________________
માચાય ભગવંતના ગુણા
૧. તેમાં માચાર-સંર્પાત્ત ચાર પ્રકારની, તે આ પ્રમાણેઃ—
૧ સમયુક્તતા, ૨ સપ્રગહતા, ૩ અનિયતવૃત્તિતા, ૪ વૃદ્ધશીલતા.
૨ શ્રુતમ'પત્તિ ચાર પ્રકારની-૧ મહુશ્રુતતા, ૨ પરિચિતસૂચતા, ૩ વિચિત્રસૂત્રતા, ૪ શ્રેષાદિવિશુદ્ધિસ પન્નતા.
૩ શરીસ પત્ ચાર પ્રકારની-૧ આરાહ-પશ્થિાયુક્તતા, ૨ અનવદ્યાંગતા, ૩ પરિપૂર્ણ ઇન્દ્રિયતા, ૪ સ્થિર સંહનતા,
૪ વચનસત્ ચાર પ્રકારની−૧ દેવચનતા, ૨ મધુરવચનતા, ૩ અનિશ્ચિત વચનતા, ૪ અસ'દિગ્ધ વચનતા.
[ ૪૯ ]
૫ વાચનાસ પત્ ચાર પ્રકારની-૧ જણીને હરેશ કરવા, ૨ જાણીને સમુદ્દેશ વે, ૩ સામાને સ ંતોષ-શાંતિ થાય તેમ યન કરવું, ૪ ચમાં સાષ-શાંતિ થાય તેમ કહેવું.
૬ મતિસ પત્-૧ અવમતુ, ૨ ઈહા, ૩ અપાય, ૪ ધારણા.
૭ પ્રચાઞમતિસ પત્-૧ આત્મ, ૨ પુરુષ, ૩ ક્ષેત્ર, ૪ વસ્તુનુ જ્ઞાન.
૮ સંગ્રહરિજ્ઞાસ પત્-૧ ૬ લ–ગ્લાન-ઘણા સાધુ સમુદાય-વન નિર્વાહચોગ્ય ક્ષેત્ર શોધી ગ્રહણા કરવા રૂપ, ૨ નિધા-કાઇ અધમ ન પામે-શાસન મલિનતા ન પામે તેમ પાઢ-પાટલા પ્રાપ્ત કરવારૂપ, 3 યથાસમય સ્વાધ્યાય, પડિલેહણા શિક્ષા-ભ્રમણ ઉપથિ મેળવવારૂપ, ૪ દીક્ષા આપનાર, ભણાવનાર, રત્નાધિક વગેરેની ઉપષિ ઉપાડવી, વિશ્રામણા, મહારથી કાઇ રત્નાધિક આવે, ત્યારે ઉભા થવું, આસન આપવું, ઠં લઈ લેવેશ તે રૂપ.
વિનય ચાર પ્રકારના-૧ આચારવિનય, ૨ શ્રુતવિનય, ૩ વિક્ષેપણાવિનય, ૪ દાનિશ્ચંતન એમ ૪૯=૩૬
અથવા તેા પ્રમાણે——
દેશ-કુલ-જાતિ-રૂપ, સશ્ચયણુ, ધૃતિયુક્ત, નિસ્પૃહ, નિ'દા ન કનાર, માયા વગરના, ભણેલું ખાખર ક્રમસર યાદ રાખનાર, જેનું વચન દરેક માન્ય રાખે (૧૦૦૦) શષિવૅ જિતનાર, નિદ્રા જિતનાર, મધ્યસ્થ, દેશ-કાલ-ભાવને જાણનાર, ટૂંકા કાળમાં પ્રતિભા પ્રાપ્ત કરનાર, વિવિધ દેશની ભાષા જાણનાર, પાંચ પ્રકારના આચારયુક્ત, સૂત્ર-અર્થ-તદ્રુભયની વિધિના જાણકાર, દૃષ્ટાન્ત, હેતુ, કારણ-એમ તર્ક નથશાસ્ત્રમાં નિપુણ્, બીજાને તત્ત્વ સમજાવીને અાખર ગ્રહણ કરાવવામાં કુશળ, સ્વસિદ્ધાંત અને પરમતના સિદ્ધાંતના જાણનાર, ગંભીર તેજસ્વી, કલ્યાણકર, સૌમ્ય, સેક્રેટા યુક્ત, પ્રવચનના સાર કહેવામાં અપ્રમત્ત.
કહી ગએલા કેટલાકની ઉપયોગદ્વારથી કઈક વ્યાખ્યા કહેવાય છે. ૧ આય દેશમાં
·
"Aho Shrutgyanam"