________________
૧૯
ઉપસહાર
સેકડા વર્ષથી જૈનસંઘમાં સિદ્ધાંત તરીકે હુમાન્ય થયેલ ધર્મદાસ ણની પ્રા ઉપદેશમાલાની વ્યાખ્યા, વિવરણ, વૃત્તિ, અવનિ, બાલાએધ રચી અનેક વિદ્વાનાએ સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે. પ્રસ્તુત વિશેષવૃત્તિ રચનાર રત્નપ્રભસૂરિએ (વાદી દેવસૂરિના શિષ્યરત્ને, રસિક પ્રાકૃત, અપભ્રંશ કથાઓ રચી વિશેષ આકર્ષીણ કર્યું છે, તેનુ સપાદન સુપ્રસિદ્ધ આગમાદ્ધારક યશસ્વી સદ્ગત આનંદસાગરસૂરિજીના શિષ્યરત્ન મા. શ્રીહેમસાગરસૂરિજીએ આજથી ૧૭ વર્ષ પહેલાં સ. ૨૦૧૪માં કર્યુ હતુ, તેના ગૂજરાતી અનુવાદ પણ વિદ્યાભ્યાસંગી એ જ આચાય શ્રીહેમસાગરસૂરિજીએ લેક પકાર માટે ચેલ છે, જે હાલમાં પ્રકાશિત થાય છે. તેમના બીજા અનુવાદા-(૧) પ્રા. કુવલયમાલા કથા, (૨) પ્રા. સમરાદિત્ય-મહાકથા, (૩) વિવર્ણ સં. યેગશાસ્ર, (૪) પ્રા. ચાપન્ન મહાપુરુષ-ચરિત્ર, (૫) પ્રા.પઉમચરિય-જૈનમહારામાયણ, (૬) પ્રા. ઉપદેશપઃ-અનુવાદ વગેરેની જેમ આ (૭) મા, ઉપદેશમાલા-વિશેષવૃત્તિના અનુવાદ પણ લેાકપ્રિય થશે-જિજ્ઞાસુ ગૂજરાતી વાચકાને વિશિષ્ટ સમ્યગજ્ઞાન આપવામાં સહાયક થરો, આધ્યાત્મિક ઉચ્ચ પ્રકા ની પ્રેરણા આપનાર ચરો-સહત વ્યા કરવા સૌંધ આપી. રસિક કથાનકામાંથી પશુ ઉત્તમ બેષ મળી રહેશે-એવી આશા છે.
અનુવાદક પૂ આ. મહારાજ શ્રીહેમસાગરસૂરિજીએ તેમના છેલ્લા ૬ મહાગ્રંથામાં મને સહસ`પાદક તરીકે યોાભાગી બનાવ્યે છે, તે માટે હુ કૃતજ્ઞ છું. જેવા આ ગ્રંથના સુશાધન માટે પાલીતાણા પહેાંચવાનું મારે માટે અકસ્માતની અસરે અશકય થવાથી, અહિ રહીને યથાશકય ક`ભ્ય અજાન્યુ છે.
ા ગ્રન્થના વાચન-મનન-પ્રશીલનથી વાચકોને આત્મહતની કવ્યબુદ્ધિ પ્રકટા, જ્ઞેયને જાણી, હેય-ત્યાગ કરવા યોગ્યને ત્યાગ કરી, ઉપાય-ગ્રહણ કરવા ચાગ્યને મહણ કરી, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય મેક્ષમાર્ગને આરાધવા ઉદ્યમવંત થઈ શાશ્વત સિદ્ધિસુખને પ્રાપ્ત કરનાર થાએ.. મૂલ પ્રચ રચનારને, વ્યાખ્યાકારને, અનુવાદકને, સ'પાદકના, પ્રકાશકતા પ્રયત્ન સફલ ચાઓ-એ જ શુભેચ્છા.
સ'. ૨૦૩૧ ચૈત્ર શુદિ ર
વડીવાડી, રાવપુરા, વડાદરા (ગુજરાત)
સગુણાનુરાગી—
લાલચંદ્ર ભગવાન ગાંધી [નિવૃત્ત ‘જૈન પ`ડિત' વડાદરા-જ્ય]
"Aho Shrutgyanam"