________________
પાસ્રત્યાદિક સાધુએનુ' સ્વરૂપ
[ ૫૩૫ ]
કરનારા, માત્ર સાધુવેષની વિડંબના કરનારા છે. ચાડા પણ પરમા` સાધનારા હોતા નથી. (૩૪૯) તેવા પ્રકારના એના રાષા કહે છે.—
શિથિલ ાચારપણાથી આ લેકમાં પરાભવ થાય છે, આવતા ભવમાં જૈનધમ ની પ્રાપ્તિરૂપ મેાધિની દુલભતા થાય છે, કારણ કે, ભગવંતની આજ્ઞાની વિરાધના થાય છે. માધિફળની પ્રાપ્તિ તા માક્ષાભિલાષી વિગ્ન સાધુથી થાય છે, તેમનાં અનુષ્ઠાન રૂખીને ઢાકા શાસનની પ્રશંસા કરે છે. તેથી આ સર્વોત્રસન્ન આશ્રીતે જણાવ્યું, જ્યારે કૈશાનસન્ન સાધુ તે પાતાને ક્રમ પરતંત્ર થએલા માનતા અને પાતાના અવગુણુ પ્રાશિત કરતા વાબ્ધિ અને વ્યાખ્યાનાદિ કાર્યોથી વિસ્તારથી પ્રવચન-શાસ્ત્રનની પ્રભાવના કરનાર-કરાવનાર થાય છે અને તે પ્રશસવા લાયક છે. સાધુએના ગુણા પ્રકાશિત કરનાર એવા તે વિસ્તારવાળી શાસ્ત્રમાં કહેતી શાસ્ત્રનેાન્નતિ કરે છે, પેાતાના રાષની નિન્દા કરનાર, ગહીં કરનાર શાસનના વિરાધીને ઉપદંત કરનાર કરવીલતા સાધુ માફક ગુણવાળા અવસન્ન સાધુ સારા મળેલા છે. (૩૫૦) તેથી ઉલટા કહે છે.ચારિત્રાદિક ગુણથી હીન એવા ભ્રષ્ટાચારી જીભુના સમુદ્ર ચરખા સાધુની સાથે તુલના કરે છે, અમે પણ સાધુ છીએ' એમ માને છે, સારા તપસ્વીએાની અવગણુનાહીલના કરે છે, તે માયાવી સમ્યકત્વ અસાર છે, અર્થાત્ તે મિથ્યાદષ્ટિ સમજવા. (૧૧૧) અવસન્ન અને ગૃહસ્થનુ વૈયાવચ્ચ સાધુએ જે રીતે કરવાનું છે, તે કહે છે.સ્રોતઅલ્સ નિશ્ચિત વૃ, સિળવવયળ–તિઘ્ન–માવિય—મફસા कीरह जं अणवज्जं, दृढसम्मत्तस्सऽवत्थासु || ३५२ ॥
喜
વાસથોસત્ર-ઝુમીનીય—સંસત્ત——ગળમદાō? । નાળ તું મુવિક્રિયા, સબયત્તળ વનંતિ | પર્ ॥
જિનેશ્વરે કહેલ પ્રવચન—સિદ્ધાંત વડે ભાવિત મતિવાળા એટલે કે જિનમના દેઢ-તીવાગવાળે, સમ્યકત્વની નિશ્ચલ મતિવાળા અવસન્ન-શિથિલ સાધુ હોય અથવા તેવા દેઢસમ્યક્ત્વવાળા ગૃહસ્થ શ્રાવક હોય, તેા તેવા ક્ષેત્ર, કાળ આદિક અવસ્થામાં જે વૈયાવચ્ચ કરાય, તે નિષ્પાપ અદ્ભૂષિત સમજવી. હમેશાં નહિ', (૩૫૨) તે જ કહે છે.—જ્ઞાન, દર્શન, ચારિત્રની પાસે રહેનાર છતાં તેને ન સેવનાર પાત્યા, તેથી કે સવથી આા પાત્થા જ્ઞાનાદિકને વિાધે છે. આવશ્યક વગેરે સાધુની વિહિત કરેલી ક્રિયામાં જે પ્રમાદ કર, તે ક્રિયાઓ ન કરે, અથવા વિહિતથી ઋષિક કરે, ગુરુવચનને ઉ ખત બળદ માફક ઉલાળી નાખે, તે એસન્ન-(અવસન્ન) કહેવાય છે, બલાઇ શબ્દની વ્યાખ્યામાં, બળવાન ગેાધા-બળદ ધુંસરુ. ભાંગી નાખે અથવા સામાન શરત ગાડુ' ઉલાળી મૂકે, તેમ ગુરુવચન ન માનતા મા એસન્ન બળાત્કારથી પેાતાની ઈચ્છાનુસાર વર્તન કરી સયમ-કુશ ભાંગી નાખે છે. કુત્સિતશીલ જેનુ' હાય તેકુશીલ"જે મંત્ર, ત ંત્ર, કૌતુક, દેશ, ધાગા નિમિત્ત, જ્યોતિષ, વૈદ, ભૂતિમ આદિવડે હંમેશાં
"Aho Shrutgyanam"