________________
{ ૫૧૬
પ્રા. ઉપદેશમાલાના ચૂરાવા તૈયાર કરવા, ૨ ઉદ્દેશ-પૂર્વ તૈયાર કરેલ ભાત, વાડુ વિગેરને મુનિને ઉદ્દેશીને કહી, ગાળ વિગેરેથી સ્વાદિષ્ટ કરવા, ૩ પૂતિક્રમ-શુદ્ધ અન્નને આધાકર્મીથી મિશ્રિત કરવું, ૪ મિશ્ર-પેાતા માટે અને સાધુ માટે પ્રથમથી જ કલ્પીને બનાવવું, પ સ્થાપિત સાધુ માટે ખીર વગેરે જુદાં કરી ભાજનમાં સ્થાપી શખવાં. ૬ પાહુડી-વિવાહ વિને વિલંબ છતાં સાધુને રહેતા જાણીને તે વખતમાં જ નિવાહ વગેરે કરવા, ૭ પ્રાદુનુંઅધકારમાં રહેલી વસ્તુને દીવા વિ॰થી શેાધી લાવી. ૮ ક્રીત-સાધુ માટે વેચાતુ સાવવું. હું પ્રામિત્ર્ય-ઉધાર લાવવુ, ૧૦ સાધુ માટે અદલાબદલી કરવી. ૧૧ અાહત-સાસુ` સાલવુ’, ૧૨ ઉભિન્ન સાધુ માટે ડબ્બે ફાડી, ઘડા વિના મુખ ઉપરથી માટી દૂર કરી ઘી વગેર કાઢવું. ૧૩ માલેાપહત-ઉપરની ભૂમિ, સીકુ કે ભેોંયરામાંથી લાવવું. ૧૪ માછેદ્ય-ક્રોઈ પાસેથી પડાવી વાવવુ', ૧૫ અનાસૃષ્ટિ-આખા સમૂહે નહી ૧૯ અપાયેલું, તેમાંના એક આપે. ૧૬ મધ્યપૂરક-સાધુનું આગમન સાંભળી પાતા માટે
ાતી સૈાઈમાં ઉમેરા કરવા.
સાધુથી થતા ઉત્પાદનાના ૧૬ દેશે। આ પ્રમાણે—— ૧ પાત્રૌપ’ઢ· ગૃહસ્થના બાળકને રૂષપાન કરાવવું, શણગારવુ, રમાડવું, ૨ કૃતિપ ́ઢ-કૃતની પેઠે સા લઈ જવા, ૩ નિમિત્તપિંડ–ત્રણે કાળના લાભાલાભ, જીવિત, મૃત્યુ વિ॰ કહેવું. ૪ આજીવ-પેાતાનાં કુળ, જાતિ, શિલ્પ વિનાં વખાણ કરવાં, ૫ થનીપક-ટ્વીનતા જણાવવી. ૬ ચિકિત્સાપડ-ઔષધ-દવા વિ॰ તાવમાં, ૭ ક્રોલિપેડ–શય પમાડવા, શાપ માપવા, ૮ માપિ'ડ-સાધુ પાસે એવી પ્રતિજ્ઞા કરે કે, ‘હું લબ્ધિવાળા છું, તેથી ચારા આહાર લાવી માપુ, એમ કહી ગૃહસ્થને હેરાન કરે. હું માયાપિડ-જુદી જુદા વેશ પહેર, ભાષા બદલે, ૧૦ લાભપ'ડ-માસક્તિથી ઘણુ` બટકી શિક્ષા મેળવે, ૧૧ પૂર્વપશ્ચાત્ સ્તવ-માતા, પિતા, અંધુ પ્રથમના અને સાસુ, સમા, સાળા વગેરે પાછળથી થયેલા સબધવાળાની પ્રશંસા પૂર્વક તેમની સાથે પોતાના પરિચય જણાવે. ૧૨ થી ૧૫ વિદ્યા, મંત્ર, ચૂપ ચાપડ-વિદ્યા, મંત્ર, નેત્રાંજન, ચૂણ, પાદāપતિ ચેત્રના ભિક્ષા મેળવવા ઉપયોગ કરવા, ૧૯ મૂળકમ-ગશસ્તાન, ધારવુ, પ્રસન, તથા રક્ષા, અધનાદિ કરવું. હવે સાધુ તથા ગૃહસ્થ બંનેના સામથી થતા એષણાના ૧૦ રાષ. ૧ શકિત--આાષાકર્માદ્રિ રાષની શકાવાળા, ૨ પ્રક્ષિત-મષ વિ॰ નિર્દોદનીય પદાર્થોના સબધવાળા, નિક્ષિપ્ત-સચિત્તની મધ્યમાં રહેલ, ૪ પિહિત-સચિત્તથી ઢાંકેલ, - સહત-દેવાના પાત્રમાં રહેલા પદાર્થને બીજા પાત્રમાં નાખીને તે ભાજનથી સાધુને આપવું. ૬ દાયક-બાળક, વૃદ્ધ, નપુ...અક, ધ્રૂજતેા, અંધ, મત્ત, હાથ-પગ વનો, એડીવાળા, પાદુકાવાળા, ખાંડનાર, દળનાર, ભુજનાર, ફાડનાર, માતરનાર, પિ’જનાર, વિગેર છકાયના વિશલક પાસેથી, તેમ જ ગર્ભાધાનથી ૮ માસ પછી ( નવમ માસથી ઉઠબેસ કર્યાં વગર આપે તે કંધા નહિ) તથા લાવણા બાળકને મૂકીને આાપતી શ્રી પાસેથી લેતાં, જિનકલ્પી તે ગાઁધાનથી જ તથા માળવાળી મી
"Aho Shrutgyanam"