________________
[ ૪૫૨ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાતવાદ
લેજે.' તત્તિ કરી એ વાત અંગીકાર કરી. રાજ્ય ચાલાક હોવાથી તેણે ડાળી પકડી, દીધી, રાણીએ ડાળી ન પકડી, તેથી હાથી તેને જગલમાં લઈ ગયા. આનદરહિત ચાવા રાજ ડાળીથી ઉતરી ચંપાનગરીએ ગયા. પદ્માવતીએ પણ મનુષ્ય વગરની ટવીમાં પ્રવેશ કી. હાથી તયા થયા. એક અતિવિશાળ માટેા કહે દેખ્યા. તેમાં ક્રીડા કરવા હાથી ઉતી. પદ્માવતી પશુ ધીમે ધીમે હાથી ઉપરથી નીચે ઉતરી. દિશાએ માત્ર જાણતી નથી. ગામવાળુ અનશન પચ્ચક્ખીને એક દિશામાં ચાલવા લાગી. જેટલામાં દૂર માઁ, તેટલામાં એક તાપસને દેખ્યા.
<
6
'
મનમાં લગાર આનંદ થયો, તેની પાસે ગઈ, તે પણ તેને કુલપતિ પાસે લઈ ગયા. તેણે કુલપતિને નમસ્કાર કર્યાં, પૂછ્યું' કે, હું માતાજી! અહિયાંથી આવ્યાં ત્યારે પેાતાની સર્વ હકીકત કહી કે, હું ચેટકરાજાની પુત્રી, યાવત્ હાથીથી હ અહિ સુધી લવાઈ છું. પેલેા તાપસ ચેટકના નજીકના સબધી હતા. તેને આશ્વાસન આપ્યું કે, અહિ તારે ભય ન રાખવે, ’ ત્યારપછી વનનાં ફળો ખાવા આપ્યાં. રુદન કશ્તી તેને કેટલાક દિવસ સુધી સાચવી રાખી. કાઇક દિવસે અટવીનુ ઉલ્લુ'શૂન કરાવી રાણીને કહ્યું કે, ‘અમે અહિથી માગળ ચાલી શકતા નથી. અહિંથી હળથી ખેડેલી પૃથ્વી છે, અમારે તે ચાંપવી ૪૯૫તી નથી. માટે તમારી મેળે અહિથી આગળ જામે. આ દતપુર દેશ છે અને ત્યાં દતવક્ર નામના રાજા છે.' એમ કહીને તાપ પાછે! વળી ગયા. શણી પણ તે નગરમાં પહોંચીને હવે મારે માટે ખીચે ઢાઈ રસ્તા નથી—એમ ધારી શીલવતી નામની માઁ પાસે જઇ દીક્ષા લીધી, પેાતાને અત્યારે દીક્ષાનુ અર્થીપણુ' હાવાથી ગભ'ની વાત પ્રગટ ન કરી, પાછળથી પુષ્ટ ગણ – વાળી થઈ, જાણ્યુ, પૂછ્યું કે ‘ ગમ' કેવી રીતે થયા.' મુખ્ય સાવીએ સર્વ હકીકત જાણી, પ્રસૂતિ થયા પછી બાળકને પેાતાના નામવાળી મુદ્રાસહિત રત્નક ખલમાં વીટાળીને શ્મશાનમાં બાળકના ત્યાગ કર્યાં. તેને દેખતી દૂર બેઠી હતી. જ્યારે મશાન-પાલક ચંડાળે તેને અણુ કર્યો અને પેાતાની પત્નીને પુત્ર ઋપણ કર્યો. તે સાધ્વી પુત્રને જન્મ આપીને પછી ઉપાશ્રયે ગઈ, સીએએ પૂછ્યું કે, · ગર્ભ કર્યો છે ! ' પ્રત્યુત્તર મળ્યેા કે, ‘ મરેલા જન્મ્યા હતા, જેથી મે તેને શ્મશાનમાં જ ત્યાગ કર્યાં, તે આર્યોએ પેલી ચાંડાલી સાથે મૈત્રી બાંધી.
અવાર-નવાર બાળક ચેગ્ય મેદાદિ ખાવા ચાગ્ય વસ્તુઓ સ્નેહથી તેને આપે છે, બાળક પણ મોટા થવા લાગ્યા. પછી બાળકા સાથે ક્રીડા કરતા કરતા તેમને કહે છે કે, ‘હુ' તમારા શા છું, તમારે મને કર આપવા પડશે. તે સુક્કી ખણુના રામથી ઘેરાયે, તમારે માટે આ કર કે, વાશતી એક એક માવી મને શરીરે ખવું. ત્યારે પેલા બાળકોએ ‘કરક'ડુ' એવું નામ પાડયું. તે બાળક પેઢી સારી ઉપર અનુરાગવાળા થયા કે, જે લાડુ આપે છે. જે બાળકને માટે શિક્ષા મળેલી હાય, માટા થયા, એટલે મશાનનુ રક્ષણ કરતા હતા. ત્યાં આગળ કોઇક સમયે કાણુસર
"Aho Shrutgyanam"