________________
શ્રેણિકનું મરણુ
[ ૪૦૩ }
ભડકાના ભયંકર સમૂહથી પક્ષુ વનમાં બહુ દૂર નીકળી ગયા. વળી શિકારીના માણુના વિષયમાં આવ્યો, તે ત્યાંથી પણ ઘણા વેગથી ફાળ મારી, ખાણું ચૂકાવી દોડવા વારા. માટલા સટમાંથી પાર પામવા છતાં દોડતાં દોડતાં કૂવામાં પડયા. સંકટસમયમાં ચાહે તેટલે ઉદ્યમ કરે, પરંતુ દૈવ પ્રતિકૂળ હાય, ત્યારે પુરુષાથ પણ નિષ્ફળ થાય છે.
શ્રેણિક મૃત્યુ પામી પ્રથમ નરકના પ્રથમ સીમંત નામના પાટડામાં ૮૪ હજાર વના અાયુષ્યવાળા નારકી થયા. ત્યાંનું આયુષ્ય પૂષુ થશે, એટલે ત્યાંથી નીકળી ભરત-ક્ષેત્રના મુગટરત્ન સમાન પદ્મનાભ નામના ભાવી ચાવીશીમાં પ્રથમ તીથ કરપણે ઉત્પન્ન થશે. તેની મરણેત્તર ક્રિયા કર્યાં પછી કાણિકે અતિશય શૅકગ્રતા દેહવાળા હવે શજગૃહમાં રહેવા માટે પણ કટાન્યા, જેથી ાજગૃહ નગર ક્રેાડીને નવીન 'પઢ-પૃથ્વીમાં ચ‘પાપુરી વસાવીને ત્યાં રહેવા લાગ્યા. ઘેાડા, રથ, હાથી, પાયદળ સૈન્ય વગેરે ઘણુ એકઠું કરી હમેશા રાજ્ય વહેન કરે છે. કાઇક સમયે પેાતાની ઘણી જ સત્યાદિક વિશેષ સામગ્રી દેખીને ખાટા અભિમાનથી ઘેરાએલે અભિમાન-હસ્તિ પર મારૂઢ થયા. કાઈક સમયે ભગવતની દેશનામાં સાંભળ્યુ કે સદા પાપ કરનાશ જીવા નીચેની સાત પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૪૦૦) કેણિકે ભગવંતને પૂછ્યુ કે, હે ભગવ'ત! આવતા ભવમાં મારી ઉત્પત્તિ થયાં થશે ! ભગવતે કહ્યું કે, ‘તુ છઠ્ઠી પૃથ્વીમાં જઈશ ?
કેાણિક-હે ભગવંત! હું... સ્રાતમીમાં કેમ ન જઈશ! મારામાં શી ન્યૂનતા છે?” સ્વામી-મહાપશ્ર્ચિત-માર'લ કરનાર ચક્રીએ જ ત્યાં જાય.
કિહે સ્વામી ! શુ' હું. ચક્રી નહિ થઈશ ?
.
સ્વામી-નક્કી ન જ થઇશ. ૧૪ રતા હોય, તે જ છ ખોડ ભરતને સ્વામી ઇ શકે છે. ત્યારપછી કાણિકે કુત્રિમ-મનાવટી ચૌદ રત્ના તથા હાથી વગેરે તૈયાર માવામાં દક્ષિણ ભરતાપની સાધના કરી. હવે બાકીના ઉત્તર ભરતાપ સાધવા અતિશય ઉત્કંઠિત થયા. તે તક્ પ્રયાણ કરી તમિસ્રા ગુફાના દ્વારમાં કૃતમાલ નામના દેવને મેલાવે છે. હૈ દૈવ ! તું વિઘ્ન કર્યા વગર જલ્દી ઉતરાપ મફ્ત જિતવા માટે દરવાને ખેલ. હુ તેરમા ચક્રવર્તી ઉત્પન્ન થયે છુ, તે તું જાણતા નથી? ત્યારે તે રવે કાણિકને જણાવ્યુ કે, ‘ અવસર્પિણીમાં એ-છક્કા અર્થાત્ છ-દું ખાર જ ચી થાય છે અને તે તા થઇ ગયા છે. માન્મત્ત ચિત્તવાળા તુ કર્યાંથી ટપકી પડયા. ત્યારે કાણિક કહ્યુ` કે, માર માસના અભિવૃધ્ધિત વર્ષમાં તેર માત્ર જેમ થાય છે, તેમ બાર ચક્રી થાય છે, પછી હું તેમાં થાઉં તેમાં શું અગતુ છે! કૃતમાલ વે કર્યું કે, આટલા લાંબા કાળમાં અત્યારસુધી કાઇ ચુલામાસની જેમ તેમા ચક્રવર્તી યા નથી, તેમ ડાઈએ કહ્યુ' નથી કે, 'તુ હવે તેમા ચક્રી થવાના છે. ’
.
"Aho Shrutgyanam"