________________
પરિગ્રહની મમતા મહાદુઃખ, સંતોષ મહાસુખ
( ૪૮૫ ] અપવગરની અભિલાષા રાખે છે, તે ખરેખર લોહના નાવમાં બેસીને સમુદ્ર તરવાની અભિલાષા રાખવા બરાબર છે. તૃષ્ણારૂપી ખાણું અતિશય ઉંડી છે અને ગમે તેટ પ્રયત્ન કરીએ તે પણ પૂરાય તેવી નથી, અંદર ચાહે તેટલું નાખે, તો પણ તે તૃભણાનું ઉંડાણ વધતું જાય છે, પણ તૃચ્છા પૂર્ણ થતી નથી. આ બાવા પરિગ્રહો ધર્મના પ્રભાવથી થવાવાળા છે, પરંતુ અગ્નિ જેમ ઈનપણાને તેમ પરિગ્રહ મને વિનાશ કરનાર થાય છે. દેશ વગરના હોય કે દોષવાળા હોય, પરંતુ નિયન સુખેથી જીવન પસાર કરે છે, જ્યારે જગતમાં ધનિકના ડેષ ઉત્પન્ન કરીને તેમને હેરાન કરવામાં આવે છે, કોડે વચનેના સારભૂત એક વાકયથી હું તમને કહું છું કે, તૃષ્ણા-પિશાચણી જેમણે શાન્ત કરી છે, તેઓએ પરમપદ પ્રાપ્ત કરેલું છે. કોઈ– પણ પદાર્થની આકાંક્ષા-અભિલાષા કરવી, તે મહાદુઃખ છે અને સંતોષ રાખવે તે મહાસુખ છે. સુખ-દુઃખનું આ સંક્ષેપથી લક્ષણ જણાવેલું છે. જેનું મન સંતુષ્ટ થએલું છે, તેને સર્વ સંપત્તિમાં મળેલી છે, જેણે પગમાં પગરખાં પહેરેલાં હોય, તેણે આખી પૃથ્વી ચામડાંથી મહેલી જાણવી. તમારા ચિત્તને આશા-પિશાણિીને આધીન રખે કરતા અર્થાત્ ન કશે; પરંતુ પરિગ્રહ પરિમાણ નિયંત્રણ કરીને તેષ વહન કરજે, ધર્મમાં અગ્રેસર એવા યતિધર્મની આસ્થા એવી સુંદર કરજો કે જેથી આઠભવની અંદર મોક્ષ-પ્રાપ્તિ થાય, નરકસ્થાન પમાડનારી હિંસા ત્યજવી, જૂઠ વચન ન બોલવું, ચોરી કરવાની બંધ કરવી, અબ્રહ્મની વિરતિ કરવી, સર્વ સંગને ત્યાગ કરે, કદાચ પાપ-પંકથી લપેટાલાને જૈન ધર્મ ન રુચતો હોય, તો આટલો
એપથી ધર્મ કહે છે. શું પ્રમેહી રામવાળો ઘી ન ખાય તેટલા માત્રથી ઘી દુષ્ટ ગણાય ખરું? અર્થાત્ ઘી ખરાબ ન ગણાય. (૨૪) એ પ્રમાણે તાદિ ગુણોને ધારણ કરનારાઓએ જે કરવું જોઈએ, તે કહે છે –
યુ ટુના-fમી, રિયા ગુદાય-સાદુ-વહિવતી ! मुक्को पर-परिवाओ गहिओं जिण-देसिओघम्भो ॥२४५॥ સવ-નિયમ–સી-ક્રિયા, સુવાને વંતિદ્ન સુપુor | તેલ = કુલારું નિવા–વિના-મુવાડું ૨૪૬ सीइज्ज कयावि गुरू, तंपि सुसीसा सुनिउण-महुरेहि।
मग्गे ठवंति पुणरवि, जह सेलग-पंथगो नायं ॥२४७॥ હુજનની મૈત્રીનો ત્યાગ કરે, તીર્થકર ભગવંત અને ગણકર ભગવંતના વચનાનુસાર સુંદર પ્રતિજ્ઞાનો સ્વીકાર કરો, મૃષાવાદને ત્યાગ કરેલ હોવાથી તે કવરૂપ પારકી નિંદાથી મુક્ત થએલ હેલ, જિનકથિત ધર્મ ગ્રહણ કરેલો હોય. તેવા ગુણવાળાનું ફળ કહે છે– તપ, નિયમ અને શીતયુક્ત ઉત્તમ આવકે અહિં સુંદર
"Aho Shrutgyanam