________________
[ ૫૨૬ ]
પ્રા. ઉપદેશમાનામાં ગુજરાતનાદ
ક્રાણુથી જીવ જાણુવા છતાં મૂઢ અને છે ? તે કે આ ક્રમ ના સમુદાય એટલે મળવાન છે કે, તેને આધીન થએલે આત્મા તે કષાયને દૂર કરવા સમય અનૌ શકતા નથી. તે માહનીય ક્રમ એટલુ' બળવાન છે કે, તત્ત્વ સમજેલા આત્માને પણ બળાત્કારથી માહની પ્રવૃત્તિ કરાવે છે. (૩૧૭ થી ૩૨૨)
હવે ગૌરવ દ્વારની વ્યાખ્યા કરતા
ગૌરવવાળાનું સ્વરૂપ કહે છે.
जह जह बहुस्सुओ सम्मओ अ सीसगण-संपरिवुडो अ । ગિિદ્ધિનો ન સમજુ, તત્ત્વ તદ્દ સિદ્ધત-પઢિનોર્૨૫
જેમ જેમ ઘણું શ્રુત-સિદ્ધાંત ભણેલા હોય, ઘણા મૂઢ શિષ્યાથી પવિરલ હાય, ઘણા અજ્ઞાની ઢાકને માન્ય થયેા હાય, સિદ્ધાંતના સારભૂત-હસ્ય-પરમાથ ને સમજેલ ન હોય, એ સિદ્ધાંત-શાસ્ત્રનું યથાર્થ તવ જાણેલુ હોય તે ઋદ્ધિ, રસ અને શાતા ઓરમાં મમતા રાખનારા ન હોય, ત્રણે ગૌરવવાળા જ્ઞાન ાય તે પણ પરમાથ થી જ્ઞાનશૂન્ય છે. તથા સાચી વસ્તુસ્થિતિ વિચારતાં તે સિદ્ધાંતના નાશ કરનાર છે. કારણ કે, તેની લઘુતા કરે છે. (૩૨૩) હિગૌરવ કહે છે.—
पवराई वत्थ - पायासणोवगरयाइँ एस विभवो मे । અવિયમહાનળનેયા, બદ્દે ત્તિ શ્રદ્દ šિ-પનિલોફરના
ઉત્તમ પ્રકારનાં વસ્ત્ર, પાત્ર, માસન, ઉપકરણાદિક રૂપ ઘણેા વૈભવ મને મળ્યો છે. હું આટલા વૈભવવાળા છું, વળી મહાજનના હું. આગેવાન છું. આ પ્રમાણે પ્રાણઋદ્ધિમાં મમત્વ અને નહિ મળેલા પદાર્થની-પ્રાથના અભિલાષા કરવી, તે મૌરવ એટલા માટે કહેવાય કે, તેવા પરિણામથી આત્મા ગાઢ ચીકણા કર્મ ના પરમાણુ ગ્રહણ કરવાથી સારી થાય છે. તે ગૌરવવાળા સાધુ સચ્ચારમાં ઉડે ઉતરી જાય છે. (૩૨૪) સગૌરવ કહે છે
अरसं विरसं लूहं, जहोववन्नं च निच्छए भुत्तं । निद्वाणि पेसलाणि य, मग्गइ रसगारवे गिद्धी || ३२५ ॥ सुस्वसई મુ સયતા—વાળા(સંવરો । सायागाव - गुरुओ दुक्खस्स न देइ अप्पा' ।। ३२६ || તવ-હ-છાયા-મો, પંડિન્સ-સળા દુિ-દ્દો । ચલળખિ રળ-મુદ્દાળિ ય, સ્થિ-વસના અનુષંતિ રૂરલા सद्देसु न रंजिज्जा, रूवं दट्टु पुणो न इक्खिजा । गंधे रसे अ फासे अमुच्छिओ उज्जमिज्ज मुणी || ३२८||
"Aho Shrutgyanam"