SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ કાળસીશ્થિત અપમૃત્યુ [ ૫૭૧ ] ત્યારપછી કાયસોષ્ઠિ કસાઈને પણ શાએ તે પ્રમાણે કહ્યુ કે, આજે વધ વાતું તું ત્યાગ કર, હું તને ધનવાન બનાવીશ.' ત્યારે તે કસાઈ શાને કહેવા લાગ્યા કે, ‘હે રાજનું! આ વધ કરવામાં કયા કોષ છે, તે મને કહો. મને દ્રવ્ય આપીને પણ જીવવાના ત્યાગ કરાવે છે. ઉલટું. મા હિ'સા કરવાથી ઘણા પ્રાણીમને સમુદાય ઘણાભાગે જીવે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યા વગેરે આના ઉપર જીવે છે, તે તેના ત્યાગ કેમ કરાવે છે ? અહિં વધારે કેટલું કહેવું? અસભ્ય વાથી તેઓએ શ્રેણિકનું વચન ન સ્વીકાર્યું”. એટલે શ્રેણિકે કાલૌરિકને મધારા કૂવામાં હતા, - એક દિવસની હિ.સા બળાકારે પશુ નિવારણ કરું.' બીજા દિવસે શા ૠઅવ'તને વંદન માટે માન્યા અને ભગવતને જાગ્યું કે એમાંથી એક નિયમનુ મે' પાલન કર્યું' છે. ભગવતે કહ્યું કે, તારી વાત સાચી નથી, ફૂવામાં માટીના પાડાની આકૃતિ કરીને તેટલી સખ્યા પ્રમાણ પાડાનાં રૂપા કરીને તેણે મારી નાખ્યા છે, તેને ખાખર જોઈ લા. તે પ્રમાણે કૂવામાં પાડાએેની આકૃતિ કરી ૫૦૦ પાડાને મારી નાખ્યા. હવે ક્રમે કરીને જ્યારે કાલૌકષ્ઠિનું મૃત્યુ નજીક આવ્યું અને જે બન્યુ, તે હવે કહીએ છીએ * દરરાજ પાંચસે પાંચસેાની માટી સખ્યામાં પાડાઓની હિંસા કરતાં તેણે લાં કાળથી જે કમ એકઠું' કર્યું", તે માઁના પ્રભાવથી તેના શરીરમાં એવા પ્રકારના મહારાગે ઉત્પન્ન થયા, તેવા પ્રકારના રાગે નરકમાં હશે એમ શકા કરું' છું'. તે ૪૯પાંત કરવા લાગ્યા કે, · હે માતા ! હું' મરી જઉં છુ.' એવા માકનથી તે સ્થાને મેઠેલાએનાં માનસ કપાવી નાખ્યાં. નથી તેને શય્યામાં સુખ. નથી ભૂમિ પર સુવામાં, પાણી ન પીવામાં કે પીવામાં, ભેાજન કરવામાં કે ન કરવામાં તેને કોઈ પ્રકાર કર્યાય પણ સુખ થતુ નથી, વીણા, વાંગળી, મૃગ વગેરે વાજિંત્રના શોથી કે બીજા વિષયેથી કામ પ્રકારે ક્ષવાર પણ સુખ થતુ નથી, પરંતુ અંદરથી દરરોજ સત્તાપ વધતા જાય છે. જાણે ઇંટ પકવવાના સળગતા નીંભાડા હોય, તેમાં પ્રવેશ કર્યો હોય. અથવા ચિતા ઉપર બેઠેલે! હાય અને પેાતે શેકાતા હોય, તેમ આત્માને ન સમજનારા તે માનવા લાગ્યા, પેાતાના પિતા અત્યંત રીબાય છે, એમ દેખીને મુજસે પોતાના પિતાની સ્રવ હકીકત પેાતાના મિત્ર અભયકુમારને કહી. શ્રાવકધમ માં ગ્રેઘર ક્રમના અમને સમજનાર અક્ષયકુમારે તેની આગળ આ પ્રમાણે કહ્યું કે, ' કે મિત્ર! તારા પિતાએ પાપક્રમ એટલા માટા પ્રમાણમાં ઉપાર્જન કરેલુ છે કે, ' જે સાત નારકીમાં પણ સમાઈ શકતુ નથી, તેથી હિ ભૂમિ ઉપર ઉભાય છે. આ જ જન્મમાં તે ક્રમના અનુભવ કરી રહેલ છે. માટે તુ ઇન્દ્રિયાના વિષચેનૢ વિપરીતપશુ હવે કર. એમ જાણીને સુલસ એકદમ ઘરમાંથી તીક્ષ્ણ કાંટાની શય્યા કરી લાવી, તેમાં તેને સુવડાવ્યા, તથા તરત જ અતિદુંગ ધવાળા પદાર્થોનું આખે શરીરે વિલેપન શખ્યું. વળી કડવા-તુરા સ્વાદવાળા પદાર્થી યાતે ખાળ્યા. "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy