________________
[ ૪ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજ શાક
કરવા આકરી પડે છે, સગમે ચક્ર છેડયું હતું. તે જીવનના અંત કરનાર હતુ. આવા ઉપસર્ગ સમયે પણ ભગવતે તે ઉપસ કરનાર પ્રત્યે માધ્યસ્થપણુ શખ્યું હતું ક્ષમા રાખી હતી. ભગવંતની ક્ષમા હ્રદયમાં રાખીને સર્વ સાધુઓએ હલકા લાકાએ તાડન, તન, કુવચન કહ્યાં હોય; તેવા સમયે સમભાવપૂર્વક સર્જન કરી ઢેલું, પરંતુ સામે કાપ ન કરવા, અગર મનમાં વેર ન રાખવું.
66
કાઇ ક્રોધી મનુષ્ય ઝેર સરમાં કુટુંક વચના અમને સ'ભળાવે, તે તેમાં અમે ખેદ પામતા નથી, કેાઈ સજ્જન કાનને અમૃત સમાન એવાં સુર વચના હે, તેમાં અમે ખુશી થતા નથી, જેની જેવી પ્રકૃતિ હોય, તે પ્રમાણે તે વર્તન કરે, તેની ચિંતા કરવાનું અમાને પ્રત્યેાજન નથી, અમે તે એક જ નિશ્ચય કર્યો છે કે, અમારે તેવું કાય”-વર્તન કરવું, જેથી નક્કી જન્મરૂપી મૅડીને સદા માટે નાશ થાય. અર્થાત્ સકાય ક્રમના ક્ષય થાય તે માટે જ કરવું, ”
“ આ ઉપદેશ સિંહ રાજાને માટે છે, તેા પછી અહિં આ ક્ષમા સ સાધુએ કરવી જોઈએ ’ એમ કેમ જણાવ્યું ? પ્રત્યુત્તરમાં જણાવે છે કે, તેને આગળ કરીને બીજાને પણ ઉપદેશ અપાય તેમાં દોષ નથી. (૪)
ઉપસર્ગીમાં નિષ્ફ'પતા રાખવી, તે ભગવતના દેષ્ટાંત દ્વાશ સમજાવે છે—
न चइज्जइ चालेउं, महह महावद्धमाणजिणचंदो |
*
વસદ્-સŘદિવિ, મેદ ન રાવનુંનાăિ || જ્ ॥
મોક્ષરૂપ મહાલ મેળવવા માટે નિર ંતર ઉદ્યમ કરનાર, દેવતા, મનુષ્ય અને તિયાએ કરેલા હજારો ઉપમંગ-પરિષદ્ધ અડીલપણે સહન કર્યો, તેથી વર્ધીમાન જિનચન્દ્ર, તથા ભૂમિતલ પર શયન કરવું, અંત-પ્રાન્ત ભિક્ષાથી ભાજન કરવું, સ્વાભાવિક પરાભવ થાય કે હલકા લેાકેાનાં દુ†ચના સાંભળવાં પડે, તા પશુ મનમાં કે શરીરમાં ખેદ-ફ્લેશ ઉત્પન્ન કરતા નથી. તેમનુ એક જ માત્ર લક્ષ્ય હોય છે કે, મહાકુલ-માક્ષ મેળવવા માટે નિર'તર પ્રયત્ન કરવા. ” અથવા જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મહેૉત્સવે વડે અતિ મહાન, સર્વોત્કૃષ્ટ તેજવાળા મહાવીર ભગવ'ત. શબ્દવાળા-ગુજરવ કરતા સખત વાયરાથી મેરુ ચલાયમાન થતા નથી, તેમ મહાવીર ભગવતની જેમ બીજા સાધુઓએ પણ ઉપસર્ગ માં નિષ્કપ થવું જોઇએ. (૫)
હવે ગણધર ભગવતને આશ્રીને વિનયના ઉપદેશ કરતાં કહે છે—
भद्दो विणीयविणओ, पढमगणहरो समत्तसुअनाणी । ગાળતો વિ સમર્થ, વિદ્યિ-ન્દ્રિયકો મુળરૂ સ་॥ ૬ ॥
"C
"Aho Shrutgyanam"