Book Title: Dharmratna Prakaran Part 02
Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Publisher: Jain Dharm Vidya Prasarak Sabha Palitana
Catalog link: https://jainqq.org/explore/005504/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ श्रीमान् देवेंद्रसूरि विरचितः श्री धर्म रत्न प्रकरण. भाग २ जो. सटीक. तान्येव लिंगा न्याह. कयवयकम्मो तह सीलवं च गुणवं चर उज्जु ववहारी', गुरुसुस्सूसो पवयण कुसलो खलु सावगो भावे ॥ ३३ ॥ શ્રીમાન દેવેંદ્રસૂરી વિરચિત, श्री . ધર્મ રત્ન પ્રકરણ ભાગ ૨ જે. सौ. . ભાવ શ્રાવકના લિંગ કહે છે. વ્રતની ફરજ બજાવનાર હોય, શીળવાન હય, ગુણવાન હય, ઋજુ થવહારી હોય, ગુરૂની શુશ્રુષા કરનાર હોય અને પ્રવચનમાં કુશળ હોય, તેજ ભાવ શ્રાવક કહેવાય, ૩૩ For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ ( 1). ___कृत मनुष्टित-व्रतविषयं कर्म कृत्यं वक्ष्यमाणं-पेन-स कृतकृतક્રમ (), તથા શીલાની ચિમન હN (૨ ), કુળવાન विवक्षित गुणोपेतः (३), चकारः समुच्चये भिन्न क्रमश्च तत्र ऋजुन्यवहारी च सरलमना च ( ४ ), गुरु शुश्रूषो गुरुसेवाकारी (५), प्रवचन कुशलो जिनमत तत्ववित् ( ६ ), खलु रवधारणे-एवं विध एव-श्रावको भवति-भावे भाव विषये भाव श्रावक इति गायाक्षरार्थः भावार्य स्वतएव सूत्रकृद् विभणिपु-यथोद्देशे निर्देश इति न्यायात् • कृतव्रतकर्माण मादा वाह. | યિા થv91–ાઈ-હિન-વિજુ કળુ, ટીકા, વ્રત સંબંધી અગાડી કહેવામાં આવનાર ફરજો જેણે બજાવી હેય તે કૃતવત કર્મ કહેવાય. તેમજ શીળવાન ( એનું સ્વરૂપ પણ આગળ કહેવામાં આવનાર છે ) તથા ગુણવાન એટલે અમુક ગુણોથી સહિત ( આ સ્થળે ચકાર સમુચ્ચયાર્થી છે, અને તે ભિન્ન ક્રમ છે ) તથા ઋજુ વ્યવહારી એટલે સરળ મન વાળ, તથા ગુરૂ શુશ્રુષ એટલે ગુરૂની સેવા કરનાર, તથા પ્રવચન કુશળ એટલે જિન મતના તત્વને જાણનાર એ જે હેય તેજ ખરેખર ભાવ શ્રાવક થાય. એ ગાથાને અક્ષરાર્થ છે. . ભાવાર્થ–પોતેજ સૂત્રકાર કહેવા ઇચ્છતા “ઉદ્દેશ મુજબ નિર્દેશ” એ ન્યાયથી પહેલાં કૃત વ્રત કર્મનું આ સ્વરૂપ કહે છે. ત્યાં સાંભળવું–જાણવું–લેવું અને પાળવું તેમાં તત્પર એમ કૃત For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ .. सार श्रान . . कयवयकम्मो चउहा-भावस्थो तस्सि मो होइ ॥ ३४ ॥ (टीका) तत्र तेषु षट्स लिंगेषु मध्ये-कृतव्रतकर्मा चतुर्दा चतुर्भेदो भवतीति संबंधः तानेव भेदा नाह. आकर्णनं श्रवणं (१), बान मवयोषः (२), ग्रहणं प्रतिपत्तिः (३) प्रतिसेवनं तथा सम्यक्पाळनं (४), ततो इंद्र-स्तेषु-वताना मिति प्रक्रमाद् गम्यते-उद्युक्त उद्यमवान्-भावार्थ ऐदंपर्य-तस्य चतुर्विधस्याप्यय मासनं भणिष्यमाणो भवतीति. अथ भावार्थ विभणिः प्रथम माकर्णनभेदं विपरीतुं. गाथा पूर्वार्द्ध माह. विणयबहुमाणसारं-गीयस्थाओ करेइ वयसवणं, .. વ્રત કર્મ ચાર પ્રકારે છે. તેને ભાવાર્થ આ રીતે છે A તે છ લિંગોમાં કૃત વ્રત કર્મ ચાર ભેદે છે. તે ભેદ કહે છે– (વ્રતનું) આકણન એટલે સાંભળવું, જ્ઞાન એટલે સમજવું, પ્રહણ એટલે સ્વીકાર અને પ્રતિસેવન એટલે તે રીતે બરાબર પાળવું. એ ચાર વાતમાં લઘુકત એટલે ઉધમવાન હેય. એ ચારે પ્રકારને ભાવાર્થ હવે તરત કહેવામાં આવનાર છે. હવે ભાવાર્થ કહેવા માટે પહેલાં સાંભળવાના ભેદને વિવ રી બતાવવા અરધી ગાથા કહે છે. ગીતાર્થ પાસેથી વિનય બહુ માન સહિત વ્રત શ્રવણ કરે For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ (ટલા ) विनयोभ्युत्थानादिः-बहु मानो मानस प्रीति विशेष-स्ताभ्यां सारं प्रशस्तं यथा भवत्येवं-व्रतश्रवणं करोतीति योग-इह चत्वारो भंगाः कश्चिद् धूर्ता विनयसारं वंदनादिदानतः शृणोति परिज्ञानार्थी, नपुन व्याख्यातरि बहुमानवान् भवति, गुरुकर्मत्वात्. अन्यस्तु बहुमानवान् भवति, न विनयं प्रयुक्ते, शक्ति विकलत्वात् स च ग्लानादिः अन्यस्तु प्रत्यासम्मकल्याणकलापालंकृतशरीरः मुदर्शन श्रेष्टीवत् विनय बहुमानसारं शृणोति. . कश्चिद् गुरुतरकर्मा द्वितयमपि परिहरति, शृणोति च न च तस्मै गुरोरप्या गमानुसारि प्रवृत्तेः कथयितुं युक्तं. ટીકા વિનય એટલે સામે ઉઠી જવું વગેરે અને બહુમાન એટલે મનની પ્રીતિ તે બેથી સારું એટલે પ્રશસ્ત થાય તેમ વ્રત શ્રવણ કરે. ઈહાં ચાર ભાંગા છે – કોઈક ઠગાર હોઈ વાંદણ વગેરે દઈ વિનય પૂર્વક પરિજ્ઞાનના માટે સાંભળે, પણ બતાવનાર પર બહુમાન ધરનાર ન હય, કેમકે તે ભારે કર્લી હેય છે. - બીજે બહુમાનવાળે હેય, પણ શકિત વિકલ હેવાથી વિનય નહિ કરે તે જે માંદ વગેરે હોય તે જાણે. ત્રીજો કલ્યાણના કળાપને તરતમાં પામનાર હોવાથી સુદર્શન શેઠના માફક વિનય તથા બહુમાન પૂર્વક સાંભળે છે. ચોથે અતિ ભારે કર્મ હેવાથી વિનય અને બહુમાન એ બન્નેથી રહિત થઈ સાંભળે છે. એવા તરફ આગમ પ્રમાણે ચાલનાર ગુરૂએ (કંઇ પણ ) કહેવું યુકત નથી. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવકનાં લિંગ. - - उक्तं च श्री स्थानांगे. चत्तारि अवायणिज्जा पन्नत्ता-तंजहा अविणीए, विगइपडिबद्धे अविओसियपाहुडे, वलकोवमाई. તથા ___आहेणवि उवएसो-आएसेणं विभागसो देओ, नाणाइबुढिजणओमहुरागिराए विणीयस्स १ अविणीय मालवंतो-किलिस्सई भासई मुसं તય, ઘંટાછો ના પડને પત્તા (ારિ ) . अतो बिनय बहुमानसारं व्रतश्रवणं करोतीति प्रकृतं. कुतः सकाशा दित्याह. गीतार्थात्-तत्र गीयं भन्नइ सुत्तं-अत्यो तस्सेव होइ वक्खाणं, गीएण य अत्थेणय-संजुत्तो होइ गीयत्यो. જે માટે શ્રી સ્થાનાંગ સત્રમાં કહ્યું છે કેચાર જણ વાચના દેવાને અયોગ્ય છે. તે આ છે–અવિનીત, વિકૃતિરસિક, અવિજેષિતપ્રાભૂત અને અતિ કષાયી. વળી ( ગ્રંથાંતરમાં કહ્યું છે કે ) સામાન્યપણે પણ આદેશ (આશા) પ્રમાણે વિભાગ પાડીને જે વિનીત હોય તેને મધુર વાણીથી જ્ઞાનાદિકની વૃદ્ધિ કરે એવો ઉપદેશ આપવો. અવિનીતને કહેનાર [ ફેટ ] કલેશ પામે છે, અને મૃષા ( નિષ્ફળ ) બોલે છે. ઘંટ બનાવવાને લેહ હેય તેમાંથી સાદરી બનાવવા કેણ હેરાન થાય? | માટે વિનય અને બહુમાન પૂર્વક જે વ્રત શ્રવણ કરે તે (ભાવ શ્રાવક) સાંભળે કે ના પાસેથી તે કહે છે. ગીતાર્થ પાસેથી. ત્યાં, ગીત એટલે સૂત્ર કહેવાય, અને તેનું જે વ્યાખ્યાન તે અર્થ. માટે જે ગીત અને અર્થથી સંયુક્ત હોય તે ગીતાર્થ કહેવાય. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ : तस्मा दन्यस्या न्यथापि प्ररूपणा संभवेन विपरीतबोध हेतुत्वाव. इह च व्रतश्रवण मुपलक्षणं, तेना न्य दप्यागम प्रभृतिश्रवणं विज्ञेय मियेदं व्रतकर्मः ___ अय पूर्व सूचित सुदर्शन कथेयं. कामिणिवयणमिव दीहरत्य मंइ विमल रयण सोहिल्लं । अलिय• सिरीई विमुक-नवरं पुरमथि रायगिह ॥ १॥ बहुदव्वगुणपहाणो-सम वायपरो मुकम्मकयचित्तो । वयसेसिउ ब्व तत्थ त्थि-नरवरो सेणिओ नाम ॥ २ ॥ वत्येव भूरिसारो-मालागारो वसेइ अज्जुणो । मुकुमाल पाणिपाया-बंधुमई पण इणी तस्स ॥ ३ ॥ मुग्गरपाणिं जक्खं-नियकुल રે પુરા પ રિ પ કુર્દિ-ગgmગો નિણ મળે છે જ I * * ગીતા સિવાય બીજે તે વખતે બેટી પ્રરૂપણ પણ કરે તો તથી વિપરીત. બંધ થાય. [ માટે ગીતાર્થ પાસેથી સાંભળવું ] ઈહાં વ્રત શ્રવણ તે ઉપલક્ષણરૂપ છે, તેથી બીજું પણ આગમ વગેરેનું શ્રવણ સમજી લેવું. એ એક વ્રત કર્મ જાણવું. સુદર્શન શેઠની કથા આ પ્રમાણે છે. ' દીર્ષ અક્ષિવાળા અને નિર્મળ રત્નથી શોભતા તથા અલક [કેશ ] થી યુક્ત ના મુખ માફક દીર્ધ રહ્યા [ લાંબા રસ્તાવાળું ] અને અતિ નિર્મળ રત્ન ઋદ્ધિથી આબાદ છતાં અલિક [ બેટી ] શ્રી (ધામધૂમ) થી રહિત રાજગૃહ નામે નગર હતું. [૧] ત્યાં દ્રવ્ય ગુણ કમ સમવાયવાદિ વૈશેષિકના માફક ઘણું દ્રવ્યવાગે, ઘણું ગુણવાળો, સમવાય [ પ ] માં તત્પર અને સારાં કર્મમાં મન રાખનાર શ્રેણિક નામે રાજા હતા. [૨] ત્યાં જ વણે પૈસાદાર અર્જુન નામે માળાકાર (માળી ) વસતિ હતે. તેની સુકુમાર હાથ પગવાળી બહુમતી નામે સ્ત્રી હતી. [૩] તે અર્જુન સાળી દરરોજ નગરની બાહેર રહેલા પિતાના કુળદેવતા મુદગરપાણિ નામના યક્ષને ઉત્તમ પુલોથી પૂજા For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવકનાં લિંગ. वत्थय ललिया गोष्ठि-जं कयमुकया समत्थि अहरिद्धा । तंमि पुरे अभदिणे-महसवो कोवि संपत्तो ॥ ५ ॥ कल्लं मुलं लहिहं ति-इत्य कुमुमाई इय विचिंतेउं । अज्जुणओ सकलचो-गोसे उज्माण मणुपत्तो ॥ ६ ॥ गहिउँ कुसुमाई तओ-जा जक्खगिई समेइ तुट्ठमणो । ता बहि जक्खगिहट्ठिय-गुठ्ठिय पुरिसेहि सो दिट्टो ॥ ७ ॥ पभणति अनम-भो भो भद्दा समेइ एस इहं । अज्जुण मालागारो-बंधुमईए । पियाइ समं ॥ ८॥ तं सेयं णे एवं-बंधित्तु इमस्स मारियाइ समं । (अं. ३५०० ) भोए भुत्तुं तेविहु-अन्नुभं पडिमुणति इमं ॥ ९॥ तो ते कवाडपच्छा-भागे चिठंति निहुयतणुवयणे । इत्तो इयरो पत्तोजक्खं पूएइ एगग्गो ॥ १० ॥ अह दवदवस्स निस्सरिय तेय तत्तो तय निबंधति । बंधुमईए सद्धि-किलिकिलिमाणा पकीलंति ॥ ११॥ तं तह दटुं असरिस-अमरिय विवसो विचिंतए एसो । जक्स मिमं निच मह હતે. ( ૪ ) ત્યાં લલિતા નામે ગણી [ મંડળી ] હતી. તે મોઝ માણનારા અને પૈસાદાર લોકોની બનેલી હતી. તે નગરમાં એક વેળા કેક મહત્સવ આવ્યું. (૫) ત્યારે અર્જુન માળીએ વિચાર્યું કે, કાલે ફૂલનું મૂલ્ય સારૂં આવશે એમ ચિંતવી તે સ્ત્રી સાથે ત્યાં પ્રભાતે આવી પહોંચે. (૬) તે જે ખુશીની સાથે ફૂલ લેવા પક્ષના ઘરમાં પડે, તેવામાં તે ઘરની બાહેર રહેલા ગેષ્ટિલ પુરૂષોએ તેને જો. [ ] તેઓ એકબીજાને કહેવા લાગ્યા કે, આ અર્જુનમાળી ઇહાં બંધુમતીની સાથે આવી દેખાય છે. (૮) માટે આપણે એમ કરીએ તે ઠીક છે કે, એને બાંધી એની સ્ત્રી સાથે ( . ३५००) मोम विलास ३२३. पात ते पयामे राजा [८] पारे તેઓ કમાડની પાછળ ગુપચુપ સંતાઈ રહ્યા, એવામાં અર્જુન માળી ત્યાં આવી એકાગ થઈ યક્ષને પૂજવા લાગે. ( ૧૦ ) હવે તેઓ એકદમ નીકળી પડીને તેને બાંધી બધુમતીની સાથે ખેંચીખેંચીને રમવા માંડયા. (૧૧) તે બનાવા જોઈને અર્જુન માળી ભારે ગુસ્સાથી પરવગ્ન થઈને વિચારવા લાગે. હું આ યક્ષને રોજ ઉત્તમ ફલેથી For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. पूरमि क्रेहिं कुसुमेहिं ॥ १२ ॥ जइ इत्थ कोइ हुंती-जक्खो तो हं सहतमओ ने । परपरिभव मसमंता-नूण मिमो पत्थरो चेव ॥ १३ ॥ नयणु अणुकंपियमणो-जक्खो अज्जुणगतणु मणुपविट्ठो । सो तडतड ति तोडइ-बंधणं आमतंतु व्व ॥ १४ ॥ गहिउँ लोहमयं पल-सहस्समाण स मुग्गरं सकरे । ते छवि पुरिसे लह इत्थिसत्तमे हणइ हेलाए ॥१५॥ इय पइदिण मज्जुणओ-छप्पुरिसे इत्थिसत्तमे हणइ । कमसो एसो जाओवृत्तंतो पायडो नयरे ॥ १६ ॥ अह सेणिएण नयरे-घोसाविय मिय अहो नयरलोया । निग्गंतव्वं न तुमेहिं-जाव हणिया न सत्त जणा ॥ १७ ॥ तमिय समये सामी-समोसढो चरम जिणवरो तत्थ । पहुपाय वंदणत्यं-निग्गच्छइ कोवि न भएण ॥ १८ ॥ तत्यत्थि विमलदिट्ठिअइ धम्मट्ठी सुदंसणो सिदिछ । जिणपवयणसवणरुई-नव तत्तवियार सारमई ॥ १९ ॥ सो सिरिवीर जिणेसर-वयणामयपाणउस्मुओ अहियं । પુજે છું (૧૨) જે આ મૂર્તિમાં ખરેખર કઈ યક્ષ હેત તે હું આવી રીતે પર પરિભવ નહિ સહેત. માટે નકકી આ પત્થરજ છે. (૧૩) ત્યારે યક્ષને અનુકંપા આવ્યાથી તે તેના શરીરમાં પ્રવિષ્ટ થયું, એટલે તેણે કાચા દોરાની માફક બંધણુને તડ દઈ તેડી નાખ્યાં. ( ૧૪ ) પછી હજાર. પળને એટલે હાલના વજને આશરે અઢી મણને લેઢાને મુદગર પિતાના હાથમાં લઈને તેણે પિતાની સ્ત્રી સહિત છ પુરૂષને એક ઝપાટે મારી નાખ્યા. ( ૧૫ ) એમ દરરોજ તે અર્જુનમાળી છ પુરૂષ અને એક સ્ત્રી મળીને સાત ખુન કરતા રહ્યા. આ વાત અનુક્રમે નગરમાં ફેલાઈ. [ ૧૬ ] તેથી શ્રેણિક રાજાએ નગરમાં ઉદૂષણ કરાવ્યું કે, હે મગર લે ! જ્યાં સુધી અર્જુન માળીએ સાત જણ માર્યા ન હોય ત્યાં સુધી તમારે શહેર બાહેર ન નીકળવું.(૧૭) તે સમયમાં ચરમ જિનેશ્વર વીર પ્રભુ ત્યાં સમસ. પરંતુ તેમને વાંદવા માટે ભયના લીધે કઈ નીકળે નહિ. [ ૧૮ ] હવે ત્યાં નિર્મળ સમ્યકત્વવાનું અને અતિ ધમાંથી સુદર્શન નામે શેઠ હતા, તે જિન વાણી સાંભળવા રૂચિવંત અને નવ તત્વના વિચાર જાણવામાં કુશળ હતો. [ ૧૮ ] તે શ્રી વીરપ્રભુના વચનામૃતનું પાન કરવા અધિક For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવકનાં કિંગ सम्म मभिगम्म अम्मा-पिऊण नमिऊण भणइ इमं ॥२०॥ इह अज्ज अंबताओ-चीरजिणो आगओ तय नमिउं । तहेसणं च सोउं-अहं ग. मिस्मगि तत्थू लहुं ॥ २१ ॥ जं पुब्बावर अविरुद्ध मुद्धसिद्धंत तत्त सवण मिणं । आलस्समाइबहुविह-हेऊ हिं मुदुल्लहं भणियं ॥ २२ ॥ तथाचा गम. आलस्स' मोहरे वना३-थंभा कोहा५ प्रमायुः किवणचा । भय सोगा: अन्नाणा-वक्खेव कुऊहला१२ रमणा३ ॥ २३ ॥ एएहि कारणेहिं-लघूण सुदुल्लहपि मणुयत्तं । न लहइ मुई हियकार: संसारुत्तारणिं जीवो ॥ २४ ॥ किंपुण जिणवयण विणिग्गयस्स पण तीसमुगुणसहियस्स । संसयरयहरण समीरणस्स वयणस्स किर सवर्ण ॥ २५ ॥ तो वुत्तो पियरेहि-हेषुत्ता अज्जुणो मिस रुहो । पेइ दिवस सत्त जणे-हणमाणो विहरए इत्थ ॥ २६ ॥ ता पुत जिणं नमि ઉત્સુક થવાથી પોતાના માબાપ પાસે જઈને તેમને નમીને સમ્યફ રીતે આવું કહેવા લાગે. [ ૨૦ ] હે માતપિતા ! ઈહાં આજ વીર જિનેશ્વર પધાર્યા છે, માટે તેમને નમતા અને તેની દેશની સાંભળવા હું ત્યાં જલદી જવા ઇચ્છું છું.(૨૧) જે માટે ચા પૂવોપર અવિરૂદ્ધ એવા શુદ્ધ સિદ્ધાંતના તત્વનું શ્રવણ આલસ્ય વગેરે અનેક કારણોને લીધે અતિ दुसन रहेस . ( २२ ) २ भाट भागममा थुछे , मासस्य, भाड, माजी, भान, ध, પ્રમાદ, લોભ, ભય, શેક, અજ્ઞાન, વિક્ષેપ, કુતુહળ અને રમતગમત એ તેર કારણોના લીધે દુર્લભ મનુષ્ય ભવ પામ્યા થકા પણ હિતકારક અને સંસાર તારનાર ધર્મ શ્રવણ જીવ કરી શકતું નથી[૨૩–૨૪] જ્યારે સામાન્ય રીતે પણ ધર્મ શ્રવણ દુર્લભ છે; ત્યારે ખુદ જિનેશ્વરના મુખથી નીકળતા પાંત્રીશ ગુણ સહિત અને સંશયરૂ૫ રજને હવે, પવન સમાન વચનોનું શ્રવણ દુર્લભ હેય તેમાં શું કહેવું? (૨૫) ત્યારે માબાપ બેથ કે, હે પુત્ર! ઈહાં અર્જુન માળો ભારે રૂષ્ટ થઈને દરરોજ સાત ખુન કરતો રહેલ છે. [ : . For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ १०. શ્રી ધર્મ રત્ન પ્રકરણ धम्म सोउं च माहु गच्छाहि । मा गं तुह देहस्सवि वावती होहिई खिप्पं ॥ २७ ॥ ता वंदसु भगवंत-समणं वीरं इहडिओ चेव । सुमरेसु मुणियपुवं-सुदेसणं भयवओ वच्छ ॥ २८ ॥ जंपइ सुदंसणो विहत्रिलोयनाहे सयं इहं पचे । अनमिय असुणिय धम्म चकिहणु किर जुज्जए भुत्तुं ॥ २९ ॥ . 'किंच, सिरिविरवयणसवणा-मयपाण मुसित्तसव्वगत्तस्स । विसम विसंपिव किं एस-मज्झ काहि धुवं मच्चू ॥ ३० ॥ तम्हा जं किंचिवि इत्थ-होइ तं होउ इय भणिय बाढं । पियरो य अणुनविउं-निग्गच्छइ सामिनमणत्थं ॥ ३१॥ तं पासिवि अज्जुणओ-मुग्गर मुग्गाविउं पहावित्था । दिहो सुदंसणेणं-सो इंतो कुचियकालु व ॥ ३२ ॥ तत्तो अभीयचित्तो-भुवं पमजित्तु पुत्तअंतेण । वंदिय जिणिंदचंदे-वयउच्चारं सयं कुणइ ॥ ३३ ॥ भुवण जियाण सरना-जिणाय सिद्धाय सव्वसाहूय। तह केवलि पन्नत्तो-धम्मो માટે હે પુત્ર ! તું જિનને નમવા તથા ધર્મ સાંભળવા જા નહિ. કેમકે નહિ તે જલદી તારા શરીરની વ્યાપત્તિ થશે. (૨૭) માટે હે વત્સ ! તું ઈહાં રહીને જ શ્રમણ ભગવાન વિરપ્રભુને વાંદ, અને તે ભગવાનની પૂર્વે સાંભળેલી દેશના સંભાર. (૨૮) ત્યારે સુદર્શન બેલ્યો કે, જ્યારે ત્રિલોકનાથ પિતે છતાં પધાર્યા છે, ત્યારે તેમને નમ્યા વગર તથા ધર્મ સાંભળ્યા વગર શી રીતે ખાવું ઘટે ? [ ૨૯ ] વળી શ્રી વીરના વચન શ્રવણરૂપ અમૃત પાનથી સીંચાયેલા મારા શરીરને વિષમ વિષની માફક મૃત્યુ શું કરનાર છે ( ૩૦ ) માટે બહાં જે થવાનું હોય તે થાઓ. એમ કહીને આગ્રહ પૂર્વક માબાપની રજા લઈ ભગવાનને નમવા નીકળે. [ ૩૧ તેને જોઈને અર્જુન માળી મુગર ઉગામતે થકે દયો, તે જાણે કપેલો કાળ આવે તે હેય તે દેખાવા લાગ્યા. (૩૨ ) ત્યારે નિર્ભય રહીને વસ્ત્રના અંત વડે જમીન પ્રમાર્જિને જિનેંદ્રને વાંદી પોતે વ્રતને ઉચ્ચાર કરતો હતો. (૩૩) જગતના જીવોને શરણ કરવા લાયક અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળ ભાષિત ધર્મ એ મને For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવકનાં લિંગ सरणं मह हवेउ ॥ ३४ ॥ नीसेसजंतुसंताण-ताणपम्मलपयावदुल्ललिओ । तिहुयणजणनयचलणो-चीरजिणो चेव मज्झ गई ॥ ३५ ॥ सामारं संवरणं करेई खखेई जंतुणो सव्वे । निंदेइ दुक्कडाई-अणुमोयइ सयलसुकयाई ॥३६ ॥ जइ मुचिस्स मियाओ-उवसग्गाओ तो य पारिस्सं । इस चिंतिय नवकारं-ज्झायंतो ठाइ उस्सग्गं ॥ ३७॥ मुग्गर मुल्लालंतोंजक्खो त अकमेउ मवयंतो । पुरओ चिइ संतो-अणमिसनयणेहिं पिच्छंतो ॥३८॥ खणमित्तेण सठाणं पत्तो नियमुग्गरं गहिम जक्खो। छिन्नतरु व्व ज्जुणओ-पडिओ सहसत्ति धरणीए ॥ ३९ ॥ नाऊण निरुवसग्गं-सिही पारेइ तयणुः उस्सग्गं । जपइ मुदसणं पइ-इयरो बहु लहिय चेयन्नं ॥ ४० ॥ कोसि तुम कत्थय पत्थिओ-सि सो भणइ सावओ अहयं । संपत्थिओ म्हि वीरं- नमिउं सोउं. च धम्मकहं ॥४१॥ अह भणइ अज्जुणो विहु-सिहि तए सह अहं जिणं नमि । सोउं શરણ હે. (૩૪) તમામ જંતુઓને ત્રાણ કરવા સમર્થ છે પ્ર૫ ગુણ જેનો અને ત્રણે જગતના જનોએ નમ્યા છે ચરણ ના, એવા વીર પ્રભુજ મરા આધાર છે. [૩૫] એમ. કહીને તે સાગારી અણસણ કરી સર્વ જીવોને ખમાવા લાગ્યું. તેણે પિતાનાં દુષ્કત નિંઘાં અને સઘળાં સુકતાની અનુમોદના કરી. [૩] તેણે ચિંતવ્યું કે, જો આ ઉપસર્ગથી હું છુટીશ તો મારે કાયોત્સર્ગ પારેવો. એમ ત્યિારી તે કાર્યોત્સર્ગ કરી નવકાર ધ્યા રહ્યો [ ૩૭] હવે યક્ષ મુદગરને ઉછાળ થકે તેના પર આક્રમણ કરવા અસમર્થ બન્યો થકે શાંત થઈ નિર્નિમેષ દ્રષ્ટિએ તેને જેતે રહી ક્ષણભર ત્યાં થંભી રહ્યા. (૩૮) બાદ તે યક્ષ પિતાને મુદુગર લગ્ન તેના શરીરમાંથી નીકળી. સ્વસ્થાને ચાલ્યો ગયો, ત્યારે કપાયલા ઝાડની માકડ અર્જુન માળી જમીન પર પડે. [ ૩૮] ત્યારે ઉપસર્ગ ટળે જાણીને સુદર્શન શેઠ કાર્યોત્સર્ગ પાર્યો, તેવામાં અર્જુન માળા પણ ચેતના પામ્યો એટલે સુદર્શન શેઠ પ્રત્યે આમ કહેવા લાગે. (૪૦ ) તું કોણ છે ? અને ક્યાં જાય છે ? ત્યારે સુદર્શન શેઠ બેલ્યો કે, હું શ્રાવક છું, અને વીરપ્રભુને નમવા, અને ધર્મ કથા સાંભળવા ચાલ્યો છું. ( ૪૧ ) ત્યારે અર્જુન માળી બોલ્યો કે, હે શેઠ ! તારી સાથે For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, च धम्म मिच्छामि आह सिही तओ एवं ॥ ४२ ॥ भद्द इह मणुयजम्मस्स--सारफल मित्तियं चिय जयंमि । जं कीरइ जिणवंदण -धम्म कहासवण माईयं ॥ ४३ ॥ इय भणिय तेण सहिओ--सुदसणो पत्तो समोसरणे । पणविहअभिगमपुव्वं--पयओ पणमेइ जिणनाहं ॥ ४४ ॥ हस्सि सुपुत्रनयणो-वियसियवयणो कजली मुमणो । भत्ति बहुमाणपवणो-दय निमुणइ देसणं पहुणो ॥ ४५ ॥ . तथाहि, । भो भविया कहमकि लहिय-मणुयजम्म हवेह पवणमणा । जिण. परपवयणसवणे दाहरणे; सपलाणकरणे ॥ ४६ ॥ जओ, . सुआ जाणइ कल्लाणं--सुआ जाणइ पावगं । उभयपि जाणई सुआ जं छेयं तं सपायरे ॥ ४७ ॥ अंहःसंहति भूधरे कुलिक्षति क्रोधानले नीरति । पूर्ज आइयतमो भरे मिहिरति श्रेयोढुमे मेघति । माघन्मो ॥४६॥ ચાલી હું પણ તે જિનને નમવા અને ધર્મ સાંભળવા ઇચ્છું છું. ત્યારે શેઠ આ રીતે બે. (૪૨) હે ભદ્ર ! જિન વંદન અને ધર્મ કથાનું શ્રવણ કરવું એજ આ મનુષ્ય જન્મનું ઉત્તમ ફળ છે. ( ૪૩ ) તેમ કહીને તેને સંધાતમાં લઈ સુદર્શન શેક, સમોસરણમાં આવી પાંચ અભિગમ પૂર્વક પ્રયતાની જિનેશ્વરને વાંદતો હવે. [૪] તે શેઠ હર્ષાશ્રુથી ભરાયેલા નેત્રવાળે અને વિકસિત મુખવાળા થઈ હાથ જોડી શુદ્ધ અંતઃકરણથી ભકિત અને બહુમાન રાખી આ રીતે પ્રસ્તી દેશના સાંભળવા લાગ્યો. [ ૪૫ ] દેશના–હે ભવ્ય ! તમે જેમ તેમ કરી મનુષ્ય જન્મ પામ્યા છે, માટે સકળ દુખ હરનાર અને સકળ સુખ કરનાર જિન પ્રવચનને સાંભળવામાં તત્પર થાઓ. (૪) જે માટે કહ્યું છે કે, સાંભળ્યાથી કલ્યાણ જાણી શકે–સાંભળ્યાથી પાપ જાણી શકે એ બને સાંભળ્યાથી જાણે–પછી જે રૂડું લાગે તે આચરે. [ ૪૭ ] સમ્યગ ધર્મના વિચાર વાળા વચનનું સાંભળવું તે પ્રાણિઓના પાપ સમુહરૂપ પર્વતને વિદારવામાં જ સમાન For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવકનાં લિંગ हसमुद्रशोषर्णावधौ कुंभोद्भव त्यन्वहं । सम्यग्धर्मविचारसार वचनस्या कर्णनं देहिनां ॥ ४८ ॥ धम्मो य तत्थ दुविहो-सब्बे देसे में तत्य सव्वंमि । पंच य महब्बयाई-देसे पुण बारस वयाई ॥४९॥ इह सुणिय हतुटो-सिट्ठी नमि जिणिंद पयकमळे । कयकिवं मनंतो अप्पाणं नियगिहं पत्तो ॥ ५० ॥ अणओ पुण. वेरग्ग-परिगओ जिणवरिंदपयमूले । छठ क्खमण अभिग्गह-जुत्तं दिक्खं पवज्जेह ॥ ॥ ५१ ॥ अको सता लगाई-सहिउँ काउं वयं च छम्मासं । पासदं . संलिहिउँ-सिवं मओ खविय कम्माई ॥ ५२ ॥ सिही सुदंसणो निःचिरकालं दसणं पभाविता । पालेउण वयाई-सुक्खाणं भायणं जाओ इत्यागमाकर्णन वादचित्तासुदर्शन प्रापफलं विशिष्टं । છે, ક્રોધરૂપ અગ્નિને સમાવવામાં પાણી સમાન છે, ફેલાતા અનાનપ અપારાને હરવામાં સૂર્ય સમાન છે, કલ્યાણરૂપ ઝાડને સીંચવામાં મેઘ સમાન છે, અને ઉછળતા મેહરૂ૫ સમુદ્રને શોષવામાં હમેશ અગસ્તિ રૂપી સમાન છે, (૪૮) માં ધર્મ બે પ્રકારે છે– સર્વથા અને દેશ થકી, ત્યાં સર્વથા ધમ તે પાંચ મહાવત છે, અને દેશથી ધર્મ તે બાર વ્રત છે. (૪૮) આ સાંભળીને શેઠ હતુષ્ટ થઈ જિનેના ચરણકમળને નમી પિતાને કૃતકૃત્ય માનતો થકે ઘરે આવ્યા. (૫૦) હવે અર્જુન માળા વૈરાગ્ય પામી જિનેશ્વર પાસે છઠ ને અઠમ તપ કરવાની પ્રતિજ્ઞા પૂર્વક દીક્ષા લે જાએ. [૫૧] ત્યાં તે આક્રેશ અને તાડન વગેરે સહી છ માસ લગી વ્રત પાળ પર નિતી સંખના કરી કર્મ ખપાવી મેલે ગયે. ( પર) સુદર્શન શેઠ પણ ચિરકાળ સમકતની પ્રભાવના કરતે થકે વ્રત પાળીને (સ્વર્ગે પહોંચી) સુખનું ભાજન થયે. (૫૩) આ રીતે આગમ સાંભળવામાં રસિક બનેલો સુશેન ઉત્તમ ફળ પામ્યો માટે હે ભવ્ય જનો ! For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ १४ શ્રી ધર્મ રત્ન પ્રકરણ ततः सुधर्मद्रुम वाटिकायांधर्मश्रुतौ भव्यजना यतध्वं ॥ ५४ ॥ इति सुदर्शन श्रेष्टि कथा. (बीजं लिंग. ) इत्युक्तो व्रतक्रमणि आकर्णनं इति प्रथमो भेदः-संपति ज्ञानाख्यं द्वितीयं भेदं व्याचिख्यासु गायोत्तराई माह.. [ मूळ. ] भंगयभेयइयारे-वयाण सम्म वियारेइ. ३५ તમે પણ ધર્મદુમની વાડીરૂપ ધર્મ કૃતિમાં યત્નવાન થાઓ. ( ૧૪ ). એ રીતે સુદરના શેઠની કથા છે. હવે બીજું લિંગ કહે છે. વ્રત ક્રિયામાં આકર્ણનરૂપ પહેલો ભેદ કહે. હવે જ્ઞાન નામે બીજે ભેદ વર્ણવવા માટે ગાથાનું ઉત્તરાદ્ધ કહે છે भूगना अर्थ. . ઘતેના ભાંબા ભેદ અને અતિચાર રૂડી રીતે વિચારે, ૩૫ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ - ભાંગા (ટી . ) व्रताना मणुव्रतादीना मिहैव गाथाः भेदातिचारप्रस्तावे वक्ष्यमाणस्वरुपाणां-भंगकान् द्विविधत्रिविधेत्यादीन् अनेकप्रकारान्–सम्म ति सम्यक् समयोक्तेन विधिना-विजानात्यक्बुध्यते. इह भंगकाः षड्भंगी-नवभंगी-एकविंशतिभंगी-एकोनपंचाशनंगी-सप्तचत्वारिंशच्छतभंगी-गताः तत्र षड्भंगीगता एवं. दुविहतिविहेण पढमो-दुविहंदुविहेण बीयओ होइन, दुविहं एगविहेणं३–एगविहं चैव तिविहेणं, एगविहंदुविहेणं५-इकिकविहेण छट्ठओ होइ ( त्ति ) ટીમનો અર્થ, વ્રત એટલે અણુવ્રત કે જેમનું રવરૂપ આજ ગાથાર્ધમાં ભેદ અને અતિચારના પ્રસ્તાવમાં કહેવામાં આવનાર છે, તેમના ભાંગા એટલે “ દુવિહં તિવિહેણું” વગેરે અનેક પ્રકારે તેમને સમ્યફ એટલે શાસ્ત્રમાં કહેલ વિધિએ કરી જાણે એટલે સમજે. , તે આ રીતે – ઈહાં ભાંગા આ પ્રમાણે છે. છ ભંગી, નવ ભંગી, એકવીશ ભાંગ, એગણપચાશ ભાંગ, અને એક સડતાલીશ ભાંગા. ત્યાં જ ભંગી આ પ્રમાણે છે, દ્વિવિધ ત્રિવિધ પહેલે ભાંગે–દ્વિવિધ દ્વિવિધ બીજો ભાંગે દિવિધ એકવિધ ત્રીજો ભાગો એકવિધ ત્રિવિધ ચે ભાંગે, એકવિધ દિવિધ પાંચમે ભાગ–એકવિધ એકવિધ છો ભાગ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ શત્ન પ્રકરણ . સ્થાપના કરે છે. एवेएव त्रिविधत्रिविध-त्रिविधद्विविध-त्रिविधैक विध-स्वरूपानुमति प्रत्याख्यानसहित-भंगत्रिकयुक्ता नव. तत्र चेयं माथा. तिमि तिया तिनि दुया-तिमि कि का य हुँति जोगेसु, तिदुइक्कं तिदुइक्छु-तिदुइकं चेव करणाई. એની સ્થાપના આ રીતે છે. એ છ ભાંગામાંજ ત્રિવિધ ત્રિવિધ, ત્રિવિધ વિધ અને વિવિધ એકવિધરૂપ અનુમતિ પ્રત્યાખ્યાનના ત્રણ ભાંગ ઉમેરતાં નવ ભાંગા થાય. . . , ત્યાં આ ગાથા છે. યોગના ત્રણ ત્રિક, ત્રણ દિક અને ત્રણ એકક થાય છે, અને કરણમાં ત્રણ બે એક, ત્રણ બે એક અને ત્રણ બે એક આવે છે. (સ્થાપના ઉપર મુજબ જાણવી.) છ ભાંગાજ બધા ઉત્તર ભાંગા સહિત બેલીયે તે એકવીશ ભાંગા થાય. (સ્થાપના ઉપર મુજબ ) For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ मांग - स्थापना चेयं. ३२ २ . ३२१ षड्भंगा एव सर्वोत्तरभंगविवक्षया एकविंशतिः स्थापना चेयं. य. | का. ३ २ .१ उत्तर भंगा. तथा पूर्वोक्ता एव नवभंगापेक्षया एकोनपंचाशत् भवंति - तत्रेय गाथा. पढमे भंगे एगो-लब्भइ, सेसेसु तिय तिय तियं ति; नव नव तित्रिय नव नव-सव्वे भंगा इगुणवन्ना. વળી એજ ભાંગા નવ ભાંગાની અપેક્ષાએ ૪૯ થાય. . . मा गाथा छे. પહેલા ભાગમાં એક લામે, બીજા ત્રીજા સેથામાં ત્રણ ત્રણ ત્રણ લાજે, પાંચમા છઠામાં નવ નવ લાભે, સાતમામાં ત્રણ લાભ અને આઠમા નવમામાં નવ નવ લાભે, બધા મળી ૪૯ થાય. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ - एतएव कालत्रयगुणिताः सप्तचत्वारिंशं शतं भवंति एते च एकक व्रतभंगका उक्ताः द्विकादिव्रतसंयोगप्रकारेण पुनरनेकविधाः तदानयनोपायगाथा चेयं. एगवए छन्भंगा-नवे गवीसे२ गुवन सीयालं;५ एंगहिय छाइ गुणिया-छाइ जुया वयंसमा भंगा. ____ अस्या इयमक्षरगमनिका. एकस्मिन् व्रते प्राणातिपातादिलक्षणे केवल इति शेषः षड्भंगका भवंति, तथा चव, एकविंशतिः, एकोनपंचाशत्, सप्त चत्वारिंशं शतामि- . त्यध्याहारः, द्विकादिवतसंयोगे पुन स्तएव षडादिका भंगा एकाधिक षडादिगुणिताः क्रमेण सप्त-दश-द्वाविंशति-पंचाशत्-अष्टचत्वारिंशदाधिक शतगुणिताश्चेत्यर्थः-पडादियुक्ताश्चेति षट्-नव एकविंशति-एको એ ૪૯ ભાંગાને ત્રણ કાળથી ગુણતાં ૧૪૭ થાય. એક એક વ્રતના ભાંગા કહ્યા. દિકદિ વ્રત સંયોગના પ્રકારે તે અનેક પ્રકારના ભાંગા થાય. તેને લાવવા માટેના ઉપાયની ગાથા આ પ્રમાણે છે. એક વ્રતમાં છ, નવ, એકવીશ, એગણપચાશ અને એકસે સડતાળી ભાંગા થાય છે, તેઓને એકાધિક છ વગેરેથી એટલે –૧૦–૨–૫૦ અને ૧૪૮ થી ગુણી તેમાં છ વગેરે સંખ્યા ઉમેરવી એમ જેટલાં વ્રત છે, તેટલી વાર કયાથી ભાંગા તૈયાર થાય છે. ' આ ગાથાની અક્ષરની યોજના આ પ્રમાણે છે. એક વ્રતમાં એટલે પ્રાણાતિપાતાદિકમાંના કોઈ પણ એક વ્રતમાં ૬, ૯, ૨૧, ૪૯ કે ૧૪૭ ભાંગા થાય છે. હવે તેમાં બીજા વ્રત વગેરેને સંયોગ કરતાં તેજ છ વગેરે ભાંગા એકે અધિક છ વગેરેથી એટલે અનુક્રમે ૭, ૧૦, રર, ૫૦ કે ૧૪૮ થી ગુણવા. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ मांग नपंचाशत्- सप्तचत्वारिंशदधिकशतयुक्ताश्चेत्यर्थः-ततः किमित्याहवयसमत्ति ईप्सितद्वितीयादिव्रतसंख्यासमानवारागुणिता भंगका भवति. इदमत्र इदयं. . इहकिल षट्भग्याः प्रथमत्रते भंगाः षट्-तएव व्रतद्विकसंयोगे सप्ततिः गुणिता जाता द्विचत्वारिंशत्-तत्र षट् प्रक्षिप्ता-जाता अष्टचत्वारिंशत. • सैव व्रतत्रिकसंयोगे सप्तगुणने षट् प्रक्षेपे च जाता द्विचत्वारिंशः दधिकशतत्रयरूपा ( ३४२) एवं ब्रवचतुष्कादिसंयोग्रेपि सप्तगुणन-षट्नक्षेपक्रमेण तावद्गंतव्यः यावदेकादश्यां बेलायां द्वादशावतसंयोगभंगसंख्या १३८४१२६५३००० . अत्र गाथा. . . तेरस कोडिसयाई-चुलसी कोडी उ, बारसय लक्खा,, सगसीइ सहस, दो सय-सव्वग्गं छक्कभंगीए. પછી તેમાં છ વગેરે એટલે ૬–૯–૧૧–૪૮ કે ૧૪૭ ઉમેરવી. તેથી શું થાય તે કહે છે. એમ કર્યાથી ધારેલા બીજ વગેરે વતની સંખ્યા જેટલી વેળાએ ગુણતા ભાંગા . य४ २हे . ___( भानु तात्पर्य मा छ.. અહીં પહેલા વ્રતની છ ભગીમાં છ ભાંગા છે, તે તેજ બે વ્રતના સંગમાં સાતે ગુણતાં ૪ર થાય, તેમાં ૬ ઉમેરતાં ૪૮ થાય. તેજ ૪૮ની સંખ્યા ત્રણ વ્રતના સચોમાં સાતે ગણુ છ ઉમેરતાં ૩૪ર થાય. એમ ચાર વ્રત વગેરેના સંગમાં પણ સાતે ગણી, છ ઉમેરવાના કમથી ચાલ્યા જવું, मेटले २ सवाणे अगाभाभी कामे मार प्रतना सयोगना in १३८४१२८७२०० यशे. माडी गाया, તેરસે કોડ, રાસી કડ, બાર લાખ, સતાશી હજાર બસો એટલા એકંદર છ ભંગીના ભાંગા થાય. