________________
[ પ પ ]
પ્રા. ઉપલેશમાતાને ગુજરાનવાદ નથી, દ્વર માગવાળા જનપદ-દેશમાં વિહાર કરે, ત્યારે સિદ્ધાંતમાં કહેલ વિધિ જાણતો નથી, સુકાળ-દુષ્કાળ સમયે શું કશ્ય-અક૯ય છે, તે જાણતા નથી, ભાવને વિચાર કરીએ, તે નિરોગી અથવા રોગી તેને શું અપાય કે ન અપાય તે જાણતો નથી, તથા મોટા કારણમાં અને સામાન્ય કારણમાં અમુક જ કરવા લાગ્યું અને ન કરવા થયું તે પણ જાણતો નથી, તથા સમર્થ પુરુષ કે અસમર્થ પુરુષ છે, સુકુમાર છે કે ખડતલ છે, ટેવાએલ છે કે, વગર ટેવાએ છે, આચાર્ય, ઉપાધ્યાય કે સામાન્ય સાધુ છે, તે રૂપ વસ્તુને પણ જાણ નથી, હવે પ્રતિસેવના એટલે નિષિદ્ધ વસ્તુ કરવું તે ચાર પ્રકાર હોય છે. ૧ પાપ જાણીને કરવું તે આકુટ્ટી, ૨ નિદ્રાદિક પ્રમાદ વડે કરવું તે પ્રમાદ, ૩ ૪૫ એટલે ધાવન, વગનાદિક વડે કરવું, ૪ અને કય એટલે સકારણું કરવું. એ ચાર પ્રકારનાં પાપને અગીતાર્થ જાણતા નથી. વળી પ્રાયશ્ચિત્ત-આલોચના તે જાતની પ્રતિસેવનામાં કેટલું પ્રાયશ્ચિત આવે, તે અગીતાર્થ જાણતા નથી. શબદથી પા૫ સેવનારના ભાવતું ઉપક્રમણ કેમ કરવું પ્રાયશ્ચિત્ત. લેવામાં ઉત્સાહિત કેમ કર, તે આગમવચન ન જાણતા હોવાથી તે જાતો નથી. મહામારૂપી બુદ્ધિથી જ સર્વત્ર વતે છે. (૪૦૦ થી ૪૦૪) આગમના જ્ઞાન વગર કંઈ પણ જાણી શકાતું નથી અને પિતાની બુદ્ધિથી કલ્પના કરવી, તે મહામહઅજ્ઞાન વરૂપ છે. તે જણાવનાર અર્થનું અહિં એક દષ્ટાંત અપાય છે –
जह नाम कोइ पुरिसो, नयण-विहूणो अदेस-कुसलों य । તાર્િમીમાસ સભ્યસ છે જ ! इच्छइ य देसियत्तं, कि सो उ समत्थ-देसियत्तस्स ? ।
दुग्गाई अयाणंतो, नयणविहूणो कहं देसे ?।। ४०६ ॥ युग्मम् ॥ મિનિ ટુ, તિવય-વ-વહુ-ળિો |
दव्वाइँ अयाणता, उस्सग्ग-ववाइयं चेव ॥ ४०७ ॥ कह सो जयउ अगीओ? कह वा कुणऊ अगीय-निस्साए ?। कह वा करे उ गज्छ ? सवाल-वुड्ढाउलं सो उ ॥४०८|| सुत्ते य इमं भणियं, अपच्छित्ते य देइ पच्छित्तं । पच्छित्ते अइमत्तं, आसायण तस्स महई उ ॥४०९ ।। आसायण मिच्छत्तं, आसायण-वज्जणा उ सम्म । आसायणा-निमित्तं, कुबइ जीहं च संसारं ॥ ४१० ॥ gણ હોય લઠ્ઠા, ગીર-નયંતરસંડાના ! वट्ठावय गच्छस्स य, जो अ गणं देयगीयस्स ॥४११॥
"Aho Shrutgyanam