SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ વાત્રક મુનિની કથા [ ૩૪૫ } તેનાં નેત્રોની શોભા સુંદર હતી. તેની નાસિકાની દાંડી સરખી બીજા કોઈની ન હતી. કપલ અને હેઠની મુદ્રા-દેખાવ કેઈ અપૂર્વ હતા. વિશાળ ભાલલ, કાનની રચના કેઈ અપૂર્વ હતી. સુખની શોભા ચંદ્રના સખી આહૂલાદક અને શરી ની મનોહરતા અવર્ણનીય હતી. તે સમયે ચંપાનગરીની તરુણીઓ અને દરેક ઘરમાં આજ વ્યાપાર-પ્રવૃત્તિ ચાલતી હતી કે, સુજાત આમ કહેતા હતા, આજે તેણે આ સુંદર શૃંગાર પહેર્યો હતે. આવા વેષથી સજજ થયા હતા. ત્યાં આગળ યમ શેષ નામના શ્રેષ્ઠ અમાત્ય હતા. તેને પ્રાણપ્રિય એવી પ્રિયંગુ નામની પત્ની હતી. સુજાતના ઉત્તમ ગુણે અને અતિરૂપની રેખા, સૌભાગ્ય વગેરે દેખવાની અભિલાષા કરતી હતી. ગવાક્ષમાં ઉભા સહેલી હતી, ત્યારે તે કોઈ વખત લેવામાં આવ્યા. ત્યાર પછી તેની સર્વ શાક તેના વિષે અનુરાગવાળી મની એકઠી થઈ તેની પ્રશંસા કરવા લાગી કે, કામદેવ સરખા આ જેને વલભ થશે, તે યુવતી ખરેખર ધન્ય બનશે.” કેઈ વખત એકાંત મળતાં તેઓ સુજાત સરખાં વસ્ત્રાભૂષણ પહેરી પ્રિયંગુ. પનીના અંતઃપુરમાં તેનો અભિનય કરતી હતી. આ પ્રમાણે વિલાસપૂર્વક તે ચાલે છે, આમ બોલે છે, આ પ્રમાણે તેના કટાક્ષ કરે છે, આવા ભાવની રચના કરી હાસ્ય કરે છે. “હે સખિ! તે આ સુજાત દેશ મંત્રી અણધાર્યો આવી પહોંચે અને એકાંતમાં બારણાના છિદ્રમાંથી જેટલામાં દેખે છે, તો પત્નીઓને સુજાતને હાવભાવ કરતી દેખી. કુવિકોની કલ્પના કરવાથી છેતરાલ કપાળમાં ભ્રકુટી ચડાવીને મંત્રી ચિંતવવા લાગ્યા કે, “આ અંતઃપુરની મારી પનીએ દુષ્ટ શીલવાળી બની ગઈ છે. બીજાના પ્રેમમાં પરવશ બનેલા માનસવાળી આ સાર્થવાહના અંતર-હૃદય સુધી પહોં– ચેલી છે, તો તેમના પ્રેમના મૂલરૂપ સુજાતને જ અવશ્ય હું મારી નાખીશ. નક્કી. હજજા મુક્ત બનેલી આ મારી પત્નીને તેણે જ ઠગેલી છે, એમ પોતાને પત્નીએ નથી જાણે, તેવી રીતે ત્યાંથી ગુપ્તપણે અદશ્ય થઈ ચિંતવવા લાગ્યા. તે ધૂર્તના પોતાના કાર્યોમાં સફળ થાય છે કે, “સુરંગની ધૂળ માફક જેનો રોષ પ્રગટ થતું નથી. હ જે તેને જાતે મારી નાખીશ, તો લેકમાં કલંકિત બનીશ. તે મારી બુદ્ધિનો ઉપયોગ કરીને કંઈક છેટે લેખપત્ર લખાવીને મિત્રપ્રભમે તે દેખાડશે અને કહેશે. કે, “હે દેવ! આ તમારા શત્રુરાજાએ ચ—જાસુસ પુરુષો સાથે સુરતને ગુપ્ત લેખ મોકલ્યો છે. શજા એ જાતે લેખ હાથમાં લઈ વાં કે, “આ સુજાતને અવાય તમારે મારી નાખવો. આ કાર્ય સિદ્ધ થશે, તે હું ક્રોડ સુવર્ણના સિક્કા આપીશ.” આ જાણીને. શા તીવ્ર કેપવાળો બન્યા અને વિચારવા લાગે કે, “પ્રગટ વધ કરવામાં નગરમાં "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy