________________
[ ૧૭૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનવાલ
આપે, તે આટલાથી જ મારા મનોરથો પૂર્ણ થાય.” દરરોજ એક એક સેનામહાર મળવાથી સારાં સારાં ખાન-પાન કરતી, કપડાંની શોભા, પરોણાની મહેમાનગતિ, વજનોનું સન્માન આદિ કરવા લાગી. હવે ઈર્ષાળુ મનવાળી પાડોશની ડેશીએ પૂછ્યું કે, “હે સ્થવિરા! તું આટલી સમૃદ્ધિ કયાંથી પ્રાપ્ત કરે છે, તે મને જણાવ.” પહેલા
વિરા કહે છે કે, પૂર્વે ચોગરાજે જેમ સંકરિકાને કહ્યું હતું, તેમ મારી બહેનને હું કેમ ન કર્યું ?” ત્યારપછી બીજી સ્થવિરાએ કહ્યું કે, “તે તે કથા પ્રથમ કહે અને પૂછેલી વાત પછી કહેજે, એટલે પ્રથમ સ્થવિરાએ વાગરાજ અને સંકરિકાની વાત કહેવાની શરુ કરીયોગરાજ-શંકરિકાની કથા–
કેટલાક સેવકોના પરિવારવાળે ચગરાજ નામના એક ઠાકોર એક નગર નજીક આવી પહોંચે. સીમાડા પર રહેલા બગીચાની જમીન પર આંબાના ઝાડની છાયામ વિશ્રામ લેવા બેઠે. નગરમાંથી નીકળીને ત્યાં આગળ એક પુરુષ આવ્યા. ત્યાં તેને નીચે બેસાડી તાંબૂલ-દાનપૂર્વક ઠાકર પૂછ્યું કે, “આ નગરનું શું નામ છે!” પુરુષ-કલિ મહારાજાએ પિતાની પ્રાણ-વલભાને કુપાદાનપૂર્વક આ નગરનું
અનાચાર” એવું નામ સ્થાપન કર્યું છે. ચગાજ-અહિં આચાર-રીત રીવાજ કેવા પ્રકારનાં છે? પુરુષ-અનાચારમાં આચારની શી વાત કરવી? તે પણ સાંભળો જુગાર રમવા,
પારદારિક-વ્યભિચાર, ગાંઠ છોડી પારકું ધન ચોરી લેવું-ખાતર પાડવું, હર કરી જવું-એવા અનાચાર-અનીતિ સેવનાશ ઊંચા ધેાળા મહેલાવાળા
આ નગરમાં રહે છે. ચિરાજ-અહો આચાર-ચાતુરી કરવામાં ચતુર પ્રાથી રમણીય અને ધોળા મહેક
વાળું આ નગર છે, તે હવે કલિ મહારાજની કૃપાનું પાત્ર કયો રાજા છે? પુરુષઅવિચાર નામને. શિગરાજ-ખરેખર અનાચારને અવિચાનું આધિપત્ય ઘટી શકે. લોહની મુદ્રિકામાં
કાચને મણિ જ ચગ્ય ગણાય. તેના ગુણે કયા? પુરુષ-દેશ, પુર-પાટણનું રક્ષણ કરે નહિ અને વારંવાર નવા નવા કરી નાખે,
પ્રજાજને ઉપર ફૂડ-કપટ માંડે, તે પણ ખજાનોભંડાર ખાલી જ હાય. શ્રેમ-કુશલતાથી વહાણું થતાં આજ થયું-એમ નગરના જન જાણે છે. દિવસ વસ જેટલો લાંબો લાગે છે, તે રાજા બીજી પણ આશા-હુકમ કર્યા કરે છે. ગરાજ-રાજતીલા-રાજ વ્યવસ્થા તે સારી છે ને? કાગડો પણ શા છે અને તેના
પરિવાર રાજહંસ જેવે વખાણવા યોગ્ય છે. તે હવે કહે કે, અમાત્ય
"Aho Shrutgyanam