________________
ક’દકુમારની કથા
તે બાળસાધુ પણ શુભ ભાવનાથી અતકૃત્ કેવલી થયા. આ આચાયના દેખતાં જ તેને પીસી નાખ્યું; એટલે મચાયે શુભ કરીને નિયાણું કર્યું... કે, ‘ જે આ ભવમાં કરેલા તપ-સંયમનુ` કાં હાય તે। ભાવી ભવમાં હું મા રાજાને વધ કરનારા થાઉં.' (૫૦)
[ ૨૧૩ ]
પ્રમાણે કઇક ધ્યાનને ત્યાગ પશુ મને ફળ
બળદના પગથી 'દાતા અતિમધુર અને સારભૂત કલમ જાતિના ડાંગરમાં પણ નિઃશકતા હોતી નથી, અતિશય શીતલ એવા ચંદનકાષ્ઠાને ોરથી ઘસવામાં આવે, તા અગ્નિ ઉત્પન્ન થતા નથી ? અથવા અતિભયકર અગ્નિ પ્રગટતા નથી ? કક આચાય ને પણ તરત જ પીલી નાખ્યા, એટલે તે અગ્નિકુમારમાં દેવ થયા. અવધિજ્ઞાનથી નિયાણુ જાણ્યું.
મા બાજુ રાજાએ આપેલ કબલરનનું બનાવેલ સુદર નિષદ્યા-મેઘારિયાયુક્ત લાહીના સમૂહથી ખરડાએલ સદક આચાય. રોહણુ લેાહીવાળા હાથની શકાથી ગીધે ઉપાડેલ, કાંઈ પ્રકારે આકાશમાં ગીધના મુખમાંથી તે સમયે હશૈલીમાં મુખ સ્થાપન કરીને અંતઃપુરમાં શેકસમુદ્રમાં ડૂબેલી કદકની પુરંદરશ્યા બેનના આગળના ભાગમાં નીચે પડી ગયું. તે દેખીને અને તેને આ મારા ભાઇનું રોહણ્યુ છે એમ ઓળખીને તેના હૃદયમાં એકદમ પ્રારકા પડયા. તપાસ કરતાં પૂછતાં પાપી પાલકનુ દુત્રિ જાણ્યું. પાકાર કરતી તે દડકી રાજા પાસે પહેાંચી. અરેરે ! નિર્ભાગી નિય આ તે તેની પાસે કેવું અધમ કા` કરાવ્યું ?' આ સમયે કઈંકના જીવ દેવ અહિ શ્રાવસ્તિમાં આવ્યા અને આખી નગરીમાં સંવતક વાયુ વિપુર્વીને ઘાસ, લાકડાં અને ઇન્ચાંના ભારા એકઠા કર્યો.
પેાતાની બહેન સુરક્રયાને શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે ઉપાડીને લઇ ગયા, ભગવતના હસ્તકમળથી તેણે પ્રત્રજ્યા અંગીકાર કરી. તે દેવતાએ એકદમ સમગ્ર શ્રાવસ્તિ નગરીને બાળી નાખી અને તે જ ગ્નિથી મુનિગ્માનાં હાડિપંજરા મળી નાખ્યાં. તેણે તે નગરી ભાળ્યા પછી બાર યોજન પ્રમાણ ભૂમિ અરણ્ય થઈ ગઈ, જે આજે પશુ ‘દંડકારણ્ય' તરીકે જાણીતું છે. કહેવુ છે કે “ દેવ કે દેવસ્થાને કે તે વનાને ખરાબ રાજાના પાપાચારથી જ્યારે વિનાશ થાય અગર મુનિએના નાશ થાય કે માર પડે તે તરત જ તે નગર, દેશ અને રાજાના ભંગ થાય.” તેમ જ “ તિકેંગ્ર પુણ્ય કે પાપનું ફળ ત્રણ વર્ષ, ત્રણ માસ, ત્રણ પક્ષ, કે ત્રણ દિવસે પ્રાપ્ત થાય છે. (૬૪)” (૪૨).
અધમ આચારવાળા બ્રાહ્મણુ જાતિના તેવા ઉપગે! સાધુએએ સહન કર્યો, તે આશ્ચય નથી ? તે કે આશ્ચય નથી. તે વાત જણાવે છે—
fળવથા—મુરસજ્જા, વાય—સંસાર-ધોરવૈયાહા । વાજાળ વનંતિ કરૂં, ન ત્તિ િચ છે ! રૂ ૫
"Aho Shrutgyanam"