SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ સુંસુમા–ચિલાતીપુત્રની કથા [ ૨૦૫ } હવે પાંચે પુત્રો સહિત ધન શેઠને પાછળ આવતા દેખીને ચાર હવે તેને ઉંચકી શકવાને-વહન કરવા માટે અસમય થયે એટલે તે મૂઢ ચિલાતીપુત્ર તે કન્યાનું મસ્તક છેદીને સુખપૂર્વક દોડવા લાગ્યા. પુત્ર-સહિત પિતા વિલખા બની ગયા. શા*-સહિત પાછા ફરવા લાગ્યા, (૨૫) પૂર્વભવમાં સ્નેહાન્નુરાગથી કામણુ આપીને આ મરાયે હતા. મા ભવમાં તેનાથી સવ વિપરીત આવી પડયું. આ સર્વ ઇન્દ્રજાળ સરખું અને દૈવના વિલાસ સ્વરૂપવાળું છે, ચિત્તના ચિંતાચક્ર ઉપર ચડીને ચિતવે છે અને તે પ્રમાણે નાટક કરે છે. મિત્ર, શત્રુ, દુઃખી, સુખી, રાજા, રક એમ સસારમાં જીવ વિવિધ ભાવા અનુભવે છે. જ્યારે દૈવ-ભાગ્ય પ્રતિકૂળ થાય છે, ત્યારે પ્રગટ માતા પણ પ્રપંચ કરનારી ચાય છે, પિતા પણ સક્રેટ પમાડનાર થાય છે, ભ્રાતા પણ પ્રાણઘાતક નિવડે છે અને વિધિ અનુકૂલ થાય છે, ત્યારે ભયાકર કાળા સર્પ પણ શ્રેષ્ઠ સુગધવાળા કમળની માળા મની જાય છે અને શત્રુ પણ ગમે ત્યાંથી આવી મિત્ર બની જાય છે. (૩૦) આ દુદેવે અત્યારે આપણને કેવા નચાવ્યા છે કે અત્યારે દુઃખી અને મરણુ અવ– સ્થાએ પહોંચાડ્યા છે. આ જગલમાં આપણે ક્ષુધા અવસ્થામાં અત્યારે શુ કરવુ ? તેની સૂઝ પડતી નથી. આપણા વંશના ઉચ્છેદ ન થાય, પણ જર્જરિત ટ્રેડવાળા અરજી અવસ્થાએ પહોંચેલા છુ—એ પ્રમાણે પિતાએ પુત્રને કહ્યું કે, ‘મારા દેહના આહાર કરી આ સકટના પાર પામી' એમ બાકીના પુત્રોએ પણ તેમ કર્યું, પશુ કાઈની વાત માન્ય ન થઈ, એટલામાં વિચાર્યું કે, પ્રુસુમા તા મૃત્યુ પામી ગઈ છે, માટે તેના દેહને રાગ-દ્વેષ રહિત ભાવથી ભાજન કરી જીવન ટકાવવું અને આપત્તિના પાર પામવે. જિનેશ્વરાએ મુનિઓને આ ઉપમાએ આહાર કરવાના કહેલું છે. ભૂમનું સકટ નિવારણ કરી ફરી સુખના ભાજન અન્યા * હવે સુસુમાનુ' મસ્તક હાથમાં રાખી અટવીમાં ભ્રમણ કરતા કાઉસગ્ગ કછ્તાં એક મહાસત્ત્વ મુનિવરને દેખ્યા. ચિલાતીપુત્રે તે મુનિને કહ્યું કે - હૈ મહામુનિ 1 અને સક્ષેપથી ધમ' કહેા, નહિ ંતર તમારું પણ મસ્તક વૃક્ષ પરથી ફળ તેાડાય તેમ મા તરવારથી વણી નાખીશ. ‘સમ-વિવેચનતંત્ર એ ત્રણ પટ્ટા વડે મુનિએ ધમ કહ્યો. તે પદો આવીને જેટલામાં તે જાય છે, ત્યારે આ વિચારવા લાગ્યા. અહા! મહાનુભાવ ધમ ધ્યાન કરતા હતા, તેમાં મેં અંતરાય કરી ધમ પૂછયા, તા હવે આ ક્ષ`પદોના અર્શી કયા હશે? ' કોષને નિગ્રહ કરવા-કઅરે રાખવા, તે ઉપરામ, હું ક્રાય કરનાર થી. માટે હવે મેં સવથા ષનો ત્યાગ કર્યો. બીજી વિવેક પદ છે, તેના અથ ત્યાગ એમ જાણ્યો. તે તે અને વિચારતાં તેણે ખડ્ગ અને સુસુમાનાં મસ્તકનો ત્યાગ કર્યો. જ્યાં સુધી આ જીવ હાલે છે, વેરે છે, ક્રિયા કરે છે, ત્યાં સુધી તે ક્રમ અપનાર ગળેવા છે, તેથી સવર પદના અ જાણીને તે કાઉમાંગ ધ્યાનમાં સ્થિર ઉભેા રહ્યો. ફરી ફરી નાસિકાના અગ્ર ભાગ્ "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy