________________
માયા-લાભનું કવરૂ૫
[ ૫૨૧ )
હોય છે, તેમ સમગ્ર વિદ્યા, વિદ્વતા, કળા ભણેલા ભાગ્યશાળીઓને પ્રાપ્ત થાય છે. અજ્ઞાની બાળકોની સરળતા પ્રીતિનું કારણ થાય છે, તે પછી સર્વ શાસ્ત્રોના અર્થનો સંપૂઈ પાર પામેલા એવા વિદ્વાનો પ્રીતિનું કારણ કેમ ન બને ? આત્માનો સવભાવ સરળતા છે, કુટિલતા એ વિકાર છે, તે પછી સ્વાભાવિક સરળતા ધર્મને ત્યાગ કરીને બનાવટી કુટિલતાનો ક મૂખ આશ્રય કરે છે સરલરવભાવી હોય, તે મન, વચન અને કાયામાં સર્વથા એકરૂપ હોય, તે વંદન કરવા યોગ્ય અને આનંદ પમાડનાર હોય છે અને મનમાં જુદું, વચનમાં જુદું, તેમ જ કાર્યમાં જુદું હોય એવા કટિલવૃત્તિવાળા ભરોસો કરવા લાયક ન હોવાથી વજન કરાય છે અને તિરકારાય છે. આ પ્રમાણે કુટિલકમ-માયાવાળા તેમ જ સરળ પરિકૃતિવાળા બંનેનું નરસું અને સારું સ્વરૂપ વિસ્તારથી કહ્યું. પિતાની બુદ્ધિથી બંનેનું વિચારીને અભિકાવાવાળા વિવેકીએ નિરુપમ એવી ચરળતાને આશ્રય કરે. (૩૪)
लोभो अइसंचयसीलया य किलिट्ठत्तणं अइममत्तं ।
નવમો, નદૃ-વિન ર ાાછું ૩૮ . मुच्छा अइबहुधण-लोभया य तब्भाव-भावणा य सया ।
વોતિ મહારે, નર-માળ-મહામુનિ રૂ૦૧ ૫ ગુણ ૫ લાભ વડે એક જાતના કે અનેક જાતના પદાર્થો-વસ્તુઓ એકઠા કરવાનો સવભાવ, વાબથી મનની કલુષતા કરવી, પાકી વસ્તુઓ મેળવવાની અભિલાષા, મમત્વભાવસ્વિાધીન વસ્તુમાં મૂછ, ભોગવવાચોગ્ય પદાર્થો સ્વાધીન છતાં ન ભોગવે અને
પણતાના કારણે ખરાબ પદાર્થોને વાપરે, કોઈ વસ્તુ વાપરી કે ભગવી ન શકાય અને નાશ પામી તે મૂરછની અધિકતાથી રોગ લાગુ પડી જાય. ધન કે કોઈ પહાથ પર તીવ્રરાગ થવે, તે મૂછ, હમેશાં તે પદાર્થના રામવાવાળું ચિત્ત શહે, આ
" લેભનાં કાર્યો હોવાથી આગળ માફક કારના કાચા જાગ્યાં. આ સવે વૃદ્ધાવસ્થા, મરણ, જન્મનાં દુઃખના મહાસમુદ્રમાં જીવને ડૂબાડે છે. (૩૦૮-૩૦૯) તે માટે કહેલું છે કે - “ આવા લેભ ખાતર કેટલાક લોભી પુરુ દુખે કરીને ગમન કરી શકાય તેવી હિંસક પ્રાણીઓથી ભરેલી અટવીમાં પ્રવેશ કરીને સુવાસિદ્ધિ રસ મળવે છે, કેટલાક મુશ્કેલીવાળા બીજા દેશમાં ભ્રમણ કરે છે, મહાગન સમુદ્રમાં મુસાફરી કરે છે, ટાઢ, તડકો, વરસાદનો ફલેશ સહન કરી ખેતીકામ કરે છે, ધન મેળવવા કુપણ સ્વામીની પણ સેવા કરે છે, હાથીની સેનાના ઘટ્ટથી દુખે કરીને ચાલી શકાય, તેવા ગહન સ્થાનમાં યુદ્ધમાં પણ ધનના ભરી જાય છે, ધનમાં બંધ
એલ બુદ્ધિવાળે આવાં સર્વ દુક કાર્યો કરે છે, તે લેબને જ પ્રભાવ છે. સર્વવિનાશના આશ્રયભૂત, સર્વ સંકટને એક રાજમામ એવા લોભને આધીન થલ. સવારમાં બીજા ને પ્રાપ્ત કરનાર થાય છે.
"Aho Shrutgyanam