________________
[ ૮૬ ]
પ્રા. ઉપદેશમાલાના ગુજરાતુવાદ
શુજાને મારનાર પ્રતિબંધ પામ્યા નહિ. આના વિસ્તારથી અર્થ એ થાથી સમજી āવે. તે આ પ્રમાણે—
બ્રહ્મદત્ત ચઢીની કથા—
સાકેતપુર નામના નગરમાં ચંદ્રાવત`સકના પુત્ર સાગરચંદ્ર નામના રાજા હતા. સાગરચંદ્રે મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી તથા અને પ્રકારની શિક્ષા પણ પામ્યા. સ્થિર પરમાથ વાળા શાસ્ત્રોના અર્થને પાર પામેàા ગીતા થયેલા તે ગુરુની સાથે વિહાર કરતા હતા. માર્ગમાં કોઈ વખત શિક્ષા માટે કાઈક ગામમાં ગયા. માગ થી ભૂલા પડેલા સાથથી પણ વિખૂટા પડી ગયા. ભૂખ-તરશથી પીડા પામતા તેને ચાર ગાવાળાએ અન્ન-જળથી પ્રતિલાલ્યા. તે ચારેને ઉપદેશ આપી પ્રતિમાધ્યા અને દીક્ષા આપી. ચારે ચતુર બુદ્ધિવાળા હતા અને સુદર તપ-સયમની આાશધના કરીને સુકૃતરૂપ વૃક્ષને પુષ્પાદ્ગમ થાય, તેમ તેઓ દેવ થયા. તેમાં એ સાધુદુંગ છા કરનાર હતા, તેથી ચારિત્રપાલન કરવા છ અંધારી શત્રિના ચદ્ર મા ચારિત્રની દુશ’છા કરવાના કારણે ડેવલેાકમાંથી થવી. દેશપુરમાં શાંડિલ્ય બ્રાહ્મણની જસમતી દાસીના ગમ'માં યુગલપણે બે પુત્ર થયા, અને પરસ્પર અતિપ્રીતિવાળા હતા. અનુક્રમે યૌવનવય પામ્યા. કાઈક વખતે એમાંથી એક ક્ષેત્રની પૃથ્વી પર સુખેથી સૂતેલે હતા, ત્યારે વડના કાટરમાં રહેલા એક કાલસર્પ બહાર નીકળી તેને ડંખ માર્યો. બીજો તે સર્પની તપાસ કરતે હતા, તેને પણ તત ડંખ માર્યો, તેના કાઈ તરત પ્રતિકાર ન કરવાથી અને મૃત્યુ પામ્યા. ત્યાંથી તે મને હરણીના યુગલ અચા રૂપે જન્મ્યા. અલિંજર પ તમાં ક્રીડા કરતા હતા, ત્યારે એક શિકારીએ એક જ બાણુથી બન્નેને મારી નાખ્યા. ત્યાંથી મૃતગ’ગામાં એક રાજહંસીના ગર્ભમાં સાથે પુત્રો થયા. એક પારધીએ એક ારાના પાશમાં બાંધી બંનેને મારી નાખ્યા. ત્યાંથી મૃત્યુ પામી તે. અને વારાણસી નગરમાં ભૂતદિન્ન નામના માતંગ અધિપતિના પ્રૌઢ પ્રીતિવાળા ચિત્રસભૂત નામના એ પુત્રા થયા. તે સમયે કાશી દેશમાં અનેક ગુણ સમુદાય યુક્ત શખ નામના રાન હતા. તેને કળાઓમાં કુશળ એવા નમ્રુચિ નામના પ્રધાન હતા. રાજાની કૃપાનું... પાત્ર થયા, એટલે લેાકેાને પકાર કરનાર થયે. એક વખત રાજના અપરાધી બન્યા. કિપાળની મધુરતા શું મરણુ માટે થતી નથી ? અંતઃપુરના ગુનેગાર થવાન કારણે મંત્રી નચિને ભૂતિદેશ નામના ચંડાળને ગુપ્તપણે મસ્તક--છેદ કરવા માટે
કો.
“લાક શાયુક્ત થાય, ગુણુ-રહિત એવા ક્ષણમાં, શ્રેષા માગ અથાવાળા થાય, બ્રહ્મનુ' ઉલ્લ`ઘન થતાં, મમમાં મતિ થતાં, હિંસક યુદ્ધ થતાં, મૌન પુષ્ટ થાય. છે, જો સુદ નેત્રવાળી સ્રીને રાયણે હરી ન હાત, તા તેના વિશાળ કઠના છેદથી શું આ વિશ્વને ઉત્સવ થાત ? ”
"Aho Shrutgyanam"