________________
{ ૫૯૨ ]
પ્રા. ઉપદેશમાલાના ગુજરાતવાદ
सुब्बं ति भाणिऊणं, चिरई खलु जस्स सब्विया नत्थि । સૌ સન્ત્રવિરફ-વાર્ફ, ચુ તેમ ૨ મુખ્વ | ૧૦ૐ || जो जहवार्य न कुणइ, मिच्छद्दिट्ठी तओ हु को अन्नो ? | वड्ढे अ मिच्छतं परस्स संकं जणेमाणो ॥ ५०४ ॥ आणाए च्चिय चरणं, तब्भंगे जाण किं न भग्गं ति ? | બાળ ષ અવતો, માસા સારૂ તેમ / ૧૦૧ संसारी अ अणतो, भट्ट-चरितस्स लिंगजीविस्स । સમય-તુનો, પાગારોમશ્ચિત્રો નેળ ૧૦૬ ॥ न करेमि त्ति भणित्ता, तं चैव निसेवर पुणो पावं । પંચવરવમુસાડું, માયા–નિયરી-સંગો ય || ૧૦૭| लोए वि जो सगो, अलिअं सहसा न भासए किंचि । अह दिक्खिओ वि अलियं, भास तो कि'च दिखाए ? ||५०८ || महवय - अणुव्वयाई, छंडेउ जो तवं चरह अन्नं । તો બાળી મૂઢો, નાવાયુ(છુ)ડ્ડો મુળયો ।।૧૦૧ ॥ सुबहुं पासत्थजणं, नाऊणं जो न होइ मज्झत्थो । न य साहेइ सकज्जे, कागं च करेह अप्पाणं ॥ ५१० ॥
હૈ મહાનુભાવ ને તુ મૂલગુણુ અને ઉત્તરગુણના ભારને વર્તન કરવા સમથ ન હોય, તેા જન્મભૂમિ, વિહારભૂમિ, અને દીક્ષાભૂમિ એવા ત્રણ સ્થાનના ત્યાગ કરીને સંપૂણૢ શ્રાવકપણાના ક્રમનું પાલન કર, તે વધારે સુંદર છે. તે જ વાતને સમય ન કરતાં કહે છે કે-- હૈ જથ્થામા! તું મહાવ્રત પાલન ન કરી શકે, તા ભગવતનાં બિખાની પૂજા કરનારા થા, ઉત્તમ સાધુઓને વસ્ત્રાદિકનું દાન આપી તેમની પૂજા કરનારા થા, અણુવ્રતાદિક માચારા પાલન કરવામાં દૃઢ મન, આવી રીતે સુશ્રાવકપણ પાલન કરીશ, તે તે વધારે હિતકારક છે, પરંતુ સાધુવેષમાં રહીને આચારભ્રષ્ટ થવું ચોગ્ય નથી. કારણ કે, તેથી શાસનની હલતા થાય છે. વળી ‘સવ્વ સાયનું નોમં પુજવામિ ’ગેમ - સવ” સાવદ્યાગનાં પચ્ચક્ખાણ કરું છું' એવું સવ વિરતિનું પ્રત્યાખ્યાન સ્વીકારીને પછી તે વિતિના નિયમનું પાલન નથી કરતા, તે તારી સવિત જ નથી. એટલે "વિરતિવાદીપણું ભ્રષ્ટ થાય છે. દેશ અને સવિત એમાંથી અર્થાત્ સાધુપણાથી અને શ્રાવકપણાથી ખ'નેથી ચુકી જાય છે. પ્રતિજ્ઞાપ્રમાણે. ન કરતા હાવાથી. માત્ર અને વિતિને અભાવ છે—એમ નહિ, પરંતુ તે મિથ્યા ષ્ટિપણ પામે છે તે જણાવે છે— જે મનુષ્ય જે પ્રમાણે બેાલતે હાય અને તે પ્રમાણે.
"Aho Shrutgyanam"