________________
-ભરત–માહુબલીની કથા
[ ૭૧ ]
એટલે કરવત સરખી ધારવાળુ, વિજળીના સમૂહથી ઘડેલું ડાય તેવું ભયંકર ચર્ચા ભરતના હાથ પર ચડી ગયું, 'જગત ઉપર આક્રમણ કરવા માટે નાની માટી શિખાવાળા ઉલ્કાગ્નિના મોટા મોટા તણુખા ઉડાડતું ચક્ર તે બાહુબલિના ભાલસ્થળમાં, એવું મારુ કે, વૈરીના હૃદયમાં ધ્રાસકે પડે,’ એમ ચિંતવીને ભરત ચક્રવર્તીએ એકક્રમ ચક્ર છેડયુ'. (૯૧)
તડતા શબ્દ કરતું, અગ્નિકણુ એકઠા કરતું, અંધકાર દૂર કરતું, હાહાકારના સુખર શબ્દો અને ધિક્કારના શબ્દો લેતું તે ચક્રનું તુંબ માહુતિના વક્ષ:સ્થલ પર પડયું, પરંતુ ચક્રની ધાર તેને ન લાગી. કારણું કે, પેાતાના ગાત્ર-શમાં ચક એક વખત પશુ તે સમથ બની શકતું નથી. (૯૨)
તે જ ક્ષણે તશિલાના નાથ બાહુબલિ પૃથ્વી પર પટકાયા, ત્યારે સમગ્ર લેાકેાનાં નેત્રાશ્રુ સાથે મૂંધકાર ઉછળ્યે. જ્યાં માહુબલિની મૂર્છા ઊતરી અને ચેતના પ્રગટી, ચક્ર હાથમાં લઈ મારનાર ઉપર પ્રહાર કોં. ચક્રી તરત ચ’તવવા લાગ્યા કે, હું ભરતના ચક્રવર્તી છું. હું શસ છુ, તે ગજેન્દ્ર છે, અવિનય-વૃક્ષ સરખા તેને હું મૂળના કદમાંથી ઉખેડી નાખું, (૯૩)
હવે બાહુબલિ ચિ ંતળવા લાગ્યું કે, મે અપકીતિ કરનાર દુષ્ટ વિચાર્યું. ભરત અને બાહુબલિ અને એક મગની એ ફાડ છે. પાતાના મધુને મારી તેની ઋદ્ધિ તેવી ન થાઓ. ખલ, ધન, જીવિત, યૌવનના કોઈ ગવ કરે, તે ઘરમાં જીવિતને સૉંશય કરનાર જંતુ (સર્પ) હોવા છતાં વાત કહેતા નથી. (૯૪)
સામાં એ એછા એવા મારા ૯૮ ભાઇએ જે મહાભાગ્યશાળીએએ આ સ'સારના વિષયે અને રાજ્યાને વિષે સરખા ફ્રેંખ્યા, આ લેાકમાં અને પરલેાકમાં આત્માને તપાવનારા, ભાગવતી વખતે મીઠાં લાગે, પરંતુ તેનાં ફળે ઉદયમાં આવે, ત્યારે કડવાં દુઃખા અનુભવવાં પડે, પિતાજીના ચરણની સેવાના પ્રસાદથી શ્રેષ્ઠ સયમ સામ્રાજ્યની સિદ્ધિ કરી. કેવલજ્ઞાન પ્રગટાવી પરલેાકરૂપ પરમપદની સાધના કરી. (૯૫)
આ ભરત ભરતક્ષેત્રમાં છ ખંડનું રાજ્ય કરે છે, તે પશુ મર્યાદાના ત્યાગ કરી લક્ષ્મીમાં અતિ લ`પટ અને લાભ મનવાળા થયેા છે. ભાઈપણાના સબંધને પશુ તિલાંજલિ આપી છે. પિતાજી તરફથી મળેલ વારસાનુ ધન તૂટી જાય છે, જેમ અગ્નિ કઈ પણ છેડતા નથી, તેમ આ ભરત ભાઇએના રાજ્યાક્રિક ધનને છેડતા નથી. જેમ જેમ તે લેતા જાય છે, તેમ લેાભની ભૂખ વધતી જાય છે. માટે હું તાશિલાને અને મનમાં રહેલા રાષને ત્યાગ કરુ' છું. એ પ્રમાણે તે પિતાજીના ચરણમાં જવા તૈયાર થયા, ચિત્તમાં સક્ષેાલ થયા. (૯૬)
ત્યારપછી ચક્ર છેડી દીધું, જે કઈ આભરણ, આયુષ્ય, પુષ્પા તે સર્વના ત્યાગ
"Aho Shrutgyanam"