________________
[ ૫૪૨ ]
પ્રા. ઉપદેશમાલામો ગૂજરાનવાદ જિનકલ્પી બાર પ્રકારનાં, સ્થવિરો ચૌદ પ્રકારનાં, આથીઓ પચીશ પ્રકારના ઉપકરે છે. કહેવાથી તે વધારે રાખે. (૩૭૪)
ઘાસ ચાર રસ્તા , ફિ–કરનાર-વા-મૂમીગી. अंतो बहिं च अहियासि अणहियासे न पडिलेहे ॥३७५॥ શીર્થ સંવ, ગાય પુરૂ વ ગુwો , જિ વિ ટે નિહ્ પારૂછ્યા શુ–પરિમો મુંજાસિગા-સંથાર-
૩રબા | किन्तिय तुमं ति भासई, अविणीओ गविओ लुद्धो॥३७७।। गुरुपच्चक्रवाण-गिलाण-सेह-यालाउलस्स गच्छसि । न करेइ नेव पुच्छइ, निद्धम्मो लिंगमुवजीवी ॥३७८॥ પદ્દામા-વહ-શાદર-સુથા–વંરિથ્રુ-વિશિવિલ
नायरइ नेव जाणइ अज्जाबट्टावणं चेव ॥ ३७९ ।। લઘુનીતિ પરઠવવાની બાર ભૂમિ, વડીનીતિ પરઠવવાની કાર ભૂમિ, કાલગ્રહ, લેવા ગ્ય ત્રણ ભૂમિ–એમ ઉપાશ્રયની અંદર અને બહાર મળીને સત્તાવીશ ચંડિલ ભૂમિઓ છે. તેમાં સમથે દૂર જવું ચોગ્ય છે અને તેવી શક્તિ વગરનાને નજીકની ભૂમિમાં પરઠવવા જવું યોગ્ય છે. તેવી ભૂમિને ન પડિલેહ-ઉપચાસપૂર્વક ન દેખી લે, તેને પાસત્ય જાણવા. તે ભૂમિ સર્વ દિશામાં જઘન્યથી પિતાના હાથ પ્રમાણ અને નીચે ચાર આંગળ અચિત હોવી જોઈએ. (૩૭૫) આગમાદિ શાસ્ત્રના જાણકાર મોક્ષાભિલાષી એવા પિતાના આચાર્યને વગર કારણે છોડીને ચાલ્યા જાય, અહિં ગીતાર્થ અને સંવિન બે પદ ગ્રહણ કરવાથી અગીતાર્થ અમવિનનો ત્યાગ કરે, તે દેવ, નથી, સારા, વારણ કરનાર ગુરુનો ત્યાગ કરી ચાલ્યા જાય. તે માટે કહેવું છે કે, જેમ સમુદ્રમાં સંભ-ખળભળાટને સહન ન કરી શકતા મસ્થા સુખની અભિલાષાથી સમુદ્રની બહાર કિનારે નીકળી પડે છે, પરંતુ બહાર નીકળતાં જ સ્થળમાં જળવનાર નાશ પામે છે. એ પ્રમાણે મછરૂપ સમુદ્રમાં સાણા, વારણારૂપ મજાથી પીડાએલા તેઓ ગ૭માંથી સુખ મેળવવાની ઈચ્છાથી બહાર નીકળતાં જ જ્ઞાન, દર્શન, ચારિત્ર રત્નથી વિનાશ પામે છે, કોઈક વિષયમાં ગુરુ ગચ્છને પ્રેરણા આપતા હોય, ત્યારે ગુરુની સામે જવાબ આપે, ગુરુને પૂછ્યા વગર કોઈને વસ્ત્ર આપે કે કોઈની પાસેથી પોતે ગ્રહણ કરે.
ગુરુને પરિભોગ કરવા યોગ્ય અથવા શા-પાટ, સંથારો કે તેમના સમય ઉપકરણે જે વાપરતા હોય તેમની વપરાતી શયનભૂમિ, કપડાં, કામલી વગેરે વંદન
"Aho Shrutgyanam