેલ છે. આ અર્થ આગળ પણ અનેક વખત કહેવાઈ ગયા છે. જેમકે, ચક્રવર્તીને ચક્રવતી પણાના સર્વ સુખેને ત્યાગ કરે સહેલે છે, પરંતુ એસન્ન વિહારીને સુશીલતા છોડવી ઘણી મુશ્કેલ છે. બીજું દાન આપીને આ
"Aho Shrutgyanam
Page #618
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
( ૫૮૮ ]
પ્રા. ઉપદેશમાવાને ગૂર્જતવા વધારે અયુક્ત છે, તેમ સમજાવતા કહે છે કે, મેળવીને ગુણે નાશ કરનાર કરતાં નિર્ગુણ પુરુષ વધારે સારી છે, અલંકારમાં જડેલો મણિ છેવાઈ જાય, તે કરતાં મણિ વગરને પુરુષ સારે છે. માટે શરૂથી જ પ્રમાદને સ્થાન ન આપવું. હળુકમી પુણ્યશાળી આત્મા તે જે પ્રમાણે ઉપદેશ અપાય, તે પ્રમાણે આચરણ કરનારા થાય. માટે તેને આશ્રીને ઉપદેશને સર્વસાહ જણાવે છે કે, સર્વ પ્રકારને ઉપદેશ પ્રાપ્ત કર્યા. હદયમાં તેને ધારણ કર્યો, રામાદિકને ક્ષય કરી આત્માને ઉપથતિ કર્યો, તે હવે તે વિવેકી આત્માઓ ! ભાવમાં નવાદોષ ઉત્પન્ન થતા અટકાવવા માટે તેમ જ જુના દેષ કરવા માટે કાયા, વાણી અને મન ઉભાગે ન જાય-તેમ વર્તન કરવું. તે માટે કહેવું છે કે, “જેથી ગાદિક વિશેષ ઉત્પન્ન થાય, તે જ્ઞાન ન કહેવાય, સૂર્યનાં કિરણે પથરાએલાં હોય, ત્યાં અંધકાર રહેવાને શક્તિમાન બની શકતો નથી, તેમાં કાયાને આશ્રીને કહે છે કે- વગર પ્રજને હાથ, પગ કે કાયા હલાવવી નહિં, કાઈ પડે, ત્યારે પણ પ્રતિખનપ્રમાર્જન કર્યા વગર હાથ, પગ કે દેહ લેવા-મૂકવા નહિં. કાચબાની જેમ હમેશાં શરીર અને અવયવોને ગોપવીને સંયમમાં ઉદ્યમ કરો. (૪૭૮ થી ૪૮૪) વચનને આશ્રીને કહે છે
विकहं विणोयभासं अंतरभासं अवक्कभासं च । जं जस्स अणिट्ठमपुच्छिओ य भासं न भासिज्जा ॥४८५॥ अणवद्वियं मणो जस्स, जायइ बहुयाई अट्टमट्टाई । तं चितिरं च न लहइ, संचिणइ अ पावकम्माई ॥४८६॥ जह जह सव्वुवलद्धं, जह जह सुचिरं तवोवणे वुच्छं। तह तह कम्मभरगुरू, संजम-निब्बाहिरो जाओ ॥४८७॥ विज्जप्यो जह जह ओसहाई पिज्जेइ वायहरणाई । તદ સે , વાWIકરિ પુરું ૪૮૮ | दड़ढ-जउमकज्जकरं. भिन्न संखं न होइ पुण करणं । लोहं च तंब-विद्धं, न एइ परिकम्मणं किंचि ।। ४८९॥ को दाही उपएस, चरणालसयाण दुविअड्ढाणं ? ।
इंदस्स देवलोगो, न कहिज्जइ जाणमाणस्स ।। ४९० ॥ રાજકથા, દેશકથા, સ્ત્રીકથા, ભેજનાદિની વિકથા ન કરવી. જ્ઞાનાદિ પ્રયોજન વગર વખત પસાર થાય, તેવી વિનોદકથા ન કરવી. ગુરુ વાતચીત કરતા હોય, તેને વચ્ચે ન બોલવું, ચકાર મઠારવાળી અપ્રશસ્ત ભાષા ન વાપરવી, બીજાને અપ્રિય છે. વાણી ન બાલવી, કોઈએ પૂછ્યા વગર અગર વાચાળપણાથી ફાવે તેમ બોલબોલ મહા કરવું. હવે મનને આશ્રીને કહે છે – જેનું મન ચંચળ છે, તે અનેક પ્રકારના આડા
"Aho Shrutgyanam
Page #619
--------------------------------------------------------------------------
________________
હિતેશ
[ ૫૮૯ ]
અવળા પાપવિષયક તર્ક-વિતર્ક કરે છે, પરંતુ ઈચ્છિત વતુ પ્રાપ્ત થઈ શકતી નથી, પરંતુ દરેક ક્ષણે પાપકર્મો એકઠાં કરે છે. નરકાદિરથ અશાતાનાં કમ ઉપાર્જન કરે છે. માટે મનને રિયર અને નિર્મળ બનાવવું. હજુ પણ બારકનું વિપરીત વર્તન બતાવતા કહે છે. જ્ઞાનાવરણકમને ક્ષયોપશમ થવાથી આગમ-રહસ્ય પ્રાપ્ત કર્યું, લાંબાકાળ સુધી ઉત્તમ સાધુના મધ્યમાં વાસ કર્યો, પરંતુ મિયાત્વ વગેરે કર્મસમૂહના ભારથી દબાએ તે આગમમાં કહેવા અનુષ્ઠાનથી રહિત થશે. તે કેના જેવો થયા તે દશાવતા કહે છે– હિતકારી એ સારો પ્રામાણિક વેવ વાયુ કરનાર એવા સુંઠ વગેરે ઔષષ વાયુરગવાળાને પાય, તેમ તેમ તે રોગીને આગળ કરતાં પણ અધિક પેટ વાયુથી ભરાય છે. તે પ્રમાણે ભગવતે પણ સિદ્ધાંત-પરૂપી ઔષધથી પાપી પ્રાણીઓનાં ચિત્ત અધિક પાપથી ભરાયાં. જે જિનવચનરૂપ વૈદ્યની ચિકિત્સાથી પશુ અસાથ છે, તેઓ અસાધ્ય છે. તે લૌકિક દષ્ટાન્તથી કહે છે– બળી ગએલી લાખ કઈ કામ લાયક રહેતી નથી, ભાંગી ગયેલે જળમાં ઉત્પન્ન થયેલ શંખ ફરીથી સાંધી શકાતું નથી, તાંબાથી વિંધાએલ-મિશ્રણ થયેલ લેહ સાધવાના કામમાં આવતું નથી, ફરી સાંધી શકાતું નથી, તેવી રીતે અસાધ્ય કર્મથી વિટામેલ બારકર્મ છવ ધમને વિષે સાંધી શકાતો નથી. શાસ્ત્રના પલ્લવને વિપરીત પણે જાણનાર એવા મૂ–પંડિતો જે ચારિત્રમાં પ્રમોદ કરનારા છે, તેમને તવરૂપ ઉપદેશ આપવો નિરર્થક છે. જાણકાર એવા ઇન્દ્રની પાસે દેવલેકનું વર્ણન કરતું નથી, જે તેનું વર્ણન કરવામાં આવે, તો હાસ્ય પાત્ર બને છે, તેમ “અમે જાકાર છીએ ” તેવાની પાસે ઉપદેશ આપે, તે હાસ્ય પાત્ર છે, પ્રબળ માહય હોવાથી તે કંઈ જાણતો જ નથી. નહિંતર ઉભાગની પ્રવૃત્તિ થતે જ નહિ. (૪૮૫ થી ૪૦ ) શંકા કરી કે, આ ઉન્માગ કેવી રીતે ? તે કહે છે
તે વેવ નાગ,િ ના-નર-મા–વિપુટં ! लोगम्मि पहा मणिया, सुस्समण सुसावगो वा वि ॥४९१॥ भावज्चणमुग्गविहारया य दव्वज्चणं तु जिणपूआ । भावच्चणाउ भट्ठो, हवज्जि दबच्चणुजुत्तो ॥ ४९२ ।। a gr નિરાળ વિક, સમુહૂ-ન્ન-મિત્ત-સgિછો तस्स नहि बोहिलाभो, न सुग्गई नेय परलोगो ॥४९३॥ જિવન-મન-હોવા, શંક-સસિર્ષ સુષoonત્તરં जो करिज जिणहरं, तओ वि तव-संजमो अहिली ॥४९४॥ નિર્વાણ સુન્નિધે, UT દ્વવંતરાલો વારો ! आणेऊणं बीअं, इह दिन्नं कासवजणस्स ॥ ४९५ ॥
"Aho Shrutgyanam
Page #620
--------------------------------------------------------------------------
________________
{ ૫૯૦ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાતવાદ
केहि वि सव्वं खइयं, पइन्नमनेहि सव्वमङ्कं च । પુત્ત ન ૨ ડું, ત્તિ દુષ્કૃતિ સંતથા ॥ ૪૬ || राया जिणवरचंदो, निब्बीयं धम्म-विरहिओ कालो । खिचाई कम्मभूमी, कासववग्गो य चत्तारि ॥ ४९७ ॥ अस्संजएहि सव्वं, खइअं अद्धं च देसविरहि । સાદિ ધર્મવીત્રં, ઉત્તે નીબંધ નિત્તિ ! ૪૧૮ ।! जे ते सव्यं लहिउँ, पच्छा खुवंति दुब्बल-धिईया | --સંગમ-પતિતા, ૢ તે ઓર્તા-સીજમા ૫૪૧૨/ બાળ સન્ત્રાિળ, મનડ્તુવિદ્ પદં આવતો / બાળ જ ગવંતો, મમરૂ જ્ઞા-મદ્રુમામિ ||૧૦૦!!
--
=
જાતિ, (જન્મ), જા, માર્દિક દુઃખોથી સર્વથા મુક્ત થએલા એવા જિનવરાએ લેકમાં ઉત્તમ સાધુમાગ અને ઉત્તમશ્રાવકના માર્ગ-એમ માક્ષના બે મા કહેલા છે. અપ શબ્દથી ત્રીજે સ‘વિગ્નપાક્ષિક માત્ર પશુ છે, જે તે એની અંદર રહેલે સમજી લેવેા. સાચામાગને પુષ્ટ કરનાર હોવાથી તે બેની મધ્યમાં નાખવામાં વિધા નથી. આ તેને ભાવાચન અને દ્રવ્યાન શબ્દથી સમાધાય છે, તે કહે છે ભાવાન એટલે કમવિહાર, અપ્રમત્ત ચારિત્રની આરાધના અને દ્રવ્યાન એટલે જિનપૂજારૂપ દ્રુજ્યતંત્રની આરાધના કરવી. આ બેમાં ભાવસ્તવરૂપ સુંદર ચારિત્રની ઉત્તમતા કહેતી છે, તે ન કરી શકે, તા શ્રાવકપણાની દ્રષ્યપૂજા કરવી, તે પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાવનાર અને પાપથી ભાવાચનનુ કાણુ છે. ભગવાનની આજ્ઞા રૂપ છએ ડાયના સમગ્ર જીવને ત્રિવિધ વિવિધ અક્ષયદાન આપવા રૂપ પ્રવિતિ ચારિત્ર, તે ભાવાચ'ન કહેલુ' છે. દ્રષાચન તે ભાવાચનની અપેક્ષાએ અપ્રધાન પૂજન કરેલું છે. આ વણવી ગયા, તે દ્રવ્ય પૂજા અને ભાવા અને માગે જીવનને માન્ય છે, પરંતુ જે ચારિત્રમાં પ્રમાદ કરનારા અને પ્રખત માહનિદ્રામાં સ્તને બનેલા અને લિંગથી રહિત છે. નથી દ્રષ્યપૂજામાં કે નથી ભાવપૂજામાં, માટે પુનઃ શબ્દ જણાવીને તે બેથી ભિન્ન એવા દ્રવ્ય-ભાવ પૂજા રહિત, ચરણ-મણુરૂપ ચારિત્ર અને સમ્યકત્વની કરણીરૂપ શ્રાવકયેાગ્ય જિનપૂજા-રહિત હાય માત્ર શરીરના સુખકાય માં લપટ મને, ગૌરવવાળા હોય, તેને ભવાંતરમાં દિલાસ-જિનયમ -- પ્રાપ્તિ કે સદ્ગતિ-પ્રાપ્તિ થતી નથી.
શંકા કરી કે, દ્રષ્યપૂજા અને ભાવપૂજામાં ચડિયાતી અને વધારે હાલ આપનાર પૂજા કઈ? ત્યારે કહે છે કે—સુવણુ' અને ચંદ્રકાન્ત વગેરે ઉત્તમ રત્નજડિત પગથિયાવાળુ, હજાર સ્તંભયુક્ત અને અતિક'ચુ, સાનાના તલયુક્ત અથવા સમગ્ર મિં
"Aho Shrutgyanam"
Page #621
--------------------------------------------------------------------------
________________
પત્ન-સુવર્ણના મંદિર કરતાં તપ-સંયમ અધિક છે
[ ૫૧ ] સુવર્ણ બનાવી, તેમાં રત્નમય-બિંબ પધરાવે, તેવાં જિનભવને કાવે, તેના કરતાં પણ તપ-સંયમ અનેકગુણા અધિક લાભ આપનાર થાય છે. કારણ કે, તપ અને સંયમથી જ મોક્ષ પ્રાપ્તિ થવાની છે. જે કારણુથી આમ છે, તે સામર્થ્ય હેય તે સર્વવિરતિરૂપ ભાવપૂનમાં પ્રયત્ન કરવો, અંગીકાર કર્યા પછી તેમાં પ્રમાદ ન કરવો. નહિંતર મહાનુકશાન થાય. તે લોકિક-દાનથી કહે છે– એક દેશમાં દુકાળ સમયમાં ધાન્ય વાવવા માટે બીજ પણ રહેલ નથી. ત્યારે રાજાએ બીજા દ્વીપમાંથી બીજ મંગાવીને ખેડૂત લોકોને વાવવા આપ્યું કે, જેથી ઘણું ધાન્ય પાકે. તેમાંથી કેટલાક ખેડૂતોએ સર્વ બીજ ભક્ષણ કર્યું. કેટલાકે હું છૂટું અર્થ વાવ્યું અને અર્ધ ખાઈ ગયા. કેટલાકે સવ બીજ વાવ્યું, તેમાંથી કેટલાકે પુરું પાડ્યા પહેલાં અને કેટલાકે પાકયું ત્યારે રાજાના કે ચેરના ભયથી ફિતરશે અને જાણ છૂટા પાડીને પિતાના ઘરે લઈ જવાની ઈછાવાળા ભય પામવા લાગ્યા, ઘર ધાન્ય લઈ જનારને રાજપુરુષોએ તેમને ઘણે કલેશ આપ્યા અને વિનાશ પમાડયા, કા છે, રાજા પ્રચંડઆજ્ઞા પાલન કરાવતો હતો. હવે ઉપનય કહે છે
અહિં જિનેશ્વર ભગવંત રાજ સમજવા, નિબજ એટલે ધર્મહિત કાળ, કર્મભૂમિએ એ બીજ વાવવાનું ક્ષેત્ર, ખેડૂતવર્ગ એટલે અસંયત સમ્યગ્દષ્ટિ, રેશવિરતિધર, સર્વવિતિધર અને પાયથા એમ ચાર પ્રકારના ખેડૂતો. તે ચારેયને ભગવતે કેવલજ્ઞાન નામના દ્વીપથી ધર્મબીજ મંગાવીને એક્ષ-ધાન્ય ઉગાડવા માટે આપ્યું. તેમાં અથએ વિરતિરૂપ ધર્મબીજ સંવ ખાઈને પુરું કર્યું. વિરતિ-હિત થયા હોવાથી. તેમાંથી દેશવિરતિવાળાએ અધું ખાધું અને અર્ધવિરતિરૂપ બાકી રાખ્યું. સાધુઓએ સર્વબીજ વાવ્યું અને સારી રીતે વિરતિ પાલન કરીને ફળ ઉત્પન્ન કર્યું. હવે તેમાં પાસસ્થાએ શું કર્યું અને તે કેવા છે? તે કહે છે– વિપરીતરૂપ ધર્મબીજને પામીને પાછળથી જેમનું ધેય દુર્બલ બની જાય છે, તપ-સંયમ કરવામાં ખેદ પામે છે, સંયમ-શીલના ભાવના જેમણે ત્યાગ કર્યો છે, એવા પાત્યાદિક આ જિનશાસન વિશે પોતાના આત્મારૂપી ક્ષેત્રમાં તે ધર્મબીજને વિનાશ પમાડે છે. દષ્ટાન્તને ઉપનય કહીને જેના માટે અધિકાર ચાલતું હતું, તે બતાવે છે- સાધુધર્મ અને શ્રાવકધર્મ બમ બે પ્રકારના મોક્ષમાર્ગનું ઉલ્લંઘન કરનાર, સર્વજ્ઞ એવા સર્વજિનેશ્વરાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, એટલે જ, માહિક દુઃખથી ગહન સેવા અનંત સંસારમાં અનંતકાળ સુધી રખડે છે. (૪૯૧ થી ૫૦૦) જે હવે ભગ્નપરિણામ-વાળા વ્રત પાલન કરવા સમર્થ ન થઈ શકે, તો તેણે શું કરવું? તે કહે છે
जह न तरसि धारे, मूलगुणभरं सउत्तरगुणं च । मुत्तूण तो तिभूमी, सुसावगतं वरतराग ॥ ५०१ ॥ કવિ -લાઈ, મુસાદુ-યા-શો વતાયા सुस्सावगो वरतरं, न साहुवेसेण चुअधम्मो ॥ ५०२ ॥
"Aho Shrutgyanam
Page #622
--------------------------------------------------------------------------
________________
{ ૫૯૨ ]
પ્રા. ઉપદેશમાલાના ગુજરાતવાદ
सुब्बं ति भाणिऊणं, चिरई खलु जस्स सब्विया नत्थि । સૌ સન્ત્રવિરફ-વાર્ફ, ચુ તેમ ૨ મુખ્વ | ૧૦ૐ || जो जहवार्य न कुणइ, मिच्छद्दिट्ठी तओ हु को अन्नो ? | वड्ढे अ मिच्छतं परस्स संकं जणेमाणो ॥ ५०४ ॥ आणाए च्चिय चरणं, तब्भंगे जाण किं न भग्गं ति ? | બાળ ષ અવતો, માસા સારૂ તેમ / ૧૦૧ संसारी अ अणतो, भट्ट-चरितस्स लिंगजीविस्स । સમય-તુનો, પાગારોમશ્ચિત્રો નેળ ૧૦૬ ॥ न करेमि त्ति भणित्ता, तं चैव निसेवर पुणो पावं । પંચવરવમુસાડું, માયા–નિયરી-સંગો ય || ૧૦૭| लोए वि जो सगो, अलिअं सहसा न भासए किंचि । अह दिक्खिओ वि अलियं, भास तो कि'च दिखाए ? ||५०८ || महवय - अणुव्वयाई, छंडेउ जो तवं चरह अन्नं । તો બાળી મૂઢો, નાવાયુ(છુ)ડ્ડો મુળયો ।।૧૦૧ ॥ सुबहुं पासत्थजणं, नाऊणं जो न होइ मज्झत्थो । न य साहेइ सकज्जे, कागं च करेह अप्पाणं ॥ ५१० ॥
હૈ મહાનુભાવ ને તુ મૂલગુણુ અને ઉત્તરગુણના ભારને વર્તન કરવા સમથ ન હોય, તેા જન્મભૂમિ, વિહારભૂમિ, અને દીક્ષાભૂમિ એવા ત્રણ સ્થાનના ત્યાગ કરીને સંપૂણૢ શ્રાવકપણાના ક્રમનું પાલન કર, તે વધારે સુંદર છે. તે જ વાતને સમય ન કરતાં કહે છે કે-- હૈ જથ્થામા! તું મહાવ્રત પાલન ન કરી શકે, તા ભગવતનાં બિખાની પૂજા કરનારા થા, ઉત્તમ સાધુઓને વસ્ત્રાદિકનું દાન આપી તેમની પૂજા કરનારા થા, અણુવ્રતાદિક માચારા પાલન કરવામાં દૃઢ મન, આવી રીતે સુશ્રાવકપણ પાલન કરીશ, તે તે વધારે હિતકારક છે, પરંતુ સાધુવેષમાં રહીને આચારભ્રષ્ટ થવું ચોગ્ય નથી. કારણ કે, તેથી શાસનની હલતા થાય છે. વળી ‘સવ્વ સાયનું નોમં પુજવામિ ’ગેમ - સવ” સાવદ્યાગનાં પચ્ચક્ખાણ કરું છું' એવું સવ વિરતિનું પ્રત્યાખ્યાન સ્વીકારીને પછી તે વિતિના નિયમનું પાલન નથી કરતા, તે તારી સવિત જ નથી. એટલે "વિરતિવાદીપણું ભ્રષ્ટ થાય છે. દેશ અને સવિત એમાંથી અર્થાત્ સાધુપણાથી અને શ્રાવકપણાથી ખ'નેથી ચુકી જાય છે. પ્રતિજ્ઞાપ્રમાણે. ન કરતા હાવાથી. માત્ર અને વિતિને અભાવ છે—એમ નહિ, પરંતુ તે મિથ્યા ષ્ટિપણ પામે છે તે જણાવે છે— જે મનુષ્ય જે પ્રમાણે બેાલતે હાય અને તે પ્રમાણે.
"Aho Shrutgyanam"
Page #623
--------------------------------------------------------------------------
________________
સત્યાદિકની બળવત્તરમાં માધ્યસ્થ રહેવું
[ પહa ) કરતા ન હોય તેના સખે બીજે કશે મિથ્યાષ્ટિ છે ? બીજાને શંકા ઉત્પન્ન કરતે તે મિથ્યાત્વની વૃદ્ધિ કરનારા સમજવો.
ભગવંતની આજ્ઞા પૂર્વકનું જ ચારિત્ર કહેલું છે, તેમની આજ્ઞાનો ભંગ કરવાથી પછી શું ચારિત્ર બાકી રહે ? આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર બાકીનું અનુષ્ઠાન કોની આજ્ઞાથી કરે છે ? આજ્ઞાભંગ કર્યા પછી ચાહે તેવું ઉગ્રતપ-સંયમ કરે, તે નિષ્ફ આલું છે. ચારિત્રથી ભ્રષ્ટ થલ અને માત્ર વ્યાપાર માફક માત્ર ઓઘો-મુહપત્તિ બાદ વેષથી જ જીવન નિર્વાહ કરવાના સ્વભાવવાળો અનંત સંસાર ઉપાર્જન કરનારો છે. અહિં સુધી અંદરના ચારિત્રના પરિણામને અભાવ બતાવ્યો. હવે તેના કાર્યને બતાવે છે. પાંચ મહાવ્રતરૂપ ભિત્તિવાળે અને ઉંચા કિલા ચરખો જીવનગરને શક્ષા કરવા સમર્થ એવા ગુણસમુદાયને જેણે નાશ કરે છે, એવો નિભંગી, અનંતકાળ સુધી સંસારમાં ગર્ભવાસાદિકના દુઃખ અનુભવે છે. હું મન, વચન, કાયાથી વિવિધ ત્રિવિધ પાપ નહિં કરું એવી “કરેમિ ભંતે ” સૂત્ર ઉચ્ચારી પ્રતિજ્ઞા શહણ કરે છે અને વળી તે પાપ- સેવન કરે છે, તે પ્રગટ મૃષાવાદી દેખતાં જ ચોરી કરનાર માફક સુધારી શકાય તેવું નથી. તેને બાહ્ય અને અત્યંત માયા અને શાર્થપણાના પ્રસંગની ઉત્પત્તિ થાય છે. કાળ્યું કે, તે જેવું બોલે છે, તેવું પાળતો નથી. તેને બંને પ્રકાર માયામૃષાવાદી જાવ, લાકમાં પણ છેડે પણ પાપભીરુ આત્મા હોય, તે વગર વિચારે એકદમ કંઇ પણ બોલતો નથી. તે પછી દીક્ષિત થઈને પણ અસત્ય બોલે, તે દીક્ષા લેવાનું શું પ્રયોજન? કંઈ નહિં.
મહાવતે કે અણુવ્રતાને છોડીને જે અનશનાદિ તપ અથવા બીજા તીય સંબંધી આકરું પણ તપ કરે, તે અજ્ઞાની નિવિવેકી થઈ એમ વિચારે કે, “હું મહાવ્રત કે અણુવ્રત પાળવા સમર્થ નથી અને તપસ્યાથી તે નિકાચિત કમ પણ ટી જાય છે એમ સાંભળીને તપસ્યામાં ઉદ્યમ કરે છે, તે મૂખ સમુદ્રમાં નાવડીને ત્યાગ કરીને તેની ખીલી મેળવીને સમુદ્ર તરવા તૈયાર થાય તેના સરખે મૂઢ સમજવ, સંયમનાવડી ભાગી ગયા પછી તરૂપી ખીતી પકડીને ભવ-સમુદ્રમાં ડૂબવારે તપને પકડવું વ્યર્થ છે, માટે મહાવ્રત-અણુવ્રત સહિત તપ કરવાનું કામ કો. હવે ઘણા પાસત્યાદિથી ભાવિત જે ક્ષેત્ર હોય, તે માધ્યસ્થનું અવલંબન કરવું, પણ ત્યાં બાવીને બગાડવું નહિં, નહિંતર આપણા સંયમ-પદાર્થની હાનિ થાય, તે વાત કહે છે. અનેક પ્રકારના પાસત્યાલોકના જૂથને દેખીને જે મૌનશીલ બનતા નથી, તે મેશવરૂપ એવું માક્ષલક્ષણકાર્ય સિદ્ધ કરી શકતું નથી. એટલું જ નહિં, પરંતુ તેઓ રોષથી કઠા થઈ પોતાનામાં ગુણનું સ્થાપન કરવા માટે “અમે હસ સરખા નિર્મલ છીએ” અને લોકોની મધ્યમાં તેને નિર્ગુણ સ્થાપન કી કાગડા સબા કરી છે. (૫૦૧ થી ૫૧૦) ૭૫
"Aho Shrutgyanam
Page #624
--------------------------------------------------------------------------
________________
પ્રા. ઉપદેશમાવાનો ગૂજરાનવાદ परिचिंतिऊण निउणं, जइ नियमभरो न तीरए वोढुं । पर-चित्त-रंजणेणं, न वेसमित्तेण साहारो ॥ ५११ ।। निच्छयनयस्स चरणस्सुवघाए नाण-दसण-वहो वि । ववहारस्स उ चरणे, हयम्मि भयणा उ सेसाणं ॥५१२॥ सुज्झइ जई सुचरणो, सुज्ज्ञइ सुस्सावओ वि गुण-कलिओ। ओसन्न-चरण-करणो, सुज्झइ संविग्गपक्ख-रुई ॥५१३ ॥ संविग्ग-पक्खियाणं, लक्खणमेयं समासओ भणियं । ओसन्नचरणकरणा वि जेण कम्म विसोहंति ।। ५१४ ॥ सुद्धं सुसाहुधम्म, कहेइ निदइ य निययमायारं । सुतवस्सियाण पुरओ, होइ य सव्वोमरायणीओ ॥ ५१५ ॥ वंदइ नय वंदावइ, किइकम्म कुणइ कारवे नेय । अत्तहा नवि दिक्खइ, देइ सुसाहूण बोहेउ ॥ ५१६ ॥ ओसन्नो अत्तट्ठा, परमप्पाणं च हणइ दिक्खंतो । तं छुहइ दुग्गईए, अहिययरं वुड्डइ सयं च ।। ५१७ ।। जह सरणमुवगयाण, जीवाण निकितए सिरे जो उ। एवं आयरिओ वि हु, उस्सुत्तं पनवंतो य ।। ५१८ ॥ सावज्ज-जोग-परिवज्जणा उ सव्वुत्तमो जइधम्मों । बीओ सावगधम्मो, तइओ संविग्ग-पक्खपहो ।।५१९ ।। सेसा मिच्छट्ठिी, गिहिलिंग-कुलिंग-दवलिंगेहि ।
जह तिणि य मुक्वपहा संसारपहा तहा तिष्णि ॥५२०॥ સૂકમબુદ્ધિથી વિચારીને મૂલ તથા ઉત્તરગુણના નિયમનારને વહન કરવા જીવન પર્યત શક્તિમાન ન હોય, તો માત્ર બીજાનાં ચિત્ત રંજન કરવા-એટલે આ પ્રવૃતિ સાથ છે—એવી બીજામાં બુદ્ધિ ઉત્પન્ન કરીને રહણ વગેર વેષમાત્રથી દુર્ગતિથી રક્ષણ કરી શકાતું નથી. કહેવાનો મતલબ એ છે કે, નિર્ગુણ માત્ર વેષ ધારણ કરે, તે લોકોમાં મિથ્યાત્વનું કારણ બને છે અને તેથી ગહન અનંત સંસાર વધે છે. માટે બહાર છે કે, તે કરતાં વેષને ત્યાગ કરવો સારો છે. હવે અહિં કદાપિ તે ચારિત્ર વિનાશ પમાડયું, તે પણ જ્ઞાન-દર્શન છે. તે છે, તેથી એકાંતિક નિણ નથી. લિંગ ત્યાગને સારા માને, તે પણ ઠીક નથી, ચારિત્રના અભાવમાં વાસ્તવિક રીતે વિચારીએ તો તે બેને પણ અભાવ જ છે. તે માટે કહે છે –
"Aho Shrutgyanam"
Page #625
--------------------------------------------------------------------------
________________
વિજ્ઞપાક્ષિકનું લક્ષણ
{ ૫૯૫ } નિશ્ચયનય એટલે તત્ત્વ નિરૂપણના અભિપ્રાયથી વિચારીએ, તે ચારિત્રને ઘાત થયો એટલે જ્ઞાન-દર્શનને પણ ઘાત થઈ જ ગયે છે. કારણ કે, તે એથી જ ચારિત્રની સાધના કરી શકાય છે અને તો જ ચારિત્રનું પારમાર્થિક અવરૂપ ટકે છે, જ્ઞાનદર્શનના અભાવમાં કંઈ પણ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. મફળની પ્રાપ્તિ થતી નથી. જ્યારે વ્યવહાર તે બાણા તત્વનિરૂપણ કરવાના અભિપ્રાયવાળા છે, તેથી ચરિત્રનો નાશ થાય, ત્યારે જ્ઞાન-દર્શન હોય કે ન પણ હોય તેમ ભજના માનેલી છે. કાના અભાવમાં એકાંત કારણનો અભાવ સિદ્ધ થતું નથી. ધૂમાડો ન હોય, તે પણ અગ્નિ દેખાય છે. આટલા અન્ય સુધી ભગવંતે સાધુ અને શ્રાવક એમ બે માગ કહેલા છે, તેનું નિરૂપણ કર્યું.
હવે અપિ શબ્દથી સૂચિત સંવિઝ-પાક્ષિક માર્ગ પણ સ્વીકાર્ય—મોક્ષમાર્ગની સિદ્ધિ કરનાર છે, તે દેખાડતા કહે છે– સુંદર ચારિત્રવાળો સાધુ કર્મમલ સાફ કરીને નિર્મળ થાય છે, સમ્યગ્દર્શનાદિ ગુણયુક્ત શ્રાવક પણ નિમલ થાય છે, તેમ જ માક્ષાભિલાષી સુસાધુએ તરફ તેમના સુંદર અનુષ્ઠાને તક્ રુચિવાળા-પક્ષપાતવાળા હોય, તેવા અવશ્વન ચરણ-કણવાળા શિથિલ હોય, તે પણ શુદ્ધ થાય છે. માથામાં વારંવાર ગુરુ ક્રિયાપદ વાપરીને એમ સૂચવ્યું કે સાધુને સાક્ષાત્ અહિ થાય છે અને બીજા બેને બીજા પ્રકાર શુદ્ધિ થાય છે. સંવિના પાક્ષિક રુચિવાળાને કેવી રીતે ચાળખવા? તે કહે છે– મિક્ષાભિલાષી સુરધુવગ વિષે આશ્વાળી સુંદર બુદ્ધિ શિવના સંવિયન પાક્ષિક કહેવાય. ગણપરાદિકેએ તેમનું સંક્ષેપથી આગળ કહીશું તેવું લક્ષણ જણાવેલું છે. અવસાન્ન-ચરણ-કરણવાળા પણ પિતે કર્મની પરતંત્રતાથી પ્રમાદી થવા છતાં પણ જે લક્ષણથી જ્ઞાનાવરણ આદિ કર્મની દરેક ક્ષણે શુદ્ધિ કરે છે, તે સંવિન પાક્ષિક કહેવાય, સંવિના પાક્ષિક હોય, તે લોકોને નિષ્કલંક એવા સુસાધુ-ધર્મનો જ-માધુના આચારનો જ ઉપદેશ આપે છે. પરંતુ પિતાને શિથિલ આચાર પિષવા માટે અશુદ્ધ ધર્મોપદેશ આપતા નથી, તેમ કહેવામાં દુરંત સંસારની વૃદ્ધિ થાય છે તેવું જાણેલું હોવાથી, તે આ પ્રમાણે શસ્ત્ર, ઝેર, શાકિની-- પ્રેત-ભૂત-આદિના વળગાડ, દુષ્કાળ, દુષ્ટરાજા, ભયંકર વાલાવાળો અગ્નિ જે અનર્થ પ્રાપ્ત કરાવતા નથી, તે કે તે કરતાં અધિક અનાથે મિથ્યાત્વથી ઘેરાએલા કુમતિ લેક જે જિનેન્દ્ર ભગવંતના સિદ્ધાંતને અવળારૂપે ઉપદેશી મહાઅનર્થ પ્રાપ્ત કરાવે છે. પિતાના હીન આચારની પિતે તપવી ચારિત્રવંત સાધુઓ આગળ નિંદા કરે છે, આજના દીક્ષિત સાધુ કરતાં પણ હું નાનો-ન્યૂન છું – એમ અંતરથી માને છે. તથા પિતે સુસાધુને વંદન કરે, પણ વંદન કરાવે નહિં, તેના વદનની ઈચ્છા પણ ન રાખે.
- કુતિકર્મ-વંદન, વિશ્રામણ પિતે કરે પણ કરાવે નહિ, તથા પિતાની પાસે આવેલ શિષ્યને પિતે દીક્ષા ન આપે, પણ ધમ દેશનાથી પ્રતિબોધ પમાડી સુસાધુમાને શિરે આપે. શા માટે પોતે પોતાના શિષ્ય ન બનાવે ? કાર, કહે છે–
"Aho Shrutgyanam
Page #626
--------------------------------------------------------------------------
________________
૧ ૫૯૬ ]
પ્રા. ઉપદેશમાવાનો ગુજાવાદ શિથિલાચારવાળે અવસાન પોતાનો શિષ્ય બનાવે, તે પિતાના અને શિષ્યના પ્રાણનેભાવપ્રાણેનો નાશ કરે છે અને આગળની અવસ્થા કરતાં ભવ-સમુદ્રમાં અધિક (બનાવો થાય છે. એકલી પ્રવજયા આપવાથી નહિ, પણ ખાટી પ્રરૂપણા કરીને પs (બે છે, તે કહે છે. જેમ કોઈ શરણે આવેલું હોય, એવા જીવનું જે કઈ મસ્ત કાપી નાખે, તે વિશ્વાસઘાત કરીને પિતાના આત્માને ગતિમાં ધકેલે છે, તે પ્રમાણે આચાર્ય-ગુરુ પણ આગમથી વિરુદ્ધ પ્રરૂપણ કરે, તે પિતાને અને બીજાને દુગતિમાં નાખે છે. હવે આને ઉપસંહાર કરતા કહે છે કે- આ કારણથી એ નક્કી થયું કે, જેમાં સર્વ પાપવ્યાપાર પરિહાર કરવાને છે—એ સર્વવિરતિરૂપ યતિધામ પ્રથમ માક્ષમાર્ગ છે. બીજે દેશવિરતિરૂપ શ્રાવકધર્મ અને ત્રીજો અવિનાસિક માર્ગ. તે યતિધર્મના કારણરૂપ હોવાથી તે બને પણ મોક્ષમાર્ગ છે. હવે બાકીનાની સાથ રિથતિ વધારનારી હકીકત કહે છે– જેમ મોક્ષમાર્ગ ત્રણ પ્રકારના જણાવ્યા, તેમ સંસા૨ના પણ ત્રણ માર્ગ કયા તે જણાવે છે– સુઝાધુ. શ્રાવક અને સંવિનપાક્ષિક આ -ત્રણ સિવાયના બાકીના ગૃહીલિંગને ધારણ કરનાર, ભરડા, ચરક, યોગી, સંન્યાસી, બાવા વગેરે લિંગને ધારણ કરનાર, દ્વાલિંગ એટલે વર્તન વગરનો માત્ર આઇવિકા માટે વેષને ધારણ કરનાર એ ત્રણે મિયાદષ્ટિ સંસારના માર્ગે જનારા ના વા. અથવું ગૃહસ્થ ચરકાદિ અને પાયથાદિક એ ત્રણે સંસારના હેતુ છે. (૫૧૧ થી ૫૨૦) ગૃહસ્થતિંગ ચકાદિક ભલે સંસારના માર્ગ ગણાય, પણ ભગવાનનું લિંગ કેવી રીતે સંસારનો માર્ગ કહેવાય, તે કહે છે
संसारसागरमिणं, परिभभंतेहिं सबजीहि । गहियाणि य मुक्काणि य अंणतसो दव्वलिंगाई ॥५२॥ अच्चणुरत्तो जो पुण, न मुयइ बहुसो वि पनविनंतो। संविग्ग-पक्खियत्तं, करिज्ज लम्भिहिसि तेण पहं ॥५२२॥ તારોમાનોન-ગેમમાળેલુ સવારે નરણાદ ગદ કં સાદુખિન્ન ક૨૨ . आयरतरसमाणं, सुदुक्करं माणसंकडे लोए । संविग्ग-पक्खियत्तं, ओसनेणं फुडं काउं ॥ ५२४ ॥ सारणचइा जे गच्छनिग्गया पविहरंति पासत्था । जिणवयणबाहिरा वि य, ते उ पमाणं न कायव्वा ॥५२५।। हीणस्स वि सुद्धपरूवगस्स संविग्ग-पक्खवायस्स । जा जा हविज्ज जयणा, सा सा से निज्जरा होइ ॥५२६॥
"Aho Shrutgyanam
Page #627
--------------------------------------------------------------------------
________________
-
--
-
-
બલિંગ દરેકે અતી વખત છોડ્યાં
[૫૯૭ ] सुका(सुंका)इय-परिसुद्धे, सइ लामे कृणइ वाणिओं चिट्ठ । एमेव य गीयत्थो, आयं दटुं समायरइ ॥ ५२७ ॥ आमुक्क-जोगिणो चिअ, हवइ थोवा वि तस्स जीवदया। संविग्गपक्ख-जयणा, तो दिट्ठा साहुवग्गस्स ॥५२८॥ कि मूसगाण अत्थेण? किं वा कागाण कणगमालाए? । मोह-मल-खवलिआणं, कि कज्जुबएसमालाए ॥५२९॥ चरण-करणालसाणं, अविणय-बहुलाण सययऽजोंगमिणं ।
न मणी सयसाहस्सो, आबज्ज्ञइ कुच्छभासस्स ॥५३०॥ કાલતું અનાદિપણું હોવાથી સર્વભાવો સંગ થવાના હવભાવવાળા હેવાથી જીએ દ્રવ્યવિંગને સંબંધ અનંતી–વખત કર્યો છે, એટલે કે, અનાદિકાળથી સંસાર-સાગરમાં પરિભ્રમણ કરતાં જેમ દરેક ભાવનો સંયોગ, વિયોગ આ જીવે અનંતાનંત વખત કરો, તેમ અજ્ઞાનશહિત આપણા જીવે રોહારિરૂપ વ્યલિંગ અનંતી વખત કર્યા અને છોડયાં. વળી સાધુગુણ વગરનાને તે વેષ-ત્યાગ કરે તે જ હિતકર છે. જે તે વેષ છોડતું ન હોય, તે આગમના જાણકાર તેને સમજાવવું જોઈએ કે, કાં તે સાધુપણું યથાર્થ પાલન કરો, અગર વેષને ત્યાગ કરે. કારણ કે, સાધુવેરમાં રહી તેના વિરુદ્ધ કાર્ય ન કરવો જોઈએ. નહિતર
હિંદુલભ થાય. આમ છતાં તેને ત્યાગ ન કરે, તેના પ્રત્યે કહે છે. વેષ શાખવામાં તે અતિશય મમતાવાળો હોય અને કંઈક ચક–હાય ગીતાર્થો લાભનુકશાન સમજાવીને “ સંવિગ્ન પાક્ષિકપણું કર” એમ ઉપદેશ આપ, વળી તેને કહેવું કે, તેનાથી તને ભવાંતરમાં મહિલા અને પરંપરાએ જ્ઞાનાદિ મોક્ષમાર્ગ મળશે. તે તેની સંવિનતા કયા કયા કાર્યમાં ઉપયોગી થાય ? મહાઇટવી ઉલંઘન કરવી પડે, રાજાની લડાઈમાં ઘેરો ઘલાયો હોય અને નગરાદિકમાં પ્રવેશ-નિગમન મુકેલ થયું હોય, વિષમ માર્ગે ચાલવાનું હોય, દુકાળ સમય હાય, જગદિ રામની માંગી પ્રસંગે હાય, તેવાં કાર્યો આવી પડે, તે સવદરથી આગમમાં કહેલી યતનાથી, જે પ્રમાણે તેમના ચિત્તમાં પ્રસન્નતા છે, તેમ વિનાસિકેએ સાધુઓની કાર કરવા અને સાધુઓએ પણ તે સ્વીકારવાં, પણ પાસસ્થા વગેરેની જેમ તેમને અવગyવા નહિં. જરૂરી પ્રસંગોમાં યતનાથી કામ લેવું. જે કા માટે સંવિનપાણિકતા અતિદુક છે, માટે તેને પ્રશસેલી છે, તે માટે કહે છે—
પિતાના અભિમાનમાં પરાધીન થએલા તુચ્છ લોકોમાં અતિઆઇસહિત સુમાએનું સન્માન કરવું, તે સંવિન પાક્ષિક માટે અતિશય ૪૨ ગણાય. અવારશિથિલ આચારવાળાને લોકોની વચો સાધુઓને અતિશય આદર આપે અને પોતાના
"Aho Shrutgyanam
Page #628
--------------------------------------------------------------------------
________________
[ ૫૮ ]
પ્રા. ઉપદેશમાથામાં ગૂજાયાદ
અવગુણા પ્રકાશિત કરવા, તે અતિદુષ્કર દુવ્રત છે. શંકા કરી કે, સુસાધુ, વિગ્ન પાક્ષિક અને સુશ્રાવક લક્ષણુ એમ ત્રણ માક્ષમાગ કહ્યા, તેમાં જેએ સુસાધુના આચાર પાલન કરવા પૂર્વક લાંબા કાળ વિચરીને પાછળથી કમ*ની પતંત્રતાથી શૈથિલ્યનું અવલબન કરે, તેા તેને કયા પ્રકારમાં નાખવા માટે કહે છે, માણા, વારણા, નાદના વગેરે જેનુ સ્વરૂપ આગળ કહેવાઈ ગએલુ છે, એથી કંટાળીને જેએ ગચ્છમહાર-ગુરુની કે સમુદાયની નિશ્રાને ત્યાગ કરીને બહાર નીકળી ગયા છે અને પેાતાની સ્વેચ્છાથી વિચરે છે, તેને પ્રમાણભૂત ન ગણવા. એટલે સુસાધુરૂપે તેમને ન દેખવા. પાસ્રત્યાદિકા જિનવચનથી બહાર છે. કહેવાની એ મતભ્રમ છે કે, લાંબાકાળથી જ જેએ જિનવચનથી દૂર ખસી ગએલા છે, એવા પાસસ્થા થએલા છે તેએાને પતિ પુરુષે। કાઈપણ કાય માં ચારિત્રના માચરણમાં પ્રમાણભૂત માનતા નથી. સૂત્રને જ પ્રમાણભૂત માનવું, નહિંતર અર્ધોપત્તિ ન્યાયથી ભગવંતની અપ્રમાશુતા થઈ જાય. તથા શ્રીહરિભદ્રસૂરિજીએ કહેલુ` છે કે ‘ વિરુદ્ધ માચરણ કરવામાં આવે, તેમ જ તેવા પ્રકારના લેકને પ્રમાણભૂત ગણતા બિચારા, ભુવનગુરુ તીયકરને પ્રમાણભૂત સમજતા નથી. સૂત્રની અંદર પ્રેરણા પામેલે અથ જે ખીજ બહાનાં કાઢીને તેના સ્વીકાર ન કરે, તે તે શાસ્ત્રમાહ્ય છે, તે શ્રમ'માં અધિકારી નથી.
*
માટે આગમસૂત્રને આધીન બનીને અને લેાકમાતિથી નિરપેક્ષ બનીને, મોક્ષમાર્ગને અનુસરતુ' શક્તિ અનુસાર અનુષ્ઠાન કરનાર નિરા કરાવનાર થાય છે. એને જ પુષ્ટ કરતાં કહે છે— શુદ્ધ ચારિત્રવાળાની વાત બાજુ પર રાખીએ, પરંતુ ઉત્તમાની અપેક્ષાએ ન્યૂન ગુણવાળા હોય, યથાસ્થિત સજ્ઞના આગમને કયન કરનાર-શુદ્ધપ્રરૂપક, સવિગ્નપાક્ષિક હોય અને જે તેને પતનાની થાડી પણિતિ હોય, જેમકે, પિિતજળ સ્ત્રાદિ ગ્રહણ કરવા, તે સવિગ્નપાક્ષિકને નિજાનાં કારણ ચાય છે. કાયાથી તે ખીજે પ્રવતે લેા હૈાવા છતાં સુંદર અનુષ્ઠાન પ્રત્યે સજ્જડ મન પરાવાએલું છે. તે માટે કહેલુ` છે કે, સવિગ્ન-પાક્ષિક કાયાથી ખીજામાં પ્રવતતા હોવા છતાં બીજા પુરુષમાં ગાઢાગવાળી ીની જેમ ધમમાં તેની ગાઢશ્થિતિ છે. હવે ગીતાથ મહુલાબ અને અલ્પદોષની વિચારણાપૂર્વક ભગવ'તની આજ્ઞાનુસાર ઈષ્ટ રાષ સેવે, તે પણ નિજશવાલનું ભાજન અને છે, તે દૃષ્ટાન્ત સહિત કહે છે વેપારી રાજાના કર તથા નાકર-ચાકરના ખ' વગેરેથી પરિશુદ્ધ વ્યાપારની ચેષ્ટા લાભ થાય-નફા થાય, તેમ કરે છે, એ પ્રમાણે ગીતાય પુરુષ જેણે આગમના સાર મેળવેલા છે, એવા તેમાં જ્ઞાનાદિકના વધારે વધારે લાભ થાય તેમ વિચારીને યતનાથી અપદેષ સેવન કરે છે અને વધારે લાભ મેળવે છે. વળી શા કરી કે, ગીતા લાભ-નુકશાનની તુલના કરીને પ્રવર્તે, તેમને તે નિશ થાય, પરંતુ જે વગર કારણે સપૂણ અનુષ્ઠાન વગરના સવિગ્નપાક્ષિક માત્ર તેનુ શા માટે સમન કરાય છે તે કહે છે—
"Aho Shrutgyanam"
Page #629
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાળાથી વૈરાગ્ય ન પામે તે કેવો ?
