SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ અવદેવ મુનિ અને મૃગની થા [ ૩૩૭ ] અલભદ્રમુનિ નગરમાં આવેલા છે' એમ ઔવગ જાણે, એટલે પાતાનાં ઘરનાં કાર્યો અધુરાં પડતાં મૂકીને વજ્ર પશુ અ" પહેરેલું, બધું હાથમાં પકડીને, વળી કમર પર પહેરવાનું વસ્ત્ર હાથમાં પ્રગટ પકડીને, વળી કેટલીક ચૂક પહેયોં વગર ગમે તે બીજા વસ્ત્ર પહેરીને તેમની પાસે માગમાં જેવા નીકળી પડતી હતી. વળી શ્રીજી સ્તનપાન કરાવતી કાઈ એ માળકને છોડીને અને ભૂમિપર જેમ તેમ મૂકીને એકદમ તેને જોવા નીકળી પડતી હતી. વળી મીરુ કાઈ ખાળક સાથે પાણી ભરવા કૂવા પર ગઈ હાય, પણ બળભદ્રનું રૂપ જોવામાં આકુળ થએલી ઘડાના કઠને અદલે આળકના કંઠમાં દેરડીની ગાંઠ આપે છે. વળી કાઇક સ્ત્રી ભિક્ષા આપતી હોવા છતાં સુખકમલ જોવાની ઈચ્છાવાળી પાત્રને બદલે અપાત્રમાં કે વેરાઈ જાય છે, તે પણ નતી નથી. આવું પેાતાનું રૂપ જોવા માટે સીએના ચગ્ય વર્તાવ દેખીને બળદેવમુનિએ · પુર, નગર, ગામ વગેરેની અત્તર શિક્ષા માટે ન પ્રવેશ કરવા ’—તેવા નિયમ કર્યાં. આ અલદેવમહામુનિ અમૃતની જ મૂર્તિ હોય, તેમ એક મૃગલાના માત્ર પરિવારવાળા બનના મધ્યભાગમાં રહેલા, તપ તપતા હતા અને કાઉસગ્ગ પણ ત્યારે જ પારતા હતા કે, માગે કાઈ મુસાફર કે સાથ આવે તે. નાસિકાના અમભાગ પર નેત્રષ્ટિ સ્થામન કરીને પ્રચંડ ભુજા...ડ પ્રગટ લખાવીને ફેશાગે કાઉસગ્ગમાં રહી ધ્યાન કરતા હતા. સમગ્ર ઢાકાને તેમના પર વિશ્વાસ એસી ખર્ચા. કાઇક જાતિસ્મરવાળે એક મૃગલે તેમની પયુ પાસના કરતા હતા. ફરી ફરી તે મૃગ તેમના પગમાં પડતા હતા. અર્થાત્ સુનિને નમસ્કાર કરતા હતેા, તેમની ચારે બાજુ કે પાછળ પાછળ ઘૂમતા હતા, માતા-પિતા કે ભાઈ માફક તે મુનિને દેખીને માનદ પામતા હતેા. મુનિનુ' સુખ-ક્રમલ જોવા માટે ચપળ નેત્રવાળા ઉભેા રહે કે બેસી જાય, વળી હુ'મેશા આગળ ચાલતા ચાલતા પૂર્ચ્છને ઉંચુ કરી ચાલતા હતા. તે માગેથી કોઈ પથિક કે સાથે પસાર થાય, તે મુનિને જણાવે અને ઈંગિત ચિહ્નોથી મુસાફ઼ે પણ અહિં મુનિ છે’ તેમ જણાવે. અને સાથને " હવે એક વખત એક સુથાર-ચ ઘડનાર પાતાના પરિવાર સાથે તે વનમાં માન્યા અને ત્યાં પડાવ નાખી લાકડાં કાપી તેનાથી ગાડાં ભરશ્તા હતા, ચકાર પાસે હરા આવીને આદરથી અનેક ઇંગિત આકાર કરીને વારંવાર મુનિને મતાવે, વળી મુનિ પાસે જાય, વળી ત્યાંથી પાછા આવે. હવે સુધારે પૂછ્યું કે, ‘આ જંગલનું હરણિયું સાથ વગરનું એકલું કેમ છે ?? કેમ આવ જાવ કરે છે ? માના ઇગિત આકારના પરમાય શું હશે ? બારીકીથી સેવકાએ તપાસ કરી કહ્યું કે, ' મુનિ પાસે ાય છે, આવે છે અને મુનિને શિક્ષા અપાવવાની ઇચ્છા શખે છે.' ૪૩ " થકાર જાતે જ ત્યાં જઈને મુનિને વંદન કરીને કહ્યુ` કે, હે ભગવત! આપ "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy