________________
પાસત્યાદિકનાં પ્રમાદસ્થાને
( ૫૩૭ કે નર્દ-સંતો , મે ૩છોરુ-ઘોળ કt | વાદે ૨ વર્જિય, પાપમાનમથુર છે રૂ૮ || सोवइ य सव्वराई', नीसदुमचेयणो न वा ज्ञरइ । न पमज्जतो पविसइ, निसीहीयावास्सियं न करे ॥३५९।। पाय पहे न पमज्जइ, जुगमायाए न सोहए इरियं । gઢવી--અrfજ-માઇ-વળ-સુનિવિરૂદ્દગા सव्वं थोवं उवहिं, न पेहए न य करेइ सज्झायं । सद्दकरो झंझकरो, लहुओ गणमेय-तत्तिल्लो ॥ ३६१ ॥ વિતાશિ મું, જાજા હેવ રવિન્દ્ર !
गिण्हइ अणुइयसरे, असणाई अहव उवगरणं ॥ ३६२ ।। જેએ આહારદિકના ૪૨ દેનું રક્ષણ કરતા નથી. ગૃહસ્થના બાળકે માહવાથી આહાર મળે, તે ધાત્રીપિંડ ગ્રહણ કરનારા, શય્યાતરના ઘરના આહાર ગ્રહણ કરે, વળી કારણ વગર દરોજ વારંવાર , દહીં, ઘી વગેરે વિગઈ વાપરે, વારંવાર જોજન કર્યા કરે, આગલા દિવસે કે રાત્રે પાસે રાખી મૂકેલ સન્નિધિ, આહાર
ઓષધનો બીજા દિવસે ઉપગ કર. ઘાત્રીપિંડ ૪ર દોષમાં આવી ગએલો હોવા છતાં ફરી કહેવાનું એ પ્રયોજન છે કે, ગૃહસ્થનો સંબંધ-પરિચય અનર્થ કરનાર છે, (૩૫) જ્યાં સુધી સૂર્ય હે, ત્યાં સુધી ભેજન કરવાના સ્વભાવવાળા, વારંવાર ભોજન કરવું, માંડલીમાં બેસીને સાધુ સાથે ભોજન ન કરે, આળસુ થઈને શિક્ષા ફરવા ન જાય, થોડા ઘરથી ઘણે આહાર લાવે, (૩૫૫) કાય૨-સાવ વગરનો તે ચ કરાવતું નથી, કાઉસગ કરતાં શરમાય છે, હાથથી ઘસીને કે જળથી શરીરના મેલને છા કરનાર, નગર મથે પણ પગક્ષક પહેરીને ચાલનાય, કારણ વગર કેડે કટિપટ્ટક બાંધનાર, અકાર્ય-કારણ વગરનું પદ સવંસ્થાને જોડવું. (૩પ૬) ગામ, નગર, દેશ, કલ, ઉપાશ્રય વગેરે મા છે એમ મમતા કરે, પાટ-પાટલા, બાજોઠ વગેરે ચોમાસા સિવાયના આઠ માસ વાપરે, વાપરવામાં આસક્ત થાય, પ વાપરતા ઘરનું ચિંતનચિંતા, ઉપાશ્રયદિક રંગાવવા, જીર્ણોદ્ધારાદિ સાર સંભાળની ફિકર રાખવી. સુવર્ણ ધન-સહિત વિચારતા હોવા છતાં હું અન્ય-ગાંઠ-ધન વગરને છું, નિન્ય છું- એમ પ્રકાશિત કર. (૩૫૭) નખ, દાંત, કેશ, રોમ અને શરીરની શોભા સારી દેખાય તેમ કરે, ઘણા જળથી અયતનાથી હાથ-પગ ધોયા કર, અયતના કરતા હોવાથી ગૃહસ્થ સરખે છે, પલંગ વાપરે, સંથાશ ઉત્તરપટ્ટા સિવાય અધિક ઉપાધિ સંથારામાં વાપર; (૩૫૮) અચેતન કાષ્ઠ માફક ઘસઘસાટ આખી રાત્રિ શયન કરે અને સ્વાધ્યાય ન કરે, શત્રે પ્રમાર્જન કર્યા સિવાય વસતિમાં ચાલે, ઉપાશ્રયમાં પ્રવેશ-નિગમનમાં ૨૮
"Aho Shrutgyanam