________________
પારકા દાષા ન મેલવા
[ ૨૭૯ ]
જિહ્વા ! તું જમવાનું અને ખેલવાનું પ્રમાણુ ખરાબર જાણી લે, અતિપ્રમાણમાં ભેજન કરવામાં આવે કે, વગર પ્રમાણુનુ એલ-મેલ કરવામાં આવે, તે પાછળથી અપથ્ય નીવડે છે અને પુસ્તાવાના સમય આવે છે.'
જે જિાએ લાલુપતાના ત્યાગ કર્યા છે, એવા મહાસુખના નિધાનરૂપ તેને નમસ્કાર થાઓ. લેાલુપતાવાળી હોય, તા તે ઝેરવાળી ખીરની જેમ દુ:ખની ખાણી છે. બ્રહ્મા, રાવણુ, શંકર, ઇન્દ્ર વગેરેએ પેાતાની ઇન્દ્રિયાને જેમણે ગેાપવી નથી, તે પેાતાની ગુપ્તેન્દ્રિયથી ઘણા ડેશન-પરેશાન થયા છે. અહિં કામદેવનું જે સામથ્ય છે, તેને વિચારા, હજાર નેત્રવાળા તરીકે પ્રસિદ્ધિ પામેલા ઇન્દ્રે પેાતાની અપયશની પ્રશસ્તિના સ્તંભ જાણે પાતે ાતે જ થયે..
જેમ કાયવાડામાં વાસ કરવાથી અતિક્ર પરિણામવાળા અની જાય, તેમ કષાયમાં અતિ આસક્તિ કરવાથી નરકગતિની પ્રાપ્તિ થાય છે. કાઈક ન્યૂન એવી પૂર્વ કાટી કાળ સુધીનું નિમાઁળ ચારિત્ર પાળીને જે પુણ્ય કે ત્સદ્ધિ ઉપાર્જન કરી હાય, તેને મનુષ્ય મુહૂત માત્ર કષાય કરીને નાશ કરનારા થાય છે. ” બીજાના અવણુ - વાદ એાલનારના દોષો ક્રીથી પણ જશુાવે છે
-પરિચાય—મો, ફૂલ, ચળેતિ નેધિ નૈ િવવું 1 તે તે પાવક્ ટોર્સ, પર—પરવા ફેંગ શો | ૭રૂ || थद्धा छिप्पेही, अण्णाई समई મા | वंका कोहणसीला, सीसा उव्वेअगा गुरुणो ॥ ७४ ॥ जस्त गुरुम्मि न भत्ती, न य बहुमाणो न गउरखं न भयं । ન વિ હ્રજ્ઞા ન વિ. નેદ્દો, મુહવાસેળ જ” તન્ન ? ।। છ ́ // रूस चोइज्जतो, वहई य हियएण अणुसयं भणिओ । न य कहि करणिज्जे, गुरुस्स आलो न सो सीसो ॥ ७६ ॥
उचिल्लण - सूअण - परिभवेहि ગળિય—નુક્રમણિદ્દે ! सत्ताहिया सुविहिया, न चैव भिदंति मुहरागं ॥ ७७ ॥
પારકા દેષે અવવાદ એટલવાના સ્વભાવવાળા, સાચા કે ખાટા ટાષાના આરાપ કરી ઢાકા વચ્ચે તેને દુષ્ટપણે જાહેર કરે છે, તેઓ તે તે દોષાવાળા પ્રગટ કરીને તેને મહાદુ:ખ પમાડે છે. આ કારણે તે ધ્યેા પાપી આત્મા હોવાથી તે દેખવા લાયક પણ નથી. (૭૩)
ચ્છા સમજીને જેવા પ્રકારના થવું જોઈએ, તે કહેવાની ઈચ્છાવાળા છેડવા લાયક
"Aho Shrutgyanam"