________________
નોકષાય વરૂપ
[ પ પ ]
कुच्छा चिलीणमल-संकडेसु उव्वेयओ अणिद्वेसु । चक्खुनियत्तणमसुभेसु नत्थि दव्वेसु दंताणं ॥३२१ ॥ एयं पि नाम नाऊण, मुज्ज्ञियव्वं ति नूणं जीवस्स ।
फेडेऊण न तीरइ, अइबलिओ कम्म-संघाओ ॥३२२॥ અસાધુઓને પિતાના આત્મા માટે એવી રુચિ ન થાય કે, મને ઠંડી ન લાગે, તાપ ન લાગે, પિતાના શરીરને આદર્શાદિકમાં અવલોકન કરવું, શરીર દુબલ થઈ જશે-એમ ધારી તપમાં અતિ કરવી, પિતાના શરીરના વર્ણ-દેખાવને સુંદર કરવાની અભિલાષાવાળો તપમાં અનુરાગ કરનારા ન થાય, “હું દેખાવડે સારા વર્ણવાળો છું – એવી પિતાની પ્રશંસા કરવી, કઈક લાભ થયો હોય, ત્યારે અતિર્ષિત થવાનું ચાયુને ન હેય. આ સર્વ પતિ નેકષાયના વિલાસે સમજવા. હવે અરતિદ્વાર કહે છે.-સુવિહિત સાધુઓને ધર્મ સમાધિથી ચલિત થવા રૂપ ઉદ્વેગ, પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં મન અતિશય જવાપણું, ધર્મધ્યાનમાં અરમાણતા, ચિત્તને અતિશય ઉદ્વેગ, વિષષની લુપતાથી તે પ્રાપ્ત ન થવાથી ચિત્તનો ક્ષોભ થવો, આ કારણ મનની અસ્થિરતા-મનની વ્યથા થાય. આ સર્વ અરતિનાં કારણ હોવાથી સાધુઓને ન થાય. હવે શેકદ્વાર કહે છે.-રવજન કે ઈષ્ટજનના મરણથી શોક-ચિત્તને ખેદ થ, અતિશય–વધારે પ્રમાણમાં શેક કરે તે સંતાપ, કોઈ તેવા ક્ષેત્ર-ઉપાશ્રય સ્થાનના વિયેગમાં વિચારે કે, “હું શી રીતે આ સ્થાનને છોડીશ એવી અવૃતિ કર, અધિક એક થવાથી ઈન્દ્રિોને રોધ ક, આત્મઘાતની વિચારણા કરવી, અપરુદન, મોટા શબ્દથી રુદન કરવું, આ અર્વ શેકરૂપ છે, જેથી સાધુએ તે કોઈ પ્રકારને શોક કરતા નથી.
- જયદ્વાર કહે છે– સાવ વગરનાને ભયથી એકદમ કાયરપણું થવું, ચોર-લૂંટારા વગેરેથી ત્રાસ, દીનતા, સિંહવાદિક હિંસક પ્રાણ દેખવાથી માને ત્યાગ, ભૂત, પિશાચ, રાક્ષાસાદિએ કરેલી બીકથી ત્રાસ પામ, (આ બે વિક૯૫ જિનકપીને આશ્રીને સમજવા. ) ભય કે સ્વાર્થથી બીજા દર્શનના માર્ગની પ્રરુપણુ કરવી, અગર બીજાને ભયચી પાટે ધર્મમાર્ગ બતાવે. આ ભય અને તેનાં કાર્યો દઢ ધર્મવાળાને કયાંથી હોય ? અથતું ન હોય. જુગુમાં દ્વાર કહે છે જે પદાર્થોમાં અશુચિ, દુર્ગધ વધારે હોય તેવા પદાર્થોમાં જેવા કે કોકાઈ ગએલાં મડદાં દેખીને મા-નાસિકા માડવા, ચીતરી ચડવી, પરસેવે મેલ ચડેલા પિતાના દેહ કે વસ્ત્રમાં ઉદ્વેગ આવે, ઇન્દ્રિયોને દમન કરનારા સાધુઓને આવા અશુચિ પદાર્થો દેખીને આખ, જીગુસાથી બીડવાની ન હોય કે મુખ મચકોડવાનું ન હોય. કાર, સાધુ મહાત્માઓ જીગુસા
કષાય કરનારા હોતા નથી. જેનું સ્વરૂપ જિનેશ્વરીએ આગમમાં કહેલું છે, એવા કષાય અને નોકવાયાને જાણીને જીવને તેમાં મૂઢ બનવું શું યોગ્ય છે? તે શા
"Aho Shrutgyanam