________________
{ ૨૪૪ ]
વનાશ શબ્દાદિક વિષયાનું નિમ ંત્રણ કરવા છતાં ઉત્તમ તેને ઇચ્છતા નથી. (૪૯)
પ્રા. ઉપદેશમાલાના ગૂજશનવા
પ્ર—સત્ત્વવાળા સાધુએ
સુવર્ણ વગેરે મ-ધન તેનાથી કાન, નાક, શરીનેા છે, કરવત, કુહાડા આદિથી કપાવું ચીશકું, ભાલાથી ભેદાવું, રાજ તરફથી પકડાવું, શરીરને કષ્ટ ભાગવવાનું, તેના માટે ક્રોધાદિષ્ટ કરવા પડે, ચેર, લુટારા માહિકના લઈ જવાના ભય, સ્વજના સાથે વિવાદ ઉભા થાય, ધન ઉપાર્જન કરવામાં પરિશ્રમ કરવા પડે, રક્ષ સવા માટે ચિંતા, ભય, ત્રાસ, વિવાદ, પ્રાણત્યાગ, શ્રુતચારિત્રલક્ષણ ધર્મના ત્યાગ, સદાચારના પરિણામને લેપ, અતિ, ઉદ્વેગ આ આ વિવેક ચુકાવે છે. (૫૦)
વળી “ ગ્રહુ સરખા આ પરિબ્રહ મહાગ્રહ છે, તે દ્વેષ કરવાનું સ્થાન, ધીરજ છૂટાડનાર, ક્ષમાના શત્રુ, વિઘ્ન કરનાર દેવ, અહંકામના મિત્ર, ક્રુષ્ણન કરવાનુ ભવન, કષ્ટ કરનાર શત્રુ, દુઃખ ઉત્પન્ન કરનાર, સુખનેા નાશ કરનાર, પાપને નિવાસ કરવાનું સ્થાન, ડાહ્યા-વિવેકીઓને માટે આ પ×િહ ફ્લેશ કાવનાર અને આત્માના અનર્થ
નાય કરનાર છે.
વળી આ અર્થ મહાવ્રત-ચારિત્રના વિરોધી છે, તે કહે છે. શત્ર-દ્વેષ, પ્રાણિ વધ વગેરે સેંકડા દાષાનું મૂળ કારણ, માછીમારા જાળમાં મત્સ્યાને સપડાવે છે, તેમ ક્રમ મધના જાળસ્વરૂપ એવું ધન જો વહન કરે છે, પૂર્વના વવામી, ભૂવામી, મેઘકુમાર આદિ મહિષએએ જેના વમન માફક ત્યાગ કરેલ છે, એવા અનથ કરાવનાર અને જો તું વહન કરે છે, તે જ્યારે તે પ્રત્રજ્યા અગીકાર કરી છે, ત્યારે તે મનને તેં વસી નાખેલુ' છે, એવા ત્યાગ કરેલા અર્થને વહન કરવું હતું, તે નિક તપચારિત્ર અનુષ્ઠાનનું કષ્ટ શા માટે આચરે છે ? (૫૧)
પરિગઢ સગ્રહ કરવામાં વધ, ભધન, મળુ, વિવિધ પ્રકારની સવ કદના ગ્રહન કરવી પડે છે. પશ્મિત એકઠા કરવામાં શું બાકી રહે છે ? આ તે અતિપણાને માત્ર બહારના આડંબર છે. નક્કી પરિગ્રહ સંગ્રહ કરનાર એ સાધુપણામાં પ્રપગ સમજવે. માત્ર વેશ-પરાવતન કરીને લાફાને ઠગવા છે, સ્વસાય કરનાર ન હોવાથી અતિધમ' એ નક્કી વિડંબના જ છે. (પર)
આ પ્રમાણે બાહ્ય ત્યાગ કહીને ઉપલક્ષણથી કુલાભિમાનરૂપ તમન્થના ત્યાગ કરવા માટે કરે છે.
બ્રાહ્મણકુલમાં જન્મેલા નર્દિષેશુનુ કુલ કર્યું હતુ
ગુરુના પ્રભાવથી મોટા રિંકુલના દાદા વસુદેવ નામના વિદ્યાધરીએ અને રાજપુત્રીએ ‘હુ એ પતિ મળવું, હું દ્વેષ પૂર્વક પતિ મેળવવામાં સ્પર્ધા કરતી હતી. અનેક ઉત્તમ કુળની કન્યાએ તે વસુ
પરંતુ ઉત્તમ ચાત્રિ-તષ મોટા શજા થયા, તેમ જ સે પતિ મળવું
શ્રેય
"Aho Shrutgyanam"