________________
f ૪૬૪ ]
પ્રા. ઉપદેશઆદ્યાત્મા ગુજશનવાદ
યક્ષે કહ્યું કે, • હે મહાભાગ્યશાળી સાધુએ ! જેએ પાતાના સહુમ་કમ'માં શિથિલ ભાવવાળા થાય છે, તેથી આવી હલકી સૈનિ પામે, તેમાં કઈ નવાઈ કે આશ્ચર્ય નથી.
શ્રાવકામાં મમત્વભાવ શખનાર ઋદ્ધિ-રસ-શાતા-ગૌરવમાં ભારી થએલા, શીતલ વિહારીપણાથી અને જિજ્ઞા ઇન્દ્રિયને આધીન થએલા હોય, તેવાની મારી સરખી હલકી ગતિ થાય છે. હે મહાસત્ત્વવાળા સાધુએ ! તમે આ મારી ગતિ જાણીને એ તમારે સારી મતિ મેળવવી ઢાય, તેા દુર્લભ એવા સંયમ પ્રાપ્ત કરીને હવે પ્રમાદના ત્યાગ કરો, કામદેવ-ચાદ્વાનેજિતીને ચરણની ક્રિયામાં અનુરક્ત થઇ જ્ઞાનવતાની ચરણકણુની ભક્તિ કરો, માક્ષમાગ માં પૂણ પ્રયત્ન કરજે, અલ્પપરિગઢવાળા થશે, કામના જીવેશને અભયદાન આપનારા થો, એટલે તે શિષ્યેા કહેવા લાગ્યા કે, તમામે અમને બરાબર પ્રતિબોધ પમાડયા એમ કહીને શિષ્ય સંયમમાં સુંદર ઉધમ કરવા લાગ્યા. (૨૫)
'
निग्गंतॄण घराओं, न कओ धम्मो मए जिणक्खाओ | કૃષિ-સમાજ-નુત્તોળ ન ય ચઢ્યો [ શ્રી સત્ર-વિહારેળ, હા! ગદ્દ ફળમિ બાપુ” સન્ગે कि काहामि अहभो ? संपइ सोयामि अप्पाणं ॥ १९३॥ | હ્યાનીત્ર ! પાય!મમિધિનિ, ગાર્ફ–ગોળીયારૂં દુવા 1 भव-सयसहस्स– दुलहं पि जिणमयं एरिसं लधुं । १९४॥ વાવો તમાય-વસો, લીવો સંસાર-નમુનુન્નો | दुक्खे हि न निव्वण्णो सुक्खेहिं न चेव परितुट्ठों ॥। १९५ ।। परितप्पिएण तणुओ, साहारो जइ घणं न उज्जमइ । सेणिया तं तह, परितप्तो गओ नस्यं ॥ १९६ ॥
ઘરબારના ત્યાગ કરી, દીક્ષા અંગીકાર કરી, પરંતુ તેમાં જિનેશ્વરાએ કહેલા સયમ-ધર્મ બરાબર ન સેન્ગે, એટલુ' જ નહિ પરંતુ શિષ્યાદિ અને ભક્ત શ્રાવક વર્ગ-રૂપ સપત્તિ-ઋદ્ધિ ગૌરવ, મધુર રસવાળા આહાર-પાણીમાં લાલુપતા કરી. રસ ગૌરવ, તેમ જ કામળ શય્યા કે સુદર આસનથી થનારુ સુખ-જ્ઞાતા ગૌરવ, મા ત્રણ ગારવે કરવામાં આદરવાળે થવાથી મારા આત્મ ગૌરવથી ભારી થાય છે. ' એમ હું. ચેતી રૈ। નહિ. ઔરવાસક્ત બની હુ. સંયમના આચારો પાળવામાં પ્રમાદી બન્યા, ઢીલા શિથિલ આચારમાં માશ આયુષ્યના કાળ પસાર કર્યો, હવે મારું' સમગ્ર આયુષ્ય પૂર્ણ થશે, ત્યારે હું શું કરીશ? અત્યારે તે માત્ર મારે માશ આત્માના શેક કરવાના છે. કેવી રીતે ? હૈ પાપી જીવ! લાખે ભવાએ દુર્લભ
*
"Aho Shrutgyanam"