SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદનમાલાની થો तह वियसा रायसिरी, उल्लटंती न ताइया ताहि । ૩૫૨-દિન વળ, સાચા વીરણ 11 ૨૮ !! સો વર્ષની દીક્ષિત સાધ્વીએ એક દિવસને દીક્ષિત સાધુ હોય, તે પણ સન્મુખ જવું, વંદન અને નમસ્કારરૂપ વિનય કરવાવડે પૂજ્ય છે. ધમ પુરૂષથી ઉત્પન્ન થાય છે, શ્રેષ્ઠ પુરુષે ઉપદેશેલા છે, તેથી પુરુષ જ શ્રેષ્ઠ છે. લેાકને વિષે પણ પુરુષ સ્વામી ગાય છે, તે પછી લેાકેાત્તર અને લેાકમાં ઉત્તમ એવા ધમમાં પુરુષની જ શ્રેષ્ઠતા છે. અભિગમન એટલે સામા જવું, ગુણની સ્તવના કરવારૂપ વદન, દ્વાદશાવતું વાન કરવા પૂર્વક નમ્ર થવું, સાધુ-સાધ્વીને પૂજ્ય શા માટે ગણાય છે ? ક્રુતિમાં પડતા પ્રાણીને ધારી રાખે અને શુભ સ્થાનમાં સ્થાપન કરે, તે કારણે ધમ કહેવાય છે. શ્રુતચારિત્રરૂપ તે ધમ, ગણુધાદિકથી ઉત્પન્ન થએલે છે. તેઓએ સૂત્રમાં ગૂંથેલે ઢાવાથી, ચારિત્ર પણ શ્રુતદ્વારા જ પ્રતિપાદન કરેલ છે. પુરુષામાં શ્રેષ્ઠ એવા તીથ કર ભગવતેાએ આ શ્રુત-ચારિત્ર ધમ અથ થી કહેલા છે. (૧૫-૧૬) [ ૫૩ ] વારાણસી નગરીમાં સવાઢણુ રાજને અદ્દભુત રૂપવાળી રંભાના પરાભવ કરનારી હજાર ઉપરાંત પુત્રીએ હતી. એક રાણી ગ`વતી હતી અને રાજા મૃત્યુ પામ્યા. ખીજા રાજાઓ આવીને રાજ્યશ્રી મહેશું કરવા લાગ્યા. નિમિત્તિયાએ તે શઆને નિવારણ કર્યો કે, આમાં તમારું કલ્યાણુ નથી. કારણકે, રાણીના પેટમાં શરીરથી વીર એવા એક પુત્ર છે, તેના પુણ્ય-પ્રભાવથી તમારા અવશ્ય તે રાજાએ ચાલ્યા ગયા અને રાજ્ય પુત્રના પ્રભાવથી વૃદ્ધિ પામવા પુત્રીએ વિનાશ પામતી રાજ્યલક્ષ્મીને રક્ષણ કરી શકી નહિ, પરંતુ એક અગવીર પુત્રે રાજ્યલક્ષ્મીનું રક્ષણ કર્યુ. (૧૭-૧૮) પરાભવ થવાના છે. महिलाण सुबहुयाण वि, मज्झाओं इह समत्थ - घर - सारो । રાય-પુસેિăિ નિમ્નર, લળવિ પુરિમોર્ફ નથિ ॥ ?° 1 किं परजण - बहु-जाणावणाहिं वरमप्पसक्खियं सुकयं । રૂપ માતુ-ચાટ્ટી, પસનો ય દ્વૈિતા॥૨૦॥ "Aho Shrutgyanam" લાગ્યું. હજાર ગર્ભમાં રહેલ આ જગતમાં પશુ જ્યાં પુરુષ-પુત્ર નથી, ત્યાં ઘણી સ્ત્રીની મધ્યમાંથી પશુ -સમગ્ર ઘરના સાર પાથ' રાજપુરુષ લઇ જાય છે. લૌકિક દષ્ટાન્તા આપીને પુરુષ પ્રધાન થમ કહ્યો, તથા જેએ આકરી તપસ્યા વગેરે કરીને લોકાને રજન ન કરી શકે, તે જ ધમ કહેવાય એમ ચિંતવનાર પ્રત્યે જણાવે છે. હું આત્મા થમ કરીને બીજા લે!કાને જણાવવાથી શા લાભ ? આત્મસાક્ષીએ કરેલેા ધમ શ્રેષ્ઠ છે. મા વિષયમાં ભરતમહારાજા અને પ્રસન્નચંદ્રનાં છાંત વિચારી લેવાં. (૧૯-૨૦)
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy