SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૮ ] પ્રા. ઉદેશમાલાના ગૂજરાવાદ બીજને છેતરવાથી, ' તું મને કંઇક આપે તે હું ધમ કરુ' એવી લાલસા-તૃષ્ણાથી ગમ થતા નથી, પરંતુ દેવ, અનુષ્ય અને અસુરા સહિત લેકને વિષે માયારહિત હોય, તેને જ કેવલી ભગવતે એ ગમ કહેલા છે. માયાહિત શુદ્ધ હોય તેને જ ધમ થાય છે. માયા સહિત હૈાય, તેને ચરિત્રમ"ના ભેદ થાય છે. ગીતા અને અગીતાથ એમ સિક્ષુ બે પ્રકારના, ઉપાશ્ચાય, ગાચાર્ય, જ્ઞાનાિ ગુણુરૂપ રનની અધિકતાવાળા, તે નાકિ, ચ શબ્દથી નહિ... કહેલ એવા સ્થાિ ગ્રહણ કરવા. એવા જ્ઞાનાદિ ગુણરૂપ અના ચૈાગથી વસ્તુ-પુરુષવસ્તુ તેને પ્રથમ વિચાર કરવા અને પછી દ્રષ, ક્ષેત્ર, કાળ અને સાવ મા ચારને વિચાર કરવા, અર્થાત્ લાભાલાભના વિચાર કરનારે પ્રથમ વસ્તુને જાણવી નેઇએ. જેમાં ઘણુંા તાલ થાય, તેવુ' કરવું જોઇએ. નહિતર અતિચાર લાગે. (૩૯૨ થી ૩૯૫) તે અતિચાર જ્ઞાન, દાન, ચારિત્રને વિષે લાગે, તેમાં પણ માક્ષ પ્રત્યે ચારિત્રનું અંતર ગ કારણ ઢાવાથી ચારિત્રના અતિચારા કહે છે,-- चरणइयारो दुविहो, मूलगुणे चेव उत्तरगुणे य । मूलगुणे छडाणा, पढमो पुग नवविहो तत्थ ।। ३९६ ॥ सेसुकोसो मज्झिम जहन्नओ वा भवे चउद्धा उ । સન્નથ્થુળડળ વિદ્દો, સઁસા-નામુ અટ્ઠજ્જ ॥ રૂ૧૭ મા जं जयह अगीयत्थो, जं च अगीयत्थनिस्सिओ जयइ । વજ્રાવૈ ય છે, ગળતસંસારિકો દો! રૂ૧૮ । कह उ जयंतो साहू, वट्टावेई य जो उ गच्छं तु । સનમ—નુત્તો દ્ઘોડું, બળતસંસારિકો હોર્ ? ।। ૨૧૨ H મૂલગુણ અને ઉત્તરગુણ એમ ચાત્રિના બે ભેદ, તેમાં છ સ્થાનકા, પાંચ મહાવ્રતા અને શત્રિભાજનની વિકૃતિરૂપ છ મૂલગુણ અતિચાર, તેમાં પણ પ્રાણાતિપાતવિષચક્રના નવસેરો. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એઈન્દ્રિય ત્રોન્દ્રિય, ચતુિિન્દ્રય, પચેન્દ્રિય, જીવાના રક્ષણ-વિષયક બાકી રહેતા મૃષાવાદ વગેરે પાંચમાં ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકાર અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એવા ચાય પ્રશ્નારા થાય છે. ઉત્તરના અતિચારા અનેક પ્રકારના થાય છે. પિંડ વિશુદ્ધિ આદિ વિષયક તેએ અનેક હેાવાથી, દશન, જ્ઞાન વિષયક આઠ આઠ મતિચારા હોય છે, તેમાં દર્શનમાં નિઃશંતપણું' વગેર, જ્ઞાનમાં કાલ, વિનયાદિક આઠ આચારો છે. ભા દરેક આચારમાં વિપરીત પ્રવૃત્તિ સ'ભવતી હાવાથી સમ્યક્ પ્રવૃત્તિ કરવી. સમ્યગ્ પ્રવૃત્તિની ઈચ્છાવાળાએ જ્ઞાનમાં પ્રયત્ન કરવા જોઇએ, કારણ કે, જ્ઞાન વગરની પ્રવૃત્તિ મહાઅનથ કારી થાય છે. આગળ ભિક્ષુક મગીતા" કહી ગયા, તેમાં અગીતાથ એટલે આગમ-રહસ્યના જાણુ હય, તે સત્ર પ્રકારે અનધિકારી છે. તે દર્શાવતા કહે "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy