________________
{ ૫૯૦ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાતવાદ
केहि वि सव्वं खइयं, पइन्नमनेहि सव्वमङ्कं च । પુત્ત ન ૨ ડું, ત્તિ દુષ્કૃતિ સંતથા ॥ ૪૬ || राया जिणवरचंदो, निब्बीयं धम्म-विरहिओ कालो । खिचाई कम्मभूमी, कासववग्गो य चत्तारि ॥ ४९७ ॥ अस्संजएहि सव्वं, खइअं अद्धं च देसविरहि । સાદિ ધર્મવીત્રં, ઉત્તે નીબંધ નિત્તિ ! ૪૧૮ ।! जे ते सव्यं लहिउँ, पच्छा खुवंति दुब्बल-धिईया | --સંગમ-પતિતા, ૢ તે ઓર્તા-સીજમા ૫૪૧૨/ બાળ સન્ત્રાિળ, મનડ્તુવિદ્ પદં આવતો / બાળ જ ગવંતો, મમરૂ જ્ઞા-મદ્રુમામિ ||૧૦૦!!
--
=
જાતિ, (જન્મ), જા, માર્દિક દુઃખોથી સર્વથા મુક્ત થએલા એવા જિનવરાએ લેકમાં ઉત્તમ સાધુમાગ અને ઉત્તમશ્રાવકના માર્ગ-એમ માક્ષના બે મા કહેલા છે. અપ શબ્દથી ત્રીજે સ‘વિગ્નપાક્ષિક માત્ર પશુ છે, જે તે એની અંદર રહેલે સમજી લેવેા. સાચામાગને પુષ્ટ કરનાર હોવાથી તે બેની મધ્યમાં નાખવામાં વિધા નથી. આ તેને ભાવાચન અને દ્રવ્યાન શબ્દથી સમાધાય છે, તે કહે છે ભાવાન એટલે કમવિહાર, અપ્રમત્ત ચારિત્રની આરાધના અને દ્રવ્યાન એટલે જિનપૂજારૂપ દ્રુજ્યતંત્રની આરાધના કરવી. આ બેમાં ભાવસ્તવરૂપ સુંદર ચારિત્રની ઉત્તમતા કહેતી છે, તે ન કરી શકે, તા શ્રાવકપણાની દ્રષ્યપૂજા કરવી, તે પણ પુણ્યાનુબંધી પુણ્ય બંધાવનાર અને પાપથી ભાવાચનનુ કાણુ છે. ભગવાનની આજ્ઞા રૂપ છએ ડાયના સમગ્ર જીવને ત્રિવિધ વિવિધ અક્ષયદાન આપવા રૂપ પ્રવિતિ ચારિત્ર, તે ભાવાચ'ન કહેલુ' છે. દ્રષાચન તે ભાવાચનની અપેક્ષાએ અપ્રધાન પૂજન કરેલું છે. આ વણવી ગયા, તે દ્રવ્ય પૂજા અને ભાવા અને માગે જીવનને માન્ય છે, પરંતુ જે ચારિત્રમાં પ્રમાદ કરનારા અને પ્રખત માહનિદ્રામાં સ્તને બનેલા અને લિંગથી રહિત છે. નથી દ્રષ્યપૂજામાં કે નથી ભાવપૂજામાં, માટે પુનઃ શબ્દ જણાવીને તે બેથી ભિન્ન એવા દ્રવ્ય-ભાવ પૂજા રહિત, ચરણ-મણુરૂપ ચારિત્ર અને સમ્યકત્વની કરણીરૂપ શ્રાવકયેાગ્ય જિનપૂજા-રહિત હાય માત્ર શરીરના સુખકાય માં લપટ મને, ગૌરવવાળા હોય, તેને ભવાંતરમાં દિલાસ-જિનયમ -- પ્રાપ્તિ કે સદ્ગતિ-પ્રાપ્તિ થતી નથી.
શંકા કરી કે, દ્રષ્યપૂજા અને ભાવપૂજામાં ચડિયાતી અને વધારે હાલ આપનાર પૂજા કઈ? ત્યારે કહે છે કે—સુવણુ' અને ચંદ્રકાન્ત વગેરે ઉત્તમ રત્નજડિત પગથિયાવાળુ, હજાર સ્તંભયુક્ત અને અતિક'ચુ, સાનાના તલયુક્ત અથવા સમગ્ર મિં
"Aho Shrutgyanam"