SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦ ] પ્રા. ઉપદેશમાલાના ગૂજરાતુવાદ આત્માની શુદ્ધિ કરે છે તે કારણે સુખ મેળવે છે અને આવતાં પાપકમ રોકતા નથી, પાપકમ થી આત્માને લિન બનાવે છે, તેા તેનાથી જીવ દુઃખ પ્રાપ્ત કરે છે. પ્રાણીના વધ કરવા, જૂઠ ખેાલવું, નગર આપેલુ ગ્રહણ કરવુ, મૈથુન સેવન કરવું, પશ્મિતની મર્યાદા ન બાંધવી. આ ક્રમ આવવાનાં કારણે-પાંચ આસવ દ્વારામજબૂત રીતે બંધ કરવાં. પાપકમાં આવવાનાં પાંચ દ્વારા અંધ ન કર્યાં... હાય તે તે પાપજળના પ્રવાહથી .આત્મા પૂરાઇ જાય છે. તે દ્વારા અધ કર્યો હોય તે નવાં પાપક્રમ આવતાં શકાય છે અને ભૂતકાળમાં એકઠાં કરેલાં ક્રમના ક્ષય થાય છે. હું વત્સ પહેલાં તારા આસ્રવ રાકવાના સ્વભાવ લગભગ તુતે, પરંતુ અત્યારે કલિએ ઠગવાથી દુર્જનમિત્રાના સમાગમથી તું કંઈક ચપળ સ્વભાવવાળા થયા છે. વળી આ દુઃષમ કાળ કલિકાલ કહેવાય છે. કાઇક બ્યતરદેવની આ રમતક્રીડા પણ કાઈ વખત કહેવાય છે. જો તેના ભયથી, હિતેાદેશ બુદ્ધિથી અજ્ઞાનતાથી તે પ્રમાણે પાપ કરવામાં આવે તે ઝેર ખાનારન્તુ જેમ મૃત્યુ થાય છે, તેમ તેને પાપ અથાય છે. શુ કલિ કાળમાં અસત્ય ખેલવું ઢંગવું ઇત્યાદિક નરકમાં નથી લઈ જતા? શું રાત્રે વિષમ ઝેર ખાધુ હાય, તે મૃત્યુ પમાડનાર થતું નથી ? આ પ્રમાણે મુનિના ઉપદેશ સાંભળીને બીડેલા નેત્રવાળા ઉન્નતમુખવાળા થયે. ત્યારે મુનિએ કહ્યુ' દૈ, હે વત્સ ! તાશ પિતાજી મુનિનું વચન સાંભળ, *લિના પ્રપંચથી ઠગાએલા પેાતાના ગુણેાથી પ્રાપ્ત કરેલ ધર્મ દાગ્રગણી નામ વાળા વિજયસેન મુનિએ જ્ઞાનના બળથી જાણ્યું, એટલે તને પ્રતિધ કરવા માટે, તને સતિગામી બનાવવા માટે આ ઉપદેશમાળા પહેલેથી જ તૈયાર કરી છે. તેની કંઇક વાનગી જણાવે છે. (૪૭૬) ાજા જે કઇ પણ આજ્ઞા કરે છે, ત્યારે પ્રજા પણ તે રાજાની આજ્ઞા મસ્તકે ચડાવી પાલન કરે છે. એ જ પ્રમાણે ગુરુમહારાજના મુખમાંથી નીકળેલું વચન મે હાથની અંજિલ કરવા પૂર્વક શ્રવણુ કરવું જોઈએ. સાધુઓ આવતા હોય, તે તેમની સન્મુખ જવું, વંદન કરવું, નમસ્કાર કરવા, સુખશાતા પૂથ્વી, આ વગેરે કરવાથી પૂર્વનાં લાંખા કાળનાં એકઠાં કરેલાં ક્રમ ક્ષણવારમાં વિખરાઈ જાય છે. લાખા ભવામાં ફુલ'ભ, જન્મ-જો-મરાદિકના દુઃખસમુદ્રથી પાર ઉતારનાર એવા જિનવચનમાં હે ગુરુના ભરડાર ! તું ક્ષણવાર પણ પ્રમાદ ન કરીશ. આ સમયે રણસિંહ રાજાની માતા વિજયા સાવી પણ ત્યાં આવી પહોંચ્યાં, તેણે પણ પુત્રને કહ્યું કે, “હે વત્સ ! આવા પ્રકારને ઉપદેશ આપનાર આ ઉપદેશમાળા ’ છે. માટે આને મૂળથી તું ભણુ અને એ ઉપદેશ દ્વારા ઉત્તમ સુખવાળા માક્ષને મેળવ. ધર્માંદાસણ મહિષ જેએ તારા પિતા અે, તેમની આજ્ઞાનું પાલન કર. એટલે જિનદાસગણિએ ધુસિંહને આ ઉપદેશમાળા ભણાવી. રસિદ્ધ રાજાએ ઉપકારબુદ્ધિથી ગ્રહણું કરી. C "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy