________________
-
-
નજીકમાં મોક્ષ પામનારનું હસવું
[ ૫૧૩ ) દુઃખ નિવારણ કરવા અને મોક્ષ-સુખ આપવા સમર્થ ધર્મ છે. આ પ્રગટ વાત. વાળને કયો પુરુષ બીજાના હુકમને સહન કરતા હશે ? સ્વામી પારું સ્વાધીન હોય, પછી સેવકપરું કોણ સ્વીકાર ? અર્થાતુ કોઈ ન સ્વીકાર. કર્મની પરતંત્રતા હોવાથી સંસાર દાસ સમાન છે. મુકતપણું સ્વતંત્ર હોવાથી પ્રભુ સમાન છે અને સુંદર ધમાંઝષાન કરનારને તે તે હથેળીમાં જ રહેલું છે અર્થાત્ ધર્મ કા તે પિતાને રવાધીન છે. ધમકાન સેવન કરવાથી પ્રભુપણાની પ્રાપ્તિ થાય છે, માટે તેમાં જ પ્રયત્ન કરે શ્રેષ્ઠ છે. “સમાન અવયવવાળા હોવા છતાં પુરુષ બીજા પુરુષ પાસે શા માટે પ્રાર્થના કરવા જાય છે ? કદાચ તેના પુણયની અધિકતા હોય, તે તે પુણ્ય તમે પણ કરો.” (૨૮૮) બીજાનું દાસત્વ કોણ સહેતા નથી? જે નજીકમાં મોક્ષ મા પામેલા હોય, તે કેવી રીતે જવા ? તે કહે છે.
संसार-चारए चारए व्व आवीलियस्स बंधेहि ।
ત્રિો તરણ ગળો, લોરિ માસ-સિદ્ધિવ ારા ગામ-મસિદ્ધિ નવ વવ રૂા विसय-सुहेसु न रज्जइ, सम्वत्थामेसु उज्जमइ ॥२९॥ हुज्ज वनव देह-बलं, घिइ-मइ-सत्तेण जहन उज्जमसि । अच्छिहिसि चिरं कालं, बलं च सोअंतो ॥ २९१ ॥ लदिल्लियं च बोहि, अकरितोऽणागयं च पत्थितो ।
વં તારું વોહિં, મણિ જ મુશ્કેલ? રા . કેદખાનામાં સાંકળ, દેડા, બેડીથી જકડાએલ કેદી સરખે આ જીવ સંસારમાં કમથી હેરાનગતિ ભોગવતે ચાર આંતકથી જન્મ, મરણાદિ દુખથી ઉદ્વેગ પામે છે, તે નજીકને માફગામી આત્મા સમજ. જે જીવ ઈન્દ્રિયના વિષયસુખમાં શગ કરતું નથી અને મોક્ષની સાધક એવાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપશ્યાદિકથી પિતા સર્વ સામર્થ્ય છે કે, આ નજીકના કાળમાં ભવથી મુક્ત થઈ સિદ્ધિ પામનાર આત્મા સમજ. (૨૮-૨૯૦)
આ પાંચમા આશના કલિકાળમાં તેવા ઉત્તમ સંઘયણ વગરને કેવી રીતે મોક્ષ. મેળવવાનો ઉદ્યમ કરી શકે ? એમ માનનારને કહે છે. દેહબલ હોય કે ન હોય, wત મનની દઢતા, મળેલી બુદ્ધિ અને આત્મવીર્ય જેટલા પ્રમાણમાં મેળવેલ હોય, તે પ્રમાણે છે કલમ નહિં કરીશ અને લાંબાકાળ સુધી શારીરિકબળ અને દુષમાકાળને શેક કર્યા કરીશ, તો તે શેકને લાંબાકાળે પણ અંત નહીં આવશે. શાક કરવાથી તારું રક્ષણ થઈ શકવાનું નથી. માત્ર દીનતાની વૃદ્ધિ થશે. (૨૯૧) વળી કાઈક એમ વિચારે કે, આવતા જન્મમાં બાષિલાભ અને ધર્મની ઉત્તમ સામગ્રી
"Aho Shrutgyanam