________________
[ ૫૧૪ ]
પ્રા. ઉદ્દેશમાવામાં ગુજરાતવાદ
મેળવીશું, ત્યારે ધમનાં સુંદર અનુષ્ઠાનેા કરીશું. અત્યારે કરી શકાય તેમ નથી-એમ ચિ'તવનારા પ્રત્યે હિતશિક્ષા આપતા કહે છે કે- હું મહાનુભાવ ! આ ભવમાં મેળવેઢ એધિ-જૈનધમ ને અનુષ્ઠાનથી સફળ કરશ્તા નથી અને આવતા ભવમાં મને ધમની પ્રાપ્તિ થાય એવી પ્રાર્થના કરે છે, તા આવતા ભવમાં કયા મૂલ્યથી ધર્મ પ્રાપ્ત કરીશ માટે આ ધમ માગળ મેળવવા માટે પ્રાપ્ત ધર્મ-સામગ્રીના સદુપયોગ કરી મૂલ્ય ઉપાર્જન કર, નહિંતર બંને ભવ નિરથ ક થશે. આ માથાની મતલબ એ છે કેઆષિલાલ થયા હૈાય તે તપસયુમ અનુષ્ઠાન કરવામાં તત્પર માત્મા લેકમાં ાગલા ભવની વાસના કે સંસ્કારથી તેની પ્રવૃત્તિ તેવા ઐધિલાભને અનુકૂળ હોય. આષિલાભ-રહિત હાય, તેને તે ક્રમની વાસના-સરકારના અભાવ હાવાથી આધિહાલ પ્રાપ્ત ન થાય. વળી શા કરી કે, એ પ્રમાણે તે માધિવાસને મસ'ભવ જ થાય. કારણ કે, અનાદિથી સ‘ચાર-વાસના તેને રહેલી છે-એમ ન માનવું. અનાહિઁ સ'ગ્રામમાં રાધાવેધના દૃષ્ટાન્ત વગર વિચાર્યે જ કોઈ પ્રકારે આક્રામ-નિજ શથી એકૃષિહાલ થઈ જાય છે. માટે જરૂર તેના પ્રયત્ન કરવા જોઈએ-આા તાપય* સમજવું, (૨૯૨)
મામળ ગાથા ૨૩૦થી અહિં સુધી શ્રાવકણુ પામેલાને ઉપદેશ જણુાવ્યો. અહિથી આગળ વ્રત પામેટાને આશ્રીને ઉપદેશ આપશે. તેમાં ત્રતા પ્રાપ્ત કરીને સુખશીલિયા બની માયાથી તેમાં ઉદ્યમ કરતા નથી, તેમનું સ્વરૂપ કઈક ખેદથી રહે છે
संघयण - काल - बल -- दुसमारुयालंबणारं वित्तुणं । મુન્દ્ વિત નિયા-પુછ્યું, નિરુત્ત્તમાત્રો પપ્પુજ્યંતિ કાર॰ા
कालस्स य परिवाणी, संजम-जोगाई नत्थि खिताई । जयगाइ वट्टियां, न हु जयणा भंजए अंगं ॥ २९४ ॥
સયમ–તપ કરવાના ઉદ્યમ વગરને આગળ રહીશું તેનાં માલ'બન-ખાનાં કાઢીને કહે છે કે, ' આજે દુષમાઝાળમાં અમાશ શરીરનાં સથયા-ગલ ચાયા આશ જેવાં નથી, કાળ પણ દુષ્કાળ છે, માનસિક મલ પણ શ્રૃતિ વગરનુ છે, વળી ભગવતે આ સંયમ પણ આકરું બતાવેલુ છે, વળી મને રાગ થયો છે. કપટથી આવાં ખેાઢી આલ'બન પાડીને સ શકય અનુષ્ઠાન અને નિયમ-ૠયમપાલનરૂપ ધૂસરીને નિરુઘસી થઈ ત્યાગ કરે છે. દરરોજ મવર્ષિણીકાળમાં બુદ્ધિ-બળ, સમણ, તાકાત વગેરે ઘટતાં જાય છે, અત્યારે સુર સયમ-પાલનન્ય ક્ષેત્રા મળતાં નથી, માટે ચેતના-પૂર્વક વર્તન કરવું. સર્વથા સયમ-રા ફેંકી ન દેવી કે સથા ધારણ ન કવી. કારણ કે સર્ચમના અંગરૂપ યત્તના હોય તે સયમ ભાંગતું નથી. કહેલું છે ફ્રેન્ક ‘ જણા ષને ઉત્પન્ન કરનારી માતા છે, ધર્મને પાલન કરનારી જયણા છે, ધર્મની વૃદ્ધિ કરનારી જયણા છે, જયણા એકાંત સુખ કરનારી છે. જયણામાં વર્તનાર
"Aho Shrutgyanam"