________________
સનત્કુમાર ચક્રીની કથા
[ ૭૪ ]
રસની નીક અથવા તે નેત્રના દર્શનસુખની સરણી હતી. ઇન્દ્રાણીના આવાસની વળી ચરખા તેના બે ખાડુંમા હતા. સુદર તરુણીઓ માટે તેનુ વક્ષસ્થલ સારપટ્ટે સમાન હતું. કાઈ ઋષિ પણ તેના સગગ્ર અંગેનું વધુન કરવા સમથ ન થઈ શકે. જે કાઈ તેની પ્રાથના કરે, તા તે ગ્રન્થના વિસ્તાર થાય. સૂર્ય કે ચંદ્ર હોય તેનુ તેજ મહાન છે, પણ મેળવી શકાતુ નથી અથવા તે તેના સમાહાર-એક આશ્રય કરાય તા દુઃખે કરીને જાણી શકાય અને સૌમ્ય સ્વભાવ છે. નવા રૂપ-રેખાની તુલના કરીએ, તે તેની આગળ નલકુભ૨ પશુ શંકા બની જાય છે, કામદેવ કે ઇન્દ્ર પણ આ રૂપ પામવા સમથ નથી. કાઇક સમયે અશ્વ ખેલવાની ક્રીયા આન ંદપૂર્વક કરતા હતા, ત્યારે એક અશ્વ તે ક્રીડામાંથી આકાશતતમાં ઉડીને માનસ સરોવરના કિનારા પાસેની પૃથ્વીમાં લઇ ગયે. ત્યારે આ વિચારવા લાગ્યા કે, કાઇક કાપાયમાન થએલા યો કે રાક્ષસે મને અહિ આણ્યા છે. અન્ય ઉપરથી નીચે ઉતરી અતિ થાક તૃષાવાળા સધ્યા સમયે શૂન્ય અદ્દશ્યમાં ચારે બાજુ જળાશય મેળવવાની આશાએ પબ્રિમણ્ કરવા લાગ્યા.
માટા કલ્લેાલ યુક્ત અિિનમ અનેક જળજન્તુના સમૂહથી ભિત એવું માનસ સરાવર પૂર્વદિશામાં જોવામાં આવ્યું. ચપળ કāાલરૂપ માહુદડ જેમાં એક પછી એક સતત ઉછળી રહેલા છે, અથવા તે અતિથિ એવા કુમારના ભંગને આલિંગન કરવા રૂપ ગોરવ કરવા માટે જાણે કેમ કલ્લેલ ઉછળીને જેમાં પડતા હોય. પ્રચ ́ડ તરંગ રક્ત સુદૃનાલથી સંગત સારસ-સમુદાયથી ચાભિત એવું માનસ સરાવર જિન પ્રવચન સરખુ ચાલતું હતું. ઘણા આનંદ સહિત સ્નાન કરી શીતળ જળનુ પાન કરી શ્રેષ્ઠ વૃક્ષાવાળા કિનાશ ઉપર છાયડામાં વિશ્રામ કરવા એંઠા. જેટલામાં છાયડામાં ચંઠા એટલામાં તે પૂના વેરી અમ્રિત નામના યક્ષે તેની સાથે લડવાનું શરુ કર્યું. સર્પ ભરડા મારે તેમ પાશ નાખીને દૂર ફેંક, અતિશય મહાન શલ્ય ઉત્પન્ન કર્યુ”, મસ્તક ઉપર પતના ભાર મૂકયે। અને મુષ્ટિપ્રહારથી ચૂરવા લાગ્યા. એટલે કુમારે પણ પ્રહાર કરી તેને જર્જરિત પજરવાળે કર્યાં, માટી ચીસ પાડી નાસી ગયા, પરંતુ દેવતા હાવાથી તે મૃત્યુ ન પામ્યે. આ પ્રમાણે તેને જિતવાથી અતિશય શરીરઅય અને જાગતું પુણ્ય જણાવાથી ખેચર દેવતાએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. ત્યાર પછી તેને પ્રણામ કરીને વિમાનમાં બેસારીને ભાનુવેગ રાજાની પ્રિયસગમા નામની નગરીમાં લઈ ગયા. ત્યારપછી નિરુદાવતી ખેલનારે કહ્યું કે—
“નિમલ કુલ, કલ્યાણકારી માકૃતિ, શ્રુતાનુસારી મતિ, સમર્થ ભુજાખલ, સમૃદ્ધિ વાળી લક્ષ્મી, અખંડિત સ્વામીપણુ, ચૌભાગ્યશાલી સ્વભાવ, આ દરેક ભાવે અણુ– કારનાં કારણે છે. પુરુષ જેનાથી ઉન્માદ પામે છે, તે જ ભાવે તારા માટે કેશરૂપ છે, ”
"Aho Shrutgyanam"