[ ૫૯૯ ] સર્વ પ્રકારે જેણે સંયમના ચગે છોડી દીધા છે, એવા સાધુવર્ગને થોડી જીવદયા હેય છે જ, તેથી સંવિન પાક્ષિકની યતના મોક્ષાભિલાષાના અનુરાગથી ભગવંતે તેમનામાં દેખેલી છે, તેથી જેમ રાગી ઘણા કાળથી અપશ્યનું સેવન કરનાર સારા હિતકારી વિઘના સંપર્કથી પથ્ય એવના ગુણ જાણેલે હોવાથી આરોગ્યની અભિલાષાવાળા આપશ્યને છોડવાની ઈચ્છાવાળે ભાવની સુંદરતા હોવાથી કમઅર અપથ્યને ત્યાગ કરશે. આયુર્વેદ શાસ્ત્રમાં કહેવું છે કે, “બુદ્ધિશાળી દરદી અહિત અપને કામે કરીને ત્યાગ કરનાર થાય છે અને ધીમે ધીમે હિતકારી પુણ્યનું સેવન કરે છે, કેમ આગળ જણાવીશું. કોઈ પ્રકાર લાંબાકાળથી પાસત્યાદિકના ભાવને સેવનાર હોય, પણ વળી ઉત્તમ સાધુઓના સંપર્કમાં આવે તો વળી ધમની તીવ્ર શ્રદ્ધાવાળ બની જાય છે. આગળ કહેવાઈ ગયું છે કે “એસન્નવિહારીપણું ત્યજવું ઘણું મુકેલ છે? પણ તેના ભાવને ક્રમે ક્રમે ઘટાડો સજજડ સંયમ પ્રત્યે રુચિવાળો થાય અને સંપૂર્ણ વયં પ્રગટ થવાથી પ્રથમ સંવિન પાક્ષિક થાય તેથી તેને માર્ગ પણ મોક્ષના કારણભૂત કહે છે.
આ પ્રકાર અને આકારવાળા સદુપરેશાને પ્રતિપાદન કરીને તેને સુપાત્રમાં સ્થાપન કરવાની થગ્યતા વિપક્ષના વિક્ષેપ કરવા દ્વારા જણાવે છે કે, ઉંદરને સુવર્ણ શા કામનું? કાગડાને સુવાણું-મણિની માળા પહેરવાથી શું લાભ! તેમ મોહ-મલથી ખરડાએલા મિથ્યાત્વાદિ કર્મ-કાદવથી લિંપાએલા ભારકમને આ ઉપદેશમાળાથી કય ઉપકાર થવાને ? કંઈપણ તેવા આત્માને ઉપકાર નહિં થવાનો. પાંચ મહાત્રતરૂપ શાસ્ત્રિ અને પિંડવિધિ આદિ કરણમાં આળસ-પ્રમાદ કરનારા, અવિનયની બહુલતાવાળા જીવોને માટે હંમેશા આ ઉપદેશમાળા અગ્ય છે. લાખ સોનામહારની કિંમતી મણિ-સુવર્ણની માળા કાગડાના કંઠે બંધાતી નથી. પહેલવનાર હાપાત્ર બને છે. (૫૨૧ થી ૫૩૦) શું આમ કહેવાથી કેટલાક સારી રીતે ન હતું, જેથી આમ કહેવાય છે? જરૂર, કારણ કે પ્રાણ તેવા કર્મથી પરતંત્ર થએલા છે. તે
नाऊण करयलगयाऽऽमलं व सब्भावओ पहं सव्वं । धम्मम्मि नाम सीइज्जइ त्ति कम्माइं गुरुआई ॥५३१॥ धम्मत्थ-काम-मुक्खेसु जस्स भावो जहिं जहिं रमइ । वेरग्गेगंतरसं, न इमं सव्यं सुहावेइ ॥ ५३२ ॥ संजम-तवालसाणं, वेरग्गकहा न होइ कण्णसुहा । संविग्ग-पक्खियाणं, हुज्ज व केसि चि नाणीणं ॥५३३।। सोऊण पगरणमिण, धम्मे जाओ न उज्जमो जस्स । ન ચ કળિયું રે, વાળતા જરૂ૪
"Aho Shrutgyanam
Page #630
--------------------------------------------------------------------------
________________
[ ૬૦૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવાર कम्माण सुबहुआणुवसमेण उवगन्छई इमं सव्वं ।
-મક-વિIM, વવ વાળ માં જરૂક उबएसमालमेयं जो पढइ सुणइ कुणइ वा हियए ।
सो जाणइ अप्पहियं नाऊण सुहे समायरई ॥ ५३६ ।। હથેલીમાં રહેલા આમળાની માફક પ્રગટ-પ્રત્યક્ષ આ જ્ઞાનાદિક મોક્ષમાર્ગ કવીકાવા ગ્ય છે, અથવા આ નિમલ સર્વજ્ઞાનાદિકરૂપ મોક્ષ માગ આદર સહિત ગ્રહણ કરવા ચગ્ય છે–એમ જાણને કેટલાક ભારકમ આત્માઓ તેમાં પ્રમાદ કરે છે. તે ખરેખર કર્મનું નાટક છે. વળી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ કહેવાતા હોય, ત્યારે જે જીવને જેમાં રસ ઉત્પન્ન થાય છે, તેમાં તેમાં તેને આનંદ ઉત્પન્ન થાય છે. એકાંત વાગ્યરસ ઉત્પન્ન થયા સિવાય આ સર્વ પ્રકરણ આહૂલાદ ઉત્પન્ન કરતું નથી. ઉલટું કદાચ વિમુખ પણ બનાવે. સંયમ, તપમાં પ્રમાદી હોય, તેમાં ઉત્સાહ વગરના હેય, તેવા ભારક આત્માઓને ચાલુ ઉપદેશમાળા છે તેવી વૈરાગ્ય કથા શ્રવણ કરે, તો પણ ચિત્તને આહ્લાદ પાન કરનાર થતી નથી, આગળ કહી ગયા, તેવા વરૂપવાળા વિગ્ન પાક્ષિકે, જેઓ સંયમ–તપમાં આળસુ હોવા છતાં પણ વિશગ્યકથા તેમને કાનને સુખ કરનારી થાય છે, તેમ જ કેટલાક અંયમ પ્રત્યે રસિક ચિત્તવાળા, નિર્મળ જ્ઞાનવાળા હોય, તેમને આ ઉપદેશમાળારૂપ વાગ્યકથા આહ્લાદ કરનારી થાય છે. સર્વને સુખ કરનાર થતી નથી. વળી આ પ્રકરણ મિથ્યાત્વરૂપ કાળસર્ષથી
ખાએલ આત્માને સાથ કે આયાખ્યરૂપ નીવડશે, તે જાણવા માટે સાધ્યનો સંગ્રહ અને અસાધ્યનો પરિહાર, કરાવનાર બતાવતા કહે છે.
આ ઉપદેશમાળા નામનું પ્રકરણ શ્રવણ કરીને જેને ધર્મ વિશે ઉદ્યમ થતો નથી, વિષ તરફ અણગમો થતો નથી, તે કાળસથી ડંખાએલા અસાધ્ય માફક અનંતસંસારી જાણો. એમ કેમ બને? માટે કહે છેજે પ્રાણુઓને મિથ્યાત્વાદિકર્મને ક્ષય, સોપશમ કે ઉપશમ, થવાથી અપકર્મ માત્ર બાકી રહેલા હોય, ત્યારે તેને આ પ્રકર, અબોલ પમાડે છે. ઉલટાવીને કહે છે કે, કર્મના કાદવથી લપેટાએલા હોય તેની આગળ કહેવામાં આવે તો પાસેથી ચાલ્યું જાય છે, પણ આત્માની અંદર ઉપદેશ પ્રવેશ કરતો નથી. ઉપર તર્યા કરે છે. હવે આ પ્રકરણના પાઠાદિનું ફળ જણાવે
– આ ઉપદેશમાળાને જે કોઈ ભાગ્યશાળી ભણે છે, સૂત્રથી શ્રાવ કરે છે. હદયમાં અર્થ ઉતાર છે, દરેક ક્ષણે તેના અર્થ ચિંતવે છે, તે આ લોક અને પરલોકનું હિત જાણીને સુખપૂર્વક આત્મહિતની પ્રવૃત્તિ કરે છે. આ વિષયમાં રણસિંહરાજનું જ દષ્ટાન્ત છે. (૫૩૧ થી ૫૩૬)
વિજયા શણની કુક્ષિરૂપ કમળના રાજહંસ એવા ઘણસિંહકુમારને જન્મતાની સાથે અજય નામની મટી શકવાણીએ કપટથી છૂપી રીતે જંગલમાં ત્યાગ કરાવેલ
"Aho Shrutgyanam
Page #631
--------------------------------------------------------------------------
________________
ઉપદેશમાળા શ્રવણથી શ્યુસિંહને પ્રતિબંધ
{ ૬૦૧ }
હતા. કેટલાંક વર્ષો પછી યથાય વૃત્તાન્ત જાણીને ઉત્પન્ન થએલા વૈશગ્યવાળા વિજયસેનરાજાએ વિજચારાણી અને તેના બન્ધુ સુજય(સાળા) સાથે જગતના એક અલ– કાર, કરુણાના સમુદ્ર શ્રીમહાવીરભગવતના હસ્તે-ક્રમળથી પ્રત્રજ્યા-મહોત્સવ અંગીકાર કી. ત્યારપછી ૧૧ ગેા ભણી, શ્રુતમ્ર પત્તિ તથા તીક્ષ્ણશ્વારા સમાન આાકમાં વિશાળ તપાનુષ્ઠાન કરવામાં તત્પર, પ્રાપ્ત કર્યું” છે ‘ ધર્માદાસગણી ' એવું નામ જેમણે, છાવધિજ્ઞાનવાળા, મહાવીર ભગવ'તના પેાતાના હસ્તે દીક્ષિત થએલા અતેવાસી-શિષ્ય, અધ્યયનની રચના કરવાની ઈચ્છાવાળા પેાતાનું રાજ્ય પ્રાપ્ત કરનાર પોતાના પુત્ર, તેને ભવિષ્યમાં કલિકાલ છલના કરશે, તેને દેખતાં, એટલે પુત્રને પ્રતિષેધ કરવા માટે પથાય આ ઉપદેશમાળા પ્રકરણને ઉત્પન્ન કર્યું, અને ઋણાવ્યું. પુત્રને પ્રતિમામ કરવા માટે તેના મામાને કહ્યુ, એટલે ચાગ્યસમયે ત્યાં આવીને કલિથી ઠગાએલી એવી પેાતાની પત્નીઓને તારે પ્રતિમાષ કરવી. આ પ્રમાણે કેટલાક વર્ષો પછી તે મહામુનિ સ્વર્ગવાસી થયા. ત્યારે કોઈ શેાશન અવસરે સુજયસાધુ વિજયાસાવી સહિત શજા-રસિદ્ધને રહસ્ય કહેવા માટે વિજયપુરની બહારના બગીચામાં આરામની જગ્યામાં આવી પહેન્મ્યિા. વૃત્તાન્ત જેણે જાણ્યા છે કે, મામા અને માતા બહાર બગીચામાં આવેલા છે, એટલે આવીને વન્દન કરીને અપ્રતિમ દ્વેષથી જેની ચિત્તવૃત્તિ વિકમ્રિત થયેલી છે, એવા શા માગળ બેસીને ઉપદેશશ્રેણી શ્રવણ કરવા લાગ્યું. સમય પાકયા, ત્યારે વિજયસેન મહામુનિના વૃત્તાન્ત વિસ્તારથી કહીને સુજયમુનિવરે આ ઉપદેશમાળા તેને મ`ભળાવી. તેણે પણ આદરપૂર્વક એક વખત શ્રવણ કરી અને કફમાં પ્રતિષ્ઠિતકરી લીધી--અર્થાત્ મુખપાઠ કરી અને સંક્ષેપથી તેનું તાત્પર્ય વિચારવા લાગ્યા. ત્યારથી માંડી દરેક ક્ષણે અંતઃકરણમાં વિશેષ પ્રકારે વિચારણા કરવા લાગ્યા. તેનાથી આત્મહિત જાણીને સમયે દીક્ષા અંગીકાર કરી—એમ વૃદ્ધોનુ` કથન છે,
હવે સૂત્રકાર પેાતાનું નામ વ્યુત્પત્તિથી પ્રગટ કરતા તે જ શખ્ખીથી પેાતાનાં પુત્ર શ્યુસિંહને મુખ્યવૃત્તિએ ઉપકાર કરવા માટે આ પ્રકરણની રચના કરી છે. તે જણાવતાં કહે છે—
vt
ધંત-મળ-ર્ામ-સન્નિ-ય-જ્ઞિ,િ-પથ-૧મજવામિવાળેળ | उaraमालपगरणमिणमो रइअं हिअड्डाए || ५३७ ॥ બિળયયળ–વવો, અળેગમુત્તથ–મારુ—વિચ્છિન્નો ! સત્ર-નિયમ-મુમ-મુચ્છો, મુજ્જાફ-જ-વધળી લયરૂ પર્ जुग्गा सुसाहु - वेरग्गिआण परलोग- पत्थिआणं च । સંનિમ્ન-વિવશાળ, વાયા બહુમુત્રાળ ૨ / રૂo I
તેમાં પન્તાહિક છ પદોના પ્રથમ અક્ષરા વડે શ્વમ દાસણ ? એવું નામ
6
?
"Aho Shrutgyanam"
Page #632
--------------------------------------------------------------------------
________________
પ્રા. ઉપદેશમાલાના ચૂશવાદ
ઉપદેશમાળા પ્રકરણુ રમ્યું છે. શા માટે રચના કરી છે! મેળવવા માટે—અથવા જીવાના ઉપકાર માટે ચ્યુ છે. હવે બીજો અથ રહે છે. માતઃ એટલે મેલ-કલંક દૂર કરવા માટે પુટપાક સુધી પહેર્યું– ચાડેલા, એટલે રત્નાના મેલ દૂર કરવા માટે તેવા અગ્નિ અને રસાયણેાના પ્રયાગ કરવામાં આવે અને મેલ દૂર કરવામાં આવે, તેવા પુષ્પાગ, પદ્મરામ, વ, વૈશ્ય, ચન્દ્રકાન્ત વગેરે ક્શુદ્ધકરેલા મણિએ તેની માળા, શિનઃ એટલે બખ્તર, સુવણુ, કપૂર, ગજ એટલે દ્રાથી અને ઉપલક્ષણચી ઘેાડા, ૧૫, પાયદળ, નિષિ એટલે દાટેલા ખજાના આ વગેરેનું સ્થાન રાજા હેાય છે, અને અહિ' રણદ્ધિ'તને અધિકાર છે. તેને પ્રથમાક્ષર કહેવા એટલે શુ? માતૃકાક્ષર માફક સશાસ્ત્રોમાં પ્રથમ અક્ષર અેકાર મ`ગલ માટે ગ્રહણ કરાય છે, તે પરમેષ્ટિ-વાચક પ્રસિદ્ધ છે. અભિધાન એટલે અંત૯૫, સનમાં જાપ કરવા, તે કારણે ઉપદેશમાલા પ્રકરણ રચેલુ છે. એમ સંબધ જોડવા,
{ ૬૦૨ ]
શ્વેતુ છે, તેણે આ તે કે નિ:શ્રેયસ
કલિથી છેતરાએલા રધુસિંહ રાજા આ ઉપદેશમાળા પ્રકરણથી પ્રતિઐાષ પામે, અને જે પ્રમાણે પરલેાકના કલ્યાણના કારણુબૂત પચ પરમેષ્ઠી- પંચમ...ગલ જાખમાં પરાયણ બને તેમ કરુ... એ અભિપ્રાયથી મા રચના કરી, માટે જ આ એના હિતને માટે થશે, આ મંત્રાજપરાયણ થાય, તે રૂપ હિત-પૃથ્થ તેને માટે સમજવું. તે આ પ્રમાણે— સમસિદ્ધાંતનુ' રહસ્ય આ મંત્રરાજ એક જ છે, આ વેક અને પરલેકનું ભાતું પણ આ જ છે, સમગ્ર પૂર્વધરા પણ સમ્યગ્ પ્રકારે તેનું જ શત્રુ સ્વીકારે છે, દુઃસાધ્યકાય'ની સ્ક્રિદ્ધિ પણ નક્કી તેના પ્રભાવથી થાય છે, દરેક જગા પર અને હૂ'માં જેની પવિત્રતા રહેલી છે અને તેની મા જ પરપરા છે એવા તે પ`ચનમસ્કારરૂપ શ્રીમત્રરાજ આ જગતમાં જયવતા વતે છે. હવે જિનપ્રવચન સ્તવનરૂપ અન્યમગલ કલ્પવૃક્ષના રૂપકથી જણાવે છે. સમગ્રઅથી સમુદાયના મનેરથ-શ્રેણીને પૂરનાર હેાવાથી જિનવચનરૂપ કલ્પવૃક્ષ, સૂત્રોના અનેક અર્થો તે રૂપ શાખા એટલે ડાળીએથી વિસ્તાર પામેલ, તે માટે કહેલુ` છે કે- ' સવ* નદીઓમાં જેટલી રતીના કશ્ચિયા છે, સવ` સમુદ્રમાં જેટલું જળ છે, તેના કરતાં પણ એક સૂત્રના અનતા અર્ધા કહેલા છે, અથવા અનતના સબળ સૂત્રની સાથે જોડે છે, માગમ– સૂત્રેા અન ગમવાળા છે.
અનશનાદિક તપસ્યાએ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવરૂપ અભિગ્રહો તે તપ-નિયમરૂપ પુષ્પના ગુચ્છાએ જેના વિષે છે, અનન્ય અને સામાન્ય સુખરસથી પૂછુ એવા સ્થગ અને માક્ષરૂપ સતિનાં કુળ માંધનાર એવું જિનવચનરૂપ કલ્પવૃક્ષ જયવંતુ વતે છે. તે માટે કહેલું છે કે જેમ વૃક્ષોમાં કલ્પવૃક્ષ, મણિમાં ચિતામણિ અતિક્રિ'મતી છે, તેમ બીજા સમગ્ર ધર્મોમાં જિનધામથી ચડયાતા છે. હવે આ પ્રકરણના અધિકારી કાણુ છે, તે કહે છે—સુસાધુÀ, વૈરાગ્યવંત શ્રાવકો, પરલેાકમાં પ્રમાણ
"Aho Shrutgyanam"
Page #633
--------------------------------------------------------------------------
________________
આ ઉપદેશમાળા કોને આપવી?
[ ૬૦૩ છે કરનાર અથવા સંયમ સન્મુખ બનેલા, હિતમાટે પ્રયત્ન કરનારા અવિન પાક્ષિકો તેમ જ વિવેકી એવા બહુશ્રતો હોય તેમને આ ઉપદેશમાળા આપવી, (૫૩૭ થી ૫૩૯) ઉપદેશની સમાપ્તિમાં અમે પજયે કહેલા સૂતોથી તમને કહીએ છીએ કે – “આ ધર્મોપદેશ સજજડ ગાઢ અંધકારમૂહને દૂર કરનાર નિમલ પ્રદીપ છે, આ ધર્મોપદેશ કામદેવ અને અહંકારરૂપ મહાવ્યાધિને નાશ કરનાર ઔષધિ છે, આ ધર્મોપદેશ શિવસુખના ભવન ઉપર ચડવા માટે નિસરણી છે, આ ધર્મોપદેશનો ભવ્ય આત્માને મનથી પણ અનાદર ન કરો. હવે ચાર પ્રક્ષેપ ગાથાની વ્યાખ્યા કરીએ છીએ. તેમાં પ્રથમ બાલકો અને અબલાઓને પ્રકરણકર્તાનું નામ જણાવવા માટે કહે છે.
इय धम्मदासगणिणा जिणक्यणुवएस-कज्जमालाए । माल व्य त्रिविहकुसुमा, कहिआ य सुसीसवग्गस्स ।।१४०॥ संतिकरी बुढिकरी, कल्लाणकरी सुमंगलकरी य । होइ कहगस्स परिसाए, तह य निव्याणफलदाई ॥५४१।। इत्थ समप्पइ इणमो, मालाउवएसपगरण पगयं । गाहाणं सव्वाणं, पंचसया चेव चालीसा ॥ ५४२ ॥ जाव य लवणसमुद्दो, जाव य नक्खत्त-मंडिओ मेरू ।
ताव य रइया माला, जयम्मि थिरथावरा होउ ॥५४३।। આ પ્રમાણે ધમદાસગણિ નામના આચાર્ય વિવિધ પ્રકારનાં પોની માળા સરખી જિનવચન-ઉપદેશરૂપ કાચની માળા, જેમાં વિવિધ પુપિની માળા સૌરભ વગેરે ગુણોથી મનહર હોય અને દરેકને ગ્રહણ કરવા લાયક હય, તેમ આ ઉપદેશમાળા પણ શિષ્યવર્ગને ગ્રહણ કરવા લાયક છે, ભણવાલાયક કહેલી છે. બીજી આશીર્વાદ સ્વરૂપ ગાથા કહે છે. આ ઉપદેશમાળા કથન કરનાર વક્તા, તથા શ્રવણ કરનાર પર્ષદાને આવી પડેલા દુઃખને ઉપશાન્ત કરનારી, ધમના સાધનભૂત સામગ્રીની વૃદ્ધિ કરનારી, આ લોકનાં સમગ્ર કલ્યાણ કારણને મેળવી આપનારી, પરલોકમાં સમગ્ર મંગલ પમાડનારી અને પરંપરાએ નિર્વાણ-ફલ પમાડનારી થાઓ, ત્રીજી ગાથા સમાપ્તિ કહેવા સહિત રાજ્ય સંખ્યા ગાથા સંખ્યા કહે છે. આ જિનશાસન વિશે આ પ્રક૨૭ ઉપદેશમાળા કહેવાય છે, તેને હવે સમાપ્ત કરીએ છીએ. કુલ આ સન્યની પાંચસે ચાલીશ ગાથા સર્વ મળીને છે. (બે ગાથા પ્રક્ષેપ જાણવી) ૫૪૨ કન્યાગ. થી ગાથા તે શ્રુતજ્ઞાનના આશીર્વાદ માટે છે.
જયાં સુધી લવણ સમુદ્રના તરંગ ઉછળે છે, નક્ષત્રમંડળથી શોભાયમાન મેરુપર્વત શાશ્વત શોભી રહે છે, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર પ્રકાશ કરે છે, ત્યાં
"Aho Shrutgyanam"
Page #634
--------------------------------------------------------------------------
________________
{ ૬૦૪ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાત સુધી લોકમાં શાશ્વતરૂપે આ ઉપદેશમાળા પ્રકરણ પણ પ્રતિષ્ઠિત કાયમ રહે. સ્થાવર માફીક સ્થિર-શાશ્વતી રહે. (૧૪૩)
આ પ્રમાણે ૫૦ પૂ. આગમ દ્ધારક શ્રી આનન્દસાગરસૂરીશ્વરજીના શિષ્ય આ૦ શ્રીહેમસાગરસૂરિએ શ્રીરત્નપ્રભસૂરિ વિરચિત ઉપદેશમાળા વિશેષવૃત્તિ-બટ્ટી ટિકાના થા વિશ્રામ ગૂજરાનુવાદ પૂર્ણ કર્યો. ( [ સંવત્ ૨૦૩૦ મહાવદિ ૧૨, સેમવાર, તા. ૧૮-૨-૭૪ સાહિત્યમંદિર, સિહક્ષેત્ર-પાલીતાણા, સૌરાષ્ટ્ર |
વ્યાખ્યાકારની પ્રશસ્તિ
વિવિધ પ્રકારના ઉત્તમ પુરુષે જેમાં રહેલા છે, વળી વિશગ્ય રંગથી રંગાએ, પાતાલલોક સુધી કુરાયમાન કીતિવાળો, જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નનો સમુદ્ર એવો અહદગચ્છ છે. તે ગ૭માં અનેક શાખા-સમૂહથી પ્રયાગના વડસર વિસ્તાર પામેલે સમૃદ્ધ એ વડગછ છે. જેમાં પ્રસિદ્ધિ પામેલા એવા શ્રીમુનિચન્દ્રસૂરિ સુગુરુ છે. સાહિત્ય, તર્ક, ન્યાય, આગમ, વ્યાકર શાસ્ત્રોનાં ગ્રન્થ રચવાના માર્ગમાં કવિને કામધેનું સમાન એવા જેમણે સમગ્ર દેશમાં વિહાર કરીને કાના ઉપર સુંદર ઉપકાર નથી કો? એવા શ્રીમુનિચન્દ્રસૂરિએ પિતાની પાટ ઉપર ગીતાર્થ-ચૂડામણિ પિોતાના શિષ્ય શ્રીદેવસૂરિ પ્રભુને સ્થાપન કર્યા હતા. જેણે શ્રીજયસિંહરાજની રાજસભામાં દિગંબરાને, પરાસ્ત કરી “સ્ત્રીનિર્વાણ પામી શકે છે” એ વિવાદ સમર્થન કરી વિજયસ્તંભ ઉભો કર્યો હતો. ( અથવા વિજય પતાકા પ્રાપ્ત કરી હતી.) તેમની પાટે ગુણસમૂહથી મનહર ઉદયવાળા, પવિત્ર બુદ્ધિવાળા, તેમના માનસમાં પ્રીતિ ઉત્પન્ન કરનારા શ્રીભદ્રેશ્વરસૂરિ થયા. શ્રીદેવસૂરિપ્રભુની કૃતજ્ઞતા માટે તેમના શિષ્ય શ્રીરત્નપ્રભસૂરિએ આ ઉપદેશમાળાનો વિશેષ અર્થ જાણવાની ઇચ્છાવાળાના હર્ષ માટે આ દો ઘટ્ટી વિશેષવૃત્તિની રચના કરી. શ્રીદેવસૂરિજીના શિષ્ય અને મારા ગુરુ ભાઈ શ્રીવિજયસેનસૂરિની આજ્ઞાને અમલ કરીને હું તેમને અનુણીભાવ પામ્યો છું. આ ઉપદેશમાળા શ્રાવકોને મૂળસિદ્ધાંત ઘણે ભાગે જણાય છે, તે કારણે મેં અહિં પ્રયત્ન કર્યો છે. વ્યાખ્યા સમજાવનારમાં શિરોમણિ એવા સિદ્ધ આચા ઘણા ભાગે અહિ તેનો માથાર્થ કરે છે. કોઈ કેઈ સ્થાને વિશેષ બારીકીવાળી વ્યાખ્યા સજજને સ્વયં વિચારી લેવી. આ ટીકામાં કઈ વિષય આગમિક ન હોય, એટલે અનાગમિક હોય, કોઈક સ્થાને મતિમંદતાથી મેં રચના કરી હોય, તો બુદ્ધિશાળી સજજનોએ મારી ખલનાની ક્ષમા કરવી અને કૃપા કરીને આદરથી શોધી લેવી. મણિઓ અને રત્નના ચરાણ પર ઘસીને તૈયાર કરેલા ઝગમગતા ટૂકડાઓના સમૂહને સવમાં જડાવી મુગટ આભૂષણાદિક બનાવવી જેમ જિનેન્દ્રોની પૂજા કરાય, તેમ આ
"Aho Shrutgyanam
Page #635
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યાકાર પ્રશસ્તિ
[ ૬૫ ] ઉપદેશમાળા-વિશેષ વૃત્તિમાં મારી અને બીજાની બનાવેલી સૂક્તિઓ શોભે છે.(ભગુપુર) નગ૨માં શ્રી અધાવબોધ તીર્થમાં શ્રીવીરજિનેશ્વરની આગળ શ્રી મુનિસુવ્રત
સ્વામીના ભક્તિયોગથી આ ઘટ્ટી ટીકા શરુ કરી અને પૂર્ણ કરી. વળી કેટલાક મારી નજીક રહેલા મારા સહદય-સજજનેએ ટીકાને સંશોધન કરી છે, તેમ છતાં પણ કાંઈક ખલનારૂપ કંટક બાકી રહી ગયા હોય, તો સવ પાઠકવર્ગને ખવનશુદ્ધિ કરવા પ્રાર્થના કરું છું.
દેદીપ્યમાન સુર્ય, ચન્દ્ર જેની આસપાસ ભી હેલા છે, ફેંકાલ વજની જેવી જેની આકૃતિ છે, નીકળી રહેલ જળવાળી શિલાત ઉપર ગાઢ ધરોના અંકુરો પ્રગટ થયેલા છે, એવા મેરુપર્વતને આકાશરૂપી સ્ત્રી, તારારૂપી દીપકથી જયાં સુધી આરતિ ઉતારે છે, ત્યાં સુધી આ મારી નવીકૃતિ વિજયને પામો.
વિક્રમ સંવત ૧૨૩૮ના માઘ માસમાં ૧૧૧પ૦ શ્લોક-પ્રમાણ આ ટીકાગ્રન્ય સંપૂર્ણ કર્યો. લેખક અને પાઠ ભણાવનારનું કલ્યાણ થાઓ, વ્યાખ્યાકારની પ્રશરિત પૂર્ણ થઈ.
તાડપત્રીય પ્રત લખાવનાર દયાવટ સંઘની પ્રશસ્તિ–
બુદ્ધિશાળી ખેડૂતે પિતે કાળજીથી સાચવી રાખેલ સુંદર બીજ ગુપ્ત રહે, તેમ ખેતરમાં વાવણી કરે છે, તેમ નિપુણશ્રાવકો પોતાની પવિત્ર લક્ષ્મી સાતક્ષેત્રોમાં ગુપ્તતા જાળવીને સુંદર ભાવના-જળ સિંચીને વાવે છે અને તે દ્વારા પરંપરાએ મોક્ષકમી ફળ મેળવવાની અભિલાષા રાખે છે. પ્રમટ બીજ કે પ્રગટ ધર્મકાર્યનું યથાર્થ ફળ બેસતું નથી. આવા ગુપ્ત પુણ્ય-ધર્મકાર્યો જેમાં નિરંતર કરાતાં હતાં, તેવું દયાવટ નામનું નગર હતું. તે નગરને જૈન શ્રાવકસંઘ મંગળકારી વસ્તુઓના અનુકૂળ ઘણા ગુણ સમૂહના કારણે ઘણી પ્રસિદ્ધિ પામ્યો હતો, વળી તે સંધ પ્રાણીઓની રક્ષા કરવામાં ઘણે દક્ષ, મ્યજ્ઞાન પ્રાપ્ત કરવાના લાયવાળ, જિનવચનમાં પૂર્ણ શ્રદ્ધાવાળે, મનહર હત્તમ ચરિત્રવાળે, જિનેશ્વર ભગવંત અને સુગુરુ જેવા ઉત્તમ પાત્રની ઉપાસના કરવાની સુંદર ભાવનાવાળો, પુણ્યાનુબંધી પુણકાર્ય કરવાની પ્રતિવાળો, શ્રાવકવર્ગ હતો. તે સંધમાં પણ સજજન શિરોમણિ હોનાક, કુમરસિહશેઠ, શ્રાવકમાં શ્રેષ્ઠ, સોમાક, શિષ્ટબુદ્ધિવાળા અરિસિંહક સુકી કડુયા, સાંગાક, ખીસ્વા, સુહડાક વગેરે આવા મુખ્ય શ્રાદ્ધવર્યા હતા. જિનશાસનમાં ઉદાર તે સંઘ કોઈક સમયે જિનશાસનમાં ગૌરવરૂપ, હંમેશાં સુંદર આચાર પાળનાર, મનોહર વિચાર કરનાર, સુંદર ક્રિયાકારક, પવિત્ર વ્રતો પાળનારા, એવા શ્રીમદ્ જગન્ચન્દ્ર સુરીન્દ્રના શિષ્ય પૂજ્ય દેવેદ્રસૂરિના પ્રથમશિષ્યભાવને ધારણ કરનાર પ્રસિદ્ધ એવા વિઘાનન્દનામના ગચ્છાધિપતિ જેઓ ગુરુના ઉત્તમ
ને વહન કરતા એવા ધમઘોષ નામના સૂરિરાજની સુંદર નિર્મલ દેશના શ્રવણ કરીને
"Aho Shrutgyanam
Page #636
--------------------------------------------------------------------------
________________
[ ૬૦૬ ]
પ્ર. પશમલામાં ગુજરાતના જે પિતાનું મસ્તક ભાવપૂર્વક નમાવ્યું. વિષયસુખની તૃષ્ણવાળા ગૃહસ્થને શીલની પ્રાપ્તિ કેવી રીતે થાય ? ઈન્દ્રિયાને વશ બનેલ આત્મા તપ કેવી રીતે કરી શકે? નિરંતર અનેક પાપ બારંભ કરનારને સુંદર ભાવના કેવી રીતે પ્રગટ થાય? ગૃહસ્થાથી માત્ર એક દાનધર્મ સહેલાઈથી કરી શકાય છે. તે દાન ત્રણ પ્રકારનું હોય છે, જ્ઞાનદાન અભયદાન અને ધર્મ માં ઉપકા-સહાયક થાય તેવા આહાર, ઓષધ, ઉપાશ્રય, પુસ્તક વગેરે ધર્મોપગ્રહદાન. તેમાં પણ સર્વદાનનું મહાગ્ય સમજાવનાર હોય તે જ્ઞાનદાન છે, જેનાથી જીવને ઉત્તરોત્તર ધર્મમાં ઉદય થાય છે. જ્ઞાન પણ પુસ્તક વગર આપવા-લેવાનું બની શકતું નથી, માટે પુસ્તક લખાવરાવીને, પુણશાળીએ પિતાનું ધન સાર્થક કરવું જોઈએ. તે સાંભળીને સંધ-સમુદાયે જ્ઞાનપૂજાનું એકઠું કરેલ તેમ જ દરેકે તેમાં વધારો કરી શ્રુતકોશની વૃદ્ધિ માટે આદરપૂર્વક લાંબા કાળે આ તાડપત્રીય પુસ્તક લખાવરાવ્યું અને સંઘ તેથી પોતાને ધન્ય માનવા લાગ્યો. આ જગતમાં જ્યાં સુધી જિનમતરૂપી સૂર્યના પ્રકાશથી સમગ્ર વસ્તુઓ પ્રકાશિત થાય છે, ત્યાં સુધી પંડિત પુરુષો આ પુસ્તક વાંચવા-ભણવા પ્રયત્ન કરી સવાધ્યાય-વાંચન કર, લખનાર, લખાવનાર, ભણનારનું કલ્યાણ થાઓ.
ઘટ્ટીવૃત્તિ સહિત ઉપદેશમાળાને ગુજરાનુવાદ સમાપ્ત થયે, (વિક્રમ સંવત ૨૦૩૦ ફાગુન શુદિ ૨, રવિવાર, તા. ૨૪-૨-૭૪.
શ્રીસિદ્ધક્ષેત્ર-સાહિત્ય મંદિર, પાલીતાણા, સૌરાષ્ટ્ર)
પક અ નુ વા દ ક – પ્રશસ્તિ 5 સુંદર ચહેશે શોભાયમાન સિદ્ધગિરિસાન્નિધ્યે શત્રુંજી નદીતીર છાત્રામ ( જીરારોડ) નિવાસી દેશી દેવચંદ પુરુષોત્તમ અને અધર્મ-શીલશાલિની ઝમબેન દેવચંદના અનુક્રમે હીરાચંદ, ધનજીભાઈ તઘા અમરચંદ નામના ત્રણ સુપુત્ર અને વિજ કાર, સમરત, હીરાબેન અને પ્રભાવતી નામની ચાર પુત્રીઓ હતી. પોતાના બાળકોને શહેરમાં વ્યવહારિક સાથે ધાર્મિક શિક્ષણ મળે અને દેવ-ગુરુને સમાગમ સહેલાઈથી મળી શકે તેમ ધારી પિતાજીએ સંવત્ ૧૯૬ન્ના વિશાખ મહિને સર્વ કુટુંબને સુરતમાં લાવ્યું અને બાળકોને વ્યવહારિક અને ધાર્મિક શિક્ષણ આપવા સાથે ધાર્મિક સંસ્કાર આપ્યા.
પ. પૂ. આમ મોષારક આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના સમાગમથી આખું કહેબ વિશેષ ધર્માનુરાગી બની ગયું. દરમ્યાન દેવચંદભાઈ અને ઝમકબેન ઉપધાનતપ, નવપદ ની, નિરંતર ગુરુભક્તિ, સુપાત્રદાન, વ્યાખ્યાન-શ્રવણ, પૌષધ, પ્રતિક્રમણાદિ શ્રાવકોચિત સર્વ ધર્મકરણીમાં તત્પર રહેતાં હતાં.
સં. ૧૯૮૧માં દેવચંદભાઈને દિક્ષાના મનોરથ થવાથી પ. પૂ. આગમારક સૂરીશ્વરજી પાસે સહકુટુંબ અજીમગંજ, મુશીદાબાદ જઈ તેમના શુભ હસ્તે ઘણું જ
"Aho Shrutgyanam
Page #637
--------------------------------------------------------------------------
________________
અનુવાદાની પ્રશસ્તિ
[ ૬૦૭ ] આડંબર અને ત્યાંના ધનપતિ, નિ, સાધમિક-ભક્તિ પરાયણ, ધર્માનુરાગી બાબુ શ્રાવકોના પૂર્ણ ઉત્સાહ સાથે દીક્ષા અંગીકાર કરી અને મુનિશ્રી દેવસાગરજી મહારાજ એવું નામ સ્થાપન કર્યું. તે સમયે માતાજીએ અને મેં કેટલાંક વ્રત-નિયમ અંગીકાર કર્યો અને સમેતશિખરજી તીર્થ, કલ્યાણકભૂમિઓ અને નગરીઓની યાત્રા કરી.
થોડા વર્ષ પછી સદગુરુ-સમાગમ ને કાયમી બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું. મુંબઈમાં રહી માતીને વ્યવસાય કરવા સાથે નિરંતર સામાયિક, ધાર્મિક વાંચન, પૂજા, પ્રતિક્રમણ, વર્ધમાન તપની આરાધના ઇત્યાદિકમાં સમય પસાર થતા હતે. કુટુંબની જવાબદારી માથા ઉપર હોવાથી કુટુંબને ભાર ઉઠાવનાર નાનોભાઈ તૈયાર ન થાય ત્યાં સુધી માતાજી દીક્ષાની રજા આ પતાં ન હોવાથી થોડો સમય રોકાવું પડયું. પરંતુ આયુષ્યની ચંચળતા લાગવાથી કોઈ પ્રકારે માતાજીને અને સવજનને સમજાવી સંવત્ ૧૯૮૪ ના વૈશાખ શુકલ એકાદશી-શાસન સ્થાપનાના શુભ દિવસે અમદાવાદમાં હઠીભાઈ શેઠની વાડીના દેરાસરના ચોકમાં ચતુર્વિધ શ્રીસંઘ વજનકુટુંબિવર્ગની પૂર્ણ હાજરી માં ૫૦ પૂ. આગમ દ્ધારક આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શુભહસ્તે મેં (હીરાચંદે) અને લઘુબંધુ અમરચંદે દીક્ષા અંગીકાર કરી અને મુનિશ્રી હેમસાગરજી મ. તથા મુનિશ્રી અમરેન્દ્રસાગરજી મ. નામ સ્થાપન કર્યા. કેટલાંક સમય પછી વિજ કોરબેન તથા હીરાને પણ દીક્ષા અંગીકાર કરી. તેમનાં સાધ્વીશ્રી દિનેશ્રીજી તથા સા. શ્રી હર્ષલતાશ્રીજી નામ સ્થાપન કર્યા.
સતત ગુરુકુલવાસમાં રહી અનુક્રમે ગ્રહણ-આસેવન-શિક્ષા, વ્યાકરણ, કાવ્ય, સાહિત્ય, ન્યાય આગમાદિશાસ્ત્રનું યથાશક્તિ અધ્યયન કર્યું. સં. ૧૯૯૯ કપડવંજના ચાતુર્માસમાં ૫૦ ૫૦ આગમ દ્વારકશ્રીના શુભહસ્તે તેઓશ્રીના ઉપરાષથી શ્રી ભગવતીસૂત્રનાં યોગો દ્વહન કર્યા. આસો વદિ ૨ અને ૩ ના દિવસે આગમ દ્વારકશ્રીજીના શુભ હસ્તે અનુક્રમે ગણી અને પંન્યાસપદવીઓ થઈ. સં. ૨૦૦૭ની સાલમાં મહાશુકલ ત્રયોદશીના ગુમ દિવસે સુરત નગર ૫૦ પૂગચ્છાધિપતિ આચાર્ય મહારાજ શ્રી માણિયસાગરસૂરિજીના વરદ્હસ્તે અનિચ્છાએ શ્રી સંઘના આગ્રહને વશાબની આચાર્યપદ સ્વીકારવું પડયું અને સૂરિમંત્રની પાંચે ય પીઠનું વિધિપૂર્વક આરાધન કર્યું,
૫ પૂર આમ દ્વારકશ્રીના આગમવિષય ગતિ પ્રવચન શ્રવણ કરવાના વ્યસનને અંગે મોક્ષમાર્ગ તરફ પ્રીતિ પ્રગટી. પરમકૃપાળું ગુરુજી મહારાજ સમયે સમયે બોલાવી વિશેષાવશયક ભાષ્ય, દશવૈકાલિક સૂત્ર, તત્વાર્થ સૂત્ર, લલિત-વિસ્તા, પંચાશક, આચારાંગ સૂત્ર, રથાનાંગ સૂત્ર આદિની વાચનાઓ પણ આપતાં હતાં. વ્યાખ્યાન-શ્રવણ સમયે લખવાની ત્વના કારણે આગાદ્વારશ્રીનાં અનેક વ્યાખ્યાનના અવતો છતારી લીધાં હતાં. તેની પ્રેસ કોપીએ કરાવી, સુધારી અનેક વ્યાખ્યાન-પુસ્તકો છપાવ્યા તેમજ “સિદ્ધચક્ર' પાક્ષિકમાં પણ જે વ્યાખ્યાને છપાયા છે, તેમને મોટો ભાગ મા અવતરાને છે.
"Aho Shrutgyanam
Page #638
--------------------------------------------------------------------------
________________ [ 608 ] પ્રા. ઉપદેશમાતાને પૂજાનુવાદ થોડા સમય પહેલા આમ મોદ્વારક-પ્રવચન શ્રેણને પ્રથમ વિભાગ પ્રકાશિત થયેલ હતું, ત્યાર પછી તેના અનુસંધાનરૂપે આ પ્રવચન શ્રેણી વિભાગ બીને અને ત્રિી તથા વિભાગ 4-5 પણ નવા વ્યાખ્યાન-પુસ્તકો પ્રકાશિત થયાં. આગળ ગુરુમહારાજના વચનાનુસાર ઉપદેશમલાની દોઘટ્ટીટીકાની તાડપત્રીષ પ્રતિ પરથી પ્રેક્ષકેપી કાવી, બીજી કેટલીક હસ્તલિખિત જૂની પ્રતિઓ સાથે પાઠાત્રા મેળવી. યથાશક પ્રયત્ન પૂર્વક સંશોધન-સંપાદન કરી. ત્યારપછી દાક્ષિણ્યચિહ્ન હલોતનસૂરિ–ચિત પ્રાકૃત મહાજંપૂકાવ્ય કુવલયમાલા મહાકથા તથા હરિભદ્રસૂરિકૃત પ્રા૦ સમરાઈકહા, આ૦ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત પજ્ઞ વિવરણ સહિત વેગશાસ્ત્ર, (બારેય પ્રકાશ સહિત) શીલાંકાચા-ચિત પ્રા. ચકચ્છન્ન મહાપુરિસચરિય, વિમલસૂરિરચિત પ્રા. પઉમચયિ (પદ્ધચરિત્ર) જૈન મહારામાયણને સંપૂર્ણ અક્ષરશઃ ગૂજરાનુવાદ કરી સંપાદન કરી પ્રકાશિત કાવ્યાં. વળી અતિગંભીરશાસ્ત્રોના નવનીતભૂત શ્રીમહાનિશીથ શ્રુતસ્કંધના આઠેય અધ્યયનોનો સંપૂર્ણ અનુવાદ કરી અમુદ્રિત હસ્તલિખિત પ્રત અને પુસ્તકો લખ્યાં અને લખાવ્યાં. વળી કેટલાંક શા- કિ મહાનુભાવોની અથર્થના થવાથી, સકારણે સ્થિરતા થવાથી ભવ-વિરહાક આ૦ શ્રીહરિભદ્રાચાર્ય-ચિત અને સમર્થ વિદ્વાન-શિરામણિ અનેક ગ્રંથે અને ગ્રંથની ટીકા કરનાર આ૦ શ્રી મુનિચંદ્રસૂરિ મહએ કરેલા વિવરણ. સહિત પ્રાકૃત ઉપદેશપદ ૧૪પ૦૦ ક પ્રમાણુ મહાગ્રંથને અક્ષરશ ગજેર અનુવાદ તૈયાર કર્યો. અને અતિ અલ્પ સમયમાં સંશોધન કરાવવા પૂર્વક પ્રકાશિત કરાવી વાચક વૃન્દના કર-કમળમાં સમર્પણ કરી કૃતકૃત્યતા અનુભવું છું. સંવત ૨૦૩૦ના મહા મહીને પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રીમણિકયસાગરસૂરિજીને ઘણા વર્ષે વંદન કરવા આવવાનું તથા સમુદાયના દશ ગણવોને પંન્યાસ પદ્ધ અર્પણ કરવાના પ્રસંગે સુરત નગર આવવાનું થયું. કેટલાક સમય સુધી ગચ્છાધિપતિની છત્રછાયામાં સ્થિરતા થવાથી સાધુ-સાધ્વી આદિને પન્નવણાદિક સૂત્રની વાચના આપી. ત્યારે કેટલાક સાધુ-શ્રાવકોના ઘણા સમયથી આ ઉપદેશમાળા ઘટ્ટી ટીકા સહિતનો અનુવાદ કરવાના અનુરોધથી કાર્યારંભ કર્યો. સતત કાર્યશીલ રહી ટૂંક સમયમાં આ કઠણુકાર્ય શાસનદેવની અદશ્ય સહાય તેમજ વડીલવર્મના વિપુલ આશિર્વાદથી અનુવાદ પૂર્ણ કર્યો, તેથી આજે હું અપૂર્વ ધન્યતા અનુભવું છું, ઉપદેશમાળા ઘટ્ટીટીકા સહિતને અનુવાદ કરી જે કંઈ પણ વિમલકુશલ કર્મ હાજન થયું હોય તેનાથી “સર્વ જી વિપુલત્રીઆતિ ભાવના અહિત પ્રભુ શાસનના પૂર્વ અનુરાગી બનો'-એ જ અંતિમ અભિલાષા. !!! સાહિત્યમંદિર-પાલીતાણા ) સં. 2031 મહાશુકલ 13, રવિ આ. હેમસાગરસૂરિ. તા. 23-2-75 * આચાર્યપદ સ્થાપના દિવસ "Aho Shrutgyanam