________________
[ ૪૩૨ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાવાદ
कत्तो सुत्तत्थागम, पडिपुच्छण चोयणा व इक्कस्स । વિથ રેવાવ, કાળા ચ (વિ) મળત? ૫ ૧૭ છે. पिल्लिज्जेसणमिको, पइन्न-पमयाजणाउ निच्च भयं । काउमणोऽवि अकज्ज, न तरह काऊण बहुमज्झे ॥ १५८ ॥ उच्चार-पासवण-वंत-पित्त-मुच्छाइ-मोहिओ इक्को । સવ-માન-વિઠ્ઠલ્યો, નિરિવવ વ પ ફાઉં | | एगदिवसेण बहुआ, सुहा य असुहा य जीव-परिणामा । इको असुह-परिणओ, चइज्ज आलंबणं लद्धं ॥ १६० ॥ सव्वजिण-पडिकुटुं, अणवत्था थेरकप्प-मेओ अ । इक्को अ सुआउचोऽवि हणइ तव-संजमं अइरा ॥ १६१ ॥ वेसं जुण्णकुमारि, पउत्थवइअं च बालविहवं च । पासंडरोहमसई, नवतरुणि धेरभज्जं च ॥ १६२ ।। વિરહમા , વિદ્યા મોહે કા મ ી .
–હિયં વિલંતા, ટૂથ વાિંતિ એ દ્દારૂ I सम्मट्ठिी वि कयागमो वि अइ-विसयराग-सुह-वसओ।
भवसंकडम्मि पविसइ, इत्थं तुह सच्चई नायं ॥ १६४ ॥ ગછ-સમુદાયમાં સાથે રહેનારને કઈ કઈ વખત એકબીજા સાથે વાતચીત કે કામકાજમાં બેલાચાલી-અથડામણ થાય, તેમજ ઈચ્છા પ્રમાણે ઇન્દ્રિય-સુખ મેળવી શકાતું નથી, અથવા અલ૫ મળે છે, પરિષહના ઉદયથી શરીરને પીડા પણ થાય, કોઈ કાર્ય કરતાં ભૂલ-ચૂક થાય, તો મારણ એટલે કે, “તે હજુ આ વિધિ-આ કાર્ય નથી કર્યું,' ન કરવા લાયક કરતો હોય, તેને નિષેધ-વાર કરાય, સારા કાર્ય કરવા માટે મધુર કે આકરાં વચનથી નદના-પ્રેરણા કરવામાં આવે, ગ૭માં ગુરુને પૂછયા વગર શ્વાસોચ્છવાસ લેવાના કાર્ય સિવાય બીજું કંઈ કાર્ય વેચ્છાએ ન કરાય. આટલા સમુદાયમાં રહેવાથી ગુણપ્રાપ્તિ થાય, માટે ગરછમાં રહેવું. (૧૫૫) ત્યારે હવે કચ્છથી સયું, અમે એકલા જ રહી ધર્મ કરીશું.” એમ માનનાર પ્રત્યે કહે છે. કે, “એકલાને ધર્મ જ કયાંથી હોય? કેમ કે, ગુરુ વગર સૂત્ર અને અર્થ કોની પાસે ભણે? પિતાની કલ્પનાથી આગમન અર્થે કરે, ગુરુની આધીનતા વગર ધર્મ જ નથી. એકલા સાધુની શંકાનું સમાધાન, વાચના-પૃચ્છનાદિક વિનય-યાવ કોની કરશે? માંદે થાય તે અગર છેલલી વખતે સમાધિ-મરણની આરાધના કોણ કરાવશે? અકાર્ય કરતાં કોણ અટકાવશે ? એક સાધુ આહારની શુદ્ધિ જાળવી
"Aho Shrutgyanam