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ - श्री धर्म रत्न २५ ___नवभंग्यां तु प्रथमव्रते भंगा नव, ततो द्विकादिव्रतसंयोगे भंगसंख्या दशगुणन-नवकप्रक्षेपक्रमेण तावद्गंतव्यं याव देकादश्यां वेलायां द्वादश व्रतसंयोगभंगसंख्या ९९९९९९९९९९९९. . एकविंशतिभंग्यां प्रथमव्रते एकविंशतिभंगा-स्ततो द्विकादिव्रतसंयोगे द्वाविंशतिगुणन-एकविंशतिप्रक्षेपक्रमेण तावद्गंतव्यं याव देकादंशवेलायां द्वादशवतसंयोगभंगसंख्या १२८५५००२६३१०४९२१५. . एकोनपंचाशद्भग्यां प्रथमव्रते भंगा एकोनपंचाशत्-ततो द्विकादिव्रतसंयोगे पंचाशद्गुणन-एकोनपंचाशत्मक्षेपक्रमेण तावद्गंतव्यं याक्देकादशवेलायां द्वादशव्रतसंयोगभंगसंख्या । २४४१४०६२४९९९९९९९९९९९९ | ” નવ ભીમાં પહેલા વ્રતમાં નવ ભાંગી છે, તેથી દિકાદિ વ્રત સંગમાં તે સં. ખ્યાને દશે ગુણી, નવ ઉમેરવાના ક્રમથી ચાલ્યા જવું, એટલે અગીઆરમી વેળાએ બારે વ્રતના સંગના ભાંગાની સંખ્યા બાર નવડા થશે. તે આ પ્રમાણે છે. ( eeeeeeeeeee ).. એકવીશ ભાંગામાં પહેલા વ્રતમાં ૨૧ ભાંગા છે, તેથી દિકાદિ વ્રત સંયોગમાં બાવીશે ગુણ, એકવીશ ઉમેરતા જવું, એટલે અગીઆરમી વેળાએ બાર વ્રતના સંગના ભાંગાની સંખ્યા .: १२८५५००२१४१०४८२१५ . - ઓગણપચાશ ભાંગામાં પહેલા વ્રતમાં ૪૯ ભાંગ છે, તેથી દિકાદિ વ્રત સંગમાં પચાશે ગુણી ૪૮ ઉમેરતાં, અગીઆરમી વેળાએ બારે વ્રતના સંયોગના ભાંગાની सध्या ૨૪૪૨૪૦૬૨૪૭૯૯૯૯૯૯૯૯૯૯૯૯ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ मा२ प्रत. . . २१ सप्तचत्वारिंशशतभंग्यां प्रथमव्रते भंगाः सप्तचत्वारिंशं शत-ततो द्विकादिव्रतसंयोगे अष्टचत्वारिंशशतगुणन-सप्तचत्वारिंशशतप्रक्षेपक्रमेण तावद्गंतव्यं यावदेकादशवेलायां द्वादशव्रतसंयोगभंगसंख्या .. ११०४४३४६०७७१९६११५३३३५६९५७६९५ एतेच. भंगका अक्षसंचारणया स्वधिया युह्याः-एवमनेकधा व्रतानां भंगान् विजानाति. तथा वृतानां भेदान् सापेक्षनिरपेक्षादीन् तथा अविचारान् वध. बंधादीन् विजानाति. इहायमाशयः ___ इह किल श्रावकस्य पंचाणुतानि,, त्रीणि गुणतानि, चत्वारि शिक्षा तानि भवंति. तत्रानि लघूनि वृतानि-अणुतानि ૧૪૭ ભાંગામાં પહેલા વ્રતમાં ૧૪૭ ભાગ છે, તેથી દિકાદિ વ્રત સંયોગમાં ૧૪૮ વડે ગુણી ૧૪૭ ઉમેરતાં અગીઆરમી વેળાએ બાર વ્રતના સંયોગના ભાંગાની સંખ્યા નીચે મુજબ થાય છે. ૧૧૦૪૪૩૪૬૦૭૧૯૯૧૧૫૩૩૩૫૬૯૫૭૬૮૫. એ ભાંગાએ લખેટા ફેરવીને પોતાની બુદ્ધિથી જાણી લેવા. એમ અનેક પ્રકારે વતના ભાંગાઓને જાણે. - વળી વ્રતના ભેદો એટલે સાપેક્ષનિરપેક્ષ વગેરે પ્રકારે તથા વધ બંધાદિક मतियाराने ले , ઈહાં આ આશય છે. અહીં શ્રાવકનાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણ વ્રત અને ચાર શિક્ષા વ્રત છે. ત્યાં પણ એટલે નાનાં ગત તે અણુવ્રત, અથવા અણ એટલે ગુણોની અપેક્ષાએ યતિથી લઘુ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. यतिभ्यो लघोः श्रावकस्य हताभ्यणुतानि-अथवा देशनाकाले महातमरूपयातोऽनु पथात् प्ररूपणीयानि वृतान्यतानि, तत्प्रथमतया हि . धर्म शुश्रूषोः प्रथमं महावानि, प्ररूपणीयानि, ततस्वल्पविपच्चसमर्थस्य पश्चादणुवृतानि. . यदाह. जइधम्मस्स समत्थे–जुजई लहेसणंपि साहूर्ण (इति) पंच च तान्यणुव्रतानि च स्थूल प्राणातिपात विरमणादीनि-तत्रा न्यतीथिकैरपि प्रायः प्राणित्वेन प्रतीयमानत्वात् स्थूला द्वित्रिचतुःपंचेंद्रियास्ते च ते उच्यासादिपाणयोगात माणाश्च स्थूलमाणाः भवति च तद्योगात् तद्यपदेशो-यथा दंडयोगाद् दंडः पुरुष इति-तेषामंतिपातो वो हिंसेति यावत्-तद्विस्मणं संकल्पमाश्रित्य प्रत्याख्यानं प्रथम प्रत्याख्यानं चावश्यकचूामेवमुक्त: એવાં શ્રાવકનાં વ્રત તે અણુવ્રત–અથવા દેશના સમયે મહાવ્રતની પ્રરૂપણના પછી પ્રરૂપાતા વ્રત તે અણુવ્રત. જે માટે પહેલ–પ્રથમ ધર્મ સાંભળનારને પહેલા મહા વ્રત કહેવામાં આવે છે. ત્યાર બાદ તે નહિ સ્વીકારી શકે તે પછી અણુવ્રત કહેવાય છે. જે માટે કહેવું છે કે, યતિ ધર્મ લેવા અસમર્થને અણુવ્રતની દેશના પણ સાધુએ દેવી. તે અણુવ્રત પાંચ છે. સ્થળ “પ્રાણુતિપાત વિરમણ વગેરે. ત્યાં જેમને અન્ય તીર્થવાળા પણ માટે પ્રાણિપણે કબુલ કરે છે, તે ક્રિયાદિક સ્થળ જણવાં. તે ઉસાસા વિગેરે પ્રા ના પગથી પ્રાણુરૂપે બેલતાં સ્થળ પ્રાણ કહેવાય. તેના યોગે તેજ કહી શકાય. જેમકે દંડના યોગે પુરૂષને પણ દંડ કહી શકાય. તે સ્થળ પ્રાણેને અતિપાત એટલે વધ, અને થત હિંસા, તેનાથી વિરમણ એટલે સંકલ્પને આસરી પ્રત્યાખ્યાન તે પહેલું અણુવ્રત છે. પ્રત્યાખ્યાન આવશ્યક ચૂર્ણમાં આ પ્રમાણે કહેલું છે— For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ બાર ત્રત. પૂછો વાળા બૅજ પ્રજામ, જાતિ, જાતિ विहेण–पणेणं गायाए कारणं न करेंमि न कारवेमि, तस्स. भैते पહિમા, નિષિ, જરા, જીલ્લા શિકિ. ____संकल्पती पधाभिसंधिमाश्रित्य, नारंभतोपि-पहिणामारंभवर्नना . संभवात्. एतच्च वृतं प्रतिपनेन पंचातिचाराः कदाचिदपि नासेवनीयाः . " તેવા– बंधो, वध, छविच्छेदोऽतिभारारोपणं, भक्तपानन्यवच्छेदश्चेति.. ___ तत्र बंधो मनुष्यगवादीनां रज्जुदामकादिभिः संपयनं. अयं च द्विधा संभव-वाय, अनर्थाय वे ति. वयानाय सावन कदाचि દિવેરિનાની સાવળીયા . સ્થળ પ્રાણાતિપાતને સંકલ્પથી તણું છું. જીવતાં સુધી, દ્વિવિધ ત્રિવિધ ભાંગે કરીને, એટલે કે, મન, વચન અને કાયાથી તેને કરું નહિ, અને કરાવું નહિ. હે પુન્યા તે બાબતની ભુલથી પાછો હઠું છું, નિંદુ છું, ચહું છું, અને તેનાં પરિણામને દૂર કરૂં છું. . અહીં સંકલ્પથી એટલે મારવાની બુદ્ધિને આસરીને પ્રત્યાખ્યાન છે. નહિ કે - રંભથી પણ, કેમકે ગૃહસ્થથી આરંભ વર્જિ શકાય નહિ. એ વતવાળાએ એવા પાંચ અતિચારથી દૂર રહેવું. તે પાંચ અતિચાર આ છે – બંધ, વધ, છવિ છેદ, અતિભારાપણુ, અને ભક્તપાન વ્યવછંદ. ત્યાં બંધ એટલે માણસ કે બેલ વગેરેને દોરડાં દામણ વગેરેથી બાંધી રાખવું, તે બે પ્રકારે કરાય. સ્વાર્થ માટે અને નિરર્થક ત્યાં નિરર્થક બંધ વિવેકીએ ક્યારે પણ કરે નહિ. જે એ બંધ છે, તે પણ બે રીતે છે. સાપેક્ષ અને નિરપેક્ષ. ત્યાં જ્યારે ચેપગ કે ચારાદિકને આગમાં બળી જવાની બીક ન રાખતાં, નિર્દયપંણે મજબુતપણે અતિ ખેંચીને બાંધવામાં આવે, ત્યારે તે નિરપેક્ષ બંધ જાણુ, અને જ્યારે જાનવરોને એવી For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ २४ . श्रीधर्भ रत्न ३२९. ....यश्चार्थाय सोऽपि द्विधा-सापेक्षो निरपेक्ष श्च तत्र यदा चतुःपदचौरादिकं प्रदीपनमरणा-यपेक्षा मुक्त्वा निर्दयं निश्चलमत्यर्थमाक्रम्य बध्यते तदा निरपेक्षो-यदा तु चतुःपदानि तावत् तथा बध्नाति यथा प्रदीपनकादिषु तबंधनस्य मोचनछेदनादिकं कर्तुं शक्यते-द्विपदेषु तु दास दासी चौरं वा पागदिप्रमत्तं पुत्रादिकं वा तन्मरणादिभीरुतया सदयं तथा बध्नाति यथा बद्धानामपि तेषां-मंगानि समवीचाराणि भवंति-प्रदीपनकादिषु च "विनाशो न संपद्यते, तदासौं सापेक्षः . ____ इहवायं मुनींद्रोपदेशो-य-च्छ्रावकेण तएव गवादयः परिगृहीतव्या ये अबद्धा अप्येवमेवासते भीतपर्षदा च तथा तेन भाव्य-यथा बंधादिमंतरेणापि दृष्टिदर्शनादि-मात्रतएव भीतो दासादिः सम्यमवर्तते. अथ कोपिन तथा प्रवर्त्तते तदा यथोक्त-स्वरूप सापेक्ष बंधमपि कुर्वन तमतिचरति. निरपेक्षे त्वस्मिन् विधीयमाने वृतातिचार इति. રીતે બાંધવામાં આવે કે, આગમાં તેઓ છુટાં થઈ શકે, તથા દાસ દાસી ચેર કે ભણવામાં આળસુ પુત્રાદિકને તે મરી ન જાય. તેવી બીક રાખીને દયા પૂર્વક બાંધવામાં આવ્યાં હોય, કે જેથી તેઓ શરીરની હેરફેર કરી શકે, ને આગમાં બળી ન મરે, ત્યારે તે सापेक्ष ठेवाय. . ઇહાં જિનેંદ્રને એવો ઉપદેશ છે કે, શ્રાવકે એવાંજ પશુઓ રાખવાં કે, જે વગર બાંધ્યાં પણ તેમજ રહે. વળી તેણે ધાકથીજ બધાને વશ રાખવાં કે, જેથી બાંધ્યા વગર ફક્ત નજર ફેરવવાથી જ ચાકર વગેરે બી જઈને સીધાં ચાલે. કદાચ તેમ છતાં કોઈ ન માને તો, ઉપર કહ્યું તેમ તેને સાપેક્ષ બંધ કરતાં પણ કંઈ વતને ઈજા નથી આવતી. બાકી નિરપેક્ષપણે બાંધે તે તાતિચાર લાગે. : - : , વધ એટલે લાકડી કે તાજાણાથી મારવું. અહીં પણ અર્થ નિરર્યની વિચારણું બંધ માફ કરવી. વધુ એ છે કે, નિરપેક્ષ વધતે નિર્દયતાડન જાણવું. જ્યારે બાકથી For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ બાર વ્રત, .: वधो यष्टिकशादिभिस्ताडनं. अर्थानादिका तु भावना अत्रापि बंधवत् कार्या, नवरं-निरपेक्षो वधो निर्दयताडनं. भीतपर्षदोपि च यदि तस्य कश्चिम विभेस्यतोऽसंगतं किंचिदाचरति तदा मर्माणि मुक्ला सदयस्य तं लतया दवरकेण वा सद्विर्वा ताज्यतोपि सापेक्षो वधा. छविस्त्वक्-तद्योगाच्छरीरमपि छवि-स्तस्य च्छेदोऽसिपुत्रिकादिभिः पाटनं छविच्छेदः अत्रापि भावना निगदितानुसारत एव कार्या; नवर-करचरणकर्णनासिकागलपुच्छाद्यवयवान् निर्दयं छिंदानस्यासौ निरपेक्षः, अरुंगडमांसाकुरादिकं च सदयं छिंदतः सापेक्षः____ भरणं भारो-ऽतीवभारोऽतिभारः. प्रभूतस्य धान्यपूगफलादेषभादेः पृष्टादावारोपणमतिभारारोपणं. इहचैवं पूर्वमुनिनिगदिवा पातना. • या द्विपदचतुष्पदवाहनेन जीविका, सा श्रावकेण दूरत एव परित्याज्या. अथ कथमप्यन्यथासौ न त् तदा द्विपदस्तावद्यावतंभारं स्वयमुत्क्षिप પણ નહિ ડરતાં કોઈ ઉધું ચાલે, ત્યારે મને મુકીને દયા રાખી, તેને વેલા કે દોરાથી એક બે વાર મારતાં સાપેક્ષ વધ કહેવાય. છવિ એટલે ત્વચા. ત્વચાના યોગથી શરીરને પણ છવિ કહી શકાય. તેને છેદ એટલે અસ્ત્રા વિગેરેથી કાપ તે છવિછે. અહીં પણ પર્વ માફક ભાવના કરી લેવી. કેવળ હાથ, પગ, કાન, નાક તથા ગળપુછ વગેરે અવયવને નિર્દયપણે કાપતાં નિરપેક્ષ ગણાય, અને શરીરમાં દરદરૂપે રહેલ અરૂ, ગાંઠ કે માંસના અંકરા વગેરેને ઓછી પીડા થાય, તેમ કાપતાં સાપેક્ષ છે. , ભરવું તે ભાર. અતિશય ભાર તે અતિભાર. બળદ વગેરેની પુઠે ઘણું ધાન્ય કે સેપારી વગેરે માલ લાધવું, તે અતિભારાપણ અહીં પૂર્વાચાર્યોએ આ રીતે વિચારશું બતાવી છે. - જે મનુષ્ય કે પશુપર ભાર ઉચકાવીને જીવીકા કરવી તે શ્રાવકે નહિ કરવી. છતાં કદિ તેમ કઈ શિવાય નહિ ચાલે છેમાણસ પાસેથી તેટલે ભાર ઉચકાવે છે, એટલે For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ त्यवतारयति च तावंतमेव वाह्यते, चतुष्पदस्तु यावंतं भारं बोईं. क्षमते ततोऽसौकियताप्यूनः क्रियते-हलशकटादिशु पुनरुचितवेलायामसौ मुच्यते. .... भक्तपानयो-भॊजनोदकयो-र्व्यवच्छेदः. अर्थानादिचिंतनात्रापि तथैव कार्या. नवरं सापेक्षा रोगचिकित्सार्थ-मसौ संभवति-अपराधकारिणि च वाचैवब्रूयाद्यथा न दास्ये तव भोजनादि-शांतिनिमित्तंचोपवासं कारयेत्-किं बहुना-यथा मूलगुणस्य प्राणातिपातविरमणस्य . मालिन्यं न भवति तथा यवितव्यमिति. * રાત્રી #ચિત્, ननु प्राणिनामतिपातएवानेन प्रत्याख्यातो न बंधादयः-ततस्तकरणेऽपि कोस्य दोषो, यथागृहीतविरते-रखंडितत्वात्. अथ बंधादयोऽपि प्रत्याख्यातास्तेन, तर्हि तत्करणे व्रतभंग एब, विरतेः खंडितत्वात्, कुतो તે પોતે ઉચકે અને ઉતારે. ચેપનું જનાવર ૫ણ જેટલો ભાર ઉપાડી શકે, તેટલાથી કંઈક તેનાપર ઉણે ચડાવ, તથા હળ અને ગાડામાંથી તેને 5 વખતે છુટું કરવું. ભકતપાન એટલે ભોજન પાણી તેને બંધ રાખવું, તે ભપાન વ્યવચ્છેદ. અહીં પણ અર્થનીની ચિંતા પ્રથમ માફક કરવી. ત્યાં સાપેક્ષ તે રોગને દાળવા અર્થે કરતાં સંભવે. વળી અપરાધ કરનારને ફક્ત વાણુથીજ બીવરાવવું કે આજ તને ખાવા નહિ આપીશ, તથા શાંતિ નિમેરે ઉપવાસ કરાવવા પડે તે સાપેક્ષ જાણવા. કિં બહુના-ટુંકામાં મતલબ એ છે કે, જેમ પ્રાણાતિપાત વિરમણરૂપ મૂળ ગુણને ઝાંખ ન લાગે તેમ યત્ન કરવો. ઈહીં કોઈ એમ પુછે કે, એણે તે પ્રાણીઓની હિંસા કરવાને જ ત્યાગ કરેલ છે, કંઇ બંધાદિકના પચ્ચખાણ લીધેલ નથી, માટે તે કરતાં એને શો દોષ છે? કેમકે લીધેલા ત્યાગ અખંડ રહે છે. હવે કહેશે કે, બંધ વગેરેના પણ તેણે પચ્ચખાણ કર્યા છે, તે તે કરતાં તેને વ્રતભંગજ થવાને, કેમકે વિચત ખંડાઈ, માટે અતિચાર શાના? વળી બંધ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ બાર વ્રત . . . . .. .. ऽतीचारत्वं ? किंच बंधादीनामपि प्रत्याख्यायत्वेंगीक्रियमाणे प्रस्तुतव्र तेयत्ता विशीर्येत, बंधादीना-मपि पृथग्वतत्वादिति. अत्रोच्यते. मुख्यवृत्त्या प्राणाविपात एव तेन प्रत्याख्यातो, न बंधादयः-केवलं तत्पत्याख्यानेऽर्थतस्तेपि प्रत्याख्याता एव द्रष्टव्याः, प्राणातिपातनिबंधनभूतत्वात्तेषां . यदितेपि प्रत्याख्यातास्तहि भवतु तत्करणे व्रतभंगो नातिचार इतिचेत् द्विविधं हि व्रतं-अंतर्वृत्त्या, बहिर्डत्या च. तत्र मारयामीतिविकल्पशून्योऽपि यदा कोपाद्यावेशात् परमाणपहाणनिरपेक्षो. बंधादौ प्रवर्तते, नच स्वायुबलीयस्त्वादिकारणात्तस्य बंधादिविषयीकृतस्य जंतो-र्मृत्युः संपन्नस्तदा दयापरिणतिवर्जिततया विरत्यनपेक्षप्रवृत्या भग्नमंतवृत्त्या व्रतं. प्रा વગેરેને પણ જે પ્રત્યાખ્યાનમાં લેવામાં આવે તે ચાલતી વ્રત, સંખ્યા તુટશે, કેમકે બંધ વગેરે જુદાં જુદાં વ્રત થઈ પડશે. તેને એ ઉત્તર છે કે, મુખ્ય વૃત્તિએ તે તેણે પ્રાણુતિપાતનેજ પ્રત્યાખ્યાન કરેલ છે, નહિ કે બંધાદિકને, તો પણ તેના પ્રત્યાખ્યાનમાં અર્થ થકી તે પણ પ્રત્યાખ્યાન થયાજ જાણવા, કેમકે તે પ્રાણાતિપાતનાં કારણભૂત છે. - હવે જે તે પણ પ્રત્યાખ્યાન છે, તે ત્યારે તેમના કરવાથી વ્રતભંગ થાઓ, અતિચાર શેને ? तर-मेम नामोसा-3, વ્રત બે પ્રકારનું છે. અંતર વૃત્તિથી અને બહિર વૃત્તિથી. ત્યાં જ્યારે મારું છું એવા સંકલ્પથી રહિત છતાં પણ કપાદિકના આવેશથી પાયા પ્રાણ જતા રહેશે કે કેમ? તેની અપેક્ષા એટલે દરકાર રાખ્યા વગર બંધ વગેરેમાં પ્રવર્તે, તેમ છતાં સામા- જીવનું For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ णिघाताभावात्तु बहिच्या पालितं. ततो देशस्य भंजनादेशस्यानुपालनादतिचारव्यपदेशः प्रवर्तते. उक्तं च. न मारयामीतिकृतव्रतस्य-विनैव मृत्यु क इहातिचारः ? इत्याशंक्योत्तरमाह. निगद्य यः कुपितो वधादीन्-करोत्यसौ स्याभियमेऽनपेक्षः १ मृत्योरभावानियमोस्ति तस्य-कोपाद् दयाहीनतया तु भग्नः, देशस्यभंगादनुपाळनाच-पूज्या अतीचारमुदाहरति २ यञ्चोक्तं-व्रतेयत्ता विशीर्येत इत्यादि-तदप्ययुक्त. विशुद्धहिंसादिविरतिसद्भावेहि बंधादीनामभाव एवेति. આયુષ્ય બળવાન હેવાથી તે જંતુનું મરણ પણ નહિ થાય, ત્યારે બાંધનારને દયાને પરિણામ ન હોવાથી અને વિરતિની દરકાર નહિ રાખવાથી અંતર વૃત્તિએ તે વ્રત ભંગાયું. છતાં પ્રાણિને ઘાત નહિ થવાથી બહેરથી વ્રત પળાયું છે. માટે દેશનું ભંજન થયું અને દેશનું પાલન થયું તેનેજ અતિચાર કહેવામાં આવે છે. જે માટે કહેવું છે કેહું મારું નહિ એવી પ્રતિજ્ઞા કરનારને મરણ થયા વગર શેને અતિચાર લાગે છે આ શંકાનું ઉત્તર કહે છે કે, જે કેપથી વધાદિક કરે તે વ્રતમાં નિરપેક્ષ ગણાય. સામાનું મૃત્યુ કદાચ ન થયું, તેથી તેને નિયમ કાયમ દેખાય છે, પણ કોપથી દયાહીન થવાથી તે ભંગાયેજ છે. એમ દેશ ભંગ થવાથી અને દેશે પળાયાથી આચાર્યો એને અતિચાર કહે છે. . . વળી જે કહ્યું છે, એમ થતાં વ્રત સખા તુટે તે પણ અયુકત છે, કેમકે હિંસાદિકની જે ગેખી વિરતિ કાયમ રહે છે, ત્યાં બંધાદિક હાય ના ? For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ - - બાર વ્રત. तस्माद् बंधादयोऽतिचारा एव, न पृथग्व्रतानि धादिग्रहणस्य चोपलक्षणत्वादपरेऽपि हिंस्रमंत्रतंत्रादयोऽतिचारतया दृष्टयाः ક સાતિવાર ચમનપુત્ર. . अथ स्थूलमृषावादविरमणलक्षणं द्वितीय तदुच्यते. - तत्र स्थूल: परिस्थूलद्विपदादिवस्तुविषयोऽतिदुष्टविवक्षासमुद्भवः सचासौ मृषावादथानृताभिधानरूपः स्थूलमूषावाद-स्तस्य विरमणं, नतु सूक्ष्मस्य-तस्य महाव्रतविषयत्वात् । सच कन्यागोभूम्यलीकन्यासापहारकूटसाक्षित्वभेदार किल पंचविधः तत्र निर्दोषामपि कन्या सदोषां व्यत्ययेन वा वदतः कन्यालीक. कन्यालीकं चोपलक्षणमात्र सर्वस्यापि द्विपदविषयालीकस्य. * માટે બંધાદિક અતિચારજ છે, કંઇ જુદાં વ્રત નથી. બંધાદિક પાંચ બાબતો લીધી છે, તે ઉપલક્ષણરૂપે છે, તેથી બીજા પણ હિંસાજનક મંત્ર તંત્રાદિકને બતિયાર તરીકે જાણવા, આ રીતે અતિચાર સહિત પહેલું વ્રત કહ્યું. ' હવે સ્થળ મૃષાવાદ વિરમણ નામે બીજું વ્રત વણવીએ છીએ. ત્યાં સ્થળ એટલે મેટી ડિપદ વગેરે વસ્તુ સંબંધી અતિ દુષ્ટ ઇચ્છાથી કરવામાં આવતે મૃષાવાદ એટલે હું ભાષણ તે સ્થળ મૃષાવાદ તેનું વિરમણ, સમનું નહિ, કેમકે તે તે મહાવ્રતમાં આવે છે. " તે સ્થળ અાવાદ પાંચ પ્રકારે છે–કન્યા સંબંધી, ગાય સંબંધી, ભૂમિ સંબં ધી, તથા ન્યાસાપહાર અને ફૂટ સાક્ષિત. - ત્યાં નિર્દોષ કન્યાને સદોષ અથવા સદોષને નિર્દોષ કહેતાં કન્યાલીક કહેવાય. ક. વાલીક એ પદ તમામ દ્વિપદ સંબંધી અલીકનું ઉપલક્ષણ છે. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. . एवं गवालीकमपि भावनीयं-नवरमिदं चतुष्पदविषयस्य सर्वस्याप्यलीकस्योपलक्षणं. परसत्कामप्यात्मादिसत्कां भुवं वदतो भूम्यलीकं. इदं च सर्वस्यापदविषयस्याप्यलीकस्योपलक्षणं. . यद्येवंकन्यादिविशेषापादानमुत्सृज्य सामान्येन द्विपदचतुष्पदापदग्रहणमेव कस्मान्न कृतं ? तदतिरिक्तवस्त्वभावेन संग्रहसिद्धेः-सत्यं. किंतु कन्याधीकानां लोकेऽतिगर्हितत्वाद्विशेषेण तद्वर्जनार्थं तदुपादानं.. अतएव द्विपदादिविषयालीकतोऽन्यालीकासंभवेऽपि लोकेऽतिगर्हिततया. रूढत्वान्न्यासापहार-कूटसाक्षिकत्वे कन्यालीकत्वादिभ्यः पृथगुपात्ते. ननु तथापि न्यासापहारस्यादत्तादानविषयत्वादिहोपादानमसंगतं.. सत्यं, किंत्वपलायवचनस्य मृषावादविषयत्वाददोषः. છે એ રીતે ગવાલિક પણ સમજી લેવું. તે ચતુષ્પદ સંબંધી તમામ અલીકનું ઉપલક્ષણ છે.. પારકી જમીનને પિતાની કહેવી તે ભૂમલીક છે. આ પણ તમામ અપદ -. બંધી અલકનું ઉપલક્ષણ છે. કોઈ એમ સવાલ કરે છે, ત્યારે કન્યાદિ વિશેષ વ્યકિતને નહિ લેતાં સામાન્યપણે દ્વિપદચતુષ્પદ અને અપદને શામાટે નહિ લીધાં ? કેમકે તેમ કરતાં તેથી ઉપરાંત કોઈ વસ્તુ નહિ રહેવાથી સર્વ સંગ્રહ થઈ જાત. તેને એ ઉત્તર છે કે, હા, તે વાત ખરી છે, પણ કન્યાદિક સંબંધી અલીક લોકમાં અતિ ગહિત ગણાય છે, તેથી તેને વિશેષે કરી વર્જવા તે લીધા. વળી એથીજ દ્વિપદ વગેરે અલીક શિવાય બીજાં અલીક હોયજ નહિ, છતાં લેકમાં અતિ ગહિંતપણે ગણાતા ન્યાસાપહાર અને ફૂટ સાક્ષિતને કન્યાલીકાદિક થકી જુદાં લીધાં છે. કોઈ પુછશે કે, તેમ છતાં પણ ન્યાસાપહાર તે અદત્તાદાન ગણાય. માટે તેને અહીં લેવું ગેરવાજબી છે. તેને ઉત્તર એ છે કે, તેમાં અપળાતું વાકય બલવું તે મૃષાવાદ છે, માટે તેને ઈહીં લેતાં કશે વાંધો નથી. For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ભાર વ્રત 1 अत्रापि पंचातिचारा वर्जनीयास्तद्यथासहसाभ्याख्यानं, रहसाभ्याख्यानं, स्वदारमंत्रभेदः, स्पोपदेशः, कूटलेख्यकरणं चेति. तत्र सहसानालोच्याभ्याख्यानमसदोषाध्यारोपणं-यथा-चौरस्त्वं, पारदारिको वेत्यादि. रहसा एकांतेन हेतुभूतेनाभ्याख्यानं. इदमुक्तं भवति-रहसि मंत्रमाणानभिवीक्ष्य वदति-यथैष मंत्रो मया ज्ञातः, इदं चेदं च राजाविरुदादिकमिह मंत्र्यत इति.. . अत्राह. नन्वभ्याख्यानमसदोषाभिधानरूपत्वान्मृषावाद एव. अतस्तदभिधाने व्रतभंग एव, कुतोऽतिचारता ? . ___ सत्यं, किंतु यदा परोपघातकमनाभोगादिनाभिधत्ते तदाऽसंक्लेशभावेन व्रतनिरपेक्षत्वाभावान तद्भगः. परोपघातहेतुरूपत्वात्तु भंग જહાં પણ પાંચ અતિચાર વર્જવાના છે તે આ રીતે. સહસાવ્યાખ્યાન, રહસાવ્યાખ્યાન, સ્વદાર મંત્ર ભેદ, મૃષપદેશ, અને ફૂટલેખકરણ. ત્યાં સહસા એટલે વગર વિચારે અભ્યાખ્યાન એટલે આળ ચડાવવું. જેમકે તું योर छ, Aथा पारि [ व्यभियारी ] विगरे. રહસા એટલે એકાંતના કારણે અભ્યાખ્યાન કરવું. એટલે કે, છાની સલાહ કરતાં જોઈ કહેવું કે, આ મંત્ર મેં જાણી લીધું કે, એઓ અમુક રાજવિરૂદ્ધ વગેરેની ससा 3रे छ. ઈહાં કોઈ પુછે છે – વારૂ અભ્યાખ્યાન એટલે કુડા દોષ ચડાવવા તે તે મૃષાવાદજ છે, માટે તે બોલતાં તે વ્રતભંગજ થાય, માટે તેને અતિચાર કેમ ગણો છો ? એને ઉત્તર છે કે, જ્યારે પરને નુકશાન કરનાર વાક્ય અનામેગાદિ કારણથી બેલી જવાય ત્યારે બેલનાર અસંકિલષ્ટ પરિણમી હોવાથી વ્રતથી નિરપેક્ષ નહિ ગણાય, For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩૨ " શ્રી ધર્મ રત્ન પ્રકરણું. रूपतयातिचारतेति यदा तु तीब्र संक्लेशयुक्तोऽभ्याख्याति तदा व्रतनि-. રણવા મં . . ' ગાર : सहसभक्खाणाई-भणतो जइ करेज तो भैगो, जइपुण णाभोगाईहितो ती होइ अइयारो. ... स्वदाराणां मंत्रो विश्रंभभाषितं-तस्य भेदोऽन्यकयनं. दारग्रहणं चेह मित्राघुपलक्षणं. अयमत्रानुवादरूपत्वेन सत्यत्वाधबप्यतिचारो न घटते, तथापि मंत्रितार्थप्रकाशनजनितलज्यदिभावतः स्वदारादेमरणादिसंभवेन परमार्थतस्तस्यासत्यता. સ નિ હૈ ન સરં– પીવાના ઘરમાં... ' - સ્થાતિવના. अतः कथंचिद्भगात्कथंचनाभंगादतीचारतेति. " માટે એ હિસાબે તે બતભંગ નહિતારો ખાય, તેમજ તે પરને નુકશાન થવાનું હતુરૂપ વાથી ભંગ પણ છે, માટે અતિચાર ગણાય. બાકી જ્યારે તાવ સંકલેશથી અવ ખ્યાન કરવામાં આવે, ત્યારે તે વ્રતના નિરપેક્ષપણથી તે ભંગ જ છે. જે માટે કહેલું છે કે, સહસાવ્યાખ્યાન વગેરે જે જાણીબુઝીને કરવામાં આવે તે ભંગ જ છે, પરંતુ તે અજાણપણું વગેરેના લીધે કરવામાં આવે તે અતિચાર ગણાય છે. પિતાની સ્ત્રીને મંત્ર એટલે વિશ્વાસ રાખી બેલેલી છાની વાત તે બીજાને કહેવી તે સ્વદાર મંત્ર ભેદ. દાર શબ્દ મિત્રાદિકનું ઉપલક્ષણ છે. આ વાત તો જેવી સાંભના હોય, તે રીતે બોલતાં સાચી હોવાથી ઇહીં અતિચાર નહિ ઘટે. તોપણ છાની વાતના પ્રકાશથી લજજાદિક થવાના કારણે સ્ત્રી વગેરે આત્મઘાત કરે, એમ સંભવ હેવાથી પર માર્યો તે અસત્ય છે. જે માટે કહેવું છે કે, જે પર પીડાકારક વચન હોય, તે સાચું છતાં પણ સાચું , ન ગણવું. માટે કાંઈક ભંગ થવાથી અને કોઈક રીતે નહિ ભંગાયાથી અતિચારપણું સમજી લેવું. For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ બાર વ્રત. मृषा अलीकं-तस्योपदेशो मृषोपदेशः-इद चैवं चैवं ब्रूहीत्यादिकमसत्याभिधानशिक्षणमित्यर्थः इह व्रतसंरक्षणे निर्गतापेक्षत्वादनाभोगादिना परेषां मृपोपदेशं यच्छतोप्यतिचारता. - कूटलेख्यस्यासद्भूतार्थसूचकाक्षरलेखनस्य करणं. इहापि मृषाभणन मेव मया प्रत्याख्यातमिदं तु लेखनमिति भावनया मुग्धबुद्धेर्बतसव्यपेक्षस्यातिचारता भावनीया, अन्यथा वा अनाभोगादिकारणेभ्योऽसौ वाच्येति. (छ) , उक्तं सातिचारं द्वितीयमणुव्रतं. . अथ स्थूलादत्तादानविरमणलक्षणं तृतीयमुच्यते. तत्र चौर्यारोपणहेतुतया प्रसिद्ध स्थूलं इंधननी रणधान्यादि, ननु कर्ण-शोधनशलाकादि-तच्च तददत्तं च-तस्यादानं ग्रहण-तस्य विरमणं स्थूलादत्तादानविरमणं. * મૃષા એટલે તેને ઉપદેશ તે મૃષપદેશ-અતિ આ મ અને આ રીતે બોલ એમ જાડું બોલવાનું શિક્ષણ આપવું તે. ઈહાં વ્રત રાખવામાં નિરપેક્ષપણાથી અજાણપણે બીજાઓને મૃષપદેશ આપતાં પણ અતિચારપણું સમજી લેવું. લેખ એટલે બેટા અર્થ સૂચક અક્ષર લખવા. અહીં પણ મુગ્ધબુદ્ધિ હેમાં એમ વિચારે કે, મેં મૃષાવાદજ ત્યાગ કરેલ છે, અને આ તે લેખ કરે છે એમ જહાં વ્રતની અપેક્ષાવાળો રહેવાથી એ અતિચાર ગણાય છે, અથવા બીજી રીતે અનામેગાદિ કારણે અતિચારપણું જાણવું. આ રીતે અતિચારસહિત બીજું અણવતા કહ્યું. હવે સ્થલાદત્તાદાન વિરમણ નામે ત્રીજું વ્રત કહે છે. ત્યાં ચોરીનું કારણ ગણાય એવું બળતણ ઘાસ કે ધાન્ય વગેરે સ્થળ-નહિ કે કાનકેતરવાની શળી-તે અણુદીધું લેવું તેનાથી વિરમણ તે સ્થૂલાદત્તાદાન વિરમણ. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ . इंदच सचेतनाचेतनमिश्रवस्तुविषयत्वात् त्रिधा. . अत्रापि पंचातिचारा वर्जनीयास्तद्या स्तेनावृतं, तस्कर प्रयोगो, विरुद्धराज्यगमनं, कूटतुलाकूटमानकरणं,. तत्मतिरूपव्यवहारश्चेति. तत्र स्तेनैश्चौरैराहृतमानीतं कुंकुमादि स्तेनादृतं. इदं लोभदोपात् काणक्रयेण गृहचौरो व्यपदिश्यते. यदाह. चौरश्चौरापको मंत्री-भेदज्ञः काणकक्रयी, अन्नदः स्थानदश्चैव-चौर सप्तविधः स्मृतः. तदित्यं चौर्यकरणात् व्रतभंगो, वाणिज्यमेव मया विधीयतेनचौर्य-मित्यध्यवसायतो व्रतनिरपेक्षत्वाभावादभंग-इत्युभयरूपत्वादतिचारता. - એ ત્રણ પ્રકારે છે.-સચિત્તસંબંધી, અચિત્તસંબંધી અને મિશ્ર સંબંધી. - .Jsi vey पाय मनियार पाना छ. ॥ शत:- તેનાહત, તસ્કર પ્રોગ, વિરૂદ્ધરાજ્યગમન, કૂટતુલાકૂટમાનકરણ, અને તત્વતિ ३५०५४।२.. ત્યાં તેને એટલે ચેર તેમણે આહત એટલે આણેલી કુંકમ-કેશર વગેરે વસ્તુ તે તેનાહત. આવી ચીજને લેભના દોષે કાણયથી એટલે ઓછી કીમતે ખરીદ , ४२वाया यार हवाय छे. જેમાટે કહેવું છે કે ચેર, ચેરી કરાવનાર, ભેદુ, ભાંગેલું ખરીદનાર, અન્ન દેનાર, સ્થાન દેનાર, એમ સાત પ્રકારે ચાર કહેલ છે. તે માટે એ રીતે ચોરી કરવાથી વ્રતભંગ છે, અને હું વેપારજ કરું છું-ચેરી નથી કરતે, એમ અધ્યવસાય હેવાથી વ્રત નિરપેક્ષ ન ગણાય, તેથી અભંગ છે માટે અતિચાર ગણુય. For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ બાર વ્રત. ૩૫ तस्कराचौरा एव-तेषां प्रयोजनं प्रयोगः-" किमिदानीं निर्व्यापारा स्तिष्टथ यूयं-यदि शंबलादिकं नास्ति भवतां तदहं प्रयच्छामि-युष्मदानीतमोषस्य यदि विक्रायको न कश्चिदस्तितदाहं विक्रेष्ये-गच्छत चौर्यार्थ चूय "-मित्यादिवचनैश्चौराणां स्तेयक्रियायां व्यापारणमित्यर्थः ... अत्रापि भंगसापेक्षनिरपेक्षताभ्यामतिचारताभावनीयेति. विरुद्धो निजदेशस्वामिनः प्रतिपथी तस्य राज्यं कटकं देशो वा विरुद्धराज्य-तत्र निजस्वामिनो निषेधवचनमतिलंध्य क्रमणं विरुद्धराज्यातिक्रमः अयंच अद्यापि स्वस्वामिनो ऽननुज्ञातस्य परकटकादिप्रवेशस्य __सामीजीवादिन्न-तित्ययरेणं तहेवय गुरुह, ए यस्स उ जा विरई-अदिन्नदाणस्स सा विरई. इत्यदत्तादानलक्षणयोगाद् विरुद्धराज्यातिक्रमकारिणां चौर्यदंड તસ્કર એટલે ચેર તેમને ઉશ્કેરવા તે તસ્કરયોગ. તે આ રીતે કે “ તમે કેમ હમણાં નકામા બેઠા છે ? જે ભાથું ન હોય તે હું આપું. તમારા લૂટેલા માલને કોઈ વેચનાર ન હોય તે હું આપીશ, માટે ચોરી કરવા જાઓ વેચીશ.”એમ બેલી ચરોને ચોરીમાં વળગાડવા તે તસ્કર પ્રયોગ. - અહીં પણ ભંગની સાપેક્ષતા તથા નિરપેક્ષતાથી અતિચારપણું ધારી લેવું. વિરૂદ્ધ એટલે પિતાના દેશના સ્વામીને દુશ્મન તેનું રાજ્ય એટલે સૈન્ય કે દેશ તે વિરૂદ્ધરાજ્ય-તેમાં પોતાના સ્વામીનું નિષેધ વચન ઉલ્લંધીને દાખલ થવું તે વિરૂદ્ધરાજ્યતિક્રમ, અહીં પણ પરસૈન્ય પ્રવેશ તે સ્વસ્વામિનું અનનુજ્ઞાત છે, તેથી તે અદત્તાદાનજ : ગણાય; જે માટે અદત્તા દાનનું લક્ષણ આ પ્રમાણે છે કે, સ્વામિ, જવ, તીર્થંકર, અને ગુરૂ તેમણે જે નહિ આપ્યું હોય, તે અદત્ત અને તેની જે વિરતિ તે અદત્તાદાન વિરતિ, વળી વિરૂદ્ધરાજ્યમાં જનારને ચારીને દંડ કરાય છે, તેથી તે અદત્તાદાન હેવાથી ભંગ જ છે, છતાં આ તે હું વેપારજ કરૂં છું–ચારી નથી કરતે, એવી ભાવના હેવાથી તે For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ३६. શ્રી ધર્મ રત્ન પ્રકરણ. योग्यतावाप्तेचादत्तादानरुपत्वाद्भग एव-तथापि वाणिज्य मेवेदं मयाकृतं न चौर्यमिति भावनया व्रतनिरपेक्षत्वाभावाल्लोके चौरोयमिति व्यपदेशाभावाच अतिचारता. कूटनुलाकूटमानयो-र्व्यवस्थापेक्षया न्यूनाधिकयोः करणं कूट तुलाकूटमानकरणं. तेन प्रस्तुतेन कुंकुमादिना प्रतिरूपं सदृशं कुसुंभादि प्रक्षिप्यते यत्र व्यवहारे स तत्मातिरुपो व्यवहारः, अथका तत्मतिरूपेण सहजक:रादिसदृशेन कृत्रिमकर्पूरादिना यो व्यवहारः स तत्मतिरूपव्यवहारः एतौ च कूटतुलाकूटमानतत्पतिरूपव्यवहारौ यद्यपि वंचनापरिणामेन परधनग्रहणरुपतया व्रतभंगरुपौ, तथापि क्षात्रखननादिकमेव चौर्य-मिदं तुवणिकलोपजीवनमेवति स्वकीयकल्पनामात्रमपेक्ष्यातिचारतयोक्ताविति. उक्त सातिचारं तृतीयाणवतं. વ્રતનિરપેક્ષ નહિ ગણાય, તેમજ લેકમાં આ એર છે એમ નહિ કહેવાતું હેવાથી; એને અતિયારપણું ધારવું. કૂડાં તેલાં અને કુડાં માન એટલે ઠરાવ કરતાં જૂનાધિક તેલમાપ તેનું કરવું તે ફૂટતુલા કૂટમાન. કરણ. તેના જેવું એટલે તે કુંકુમ વગેરેના જેવું કુભ વગેરે નાખી જે વેપાર કરે તે ત–તિરૂપ વ્યવહાર, અથવા તેના જેવા એટલે ખરા પૂર જેવા બનાવટી કપૂર વિગેરે જે જે વેપાર કરવો તે તતિરૂપ વ્યવહાર જાણ. આ બે કામ જો કે ઠગબાજીથી પરધન લેવારૂપે હોવાથી વ્રતભંગ છે, પણ ખાતર પાડવું તેજ ચેરી છે, અને આ તે વણિક કળા છે, એમ પિતાની કલ્પના રહે તેની અપેક્ષાએ અતિચારરૂપે ગણાય છે. આ રીતે અતિચાર સહતિ ત્રીજું અણુવ્રત કહ્યું. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ मार व्रत.. ३७ अथ परदारविरमणं स्वदारसंतोषलक्षणं चतुर्थमणुव्रतमुच्यते. तत्र परे आत्मीयव्यतिरिकताः पुरुषा-स्तथा मनुष्यजात्यपेक्षया देवा-स्तिर्यचश्च तेसो दाराः परिणीतसंगृहीतभेदानि नारीरूपाणि कलत्राणि-देव्य-स्तिरच्यश्चेति परदारा-स्तेषां विरमणं वर्जनं. यद्यप्यपरिगृहीतादेव्यस्तिर ज्यश्च काश्चित् संगृहीतुः परिणेनुः कस्यचिदभावाद्वेश्याकल्पा एव भवति, तथापि परजातीयभोग्यत्वात् परदारा एव वर्जनीयाः • तथा स्वदारैः संतोषो-यथा परकलत्रं तथा वेश्यामपि वर्जयित्वा स्वदारै-रेव कश्चित् संतुष्यतीत्यर्थः उपलक्षणत्वायोषितां स्वभर्तृव्यतिरिक्तस्य सामान्यतः पुरुषमात्रस्य वर्जनमित्यपि द्रष्टव्यः હવે પરદાર વિરમણ સ્વદાર સંતોષરૂપ શું અણુવ્રત કહીયે છીયે. - ત્યાં પર એટલે પિતાના શિવાયના પુરૂષ-તથા મનુષ્ય જાતિની અપેક્ષાએ દેવ તિર્યંચતેમની દારા એટલે પરણેલી કે સંધરેલી સ્ત્રીઓ, દેવીઓ અને તિર્યંચણીઓ તે પદારા તેમનું વિરમણ એટલે વર્જન. જે કે અપરિગ્રહીત દેવીઓ તથા તિર્યંચણીઓને કેઈ સંધરનાર કે પરણનાર કેઈ ન હોવાથી વેશ્યા સરખીજ ગણાય છે, તે પણ તે પરજાતિને ભોગવવા યોગ્ય હવાથી પરદારજ સમજીને વર્જવી. તથા સ્વદારાઓ વડે સંતોષ–એટલે કે પરદાર માફક વેશ્યાને પણ વર્જીને પિતાની સ્ત્રીઓ વડે જ કોઈ સંતુષ્ટ રહે તે સ્વદાર સતિષ. ઉપલક્ષણથી એ પિતાના ભર શિવાય સામાન્યપણે પુષમાત્રનું વજન કરવું, એ પણ જાણી લેવું. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ अत्रापि पंचातिचारा वर्जनीया-स्तद्यथाइत्वरपरिगृहीतागमन, अपरिगृहीतागमनं, अनंगक्रीडा,, परविवाहकरणं, कामे तीव्राभिलाष चेति. अमीषां चायं विषयविभागः परदारवजिणो पंच-होति तिन्नि उ सदारसंतुठे, इत्यी तिनि पंच उ-भंगगिप्पेहि नायव्वा. तत्रापि इत्वरं स्वल्पकालं परिगृहीता स्वीकृता या केनचित् काचिद् वेश्या-तस्यां गमनं परदारवर्जकस्यातिचार-स्तस्यास्तावंत कालमर्थ प्रदानतः परेण परिगृहीततत्वे परदास्त्वात्, वेश्यामेवैतां याम्यहन परकलत्रमिति स्वकल्पनामात्रतस्तु बेश्यारूपत्वादिति भावः अपरिगृहीता अनाथकुलांगना तस्यामपि गमनं तस्यातीचारः-लो - vei पांय अतियार परवाना छे ते 0 :- . , ત્વર પરિગ્રહીતાગમન, અપરિગ્રહીતા ગમન, અનંગક્રીડા, પરવિવાહરણ, અને કામમાં તીવ્રાભિલાષ. भनी आशत विषय विभाग छ:પરદારવર્જકને પાંચ અતિચાર હોય, અને સ્વદારસંતષિને ત્રણ અતિચાર હોય, તેમજ સ્ત્રીને પણ ત્રણ અથવા પાંચ અતિચાર ભંગની વિકલ્પના કરી સમજી લેવા. - ત્યાં ઇવર એટલે થેડે વખત પરિગ્રહીત એટલે કેઈએ રાખેલી વેશ્યા–તેનું ગમન તે પરદારવર્જિકને અતિચાર છે. કેમકે તે તેટલા વખત લગી બીજાએ પગાર બાંધી રાખેલ હોવાથી પરદારી છે, અને હું તે વેશ્યાને જ એવું છું-પરસ્ત્રીને નથી સેવ, એમ સેવનારની કલ્પના પ્રમાણે તે વેશ્યા છે તેથી. અપરિગ્રહીત એટલે નધણીયાતી સ્ત્રી તેનું ગમન તે અતિચાર છે, કેમકે લોકમાં For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ભાર વ્રત, के तस्याः परदारत्वेन रूढत्वात्, कामुककल्पनया तु भर्नादेरनावतोऽपरदारत्वादितिभावः एतौ च द्वावपि स्वदारसंतोषिणोऽतिचारतया न संभवतः स्वदार च्यातरोकण्याः सर्वस्या अपि स्त्रियास्तेन प्रत्याख्यातत्वात् तद्गमन व्रतगस्यैव प्राप्तरिति भावः. . . अनंगःकामः तत्प्रधाना क्रीडा अधरदशनालिंगनकुचमर्दनिका. नि धुवनमेव व्रतविषयो-नैषा इतिभावनया परदारेष्वेतां कुर्वतः परदारवर्जकस्यातिचार-एवं स्वदारसंतोषिणोपि परदारादिष्वेतां कुर्वतोऽतिचारता वाच्या. योषितस्त्वनयैव भावनया पुरुषे आलिंगनादि कुर्वत्या अतिचारता.. परेषां स्वकीयापत्यव्यतिरिक्तानां कन्याफललिप्सया स्नेहसंबंधादिना विवाहस्य विधानं पराववाहकरणं. इदं च परदारवर्जकस्वदारसंतुष्टयो यो । તે પરાઈ શ્રી ગણાય છે, અને સેવનારની કલ્પનામાં તેને ધણી ન હોવાથી તે પરદાર નથી. આ બે અતિચાર સ્વદાર સંતષિને નહિ સંભવે, કેમકે સ્વદારા શિવાય બધી સ્ત્રી : એને તેણે ત્યાગ કરેલ છે, માટે તેને આવી સ્ત્રીઓ સાથે ગમન કરતાં તે વ્રતભંગજ, सांगे. અનંગ એટલે કામ તેને જગાડનાર ક્રીડા તે હઠ કરડવા, આલિંગન કરવું, સ્તન દાબવા વગેરે. આવાં કામને મેં ક્યાં ત્યાગ કરેલ છે, એમ વિચારી પરસ્ત્રીમાં તે કરતાં પરદારા વર્જક તથા સ્વદાર સંતષિ એ બન્નેને એ અતિચાર લાગે છે. આજ વિચારથી સ્ત્રી પરપુરુષ સાથે તેવાં કામ કરે છે તે અતિચાર ગણાય. પર એટલે પિતાના સંતાન સિવાય બીજા તેમને કન્યા આપવાનું ફળ મેળવવા માટે કે સ્નેહના લીધે પરણાવવા તે પરવિવાહકોણ. આ ત્રણેને અતિચાર સંભવે. કેમકે જ્યારે For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ४०. श्री धर्भ २ल २९५. . - - षितश्च त्रयाणामप्यतिचारतया संभवति यदाहि परदारादिषु मैथुनं न कुर्वेन कारयामि इत्यभिग्रहःस्यात्तदा पराववाहकरणेऽर्थतो मैथुनस्य तेषु करणमनुष्ठितं भवत्यतो भंगः-, विवाह एवायं मया विधीयते-न परंदारादि मैथुनामीत भावनया तु व्रतसापेक्षत्वादभंग इत्यतिचारता. कामे कामोदयजन्ये मैथुने अथवा सूचना सूत्रमिति कामे कामभोगेषु-तत्र समयपरिभाषया कामौ शब्दरूपे, भोगा गंधरसस्पर्शा-स्तेषु तीवाभिलाषोऽत्यंतं तदध्यवसायः अयमपि पूर्वोक्तानामतिचारतया युज्यत एव यद्यपिहि खदारादिषु तीव्रोपि कामाभिलापस्तेषां साक्षादमत्याख्यातत्वान्मुत्कल एवेति कुतस्तत्करणेप्यतिचारसंभव, स्तथाप्यसौ न विधेयोयतो विदितजिनवचनः श्रावकः श्राविका वात्यंतपापभीस्तया ब्रह्मचर्य चिकीर्षुरपि यदा वेदोदयासहिष्णुतया तद्विधातुं न शक्नोति तदा यापनामात्रार्य स्खदारसंतोषादि प्रतिपद्यते-अतीव्राभिलाषिणोपि च यापनायाः પરદારની સાથે મૈથુન નહિ કરું, અને નહિ કરાવું, એમ અભિગ્રહ લીધે છે ત્યારે પરવિવાહ કરતાં પરમાર્થે મૈથુનજ કરાવ્યું થયું માટે ભંગ થયે. અને આ તે હું વિવાહજ કરું છું-ક્યાં મૈથુન કરાવું છું ?. એવા વિચારથી વતની અપેક્ષા રહે છે તેથી અતિચાર થયો. કામમાં એટલે કામના ઉદયથી કરાતા મૈથુનમાં અથવા એ સૂચક શબ્દ હેવાથી કામભાગમાં, ત્યાં શબ્દ અને રૂ૫ને શાસ્ત્રમાં કામ ગણે છે, અને ગંધ રસ તથા સ્પર્શને ભોગ ગણે છે, તેમાં તીવ્રાભિલાષ એટલે અત્યંત અધ્યવસાય, એ પણ ત્રણેને અતિચાર ડોર . જે તે પિતાની સ્ત્રીમાં તીવ્ર કામાભિલાષ તેમણે સાક્ષાત પ્રત્યાખ્યાત નથી કર્યો, તેથી તે તેમને મોકળાજ છે, એટલે તે કરતાં તેમને શામાટે અતિચાર લાગે તે પણ તે અકરણીય છે. કેમકે જિનવચનને જાણનાર શ્રાવક કે શ્રાવિકા અત્યંત પાપભીરુ હેઈ બ્રહ્મ ચર્ય ધરવા ઈચ્છે છે, છતાં વેદને ઉદય નહિ રહી શકવાથી તે ધરી નથી શકતા, ત્યારે તેિની અંતિમાત્ર કરવા માટે સ્વદાર સંતોષ વગેરે અંગીકાર કરે છે. આમ હોવાથી અતીત્ર અભિલાષાથી પણ શાંતિ થતી હોય તે પછી તવાભિલાષ પરમાર્થે ત્યાગ કરેલો જ જાણ. For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ બાર વ્રત, संभवानीवाभिलाषोऽर्थतःमत्याख्यांत एवेति-तत्करणे व्रतसापेक्षत्वे च भंगाभंगरूपत्वादतिचारता. ननु योषितोऽनंगक्रीडादयस्त्रयोऽतिचारा भाविताः, पंचातिचारपक्षस्तु तस्याः कथं भाव्यते ? ___ उच्यते. यदा स्वकीयपतिः सपल्या वारकदिने परिगृहीतो भवति, तदा सपत्नीवारक-मतिक्रम्य तं परिभुजानाया आद्याविचारोऽपि संभवति, -द्वितीयस्त्वतिक्रमाद्यवस्थायांपरपुरुषमभिसरंत्याः ।। अतिक्रमव्यतिक्रमातिचारा-स्तु आपकर्माश्रित्य शास्त्रांतरे इत्थं भाषिताः ___यथा-आधाकर्मनिमंत्रण-मभ्युपगच्छन् साधुरतिक्रमे वर्तते तावद्यावद् .ग्रहणार्थ पोक्षेपः तलभृति पुनर्व्यतिक्रमस्तावद् यावदाधाकर्मग्रहणं. तल पति पुनरतिचारस्तावद्यावत्तस्य परिभोगस्तस्मिस्तु कृतेऽनाचार एष માટે તે કરતાં અને વ્રતની અપેક્ષા પણ કાયમ હતાં ભંગાભંગરૂપપણે તે અતિચાર गाय छे. સ્ત્રીને અનંગક્રીડા વગેરે ત્રણ અતિચાર ભાવ્યા તે ઠીક, પણ તેણીને પાંચ અતિयार म घटे ? એને જવાબ આ છે. જ્યારે પિતાને પતિ કે વારાને દિને પરિગ્રહીત કર્યો હોય, ત્યારે તેના વારાને ઉલ્લંઘી તેને ભગવતાં પહેલે અતિચાર લાગે. બીજે અતિચાર તે પરપુરૂષ તરફ અતિક્રમાદિકની રીતે ખેંચાય ત્યારે સંભવે. ' . અતિક્રમ વ્યતિક્રમ અને અતિચાર આધાકર્મને આશ્રયી શાસ્ત્રાંતરમાં આ રીતે કહ્યા છે. આધાકર્મની નિમંત્રણા કબુલ રાખ્યાથી માંડીને તે માટે પગલું ભરવા તૈયાર થતાં સુધી સાધુને અતિક્રમ લાગે છે. પગલું ભરવાથી માંડીને ગ્રહણ કરવા તૈયાર થતાં સુધી વ્યતિક્રમ ગણાય છે. ગ્રહણ કર્યું ત્યાંથી માંડીને ખાવા તૈયાર થતાં સુધી અતિચાર ગણુય For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ શ્રી ધર્મ રત્ન પ્રકરણ गाभंग इत्यर्थः आहाकम्मनियंकर-पडिसूणमाणे अइक्कमो होइ, प्रयोयाइ वैङ्कम-महिए तइए यरो गिणिए. एवमेतदनुसरतोऽप्यन्यत्राप्यायपदत्रयेऽतिचारता भावनीया, अतिक्रमव्यतिक्रमयोरप्यतिचारभेदत्वात्. चतुर्थपदे तु विवक्षितव्रतभंग इत्यलं प्रसंगेन तदेवं पंचातिचारा योषितोपि भाविता इनि. उक्तं सातिचार चतुर्थपणुव्रतं.. અા ઝાકિરપાણ તા. -- છે. ખાવા માંડયું કે, અનાચાર એટલે એષણાસમિતિને ભંગ થયે જણ્યો. કહેલું પણ છે કે, : '' આધાર્મિની નિમંત્રણ કબૂલ રાખતાં અતિક્રમ ગણાય છે, પગલું ભર્યું કે, વ્ય- તિમ ગણાય છે, લેતાં ત્રીજે એટલે અતિસાર ગણાય, અને ખાતાં અનાચાર ગણાય. એ રીતે એના અનુસાર આ સ્થળે પણ પહેલાં ત્રણ પદમાં અતિચારપણે વિ. ચારી લેવું, કેમકે અતિક્રય અને વ્યતિમ ૫ણ અતિચાર વિશેષજ છે. બાકી ચોથા અનાFચારરૂપ પદમાં વિવક્ષિત બને ભંગ જાણ. આ વાતને ટુંકામાં પતયે છીએ, માટે એ રીતે સ્ત્રીને પણ પાંચ અતિચાર વિચારી લેવા. - આ રીતે અતિચાર સહિત અણુવ્રત કહ્યું. - હવે ળ પરિસહ વિરમગુરૂપ પાંચમું વ્રત કરીએ છીએ. તે ત્યાં સ્થળ એટલે અપરિમિત પરિગ્રહ, તે સ્થળપરિમલ, નવ પ્રકારે છે–ક્ષેત્ર, માd, હિરણય, સુવર્ણ, ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ, અને કયાં રાચરચીલું ] તેનું For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ या२ त. तत्र स्थूलोऽपरिमितः सचासौ परिग्रहः स्थूलपरिग्रहः सच क्षेत्रवास्तुहिरण्य-सुवर्णधनधान्यद्विपदचतुष्पदकृप्यलक्षणनवविधवस्तु विषयत्वानव विध-स्तस्य स्वकीयावस्थानुरूपं. विरमणं पंचममणुव्रतं. अत्रापि पंचातिचारा वर्जनीयास्तद्यथा- . क्षेत्रवास्तुप्रमाणातिक्रमो, हिरण्यसुवर्णप्रमाणातिक्रमो, धनधान्यप्रमाणातिक्रमो, द्विपदचतुष्पदप्रमाणाविक्रमः, कुप्यममाणातिक्रमश्चेति. उक्तंच. . । खिताइ हिरभाइ-धणाइ दुषयाइ कुप्यमाणकमा, जोयण पयाण बंधण-कारण भावेहि नो कुणइ, तत्र क्षेत्रं समोत्पत्तिभूमिः तच्च सेतुकेंतूभयभेदात् त्रिधा. तत्र सेतुक्षेत्रमरघट्टादिसेव्यं, केतुक्षेत्र पुनराकासोदकनिष्पायं, उभयक्षेत्रं तु तदुमयहेतुकमिति. પિતાની અવસ્થાને લાયક વિરમણ તે પાંચમું અણુવ્રત છે. છતાં પણ પાંચ અતિચાર વર્જવાના છે તે આ રીતે છે—ક્ષેત્ર વાસ્તુ પ્રમાણાતિકમ, હિરસુવર્ણપ્રમાણાતિમ, ધનધાન્ય પ્રમાણતિક્રમ, દ્વિપદચતુષદપ્રમાણતિક્રમ, બને अयप्रमातिम. ५५५ ७.४, क्षेत्रादिsal, 8२९यानो , ना , नि , તથા કુખને માનાતિક્રમ એજન, પ્રાન, બંધન, કારણ, અને ભાવવડે નહિ કરે. [ माना ५ मुसाले SRI यमit 20..] ત્યાં ક્ષેત્ર એટલે પાક ઉત્પન્ન થવાની જમીન. તે સેતુ–કેતુ અને ભય ભેટે કરી. ત્રણ પ્રકારે છે, ત્યાં સેતુક્ષેત્ર તે અરઘટ્ટાદિકથી (રંથી) જેમાં પાક તૈયાર કરાય છે. કેતક્ષેત્ર તેના કાશના પાણીથી જ્યાં પાક થાય છે, અને ઉભયક્ષેત્ર તે, તે બેના વેગે જ્યાં પાક થાય તે. વાસ્તુ એટલે ઘર અને ગામ નગર વિગેરે ત્યાં ઘર ત્રણ પ્રકારનું છે...ખત, For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ४४ श्री धर्म न १४२९. - - . वास्त्वागारंग्रामनगरादि च. तत्रागारं त्रिविधः-खातमुच्छृतं खातोच्छृतं च. तत्र खातं भूमिगृहादि, उच्छृतं भूम्युपर्युच्छ्रयेण कृतं, उभयं तु भूमिगृहस्योपरि प्रासादः • तयोश्च क्षेत्रवास्तुनोः प्रमाणस्य योजनेन क्षेत्रांतरादिमीलनेनातिकमोऽतिचारो भवति. तथाहि किलैकमेव क्षेत्रं वास्तु वेत्यभिग्रहवतोऽधिकतरे तदभिलाषेसतित्रतभंगभयात् प्राक्तनक्षेत्रादिप्रत्यासन्नं तद् गृहीत्वा पूर्वेण सह तस्य ककरणार्थ वृत्याद्यपनयनेन तत्र योजयतो व्रतसापेक्षत्वात्कचिद्वितिवाधना-च्चातिचार इति. हिरण्यं रजतं सुवर्ण प्रसिद्वं. तत्यमाणात्य प्रदानेन वितरणेनातिक्रमोऽतिचारो भवति.-यथा केनापि चातुर्मास्याद्यवधिना हिरण्यादिममा ઉચ્છત, અને ખાતેસ્કૃત, ત્યાં ખાત તે યરા વિગેરે, ઉતા તે ભૂમી ઉપર બાંધેલા માળવાળું, અને ઉભય તે ભમરા ઉપર ચણેલે મહેલ. તે ક્ષેત્ર અને વાસ્તુના પ્રમાણન એજનવડે એટલે ક્ષેત્રમંતર સાથે મેળવણી કરીને અતિક્રમ કરે તે અતિચાર ગણાય છે. તે આ રીતે કે, મારે એક ક્ષેત્ર કે વાસ્તુ કહ્યું એવા અભિગ્રહવાળાને તેનાથી વધુની અભિલાષા થતાં વ્રતભંગ થવાના ભયે પ્રથમના ક્ષેત્રની કે, જગ્યાની નજીકમાં બીજું તે લઈ પ્રથમના સાથે તેને એક કરવા સારૂ વાડ વિગેરે દૂર કરી તેમાં જેડી નાખતાં વ્રતની અપેક્ષા રાખવાથી તથા કંઈક રીતે વિરતિને બાધ કરવાથી અતિચારપણું ધારી લેવું. | હિરણ્ય એટલે રૂપું, સુવર્ણ પારું છે, તેના પ્રમાણને પ્રદાન એટલે બીજાને દઇ દેવાવડે અતિક્રમ કરે તે અતિચાર છે. જેમકે કોઈએ ચોમાસાની હદ કરીને હિર For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ . भारत.. गं विहितं ततस्तेन तुष्टराजादेः सकाशात्तदधिकं तत् कथमपि लब्धंतचव्रतभंगभयात् पूर्णे व्रतावधौ ग्रहीष्यामीति भावनया न्यस्य हस्ते दत्वामुंचतीति व्रतसापेक्षत्वादतिचार इति.. . ____धनं गणिममधरिममेयपरिच्छेद्यभेदाच्चतुर्विधः तत्र गणिर्म पूगफलादि, धरिमं मंजिष्टादि, मेयं घृतादि, पारिच्छेद्यं माणिक्यादि, धान्य ब्रीह्यादि, एतत् प्रमाणस्य बंधनतोऽतिक्रमोऽतीचारो भवति. यथा कृतधनादिपरिमाणः कोपि पूर्वलभ्यमन्यद्वा धनादिकं कस्यापि पार्षे लभते तंच व्रतभंगभयाचातुर्मास्यादिपरतो गृहगतधान्यादिविक्रये वा कृते गृही•ष्यामीत्येवं बंधनेन वचन-नियंत्रणात्मकेन मूढकादिबंधरूपेण वा सत्यं कारदानादिरूपेण वा स्वीकृत्य यदा दायकादिगेह एतद्धरति तदाविचार इति. દિકનું પ્રમાણ કર્યું હોય, તેને તે વેળા તુજમાન થએલા રાજાદિક પાસેથી તેનાં કરતાં અધિક મળી જાય, ત્યારે વ્રતભંગના ભયે તે બીજાને કહે કે, મારા વતની અવધિ પૂરી થતાં હું લઈશ, ત્યાં લગી તુંજ સાચવ; એમ કહી તે બીજાને આપી દે, તે અહીં વતની . અપેક્ષા રહેવાથી તે અતિચાર છે. नयार प्रानु . गाभ, परिभ, मेय भने परि-छे. त्या लिभ त सौ. પારી વગેરે, ધરિમ તે મજીઠ વગેરે, મેય તે ઘી વગેરે, અને પરિઘ તે માણેક વગેરે. ધાન્ય તે જવ વગેરે. એના પ્રમાણને બંધનવડે અતિક્રમ કરવો તે અતિચાર છે. જેમકે કોઈએ પરિમાણ કર્યા પછી તેને પ્રથમ દીધેલું કે બીજું કઈના પાસેથી મળે, તે તેને વતભંગની બીકે તે બીજાને કહે કે, ચાર માસ બાદ અથવા ઘર રહેલ ધાન્ય વેંચાઈ જતાં તે હું લઈશ, ત્યાં સુધી તું રાખ; એમ બંધન એટલે ઠરાવ કરીને અથવા મૂડામાં બાંધીને અથવા સત્યકાર [ સાટું ] કરીને કબૂલ કરી જ્યારે દેનારના ઘરે જ તે રહેવા છે, ત્યારે अतियार Myो. . For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ - - - - - द्विपदं पुत्रकलत्रदासीकमकरशुकसारिकादि चतुःपदं मवाश्वादि तयोर्यत् प्रमाणं तस्य कारणेन गर्भविधायनेनातिक्रमोऽतिचारो भवति. - यथा किल केनापि संवत्सराघवनिना द्विपदचतुःपदानां परिमाणं कतं. तेषां च संवत्सरमध्य एवं प्रसवेऽधिकद्विपदादिभावतो व्रतभंगः स्यात्अतस्तद्भयात् कियंतमपि कालमतिबाह्य गर्भग्रहणं कारयतोऽतिचारः गर्मगताधिकद्विपदादिभावाबहिरनिर्गमनेन तदभावात्कल्पनाच व्रतभंगाभंग प्रा. • कुष्यं शयनासनकुंतखड्गभाजनकचोलकादिगृहोपस्काररूपं तत्ममाणस्यभावेन पर्यायांबररूपेणातिक्रमोऽतिचारो भवति.. यथाकिल केनाफि कच्चौलकदशकलक्षणं कुप्यमानं कृतं, कयधिश्च तदपिकसंभवे सति व्रत-' भंगभयाद्भजायित्वा बहुभिरपि पर्यायांतरेण दर्शक कास्यतः, स्वसंख्यापूरणात् स्वाभाविकसंख्यावाधनाचातिचार इति.. ___ ६५६ ते पुत्र, सत्र, सी, ३२, पोपट, मेना गोरे, यतु.प. ते मेव ઘેડા વગેરે. તેના પ્રમાણનું કારણવડે એટલે ગભધાન કસવવાવડે અતિક્રમ તે અતિચાર शशको. . .' જેમકે કોઈએ એક વર્ષની હદ બાંધી દ્વિપદ ચતુષ્પદનું પરિમાણ કર્યું. હવે જો તે વર્ષની અંદર જ તેઓ બચ્ચું આપે છે, અધિક થવાથી વ્રતભંજ થાય, તેથી તેની બીકે કેટલેક વખત ગાળીને પછી ગર્ભગ્રહણ કરાવે છે અતિચાર થાય. કેમકે ગર્ભમાં પણ અધિક દિપદાદિક થયા અને બાહેરમાં નથી તેથી અધિક નથી એમ ધારવાથી વ્રતને ભંગ તથા અભંગ બે કાયમ રહે છે. माना, मासन, Hei, तरवार, मा, ११ १२ सरसामान તેના પ્રમાણને ભાવે કરીને રૂ૫ બદલાવીને અતિકામ કરે તે અતિચાર છે. જેમકે કોઈએ દશ કટારાનું માન કર્યું. હવે તે રીતે તે અધિક થતાં વ્રતભંગની બીકે તેમને ભંગાવી મોટા કરી દશજ કાયમ કરાવે છેસંખ્યા પૂરી રહી, અને સ્વાભાવિક સંખ્યા તૂટી તેથી અતિયાર થાય છે. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ .. ३ प्रत.. ' (४७ तदेवमभिहितानि पंचाप्यणुव्रतान्येत्तानि च मूलगुणा उच्यतेश्रावक-धर्मतरो-मूलकल्पत्वादिग्नतादीनि तु तदुपचयलक्षणगुणनिबंधनतयैवात्मसत्तां विभ्रति-सत्तस्तानि श्रावकधर्मद्रुमस्य शाखामशाखाकल्पान्युत्तरंगुणा इत्याख्यायंते. उत्तररूपा गुणा उत्तरगुणा उपचयहेतव इत्यर्थ स्ते चोसरगुणा गुणव्रतादयः सप्त. तत्रोधिस्तिर्यदिग्गमनपरिमाणकरणलक्षणं तावदिग्व्रतमुच्यते. अत्रापि पंचातिचारा वर्जनीयास्तद्यथा. उर्ध्वदिक्षमाणातिक्रमो, धोदिक्झमाणातिक्रमः तिर्यदिनमाणातिक्रमः क्षेत्रवृद्धिः स्मृत्यंतर्दानं चेति.... तत्राद्याखयोतिचाराः सुबोघा एव. नवरमूर्खादिदिशांगमनमाश्रित्य' प्रमाणस्यातिक्रमोऽनाभोगादिना अतिक्रमन्यतिकमादिना वा प्रवृत्तस्य द्रष्टव्योऽन्यथा भंग एव स्यादितिभावः मे शत पाये मत खi. भयो भूगगु हेपाय छे. १ ते श्राप-धर्मરૂપ ત્તરના ભૂળ સમાન છે. દિવ્રતાદિક તે તેની મદદગારીનાં કારણ હેવાથીજ કાયમ કરાયા છે. તેથી તે શ્રાવકધર્મરૂપ ઝાડના શાખા પ્રશાખા રૂપ હેવાથી ઉત્તર ગુણ કહેવાય છે. ઉત્તરરૂપ ગુણ ઉત્તરગુણ અાત વૃદ્ધિના હેતુઓ તે ઉત્તરગુણ, ગુણવત વગેરે. सात छ. . - ત્યાં પહેલું ઉપર નીચે અને તિરછી દિશામાં જવાનું પરિમાણ કરવારૂપ દિગ્ગત કહેવાય છે. તેના પણ પાંચ અતિચાર વર્જવાના છે, તે આ રીતે– - ઉર્વેદિક પ્રમાણતિક્રમ, અધોદિમાણતિક્રમ, તિક્રિધ્ધમાણતિક્રમ, ક્ષેત્રહિ, અને સ્મત્યંતર્ધાન. ત્યાં પહેલા ત્રણ અતિચાર પાધરાજ છે, કેવળ ઉર્વેદિક દિશાઓના ગમનને આશ્રયીને પ્રમાણને અતિક્રમ તે અનાભોગાદિકથી અથવા અતિક્રમવ્યતિક્રમાદિકથી પ્રવેભાને જાણ, નહિ તે, ભંગજ થાય એ મતલબ છે. For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ४८ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. क्षेत्रवृद्धिस्त्वेवं भावनीया यथा केनचित् सर्वास्वपि दिक्षु . प्रत्येक योजनशतात् परतो गमननियमः कृत-स्ततश्च पूर्वस्यां दिशि भांडं गृहीत्वा योजनशतं यावद् गत-स्ततोपि परतो भांडं बहुतरं मूल्यमवामोत्य-तोऽपरस्यां योजननवतिमेव यास्यामीति चेतसि व्यवस्थाप्य पूर्वस्यां दिशि दशयोजनानि क्षेत्रद्धिं कृत्वा दशोत्तरं योजनशतं गच्छतस्तस्य व्रतसापेक्षत्वात् क्षेत्रवृद्धिलक्षणोऽतिचारः . स्मृतेः स्मरणस्यांतर्धानं-यथा केनापि पूर्वस्यां दिशि योजनशतं गमनपरिमाणं कृतं गमनकाले च स्पष्टं तत् प्रमादतो न स्मरति-किं शतं पंचाशद्वा ? तेन चैवमुभयांशावलंबिनि संशये पंचाशतमेव यावद् गंतव्यं, तत्परतोपि गच्छतोऽतिचारः, शतादपि परेण गच्छतस्तु भंग इति. ( छ ). उक्त दिग्वतमिदानी-मुपभोगपरिभोगव्रतमुच्यते. इदं च द्विधा-भोजनतः कर्मतश्च तत्र' उप इति सकृदंता भु 1 ક્ષેત્રવૃદ્ધિ આવી રીતે ભાવવી. જેમકે કોઈએ બધી દિશાઓમાં દરેકમાં સેજનથી આગળ જવાને પ્રતિબંધ કર્યો, તેથી તે પૂર્વદિશામાં માલ લઈ જન સુધી ગયે. ત્યાં તેને માલુમ પડયું કે, હજુ આગળ જતાં માલ મેં વેંચાશે, ત્યારે હવે પશ્ચિમમાં હું નેવું જનજ જઈશ, એમ મનમાં ધારી તે પૂર્વ દિશામાં દશાજન ક્ષેત્રવૃદ્ધિ કરીને એકાદશ જન લગી જાય છે, તેને વ્રતના સાપેક્ષપણાથી ક્ષેત્રવૃદ્ધિરૂપ અતિચાર લાગેલ भनाय छे. . સ્મૃતિ એટલે સ્મરણનું અંતર્ધન તે સ્મત્યંતધન. જેમકે કોઈકે પૂર્વદિશામાં સે જનસુધી જવાનું પરિમાણ કર્યું. હવે જવા ટાંકણે તેને તે વાત પ્રમાદના લીધે સ્પષ્ટ પણે યાદ ન આવી કે સે જનનું પરિમાણ કરેલ છે કે, ૫૦નું? તેથી આવા ઉ. ભય ભાગે રહેલા સંશયમાં પચાસ યોજન જવું જોઈએ. તેથી જે આગળ જાય છે અને તિચાર લાગે, અને સૌથી આગળ જાય તે તે ભંગજ થાય. દિગતે કહ્યું હવે ઉપગ પરિભેગવત કહીયે છીયે. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ मारत.. ज्यते इत्युपभोगोऽनपानादि. परीति पुनःपुन बहिर्वा भुज्यत इति परिभोगो हिरण्यवस्त्रादि. आह. - ___ ननु यद्यत्र हिरण्यादय उपभोगपरिभोगशब्दवाच्या- स्तर्हि कर्मत इदं व्रतं नोपपद्यते-कर्मशब्दस्य क्रियावचनत्वेन युष्माकमभिप्रेतस्वात्-कर्मणश्योपभुज्यमानत्वपरिभुज्यमानत्वयोरसंभवात्. सत्यं. किंतु कर्मणो वाणिज्यादेरुपभोगपरिभोगकारणत्वात् कारणे च . कार्योपचारात् कर्मणैवोपभोगपरिभोगवाच्यता विवक्षितेत्यलं चर्चया. उपभोगपरिभोगयो-व्रतं नियतपरिमाणादिकरणमुपभोगपरिभोगव्रतं. तत्र भोजनतस्तावत् श्रावकेण प्राशुकैषणीयभोजिना भवितव्यं तद તે બે પ્રકારે છે–ભજનથી અને કર્મથી. ત્યાં ઉપ એટલે એકવાર અથવા અંદર વપરાય તે ઉપભેગ. તે અને પ્રાણી વગેરે છે. પરિ એટલે વારંવાર અથવા બાહેર વપરાય તે પરિભેગ, તે ધન વસ્ત્ર વગેરે છે. કોઈ પૂછશે કે, જે ઇહ ઉપભેર પરિભોગ શબ્દ હિરણ્ય વગેરે લઈએ, તે કર્મથી એ વ્રત કેમ કહેવાશે ? કેમકે કર્મ શબ્દને તે તમે ક્રિયાવાચક માને છે, માટે કર્મને કંઈ ઉપગ પરિભંગ થઈ શકે નહિ. તેને એ કહેવાનું છે કે, એ વાત ખરી છે, પણ કમ જે વેપાર વગેરે તે ઉપભોગ પરિભેગનાં કારણ છે, તેથી કારણમાં કાર્યને ઉપચાર કરવાથી કર્મ શબ્દ કરીને જ ઉપભાગ પરિબેગ જણાવવા ઈચઢેલા છે, આટલી ચર્ચાજ બસ છે. ઉપભોગ પરિભેગનું વ્રત એટલે નિયત પરિમાણું કરવું તે ઉપભોગ પરિભોગ વ્રત. ત્યાં ભેજનથી શ્રાવકે બની શકે તે પ્રાક અને એષણીય આહાર ખા. તેમ . .७ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. भावेषणीयमप्यचित्तं तदसत्ये तु बहुसावद्यमशनादिकं परिहरति तत्राशने तावत् ५० सव्वा य कंदजाइ - सूरणकंदो य वज्जकंदो य, अल्लह लिदा य तहा - अद्दागं अल्लकच्चूते; द सत्तावरी विराली - कुम्मरि तह थोहरी गलोइय, ल्हस्सण वंसकरिल्ला - गज्जर तह लोणओ लोढो. ग्रिरिकण्णि किसलपत्ता - कसेरुया थेग अल्लमुत्था य, तह लोणरुक्ख छल्ली - खिल्लूडो अमयवल्ली य; मूला तह भूमिरुहा - विरुहाई ढक्कवत्थूलो पढमो, सूयरवल्लो य तद्दा- पल्लेकी कोमलंलिलिया. आलुय तह पिंडालुय - समभंग महरिगाइ लक्खणओ, जाणेज्ज णतकार्य - अन्नंपि जिणेहि निद्दिहं. इति समयोक्तानंतकायान् बहुबीजानि मांसादिकं च वर्जयति. નહિ અને તે। અનેષણીય છતાં અચિત્ત વાપરવું, તેમ ન બને તાપણુ છેવટે બહુ સાવઘ અશન પાન વર્જવાં. ત્યાં અશનમાં સૂરણ કદ—વ કંદ વગેરે સઘળા કંદ, લીલી હળદ, લીલી સૂંઠ, सीलो अभ्यूरो, सतावरी, विराणी हं, कुंवार, थोर, गणेो, ससगु, पांस, अरेस, गान्नर, सवयु ॐ, लोह ४, गिरिडला, पण, शे३, थेग नाभनी वनस्पति, सीसी भोथ, सवष्णु वृक्षनी छात्र, भीलूडा, अमृतवेल, भूजा, भूभिझडा, विडी नामनी वनस्पति, ढं नाभनी वनस्पति, तान्ने वत्थुसो, सूरवेस, पट्स नामनी वनस्पति, अयी यांजली. આલુ, પિંડાલુ તથા જેના સરખા ભગ પડે, અને વચ્ચે તાંતણુ નહિ રહે એવી કાઈ પણ વનસ્પતિને જિનૈશ્વરે અનંતકાય કહેલી છે. એ રીતે શાસ્ત્રમાં કહેલ અનંતકાય તથા બહુબીજ અને માંસાદિક વાજત કરવાં. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ मार प्रत. - पाने मांसरसमित्यादि-खादिमे वरपिपलोदुबरक्षकदंबरफलानि समये पंचोदुंबरीत्याख्यया प्रसिद्धानि नियमयति-स्वादिमे तु मध्वादिशेषेप्यल्पसाक्ये ओदनादावचित्तभोजित्वादिकं परिमाणनैयत्यं विधेय. अत्यंतचेतोगृध्ध्युन्मादा-पवादादिजनक वस्त्रवाहनालंकारादिकं वर्जयेत्-शेषेऽपि माननियतता कार्येति. .कर्मतोपि श्राद्धेन तावत् कर्म न किंचित् कर्त्तव्यं निरारंभतयैव स्थातव्यं. अथैवं न निर्वहति तदा निस्त्रिंशजनोचितानि बहुसावद्यानि कोट्टपाल-गुप्तिपालादिकर्मलक्षणानि खरकर्माणि हलमुशलोलूखलशस्त्र लोहविक्रयादि-लक्षणानि वर्जयित्वा अल्पसावद्यमेव कर्म विदधाति. अत्रापि भोजनतः पंचातिचारा वर्जनीयाः तद्यथासचित्ताहारे, सचित्तपडिलद्धाहारे, उपपोलिओसहिभक्खणया दुप्पओलिओसहिभक्खणया, तुच्छोसहिभक्खणया. પાનમાં માંસનું રસ વગેરે તથા ખાદિમમાં વડ-પીપળ– કટુંબર નામે પંચંદુબરીનાં પળ નહિ. ખાવાં. સ્વાદિમમાં મધ વગેરે બીજા પણ અલ્પ સાવ એદનાદિકમાં અચિત્ત ભજિ થવું, રવો. તથા ચિત્તની અત્યંત વૃદ્ધિ કરાવનાર તથા ઉન્માન વાહન કે અલંકાર નહિ વાપરવાં. તેમજ બાકીના કમથી પણ શ્રાવકે મળે તે કશું કરું કદાચ તેમ નિર્વાહ નહિ થાય છે, ત્યારે કોટવાળ કે જેલર વગેરેનાં કામ ત” વગેરેના વેપાર વર્જીને અલ્પ " હાં પણ ભેજનથી સચિત્તાહાર, સચિત્ત પ્રતિક તથા તુષધિ ભક્ષણતા. તમાં વગર રાંધેલું क्षण ते ( पक्ष अतियार छ. . वणी तु . ખાવી તે અતિચાર नया वायत (२) For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ५२ . श्रीधर्भ रत्न ३२९. एते च मत्याख्यातसचित्तस्याचित्तभोजिनोऽतिचारा द्रष्टव्याः अस्यचानाभोगातिक्रमादिना कंदादिसचित्तस्याहारोऽतिचारः तथा संचित्ते आम्रगोलिकादौ प्रतिबद्धपक्षत्वगादीति गम्यते -मुखे. प्रक्षिप्य यक्षत्वगायेवाचित्तं भक्षयिष्यामीति सचित्तं त्वगस्थिकं त्यक्षामीति बुद्धया सचित्तप्रतिबद्धस्याहारोऽतिचारः-व्रतसापेक्षत्वात्. ____ तथा अपक्वायाःअग्न्यसंस्कृताया औषधेर्गोधूमादिधान्यरूपाया भक्षणमेव भक्षणतातिचार-इदमुक्तं भवति-पिष्टत्वादचेतनमिति संभावनया संभवत्सचित्तावयवं वन्यसंस्कृतं कणिक्कादिकं भक्षयतोऽतिचारः . तथा दुःपक्वाया. वहिना संस्कृतासंस्कृतस्वरूपत्वेन संभवत्सचित्तावयवाया औषधेः पृथुकादिरूपाया भक्षणतातिचारः । ___तुच्छास्तथाविधतृप्त्यजनकत्वेन असीरा औषधयः कोमलमुद्गादिफलीरूपास्तद्भक्षणतातिचारः . - જે સચિત્તને ત્યાગી અને અચિત્તને ભોગી હોય, તેને એ અતિચાર જાણવા. એવાને અનાભોગ તથા અતિ ક્રમાદિકે કંદાદિક સચિત્ત આહાર કરતાં અતિચાર લાગે. વળી સચિત્ત એટલે આંબાની ગોટલી વગેરેમાં વળગેલી પડખાની છાલ પાંખીને પડખાની અચિત્ત છાલજ ખાઉં છું, અને સચિત ગેટલું છેડી દઈશ એ સચિત્ત પ્રતિબદ્ધ આહાર કરે તે અતિચાર છે, કેમકે ત્યાં વતની आयछे. * વળી અપકવ એટલે રાંધ્યા વગરની ઔષધિ એટલે ઘઉં વગેરે ધાન્ય ક્ષણ તે અતિચાર છે. મતલબ કે લેટ કરેલું હોવાથી અચેતન ધારીને સચિત્ત વગર રાંધેલું ખાતાં અતિચાર છે. વળ દુપકવ એટલે કાચી પાકી રાંધેલ ઔષધિ અત્યંત પહુઆ વગેરે भतियार छे. વળી કછ એટલે તેવી તૃપ્તિ નહિ કરનાર મગફળી વગેરે હલકી ખાવી તે અતિચારો છે. ને For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ બાર વ્રત. પર आह-ननु गधेताः सचेतनास्तर्हि तद्भक्षणं प्रश्रमातिचारान विशिप्यते अथाचित्तास्ततिचार एव न संभवति-सत्यं-किंतु योऽत्यंतसावघभीरुतया सचित्तं प्रत्याख्याते तस्याचेतना भक्षयतस्तथाविधतृप्त्यसंपादकत्वात् लौल्यमेवावशिष्यते. अतोऽचेतनीकृत्याप्येता न भक्षणीया-स्तअक्षणे तु वस्तुतो व्रतविराधनादतिचारः ____ एवं रात्रिभोजनमांसादिव्रतेषु वस्त्रादिपरिभोगव्रतेपुंचानाभोगातिक्रमादिना-तिचाराः स्वयमल्यूह्या-उपलक्षणमात्रत्वादमीषामिति. कर्मतस्तु पंचदशातिचारा वर्जनीयास्तेचांगारादिकर्मरूपाः तत्रांगारकर्म यत्रां गारान् कृत्वा विक्रीणीते (१) वनकर्म यत्र समुदितं वनं क्रीत्वा त्वचास्छित्वा विक्रीय तल्लाમેન વતિ (૨) કોઈ બેલશે કે, જે એ સચેતન છે, તે તેનું ખાવું તે પહેલા અતિચારમાં આવી જાય છે, અને અચિત્ત હોય તે, પછી તે અતિચારજ શેને ગણાય? તેને એ ઉત્તર છે કે, એ વાત ખરી, પણ જે સાવદ્યથી અત્યંત ડરીને સચિત્તનું પ્રત્યાખ્યાન કરે તેને એ અચેતન છતાં પણ ખાતાં થકા તેવી તૃપ્તિ નહિ કરનાર હોવાથી તેનું ફકત લોલપણું જ જણાય, માટે એ અચિત્ત કરીને પણ ન ખાવી. ખાઈએ તે પરમાર્થે વ્રત વિરા'ધાયાથી અતિચાર છે. એ રીતે રાત્રિભૂજન્મ અને માંસાદિકના વ્રતમાં તથા વસ્ત્રાદિ પરિભેગના વ્રતમાં અનાજોગ અને અતિક્રમાદિકે કરી અતિચાર જાણી લેવા. કારણ કે, આ તે ઉપલક્ષણ માત્ર છે. કર્મથી પંદર અતિચાર વર્જવાના છે, તે અંગારકર્મ વગેરે છે. ત્યાં અંગારકમ તે જયાં અંગારા કરીને વેચવામાં આવે તે (૧) વનકર્મ તે જ્યાં સામટું વન ખરીદી તે કાપી વેચીને તેને નફાથી છવાય તે (૨) For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ५४ श्री धर्भ रत्न २९. - शकटकर्म यत्र .शाकटिकत्वेन निर्वहति ( ३ ) भाटीकर्म यत्र स्वकीयगंत्र्यादिना परकीयं भांडं वहत्यन्येषां वा भाटकेन शकटबलीवर्दादीनर्पयति ( ४ ) । .. स्फोटीकर्म उहुत्वं यद्वा हलेन भूमेः स्फोटनं (५) दंतवाणिज्यं यत्र प्रथमतएव पुलिंद्राणां दंतानयननिमित्तं मूल्यं ददाति-ततस्ते गत्वा तदर्थ हस्तिनो प्रात-एवं शंखचर्मादिमूल्यदानमपीहवाच्यं ( ६ ) लाक्षावाणिज्यं प्रतीतं (७) रसवाणिज्यं मदिरादिविक्रयः (८) केशवाणिज्यं यत्र दास्यादिजीवान् गृहीत्वा अन्यत्र विक्रीणीते (९) विषवाणिज्यं प्रसिद्धं ( १०) यंत्रपीडनकर्म तिलेक्षुयंत्रादिना तिलादिपीडनं ( ११ ) शर्मत यां याने निवड यदावामां आवे (3) . . ભાટીકર્મ તે જ્યાં પિતાની ગાડીથી પરાયું સામાન ઉપાડે અથવા બેલ કે ગાડાં आ3 आपे (४) .. રફેટીકર્મ તે ખેદવું કામ અથવા હળથી જમીન ફેડવી તે [૫] દંતવાણિજ્ય તે એ કે જ્યાં ભીલ લેકેને હાથીદાંત લાવવા માટે આગળથી પૈસા આપવામાં આવે તેથી તેઓ તેના માટે હાથી મારે છે. એ રીતે શંખ તથા ચામાં વગેરેના માટે પણ અગાઉથી ધીરવું તે એમાં ભળે છે [૬] साक्षापाyिarय पा५३०४.छ, [अर्थात् सामना पा२] [७] રસવાણિજ્ય એટલે મદિરાદિકને વેપાર [૮] કેશવાણિજ્ય એટલે દાસી વગેરે જેને લઈ બીજે સ્થળે વેચવાં તે (૯) । विवालिय पाई 2. (१०) યંત્ર પીડન કમ તે વાણી કે, ચીડામાં તિલાદિક પીલવાં, [ 1 ] For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ मार व्रत. नि[छनकर्म बलीवदतुरगादीनां वर्द्धितककरणं (१२) दवाग्निदानं सुज्ञेयं तच्च किल भूमिषु तरुणतृणरोहणार्य कोचैत् कुर्वति ( १३ ) . सरोह्रदतडागादिशोषणमपि तत्र धान्यादिवपनार्थ प्रसिद्धमेव (१४) असतीपोषणं ये केचिद् दासी पोषयति तत्संबंधिनी च भाटी गृहति-यथा गोल्लाविषय इति. (१५) एतानि पंचदश कर्मादानानि षविधजीवघातादिकमहासावधहेतुत्वावर्जनीयानि. उपलक्षणमात्रमेतानि अन्यान्यप्येवंजातीयकानि बहुसावद्यानि कर्माणि परिहार्याण्येव. . _आह-नन्वंगारकर्मादयः खरकर्मस्वरूपा एव-ततश्च येन खरकर्म प्रत्याख्यातं तेनैते प्रत्याख्याता एवेति तेषु वर्तमानस्य भंग एव स्याव कथमतिचारता ? નિલાઇન કર્મ તે બળદ ઘેડ વિગેરેને ખશી કરવા તે. (૧૨) - દવાગ્નિદાન તે જમીનમાં તાજું ઘાસ ઉગાડવા માટે કેટલાક વનમાં અગ્નિ સगयो छे ते. ( १३) સરદતડાગા દિશોષણ તે પણ તેમાં ધાન વિગેરે વાવવા માટે કરવામાં આવે छ. [ १४ ] અસતીવણ તે કેટલાક દાસીને ઉછેરે છે, અને તેના સંબંધી ભાડું લે છે, એ ચાલ ગોલ્લ દેશમાં છે. (૧૫) - એ પંદર કર્માદાન છે, કેમકે તે છકાયની હિંસારૂપ મહાસાવાના હેતુ છે, માટે વર્જવાં. એ પણ ઉપલક્ષણરૂપે છે, માટે બીજાં પણ એવાં સાવઘકમ વજેવાં જ જોઈએ, અહીં કોઈ એમ કહેશે કે, અંગારકર્મ તે ખરકમરૂપજ છે, તેથી જેણે ખરકર્મ પ્રત્યાખ્યાત કર્યો હોય, તેણે એ ૫ણ પ્રત્યાખ્યાતજ કર્યો, માટે તેમાં વર્તતાં ભંગજ ગણાય. For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ "૫૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ सत्यमिदं यत आकुटया प्रवर्त्तमानस्य भंग एव. अनाभोगातिक्रमादिनातु तत्करणेऽतिचारतावगंतव्येति. ( छ ) - उक्तंमुपभोगपरिभोगव्रत-मिदानीमनर्थदंडविरमणव्रतमुच्यते. तत्रार्थः प्रयोजनं तदभावोऽनर्थः-दंड्यते आत्मा अनेनेति दंडः पापबंधादिरूपो निग्रहः अनर्थेन प्रयोजनाभावरूपेण निजजीवस्य दंडोऽनर्थदंड. ____ स पुनश्चतुर्विधस्तद्यथा. अपध्यानं, प्रमादाचरितं, हिंस्रमदानं, पापकर्मोपदेश इतिचतुर्विधोड नर्थदंडातामाद्विरमणमनर्थदंडविरमणं. तत्रापध्यानं कइया वच्चइ सत्थो-किंभंड कत्थ कित्तियं भूमि, ઐતીચાર કેમ ગણાય ? તેને એ ઉત્તર છે કે, જાણીને કરે છે, ભંગજ છે, બાકી અના ભેગાદિકથી તેમાં પ્રવર્તે તે અતિચાર ગણાય. ' એ રીતે ઉપભોગ પરિબેગ ત્રત કહ્યું, હવે અનર્થ દંડ વિરમણવ્રત કહીએ છીએ. ત્યાં અર્થ એટલે પ્રજન. તે જ્યાં ન હોય તે અનર્થ, અને દંડ તે જેનાથી આત્મા દંડાય તે. અર્થાત પાપબંધાદિરૂપ નિગ્રહ તે દંડ. - અનર્થ એટલે વગર પ્રજને પોતાના જીવને દંડવું, તે અને દંડ. તે ચાર * કારે છે–અપધ્યાન, પ્રમાદાચરિત, હિંઅપ્રદાન, અને પાપકર્મોપદેશ એમ ચાર પ્રકારના અનર્થદંડથી વિરમવું તે અનર્થદંડ વિરમણ છે. ત્યાં અપધ્યાન તે એ કે, કયારે સાથ જાય છે ? શું માલ લઈ જાય છે ? છે. જ્યાં જાય છે? કેટલાં સ્થળ છે ? લેવદેવને કયો વખત છે ? ક્યાં કયાં કઈ ચીજ આવે '$ * છે ? કોણ લાવે છે ? ઇત્યાદિ વગર પ્રોજને આળપાળ ચિંતવવા તે. For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ બાર વ્રત, ७ को कयविक्कयकालो-निविसई किं कहिं केणः इत्यादिनिःप्रयोजनासमंजसचिंतारूपं. . प्रमादो मद्यविषयकषायनिद्राविकथालक्षण-स्तेन तस्य वा आचरित-मनुष्टानं प्रमादाचरितं. अथवा आलस्योपहतचेष्टितं प्रमादाचरित मुच्यते. ___तच्च बहुजीवोपघातहेतुभूतं अस्थगितघृततैलभाजनधारणादि. . हिंसनशीलं हिंस्र शस्त्रानलहलोलूखलविषादि तस्य प्रदानमन्यस्यै समर्पणं हिंस्रमदानं. ____ पापहेतुत्वात् पापं कर्म कृष्यादिरूपं तस्योपदेशः पापकर्मोपदेश इति चतुर्विधोऽनर्थदंड-स्तस्मा-द्विरमण-मनर्थदंडविरमणं. ___अत्रापि पंचातिचारा वर्जनीयास्तद्यथा. __ कंदर्पः, क्रौक्रुच्यं, मौखर्य, संयुकताधिकरणता, उपभोगपरिभोगातिरेक इति. પ્રમાદ એટલે મઘ, વિષય, કષાય, નિદ્રા, અને વિકથા, તેણે કરીને અથવા તેનું આચરણ તે પ્રમાદાચરિત, અથવા આળસ્યમાં રહી કર્તવ્ય ભૂલવું, તે પ્રમાદાચરિત જાણવું. તે પ્રમાદા ચરિત બહુજીવના ઉપઘાતનું કારણભૂત છે, અને તે એ છે કે, ઘી તેલનાં વાસણ ઉધાડાં રાખવાં ઇત્યાદિ. &सन त नि भेटले शस्त्र-नि-81-84m-विष कोरे. तवा ચીને બીજાને આપવી તે હિંઅપ્રદાન. બેડ વગેરે કામ પાપને હેતુ હોવાથી પાપ કર્મ ગણાય, તેને ઉપદેશ તે પાપકમિપદેશ. એમ ચાર પ્રકારે અનર્થ દંડ છે, તેથી વિરમવું તે અનર્થદંડ વિરમણ. એના પણ પાંચ અતિચાર વર્જવાના છે, તે આ રીતે છે–કંદ, કુચ, મિર્ય–સંયુક્તાધિકરણતા, અને ઉપગ પરિભેગાતિરેક. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ધર્મ અને પ્રકરણ तत्र कंदर्पः काम-स्तदुद्दीपको हास्यप्रधान-स्तथाविधवाक्प्रयोगोऽपि तहेतुत्वालू कंदर्पः परेषां हास्यजनक बहुविधनेत्रसंकोचादिविक्रियागर्भ भाडानामिव चेष्टितं क्रोक्रुच्यं. एतौ च द्वावष्यतिचारौ प्रमादाचरितस्य द्रष्टव्यौ तद्रूपत्वादिति. मुखमस्यास्तीति मुखरो वाचाल-स्तस्य कर्म मौखर्य-धाष्टर्यप्रायमसत्यासंबद्धमलापित्वं. अयंच पापकर्मोपदेशस्या-तिचारो, मौखर्ये सति पापकर्मोपदेशसंभवात्. .. ___ अधिक्रियते नरकादिष्वात्मानेनेत्यधिकरणं तूणीरधनुर्मुशलो-लूपलारघट्टादि. संयुक्त–मर्थक्रियाकरणयोग्यं प्रगुणीकृतं तच्च तदधिकरणं संयुक्ताधिकरणं न धरणीयं. ત્યાં કંદર્પ તે કામ–તેના ઉદ્દીપક હાસ્યવાળા તથા પ્રકારનાં વચન બેલાવાં તે પણ કામના હેતુ હેવાથી કંદર્પ કહેવાય છે. - બીજાને હસાવનારા અનેક જાતના આંખમચારા સાથે ભાંડોની માફક ચાળા કરવા તે ક્રક્રુચ્યું. આ બે અતિચાર પ્રમાદા ચરિતના જાણવા. કેમકે તે પેજ તે છે. મુખે બકારે કરનાર તે મુખર એટલે વાચાળ તેનું કામ તે મખ–એટલે કે ધીઠાઈ ભરેલું અસત્ય—અસંબદ્ધ બકવું તે. એ પાપ કર્મોપદેશને અતિચાર છે. કેમકે મુખરપણું હોય તો પાપ કર્મને ઉપદેશ સંભવે. જેના વડે આત્મા નરકને અધિકારી થાય તે અધિકરણ, તે તૂણીર, ધનુષ્ય, મુ. શળ, ઉખળ, અરઘટ્ટ વગેરે જાણવા. તે સંયુક્ત એટલે કામ કરી શકે તેવાં તૈયાર કરી રાખવાં તેને સંયુક્લધિકરણ કહેવાય, તે નહિ રાખવાં. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ मा२ गत. ५८ प्रगुणं हि तद् दृष्ट्रा-न्योपि यावर इतिभावः-अयं हिंस्रपदामस्यातिचारः उपभोगपरिभोगयो-रतिरेक आधिक्य-मुपभोगपरिभोगातिरेकाइहकिल स्वोपयोगिभ्योऽधिकानि तांबूलमोदकमंडकादीनि उपभोगांगानि तडागादिषु नः नेतव्यानि. अन्यथाहि खिड्गादय-स्तानि भुंजते तत थात्मनो निरर्थककर्मबंधनादिदोषः. अयमपि विषयात्मकत्वात् प्रमादाचरितस्या-तिचारः-अपध्यानव्रते त्वनाभोगादिना प्रवृत्ति-रतिचारः. आकुटया प्रवृत्तौ भंगएव. एवं कंदादिष्वपि यथासंभव-माकुटया प्र. वृत्ति-भंगरूपैव. वाच्येति (छ) उक्तमनर्थदंडविरमणवतं. एतानि त्रीण्यपि दिग्वतादीनि गुणव्रतान्युच्यते अणुव्रतानां गुणायोपकारायव्रतानि गुणव्रतानी-तिकृत्वा. भवति ह्यणुव्रतानां गुणवतेभ्य કેમકે તેવાં તૈયાર અધિકરણને જોઈ તેને બીજે પણ માગવા તૈયાર થાય. આ હિં પ્રદાનને અતિચાર છે. ઉપગ પરિભોગને અતિરેક એટલે અધિકપણું તે ઉપભોગપરિભેગાતિરેક, હાં એ જાણવાનું છે કે, પિતાને ઉપયોગમાં આવવાથી અધિક તાંબલ, મેદક, કે - જય વગેરે ઉપભોગના અંગે તળાવ વગેરે સ્થળે નહિ લઈ જવાં. કેમકે નહિ તે ત્યાં તેમને મશ્કરાઓ પણ ખાવા માંડે, અને તેથી પિતાને નિરર્થક કર્મ બંધનને દોષ લાગે. આ પણ વિષયરૂપ હોવાથી પ્રમાદાચરિતને અતિચાર છે. અપધ્યાન બતમાં અનામેગાદિકે કરી પ્રવૃત્તિ થાય તે અતિયાર છે. આદિએ પ્રવર્તતાં ભંગજ ગણાય. એ રીતે કે દદિકમાં પણ સંભવ પ્રમાણે આકદિએ પ્રવૃત્તિ કરવી તે અંગપજ જાણવી. એ રીતે અનર્થક વિરમણ વ્રત કર્યું. એ દિગ્રતાદિક ત્રણે ગુણવત કહેવાય છે. ચિંકે તેઓ અણુવ્રતને ગુણ એટલે ઉપકાર કરે છે, અને અણુવ્રતને ગુણવતેથી ઉપકાર For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ધર્મ રત્ન પ્રકરણ. उपकारो विवक्षित क्षेत्रादिभ्यो ऽन्यत्र हिंसादिनिषेधादिति (छ) तदेवमभिहिता गुणवतलक्षणा - त्रय उत्तरगुणाः अथोत्तरगुणचतुष्टयरूषाणि शिक्षाव्रतान्युच्यते. तत्र शिक्षाभ्यास — स्तत्प्रधानानि व्रतानि शिक्षाव्रतानि - पुनः पुन रासेवाहीणी - त्यर्थः तानि च सामायिकादीनि चत्वारि तत्र समस्य रागद्वेषविरहितस्य जीवस्यायो लाभः समाय: समो हि प्रतिक्षण —–मपूर्वैर्ज्ञानदर्शन चारित्रपर्यायैरधः कृतचिंतामणिकल्पद्रुमादिप्रभावैर्निरुपमसुखहेतुभि र्युज्यते. समायः प्रयोजन – मस्य क्रियानुष्टानस्येति सामायिकं सावद्यपरित्यामनिरवद्यासेवनरूपो व्रतविशेष इत्यर्थः गृहवासमहानीरधेर्निरंतरोच्छयि इदं सर्वारंभप्रवृत्तेन हिणा तातुच्छमचुरव्यापारवीचीचर्यार्वर्गजनिताकुलत्वावच्छेदकं થાય છે, એ દેખીતી વાત છે. કેમકે વિક્ષિત ક્ષેત્રાદિકથી ખીજે ઠેકાણે હિંસાદિક થતાં भटके थे. એ રીતે ગુણુવ્રતરૂપ ત્રણ ઉત્તર ગુણુ કલ્યા. હવે ઉત્તર ગુણુરૂપ ચાર શિક્ષાવ્રત કહીયે છીએ ત્યાં શિક્ષા એટલે અભ્યાસ તે સહિત વ્રત તે શિક્ષાવ્રત અર્થાત્ વારંવાર સેવવા साथ श्रत. अतिप्रचंड તે સામાયિક વગેરે ચાર છે. ત્યાં સમ એટલે રાગ દ્વેષ રહિત જીવના આય એટલે લાલ તે સમાય, સમ પુરૂષ પ્રતિક્ષણે ચિંતામણિ અને કલ્પવૃક્ષથી અધિક પ્રભાવવાળા અને નિરૂપમ સુખના હેતુ એવા પૂર્વે જ્ઞાન દર્શન ને ચારિત્રના પર્યાયથી જોડાય છે. સમાય છે. પ્રયેાજન જે ક્રિયા નુષ્ટાનનું તે સામાયિક છે. તે સાવઘપરિત્યાગ અંતે નિરવદની આસેવના રૂપ વ્રતવિશેષ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ સ્મર ત્રત मोहनरपतिबलतिरस्करणमहायोधकल्पं प्रतिदिवस-मंतरांतरा यत्नेन . यत उक्तं परममुनिभिः सावजजोगप्परिवजणहा-सामाइयं केवलियं पसत्थं, गिहत्थधम्मा परमति नचा-कुज्जा बुही आयहियं परत्था सामाइयमि उ कए-समणो इव सावओ हवइ जम्हा. एएण कारणेणं-बहुसो सामाइयं कुजा. अस्यापि पंचातिचारा वर्जनीयाः तत्र मनोवाकायदुःमणिधानलक्षणास्त्रयः-मनःप्रभृतीनां च दु:णिधानं. अनाभोगादिना सावधचित्तादिषु प्रवर्त्तनं तथा स्मृत्यकरणं सामायिकस्यानवस्थितस्य करणं च. છે. ગ્રહવાસરૂપ મહા સમુદ્રના નિરંતર ઉછળતા મેટા અનેક કામના તરગે ચાલતા હેવાથી પડતી ચક્રીઓ વડે થતી આકુળતાને હાલનાર તેમજ અતિપ્રચંડ મહારાજાના જોરને તેડવા મહા યોદ્ધા સમાન આ સામાયિક સરંભમાં પ્રવર્તનાર ગૃહસ્થ દરરોજ વચ્ચે વચ્ચે યત્નપૂર્વક કરવું. જેમાટે પરમ મુનિઓએ કહ્યું છે કે – સાવધ વેગને વર્જવામાટે કેવળીએ સામાયિક બતાવ્યું છે. તે ગૃહસ્થના ધર્મથી ઉત્કૃષ્ટ છે, એમ જાણી બુધ પુરૂષે પરાર્થ સાધવા આંત્મહિત કરવું. સામાયિક કરે છતે શ્રાવક શ્રમણના સમાન થાય છે, એ કારણથી વારંવાર સામાયિક કરવું. એના પણ પાંચ અતિચાર વર્જવા. ત્યાં મન વચન અને કાયાના દુપ્રણિધાન રૂ૫ રણ અતિચાર છે. ત્યાં મન વગેરેનું દુપ્રણિધાન તે અનાગાદિકે કરી સાવલ ચિત્તાદિકમાં પ્રવર્તવું તે છે. તથા સ્મત્યકરણ અને પાંચમું અનવસ્થિત સામાયિક કરવું તે. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ધર્મ સ્ત્ર પ્રકરણ. तत्र स्मृते-रकरणं प्रबलममादा नैवं स्मरति यदुतास्यां वेलायां सामायिक कर्त्तव्यं, कृतं, न कृतं वेति. स्मृतिमूलं च मोक्षानुष्टान-मिति. यस्तु करणानंतर-मेव त्यजति यथाकथंचिद् वानादृतःतत्करोति तस्यानवस्थितसामायिककरणमुच्यते. उक्तंच. सामइयं काऊणं-घरचिंतं कुणइ. जंपइ जहित्थं, अनियंतिओय देहेण-निष्फलं तस्स सामइयं ( इत्यादि) अथ देशावकाशिकलक्षणं द्वितीय शिक्षाव्रतमुच्यते. तत्र दिग्नते गृहीतस्य सविस्तरदिक्प्रमाणस्य देशे संक्षिप्तविभागे अवकाशो-ऽवस्थानं देशावकाश,-स्तेन निवृत्तं देशावकाशिकं बहुतरदिपरिमाण संकोचरूपमिति भावः ____ अत्रापि पंचातिचारा वर्जीयास्तद्यथा. - ત્યાં સ્મૃતિનું અકારણ તે પ્રબળ પ્રમાદથી એટલું નહિં સંભારે કે આ વેળાએ સામાયિક કરવું છે, અથવા કર્યું છે કે, નથી કર્યું. અને મેક્ષમાટેના અનુષ્ઠાનમાં સ્મૃતિ ખાસ જોઇએ. જે કરવા પછી તરત તજે અથવા જેમ તેમ અનાદરવાન થઈને તે કરે તેનું તે કામ અનવસ્થિતકરણ કહેવાય છે. જે માટે કહેવું છે કે સામાયિક લઈને તેમાં ઘરની ચિંતા કરે, ઇચ્છા મુજબ બેલે, અને શરીરને પણ વશમાં ન રાખે તેનું સામાયિક નિષ્ફળ થાય છે. હવે દેશવકાશિક રૂપ બીજું શિક્ષાવત કહીયે છીએ. ત્ય દિગ્દતમાં લીધેલા સવિસ્તર દિકપ્રમાણને દેશમાં એટલે સંખે પેલા વિષયમાં અવકાશ એટલે અવસ્થાન તે દેશાવકાશ તેનાવડે બનેલું તે દેશાવકાશિક–અર્થાત, લાંબા રાખેલા સ્પિરિમાણને સંકોચ કરે તે દેશાવકાશિક વ્રત છે. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ બાર વ્રત. ૬૩ आनयनप्रयोगः, प्रेष्यप्रयोगः, शब्दानुपातो, रूपानुपातो, बहिःपुद्गलप्रक्षेप इति. इदमत्र तात्पर्य 'साधूपाश्रयादौ नियतदेशे वर्तमानः कृतसंक्षिप्ततरदिपरिमाणो यदा स्वयं व्रतभंग-भया दगच्छन्नपरस्य पाश्चात् संदेशकादिना विवक्षितवस्तुन आनयनप्रयोगं करोति, तथा प्रेष्यस्यादेश्यस्य केनापि प्रयोजनेन विवक्षितक्षेत्राबहिःप्रयोग व्यापारणं करोति, तथा विवक्षितक्षेत्रावहिःस्थितं कंचन द्रष्टया व्रतभंगभयास्साक्षात्तमाहातुमशक्नुवन् व्याजेन तस्याकारणार्थ स्वकीयशब्दस्य काशितादेः रूपस्य च निजाकारस्यानुपातनंकरोति, तथा विवक्षितजनस्याकारणार्थमेव नियमविषयीकृतक्षेत्रा-बहिः पुद्गलस्य लोष्टुकादेः प्रक्षेपं करोति, तदा देशावकाशिकवत-मतिचरति. इदंहि माभूद् गमनागमने जीवघातादिसमारंभ इत्यभिप्रायेण क्रियते. ઈહાં પણ પાંચ અતિચાર વર્જવાના છે, તે આ છે –આનયન પ્રયોગ, પ્રેષ્ઠ પ્રયાગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને બહિઃ પુલ પ્રક્ષેપ. એનું તાત્પર્ય આ પ્રમાણે છે – ઉપાશ્રય વગેરે ચેકસ સ્થળે રહીને દિકપરિમાણને સંકોચ્યા બાદ જ્યારે વ્રતભંગના ભયે પિતે બાહેર નહિં જતાં બીજા મારફત સંદેશ મોકલાવી જોઈતી વસ્તુ આણવાને પ્રયોગ કરે, તથા કોઈ પ્રયજનપર ચાકરને ઘારેલા ક્ષેત્રથી બાહેર મેકલાવે, તથા ધારેલા ક્ષેત્રથી બાહેર ઉભેલા કોઈને જોઇને વ્રતભંગના ભયે પાધરું તેને બેલાવી નહિ શકવાથી તેને બોલાવવા ખાતર ખારે કરે, અથવા પિતાને આકાર બતાવે, તથા અમુક માણસને બોલાવવા ખાતરજ નિયમિત ક્ષેત્રથી બાહેર પત્થર વગેરે પુર્કલ ફેકે, ત્યારે પાંચ રીતે દેશાવકાશિક વ્રતને અતિચાર લગાડે. આ વ્રત કરવાની મતલબ એ છે કે, જતા આવતામાં છવાતાદિક આરંભમાં For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ધર્મ રત્ન પ્રકરણ. . सच स्वयंकृतो ऽन्येन वा कारित इति न कश्चित्तत्त्वतो विशेषःप्रत्युत स्वयंच गमने गुण:- ईर्यापथिकशुद्धेः, - परस्य त्वनिपुणत्वात्कुतस्तच्छुद्धिरिति. इदं तावद्दिपरिमाणस्यैव संक्षेपकरणं दर्शितं तच्चो -पलक्षणमा*. शेषाणामपि स्थूलप्राणातिपातादिवतानां संक्षेपोऽत्रैव द्रष्टव्योऽन्यथा तत्संक्षेपस्यापि दिनमासादिष्ववश्यं कर्त्तव्यत्वाद् व्रताधिक्यमा द्वदिशવ્રતસંખ્યા વિશીયંતિ. ( ૭ ) अथ पौषधलक्षणं तृतीयं शिक्षात्रतमुच्यते. तत्र पोषं पुष्टिं प्रक्रमा - द्धर्मस्य धत्ते करोतीति पौषधः - अष्टमीचतुर्दशी पौर्णमास्यमावास्यापर्वदिनानुष्ठेयो व्रतविशेषः. चाहारशरीरसत्कारब्रह्मचर्या व्यापारपौषधभेदा-च्चतुर्विधः ૪ अर्य લાગા, ત્યારે તે આર્ભ પાતે કર્યાં, અથવા ખીજાએ કરાવ્યા તેમાં પરમાર્થે ક ંઈક નથી. ઉલટું પોતે ચાલી જતાં યાપથ શોધવાથી ગુણુ છે, અને બીજો તેા અાણુ હાઇ જેમ તેમ ચાલે. ઇહાં જે ફકત દિકપરિમાણુવ્રતનુ સ ંખેપવું બતાવ્યું છે, પણ તે ઉપલક્ષણૢમાત્ર છે. તેથી બાકીના પ્રાણાતિપાતાદિક વ્રતનુ સંક્ષેપડ્યું આજ વ્રતમાં ાણી લેવું. નહિત દિન અને માસ વગેરે માટે તેમનું સક્ષેણુ પણ અવશ્ય કરવાનું હોવા : ખાધક વ્રત થઈ પડતાં ખાર વ્રતની સખ્યા તૂટશે. હવે પાષધરૂપ ત્રીજી શિક્ષાવ્રત કહીયે છીયે. ત્યાં પાષ એટલે પુષ્ટિ તે ચાલુ વાતમાં ધર્મની જાવી, તેને કરે તે પાષધ એટલે કે આઝમ—ચાદશ—પુનમ અને અાવાસ્યાના વ્રત વિશેષ તે પાષધ છે. . પાષધ ચાર પ્રકારે છેઃ—આહાર પાષધ, શરીરસત્કારપાષધ, બ્રહ્મચર્યું પાષધ, અને અવ્યાપાર પાષધ, તે દરેક એ પ્રકારે છેઃ——દેશથી અને સર્વથી, પાષણ લેતાં આહાર For Personal & Private Use Only ધરે છે. જે ૬ સે કચને Page #66 -------------------------------------------------------------------------- ________________ मार व्रत. पुनरपि प्रत्येकं द्विधा - देशतः, सर्वतश्च. अस्मिनंगीकृते आहारशरीरसत्कारयो- र्देशतः सर्वतो वा परिहारः कर्त्तव्यो - ब्रह्मचर्या व्यापारयो स्तु देशतः सर्वतो वा आसेवनं विधेयमिति भावः अस्यापि पंचाविचारा वर्जनीयाः - तद्यथा. अमत्युपेक्षितदुः प्रत्युपेक्षितशय्यासंस्तारको, ममार्जितदुःप्रमार्जितशय्यासंस्तारको, प्रत्युपेक्षितदुः प्रत्युपक्षितोच्चारमश्रवणभूमी, अममार्जितदुःममार्जितोच्चारप्रश्रवण- भूमि, पौषभस्य च सम्यगनुपालन मिति. पंचा- प्येते स्पष्टा - नवर - ममत्युपेक्षितं दृष्ट्रा अनिरीक्षितं. तयैव प्रमादितया सम्यगविलोकितं दुः प्रत्युपेक्षित - मुच्यते. अप्रमार्जितं रजोहरणादिना अशोधितं. दुःप्रमार्जितं तेनैवच सम्यगशोधितं. ननु पौषधिकस्य किं रजोहरणमस्ति ? अस्तीति ब्रूमः - यतः सामायिक - सामाचारी भणता आवश्यकचूर्णिकृतोक्तं ૬૫ અને શરીર સત્કારના દેશથી કે સર્વથા પરિહાર કરવાના છે, અને બ્રહ્મચર્ય તથા અન્યાપારનુ` દેશથી કે સર્વથા પાલન કરવાનુ છે. એના પણ પાંચ અતિચાર વર્જવાના છે, તે આ છેઃ— भ्भअत्युपेक्षित, हुःप्रत्युपेक्षित, शय्यास स्तार, अप्रभार्तित हुःप्रभारित, शय्या संस्तारऊ, अप्रत्युपेक्षित, हुः प्रत्युपेक्षित, उच्चार अश्रवण भूमि, अप्रभानित, हुः अभाति, ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિ, અને ઔષધનુ' સમ્યક્ અપાલન. એ પાંચે અતિચાર પાધરા છે. છતાં અપ્રત્યુપેક્ષિત એટલે આંખે નહિ જોયેલું. અને પ્રમાદી બનીને આંખવડે ખરેખર ન જોએલું તે દુઃપ્રત્યુપેક્ષિત જાણવું. તથા અપ્રમાજિત એટલે રજોહરણાદિકથી અણુ શેાધેલુ, અને દુઃપ્રમાર્જિત તે તેમનાવડે બરાબર નહિ શેાધેલું તે જાણવું, ८ કાઇ પૂછે કે પાષધવાળા શ્રાવકને શું રજોહરણ પણ હોય કે ? તેને કહેવાતુ એ છે કે હા, હાય. જે માટે સામાયિકની સામાચારી ખેલતાં આવશ્યકચૂર્ણિકારે કહ્યું છે કે For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - " साहूणं सगासाओ रयहरणं निसिज्जं वा मग्गइ, अहघरे-तो सेउवम्गाहियं रयहरण मत्थि ति." शयनं शय्या- तदर्थः संस्तारकःशय्यासंस्तारका पौषधस्य च सम्यगननुपालनं तदा भवति यदा उपोषितोपि चेतसा आहारं प्रार्थयते-पारणके वा आत्मार्थमादरं कारयति-शरीरे वा केशरोमादिसंस्थापनोद्वर्तनादीनि शृंगारबुध्ध्या करोति-अब्रह्म सावद्यव्यापारं च कंचिन् मनःप्रभृतिभिः सेवत इति. ..... अथातिथिसंविभागलक्षणं चतुर्थ शिक्षाव्रतमुच्यते. . तत्र तिथिपर्वादिलौकिकव्यवहारत्यागाद् भोजनकालोपस्थायी श्रावकस्यातिथिः साधुरुच्यते. तदुक्तं. तिथिपर्वोत्सवाः सर्वे-त्यक्ता येन महात्मना । अतिथिं तं विजानीया-च्छेषमभ्यागतं विदुः॥ “સાધુઓના પાસેથી રજોહરણ કે નિષા માગી લેવી, અગર જે ઘરે સામાન્ય યિક કરે છે તેને ઔપગ્રહિક રજોહરણ હેય છે. ” શયન તે શયા જાણવી, તેના માટે સંસ્તારક તે શયા સંસ્મારક. પૈષધનું સમ્યફ અપાલન ત્યારે થાય છે, જ્યારે ઉપવાસી થઇને પણ મનથી આહાર ઇચ્છે, અગર પાસ્થામાં પિતા સારૂ સારી રસોઈ કરાવે, તથા શરીરમાં કેશરેમાદિકને શૃંગારબુદ્ધિથી ઉંચા નીચા સ્થાપે, અથવા મનથી અબ્રહ્મ કે સાવધ વ્યાપાર સેવે. હવે અતિથિવિભાગ રૂપ શું શિક્ષાવ્રત કહીએ છીએ. ' ' ત્યાં તિથિપર્વ વગેરે લૈકિક વ્યવહાર છોડીને વર્તનાર તે અતિથિ, તે શ્રાવકને ત્યાં ભેજનવેળાએ આવેલો સાધુ જાણ, જેમાટે કહ્યું છે કે – જે મહાત્માએ તિથિ પર્વના સર્વે ઉત્સવ ત્યાગ કર્યો હોય, તેને અતિથિ, જાણો, અને બાકીનાને અભ્યાગત જાણવા. ' For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ भारत. १७ तस्यातिथेः संगतो निर्दोषो न्यायागतानां कल्पनीयानां वस्तूनां श्रद्धासत्कारादिक्रमयुक्तः पश्चात्कर्मपरिहारार्थ भागोंशोऽतिथिसंविभागः. __ अस्यापि पंचातिचारास्तद्यथा. सचित्तनिक्षेपः, सचित्तपिधानं, कालातिक्रमः, परव्यपदेशः, मत्स'रिकता चे ति. तत्र सचित्ते पृथिव्यादा साधुदेयस्य वस्तुनो निक्षेपः स्थापनं सचित्तनिक्षेपः तस्यैव सचित्तेन कूष्मांडफलादिना विधानं सचित्तपिधानं.. कालस्य, साधूचितभिक्षासमयस्यातिक्रमोऽदित्सयाऽनागतभोजनपश्चाद्भोजनादिद्वारेणोल्लंघनं कालातिक्रमः परस्यात्मव्यतिरिक्तस्य व्यपदेशः स्वकीयेपि. साधूचितवस्तुन्यदित्सयैव परसत्कमिदं न मदीयमिति साधुसमक्ष भणतः परव्यपदेशः मत्सरोऽसहनं साधुभिर्याचितस्य कोपन-अथवासौ कश्चिद्र તે અતિથિને સંગત એટલે નિર્દોષ એટલે કે, ન્યાયાર્જિત કલ્પનીય વસ્તુઓને શ્રદ્ધા અને સત્કારપૂર્વક ભાગ એટલે અંશ આપે તે અતિથિસંવિભાગ કહેવાય. ભાગ भावार्नु मे ॥२५ छ , तथा वाम २ नाहि. ५.... .. .. मेना ५९५ पांय अतियार छ:-सयित्तनिक्षेप, सचित्तपिधान, तिम, ५२. વ્યપદેશ, અને મત્સરિકતા ત્યાં સચિત્ત પૃથિવ્યાદિકમાં સાધુને દેવાની વસ્તુ રાખી મેલવી. તે સચિત્તનિક્ષેપ. તેવીજ વસ્તુને સચિત્ત કૂષ્માંડળ વગેરેથી ઢાંકી રાખવી તે સચિત્તપિધાન. કાળ એટલે સાધુને ઉચિત ભિક્ષા સમયને અતિક્રમ એટલે નહિ દેવાની ઇચ્છા થી અગાઉ અથવા પાછળ ખાઈને ઉલ્લંધન કરવું તે કાળાતિક્રમ. પરનું એટલે બીજાનું છે એમ વ્યપદેશ કરે, એટલે કે સાધુને દેવા યોગ્ય વસ્તુ પોતાની હોવાં છતાં ન દેવાની ઈચ્છાથી તે “પરાઈ છે મારી નથી.” એમ સાધુના આગળ બેલવું તે પરવ્યપદેશ. મત્સર એટલે સાધુઓએ માગતાં તપી જવું, અથવા અમુક રાંક છતાં આપે, For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. कमात्रोपि ददाति-अहं तु किं ततोपि हीन इत्याग्रहंकाररूपो मत्सरःसोस्यास्तीति मत्सरिक-स्तद्भावो मत्सरिकता. तदेवमुक्तानि लेशतो द्वादशापि श्रावकव्रतानि-विस्तरतस्त्वावश्यकादिभ्योऽवसेयानि. 'तदेवंविधान् व्रतानां भेदानतिचारांश्च विजानाति-व्रतपरिज्ञानस्यहोपलक्षणत्वात्तपःसंयमफलाद्यपि जानाति-नुंगिकानगरीश्रावकसमुदायवत्. तदृष्टांतचैवं. तेणं कालेणं तेणं समएणं तुंगिया नाम नगरी हुत्या-चन्नओ. तीसेणं तुंगियाए नयरीए बहिया उत्तरपुरथिमे दिसीमागे पुप्फचईए नाम चेइए हुत्था-धन्नओ तत्थणं तुंनिकाए नयरीए बहवे समणोवासगा परिवसंति-अट्ठा છે તે, હું શું તેનાથી પણ હીન છું કે નહિ આપું ? એમ અહંકાર કરે તે મત્સર. તે મત્સરવાળો હોય તે મત્સરિક અને મત્સરિકપણું તે મત્સરિકતા. એ રીતે વેશથી શ્રાવકનાં બારે વ્રત કહ્યાં, તેમને વિસ્તારથી ખ્યાન આવશ્યક ની નિકિત તથા ભાષ્ય તથા ટીકામાં છે. - એ રીતે શ્રાવક વ્રતના ભેદ અને અતિચાર જાણે. વ્રતપરિસાન બહાં ઉપલક્ષણ ૨પે છે, તેથી તપસંયમના ફલ વગેરાને પણ તુંગિકા નગરીના શ્રાવકની માફક જાણે. मनु eid ॥ शत छ. તે કાળે તે સમયે નિકા નામે નગરી હતી. (નગરીનું વર્ણન ઉજવાઈ સર भा४ न ) તે તુગિક નગરીની બાહેર ઈશાન કોણે પુષ્પવતી નામે ચૈત્ય [ વન હતું. (यस पर्सन भY F४ मा गए.) For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ मार प्रत. दित्ता वित्ता वित्थिनविपुलभवणसयणासणजाणवाहणाइण्णा बहुधणबहुजायरूवरययाआओगपओगसंपउत्ता विच्छड्डिय विउलभत्तपाणा बहुदासी दासगोमहिसगवेलगप्पभूया बहुजणस्स अपरिभूया-अहिगयजीवाजीवा उवलद्धपुनपावा आसवसंवरनिज्जरकिरियाहिगरणबंधमुक्खकूसला-असहिज्जदेवासुरनागमुवएणजक्खरक्खसकिनरकिंपुरिसगरुलगंधव्वमहोरगाइएहिं देवगणेहिं निग्गंथाओ. पावयणाओ अणइक्कमणिजा-निग्गंथे पावयणे निस्संकिया निकंखिया निव्वितिगिच्छा-लड्वट्ठा गहियहा पुच्छियहा अभिगयठा विणिच्छियहा-अहिपिंजपेमाणु-रायरत्ता-अय माउसो निग्गथे पावयणे अहे अयं परमछे सेसे अणिहे. ____ उसियफलहा अवंगुयदुवारा-चियत्ततेउरपरघरप्पवेसा-बहूहिं सीलव्वयगुणव्वयवेरमणपञ्चक्खाणपोसहोववासेहिं चाउद्दसमुद्दिपुनिमास णीमु पडिपुनं पोसहं सम्मं अणुपालेमाणा समणे निग्गथे फामुएसणि------- તે તુગિક નગરીમાં ઘણું શ્રાવકપાસક વસતા હતા, તેઓ પૈસાદાર, દીપતા, માલેતુજાર, ઘણા મોટા ઘર રાચરચીલા અને વાહનવાળા, ઘણું સોના રૂપાના માલેક અને મોટા વેપારવાળા હતા. તેમને ત્યાં પુષ્કળ ખાનપાન તૈયાર થતાં હતાં, અને તેમને ઘરે ઘણું દાસ દાસી ગાય ભેંશ બકરી વગેરે હતાં. તેઓ કોઈથી પણ પરતંત્ર નહતા– વળી તેઓ જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિર્જરા બંધ મોક્ષ તથા ક્રિયાધિકરણ ના જાણ હતા–તેથી તેઓને મોટા દેવ દાનવ નાગ સુપર્ણયક્ષરાક્ષસકિન્નર ઝિંપુરૂષ ગરૂડ ગંધર્વ મહારગ વગેરે દેવતાઓ જૈન સિદ્ધાંતથી ડગાવી શકતા નહિ. તેઓ જૈન સિદ્ધાંતમાં શંક-કંખા વિચિકિત્સાથી રહિત હતા. તેઓ જૈન સિદ્ધાંતના અને ગુરૂ પાસેથી સાંભળીને તેને સજ્જડ રીતે ધારી રાખનાર હતા. તેઓના હાડેહાડમાં ધર્માનુરાગ વ્યાપી રહ્યા હતો, અને તેઓ એવું માનતા કે, આ નિગ્રંથ પ્રવચનજ ખરું છે. બીજું તમામ અનર્થે છે, તેઓના ઘરના દરવાજા ખુલ્લા રહેતા, તેઓ અતઃપુર કે પરાયા ઘરમાં પ્રવેશ નહિ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ७० શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ज्जेणं असणपाणखाइमसाइमेणं वत्थपडिग्गहपायपुंछणेणं ओसहभेसज्जेणं पाडिहारिएणं यं पीढफलगसिजासंथारएणं पडिलाभेमाणा अहापरिग्गहिएहिं तवोकम्मेहिं अप्पाणं भावमाणा विहरंति. ___तेणं कालेणं तेणं समएणं पासावञ्चिज्जा थेरा भगवंतो जाइसंपन्ना कुलसंपन्ना बलसंपन्ना रूवसंपन्ना-विणयसंपन्ना नामसंपन्ना दंसणसंपन्ना चरिचसंपन्ना लज्जासंपन्ना लाघवसंपन्ना-ओयंसी तेयंसी, वच्चंसी जसंसी-जियकोहा जियमाणा जियमाया जियलोहा जियनिदा जिएंदिया जियपरीसण-जीवियासामरणभयविप्पमुक्का पंचहिं अणगारसएहिं सद्धिं संपडिबुडा अहाणुपुविचस्माणा गामाणुगामं दूइज्जमाणा मुहंसुहेणं विहरमाणा-जेणेव तुंगिया नयरीजेणेव पुप्फवइए चेइए-तेणेव उवागच्छति, अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणा विहरंति. કરતા. વળી તેઓ ઘણુ શળવત ગુણવ્રત ત્યાગ પચ્ચખાણ પૈષધ અને ઉપવાસ કરતા, તથા દશ આઠમ પૂનમ અને અમાવાસે પૂર્ણ પિષધ પાળતા–તેમજ તેઓ શ્રમણ નિગ્રંથને પ્રાણુક એષણીય અશનપાન ખાદિમ સ્વાદિમ તથા વસ્ત્ર પાત્ર કંબળ પાદપૃષ્ણન તથા ઓસડવાસડ તથા પાછાં લઈ શકાય એવા પીઠ ફળક શ સંસ્તારક આપતા રહી, લીધેલા તપકર્મથી આત્માને પવિત્ર રાખતા થકા વિચરતા હતા. તે કાળે તે સમયે પાર્શ્વનાથના શિષ્ય સ્થવિર સાધુઓ કે જે જાતિ–કુળબળ રૂપ વિનય જ્ઞાનદર્શનચારિત્ર–લા અને લાઘવથી સંપન્ન હતા, તથા પરાક્રમી તેજસ્વી વર્ચસ્વી અને યશસ્વી હતા, તથા ક્રોધ માન માયા લેભને જીતનાર અને જિતનિદ્ર છેતેંદ્રિય તથા જિતપરીષહ હતા, તથા જીવવા કે મરવાથી બેદરકાર હતા. તેઓ પાંચસે અણગારોની સાથે રહીને અનુક્રમે ફરતા થકા ગામેગામ ફરીને સુખસમાધિએ વિચરતા થકા, જ્યાં તુંગિકા નગરી હતી, અને જ્યાં પુષ્પવતી ચૈત્ય હતું, ત્યાં આવ્યા, અને ત્યાં યથાયોગ્ય મુકામ શોધીને ત્યાં તપ સંયમથી પિતાને ભાવતા થકા વિચરતા હવા. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ मा२ प्रत. तएणे ते समणोवासगा इमोसे कहाए लवठा समाणा इतुहा अन्नमन्नस्स सद्दावंति (२)-एवं वयासिःएवं खलु देवाणुप्पिया थेरा भगवंतो जाइसपना :जाव विहरंति. . (ग्रं. ४०००) तं महाफलं खलु देवाणुप्पिया तहारूवाणं थेराणं भगवंताणं नामगोयस्सविसवणयाए-किमंग पुण अभिगमणवंदणनमंसणपडिपुच्छणपज्जुवासणयाए,-तं गच्छामो णं देवाणुप्पिया थेरे भगवंते वंदामो नमंसामो जाव पज्जुवासामो. एयं च इहभवे वा परभवे वा आणुगामियताए भविस्सइ ति कटु. अन्नमन्नस्स अंतिए एय मर्छ पडिमुणंति, (२) जेणेव सयाई गेहाई तेणेव उवागच्छंति, (२) न्हाया कयबलिकम्मा कयकोउयमंगलपायच्छित्ता सुद्धप्पवेसाई मंगल्लाई वत्थाई पवरपरिहिया अप्पमहग्धाभरणालंकियसरीरा सएहिं गेहेहिंतो पडिनिक्खमंति, (२) एगओ य मिला ત્યારે તે શ્રમણોપાસકોને આ વાતની ખબર પડતાં, તેઓ હૃષ્ટતુષ્ટ થઈને એક બીજાને બોલાવી એકઠા થયા. પછી તેઓએ કહ્યું કે – हे देवानुप्रिय धुमी! i स्थविर भगवान् पचायी छ. . पूर्व अथ संध्या सो. ४०००. માટે હે દેવાનુપ્રિય! તેવી જાતના સ્થવિર ભગવંતોનું નામ ગોત્ર સાંભળવાથી પણ ખરેખર મહાફળ થાય છે, તે પછી તેમને સામા જવું, વાંદવું, નમવું, પૂછવું, પયુસના કરવી તેમાં શું કહેવું છે ? માટે ચાલે, આપણે તેમને વાંદીયે નમિયે યાવત, सेवाये. એ કામ આપણને આ ભવ અને પરભવમાં કલ્યાણકારી થશે, એમ કહીને તેઓએ એ વાત અરસપરસમાં કબલ રાખી. બાદ તેઓ પિતાના ઘરે આવ્યા. ત્યાં હાઈ જોઈ બળિ ક, કેતુક, મંગળ અને પ્રાયશ્ચિત કરી પવિત્ર માંગળિક વચ્ચે પહેરી શરીરે For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ७२ . श्री धर्भ २त्त ४२. - यंति, (२) पायविहारचारेणं तुंगियाए नयरीए मझमझेणं छंति. . . पोष पुष्फबइए चेइए तेणेच उबागच्छंति, (२) थेरे पंचविहेणं अभिगमेणं अभिगच्छति-तंजहा सचित्ताणं दव्वाणं कि णाए, अचित्ताणं दवाणं अविउसरणयाए, एगल्लसाडिएणं उतराद करणेणं, चक्खुफासे अंजलिपग्गहेणं, मणसो .एगत्तीभावकरणेणं-जेणे, थेरा भगवंतो तेणेव उवागच्छंति. तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेंति वंदति नर्मसंति तिविहाए पज्जुवासणयाए पज्जुवासंति-तंजहा-काइयाए, वाइयाए, माणसियाए. काइयाए ताव संकुइयग्गहत्थाया सुस्सूसमाणा नमसमाणा अभिमहा विणएणं पंजलिउडा पज्जुवासंति. वाइपाए जंज थेरा भगवंतो वागरंति तंतं " एव मेय भंते-अवितह मेयं भंते-असंदिद्ध मेयं भेते इच्छि થોડા પણ બહુ મૂલ્ય આભરણ ઘાલી તેઓ પોતપોતાના ઘરેથી નીકળી સઘળા એકઠા મળ્યા. બાદ પગે ચાલીને તેઓ તુંગિયા નગરીની વચ્ચેથી થઈને નગરીની બહાર આવ્યા. પછી તેઓ પુષ્પવતી ચૈત્યમાં આવી સ્થવિર ભગવંતેના તરફ પાંચ અભિગમથી જવા લાગ્યા, તે એ રીતે કે, સચિત્ત પદાર્થ દૂર રાખ્યા, અચિત્ત પદાર્થ સાથે રાખ્યા, એક પિતાનું ઉત્તરાસંગ ધર્યું, નજર જોતાં હાથ જોડયા, અને મનને એકાગ્ર કર્યું. તેમ કરી તેઓ જ્યાં સ્થવિર ભગવાન હતા ત્યાં આવ્યા. - બાદ તેઓ તેમને ત્રણ વાર પ્રદક્ષિણા કરી વાંદવા લાગ્યા, નમવા લાગ્યા, અને માનસિક વાચિક તથા કાયિક પપાસના કરવા લાગ્યા. કાયાથી તેઓ હાથ પગ દબાવી સાંભળવા તૈયાર થઈ નમતા થકા સન્મુખ રહી વિનયથી જલિ જોડી સેવવા લાગ્યા. વચનથી તેઓ સ્થવિર ભગવંત જે જે કહેતા તે તે “ તમે કહે છે તે એમજ છે, ખરેખરૂં છે, તેમાં કશે શક નથી, અમારે તે કબૂલ છે” એમ બેલી અપ્રતિકૂળપણે સેવન કરતા. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ मारत.. य मेयं भंते पडिच्छिय मेयं भैते-से जहेयं तुम्भे वयह " अप्प: डिकूलमाणा पज्जुवासंति. माणसियाए महयासंवेगं ज़णयंता तिव्वाणुरागरत्ता पज्जुवासंति. तएणं ते थेरा भगवंतो तेर्सि समणोवासयाणं तीसे य महइ म. हालियाए परिसाए चाउज्जामं धम्म परिकहति.. तएणं ते समणोवासया ते थेरे भगवंते एवं वयासिः जइणं भंते संजमे अणण्हयफले-तवे वोदाणफले, किंपत्तिय पं देवा देवलोएसु उववज्जति . तत्थणं कालियपुत्ते नाम थेरे ते समणोवासए एवं वयासि:पुच्चतवणं अज्जो देवा देवलोएमु उववज्जति. तत्थणं आणंदरक्खिए नाम थेरे ते समणोवासए एवं वयासिःपुन्वसंजमेणं अज्जो देवा देवलोएमु उववज्जंति. तत्थणं मेहले नाम थेरे ते समणोवासए एवं वयासिः - મનથી મહાસવેગ ધારે તીવ્ર અનુરાગથી સેવન કરતા. ત્યારે તે સ્થવિર ભગવતે તે શ્રમણોપાસકને અને તે મહાન પપેદાને ચતુર્યામ ધર્મ સંભળાવવા લાગ્યા. • ત્યારે તે શ્રમણોપાસકે તે સ્થવિર ભગવંતને એમ પૂછવા લાગ્યા – હે પૂજ્ય! જે સંયમનું ફળ અનાશ્રવ છે અને તપનું ફળ નિર્જરા છે, તે શા - કારણથી દેવો દેવલોકમાં ઉપજે છે ? ત્યારે ત્યાં કાળિક પુત્ર નામે સ્થવિર તે શ્રમણોપાસકોને આ રીતે કહેવા લાગ્યાહે આ ! પૂર્વ તપથી દેવ દેવલોકમાં ઉપજે છે. ત્યાં આનંદ રક્ષિત નામે સ્થવિર આ રીતે બોલ્યા:પૂર્વ સંયમથી દેવ દેવલેકમાં ઉપજે છે. ત્યાં મેહલ નામે સ્થવિર આ રીતે બેલ્યા– १० For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ઘર્મ રત્ન પ્રકરણ. कम्मियाए अज्जो देवा देवलोएसु उववज्जति. तत्यणं कासवए नाम थेरे ते समणोवासए एवं वयासिः-. संगियाए अज्जो देवा देवलोएसु उवज्जति.-पुवतवेणं, पुव्वसंअमेणं, कम्मियाए, संगियाए अज्जो देवा देवलोएमु उववज्जति.-सए णं एस अहे-नोचेव णं आयभावत्तयाए. तएणं ते समणोवासया थेरेहिं भगवतेहिं इमाई एयारुवाई वागरणाई वागरिया समाणा हतुटा थेरे भगवंते वंदंति नमसंति, (२) पसिणाई पुच्छंति, ( २ ) अहाइं उवाइत्ता उठाए उठिंति. उठिता थेरे भगवंते तिक्खुत्तो वंदति नमसंति, (२) पुप्फवईचेइयाओ पडिनिक्खमांत-जामेव दिसं-पाउन्भूया तामेव दिसं पडिगया. वएणं ते थेस अचयाकयाई तुंगियाओ नयरीओ पुप्फबई चेइया કાર્મિક ક્રિયાથી દેવ દેવલોકમાં ઉપજે છે. ત્યાં કાશ્યપ નામે સ્થવિર આ રીતે બોલ્યા હે આ ! સાંગિકી ક્રિયાથી દેવો દેવલેકમાં ઉપજે છે, માટે પૂર્વ તપ-પૂર્વ સંધમ–કાર્મિક અને સાંગિકી ક્રિયાથી દેવ દેવકમાં ઉપજે છે, એ વાત સાચી છે. આ ત્મભાવપણે દેવ થવાતું નથી. ત્યારે તે શ્રાવકે સ્થવિરો પાસેથી એવા ઉત્તર પામીને હર્ષ પામી, તેમને વાંદી નમી પ્રશ્નો પૂછી અર્થે ગ્રહણ કરીને ઉઠી ઉભા થયા તેઓ ઉઠીને સ્થવિરોને ત્રણ વાર વાંદી નમી, પુષ્પવતી ચિત્યથી પાછા વળીને જે દિશાથી આવ્યા હતા, તે દિશાએ ચાલ્યા ગયા. ૧ પછી તે સ્થવિરે ત્યારે કેડે ત્યાંથી વિહાર કરી, આજુબાજુના પ્રદેશમાં વિચરવા eumया. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ मार प्रत. ७५ ओ पडिनिग्गच्छंति-बहिया जणवयविहार विहरंति. एवं च गुणगणवा-जिणपभणियसत्ततत्तसुवियट्ठा, सुहभायणं अभट्टा-ते जाया तुंगियासट्ठा. १ इति भविकजनौघास्तुंगिकाश्रावकाणां समयशुचिविचारे चातुरी संनिशम्य । जिनगदितयमानां भंगभेदातिचार : प्रभृतिविशदतत्वज्ञाननिष्टा भवतु ॥ २ ॥ ॥ इतितुंगिकानगरीश्रावकद्रष्टांतः॥ उक्तो व्रतकर्माण ज्ञान इति द्वितीयो भेदःसंप्रति ग्रहणलक्षणं तृतीयं भेदं व्याचिख्यामुर्गाथापूर्वार्द्धमाह. (मूलं ) गिण्हइ गुरूण मूले-इत्तर मिरं व काल महताई. આ રીતે ભગવતી સૂત્રો પાઠથી કથા કહીને હવે આચાર્ય ઉપસંહાર કરે છે – આ રીતે ગુણગણથી આઢય રહેલા, જિન પ્રણત સાત તત્વમાં વિદગ્ધ, પ્રતિસામાં અગ્નિ રહેનાર તે તુંગિકાના શ્રાવકે સુખ ભાજન થયા. ' આ રીતે તંગિકા નગરીના શ્રાવકેની શાસ્ત્ર સંબંધી પવિત્ર વિચારોમાં કુશળતા સાંભળીને જિન ભાષિય વ્રતના ભંગ–ભેદ–અને અતિચાર વગેરેના નિર્મળ તત્વજ્ઞાનમાં ભવ્ય એ નિમગ્ન થવું જોઈએ. ૨ આ રીતે તુંગિકાના શ્રાવકોનું દ્રષ્ટાંત છે. વ્રત કર્મમાં જ્ઞાનરૂપ બીજે ભેદ કહે; હવે ગ્રહણરૂપ ત્રીજો ભેદ કહેવા માટે અધી ગાથા કહે છે. ગુરૂના પાસે ઢંકા વખત માટે અથવા ચાવજીવત તે વ્રત લે છે. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ઘર્મ રત્ન પ્રકરણ. गृहाति प्रतिपद्यते-गुरूणामाचार्यादीनां-मूले समीपे-आनंदवत् स श्रावको देशविरतिपरिणामे सतिं व्रतानि प्रतिपद्यते असतिवा? किंचातः-यद्यायः पक्षः किं गुरुसमीपगमनेन ? -साध्यस्य सिद्धत्वात्,-प्रतिपद्यापि व्रतानि देशविरतिपरिणाम एव साध्या-स: चास्य स्वतएव सिद्ध इति-गुरोरप्येवं परिश्रमयोगांतरायदोषपरिहारः कृतःस्यादिति. द्वितीयश्चेत्, तद्वियोरपि मृषावादमसंगाव-परिणामाમારે વાંછનાથમવાd. * * तदेतत् सकलं परोपन्यस्यमचारू-भयथापि गुणोपलब्धेः तथाहि. सत्यपि देशविरतिपरिणामे, गुरुसमीपप्रतिपत्तौ तन्माहात्म्यान्-मया स – ' ટીકા ગ્રહણ કરે છે એટલે સ્વીકારે છે. ગુરૂના મૂળમાં એટલે આચાર્યાદિકની, પાસે, આનંદ શ્રાવક માફક–બહાં કોઈ શંકા કરશે કે, વારૂ આવક દેશવિરતિનો પરિણામ હેય તે વ્રત લીએ કે તે વિના પણ લીએ ? જે દેશવિરતિને પરિણામ હોય, તે પછી ગુરૂ પાસે જવાનું શું કામ છે ? જે સાધ્ય છે તે પોતાની મેળે સિદ્ધ થઈ ચુક્યું છે. કેમકે વ્રત લઈને પણ દેશવિરતિને પરિણામ સાધવાનું છે, તે એને પિતાની મેળે સિદ્ધ થયે છે. વળી તેમ હતાં ગુરૂને પણ તસ્દી તથા યુગમાં અંતરાય પાડવાને દેષ દુર થશે. હવે બીજો પક્ષ લેશે તે, ત્યારે બેને મૃષાવાદને પ્રસંગ પડશે, તેમજ પરિણામ વિના પાલન પણ નહિ થઈ શકશે. - આ બધી પરની શંકા ગેરવ્યાજબી છે, કેમકે બે પ્રકારે ફાયદે દેખાય છે, તે આ રીતે છે. દેશ વિરતિ પરિણામ આવેલો છતાં પણ ગુરૂની પાસે વ્રત લેતાં તેનું માહાસ્ય રહે છે, તથા મારે સગુણવાન ગુરૂની આજ્ઞા પાળવી જ જોઈએ, એમ પ્રતિજ્ઞા માટે નિશ્ચય થવાથી વ્રતમાં કઢતા થાય છે, અને જિનાજ્ઞા પણ આરાધિત થાય છે. For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ બાર બત. ७ . द्गुणस्य गुरोराज्ञाराधनीयेति प्रतिज्ञानिश्चयाद् तेषु दृढता जायते, जिनाज्ञाचाराधिता भवति. . उक्तं च. " गुरुसक्खिओ क धस्मो-संपुनविहीकयाहियविसेसो, तित्थयराणं आणा-साधुसमीबंमि वोसिरओ." गुरुदेशनाश्रवणोद्भूतकुशलतराध्यवसायात कर्मणामधिकतरः क्षयोपशमः स्यात्-तस्माच्चाल्पं व्रतं प्रतिपित्सोरपि बहुतमव्रतप्रतिपत्ति रुपजायते- इत्यादयोऽनेके गुणा गुरोरांतके व्रतानि गृहृतः संभवति. स्थाऽसबपि विरतिभावो गुरूपदेशश्रवणानिश्चयसारपालनातो यावश्यंभावी सरलहृदयस्येति-द्वयोरपि गुरुशिष्ययोHषावादाभाव एव गुणलाभात्. शायः पुनर्नदेयान्येव गुरुणा व्रतानि. छद्मस्थतया पुन रल-. જે માટે કહેલું છે કે ગુરૂની સાખે ધર્મ કરતાં સંપૂર્ણ વિધિ સચવાયાથી તે અધિક ઉત્તમ થાય છે, તેમજ સાધુ સમીપે ત્યાગ કરતાં તીર્થકરની આજ્ઞા પણ [ આરાધિત ] થાય છે. વળી ગુરૂની દેશના સાંભળવાથી પ્રગટેલા વધુ કુશળ અધ્યવસાયથી કર્મને અધિકતર ક્ષાપક્ષમ થાય છે, અને તેથી અહ૫ વ્રત લેવા ચાહનાર પણ ઝાઝાં વ્રત લેવા સમર્થ થાય છે, ઇત્યાદિક અનેક ગુણ ગુરૂની પાસે વ્રત લેનારને થાય છે. તેમજ જે વિરતિને પરિણામ હજુ નહિ આવ્યું હોય, તે પણ ગરને ઉપદેશ સાંભળવાથી અગર નિશ્ચય પૂર્વક પાલન કર્યાથી સરળ હદયવાળા જીવને અવશ્યપણે પ્રગટી નીકળે છે, એમ બંને ગુરુ શિષ્યને મૃષાવાદ નથી લાગતે, કેમકે ત્યાં કોઈ પણ રીતે ગુણને લાભ રહે છે. બાકી શઠ (કપડી) પુરૂને ગુરૂએ વ્રત નહિજ એપવાં, કદાચ છાસ્થપણાના For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ધર્મ રત્ન પ્રકરણ, क्षितशाठयस्य शठस्यापि दाने गुरोः शुद्धपरिणामत्वाददोष एव. नचैतत् स्वमनीषिकयोच्यते, ૭૮ यदुक्तं श्रावकज्ञसौ. संतंमिवि परिणामे - गुरुमूलपवज्जंणंमि एस गुणो, दढया आणाकरणं - कम्मखओवसमवुट्टी य. इह अहिए फलभावे न होइ उभय लिमंथदोसो वि, तय भावंमिवि दुहवि-न मुसावाओ वि गुणभावा. लग्गहणओ श्रियतओ - जायइ काळेण असढभावस्स, इयरस्स न देयं चिय - सुद्धो छलिओ वि जड़ असतो. ३ कृतं विस्तरेण कथं गृह्णातीत्याह.. इत्वरं चतुर्मासादिप्रमित- मितरद्वा यावत्कथिकं वा कालं यावदर्यपरिज्ञानानंतर - तानी ति प्रस्तुतव्रतानि इति. કારણે શાનું શપણું નહિ ઓળખાતાં ગુરૂ તેને વ્રત આપે, છતાં તે ગુરૂ નિર્દોષ ગણાશે, કેમકે ગુરૂના પરિણામ શુદ્ધજ છે. આ વાત અમે અમારી કલ્પનાથી નથી ખેલતા. છે જે માટે શ્રાવકપ્રજ્ઞપ્તિમાં કહ્યું છે કે, પરિણામ છતાં પણુ ગુરૂ પાસે લેવામાં એ ગુણુ છે કે, દ્રઢતા થાય છે, આજ્ઞારૂપે વધુ પળાય છે, અને કર્મના ક્ષયાપશમની વૃદ્ધિ થાય છે. [ ૧ ] એમ ઇહાં અધિક મૂળ થવાથી ખૂનેને નુકસાન થવાના દોષ રહેતા નથી, તે મજ પરિણામ ન હોય તોપણ ગુણુ થવાથી મૃષાવાદ લાંગતા નથી. ( ૨ ) તેથી તેના ગ્રહણુથી કાળે કરી અશઠ ભાવવાળાને તે પ્રાપ્ત થાય છે. ઇતર એટલે શાને તે આપવાજ નહિ, કદાચ ગુરૂ છળાઈ જાય તાપણુ તે અશઠ હાવાથી તેને દોષ નથી. ]: વિસ્તારથી પત્યું, હવે કેમ લીએ તે કહે છે—પરિાન કર્યા બાદ ઇશ્વર કાળ સુધી એટલે ચતુમાસાદિકની હદ પાડીને, અથવા યાવથિક એટલે યાવજ્જીવ સુધી તે ત્રતા લીએ, એટલે તેણે વ્રત લેવાં. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ भा२ प्रत.. . आनंददृष्टांतश्चायं. चाणियगामे नयरंमि-अत्थि अस्थियण विहियआणंदो, आणंदु त्ति गिहवइ-सिवनंदा भारिया तस्स. १ चउ चउ कंचणकोडी-निहिड्ढिचउप्पयाइ वि वित्थारे, दस-गो-सहसपमाणा-चउव्वया पंच सीरसया. २ पणपण सगडसयाइ-दिग्गमणे चारिमाइवहणेय, चउ पवहणाई चउ संजत्तियाई संवहणियाइं च. ३ अह तत्थ महत्थ पयत्य-सत्यवित्थार पयडण पहाणो, दुइपलासुजाणे- समोसणे वीरजिणनाहो. पहुनमणत्थं जंत-निवाइलोयं निएवि आणंदो, साणंदो तत्थ गओ-भयवं से कहइ इय धम्म. આનંદ શ્રાવકને દ્રષ્ટાંત આ રીતે છે– વાણિજ્યગ્રામ નગરમાં અવૈજનને આનંદ આપનાર આનંદ નામે ગૃહપતિ હતો, તેને શિવાનંદા નામે ભા હતી. ૧ તેને ત્યાં ચાર કોડ ધન નિધાનમાં રહેતું, અને ચાર ક્રોડ વૃદ્ધિમાં વપરાતું. ચતુષ્પદના વિસ્તારમાં તેને ત્યાં દશ દશ હજાર ગાયોના ચાર ગોકુળ હતાં, અને પાંચસો હળ હતાં. [ 2 ] તથા પાંચસે ગાડાં ચારે દિશાથી લાસ વગેરે લાવવા માટે હતા, અને ચાર भोट हा तi. 3 . છે. હવે ત્યાં કૃતિપળાશ નામના ઉધાનમાં એક વેળા મહાન અર્થવાળા પદાર્થ સમૂહને વિસ્તારથી પ્રકટન કરનાર વીરસ્વામિ સમસ. ૪ પ્રભુને નમવા જતા રાજા વગેરે લોકને જોઈ આનંદ ગૃહપતિ પણ આનંદ સાથે ત્યાં ગયો, ત્યારે ભગવાન તેને આ રીતે ધર્મ કહેવા લાગ્યા– ૫ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ધર્મ રત્ન પ્રકરણ कसछेयतावताडण-सुद्धं सुपरिक्खिऊण कणगं व, . सूयसीलतवोकरुणा-रम्मं धम्मं परीगिणहे. ६ सो पुण दुविहो तिविहो-तद्दवविद्दवणपच्चलो विमलो, सुस्समण सुसावयधम्म-भेयओ दसह बारसहा. . . ७ इयसोउपमोयजुओ-आणंदी साहुधम्मअसमत्थो, सम्मइंसणमूलं-एवं गिण्हेइ गिहिधम्म. તથા જ संकप्पनिरवराहा-तस्स जिआणं दुहा तिहा सम्म, वहविरई पडिवज्जइ--निरत्ययं थावराणंपि. कन्ना लियाइ पणविह-मलीयवयणं चएइ दुविइतिहा, थूल मदिनं च तहा-सिवनंदं मुत्तु मेहुनं. કષ, છેદ, તાપ, અને તાનથી ધેલા સેનાની માફક શ્રુત-શીલાપ અને ' રૂણથી જે રમ્ય ધર્મ હોય તે ગ્રહણ કરવો. ૬ . - તે ત્રણ પ્રકારના ઉપદ્રવ ટાળવાને સમર્થ અને વિમળ ધર્મ બે પ્રકાર છેસુસાધુને ધર્મ અને સુશ્રાવકને ધર્મ. સુસાધુને ધર્મ દશ પ્રકારે છે, અને શ્રાવકનો ધર્મ બાર પ્રકારે છે. ૭ એમ સાંભળીને સાધુના ધર્મને લેવા અસમર્થ આનંદ પ્રમોદથી સમ્યકત્વ મૂળ શ્રાવકને ધર્મ ગ્રહણ કર્યો. ૮ - તે એ રીતે છે. . નિરપરાધી ત્રસ જીવોની સંકલ્પ પૂર્વક હિંસાને બે કરણ અને ત્રણ યોગથી ત્યાગ કર્યો, તથા સ્થાવર જીવોની નિરર્થક હિંસા કરવાનો પણ ત્યાગ કર્યો. ૮ કન્યાલીક વગેરા પાંચ કરારનાં અલીક વચનને દિવિધ ત્રિવિધ ત્યાગ કર્યો. તથા સ્થળ અદત્તાદાનને ત્યાગ કર્યો, તેમજ શિવાનંદા મેલીને મૈથુનને ત્યાગ કર્યો. ૧૦ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ 'भार व्रत. वज्जइ पुस्वपरिग्गह-परिमाणाओ परिग्गहं अहियं, दस दिसि परिमाणपिहु-पडिवज्जइ निययसत्तीए.. ११ भोगुवभोगे तिल्लं-सयपाग संहस्सपाग मभंगे, उचलणे गंधड्ढं--जलकुंभा अह न्हाणंमि. गंधकसाई तणुलूहणाम निष्ठियमहुं च दंतवणे, ‘वत्थेसु खोमजुअलं-विलेवणे घुसिणसिरिखंडे.. , मठे कन्नाभरणे--नामांमुदं च तणुअलंकारे, . कुसुमेमु पुंडरीयं-वरमालइ पुप्फदाम च. धूवे अगुरुतुरुक-सूमि कलाय मुग्गमासाय, संमि कलमसाली-घमि सारइयगाविषयं. १५ घयपुग्नखंडखज्जा-भक्खे सोवत्थियाई सागांम, पल्लंक सालणए-वडगाई धन्न माहुरए. પાસે રહેલા પરિગ્રહ કરતાં અધિક પરિમહને ત્યાગ કર્યો, તેમજ શકિતના અનુ सारे ६२ दिशानु परिभाषु मांध्युः । • ભોગપભેગમાં અભંગ માટે શતપાક અને સહસ્ત્રપાક તેલ મેકળાં રાખ્યાં, ઉર્તન માટે ગંધાય મોકળું રાખ્યું, અને ન્હાવા માટે પાણીના આઠ ઘડા કળા राज्या . તે અંગલૂહન માટે ગંધકષાય, દાતણ માટે જેઠીમધ, વસ્ત્ર માટે ક્ષેમ યુગલ, તથા વિલેપનમાં ચંદન શ્રીખંડ મોકળાં રાખ્યાં. ૧૩ અલંકારમાં કોંભરણ અને નામ મુદ્ર તથા ફૂલમાં પુંડરીક અને માલતીનાં પુલની માળા મેકળી રાખી. ૧૪ - ધૂપમાં અગર અને તુક્ક, દાળમાં કુળી , મગ અને અડદની દાળ, કુરમાં કલમશાળી, અને ધૃતમાં શરદ ઋતુનું ગાયનું ઘી મોકળું રાખ્યું. ૧૫ " . 'सक्ष्यमा त पूर्ण माध, शाम सोपस्तिनु शार, सासामा [ अयामi] પલંક, અને આફરકમાં વટક વગેરે દાણું મોકળા રાખ્યા. ૧૬ : , For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ तंबोले कपूर-लवंगककोलएलजाइफलें, खीसमलं फलंमिय-सलिले आगासजलमेव. १७ एचं पमुत्तु सेसं-भोगुवभोगं गएइ भायणओ, पनरस कम्मादाणे-खरकम्माइं च कम्पयओ. १८ अवझाण पमायायरिय-हिंस दाणं च पावउवएस, વજ ગવનમ-વારે સાંજે . सामाइयं च देसा-वगासियं पोसहोववासं च, ગતિશીળસંવિમાનકુરિના પm. अहा भगइ भुवणनाहो-आणंदा पंच पंच अइयारा, वज्जयन्वा सम्म-वएमु संमत्तमूलेसु. इच्छामो अणुसहिं ति- भणिय वंदित्तु वीरजिणचंद, सो नियगेहे पत्तो-पहुपासे पेसइ समज्जं. ૨૨ તળમાં કપૂર, લવંગ, કાળ, એલચી, અને જાયફળ. ફળમાં ક્ષીરામળ, અને પાણીમાં આકાશનું પાણી મેળું રાખ્યું. ૧૭ - આટલી વસ્તુઓ શિવાય બાકીની વસ્તુઓ ભેજનથી ગોપભોગમાં ત્યાગ કરી, અને કર્મથી પંદર કર્માદાન તથા ખરકમ ત્યાગ કર્યો. ૧૮ વળી તે અવધભીરએ અપધ્યાન–પ્રમાદાચરિત–હિંસપ્રદાન–અને પાપપદેશ એમ ચાર પ્રકારને અનર્થદંડ ત્યાગ કર્યો. ૧૯ ' તથા તેણે સામાયિક, દેશાવકાશિક પષધોપવાસ, અને અતિથિવિભાગ બત યકત વિધિ પૂર્વક અંગીકાર કર્યો. ૨૦ ' હવે પ્રભુ બેલ્યા કે, હે આનંદ ! એ સમ્યકત્વ મૂળ બાર વ્રતના પાંચ પાંચ અતિચાર તારે રૂડી રીતે વર્જન કરવા. ૨૧ - તમારી શિક્ષા ઈચ્છે, એમ કહી આનંદ શ્રાવક થપ્રભુને વાંદીને પિતાને ઘેર આવ્યું, અને તેણે પિતાની સ્ત્રીને પ્રભુ પાસે [ ધર્મ સાંભળવા ] મોકલાવી. ૨૨ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ | માર બત. છે वंदिय वीर गहिउँ-तहेव धर्म, गया इमा सगिई, भुवणजपबोहणत्य-पहू वि अमत्य विहरेइ... २३ इयं कम्मसम्मनिठवण-पवणसद्धम्मकम्मनिरयस्स.. आणंदस्स सुहेर्ण-चउदस वासा वइकता. . अह चिंतइ रयणीए-जागरमाणो स धम्मजागरिया इह बहुविक्खेवेहि-विसेसमम्मो न निम्बहर. २५: तो उविय कुटुंबभरे-जिहसुर्य उवपुरंमि कुल्लागे, . गंतुं करे हित. महं-इय चिंतिय कार तहचेल.. २६ कुल्लागसभिवेसे-तुं कहिऊण निययनियगान, पोसहसावाइ ठिओ-इमदासडिमाउ इस कुणइ.. २७° હસ–ર–સામારૂ–જો–ડા-ગામ-સાદા - ‘ગામ––ષવિજાપ-બાપ ૨.૧૧ ૨૮ તેણી પણ વરસને વાંદી તેજ રીતે જ સ્વીકારી ઘેર આવી, અને વીરમ જગજાજનને બોધિવા અન્યત્ર વિચારવા લાગ્યા. ૨૩ એ રીતે કને બરાબર ચૂરવામાં સમર્થ "સહમના કામોમાં તૈયાર રહેનાર , આનંદશ્રાવકને સુખે સુખે ચાર વર્ષ પસાર થયાં. ૨૪ : હવે તે એક વેળા રાતે ધર્મજાગરિકા જાગે કે વિચારવા લાગે છે, અહીં. ઘણું વિશ્લેના લીધે હું વિશેષ ધર્મ કરી શકતા નથી. ૨૫ માટે મોટા પુત્રને કુટુંબને ભાર સોંપીને કલ્લાક નામના નજીકના પરામાં જઇ હું મારું હિત સાધુ, એમ ચિંતવી તેણે તેમજ કર્યું. ૨૬ " . . તેણે કેટલાક સન્નિવેશમાં જઈ, પિતાનાં સગાંઓને તે વાત જણાવી, પૈષધશાળામાં રહીને આ રીતે અગીઆર પ્રતિમાઓ ધારણ કરી. ર૭ દર્શન પ્રતિમા, વ્રત પ્રતિમા, સામાયિક પ્રતિમા પાષાણ પ્રતિમા, પ્રતિમા પ્રતિમા, અબહા પ્રતિમા, સચિત્ત પ્રતિમા, આરંભ પ્રતિમા, પ્રખ્ય પ્રતિભા, ઉદિષ્ટ વર્જિન પ્રતિમા, અમ શ્રમણભૂત પ્રતિમા. ૨૮ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ( ૮૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. अत्र पूर्वाचार्यप्रणीता इमा विवरणगाथा. संकाइसल्लरहिओ-विज्जाइगुणो दयाइसंजुत्तो, સસાધારી-પલા વહુ દોર યા . . • ૨૨ बीया मुणवयधारी-सामइयकडो उ तइयया होइ, होइ चउद्दसिअहमि-पुन्निममाईसु दिवसेसु. . ३० पोसहचउब्विहंपी-पडिपुन्नं 'जो उ संम मणुपाले, पंचमि पोसहकाले-पडिमंकुणए गराईयं. असिणोण वियडभोइ-पगासभोइत्ति जं भणिय होइ, दिवसउ न रत्तिभुजे-मउलिवडी कत्थ नवि बंधे. ३२ दियबंभचारि राई-परिमाणकडो अपासहीए उ, पोसहिए रतिपिय-नियमेणं बंभचारी उ. 1. ૨૨ - - - ઈહાં પૂર્વચાની કાલી આ. વિવરણ ગાથાઓ – સંકદિશલ્યથી રહિત વિવાણિણ સહિત દયા ધરીને સમ્યકત્વ ધારવું, તે પહેલી પ્રતિમા છે. ૨૮ * * તેવીજ રીતે વ્રતધારી થવું તે બીજ, અને સામાયિક કરવું તે ત્રીજી પ્રતિમા છે. ચિદશ–આઠમ–પુનમ અને અમાવાસના દિવસોમાં ચાર પ્રકારનું પરિપૂર્ણ પિષધ સમ્યફ પાલન કરવું તે ચેથી પ્રતિમા છે, અને પૈષધના વખતે એક રાત્રિની પ્રતિમા ધરી - હેવું તે પાંચમી જાણવી. ૩૦-૩૧ - સ્નાન ન કરવું–ગરમ પાણ પીવું, અને પ્રકાશે ખાવું, એટલે કે, દિવસેજ ખાવું, રાતે નહિ. માથે મૈલિબંધ ન બાંધો. પોષ ન હોય, ત્યારે દિવસે બ્રહ્મચર્ય પાવિવું અને રાતે પરિમાણ કરવું, તેમજ પધ હેય ત્યારે રાતદિવસ નિયમા બ્રહ્મચર્ય પાળવું, પાક માસ લગી રહેતાં પાંચમી પ્રતિમા પૂર્ણ થાય છે. છઠ્ઠીમાં છ માસ લગી - શારોને પણ રહેવું. ૨-૩૩૩૪ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ मा२ प्रत.. - इय जाव पंच मासा-विहरइ इह पंचमा भवे पडिमा, छठ्ठीइ बंभचारी-ता विहरइ जीव छम्मासा. ३४ सत्तमि सत्त उ मासे, नवि आहारे सचित्त माहारं, जं जं हिडिल्लाण-तंचो वस्मिाण सव्वपि. , ३५ आरंभसय-करणं-अठमिया अट्टमास वज्जेइ नवमी नवमासे पुण--पेसारंभे विवज्जेइ. दसमी पुण दस मासे-उदिकपि भत्त नवि मुंजे, सो होई छुरमुंडो-सिहलिं वा धारइज्जा वि. . ३७ जं निहिय मत्थजायं--पुच्छंत नियाण नवरि सो आह, जइ जाणइ तो साहइ-अह नवि तो वेई नवि जाणे. ३८ । खुरमुंडो लोओ वा--रयहरण पडिग्गई . प गिहिता, समणभूओ विहरइ-नवरं समायगाणु वरि. ' સાતમીમાં સાત માસ લગી સચિત્ત આહાર ન ખાવું, અને જે જે હેડેની પ્રતિમાઓમાં કરવાનાં કામ છે, તે તે બધાં ઉપરલીમાં કાયમ રહે છે. ૫ આઠમી પ્રતિમામાં આઠ માસ લગી પતે આરંભ નહિ કરે. નવમીમાં નવ માસ લુણી ચાકર પાસેથી પણ આરંભ નહિ કરાવે. ૩૬ - દશમીમાં દશ માસ લગી ઉદીષ્ટકૃત એટલે આધાક આહાર પણ નહિ ખાય, તથા તેં ખુરમુંડ થાય અથવા શિખ ધારણ કરે. ૩૭ - એ પ્રતિમામાં રહેતાં, તે પૂર્વે જ તેણે નિધાનગત પસાટકા રાખ્યા હોય, તે છે તેના વારસે પૂછે છે તે જાણતો હોય તો તેમને કહે અને ન જાણતો હેય તે કહે છે, નથી જાણતા. ૩૮ અગીયારમી પ્રતિમામાં ખુરમું કે, લોયા કરાવે, અને રજોહરણ અને પત્રમાં રાખી શ્રવણભૂત એટલે સાધુ જેવો થઈ વિચરે. માત્ર સ્વજાતિમાં આહાર લેવા જાય. ૩૮. . For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ममकार मच्छिन्ने-बच्चइ सन्नाय पल्लि दटुं जे, તવિ સાદુ જ નાનપણ હું તુ યારા. ૪૦ इय फासिय पडिमाओ-छममाइदुक्करतवे हिं, संलिहियतणू कमसो-पडिवज्जइ अणसणं धीरो. ४१ सो मुहभाववसूप्पन्न--ओहिला मुणइ लवण जलहिमि, उत्तरवज्जादिसामु-पणपणजोयणसयाई पुढो. उत्तरओ पुण आ चुल्ल-हिमगिरि आमुहम्म मुवरिदिसिं हिठा लोलुयनरयं-रयणाए मुणइ पासइ य. ४३ इचो वाणियगामे--समोसदेणं जिणेण गुन्नाओ भिक्खाइकए गोयम-सामी पत्तो पुरस्सं तो. भिक्खं गहिय नियतो-जणार आणंदअणसणं मुणिउ, कुल्लागसभिवेसे-पोसहसालं गओ भयवं. | ' ઈહ હજુ મમકાર કાયમ હેય છે, કેમકે તે સ્વજ્ઞાતિમાંજ ભિક્ષાએ જાય છે, છતાં ત્યાં પણ સાધુની માફક પ્રાશુક આહાર પાણી લીએ. ૪૦ . આ રીતે છઠ–-આઠમ વગેરે દુષ્કર તપથી પ્રતિમાઓ પાળીને શરીરને કુશ કરી અનુક્રમે તે ધીર શ્રાવકે અણુસણ લીધું. ૪૧ તે વેળા તેને શુભ ભાવના વશે કરી અવધિનાન ઉત્પન્ન થયું, તેવડે તે ઉત્તર દિશા સિવાય બાકીની દિશામાં લવણ સમુદ્રમાં પાંચ પાંચસે જન સુધી જેવા લાગે. ૪૨ ઉત્તર દિશામાં મુલ્લહિમવંત પર્વત સુધી અને ઉપર સૈધર્મ દેવલોક સુધી તેમજ નીચે રત્નપ્રભા નારકીના લેલુપ નરક સુધી તે જાણવા જેવા લા. ૩ એવામાં વાણિજય ગામમાં વરપ્રભુ સેમેસર્યા, તેમની રજાથી ભિક્ષા લેવા માટે ગતમ સ્વામી નગરમાં પધાર્યા. ૪૪ તે તે ભિક્ષા લઈને પાછા વળ્યા, એવામાં તેમણે લેકના મુખે આનંદનું અનશન સાંભળયું, તેથી તે કલાક સન્નિવેશમાં પિષધશાળામાં ગયા. ૫ For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ બાર વ્રત. • ૮૭ आणंदो नमिय पंहु-तुट्ठो पुच्छेइ नाह, किं गिहिणी • इप उप्पजइ ओही-भयवपि भणेइ आमं ति... ४६ तो पुन्बुत्तपमाणं-नियओही भणइ सामिणो पुरओ, તો સાક્ષા– સાબી શા , ( ૪૭ ગતિએ ગાવા, જિળિો હિમ વર્ષના હિમાण समुप्पज्जइ-नोचवणं एमहालए.-तं गं तुमं आणंदा, एयरस ठाणस्स आलोयाहि, पडिकमाहि, निंदाहि, गरिहाहि, विउहाडि, विसोદાર, દરિશું તમારે વિઝા”. - तएणं से आणंदे भयवं गोयमं एवं क्यासि:-अलि भंते जिणवयणे संताणं तच्चाणं तहियाणं सब्भूपाणं भावाणं आलोइज्जइ, ભાવ-વિનિજ? ત્યારે તેમને આનંદ શ્રાવક નમીને પુછવા લાગ્યો કે, હે ભગવન ! શું ગૃહસ્થને અવધિજ્ઞાન ઉપજી શકે? ત્યારે તે ભગવાન બોલ્યા કે, હા ઉપજે, ૪૬ ત્યારે તેમની આગળ તેણે પિતાને ઉપજેલ અવધિનું પ્રમાણુ કહી બતાવ્યું. ત્યારે ઉતાવળા થઈને ગાત્તમ સ્વામી નીચે મુજબ કહેવા લાગ્યા – ૪૭ “ હે આનંદ ! ઘરવાસે વસતા ગૃહીને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય એ વાત ખરી છે, પણ આટલું મોટું નહિ થાય. માટે હે આનંદ ! તું આ બાબતની આલોચના લે, પ્રતિક્રમણ કર, નિંદા કર, ગહ કર, નિવૃત્તિ કર, વિશુદ્ધિ કર, અને યથાયોગ્ય તપ કચંરૂપ પ્રાશ્રિત અંગીકાર કર. ” ત્યારે તે આનંદ ભગવાન ગૌતમ સ્વામીને આવું કહેવા લાગ્યા – હે ભગવન ! શું જિન વચનમાં એવું છે કે, છતાં તથ્ય તથા ભૂત સદૂભૂત ભાવની પણ આલોચના અને પ્રાયશ્ચિત લેવાં જોઈએ ? ગૌતમ સ્વામી બોલ્યા કે, એમ કેમ બને ? - ત્યારે આનંદ બોલ્યો કે, જે એમ છે તે હે ભગવાન! તમેજ એ બાબતની આલોચના વગેરે . For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ८८ . श्री धर्भ २ म२. " नो इणहे समहे." जइ णं भंते जिणवयणे, संताणं जाव ना लोइज्जइ,-तं न भंते तुम्भे चेव एयरस ठाणस्स आलोएह जाय पडिवज्जह. . तएणं से भयवं गोयमे आणंदेणं समणोवासएणं एवं बुत्ते स. 'माणे संकिए कंखिए वितिगिच्छसमावन्ने आणंदस्स समणोवासगस्स अंतियाओ पडिनिक्खमइ-जेणेव दूइपलासे चेइए, जेणेव समणे भगवं महावीरे-तेणेव उवागच्छइ-जाव भत्तपाणं पंदिदंसेइ, (२.) समण भयणं महावीरं वंदइ नमसइ एवं वयासि. . एवं खलु भंते तुम्भेहिं अब्भणुन्नाए-तंचेव सव्वं कहेयासि-जा'व हव्व मागए. तं नं भंते किं आणंदेणं समणोवासएणं तस्त गणस्स आलोयव्वं, उयाहु मए ? . गोयमाइ समणे,-भयवं गोयमं एवं वयासि, गोयमा, तुर्म चेव तस्स ठाणस्स आलोयाहि जाव पडिवज्जाहि, आणदं च समोवासगं एय मढं खामेहि. ત્યારે આનંદનાં આ વાક્ય સાંભળી ગૌતમ સ્વામી શંકાકુંખામાં પડયા થકા, તેના પાસેથી રવાના થઈ દૂતીપળાશ દૈત્યમાં જ્યાં શ્રી મહા ભગવાન મહાવીર હતા, ત્યાં આવ્યા. આવીને આહાર પાણું બતાવ્યું, પછી તેમને વાંદી નમીને આ રીતે કહેવા साया:- . ' હે ભગવન ! તમારી અનુજ્ઞાથી–ઈત્યાદિ સઘળી વાત કહીને-છેલ્લે તેણે કહ્યું કે, રાવત હું ત્યાંથી જલદી આવ્યું છું, માટે હે ભગવન ! શું આનંદ શ્રાવકે આ બાબતની આલેચના લેવી કે મારે લેવી ? ત્યારે ભગવાન તમાદિક બધા સાધુઓને આમંત્રણ કરી, પછી ચૈતમને આ રીતે કહેવા લાગ્યા- હે ગતમ છે તું જ તે બાબતની આલોચના લે–ચાવત માયશ્ચિત લે, મ આનદ ભાવકને એ બલ્બત બમરી For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ બાર વ્રત. दएणं से भयवं गोयमे समणस्स एय महं पडिसुणेइ, (२) तस्स ठाणस्स आलोएइ जाव पडिवज्जइ, आणंदं च समणोवासयं एय मडं खामेइ-समणेणं भगवया महावीरेणं सद्धिं बहिया जणवयविहार विहरइ. अह आणंदो वीसं-वासाइं पालिऊण इय धम्म, .. पासं अणसण विहिणा-समाहिणा देह मिह चइउं. १ 'जाओ मुहम्मकप्पे-अमरो अरुणाभवरविमाणमि, चउपलियठिइ तत्तो-चविच विदेहे सिवं गमिही. २ इत्यानंदचरित्रमुदारं श्रुत्वा भव्यजनाः सुविचारं । निजशत्त्या श्रयत व्रतभारं गच्छत येन भवोदधिपारं ॥ - ॥ इत्यानंददृष्टांतः समाप्तः॥ ત્યારે તે ભગવાન ગતમે વીરપ્રભુની એ વાત કબુલ કરી, તે બાબતની આલોચના આપી પ્રાયશ્ચિત લીધું, અને આનંદ શ્રાવક પાસે જઈ, તેઓ એ બાબત ખમાવી આવ્યા. પછી શ્રમણ ભગવાન મહાવીરની સાથે તે બહેરના પ્રદેશમાં વિચારવા લાગ્યા. હવે આનંદ શ્રાવક આ રીતે વીશ વર્ષ સુધી ધર્મ પાળીને એક માસની સંલેખના કરી સમાધિથી શરીરને બહાં છોડીને સૌ ધર્મ દેવલોકમાં અરૂણાભ વિમાનમાં ચાર પલ્યોપમના - આઉખે દેવતા થયા, અને ત્યાંથી ચવીને મહાવિદેહમાં મેક્ષે જશે. (૧-૨) આ રીતે હે ભવ્ય જનો ! તમે વિચારપૂર્વક આ આનંદ શ્રાવકનું ઉદાર ચરિત્ર સાંભળીને તમારી શક્તિના અનુસાર વ્રતને ભાર ગ્રહણ કરો કે, જેથી સંસાર સમુદ્રનો पार पाभो. 3 આ રીતે આનંદનો દ્રષ્ટાંત સમાપ્ત થયો, For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઘર્મ રત્ન પ્રકરણ उक्तो व्रतकर्मणि ग्रहण इति तृतीयो भेदः-सांपतं प्रतिसेवना स्वरूपं चतुर्थ भेदं व्याचिख्यासुर्गाथोत्तरार्द्ध माहः [मूलं] आसेवइ थिरभावो-आयंकुवसग्गसंगेषि. २६ ___ ( टीका ) आसेवते सेवते सम्यक्परिपालयति-स्थिरभावो निःप्रकंपमना:आतको ज्वरादिरोग-उपसर्गा दियमानुषतिग्योनिकात्मसंवेदनीषभेदा चतुर्भेदाः ते पुनः प्रत्येकं चतुर्विधा,स्तथाहिदिव्वा' मणुया२ तिरिया३-तह प्पसंवेयणीय उवसग्गा, पत्तेयं चउभेया-उवसग्गा तेण सोलसहा. ત્રત કર્મમાં ગ્રહણ એ ત્રીજો મેદ કરો. હવે પ્રતિસેવનાર છે જે કહેવા માટે માથાનું ઉત્તરાદ્ધ કહે છે – - (भूजन अर्थ.) રોગ અને ઉપસર્ગ આવી પડતાં પણ સ્થિરતા રાખી વ્રત સેવે. (An) આસેવે એટલે સેવે અર્થાત બરાબર પાળે, સ્થિર ભાવ રહીને એટલે અડગ મન રાખીને, આતંક એટલે વર વગેરે રોગ, અને ઉપસર્ગ તે દિવ્ય, માનુષ, તિર્યનિક, તયા આત્મસંવેદનીય રૂપે ચાર પ્રકારના છે. તે દરેકના પાછા ચાર ભેદ છે, તે આ પ્રમાણેઃ દિવ્ય, માનુષ, તિર્યં, તથા આત્મસંવેદનીય ઉપ પ્રત્યેક ચાર પ્રકારે છે, તેથી સળ પ્રકારે ઉપસર્ગ જણાય છે. ૧ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ બાર વ્રત. ૯૧ हास-पाओसर-विमरिसर-पुढो विमाया उ तत्य दिव्वाओ, चरिमा हासारदा-पोसओ निष्ठिया यपुणो.. २ हास-पाओस-विमरिस३-कुसीलपडिसेवणा उ माणुस्सा, भय'-दोसर-भोयणत्यं३-अवच्यगिहरक्खणी तिरिया. ३ आयस्संवेयणिया-चउहा वायाउी तय पित्ताउने, सिंभाउ३ संनिवायाउ-वाहिणी अहव एवं तु. ४ ઘળા-ચંપર-સાર-વળગો, ઘટ્ટ તુ ચરિંછમ, रयमाइहिं पीडा-थंभणुयं होइ वाएणं. लेसण चिरसंकोइप-धरणाओ अंगुवंगसंकुडणं, खलियस्स खाणुमाइसु-पवडणयं देहभंजणया.. ६. तेषां संगेपि संपर्कोप सति-तत्रातंकसंगे आरोग्यद्विजवन, उपसर्गसंगे कामदेवश्रावककन ن ત્યાં દિવ્યના ચાર ભેદ આ રીતે છે?-હાસ્યથી, પ્રદેશથી, ઈર્ષ્યાથી, અને માયાથી. તેમાં છેલ્લે ભેદ હાસ્યથી થાય છે, અને બાકીના બધા પ્રદેષથી છે. ૨. માનનુષ્ય ઉપસર્ગના ચાર ભેદ આ રીતે છે-હાસ્યથી, પ્રદેષથી, ઈર્ષોથી, અને કુશળ પ્રતિ સેવનાથી તિર્યંચના ઉપસર્ગ આ રીતે થાય છે ભયથી, ષથી, ભ. જન અર્થે અને બચ્ચાં તથા ઘરને રાખવા માટે. ૩ આત્મ સંવેદનયના ચાર પ્રકાર તે વાતથી, પિત્તથી, કફથી, અને સનિપાતથીજે વ્યાધિઓ થાય છે, તે જાણવા અથવા નીચેની રીતે જાણવા. ૪ ઘદનથી, સ્તંભનથી, શ્લેષણથી, અને પ્રપતનથી. ત્યાં ઘટનથી તે આંખમાં રજ'. છે વગેરે પડવાથી પીડા થાય છે તે જાણવા. સ્તંભન તે વાતને લીધે અંગ અકડાઈ હે છે. ૫. શ્લેષણ તે લાંબા વખત સુધી દબાવી રાખ્યાથી અોપાંગ સંકડાઈ જાય તે - જાણવું, તેમજ થાંભલા વગેરેમાં અથડાતાં દેહ ભાંગે છે તે પ્રપતન જાણવું. ૬ તે આંતક તથા ઉપસને સંગ એટલે સંપર્ક થયા છતાં પણ અડગ રહે, ત્યાં આતંકના. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. तत्रारोग्यद्विजज्ञातमिदं. अत्थि पुरी उज्जणि-सच्चक्कविभूसिया हरितणु व्व, किंतु गयलक्खकलिया-बहुसंखसिरीइ उवगूढा. तत्यत्थि देवगुत्तो-विप्पो गुत्तिदिओ पवरगुत्तो, विहिय अमंदाणंदा-नंदा नामेण तस्स पिया. जाओ ताण सुओ जम्म-पभिइ रोगेहि मुच्चए नेव, अविहियनामो रोगु ति चेव सो विस्सुओ जाओ. ३ कइयावि तस्स गेहे-भिक्खत्थं कोवि वरमुणी पत्तो, पाडित्तु सुर्य पाएसु-माहणेणं इमो .भणिओ. ४ रोगोवसमोवायं-इमस्स पहु कहसु काउ कारूनं, समुपाणं तेहिं कहा न कहिज्जइ इय मुणी आह. ५ સંગમાં આરોગ્ય દ્વિજની માફક અને ઉપસર્ગના સંગમાં કામદેવ શ્રાવકની માફક અડગ રહેવું. * ત્યાં આરોગ્ય નામના બ્રાહ્મણનું દષ્ટાંત આ રીતે છે. શ્રીકૃષ્ણનું શરીર જેમ સારા ચક્રથી વિભૂષિત હતું, તેમ જે સજના ચક્ર [ સમૂહ થી વિભૂષિત છતાં લાખો ગજ [ હાથી ૩થી સંયુક્ત બહુ સંખ્યાની લક્ષ્મીથી ભરપૂર ઉજેણી નામે નગરી હતી. ૧ ત્યાં દેવગુપ્ત નામે બ્રાહ્મણ હતા, તે જિતેંદ્રિય અને કુલીન હતા, તેની ભારે આ જ નંદ કરનારી નંદા નામે ભાર્યા હતા. તેમને એક પુત્ર થયે, તે જન્મથી માંડી રોગગ્રસ્ત રહ્યા, તેથી બીજું નામ નહિ પાડયાથી તે રોગના નામે પ્રખ્યાત થયે. ૩ તેના ઘેર એકદા કોઈ મુનિ ભિક્ષાર્થે આવી ચડ્યા, ત્યારે તે બ્રાહ્મણ પિતાના તે છોકરાને તેમના પગે પાડી આ રીતે બોલ્યો– ૪ હે પ્રભુ ! તમે કરૂણા કરી આ બાળકના રોગની શાંતિને ઉપાય કહે. ત્યારે મુનિ બેલ્યા કે, ઈહાં ઝાઝા જણ છે, તે સમુદાન દેષ લાગે, તેથી તે વાત ન કહેવાય. ૫ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ બાર વ્રત, ૯૩ तो तेणं मज्झण्हे-सह नियपुत्रेण गंतु उजाणं, नमिऊण तयं पुट्ठो–एवं सो महरिसी आह. पावाउ होइ' दुक्खं-तं पुणे धम्मेण नासए खिप्पा जलण पलित्तं गेहं-सलिल पवाहेण विज्झाइ. ७ धम्मेण सुचिन्नेणं-सिन्धं नासंति सयल दुक्खाई, एचारिसाई नियमा-न हुंति पुण्णा परभवेवि. इय मुणितुं ते बुद्धा-गिहत्यधम्मं दुवेवि गिण्हति, दढधम्मो सो माहण-पुत्तो जाओ विसेसेणं. . ९ धारिज्जइ इंतो सायरो वि कल्लोलभिन्नकुलसेलो, नहु अन्नजम्मनिम्मिय-सुहासुहो दिव्वपरिणामो० , १० इच्चाइ चिंतयंतो-रोगायके सहेइ सम्म मिमो,. सावज्जं च तिगिच्छ-पणसावि न पत्थइ कयावि. ११ ત્યારે તે બ્રાહ્મણું બપોરે પિતાના છોકરાને સાથે લઈ, ઉદ્યાનમાં જઈ મુનિને નમીને તે વાત પુછવા લાગ્યું, ત્યારે તે મહર્ષિ આ રીતે બેલ્યા– ૬ પાપથી દુઃખ થાય છે, અને તે ધર્મથી જલદી નાશ પામે છે. આગથી બળતું ઘર પાણીના પ્રવાહથી બુઝાય છે. ૭ રૂડી રીતે આચરેલા ધર્મથી સકળ દુઃખ શીઘ નાશ પામે છે, અને પુણ્યથી આવી જાતનાં દુઃખ પરભવમાં પણ બીલકુલ પ્રાપ્ત થતાં નથી. ૮ - એમ સાંભળીને તેઓ પ્રતિબંધ પામી, બંને પિતા પુત્ર શ્રાવકને ધર્મ સ્વીકારતા હવા. તેમાં પણ તેને પુત્ર બહુ દ્રઢ ધર્મ થયો. ૯ (તે વિચારવા લાગ્યો કે ) તરંગથી કુળાચળને તોડનાર દરિઓ ઉછળતે કદાચ અટકાવી શકાય, પણ અન્ય જન્મમાં કરેલ શુભાશુભ કર્મને દૈવી પરિણામ અટકાવી શકાય જ નહિ. ૧૦ આવી રીતે વિચારીને તે સમ્યફ રીતે રોગ સહન કરતો અને સાવદ્ય ચિકિત્સાને તે કોઈ વેળાએ મનથી પણ ઇચ્છતો નહિ. ૧૧ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, - - अह हरिणा दढ धम्मुत्ति-संसिओ सो कयाइ तो इत्थ, વત્તા અસદંતા-વે પુરા વિરપરા, जंपति इमं बालं-पउणेमो जइ करेइ णे किरियं, तस्सयणेहिं पुढं-सा केरिसिया, इमे बिति. महुअवलेहो पढमे-पहरे, चरिमेउ जुन्न सुरपाणं, नवणीयजुयं कूरं-निसि सहपिसिएण भुत्तव्वं. तो दियपुत्तेणुत्तं-इमेसि एगपि नेव प करेमि, वय गंभीरुचित्तो-जीववहो तह, फुडो चेव. 1 - કા . પ मधे मांसे मधुनि च-नवनीते तक्रतो बहिर्नीते, उत्पद्यते विलीयते-तद्वर्णाः सूक्ष्मजंतवः. હવે ઈ કોઈ વેળા દેવસભામાં તેના ધર્મપણાની પ્રશંસા કરી, ત્યારે બે દેવતા તે વાતને નહિ માનતા થકા (પરીક્ષા માટે) ઇહ વૈદ્યનું રૂપ ધારણ કરીને આવ્યા. ૧૨ - તેઓ બોલ્યા કે, આ બાળક જે અમે કહિયે તે પ્રમાણે ક્રિયા કરે છે, અમે તેને નરેગ બનાવીયે. ત્યારે તેનાં સગાંવહાલાં પૂછવા લાગ્યાં છે, તે ક્રિયા કેવી છે? ત્યારે તેઓ નીચે મુજબ કહેવા લાગ્યા. ૧૩ આ પહેલે પહોરે મધ ચાટવું જોઇયે, છેલ્લા પહેરે જૂની સુરાનું પાન કરવું જોઈયે, અને રાતે માખણ તથા માંસ સહિત ભાત ખાવું જોઈએ. ૧૪ છે , ત્યારે બ્રાહ્મણને પુત્ર બોલ્યો કે, એમાંથી એક ઉપાય પણ હું કરું તેમ નથી, કેમકે તેમ કરતાં સારું વ્રત ભંગ થાય. તેથી હું ડરું છું, તેમજ એમાં ખુલ્લી જીવહિંસા છે. ૧૫ જે માટે કહ્યું છે કે, મધમાં, માંસમાં, મધમાં, અને છાસથી બહાર કહાડેલા માખણમાં તેના જેવા રંગવાળા સૂક્ષ્મ જંતુઓ ઉપજતા અને મરતા રહે છે. ૧૬ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ બાર વત. विज्जेहि तओ भणियं-देह मिणं धम्मसाहणं भद, . जहवा तहवा पउणिय-पच्छा पच्छित्त मायरसु. १७ __तथा चोक्तं. सव्वत्थ संजमं संजमाउ अप्पाणमेव राक्खिज्जा,. मुच्चइ अइवायाओ-पुणो विसौही नया विरई. १८ सो आह जइ विसोही--पच्छावि करिस्सए तओ एवं किं कीरइ पढमपिहु-भद्दा कद्दमफरिसणं व. १९ इय सयणेहि निवेणभिणिओकिन जाव मभए एसो, ता ते पमा चित्ता--अमरा पयति नियरूवं. २० काहिउं सकपसंस-नीरोगतणू कओ इमो तेहिं, . तुठो से सयणगणो-- राया पुलयंकिओ जाओ.. तं दट्ठ पहिष्ठमणो-जइ पयर्ड कुणइ धम्ममाहप्पं, , ત્યારે વૈો બેલ્યા કે, હે ભદ્ર! આ શરીર છે તે ધર્મનું સાધન છે, માટે જેમ તેમ કરીને પણ તેને તંદુરસ્ત કરી પછી પ્રાયશ્ચિત્ત કરજે. ૧૭ છે જે માટે કહેવું છે કે, સર્વ બાબતમાં સંયમ રાખવું, પણ સંયમથી પણ આત્માને રાખવું. કેમકે જો આત્મા બચે તે, ફરીને વિશુદ્ધ થઈ શકે છે, અને અવિરતિથી અટકે છે. ૧૮ તે ઓલ્યા કે, જે પાછળથી પણ વિશેધિ કરવી પડે તે પહેલેથી જ હે ભદ્રય કાદવના સ્પર્શની માફક તે શા માટે કરવું જોઈએ ? ૧૯ એમ સ્વજન અને રાજાએ આગ્રહ કર્યા છતાં પણ તેણે માન્યું નહિ, તેટલામાં તે દેવતાએ મુદિત થઈને પિતાનું રૂપ પ્રગટ કરતા હવા. ૨૦ પછી તેમણે ઈકે કરેલી પ્રશંસા કહીને તેને નીગ કર્યું, એટલે તેનાં સગાંવહાર લાં રાજી થયાં, અને રાજા પણ રોમાંચિત થયા. ૨૧ તેને જોઇને લોકે હર્ષિત થઈ, ધર્મનું માહાત્મ પ્રગટ કરવા લાગ્યા, અને ઘણું For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ CE શ્રી ધર્મ રત્ન પ્રકરણ • बुद्धा बहवे जीवा--वयपालणउज्जुया जाया. २२ तत्त्पभिइ इमी लोए-आरुग्ग दिओ त्ति विस्सुओ जाओ, पालिय वयाइं जाओ-कमेण सुहभायणं एसो. २३ एवमारोग्यविप्रस्य वृत्तं वरं धीरधर्मेच्छु चेतश्चमत्कृत् परं । भव्यलोका निशम्याप्रकंपा:सदा पालयध्वं व्रतानि स्फुरत्संमदाः ॥ २४ ॥ ॥ इत्यारोग्यद्विजदृष्टांतः ॥ . (छ ) कामदेवदृष्टांतस्तूपासकदशाभ्योऽवसेयः इत्युक्तो व्रतकर्मणि सेवन इति चतुर्थो भेद-स्तदुक्तौ च सम"र्थितं भावश्रावकस्य प्रथम कृतव्रतकर्मरूपं समभेदं लक्षणं-संपति शीलवत्स्वरूपं द्वितीयं लक्षणं व्याख्यानयनाह. છ પ્રતિબંધ પામી, વ્રત પાળવા ઉઘુક્ત થયા. રર - તે દિવસથી માંડીને તે લેકમાં આરોગ્ય દ્વિજ એવા નામથી પ્રખ્યાત થયે, અને વ્રત પાળીને અનુક્રમે સુખ ભાજન થયો. ૨૩ એ રીતે હે ભવ્ય લેકે ! તમે ધીર અને ધર્મેચ્છુ જનેના ચિત્તને ચમત્કાર કરનાર આરોગ્ય બ્રાહ્મણનું ઉત્તમ વૃત્તાંત સાંભળીને આનંદ ધરી હમેશાં દઢપણે વ્રતને पासन ४२. २४ એ રીતે આરોગ્યદ્ધિજનો દ્રષ્ટાંત થશે. કામદેવને દ્રષ્ટાંત તે ઉપાસક દશા સૂત્રથી જાણું લેવો. એ રીતે વ્રતકર્મમાં સેવનરૂપ ચોથે ભેદ કહ્યા, તે કલ્યાથી ભાવ શ્રાવકનું પહેલું કૃતવતકમરૂપ લક્ષણ તેના પ્રભેદ સાથે સમર્થિત કર્યું હવે શીળવંતરૂપ બીજા લક્ષણની व्याच्या रे छः For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ * શીળ. ૯૭ (પૂર્વ) आययणं खु निसेवइ-वज्जइ परगेहपविसण मकज्जे । निच्चमणुभडवेसो-न भणइ सवियीरवयणाई ॥ ३७॥ परिहरइ बालकीलं५-साहइ कज्जाई महुरनीईएं । इय छव्विहसीलजुओ-विन्नेओ सीलवंतो त्थ ॥ ३८॥ . ( ) आयतनं धार्मिकजनीलनस्थान-उक्तंच. जत्थ साहम्मिया बहवे-सीलवंता बहुस्सुया, चरित्ताचारसंपन्ना-आययणं तं वियाणाहि. खुरवधारणे प्रतिपक्षप्रतिषेधार्थः-ततश्चायतनभेव निषेवते भावश्रावको, नानायतनमिति योगः. મળને અર્થ. આયતન સેવે, વગર પ્રયોજને પારકા ઘરમાં પ્રવેશ નહિ કરે, હમેશાં અંનુક્મટ વેશ રાખે, વિકારવાળાં વચન નહિ બેલે, બાળક્રીડાને પરિહાર કરે, મધુર નીતિથી કામની સિદ્ધિ કરે, એમ છ પ્રકારના શીલથી જે યુક્ત હોય તે ઈહાં શરળવંત જાણ. ૩૭–૩૮ [ ટીકાને અર્થ. ] આયતન એટલે ધાર્મિક જન મળવાનાં સ્થાન–જે માટે કહ્યું છે કે, જ્યાં શીળવંત, બહુશ્રુત, અને ચારિત્રના આચારવાળા ઘણુ સાધર્મિ બંધુઓ રહેતા હોય, તેને આયતન જાણવું.” ખુ શબ્દ અવધારણ માટે છે, તે પ્રતિપક્ષના પ્રતિષેધાળે છે. તેથી એ અર્થ નીકળે છે કે, ભાવ શ્રાવક આયતનને જ સેવે અનાયતનને નહિ સેવે. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ e धर्म रत्न ४२९१. न भिल्लपल्लीसु न चोरसंश्रयेन पार्वतीयेषु जनेषु संवसेत्, न हिंस्रदुष्टाशयलोकसंनिधौकुसंगतिः साधुजनस्य निंदिता. तथा, दसणनिब्भेयणया-चरित्तनिब्भेयणीयाअणवरये, जत्थ पयट्टइ विगहा-त मणाययणं महापावं. _ 'इति प्रथम शीलं. तथा वर्जयति परगृहमवेशनमन्येषां मंदिरेषु गमन-मकार्ये गुरुतरकार्याभावे, नष्टविनष्टादावाशंकासंभवादिति द्वितीयं शीलं. ___तथा नित्यं सदानुद्भटवेषोऽनुल्वणनेपथ्यो भवति भावश्रावक इति तृतीयं शीलं. न भणति नब्रूते-सविकाराणि रागद्वेषविकारोत्पत्तिहेतुभूतानि वचनानि वाच इति चतुर्थ शीलं. (જે માટે કહ્યું છે કે, ભીલની પલ્લીઓમાં નહિ રહેવું, ચેસના નિવાસમાં નહિ રહેવું, પર્વતલાસી લેકેમાં નહિ રહેવું, તેમજ હિંસક અને દુષ્ટ બુદ્ધિવાળા લોકના પડખામાં નહિ રહેવું. કેમકે સારા માણસને કુસંગતિ કરવાની મનાઈ છે. વળી જ્યાં દર્શન નિર્ભદિની અને ચારિત્ર નિર્ભદિની વિકથા નિરંતરા થતી હોય, તે બહુ દુષ્ટ અનાયતન જાણવું. [मे मनायतन न सेवे] मे प्रथम शीण छ. .. તથા પરગ્રહ પ્રવેશ એટલે બીજાઓના ઘરે જવું, તે અકા એટલે ભારે જરૂરી કામ શિવાય વર્જવું, કેમકે કાંઈ જતું કરતું રહે છે, તેમને આપણા પર ખાલી આશંકા २सी नय, मे मीनुशी . તથા અનુભટ વેષ એટલે સાદો વેષ ધારણ કરે, એ ત્રીજું શીળ છે. તથા સવિકાર વચન એટલે રાગદેષરૂપ વિકારની ઉત્પત્તિની કારણભૂત વાણું નહિ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ तथा परिहरति नासेवते बालक्रीडां बालिशजन विनोदव्यापारं द्यूतादिकमिति पंचमं शीलं. तथा साधयति निष्पादयति कार्याणि प्रयोजनानि मधुरनीत्या 'सामपूर्वकं " सोम सुंदरैवं कुरुष्वे " त्यादिनेति षष्टं शीलं. इति पूर्वोक्तप्रकारेण पद्विधशीलयुतो विज्ञेयः शीलवानत्र श्राव• कविचार इति. संप्रत्येतदेव शीलषट्कं व्याख्यानयन् प्रथमं शीलं आयतनलक्ष+ णं गाथापूर्वार्देन गुणोपदर्शनपूर्वकं भावयति. मोसे, मे यो शीण. [ मूलं ] आययण सेवणाओ - दोसा निज्झति बढ्इ गुणोहो. आयतनमुक्तस्वरूपं तस्य सेवनादुपासनादोषा मिथ्यात्वादयः शीण छे. તથા બાળક્રીડા એટલે મૂખ જનને વિનાદ દેનાર • वधे छे. જુગાર વગેરે મ વજ્ર, એ પાંચમુ શીળ છે. • તથા કામ એટલે પ્રિય જનાને મધુર નીતિથી શ્વેટલે ‘ હે ભલા ભાઇ ! આમ કર એમ સામ વચને કરી સિદ્ધ કરે, એ છઠ્ઠું શીળ જાણવું એ પૂર્વેૌકત પ્રકારે કરીને છ પ્રકારના શીળથી જે યુકત હાય, તે ઇંડાં શ્રાવકના વિચારમાં શીળવાન જાણુવે. હવે એજ છ શીળની વ્યાખ્યા કરતાં પહેલું આયતન ૫- શીળ અધી ગાથાવડે તેના ગુણ બતાવીને સિદ્ધ કરે છેઃ— ३२ મળના અર્થ. આયતન સેવવાથી દોષ નાશ પામે છે અને ગુણના સમૂહ For Personal & Private Use Only ܕܕ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ધર્મ રત્ન પ્રકરણ. क्षीयंते हीयते क्षयं यांतीतिभावः-चीते वृद्धिमुपैति गुणोघो ज्ञानादिगुणकलापः, सुदर्शनस्येक. તજ્ઞાત વૈવું. इहपरमहिमसमेया-सइपवित्ता सयावि सिवकलिया, हिमवंतसेलभूमि व्व-अत्थि सोगंधिया नयरी ॥ १ ॥ तत्थय मिच्छदिट्टी-नयरपहाणो सुदंसणो सिट्ठी, सुयपरिवायगभत्तो-अइअवगयसंखसिद्धंतो ॥२॥ इत्तो सुरठविसए-बारवइ नाम पुरवरी अत्थि । संमत्तपवित्तमणो-तं परिवालइ निवो विण्हू ॥ ३ ॥ सत्थेव सत्थवाहा-थावच्या नाम . पायडा अस्थि । कम्मवसाओ वालंमि-नंदणे जायपइमरणा ॥४॥ सोयभरनिब्भराए तीए वालस्स नो कयं नाम, तो थानच्यापुतो-सो विक्खाओ सयललोए. ॥ ५ ॥ कालेण कलाकुसलो-पत्तो | ( ટીકા) ઉક્તસ્વરૂપ આયતનના સેવન-ઉપાસનથી મિથ્યાત્વાદિક દોષ ક્ષીણ થાય છે, એ જ્ઞાનાદિક ગુણ સમૂહ વૃદ્ધિ પામે છે, સુદર્શનની માફક. સુદર્શન કથા. પરમ–હિમ–સહિત (ભારે બરફવાળી) સતી પવિત્ર ( પાલથી પવિત્ર ) શિવ કલિત (મહાદેવ સહિત) હિમાલયની ભૂમિ માફક–પર–મહિમ સમેત ( ભારે મહિમાવાળી ) સસી પવિત્ર [ સતી સ્ત્રીઓથી પવિત્ર ] શિવ કલિત [ નિરુપદ્રવ ] એવી સોગંધિકા નગરી હતી. [૧] ત્યાં નગરમાં મુખ્ય ગણાતો સુદર્શન નામે મિથ્યાદષ્ટિ શેઠ હત, તે શપરિવ્રાજકને ભક્ત હતા, અને સાંખ્ય સિદ્ધાંતને પૂરતી રીતે જાણતો. [ ૨ ] આણીમેર સેરઠ દેશમાં દ્વારિકા નામે નગરી હતી, ત્યાં સમ્યકત્વથી પવિત્ર શ્રીકૃષ્ણ રાજા રાજ્ય કરતો. [ ૩ ] ત્યાં થાવગ્યા નામે એક પ્રખ્યાત સાર્થવાહી હતી, તેને બાળક નાને છતાં કર્મવશે તેનો પતિ મરણ પામ્યો હતે. (૪) તેથી તેણુએ શોકાતુર રહીને તે બાળકનું નામ જ નહિ પાડયું, તેથી તે બધા લેકમાં થાવ પુત્ર એ નામે ઓળખાવા લાગે. [ ૫ ] તે કાળે કરી કળાકુશળ થઈ વન પામ્યો, ત્યારે તેની માતાએ તેને એ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ शीज. समंचिय - बत्तीसमहिव्भकन्नाओ तरुणत्तणमि जणणीए परिणाविओ ॥ ६ ॥ ताहि समं हमसमं - अणुहवमाणस्स विगयचिंतस्स, दोगुंदगदेव व समतो बहू कालो ॥ ७ ॥ तत्थन्नदिणे पत्तो - नेमि - जिणो तस्स वंदनिमित्तं, राया दसारसीहो - सव्वविभूईइ संचलिओ || ८ || अन्नोवि राईसर - तलवर सत्थाहसिट्ठिपभिइओ, नयरीलो ओ • अहमहमिगाइ चलिओ जिणं नमिउं ॥ ९ ॥ दट्ठे कयसिंगांरं - एगमुहं पत्थियं नयरलोयं, नियपंडिहारं पुच्छइ - थावच्यानंदणो एवं ॥ १० ॥ कत्थ इमो संचलिओ - कयसिंगारो जणो तुरिय तुरियं, सो आह भुवण| नाहस्स - नेमिनाहस्स नमणत्थं ॥ ११ ॥ तो सो विरहारूढो -- भत्तीए गं -- तु तत्थ विहिपुत्रं, वंदइ तिलोयनाह--सुणेइ धम्मं च गग्गो ॥ १२ ॥ नाउन असारतं भवस्स नीसेस दुक्खपभवस्स, मुक्खं च महासुक्खं--. सज्यं चारित्तधम्मस्स ॥ १३ ॥ संवेगभाविओ तो थावच्यानंदणो ૧૦૧ કજ વખતે બત્રીશ મેાટા શેઠીઆઓની કન્યા પરણાવી. [ ] તેમની સાથે તે દેશુંક દેવના માક નિશ્ચિતપણે અનુપમ સુખ ભોગવતા રહેતા, એમ તેણે ઘણા વખત પસાર કર્યેા. [ ૭ ] ત્યાં એક દિવસે નેમિનાથ જિન પધાર્યા, તેને વાંદવા માટે · શ્રીકૃષ્ણે મેટા हाउभाउथी नवा लाग्यो. ( ८ ) वणी त्यां भील पशु राजेश्वर - तलवर - सार्थवाह - शेठ વગેરે નગરલેાકેા વહેલા વહેલા થઇ જિનને નમવા ચાલ્યા. [ ૯ ] તેએને શ્રૃંગાર સજી એક દિશામાં ચાલ્યા જતા જોઇ થાવચ્યા પુત્ર પોતાના પ્રતિહાર ( છડીદાર )ને પૂછવા લાગ્યો. ( ૧૦ ) આ લોકો શ્રૃંગાર સજી ઉતાવળા થઇ કયાં જાય છે? ત્યારે તે. પ્રતિહાર એલ્યો કે, તેમિનાથ ભગવાનને નમવા સારૂ જાય છે. [ ૧૧] ત્યારે તે પણ રથ પર ચડી ત્યાં જઇ ભક્તિથી વિધિપૂર્વક ભગવાનને વાંદવા લાગ્યા, અને એકાગ્ર થઈ ધર્મ સાંભળવા લાગે. ૧૨ ] સ`સાર સકળ દુ:ખનું કારણ હોવાથી અસાર છે, મેક્ષમાં મહા સુખ છે, અને ચારિત્ર પાળ્યાથી તે મળે છે—એમ જાણીને તે સંવેગ પામી, જિનેશ્વરને કહેવા લાગ્યા કે, માતાને પુછીને તમારી પાસે દીક્ષા લઇશ. [ ૧૪-૧૫ ] ભગવાન્ ખેલ્યા કે, એજ વાત યુક્ત છે—ત્યારે તે યાવચ્યા કુમાર ઘેર જઇ, માતાને For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ १०२ . . . धर्भ रत्न मरण. जिणं भणइ, आपुच्छिउणः जणणि-पहुपासे पव्वइस्सामि ॥ १४ ॥ जुत्त मिणं ति जिणेण--भणिए, गंतूण मंदिरे जणणिं, विन्नवइं पायवडिओ-अम्हो गिण्हामि पव्वज्ज. ॥ १५ ॥ साविहु सिणेहमूढा--रूयमाणी भणइ दुक्करा मुटु, अन्नस्सवि पव्वज्जा--विसेसओ तुज्झ मुहियस्स ॥ १६ ॥ आसालग्गं कहः मुंचसे ममं पुतः निठुरो होउं, बत्ती सं भज्जाओ-इमाउ. तह विणयसज्जाओ ॥ १७ ॥ दाणोवभोगकज्जे-. पज्जत्तं कुलकमागयं रित्थं, पुव्वसुकरण पत्तं-विलससु ता दाणधम्मर ओ ॥ १८. ॥ वढियकुलसंताणो-वयपरिणामे करिजं हियमहं, सो भणइः अणिच्चे. जीवियमिः नय एरिसं घडइ ॥ १९ ॥ . अविय. .. अनहः परिचिंतिज्जइ--सहरिसकं. दुज्जएण हियएण परिणमइ अन्नहच्चियः-कज्जारंभो विहिवसेण ॥ २० ॥ एमाइ उत्तिपडिउत्तिभावणा सुठुनिच्छि उच्छाहं । कलिउणं थावच्या-अणुमन्नइ तं अकामावि ॥ २१ ॥ गंतु केसवमूलं--कहेइ. . सयलंपि. पुत्तवृत्ततं । मग्गेइ पो ५० पानववा ये है भात ! हुंक्षा सश. [ १५ ] त्यारे तेनी भात સ્નેહથી મૂઢ થઈ રેતી થકી બોલી કે, પ્રવજ્યા બીજાને પણ બહુ દુષ્કર છે, તેથી તારા જેવા સુખીને તે વધુ દૂષ્કર થશે. [ ૧૬ ] હે પુત્ર ! તું નિષ્ફર થઈને આશા ભરેલી મને તથા આ બત્રીશ વિનયવાળી ભાર્યાઓને કેમ મેલીને જઈશ ? ( ૧૭ ) માટે દેતાં ખાતાં નહિ ખુટે એવું આ કુળક્રમાગત ધન જે તારા પૂર્વનાં સુકૃતથી તને પ્રાપ્ત થયું છે, તેને દાન ધર્મમાં વાપરતે થકો વિલાસ કર. [ ૧૮ ] અને પુત્ર પરિવાર થયા પછી તારી મોટી ઉમ્મર થાય, ત્યારે તારું આત્મહિતાર્થ કરજે. એમ માતાએ કહેતાં તે બેલ્યો કે, જીવિત અનિત્ય છે, તેમાં એમ કરવું નહિ ઘટે. ( ૧૮ ) વળી આપણું હૃદયથી આપણે એક વાત ચિંતવીએ, અને નશીબના યોગે બીજું જ કાંઈ થઈ પડે છે. ( ૨૦ ) ઇત્યાદિક યુક્તિ પ્રયુક્તિની ભાવના ઉપરથી તેને દ્રઢ ઉત્સાહ જાણીને થાવસ્થા સાર્થવાહી તેને પોતાની ઇચ્છા નહિ છતાં પણ અનુમતિ આપતી હતી. [ ૨૧ ] પછી તેણીએ શ્રીકૃષ્ણ પાસે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ शी. . १०३ रायचिंधे-दिक्खामहिमा करण हेउं ॥ २२ ॥ तुठो भणेइ कण्हो-धन्नोसो जस्स निच्छओ धम्मे । तो चिठ निव्वुया तं दिक्खामहिमं अहं काहं ॥ २३ ॥ गंतूणय तग्गेहं-- तीसे पुत्तं सयं भणइ कण्हो । भुंजमु वच्छ सुहाई-भिक्खायरिया महादुक्खा ॥ २४ ॥ सो पडिभणेइ सामिय-भयाभिभूयाण केरिस सुक्खं । ता सव्वभयपणासी-धम्मु चि'य जुज्जए काउं ॥ २५ ॥ सजा. .. __मह बाहुच्छायाए-वच्छ वसंतस्स, ते भयं नत्थि । अह अत्थि : ता निवेयसु-जेण निवारेमि तं तुरियं ॥ २६ ॥ थावच्यासुतः । ___जइ एवं ता इंत-जरं च मच्चुं च मे निवारहि । जेण सुनि .ज्यहियओ-भोगसुहं सामि माणेमि ॥ २७ ॥ भणइ नरिंदो सुंदर જઈ, પુત્રનું સઘળું વૃત્તાંત કહી સંભળાવ્યું, અને દક્ષા મહોત્સવ કરવા માટે રાજ્ય ચિન્હ માગ્યાં. ( ર ) ત્યારે શ્રીકૃષ્ણ સંતોષ પામીને કહેવા લાગ્યા કે, જેને ધર્મના માટે આ • निश्चय छ तेने धन्य छ, भाउ [ सार्थबाही ! ] तु निश्चित २४- पोतेर हा - મહોત્સવ કરીશ. [ ૨૩ ] પછી શ્રીકૃષ્ણ તેના ઘેર જઈને તે થાવસ્યા કુમારને કહેવા લાગે ४, हे वत्स ! तु सुभ नागप-म भिक्षा मागवी मे मा ५ मरेकी छ. ( २४ ) ત્યારે થાવસ્યા કુમાર બોલ્યો, હે સ્વામિ ! ભયથી જે અભિભૂત હેય, તેને સુખ કયાંથી હોય? માટે સર્વ ભયને નસાડનાર ધર્મજ કરવો જોઈએ. (૨૫) શ્રી કૃષ્ણ બે -મારી બાહુની છાયામાં વસતા થકાં, હે વત્સ! તને ભય छ। नहि, अने न्ने होय तो डी है, या हु तेने 32 निवारी आयु. ( २६) ત્યારે થાવા કુમાર બોલ્યો કે, જે એમ છે કે, મારા તરફ આવતા જરા અને મૃત્યુને નિવારે, કે જેથી હું નિશ્ચિત મનથી, હે સ્વામિ. ભોગસુખ માણું. [ ૨૭] ત્યારે For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ १०४ . ध २त्न ४४२९४. - दुव्बार मिमं दुगंपि जियलोए । वारिउ मिमे न सक्की--सक्को वि, कहं पुणो अम्हे ॥ २८ ॥ जओ, __कम्मवसेण जियाण-जरमरणाई हवंति संसारे । इयरो भणद अउच्चिय-कम्माइं निरंतु मिच्छामि ॥ २९ ॥ इय नाउ निच्छयं से-नरनाहो भणइ साहुसाहु तुमं । पव्वयसु धीर एवं-पुजंतु मणोरदा तुज्झ ॥ ३० ॥ अह आगम्म संभवणे-कारेइ हरी पुरीइ सयलाए । उग्यो सणयं एवं-थावच्यानंदणो एसो ॥३१॥ पव्वथ मुक्खकामीजइ ता अन्नोवि कोवि पव्वयइ । तं अणुपन्नइ कण्हो-तस्स कुडुवं च पालेइ ॥ ३२ ॥ सोउण घोसण मिणं-सहस्समेगं उवठियं तत्थ, रायप्पमुहसुयाणं-संसारविरत्तचित्ताणं ॥ ३३ ॥ निक्खमणमहामहिमं-रा. या तेसिं करेइ सव्वेसि । इय थावच्या पुत्तो-सहस्ससहिओ विणिक्खतो ॥ ३४ ॥ जाओ चउदसपुब्बी जिणेण सोचेव तस्स परिवारो। રાજા બે કે, હે સુંદર! આ છલોકમાં એ બે તે દુર છે; એને વારવાને ઈદ્ર પણ. સમર્થ નથી, તે અમે શી રીતે વારીયે ? (૨૮) જે માટે સંસારમાં જીવોને કર્મના વંશે કરીને જરામરણ પ્રાપ્ત થાય છે. ત્યારે થાવા કુમાર બોલ્યો કે, તેથી જ હું કમને તેડવા : ઈચ્છું . [ ૨૮ ] એમ તેનો નિશ્ચય જોઈને શ્રી કૃષ્ણ બોલ્યો કે, તને સાબાશ છે, હે ધીર! मुशाया तु प्रत्रया से, अने तारा मनोरथ पूर्ण थामा. ( 30 ) ७३ श्री १२ पोताना' ઘેર આવી, આખી નગરીમાં આ રીતે ઉદ્ઘેષણ કરાવી કે, “આ થાવસ્યાકુમાર મોક્ષાથ થઈને દીક્ષા લે છે, માટે બીજો પણ જે કઈ દીક્ષા લેવા તૈયાર થાય, તેને શ્રીકૃષ્ણ २१ माघे छे, मने तना मुटुमने त पाणशे." [ ३१-३२ ] I Gधोप। सामान સંસારથી વિરકત ચિત્તવાળા રાજકુમાર વગેરે હજાર જણ દીક્ષા લેવા તૈયાર થયા. (૩૩) તે બધાને દીક્ષા મહોત્સવ રાજાએ કરાવ્યું. એમ થાવસ્યાકુમાર એહજાર જણ સાથે નિષ્ઠત થયો. [ ૩૪ ] તે ભણીને ચાદપૂર્વી થયો, ત્યારે ભગવાને તેને પરિવાર તેને સે For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ शाण. दिनो तो उग्गतवो-विहरइ महिमंडलं एसो ॥ ३५ ॥ पडिलोहा जिणधम्मे-जणं पहुं तहय सेलगपुरंमि । पंचसयमंतिसहियं-सेलगराय कुण्ड सहूं ॥३६ ॥ पयडियमुणिजणकप्पो-जयनित्यारणपहाणसंकप्पो । हेलाइ हणियदप्पो-निजिणियसदप्पकंदप्पो ॥ ३७ ॥ चंदुज्जलचारित्तो-पसअचित्तो कयावि विहरतो । सो थावच्यापुत्तो-नयरिं सोगंधियं पत्रों ॥ ३८ ॥ अहमहमिगाइ गुरू चरण-नमणहेउं पुरी जणो नीइ । ते द? कोउगेणं--सिठ्ठी वि सुदंसणो चलिओ ॥ ३९ ॥ रयणसयआययणभवतरुमुमुमूरणे महाकरिणं । मिच्छत्ततिमिरअरुण--सो तुठो नमइ मुगिरयणं ॥ ४०॥ ततो मुदंसणस्स य-तीसे य महालियाइ परिसाए उद्दामगाहरसई-एवं सूरी कहइ धम्म ॥ ४१ ॥ भन्या, जइ भव्वपर्य-इच्छह सेवेह तो सया ययणं । आययणं पुण साहू-पंचविहाचारसंपना ॥ ४२ ॥ आययण सेवणाओ-बड्दति गुणा तरु व्व जलसित्ता । बिह છે. બાદ તે ઉગ્ર તપ કરતે થકે મહીમંડળ પર વિચારવા લાગે. ૩૫ ] તેણે ઘણા લેકને જનધર્મ કર્યા–તેમજ સેલકપુર પાંચસે મંત્રી સહિત સેલગરાજાને શ્રાવક કયાંક ( 3 ) भनिननना मायारने प्रगट रता, गगन निस्तार ४२पाना azey परतो, દર્પને ઝટ દઈને પ્રતિહત કરતે, ભારે જોરવાળા કંદને છત, ચંદ્ર માફક ઉજ્વળ ચા રિત્રને પાળ તથા પ્રસન્ન ચિત્તને રાખ થકે વિચરતે રહીને સાગધિકા નગરીમાં આ व्या. ( 3७-३८ ) तेने नमा भाटे नाना स stats ४२ता नीन्या, नेने સુદર્શન શેઠ પણ કેતુકથી ત્યાં ચાલ્યો. (૩૮) તે ત્યાં આવીને રત્નત્રયના આયતન [ ધર ], ભવરૂપી તરૂને ઉમૂલન કરવા મોટા હાથી સમાન, અને મિથ્યાત્વસ્પી અંધકાર રને હણવા અરૂણ સમાન તે થાવસ્યા કુમાર મહા મુનિને જોઈ સંતુષ્ટ થઈને પગે પડશે. (૪૦) ત્યાં સુદર્શન શેઠને તથા તે મોટી પર્ષદાને ઉંચા અને ગંભીર શબે કરી આચા 4 આ રીતે ધર્મ કહેવા લાગ્યા– (૪૧) હે ભવ્ય ! જે તમે કલ્યાણમય પદને પામવા ઇચ્છતા હે તો, હમેશાં આયતન સે. ત્યાં આયતન તે પાંચ પ્રકારના આચારને પાળતા સાધુઓ જાણવા. [ ૪૨ ] આયતનના સેવનથી ઝાડ જેમ પાણી સીંચવાથી વધે, For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ठेइ दोसजालं-सीयपि व सूरकिरणहयं ॥ ४३ ॥ इय मुणिय भणइ सिद्धी-तुभं धम्मो भयंत किंमूलो । भणइ गुरु णे धम्मो-सुदंसणा विणयमूलु ति॥४४॥ सो पुण विणओ दुविहो--अगारिविणओ णगारिविणओ य बारसवयाई पढमे-महव्वयाइं च वीयंमि ॥ ४५ ॥ तुम्हे सुदंसणा पुण--धम्मो किंमूलओ स पच्चाह । अम्हाण सोयमूलो-- सग्गफलो सो अविग्घेण ॥ ४६॥ तो भणइ गुरु जीवो-पाणिवहाइ हि मइपिङ धणियं । कह तेहि च्चिय मुज्झइ-रुहिणण च रुहिणकयवत्थं ॥४७॥ इय सोउं पडिबुद्धो-दंसणमूलं सुदंसपो तुहो । गिण्हइ गिहत्यधम्म-पालइ सयकाल मकलंक ॥४८॥ ' तएणं सुखपरिवायगस्स इमीसे कहाए लद्धस्स समाणस्स एयमेयारूवे अब्भत्थिए समुप्पज्जित्था• एवं खलु मुदंसणो सोयमूले धम्म विपनहाय विणयमूले धम्मे તેમ ગુણે વધે છે, અને સૂર્યનાં કિરણોથી જેમ શીત નાશ પામે છે, તેમ છેષજાળ નાસામે છે. (૪૭) એમ સાંભળીને સુદર્શન શેઠ તેમને પૂછવા લાગ્યું કે, હે ભગવન ! તમારે ધર્મ કિંમૂળ છે? ત્યારે ગુરૂ બેલ્યા કે, હે સુદર્શન ! અમારે ધર્મ વિનયમૂળ છે. [४४] विनय ये Rो छ:-मगार विनय, अने अनार विनय. ५३क्षामा બાર વત છે, અને બીજામાં મહાવો છે. (૪૫) હવે હે સુદર્શન ! તારો ધર્મ કિંમૂળ છે ? સુદર્શન બે, અમારે ધર્મ શૈમૂળ છે, અને તે અવિઘપણે સ્વર્ગ આપે છે. ૪૬ ] ત્યારે ગુરૂ બોલ્યા- જીવ પ્રાણિવધ વગેરાથી ખુબ મલિન થઈને પાછો તેનાવડેજ કેમ શુદ્ધ થાય ? કેમકે રૂધિરથી ખરડાયેલું વસ્ત્ર રૂધિરથી શુદ્ધ થઈ શકતું નથી. (૪૭) એમ સાંભળીને સુદર્શન સંતુષ્ટ થઈ પ્રતિબંધ પામી, ગૃહસ્થ ધર્મ સ્વીકારી, તેને સદાકાળ पण साय. [ ४८]. ત્યારે શુકપરિવ્રાજકને તે વાતની ખબર પડતાં તેને એ વિચાર આવ્યું કે, સુદર્શને શિચમૂળ ધર્મ છેડી વિનયમૂળ ધર્મ સ્વીકાર્યો છે, તો મારે સુદર્શનને તે મત મુકાવવું, કે જેથી તે ફરીને ચમૂળ ધર્મ કહે. એમ વિચારીને તે હજાર પરિવ્રાજકની સાથે જ્યાં For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ शक्षण. • १०७ 'पडिक्सो त सेयं खलु मम मुदंसणस्स दिहिं वामित्तए-पुणरवि सोय. मूले धम्मे आषवइ त्ति कटु एवं संपेहेइ, (२ ) परिवायगसहस्सेणे सद्धि जेणेव सोगंधिया पुरी, जेणेव परिवायगा वसही. तेणेव उवोगच्छ इ, (२) भंडनिक्खेकं करेइ, [२] धाउरत्तवत्यपरिहिए पविरपरि वायगसद्धिं संपरिबुडे परिवायगा वसहीओ पडिनिकखमइ-सोगंधिया ए नयरीए मज्झमझेणं. जेणेव मुदंसणे तेणेव उवागच्छइ. तएणं से सुदंसणे तं सुर्य इज्जमाणं पासइ, ( २ ) नो अन्नठेइ-नो पच्चुगच्छइ-नो आढाइ-नो परियाणाइ-नो पदइ-तुसिणीए संचिइ. ___तएणं से सुए परिवायगे सुदंसणं अणुहियं पासित्ता एवं वया- . सिः-तुमं नं सुदंसणा अन्नया ममं इज्जमाणं पासित्ता अन्भुसि जाव वंदसि-इयाणिं सुदंसणा तुमं ममं इज्जमाणं पासित्ता जाव नों . वंदसि,-तं. कस्सणं सुदंसणा इमे एयारूचे क्णियमूले धम्में पडिवने ? સગંધિકા નગરીમાં પરિવ્રાજકની વસતિ હતી, ત્યાં આવીને ઉતર્યો. પછી ધાતરક્ત વસ્ત્ર પહેરી થોડા પરિવ્રાજક સાથે લઇ, તે વસ્તિથી નીકળી સાગધિકાની વચ્ચે વચ્ચેથી પસાર થઈ, જયાં મુદર્શન હતો ત્યાં આવ્યું. ત્યારે તે સુદર્શન તે શુકને આવતે જોઈ, તેની સામે ઉઠ નહિ, સામે ગયે નહિ, બે નહિ, નમ્યો નહિ, પણ ગુપચુપ બેસી રહ્યા. - ત્યારે શુક પરિવ્રાજક તેને તેમ બેઠેલે જઈ બેલ્યો કે, હે સુદર્શન ! તું પૂર્વે મને આવતે જોઈ માન આપતો, અને વાંદતિ, પણ હમણું તેમ નથી કરતે, તે તે भाव विजयपालधर्म ना पासेथा साय! छे .. ...... ત્યારે તે સુદર્શન તેનું એવું બોલવું સાંભળીને આસનથી ઉઠી, શુકપરિવ્રાજક For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ १०८ . . શ્રી ધર્મ રન પ્રકરણ तएणं से सुदंसणे मुएणं परिवायनेणं एवं बुत्ते समाणे आसणाओ अन्मुष्ठेइ-सुयं परिव्वायगं एवं क्यासिः एवंखलु देवाणुप्पिया अरहओ अरिडनेमिस्स अंतेवासी थाव* ज्यापुत्ते नामं अणगारे इह मागए इहचेव नीलासोए उज्जाणे विहरइ-तस्सणं आतिए विणयमूले धम्मे पडिवो. . तएणं से सुए परिवायए मुदसणं एवं धयासि-तं गच्छामो गं मुदसणा तव धम्मायरियस्स थावच्यापुत्तस्स अंतियं पाउब्भवामो-इ. माई चणं एयारवाई अठाई हेउई पसिणाई कारणाई वागरणाई पुच्छामो,-तं जइ मे से इमाई अहाई जाव नो वागरेइ, तओणं अहं एएहिंचेव अहेहिं हेउहिं निप्पठपसिण-वागरणं करेमि. तएणं से सुए परिव्वायगसहस्सेणं सुदंसणेणं य सिहिणा सदि जेणेव नीलासोए उज्याणे जेणेव थावच्चापुत्ते अणगारे, तेणेव उवागच्छइ, (२) थावच्यापुत्तं एवं वयासि: આ રીતે કહેવા લાગે– હે દેવાનુપ્રિય ! અહંત અરિષ્ટનેમિના અંતેવાસ થાવસ્થા પુત્ર નામે અનાર ઈહાં आमा 2, 3 नु सुधा vei letts Gधानमा पियरे छ, तमना पाया में વિનયમૂળ ધર્મ સ્વીકાર્યો છે. ત્યારે તે શુક પરિવ્રાજક સુદીનને આ રીતે કહેવા લાગે – હે સુદર્શન ! ત્યારે ચાલો આપણે તાર ધર્માચાર્ય થાવપુત્રની પાસે જઈએ, અને તેને અમુક રીતના અને મુક પ્રશ્ન પુછીશું, તે જે તેના ઉત્તર નહિ આપશે, તે એજ મનેથી તેને બેલ ५५ शु. ત્યારબાદ તે શક હજાર શિષ્ય અને સુદર્શન સાથે નીલાશે ઉદ્યાનમાં જ્યાં થાવસ્થાપત્ર અનગારના પાસે આવી આ રીતે બે For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ शी. - जत्ता ते भंते ? जवणिज्ज पि ते ? अव्वाबाई पि ते ? फासुयविहारं पि ते ? तएणं से थावच्यापुत्ते सुएणं परिवायगेणं एवं युत्ते समाणे सुर्य परिवायगं एवं वयासि: सुया, जत्तावि मे-जवणिज्जपि मे-अब्बाबाई पि मे-फासुयविहारं तएणं से मुए थावच्यापुरतं एवं वयासिः से किं भंते जत्ता ? .मुया,, जनं मम नाणदसणचरित्ततर्वसजममाइएहिं जो एहिं जयणा से सं जसा. से किं भंते जवणिज्ज ? सुया, जवणिज्जे दुविहे पनत्ते-तंजहा-इंदियजवणिज्जेय नो इंदियजवणिज्जेय. હે પૂજય ! તને યાત્રા છે? તને યાપનીય છે? તને અવ્યાબાધ છે? તને માશક વિહાર છે? ત્યારે તે થાવચપુત્ર શુકપરિવ્રાજકના એ પ્રશ્નને સાંભળી તેને આ રીતે ઉત્તર આપવા લાગ્યા: હે શુક! મને યાત્રા પણ છે પાપનીય પણ છે-અવ્યાબાધ પણ છે–અને પ્રાશુક વિહાર પણ છે, ત્યારે તે શુષ્પરિવ્રાજક થાવસ્યા પુત્રને આ રીતે પૂછવા લાગે – भगवन् ! यात्रा शुं? (થાવા પુત્ર બેલ્યા) હે શુક! જે મારા જ્ઞાનદર્શનચારિત્ર તપસંયમ વગેરે योगनी यतना छे, ते यात्रा छ. हेलमव ! यापन शुं ? .. હે શુક! પાપનીય બે પ્રકારનું છે-ઈદ્રિય યાપનીય અને નેયિયાપનીય. ૪ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ११० શ્રી ધર્મ રન પ્રકરણ. से किं तं इंदियजवणिज्जे ? . सुया, जं नं मम सोइंदिय-चक्खिदिय-घाणिदिय-जिभिदिय. फार्सिदियाई निरुवहयाई वसे वहति, से तं इंदियजवणिज्जे.. से किं तं नोइंदियजवणिज्जे ? सुया, जनं कोहमाणमायालोमा उवसंता नो. उदयंति, से तं नोइंदिय जवणिज्जे. से नितं. भंते अव्वाबाहं ? सुया, जनं मम वाइय-पित्तिय-सिंभिय-संनिवाइया विविहा रोगायंका नो उदीरांति, से ते अव्वाबाहं. ____ से किं तं फायविहारं ? ... यि यापनीय भेटवे शुं ? શુક જે મારા આત્ર, ચક્ષુ, ઘાણ, જિવા, અને સ્પર્શેદિય કાયમ હાઇને વલ શમાં વે છે, તે ઈદ્રિય યાપનીય છે. नद्रिय यापनीय मेले शुं ? शु ! धभान, माया, मन सोन Gaid. २खी य: नथा. पामत। તે નેઈક્રિયાપનીય છે. અવ્યાબાધ એટલે શું ? - હે શુક ! જે મને વાત, પિત્ત, કફ અને પિતથી પેદા થનારા અનેક રોગ અને આતંક ઉદયમાં નથી આવતા તે અવ્યાબાધ છે. પ્રાશુકા વિહાર એટલે શું? For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ शा . - ૧૧૧ सुया, जं नं आरामेसु उज्जाणेसु देवउलेसु सभासु पवासु इत्यिपशुपंडगविवज्जियासु वसहीसु पाडिहारियपीढफलगसिज्जासंथारयं उवगिण्हित्ताणं विहरामि, से तं फासुयविहारं. सरिसवया ते भंते किं भक्खया अभक्खया ? सुया, सरिसवया दुविहा, पन्नत्ता--तं. मित्तसारसबया, धनसरिस. वया य. तत्थ णं जे मित्तसरिसवया ते तिविहा पन्नत्ता- तं सहजायया सहवट्ठिया, सहयंसुकीलिया. ते णं समणाणं निग्गंथाणं अभक्खेया. तत्थ णं जे ते धन्नसरिसवया, ते दुविहा पन्नत्ता--तं. सत्य प- , रिणया य असत्थपरिणया य. तत्थ णं जे ते असत्थपरिणया, ते समणाणं निग्गंथाणं अभक्खेया. वत्य णं जे ते सत्थपरिणया ते दुविहा पं.-तं. फासुगा य, अफासुगा य. . शु! हु आराम, धान, वण, सभा तथा प्रपामामा स्त्री, पशु, પંડક રહિત વસતિ મેળવીને પ્રાતિહારિક પીઠ, ફળક, શા, સસ્તારક લઈને વિચરું છું, ते. प्राशु विहार ..... है पूजय ! सरिस५५ (संरकी क्या! अथवा सरस५.) . ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે? હે શુક! સરિસવય બે જાતના છે –મિત્ર સરિસવય અને ધાન્ય સરસવ મિત્ર ત્રણ જાતના છે –સહજાત, સહવર્ધિત અને સહપાંશુક્રીડિત, તે શ્રમણોને અભક્ષ્ય છે. ધાન્ય સરસવ બે જાતની છે –શસ્ત્રપરિણત અને અશસ્ત્રપરિણુત, ત્યાં અસ્ત્રપરિણત અભક્ષ્ય છે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ - શ્રી ધર્મ રન પ્રકરણ. तत्थ जे जे ते अफासुया ते समणाणं निग्गंथाणं अभक्खया. तत्थ णं जे ले फासुया ते दुविहा पं०-२० जाइया य, अजाइया य, तत्यणं जे ते अजाइया ते अभक्खेया. तत्थ णं जे ते जाइया ते दुविहा पं०-२० एसणिज्जा य, अणेसणिज्जा य. तत्थणं जे ते अणेसणिज्जा ते णं अभक्खया. तत्थणं जे ते एसणिज्जा ते दुविहा पं०-२० लद्धा य, अलदा य. तत्थ णं जे ते अलद्धा ते णं अभक्खेया. . तत्यण जे ते लद्धा तेणं समणाणं निग्गंथाणं भक्खेया. एएणं अटेणं सुया, एवं बुच्चइ-सरिसवया भक्खया वि अभक्खेया वि. एवं कुलत्था वि भाणियब्वा नवरं इथिकुलत्था य, धनकुलत्था य. રાઅપરિણત સરસવ પાછી બે પ્રકારની છે –-ઝાશક અને અપાશુક, ત્યાં અમાશુક અભક્ષ્ય છે. ત્યાં જે પ્રાથક તે બે પ્રકારની છે – યાચિત અને અયાચિત, ત્યાં અયાચિત અભક્ષ્ય છે. યાચિત પાછી બે પ્રકારની છે – એષણીય અને અનેકણીય, ત્યાં અષણીય मलक्ष्य छे. . એષણય પાછી બે પ્રકારની છે –લબ્ધ અને અલબ્ધ, ત્યાં અલબ્ધ અભક્ષ્ય છે. માત્ર જે લબ્ધ થાય તે શ્રમણ નિર્ચને ભક્ષ્ય છે. , એ કારણથી હે શુકા એમ કહ્યું કે, સસિવાય ભક્ષ્ય પણ છે, અને અભક્ષ્ય પણ છે. એ રીતે કુળત્યા માટે પણ જાણી લેવું, તેના બે પ્રકાર, તે એ કે, કુળસ્થા એટલે કુલીન બી, અને કુળત્યા એટલે કુળથી ધાન્ય. For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ शी. ११३ इत्थिकुलत्या तिविहा पं.-तं. कुलकबाइ वा, कुलमाउयाइ वा, कुलवहुयाइ वा. धन्नकुलत्था तहेव. . एवं मासा वि. नवरं मासा तिविहा पं.--तं० अत्यमासा य, का · लमासाय, धनमासा यः तत्थ णं जे ते कालमासा ते पं दुवालसहाः-सावणे, जावआसाढे से णं अभक्खेया. अत्थमासा दुविहा पं०-२० हिरनमासा य, मुवनमासा य. ते " अभक्खेयाः धनमासा तहेव.. एगे भवं ? हुवे भवं ? अक्खए भवं ? अव्वए भवं? अवहिए भवं ? अणेग भूय भविभविए भवं ?. सुया, एगे वि अहं, दुवे वि अहं, जाव अणेगभूय भावि भविए वि अहं. કુળસ્થા સ્ત્રી ત્રણ પ્રકારની છે – કુળકન્યા, કુળમાતા અને કુળવધુ. કુળથી ધાન્ય માટે સરસવ માફક ભેદ પાડી જાણી લેવું. એ રીતે માણ માટે પણ જાણવું, ત્યાં માલ ત્રણ જાતના છે-અર્યમાષ, કાળ ભાષ અને ધાન્યમાષી સિત કાળમાષ બાર છે – શ્રાવણથી માંડીને આષાઢ સુધી, તે અભક્ષ્ય છે. અર્થમાષ બે પ્રકારના છે–હિરણ્યમાષ, અને સુવર્ણમાલ, તે પણ અભક્ષ્ય છે. ધાન્યમા [ અડદ ] બાબત સરસવ માફક ભેદ પાડી જાણી લેવું. तमे मेछ। ? ये छ। ? अक्षय छ। ? अव्यय छ ? अवस्थित छ ? अने। ભાવવાળા છો? હે શુક ! હું એક પણ છું, બે પણ છું, અને યાવત અનેક ભાવવાળ પણ છું. हे पून्य ! म भ हो छ। ? ૧૫ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. से केणट्टेणं भंते एवं वुच्चइ-एगे वि अहं, जाव : सुया, दव्वयाए एगे वि अहं, नाणदंसणठयाए दुवेवि अहं, भएसठ्याए अक्खए अब्बए अवहिए वि अहं, उवओगट्टयाए अणेग : भूयभावभविए वि अहं. .. इय मुणिय सुओ बुद्धो-विन्नवइ गुरुं तुहतिए भयवं । परिवायगसहसेणं-सद्धिं पव्वइउ मिच्छामि ॥ १॥ माहु पमायं कुणसु त्ति सू. रिणा जंपिए इमो तुटो । चइउँ कुलिंगिलिंग-गिण्हइ दिक्खं सपरिवारो ॥२॥ तं कमसो पढिय समग्ग-आगमं नियपयंमि संठविउं, मुणिसहसजुओ सूरी-सिद्धो पुंडरियसेलमि ॥ ३ ॥ सुयसूरी विहु सुइरं-रवि व्व बोहित्तु भवियकमलाई । समणसहस्ससमेओ-सिवं गओ विमलंगिरिसिहरे ॥ ४ ॥ आययणसेवणामय-रसेण विज्झवियदोसविसपसरो । सिठी सुदंसणो शुद्ध-दसणो सुगइ मणुपतो ॥५॥ हे शु ! द्रव्यार्यनये हु में छु, सानाशन३ये हुये छु. प्रदेश ४ मक्षय, અવ્યય અને અવસ્થિત છું, ઉપયોગ કરી અનેક ભાવવાળો છું. એમ સાંભળી શુક બોધ પામી ગુરૂને વીનવવા લાગ્યો કે હું તમારી પાસે હજાર પરિવાજની સાથે દિક્ષા લેવા ઈચ્છું છું. સૂરિએ કહ્યું, પ્રમાદ મ કરે, ત્યારે તે તુષ્ટ થઈ કુલિંગિનું લિંગ છોડી સપરિવાર દિક્ષા લેતે હ. ( ૧-૨ ) તે શુક અનુક્રમે સર્વ આ ગમ શીખ્યો, તેને થાવસ્યાકુમારે પિતાના પદે સ્થાપ્યો, અને પિતે હજાર સાધુઓ સાથે સિદ્ધગિરિપર આવી મેલે પધાર્યા. [ 8 ] હવે શુક આચાર્ય પણ ઘણા કાળ લગી ભવ્ય કમળને સૂરજની માફક વિકાશમાન કરતો કે, હજાર સાધુઓ સાથે સિદ્ધગિરિ ઉપર આવી મોશે પહોંચ્યો. ( ૪) સુદર્શન શેઠ પણ આયતનસેવનારૂપ અમૃતરસથી દેષરૂપ વિષના જોરને તેડીને શુદ્ધ સમ્યકત્વ ધરી સુગતિ પામે. (૫) આ રીતે આયતનની સેવા કરવાથી સુદર્શન શેઠ સુંદર ફળ પામે, માટે ભવ સમુદ્રમાં બૂડતા બચેલા. હે For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ शाण. ...... ११ एवमायतनबद्धसेवनःप्राप सुंदरफलं सुदर्शनः। तावधूतभववार्द्धिसज्जनाःसादरा भवत तत्र सज्जनाः ॥ ६ ॥ ॥ इति सुदर्शन ज्ञातं॥ १. उक्तः शीलवतः प्रथमो भेदः संप्रति द्वितीयं परगृहप्रवेशवर्जनरूपं. . भेदमभिधित्सुर्गाथोतरार्द्धमाह... - (मूलं) . परगिहगमणं पि कलंक-पंकमूलं सुसीलाणं ३९ . ( टीका ) परगृहगमनमन्यमंदिरगमन-अपिशब्द उपरि योक्ष्यते-कलंको Airirin! तमे तमा मा२वान् यामी. (F)" से शत सुदर्शनना ४॥ छे. શીળવંતને પહેલો ભેદ કહ્યા. હવે તેને પરગૃહ પ્રવેશ વર્જનરૂપ બીજે ભેદ ક. હેવા સારૂ ગાનું ઉત્તરાદ્ધ કહે છે. ' ( भूगनो मर्थ.) સુશીલ પુરૂષોને પણ પરઘેર જવું તે કલંકરૂપ પંકનું भूण ५४ छे. ( नो अर्थ ) પરગ્રહગમન એટલે બીજાના ઘેર જવું તે—અપિ શબ્દ ઉપરના સુશીલ શબ્દ સાથે જોડાશે—કલંક એટલે આળ–તેજ નિર્દોષ પુરૂષને મેલ કરનાર હોવાથી કાદવરૂપ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ श्री धर्म रत्न २४.. भ्याख्यान-स एव शुद्धस्वरूपस्य पुरुषस्य मलिनत्वोत्पादकत्वात् पंकः कर्दम-स्तस्य मूलं निबंधनं कलंकमूलमभ्याख्यानमाप्तिमूलमित्यर्थः-सु: शीलानामपि सुदृढशीलानामपि-धनमित्रस्येव. इत्यं सामाचारी.-सावगो जहा चियतंतेउरपरघरपसो वनि• ज्जर, तहावि तेण एगागिणा असहारण परगिहे. न पत्रिसियव्वं-कज्जेविं. परिणयवओ सहावो घितेव्वुन्नि. धनमित्रचरित्रं पुनरेवं. . गुरुसतगणसमेयं-गाहाइमदलमिवत्थि विणयपुरं । तत्यासि वसूल सिट्ठी-भद्दा नामेण से भज्जा ॥१॥ ताण सुओ धणमित्तो-बालस्स वि: तस्स उवरया पियसे । पुन्ने घणे पणठे-नहो विहयो नइरवुन.२॥ परिवडिओ दुहेणे-सो कमसो परियणेण वि विमुक्को । परिणयण-. त्यं अधणु ति-कोविं नय देइ से कन्नं ॥ ३ ॥ तोजितो नयरा- . छतेनु: भूकमेटले २५ छ, अर्थात् आण यवना२ - [गते. ते ] * શીલા એટલે સુશીલ જનેને પણ. ધનમિત્ર માફક. અહીં આ સામાચારી છે–શ્રાવકને જે કે અંતઃપુરમાં તથા કેઈના પણ ઘરમાં જતાં કશે અટકાર નથી હોત, પણ તેણે એકલા રહી પરાયા ઘરમાં ન જવું. કામ પડતાં પણ ત્યાં મેસ જનની સાથે પેસવું. ગાથાના પહેલા દળમાં જેમ ગુરૂ સતગણુ (ગુરૂ અક્ષર સહિત સાત ગણ) હોય છે, તેમ ગુરૂ સાગણ એટલે મેસ સત્વ ( હિમ્મત) વાળા મંડળવાળું વિનયપુર નામે નગર હતું, ત્યાં વસુ નામે શેઠ હવે, અને તેની ભદ્રા નામે સ્ત્રી હતી. [૧] તેમને ધનમિત્ર નામે પુત્ર હતું. તે બળ છતાં તેનાં માબાપ મરણ પામ્યાં. તેમજ પુણ્યરૂપ મેઘ નષ્ટ થવાથી નદીના પૂર માફક ધન પણ નાશ પામ્યું. (૨) તે બાળકને તેના પરિજને પણ અનુક્રમે છોડી દીધે, તેથી તે દુઃખે કરીને મોટે થશે, અને તે નિર્ધન હેવાથી તેને પરણવા માટે કંઈ કન્યા આપો નહતે. (૩) ત્યારે તે શરમાઇને દ્રવ્યોપાર્જન કરવાની For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ શીળ. * - ૧૧૭ उ-णिग्गओ दविणअजण सयण्हे । पिच्छइ कत्थवि मग्गे-पारोह किंसुयतरुमि ॥ ४ ॥ . तो सरइ खावायं-सो मुयपुवं जहा अखीरदुमे । जइ दीसइ पारोहो-ता तस्स अहे धणं मुणसु ॥ ५ ॥ बिल्लपलासेसु धुव-पारोहे थूलए बहुं दव्वं । तणुए थोवं तह निसि-जलरे 'बहु थोवं मियरंमि ॥ ६ ॥ विद्धे पुण पारोह-रत्तरसे निग्गयंमि . रयणाई । सेए रययं पीए-कणगं, नहु नीरसे किंपि ॥ ७ ॥ झत्तियमित्ते देसे-पारोहो' उच्चओ भवे उवरि । तत्तियमित्ते देसे-अहे वि निहिचं धणं मुणसु ॥ ८ ॥ तणुए उवरि पारोहे-हिष्ठा पिहुले धुर्व धणं मुणसु । विवरीए तयभावो-इय निच्छेऊण धमितो ॥ ९ ॥ " नमो धनदाय-नमो ध તૃષ્ણા ધરીને નગરથી રવાના થયા. તેણે રસ્તે ચાલતાં ક્યાંક કિંશુક [ કેશુડાંના ] ઝાપર પરિવાને બેઠેલે છે. [૪] ત્યારે તેને ખાણની વાત જે તેણે પૂર્વે સાંભળેલી હતી, , તે યાદ આવી. તે આ રીતે છે કે, જે અક્ષીર ઝાડમાં પારેવો બેઠેલો જણાય છે, તેના / નીચે ધન દાટેલું જાણવું. (૫) બિલ્લી અને પલાશ [ કિંશુક ] ના ઝાડ પર મોટો પારે બેઠે હેય, તે ત્યાં બહુ ધન હોય, અને નાને પારે(હેલ )બેઠે હેય તે, થોડું ધન હોય, તેમજ રાતે ત્યાં હેલ બેલે તો, બહુ ધન હોય, અને દિવસે એ તો હેય તે, થોડું ધન હોય. [ 5 ] પારેવાને જખમ કરતાં જે તેમાંથી રાતું લેહી નીકળે તે, ત્યાં રને હેય, જે ઘેલું લોહી નીકળે તો, ૨૫ હય, જો પીળું લેહી નીકળે છે, તેનું હોય, અને જે કંઈ પણ ન નીકળે તે કંઈ ન હેય. [ 9 ] ત્યાં જેટલે ઊંચે પારે બે હેય, તેટલું જ નીચે ખોદતાં ધન જડે. [ ૮ ] તે ઝાડને ફણગો ઉપર સાંકડો અને નીચે પહેલે હેય, તે ત્યાં નકકી ધન જાણવું, અને તેથી વિપરીત હોય છે, ત્યાં ધન નહિ હેય, એમ નિશ્ચય કરી ધનમિત્ર નીચેને મંત્ર બોલી, તે ઠેકાણે દવા લાગે. (મંત્ર) ધનદને નમસ્કાર ધરણેને નમસ્કાર-ધનેપાળને નમસ્કાર” " છતાં અપુણ્યના વિશે તેણે ત્યાં કેવળ અંગાર ભરેલા ત્રાંબાના બે કળશ જોયા. ત્યારે તે વિષાદ પામી ચિંતવવા લાગે –પારેવાનું પીળું લેાહી જેવાથી હું નકકી ધાર For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ११८ શ્રી ઘર્મ રત્ન પ્રકરણ रणेंद्राय-नमो धनपालाय " इति मंत्र पठन् खनतिस्म तं प्रदेशं. किंतु अपुन्नवसेणु-केवल अंगारपूरियं नियइ । तंबमयकलसजुयलं-तओ इमो चिंतइ विसन्नो ॥ १० ॥ पारोहपीयरसदसणेणं कणयंमि निच्छिए वि धुवं । इंगाल च्चिय पिच्छेमि-केवले ही विगयपुन्नो ॥ ११ ॥ दविणत्थिणा नरेणं-नहु. कायव्यो तहावि निव्वेओं । जं सव्वत्थकि गिज्जइ-सिरीइ मूलं अनिव्वेओ ॥ १२ ॥ इयः चिंतिय पुराए वि हु'बहु भूभागे खणेइ दविणकए । नय पावइ काणवराडियं पि कत्थइ अपुन्नवसा ॥ १३ ॥ सिक्खेइ धाउवायं-मु-तु किलेंसं लहेइ नहु अन्नं । होउं वणिओ तो चडइ पवहणे भज्जइ तयं तो ॥ १४ ॥ अह थल मग्गवणिज्नं करेंई बज्जेइ कहवि विपि धणं । तंपि नरेंसरतकर-पमहिं धिप्पए तस्सः ॥ १५ ॥ तो सव्वपयतेणं-ओलगं कुणइ निवइपभिईण । तहवि तदपुन्नवसओ-न तेवि किंपि हु पसीयंति ॥ १६ ॥ एवं दुहं सहतो-परिभमिरो महियल कयापि इमो । केवलकालयं गुण हतो, सोनुनीश, छतi dsi. तो य ! @ अपु९५वान वाथा ११ अ. गा। छु.६४-१०-११ ] ( ७i ते पियार्यु , ) द्रव्यार्थी भाणुसे गमे तेम છતાં પણ નાઉમેદ નહિ થવું. કેમકે સઘળા સ્થળે ગવાય છે કે, હિમ્મત રાખવી એજ લક્ષ્મીનું મૂળ છે. ( ૧૨ ) એમ ચિંતવીને આગળ પણ તેણે ઘણી જમીન ખેદી, પણ અપુણ્યના યોગે કાણું કડી પણ તેણે મેળવી નહિ. [ ૧૩ [ તે ધાતુવાદ શીખ્યો, પણ કલેશ શિવાય બીજું ફળ તેને મળ્યું નહિ, ત્યારે તે વાણીયો થઈ, વહાણ૫ર [ માલ લઈ]. ચોર્યો, ત્યાં તે વહાણ ભાંગી પડયું. ( ૧૪ ) હવે તે સ્થળ માર્ગે વેપાર કરવા લાગે, ત્યાં તે થોડું ધન કમાય, પરંતુ ચોર અને રાજા વગેરાએ તે લઈ લીધું [ ૧૫ ] ત્યારે ખુબ મહેનત લઈને તે રાજા વગેરેની ચાકરી કરવા લાગ્યો, ત્યાં પણ તેના અપુણ્યના વશે કરીને તેઓએ તેને કંઈ આપ્યું નહિ. ( ૧૬ ) એમ તે દુઃખ સહેતે થકે પૃથ્વી પર ભમત રહી. એક વેળાએ ગજપુર નગરમાં ગુણસાગર નામના કેવળજ્ઞાની ગુરૂને જોયા. ] ૧૭ ] તેને કર્મને વિવર પ્રાપ્ત થયાથી તે બહ બહુ માનપૂર્વક ગુરૂના ચરણે નમવા લા For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ... शा . ૧૧૯ - - - - - -- uneetha P सायरं गुरुं गयउरे नियइ ॥ १७ ॥ संजायकम्मविवरो-बहुबहुमाणण नमइ गुरुचरणे । तो कहइ मुणिवरो तस्स-समुचियं धम्म कहमेवं ॥ १८ ॥ धम्मेण धणसमिद्धा-जम्मो धम्मेण उतमकुलंमि । धम्मेण दीह माउँ--धम्मेण उदग्ग ‘मारुग्गं ॥ १९ ॥ सयलचउजलहिवलयंमि--निम्मला भमइ धम्मओ किती । हसियरइरमणरुवं-रुवं धम्माउ इह होइ ॥ २० ॥ जं भुजति सुहाई-मणिरयणपहापहासियदिसेसु । भुवणेसु भुवणवइणो-तं सव्वं धम्ममाह ॥ २१ ॥ जं हरिसभरुभतं-निषचकं चक्किणो नमइ चलणे । तं सुद्धधम्मकप्रदुमस्स . कुसुमुग्गमं मन्ने ॥ २२ ॥ सरहससुरसुंदरिकर-चालिय चलचारुचामरुप्पीलो । सुरलोए सुरनाहो--हवेइ धम्मपभावेण ॥ २३ ॥ किं बहुणा भणिएणं -धम्मेण हवंति सयलसिद्धीओ । धम्मेण विमुक्काण उ-जियाण न कयावि फलसिद्धी ॥ २४ ॥ तं सोउं धणमितो-कर्यंजली जपए नमिय सूरि । एव 'मिणं मुणिपुंगव-जं तुम्भे ગો, ત્યારે તે મુનીશ્વર તેને ઉચિત એવી આ રીતે ધર્મ કથા કહેવા લાગ્યા. ( ૧૮ ) ધર્મથી માણસે ધનવાળા થાય છે, ધર્મથી ઉત્તમ કુળમાં જન્મ મળે છે, ધર્મથી લાંબુ આયુષ્ય થાય છે, અને ધર્મથી ભરપૂર આરેગ્ય મળે છે. [ ૧૮ ] ધર્મથી ચારે સમુદ્રના અંતવાળા ભૂમંડળમાં નિર્મળ કી ફેલાય છે, તેમજ ધર્મથી ઈહાં કામદેવ કરતાં પણ अघि ३५ थाय छ: [ २० ] . ભુવનપતિ દેવતાઓના મણિરત્નની પ્રભાથી ચારે દિશાઓને ઝળકતી કરતા ભુવને માં જે સુખ ભોગવાય છે, તે બધું ધર્મનું માહાભ્ય છે. (૨૧) વળી જે ચક્રવર્તિ રાજાના ચરણે હર્ષના જોરથી ઉદુભ્રાંત બનીને રાજાઓને સમૂહ નમન કરે છે, તે શુદ્ધ ધર્મરૂપી કલ્પવૃક્ષનાં પુષ્પ છે, એમ માનું છું. [ ૨૯ ] હર્ષવાળી સુરાંગનાઓના હાથે ચલાવવામાં આવતા ચંચળ અને સુંદર ચામરના મુગટવાળી દેવલોકને ઈ પણ ધર્મના प्रमाथी थाय छे. ( २3 ) आशु ४ीम ? धर्मप3 स सिधिया थाय छ, અને ધર્મથી રહિત છની ક્યારે પણ ફળસિદ્ધિ થતી નથી. (૨૪) તે સાંભળીને ઇ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ १२० • श्रीधर्भ रत्न २१. हिं समाइडं ॥ २५ ॥ जम्माउ वि मह दुक्ख-मुहणच्चिय पहु तुमे सनाणेण । को हेउ पुण इहयं-तो कहइ गुरू सुणसु भद्द ॥ २६ ॥ इह परहे विजयपुरम-गंगदत्तु ति गिहवई आसि । मगहा से दइया सो उ धम्म · नाम पि नहु मुणइ ॥ २७ ॥ धम्मकरणुज्जुयाण-अन्नेसि पिहु करेइ बहुविग्घे । मच्छरभरिओ कस्सवि-लाभ नहु सक्कए दटुं ॥ २८ ॥ ___ जुइपुण कहंपि से पिच्छिरस्स ववहरइ कोइ बहुलाभं । एइ जरो सतमुहेहि-तस्स इय वासरा जांति ॥ २९ ॥ अन्नदिणे करुणाएंसुंदरनामेण सावरण इमो। नीओ मुणीण पासे कहिओ तेहिंपि इस धम्मो ॥ ३० ॥ उवसमविवेगसंवर-साग्रे जहसति नियमतव पवरो । जिणधम्मो कायव्वो-अनुच्छलच्छीइ कुलभवणं ॥ ३१ ॥ इय सुणिय किंचि भावेण-किंपि दाक्खन्नओ वि पिण्हेइ, सो पइहिण चिइवंदण-करणजुए भिग्गमघहे केवि ॥ ३२ ॥ નમિત્ર હાથ જોડી તે આચાર્યને નમીને કહેવા લાગ્યો કે, હે મુનીશ્વર ! તમે જે કહ્યું તે તેમજ છે. (૨૫) હે પ્રભુ ! મને જન્મથી જ દુઃખ પડતું આવે છે, તે તમે તમારે જ્ઞાને કરી જાણો જ છે, માટે તેમાં શું કારણ છે ? ત્યારે ગુરૂ બેલ્યા કે, હે ભદ્ર ! સાંભળ. (૨૬) આ ભારતમાં વિજયપુર નગરમાં ગંગદત્ત નામે એક ગૃહપતિ હતો, તેને મગધા નામે સ્ત્રી હતી. તે ગૃહપતિ ધર્મનું નામ પણ નહોતે જાણતે. [ ૧૭ ] તે બીજાઓને પણ ધર્મ કરવા ઉજમાળ થતા જોઈ વિઘ પાડતો, અને મત્સરથી ભરેલું રહી કોઈને પણ લાભ થતે જોઈ સહી શકતો નહિ. (૨૮) તે જે વેપારમાં કોઇને ઘણો ન જેતે તે, તેને સાત મેઢે તાવ ચડી આવતે, એ રીતે તેના દિવસે જતા. [૨૯] અન્ય દિવસે સુંદર નામને શ્રાવક તેને કરૂણાથી મુનિઓની પાસે લઈ ગયે, ત્યાં તેમણે આ રીતે તેને ધર્મ સંભળા ( ૩૦ ) ઉપશમ, વિવેક, અને સંવરવાળે તથા યથાશક્તિ નિયમ અને તપવાળો જિનધર્મ પાળવ, કે જેથી પુષ્કળ લક્ષ્મી પ્રાપ્ત થાય છે. [ ૩૧ ] આમ સાંભળીને કાંઇક ભાવ તથા કાંઈક દક્ષિણ્યતાથી તેણે દરરોજ દેવદર્શન કરવા વગેરેના For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ શીળ. मुणिणो नमितु पत्तो -सगिमि पमायपरवसो धणियं । भंजइ अभिग्ग केवि - केवि अइयरइ मूढमणो ॥ ३३ ॥ इक्कं पुण चिइवंदणअभिग्गहं पालए निरइयारं । कालक्कमेण मरिडं - संपइ सो एस तं जाओ ।। ३४ ।। पूव्वकय दुक्कयवसा - तर इमं एरिसं फलं पत्तं । जिणवंदणप्पभावा- जायं मह दंसणाईयं ॥ ३५ ॥ इय सोउं घणमित्तोसंवेयगभ नमितु मुणिनाई । बहुदुक्खलक्खदलणं-गिरिधम्मं गिण्हए सम्मं || ३६ || दिवसानिसिपढमपहरे-म्रुतुं धम्मक्खणं अहं सेसं । सहसाणा भोगेणं - विणा पओसं च वज्जिस्सं ॥ ३७ ॥ एवं गिण्डिय घोरं - अभिग्गहं वंदिउं च गुरुचरणे पुरमज्झे कस्सइ सावगस्स गेहंमि उत्तरइ ૫ ૨૮ || સૂક્ષ્પ માળે”—શિબિર માહિના સમ કુન્નુમે નિખहरजिणपडिमाउ- निश्च मच्चेइ भत्तीए ॥ ३९ ॥ बीए पहरे लोयागमाविरोहेण कुणइ ववसायं । संपज्जइ अकिलेसेण- तेण खलु भोयणं तस्स ૧૨૧ કેટલાક અભિગ્રહ લીધા. ( ૩૨ ) મુનિઓને નમીને તેણે પોતાને ધરે આવી ભારે પ્રમાદી થઇને કેટલાએક અભિગ્રહા સમૂળા ભાંજી નાખ્યા, તથા મૂઢ મન રાખીને કેટલાકમાં અ તિચાર લગાડયા. [ ૩૩ ] તે ફકત એક ચૈત્યવંદનના અભિગ્રહને અતિચારરહિતપણે પાળવા લાગ્યા, તે કાળક્રમે મરણ પામીને આ તું થયા છે. ( ૩૪ ) એ રીતે પૂર્વે કરેલાં દુષ્કૃતના વશે કરીને તે આવું ફળ મેળવ્યું છે, અને જિનવદનના પ્રભાવે કરીને તને આ મારાં દર્શન થયાં છે. ( ૩૫ ) એમ સાંભળીને ધમિત્ર સર્વંગ પામી મુનીશ્વરને નમીને અનેક દુઃખાને ટાળનાર ગૃહિધર્મને સમ્યક્ રીતે અંગીકાર કરવા લાગ્યો. ( ૩૬ ) દિ વસ અને રાતના પહેલા પહોરે ધર્મના કામ સિવાય મારે ખીજાં કામ નહિ કરવું, તથા સહુસાકાર અને અનાભાગ સિવાય ક્રાઈની સાથે પ્રદૂષ પણ નહિ કરવા. ( ૩૭ ) આ રીતે ધાર અભિગ્રહ લઇને ગુરૂનાં ચરણ વાંદી નગરની અંદર કાષ્ટક શ્રાવકના ધરે આવી ઉતર્યા. ( ૩૮ ) તે સૂર્ય ઉગતાં માળીની સાથે બાગમાં ફૂલો વીણીને ધરદેરાસરની પ્રતિમામૈને નિય ભક્તિથી પૂજવા લાગ્યા. [ ૩૯ ] ખીજા પહેારે લેાક અને આગમથી અવિપણે તે વેમાર કરવા લાગ્યા, તેમાં તેને વગર મહેનતે ખાવા જેટલું. મળવા For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ધર્મ રત્ન પ્રકરણ. ॥ ४० ॥जह जंह धम्ममि थिरो-हवेइ तहतह पवहुए विहवो । वि. : च्चेइ बहुं धम्मे-वीसुं गिण्हेइ तो गेहं ॥ ४१ ॥ ...एगेण महिड्डियसावरण दिया 'य सस्स नियधूया । अइधम्मिउ त्ति काउं-दुन्नि वि चिंति धम्म 'परा ॥ ४२ ॥ पत्तो कयाचि सो गोउलंमि गुलतिल्लमाइ विक्किणिउं । सव्वेलं पुण ने गुड-मनगिह गंतु मुच्यलियं ॥४३॥ तम्मेहरो य निहिठविय-तंबकलसे तओ गहिउकामो, उज्झावइ इंगाले-तं कणयं नियइ धणपित्तो ॥४४॥ कि मिणं उज्झाविजइ-इय पुढे तेण मेहरी भणइ । कणगं ति कहिय पिउणा-पवैचिया इच्चिर अम्हे ॥ ४५ ॥संपइ उन्मावेमो-एए इंगालए चिएउण। तो मेठी सुद्धमणो-भणेइ भोमंद सुन्न मिणं ॥ ४६ ॥ जपेई मेहरो दढविमूढ किं वाउलो सि मतो सि । धत्तूरिओ सि अहवा-सव्वं सुन्ने दरिहस्स ॥४७॥ जइ कणग मिणं ता मज्झ दाउ गुलतिल्ल माइयं किं मायु. [४०] તે જેમ જેમ ધર્મમાં સ્થિર થવા લાગે, તેમ તેમ તેની પાસે ધન વધવા લાગ્યું. તે તે ધનમાંથી ઘણે ભાગ ધર્મમાં ખરચવા લાગ્યો, અને ભાગ ઘેર લાવ. [૪૧] હવે તેને એક મહદ્ધિક શ્રાવકે અતિ ધાર્મિષ્ટ જોઈ, પિતાની પુત્રી પરણાવી. તે બન્ને જણું ધર્મ પરાયણ થઈ રહ્યાં. (૪૨) તે ક્યારેક ગેળ તેલ વેંચવાને ગોકુળમાં ગયો, તે વેળા તેની પાસે રહેલ ગોળ બીજાને ઘેર જતાં તડકાથી તપીને ] ગળવા માંડે. તે જોઇને તે ગોકુળને મેતર તેને લેવા સારૂ નિધાનમાં રાખેલા તાંબાના કળશમાં પડેલા કોલસા બહાર ઠલવવા લાગે, ત્યારે ધનમિત્રના જોવામાં તે અંગાર સેનાના રૂપે દેખાયા.[૪૪] ત્યારે તે પુછવા લાગ્યું કે, આ બહાર કાં ઠલવા છો ? ત્યારે મેતર બે કે, અમારા બાપે આને સેનું કહીને આટલા સુધી અમને ઠગ્યા હતા. [૪૫ ] પણ હવે તેમને અંગારા જેને અમે બહાર ઠલવીએ છીએ. ત્યારે શુદ્ધ મનવાળો શેઠ બોલ્યો કે, હે ભદ્ર ! એ તે ખરેખર સેનું જ છે. [૪૬ ! ત્યારે મેતર બેલ્યો કે, અરે મૂઢ ! શું તું ગાડે 2, 3 छातु । माया छ ? अथवा दरिद्रने ससानु माय छ ? For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ शीज. पि, गिण्हसु इमं तुमं चिय- तहचेव करेइ सिठ्ठी वि ॥ ४८ ॥ तं खिविडं नियजाणे - स गिहें पत्तो नमितु जिणबिंबं । जा संभालाह ता तीस सहसमाणं तयं जायं ॥ ४९ ॥ तेणं धम्मपरेणं-अअपि समझियं बहु दविणं । जाओ जणप्पवाओ - उअह अहो धम्म 'माहपं ॥ ५० ॥ हन्तो तत्थेव पुरे-सुमितनामा बसेह महरूभो । रवणाबलिं स विरह-- कोडिमुल्लेहि रयणेहिं ॥ ५१ ॥ केणवि गुरुकज्जेणं-तस्स वित्तद्वियस्स पासंमि । एगागी संपत्तो-- धणमिचो तह निसन्नो यः ।। ५२ ।। / उचियालावं सह तेण - काउ इन्भो पओयण वसेण । पंचो गिहमज्झे काउ-- कज्ज मह एइ जा तत्थ ॥ ५३ ॥ तो रयणावलि मनिएक्ि भगह जा किरहउं मए मुक्का । सा कत्थ गया रयणावलि त्ति भो कहसु धमित्त ॥ ५४ ॥ न तुमं ममं च मुतुं केवि हहासी तओ तुमे चैव । ૧૨૩ [ ४७ ] ले या सोनु होय तो, भने थोअ गोण तथा तेल यायी, मेने तु स જા. ત્યારે શેઠે તેમજ કર્યું, [ ૪૮ ] તે અંગારાને પેાતાની ગાડીમાં લઇ તે ઘેર આવી, જિન પ્રતિમાને નમીને જેમ તેને સભાળવા લાગ્યા, કે ત્રીશ હજાર જેટલુ સાનુ જણાયું. [ ૪૯ ] તેણે ધર્મ પરાયણ રહીને બીજી પણ ઘણું ધન મેળવ્યુ, તેથી લાકમાં વાત થવા લાગી. જા ધર્મનું માહાત્મ્ય કેવું છે ? [૫૦] હવે તેજ, નગરમાં સુમિત્ર નામે એક મેટા રોડ સ્હેતા હતા, તેણે કાટિ મૂલ્ય રત્નાની એક રત્નાવળી કરાવવા માંડી હતી. [ १ ] ते धरभां अंते मेो. तो तेना पासे । ३री अमना सीधे धनभित्र भे उसो भए यहांच्यो, भन त्यां तेनी पासे !. ( ५२ ) હવે ધાંમત્રની સાથે તે શેઠ ઘેાડી વાતચીત કરીને કઇ પ્રત્યેાજનના લીધે ઘરની અંદર ગયા—ત્યાં કામ પતાવીને જેવા ત્યાં આવી જીવે છે, તેા. રત્નાવળી તેના જે बाभ न याव्याथी ते मोस्यो है, भे ते मनावशवीने घडां भेली डती, ते हे धनभित्र ! ક્યાં જતી રહી તે કહે ? ( ૫૩-૫૪ ) કેમકે ઈહાં હું અને તુ શિવાય ખીજો કેાઈ હતા ● For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ १२४ ધર્મ રત્ન પ્રકરણ - सा गहिया अप्पसु तं-मा चिरकालं विलंबेम् ॥ ५५ ॥ तो चिंतइ धणमित्तो-अहह अहो कम्मविलसियं नियह। जं अकएवि य दोसे-- इय वणिज्जाई लभंति ॥ ५६ ॥ ___ इत्तुच्चिय पडिसिद्ध-परगिहगमणं जिणेहि सड्ढाण | जं परगि: हगमणाओ-कलंकमाई जियाण धुवं ॥ ५७ ॥ ता परगेहे गेहे-अणज्ज वयाणिज्जयाइ दोसेण । गुरुकज्जेवि कयाविहु-एगागी चेव वच्चिस्सं ॥ ५८ ॥ इय चिंतिय भणइ अहं-इब्भ तुर्मपिव न किंमि जाणेमि । सो आह न छुट्टिजइ-एरिस वयणे हि धणमित्त ॥ ५९ ॥. काउं ववहारं राउले वि तं लेमि तुह सयासाओ । इयरो वि पडिभणेई-जं जुत्तं कुणसु तं इन्भ ॥ ६० ॥ तो धणमित्तो चोरु त्तिसाहिओ निवइणो सुमित्तेण । न इमं इममि संभवइ-कहवि इय चिंतइ वोवि ॥ ६१ ॥ एस पुण निच्छएणं-कहेइ ता पुच्छिमो तयं चेव। . નહિ, તેથી તે તેંજ લીધેલ છે, માટે તે મને પાછી આપ, અને વિલંબ કરમાં. [૫૫] ત્યારે ધનમિત્ર ચિંતવવા લાગે છે, અહે ! કર્મને વિલાસ જુવે ! જે માટે કશે દેશ નહિ કરતાં પણ આવાં વચને કાને સહેવાં પડે છે. [ ૫૬ ] આ કારણથી જ જિનેશ્વરશ્રાવકને પરઘરમાં જવું નિષેધેલું છે. કેમકે ત્યાં જવાથી ખસુસ કરીને કલંક વગેરે ચેટવાને સંભવ રહેલ છે. [૫૭] માટે હવેથી પરાયા ઘેર અપવિત્ર નિંદા થવાના સબબે મોટું કામ પડતાં પણ જ્યારે પણ હું એકલો જઈશ નહિ. [ ૫૮ [ એમ ચિંતવી તે બેલ્યો કે, હે શેઠ ! હું પણ તારા માફક એ બાબત કંઈ પણ અણુ નથી. ત્યારે તે બે કે, હે ધનમિત્ર ! એમ બેલ્યાથી કંઇ છુટકે થાય તેમ (૫૯) હું રાજકુળમાં જઇ ઈન્સાઇ કરાવીને પણ તારી પાસેથી તે લઈશ. ત્યારે મિમિત્ર બે કે, જે ઠીક લાગે તે કરે. (૬૦) ત્યારે સુમિત્રે રાજાને ત્યાં જઈ કહ્યું કે ધનમિત્રે મારી રત્નાવળ ચોરી છે. રાજા વિચારવા લાગ્યો કે, એ વાત એમાં કઈ રીતે સંભવે નહિ. [ 1 ] અને આ સુમિત્ર નિશ્ચય પૂર્વક એ વાત કહે છે, માટે ધનમિત્રને પુછવું જોઈ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ શીળ, ૧૨૫ अह हकारिय पुठो-धणमित्तो कहइ जहवित्तं ॥ ६२ ॥ पभणइ निचोवि विम्हिय-हियओ भो इन्भ कि मिह कायव्वं । सो आह देव इमिणा-गहिया रयणावलि नूणं ॥ ६३ ॥ अह जंपइ धणमित्तो-देव कलंक इमं नहु सहोम । पभणेह जेण दिव्वेण-तेणि मं पत्तियामि | ૪ भणइ निवो. इन्भ तुम-होसु सिरे जं गहेइ फाल मिमो । आमति तेण भणिए-ठविओ दिवसो तओ रबा ॥ ६५ ॥ सगिहेसु दोवि पता-अह धणमित्तो विसेस धम्मपरो । चिहइ सुविसुद्धहणो-पते કુળ વિશ્વ વિવામિ ! હદ્દ છે : સિગા ગઇ-gયારપૂવાર પૂઇउण जिणे । तह काउ काउसग्गं-सम्मठिीण देवाणं ॥ ६७ ॥ फाले धमिज्जमाणे-पुरो निविठे निवमि लोए य । बहुपउरजुओ पतो-धणमित्ता-दिव्वठाणमि ॥ ६८ ॥ इन्भो वि तत्थ पतो--धणमिचो जाव गि એ, એમ વિચારી રાજાએ તેને બેલાવી પુછતાં તે જેમ બનેલું તેમ કહેવા લાગે. ( ૨ ) ત્યારે રાજા વિસ્મય પામી છે કે, હે ઈભ્ય ! હાં શું કરવું ? ત્યારે તે બેલ્યો કે, હે દેવ ! એણે નક્કી રત્નાવી લીધી છે. [૬૩] ત્યારે ધનમિત્ર બેલ્યો કે, હે દેવ ! આ કલંક હું સહી શકતા નથી, માટે તમે કહે તેવા દિવ્યથી હું એની ખાતરી કરાવું. [ ૬૪ ] રાજા બોલ્યા કે, હે ઇભ્ય ! તું આ વાત કબુલ રાખે છે કે, આ ધનમિત્ર લેઢાની તપાવેલી ફાળ ઉપાડે, ત્યારે તેણે હા પાડતાં રાજાએ તે માટે દિવસ મુકરર કર્યો. [ ૬૫ ] પછી તે બન્ને જણ પિતાપિતાને ઘેર આવ્યા. હવે ધનમિત્ર ધર્મમાં વિશેષ તત્પર થઇ શુદ્ધ મને રહેવા લાગ્યો. એમ કરતાં તે દિવસ આવી પહોંચતાં તેણે સ્નાન કરી, જિનેશ્વરની આઠ પ્રકારે પૂજા કરી, તેમજ સમ્યક્ દષ્ટિ દેવેને કાત્સર્ગ કર્યો. (૬૬-૬૭) પછી ફાળ ધમાતા અને રાજા તથા નગરલોકો સામે આવી બેસતાં, ધનમિત્ર ઘણા નગરલકની સાથે દિવ્ય સ્થાનમાં આવી પહોંચ્યા. [ ૧૮ ] તે ઇભ્ય પણ ત્યાં આવી પહોંચે. હવે ધનમિત્ર જે ત્યાં ફાળ લેવા તૈયાર થયો, તેવામાં તે ઇભ્યની For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ધર્મ પ્રત્યે પ્રકરણ हिही फालं । इन्भस्स उट्टियाओ--पडिया स्यणावली नाक ॥ ६९ ॥ तो भाणियं नरवडणा-इब्भ कि मेयं ति सो वि खुद्धमणो । जा देइ उत्तरं नहु-ता हो तेण धणमित्तो ॥ ७० ॥ जीइ रयणावलीए-कए. विवाओ तुमाण सा कि मियं । ोई न व त्रि इमो विहु जैपइ सा चेव देव इमा ॥ ७१ ॥ परमत्य मित्य नवरं-मुणंति सब्वन्नुणो तओ राया । नियभंडारियहत्थे--सविम्हओ तं समापेइ ॥ ७२ ॥ सर्म संमाणेऊ-सुद्धं ति पमुतु सिठि धणमित्तं । नियपुरिसाणं अप्पिय-इब्भं च गओ निवों सगिई ॥ ७३ ॥ अह धणामत्तो नियमित-पउस्-.. सावयगणेश परियरिओ। तित्थुन्नई कुणतो- संपतो निययगेहमि ॥ ७४ ॥ इतो य तत्थ पतो-गुणसायरकेवली तयं नमिउं । धणमित्तो नयस्जणो-सपरिजणो नरवई वि गओ ॥ ७५ ॥ रमा इन्भोवि तह-आहूओ निंसुणिउं च . धम्म સાંઢણપરથી રત્નાવંળી નીચે પડી. [ ૧૮ ] ત્યારે રાજાએ કહ્યું કે, હે ઈભ્ય ! આ શું છે ? ત્યારે ઇભ્ય મુંઝાઈ પડીને કંઈ પણ ઉત્તર આપી શકશે નહિ. ત્યારે રાજાએ ધનभित्रने पुच्यु-(७० ) २० मोल्यो , मे २त्नावणाना भाटे तभारी २२ छ, ते' आ न ? त्यारे धनभित्र माल्यो , हे हे ! ते मा छे. [ ७१.) पYel શ પરમાર્થ છે, તે તે સર્વત મુનિ જાણે; ત્યારે રાજાએ વિસ્મય પામી, તે રત્નાવાળી पोताना INना लाये सांपा. ( ७२ ) ધનમિત્ર આ રીતે શુદ્ધ થવાથી તેને રૂડી રીતે સન્માન આપીને તથા ઈભ્યને પોતાના માણસોને સંપીને રાજા પિતાને મુકામે ગયે. (૭૩) હવે ધનમિત્ર પિતાના મિત્ર શ્રાવકના સમુદાયથી પરિવ થકે તીર્થની ઉન્નતિ કરતે પિતાના ઘરે આવ્યો. [ ૭૪ ] એવામાં ત્યાં ગુણસાગર કેવળી પધાર્યા, તેને નમવાથી ધનમિત્ર, નગરનાં લેક, તથા પરિજન સહિત રાજા પણ ત્યાં ગયા. (૭૫) રાજાએ ત્યાં ઇભ્યને પણ બેલાવી લીધે. બાદ ધર્મસ્થા સાંભળીને સમય પામી રાજાએ તે વૃત્તાંત પૂછતાં તે ઝાની આરીતે For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ शा. . १२७ कह । समए तं वुतं-पुट्ठो नाणी कहइ एवं ॥ ७६ ॥ इह विजयपुरे नगरे-गेहबई आसि गंगदत्तं ति । महुला माया बहुला-मगह नामेण तस्स पिया ॥ ७७॥ संवोसियाभिहाए-इसर वणिणो पियाइ वररयणं । पविसिय कहमवि तग्गिह-मव हरए लक्खमुल्लं सा ॥ ७८ ॥ नाउ इमा तं मग्गइ-नय इयरी मभए वयइ विरसे । तो देइ उवालंभ-वणिभज्जा गंगदत्तस्स ॥ ७९ ॥ भज्जानेहविमोहियमणो इमो भणइ गिहमणुस्सेहिं । तुह चेव तं अवहडं-मा अलियं देसु णे 'आलं ॥ ८० ॥ ____ इय मुरिणय वणियदइया-निववररयणोवलंभतुवा सी । काऊण ना. वसवयं--उववना वंतरतेण ॥ ८१ ॥ विहियतहाविहकम्मा-जाया मगहा वि एस इन्भु त्ति । मरिऊण गंगदत्तो-धगमित्तोएस उववन्नो ॥ ८२॥ कृषिएण तेण वंतर-सुरेण नियरयणवइयरे तमि । इन्भस्स तिन्नि કહેવા લાગ્યા. [ ૭૬ ] ઈહ વિજ્યપુર નગરમાં ગંગદત્ત નામે ગૃહપતિ હતા, તેની બેલવામાં મધ પણ માયાથી ભરેલી મગધા નામે સ્ત્રી હતી. (૭૭) તે મગધાએ ઇશ્વર નામના વાણીયાની સંતષિકા નામની સ્ત્રીનું એ લાખ મૂલ્યનું ઉત્તમ રત્ન તેના ઘરમાં કોઈક રીતે પેશી જઈને ચેરી લીધું. [ ૭૪ ] તેની તેને ખબર પડતાં તે બાઈ તેણીના પાસેથી તે માગવા લાગી, ત્યારે મગધા તેને તે નહિ આપતાં સામી ગાળો દેવા લાગી, ત્યારે તે વાણીયાની સ્ત્રીએ તે બાબત ગંગદત્તને ઉપાલંભ દી [ ૭૯ ] ત્યારે, ગંગદત સ્ત્રીના સ્નેહથી મૂઢ મનવાળો થઈને બે કે, તમારાજ ઘરના કોઈ માણસે તે ચોરી લીધું હશે, માટે અમને તું ફૂડો આળ નહિ આપ. ( ૮૦) એમ સાંભળીને તે વાણુંયાની સ્ત્રી પિતાના રત્નની મળવાની આશા તૂટી જવાથી તાપસની દિક્ષા લઈ વ્યંતરપણે ઉપની. [ ૮૧ ] મગધા પણ તથાવિધ કર્મ કરીને મરણ પામી, આ ઇભ્યપણે જન્મી છે, અને ગંગદા મરીને આ ધનમિત્ર થયો છે. [ ૮૨ ] તે વ્યંતર દેવતાએ પિતાને વ્યતિકર સંભારી કેપ કરીને ઇભ્યના ત્રણ પુત્રને અનુક્રમે મારી નાખ્યા છે. (૮૩), For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ધર્મ રત્ન પ્રકરણ पुता-निहणत गमिया कमेणित्य ॥ ८३ ॥ तो रन्ना इब्भमुहे--पलोइए सो भणेह एवं ति। किंतु मरहामि तेसिं-हेऊ इण्डि. मए नाओ ॥ ८४ ॥ पुण भणइ गुरु रयणावली तेणेव अवहडा एसा,। पतं धणमित्तण--आलं किल आलदाणाओ॥ ८५ ॥ धणमित्तधम्मथिरभाव-रंजिएहिं मुदिठिअमरेहिं । तं वंतर मक्कामऊ-रयणावली मोइया तइया ॥ ८६ ॥ आह निवो कि अन्जवि-हमस्स काही मुरो, भणइ नाणी । रपणावलीइ सहियं--विहवं हरिही मुमित्तस्स ॥ ८७ ॥ तो अवसट्टगओ-मरिउं इन्भो भवे बहुं भमिही । वंतरसुरजीवो वि हु-बहुहा निज्जाइही वेरं ॥ ८८ ॥ इय सोउं संविग्गो-राया रयणावलिं सुमितस्स । अपितु ठवितु सुयं-रज्जे गिण्हेइ - चरितं । ८९ । धणमित्तो वि हु जिठें--पुतं ठविऊण नियकुडंबंमि गिहि ત્યારે રાજાએ ઇભ્ય સામું જોતાં તે બોલ્યા કે, એ ખરી વાત છે, પણ તે કેમ મરી ગઈ, તેનું કારણ મેં હમણાં જ જાણ્યું છે. [ ૮૪] ફરી ગુરૂ બોલ્યા કે, આ રત્નાવલી પણ તેજ વ્યંતરે કરી હતી, અને ધનમિત્રે પૂર્વે આળ દીધેલ, તેથી હમણાં તેના પર આળ ચડ્યું. [ ૮૫ ] પરંતુ ધનમિત્રના ધર્મમાં રહેલા સ્થિર ભાવથી રંજિત થયેલા સન મ્યક્ દષ્ટિ દેએ તે વ્યંતરને દબાવીને તે રત્નાવળી તેના પાસેથી મૂકાવી. [ 6 ] ત્યારે રાજા બે કે, હજી એ અંતર સુમિત્રને શું કરશે? ત્યારે જ્ઞાની બેલ્યા કે, આ રત્ના વળીની સાથે તે સુમિત્રનું તમામ ધન હરણ કરશે, પછી ઇભ્ય આર્તધ્યાનથી મરી બહ लय समशे, भने व्यतरनी ७५ ५५ ५g रे पैर देश. [८७-८८ ] मेम सालબીને સંવેગ પામી રાજાએ રત્નાવલી સુમિત્રને સોંપી પુત્રને રાજ્યમાં સ્થાપી, પિતે ચારિત્ર લીધું. [ ૮૯ ] ધનમિત્ર પણ મોટા પુત્રને કુટુંબ પી કેવળી પાસે દિક્ષા લઈ અનુક્રમે माझे पां-या. (४०) For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ शाज. . . १२८ य केवलिपासे-दिक्खं कमसो गओ मुक्खं ॥९० ॥ इत्यवेत्य धनमित्रसकं- ' शुद्धवृत्तजनहर्षकारक। अन्यगेहगमनं यथा तथा संत्यजंतु भविनो हि सत्पथाः ॥ ९१ ॥ ॥ इति धनमित्रचरित्रं ॥ (छ) इत्युक्तः शीलवतः परगृहगमनवर्जनलक्षणो द्वितीयो भेदः संपत्यनुद्भटवेष इति तृतीय भेदं प्रचिकटयिषुर्गाथापूर्वार्द्धमाह. [मूलं ] सहइ पसंतो धम्मी-उभडवेसो न सुंदरो तस्स, આ રીતે સદાચારિ જનેને હર્ષ કરનારું ધનમિત્રનું ચરિત્ર જાણીને સન્માર્ગી ભ વજને જેમ તેમ રીતે પરાયા ઘરે જવાનું વજન કરો. में शत धनभित्र यस्ति.. આ રીતે શીળવાનો પચ્ચહગમન વજનરૂપ બીજે ભેદ કશા. હવે અનુટિ વેવરૂપ ત્રીજો ભેદ પ્રગટ કરવા અર્ધ ગાથા કહે છે– [भूगनो अर्थ ] ધમી જન સાદ હેય તેમ શેભે, તેને ઉલ્લટ વેષ સારે ન લાગે. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી ધર્મ સ્ત્ર પ્રકરણ. II - . ( ટીવલ ). ': सहइ त्ति राजते शोभते प्रशांतः प्रशांतवेषो धर्मी धर्मवान् धार्मिको भावश्रावक इत्यर्थः-अतः कारणादुझ्टदेषः पिड्गजनोचितनेपथ्यः लंखस्स व परिहाणं-गसइ व अंगं तहंगिया गाढर, सिरवेढो ढमरेण-वेसो एसो सिडंगाणंसिहिणेण मग्गदेसो-उग्घाझे नाहिमंडलं तहय, : पासा य अद्धपिहिया-कंचुयओ एस वेसाणंइत्यादिरूपो न सुंदरो नैव शोभाकारी तस्य धार्मिकस्य. - ર દિ ન ઉતરશુરસ્યાનં –“નામી પંદનવિ” इति लोकोक्तरिह लोकेपि कदाचिदनर्थ प्राप्तुयाद्-बंधुमतीवत्. संतलयं परिठाणं-जलं च चोबाइयं च मज्झिमयं । રીકા. ધર્મવાનું એટલે ભાવશ્રાવક પ્રશાંત અર્થાત સાદા વેષવાળે હેય તે શેભે. એથી કરીને હલકા જજો ઉચિત ઉટવેર તેને સુંદર ન લાગે. લંખની માફક નીચે કસકસતે પાટલૂન પહેરવી તથા ઉપર સકસતી અંગી પહેરવી, તેમજ પેચ ઘાલી ફેટ બાંધવો એ ષિજનને વેષ ગણાય છે. તેમજ પટિયા પાડી કપાળ ઉઘાડે રાખ તથા નાભિપ્રદેશ ઉઘાડે રાખે તથા અધ કાંચળી પહેરી પાસા ઉઘાડા રાખવા એ વેશ્યાને વેષ ગણાય છે. એ વગેરે વેષ ધાક જનને સુંદર ન લાગે એટલે શભા નહિ આપે. - એવા વેષથી તે ઉલટો ઉપહાસ સ્થાન થાય, કેમકે લેકમાં ઉકિત ચાલે છે કે જેને શણગાર વહાલું હોય તે કામી હોય છે. વળી તે આ લોકમાં પણ કોઈ વેળા અનચિને પામે છે; બંધુમતી માફક. બીજા આચાર્યો વળા આ રીતે કહે છે. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ शी.. १.3 सुसिलि मुत्तरीयं-धम्म लच्छि . जसं कुणइ ॥ १ ॥ परिहाण मणुब्भर चलणकोडिमज्झाय मणुसरंतं तु । परिहाण मक्कमंतो-कंचुयओ होइ मुसिलिछो ॥२॥ इत्या-घेतदपि संगतमेव-किंतु क्वचिदेव देशे कुले वा घटते, श्रावकास्तु नानादेशेषु च संभवंति--तस्मादेशकुलाविरुद्धो वेषानुद्भट इति व्याख्यानं व्यापकमिह संगतमिति. बंधुमतीज्ञातं त्वेवं. . अत्थि इह तामलिती-नयरी न अरीहि कहवि परिभूया । अ. इगरुयविहक्भारो-सिही तत्यासि रहसारो ॥ १॥ सारयससिनिम्मलसील-बंधुला बंधुला पिया तस्स । ताणं धूया रूयाइ-गुणजुया बंधुमई नाम ॥ २॥ सा पुण कंचणचूडय-मंडियबाहाः अलंकियसराि । पगईए उन्भडवेस-परिंगया चिछह सयावि. ॥३॥ अनदिणे सा पिउ જેનાથી બરોબર અંગ ઢંકાય તેવું નીચેનું પરિધાન તથા ઉજળુ મધ્યમ કદનું અંગરખું કે ચાળી અને ઉપર બરબર ગેહલું ઉત્તરીય વસ્ત્ર-એવું પહેરવેશ ધર્મ, લક્ષ્મી, અને યશ વધારે છે. [ 1 ] અનુભટ પરિધાન તે જે પગ સુધી જોતીયું પહેરવું, तथा तना५२ वणीने २हेतु २४, योगी पहेवी, ते अनुइलर वेष छे. [२] આ પણ વ્યાજબી છે, પરંતુ તે કઈક દેશ અથવા કોઈક કુળના માટે ઘટી શકે, પણ શ્રાવકો તે ભૂા જુદા દેશમાં રહેતા સંભવે છે, તેથી દેશ અને કુળને અવિરૂદ્ધ વેવ પહેરવે, તે અનુભટ એમ વ્યાખ્યાન કરીએ તે. તે સર્વવ્યાપક થવાથી. હાં સંગત गराय.. બંધુમતીનું જ્ઞાન આ રીતે છે. જહાં તામ્રલિખિ નામે નગરી હતી, જે દુશ્મનોથી કઈ પણ રીતે અછત હતી. ત્યાં ભારે પૈસાદાર રતિસાર નામે શેઠ હતો. [૧] તેની શરદઋતુના ચંદ્ર માફક ઉજવળ શીળવાળી બધુલા નામે સ્ત્રી હતી, તેમની રૂપાદિગણે શોભતી બંધુમતી નામે પુત્રી હતી. [પુત્રી હાથમાં સોનાની ચુડીઓ પહેરતી, શરીર શણગારી રહેતી, અને સ્વભાવ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. णा-भणिया वयणेहि पणयपउणेहिं । एवं उब्भडवेसो-वच्छे पच्छो न सच्छाण ॥४॥ .. यदुक्तं. . कुलदेसाण विरुदो-वेसो रनोवि कुणइ नहु सोहं । बणियाण विसेसेणं-बिसेसओ ताण इत्थीणं ॥ ५ ॥ अइरोसो अइतोसो-अइहासो दुजणेहि संवासो । अइउब्भडो य वेसो--पंचवि गरूयांप लहुयंति ॥६॥ इच्चाइ जुत्तिजुसं-पुत्ता विनं मन्नए इमा किंपि । चिइ तहेव निचं-पिउपायपसाय दुल्ललिया ॥ ७॥ भरुयच्छवासिणा विमलसिष्टिपुत्तेण बंधुदत्तेण । सा गंतु तामलिति-महाविभूईई परिणाया ॥८॥ मुत्तूण जणयभवणे-बंधुमई बंधुपरियणसमेओ । जलहिम्मि बंधुदत्तो-संचलिओ जाणवत्तेण ॥ ९॥ जा किंचि भूमिभाग-गच्छइ ता अमुहकम्मउदएणं । पडिकूलपवणलहरी-पणुल्लियं जलहिम_मि થીજ હમેશાં ઉટ વેષ રાખતી. (૩) એક દિવસે તેના પિતાએ તેને પ્રેમ પૂર્વક વચનેથી સમજાવ્યું કે, હે પુત્રી ! આવો ઉર્જટ વેષ સારા માણસોને ગમેવો ન જોઈએ. [૪] ने भारे हेछ }કુળ અને દેશથી વિરહ વેષ રાજાને પણ શોભા નહિ આપે, તે તે વાણિયાઓને શી રીતે શેલે ? તેમાં પણ વળી તેમની સ્ત્રીઓને તે તે વિશેષે નહિ જે. (૫) અતિરેષ, અનિ તેય, અતિ હાસ્ય, દુર્જનોની સાથે સહવાસ, અને ઉટ વેષ એ પાંચ મેટાને હલ બનાવે. (૬) ઇત્યાદિ યુક્તિ યુક્ત કહ્યા, છતાં પણ તેણુએ કંઈ માન્યું નહિ, કિંતુ હમેશાં બાપની મહેરબાનીથી મેઝ માણતી તેમજ રહેવા લાગી. (૭) તે ણીને ભરચવાસિ વિમળ શેઠને પુત્ર બંદર તાક્ષિતિમાં આવી, મેટા ઠાઠમાઠથી પર २९यो. [ ] - તે બંધુદત્ત બંધુમતીને બાપના ઘરે મેલી બંધુ પરિજનસહિત વહાણપર ચડીને દરિયામાં રવાને થશે. [૨] તે કેટલેક આગળ ગયે, એટલામાં અશુભ કર્મના ઉદય For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ शा... ૧૩૩ ॥ १० ॥ सत्यं व विणयहीणे-वियलियसीले विमुददाणं व । तं पवहणं विणठं-धणधन्नहिरनपडिपुत्रं ॥ ११ ॥ सो कहकहमवि फलहेण-दुत्तरं उत्तरितु नीरनिहिं । जा पिच्छइ दिसिचकं-ता तं निच्छेइ ससुरपुरं ॥ १२ ॥ तो अप्पं जाणावइ-केणवि पुरिसेग निययसमरस्स । तं सुणिय हा कि मेयं ति-जंपिरो उहिमो सोवि ॥ १३ ॥ अइ उन्मडवेसविसेस-रयणलंकारसारभूसाए । बंधुमईए सहिओजा से पासे स मल्लिपइ ॥ १४ ॥ वररयणकणयचूडयविभूसियं ताव रूइरकरजुपलं । बंधुमईए छिचं-केणवि जूयारचोरेण ॥ १५ ॥ त सो सो आरक्खिन-भीओ नासित्तु प्रति संपत्तो। पर परिसमषसहः त्तस्स-बंधुदत्तस्स पासंमि ॥ १६ ॥ तेणं च धुत्तयाए-चिंतिय मिणमेव पत्तकालं मे । इय मु-तु । तस्स पासे-करजुयलं तकरो नहो ॥ १७ ॥ पच्छागपतलवरतुमुलस દરિયામાં પવન પ્રતિકુળ થઈ તેણન થયું. [ ૧૮ ] તેથી જેમ વિનયહીનમાં શાસ્ત્ર નાશ પામે, અથવા શીળહીન જનમાં આપેલું દાન નાશ પામે, તેમ તે ધન ધાન ભરેલું વહા ણ નાશ પામ્યું. ( ૧૧ ) તેવામાં બંધુદતને પાટિઉં મળી જવાથી તે જેમ તેમ કરી દરિયા કિનારે આવ્યા, અને આજુબાજુ તે જેવા લાગે, તે તેને તે સસરાનું નગર જણાયું. (૧૨) ત્યારે તેણે કોઈ માણસના મારફતે સસરાને ખબર મોકલી. તે સાંमणात 'हाय ! माशु ययु ? ' मेम मोत सस Gn on Al. (10) તેના સાથે અતિ ઉર્જટ વેષ અને રત્નનાં ઘરેણુથી શણગારાયેલી બંધુમતી પણ સાથે ચાલી. તેઓ જેવાં ત્યાં નજીક આવ્યાં, તેવામાં ઉત્તમ, રત્ન અને તેનાથી જડેલી ચુડીઓથી શેભતી બંધુમતીના બે હાથ કોઈક જુગારી ગેરે કાપી લીધા. [ ૧૪-૧૫] પછી તે ચર પકડાઈ જવાની બીકથી નાશીને જલદી રસ્તાના થાકથી સુતેલા બંધુદત્તની પાસે આવી પહોંચે. [૧૬] તે ચોર લુચ્ચે હોવાથી તેણે ચિંતવ્યું કે, આ લાગ છે, એમ ધારી તે કાપેલા બે હાથ તેની પાસે મેલી પિતે નાશી ગયે. [ ૧૭ ] તેટલામાં પાછળથી For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ * શ્રી ધર્મ રત્ન પ્રકરણ वणबुदो सलुहओ एसो । चोरु ति काउ तेहिं-मूलाए अत्ति पक्खितो ॥ १८ ॥ अह रइसारो सिट्टी-नियपुत्तीए निइ-तु: त मवत्थं । बहु પરિકન કો-ના વાઘણીવા ? / તા તે સૂઢામ-સર: सा पिच्छिवि पहुं च पलवित्ताः । अंसुभरपुन्ननयणो-दुहियो से कु गइ मयकिच्चं ॥ २० ॥ इत्तो य मुजसनामा–चउनाणी तत्थ आगओ तं च । नमिड पत्तो सिड़ी-गुरूवि इय कहइ से धम्म ॥ २१ ॥ भो भविया उन्भटवेस. वजणं कुणह चयह परुसगिरं । चिंतह भवस्सरूवं-जेण न पावेह दुक्खाई ॥ २२ ॥ तो सोउं संविगो-सिही पणमितु पुच्छए भयवं । मह जामाज्यदुहियाहि-किं कयं दुक्यं पुचि ॥ २३ ॥ भणइ गुरू अभिरामे-सालिग्गामंपि इत्थिया * આવેલા તલારની ગડબડ સાંભળી, તે ઉંઘમાંથી જગી ઉઠયે, ત્યારે તેમણે તેને ચાર કરવી, પકડીને ઝટ શુળા ઉપર નાખી દીધે. [ ૧૮ ] હવે રતિસાર શેઠ પિતાની પુત્રીની તે અવસ્થા જોઇને બહુ દિલગીર થઈ, જે જમાઈના પાસે આવ્યો કે, ત્યાં તેને તેણે શુળાથી ભેદાએલે છે. ત્યારે તે બહુ વિલાપ કરી, આંસુઓથી આંખે ભરી, દુખિત થયે થકે તેના અમૃત કાર્ય કરતે હ. [ ૧૮-૨૦ ] એવામાં ત્યાં સુયશ નામે ચઉનાણી (ચાર જ્ઞાનવાળા ) મુનીશ્વર પધાર્યા. તેને નમવા માટે શેડ ત્યાં આવ્યું, ત્યારે ગુરૂ તેને આ ધર્મ કહેવા લાગ્યા. (૨૧) હે ભવ્યો ! તમે ઉદ્ઘટ વેષનું વર્જન કરે, પુરૂષ વાણી ને તજી દે, અને ભવ સ્વરૂપને વિચારે, કે જેથી દુઃખ પામો નહિ. (૨૨) તે સાંભબળીને શેઠ વૈરાગ્ય પામી, ગરને નમીને પુષ્યા લાગે કે, હે ભગવન ! મારા જમાઈ અને પુત્રીએ પૂર્વે શું દુષ્કત કર્યું છે ? (૨૩) ગુરૂ બોલ્યા કે, મહિર શાલિગામમાં એક સ્ત્રી હતી, તે અવિના માફક બહુમત બાળ શુકા હતી, એટલે જેણીના ઘણુ બાળ પુત્રો મરણ પામેલા હતા, તથા તે દુર્ગત [ દરિદ્ર અને વિધવા હતી. * * અટવી બહુમતબાળશુકા એટલે ઘણાં મલાં હોય છે, નાનાં પક્ષિઓ જેમાં એવી હોય છે. ' . . * For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ શીળ. હા । સિ અત્રિને દુિખય વાયા કુવા વિના ॥ ૨૪ || सा उयरकंदरापूरणत्थ मीसरगिहेसु निचं पि । कम्मं करेइ पुन्तो उ – चारए वच्छरूवाई ।। २५ ।। सा ठविय भोयंणं सिक्कगंभि पुस्तट्ठ માથા વત્તા । સફ ગે, જન્મથ—માનો સંમિ નામા | ૨૬ ॥ • . सा तस्स तुप्पणन्हाण माइ कम्मसु निउतया पढमं । पच्छा खंडणपीसण - रंधणदलणाइ कारविया ॥। २७ ॥ जाया महइबेला- तेणगिहत्थेण चालणओ । नहुा जिमाविया तो मुक्खिय तिलिया गया सगिहं ॥ ૨૮ || f g મુળ હાફપળ મળિયા સનિટટ્ટુર, સા। શિ તત્ત્વ तुम खिसा सूलाए जं न बहू पत्ता ।। २९ ।। तीइवि अगत्थभरियाहजंपियं किं करा तुहं छिन्ना । जं सिकगाउ गहिऊण - भोयणं नेव સુર્રાતિ । ૩૦ ૫ ( ૐ. ૪૦૦ ) ૧૩૫ તે સ્ત્રી પોતાનું પેટ ભરવા નિત્ય શ્રીમંતાના ઘેર કામ કરતી, અને તેણીના પુત્ર વાછરડાં ચારતા. ( ૨૫ ) તેણી એક વેળા પુત્રના સારી સીકામાં ભાજન રાખી, પોતે કોઈકના ઘેર કામ કરવા ગઇ, તેવામાં ત્યાં તે ધરવાળાના જમાઇ આવ્યાં, એટલે તેમણે તેને પહેલાં તેના તર્પણુ સ્નાન વગેરાની 'ખટપટમાં રોકી, અને પછી તેની પાસેથી ખંડશુ, પીષણ, રંધણુ દળનાદિક કરાવ્યું. [ ૨૬-૨૭ ] તેથી ત્યાં તેણીને બહુ વાર લાગી, છતાં તે ગૃહસ્થે વ્યાકુળપણાથી તેણીને જમાડી નહિ, તેથી તે ભુખી તરસી ધેર આવી. [ ૨૮ ] તેણીને જોઇને ભુખેલા છેકરાએ તેણીને કઠોર વાણીએ કહ્યું કે, શું તુ ત્યાં શૂળીએ ચડી હતી, કે ઝટ પાછી નહિ આવી ? [ ર૯ ] તેણી પણ ગુસ્સે ભરાયલી હાવાથી ખેલી કે, શું તારા હાથ કપાયા હતા, કે જેથી સીકામાંથી ભાજન લખને જમ્યા નહિ. [ ૩૦ ] ( મૂળ ગ્રંથ સખ્યા ૪૫૦૦ ) એવી રીતે કઠોર વચનથી તે બંને જણાંએ નિકાચિત કર્મ બાંધ્યું, અને અતિ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ શ્રી ધર્મ રન પ્રકરણ ही इस कल्सवयणमणियं-कम्मं दोहिवि निकाइयं तहिं । अइनिविड जडिमभावेज-नेव आलोइयं तं च ॥ ३१ ॥ तेसिं दाणरयाण-संजमरहियाण. मझिम गुणाण । किंचि मुहभावणाए-वटुंताणं गलिय माउं ॥ ३९ ॥ तो सो पालो आओ-जामाऊ तुज्झ बंधुदत्तु ति । सा पुण दुग्गयनारी-बंधुमई तुह सुया जाया ॥ ३३ ॥ भवियव्वयानिओगा । विचित्तयाए य कम्पपगिइए । माया जाया जाया-पुतो भता य संजाओ. ॥ ३४ ॥ तकम्म विवागेणं-बंधुमई पाविया करच्छेयं । पतो य बंधुदत्तोमूलापक्खिवण वसण मिण ॥३५॥ - इय सोउं रइसारो-सिट्ठी संभयगरुयसंवेषो । गिहिय गुरूण पासे--दिक्खं सुहमायणं जाओ ॥ ३६ ॥ इत्युटं वेषमतिश्रयंत्याःश्रुत्वा विपाकं खलु बंधुमत्याः । भव्या जना निर्मलशीलभाजस्तद्धत देशाधविरुद्धमेनं ॥ ३७ ॥ ॥ इति बंधुमतीज्ञातं ॥ આકરા જડ સ્વભાવના લીધે તે તેમણે આલેચ્યું નિવું પણ નહિ. [ ૩૧ ] તેઓ દાન ગુણ સહિત હતા, અને સંયમથી રહિત હતા, તેથી મધ્યમ ગુણવાળા હતા. તેમનું કં. vs शुभ भावनामा पतi आयुष्य ५३ ययु. (३२) या त छ। ते तारे धु.. इत्त मा ययो, अन ते २६ श्री तारी मधुमती पुत्री ५४. [ 33 ] लवितव्यतन . ચગે તથા કર્મપ્રકૃતિની વિચિત્રતાને લીધે માતા તે સ્ત્રી થઈ, અને પુત્ર તે ભરથાર થયે. (૩૪) તે કર્મના વિપાકે બંધુમતીના હાથ કપાયા, અને બંધુદત્ત શળાપર ચડવાનું દુઃખ પામ્યો. (૩૫) એ સાંભળીને રતિસાર શેઠ ભારે સંવેગ પામી, ગુરૂ પાસે દીક્ષા લઈ સુખી થયા. [ ૩૬ ] આ રીતે ઉદ્ઘટ વેષ ધરનારી બધુમતીને થએલ વિપાક સાં. ભળીને તે નિર્મળ શીળવાન ભવ્ય જ ! તમે દેશાદિક અવિરૂદ્ધ વેષ ધારણ કરે. [૩] એ રીતે બંધુમતીનું જ્ઞાત છે, For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ शा. ૧૩૭ ___ इत्युक्तः शीलवतोतुझ्टवेष इति तृतीयो भेदः, संपति सविकारवचन-वर्जनरूपं चतुर्थभेदं व्याचिख्यासुर्गाथोत्तरार्द्धमाह.. . (मूलं) सवियारजपियाई-नूण मुईरंति रागरिंग ॥ ४०॥ . (टीका) सविकारजल्पितानि सशृंगारभणितानि नूनं . निश्चितमुदीरयंत्युहोपयंति रागामि-मतस्तानि न ब्रुते इति शेषः... .. उक्तंच.. . .. जं सुणमाणस्स कहं-मुठ्ठयरं जलइ माणसे मयणो, समणेणं सावएण वि-न सा कहा होइ कहियव्वा. उपलक्षणं चैतत्-देषानलमप्युद्दीपयंति केषांचि-दित्यतोनर्थ શીળવંત જનનું અનુદ્ધ વેષ એ ત્રીજે ભેદ કહ્યા, હવે સવિકાર વચન વજનરૂપ ચેથે ભેદ કહેવા સારૂ ગાથાનું ઉત્તરાર્ધ કહે છે. - [भूगनो अर्थ.] સવિકાર કહેલાં વાકય નિશ્ચિતપણે રાંગરૂપ અગ્નિ पारे छ.. . સવિકાર જલ્પિત એટલે શૃંગારવાળાં વાકે નિશ્ચિતપણે રાગામિને ઉદીરે છે એ ટલે જગાડે છે, માટે તેમને ન બેલે. જે માટે કહેવું છે કે જે સાંભળતા થકાં હૃદયમાં કંદર્પ સળગી ઉઠે, તેવી કથા સાધુ અથવા શ્રાવકે न6ि पी. " “રાગાગ્નિને જગાડે” એ ઉપલક્ષણરૂપે છે, તેથી કેટલાકને દેવાગ્નિ પણ જગ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ 'શ્રી ધર્મ – પ્રકરણ दायकानि मित्रसेनस्येव सविकारजल्पितानि न भाषणीयानि. - ' મિત્રના નિવાં. . आसीत् पुर्यामधोध्याया-मयोध्यायामरातिभिः । धर्मकर्मणि निस्तद्रो-जयचंद्रो महीपतिः ॥ १ ॥ तस्य प्रियतमा चार-दर्शना चारुदर्शना । सूनुश्वानूनपुण्यश्री चंद्रश्चंद्रसहक दृशोः ॥ २ ॥ श्रृंगारबद्दलः श्येन-पुरोहिततनूद्भवः । तन्मित्रं मित्रसेनोभूत-केलिको[ગયા છે જા તપુરથી-નેપનાવી . માનવા ચતતાહિતી સૂરિ ધરા ૪ . તે તું સંતુ -ભિરમાં" શ્રી નર નારીનાથ-મિત્રભુતપુરા . પ . Tના નિષविमरूपं दृष्ट्वा तस्य मुनीशितुः । पप्रच्छ स्वच्छधीरे-क्स्पिय स्मेरलोचनः ॥ ६ ॥ सत्यप्यसदृशे रूपे--साम्राज्यविभवोचिते कुतो वैराग्यतः पूज्यै-जगृहे दुष्करं व्रतं ॥ ७ ॥ ડે છે, તેથી મિત્રસેનતી માફક અનર્થદાયક સવિકાર વચન નંહિ બોલવાં. . : ' મિત્રસેનની ક્યા આ છે, દુષ્યનેથી જ્યાં નહિ લડી શકાય, એવી અયોધ્યા નગરીમાં ધર્મના કામમાં તત્પર જયચંદ્ર સામે રાજા હતો. [૧] તેની માહિર દેખાવવાળી ચારૂદર્શના નામે રાણી હતી. તેમને આંખને ઠારવા સમાન અને સંપૂર્ણ પુણ્યશાળી ચંદ્ર નામે પુત્ર હતે. ( ૨ ) તે ચંદ્રકુમારને સ્પેન પુરોહિતને પુત્ર મિત્રસેન નામે પુત્ર હતો, તે ખુબ શૃંગાર સજા, અને રમત ગમતને શોખીન હતા, [૩] એક વેળા તે નગરના ઉદ્યાનમાં દુધ્ધનરૂપ ઈંધણ બાળવામાં અગ્નિ સમાન અને ભૂત ભવિષ્યના જાણ યુગધર નામે આચાર્ય પધાર્યા. [ 8 ] તેને નમવા માટે ઉછળતા આનંદથી રોમાંચિત થએલ રાજા, મિત્ર અને પુત્રની સાથે ત્યાં ગયે. (૫) તે પવિત્ર બુદ્ધિશાળ રાજા તે મુનેશ્વરનું અનુપમ રૂપ જોઈ, વિસમયથી વિકસિત નેત્રવાળો થઈ, આ રીતે તેમને પૂછવા લાગે– (૬) હે પૂજ્ય ! તમારું આવું રાજ્ય વૈભવ ભગવાને ઉચિત અનુપમ રૂ૫ છતાં તમે ક્યાં વૈરાગ્યથી આ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ शील. गुरुराह मया दृष्टः- सो रघट्टो नराधिपा । सदा युक्तों बहनत्यं - संपूर्णो भवनामकः ॥ ८ ॥ चत्वारो सगविद्वेष- मिथ्यात्वस्मरसंशिताः । दृढाः सारथयस्तत्र - मोहः सीरपतिः पुनः ॥ ९ ॥ विनापिः चारिवारिभ्यां - सबला. वेगशालिनः । महाकाया कषायाख्या - वृषभास्तषोडश ॥ १० ॥ हास्यशार्कमयाद्यास्तु करीत -- त्र गुप्सारत्य रत्याद्या-स्तेषां च परिचारकाः ॥ ११ ॥ दुष्टयोगप्रमादाख्यं तत्र तुंबद्वयं महत् । विलासोल्लासविब्बोक - हावभावादिकाः स्वराः ॥ १२ ॥ तत्रासयंतं जीवाख्यः - कूपोऽदृष्टतलः सदा । पापाविरति पानीय - संभारपरिपूरितः ॥ १३ ॥ पापाविरवि नीरोध - मग्नपूरित-: सेचितं । सुदीर्घ जीवलोकाख्यं घटीयंत्रमभंगुरं ॥ १४ ॥ षट्कार उच्चकैर्मृत्यु - रज्ञानं तु प्रतीच्छकः । दृढं मिथ्याभिमानाख्यं तस्य दा पेटिकं सदा ॥ १५ ॥ अति संक्लिष्टचित्ताख्या - तत्र निर्वहणी पृथुः । • - ८ हुडर व्रत धारण यु छ ? ( ७ ) गुइ माल्या के हे राजन् ! में नित्य ल २५२ रद्धेतेामने हमेशां लेडाउने यासु रहेला अव / नामनो रट्ट लेयो. ( ८ ) त्यां राग, द्वेष, 'मिथ्यात्त्र, अने अभ नामे यार सारथिमी हता भने तेमनेो भोड नामे • उपरी सरहार हतो. [ ए ] त्यां सोण उपमयश्य भोटा अजह बता, भेग्या घास पाणी वगर भणवान् रही वेगथी ते सुरघट्टने ईश्वता हता. [१०] त्यां हास्य, शेड, व्यने” भय • वगेरे उठोर स्वभाववाा अभा उरता भासेो हता, अने तेभने लुगुम्सा, रति અરતિ વગેરે પરિચાર [ મદદગાર ] હતા. [ ૧૧ ], ત્યાં દુયાગ અને પ્રમાદ નામે में भोटा तुम बता, अने तेमां विलास, उल्हास, विवो, हाथ, भाव वगेरे २१रे नीता हता. ( १२ ) त्यां असभ्यती लव नामे हैं। हतो, ते हमेशा પાવિતિ નામના पाथीथी भरपूर रहेता. ( १३ ) वणी त्यांयायाविरति३५ पाणी जूनडीने भरातु तथा सातु सामु भने भभूत बसोङ नामे : घटीयंत्र : ( १४ ) त्यां भृत्युश्ये उंथेो मयाथतो, भने अज्ञान नाभे त्यां प्रती: [ पाथी अढनार ] हतो, तथा त्यां भिथ्याभिमान नाभे भभूतः हार्यटिक [ पासी रामवानुं अअड्डु 1.ed • For Personal & Private Use Only ૧૩૯ 4 Page #141 -------------------------------------------------------------------------- ________________ १४० श्री धर्म न २४. अतिदायीयसी कुल्या-भोगलोलुपताभिधा ॥ १६ ॥ क्षेत्रं विवक्षितं जन्म-माला दुःखस्य संहतिः । अपरापरजन्माख्याः केदारा गणनातिगाः ॥ १७ ॥ · पानांतिकस्त्वसद्बोधो-बीजं कर्मकदंबकं । दुष्टो जीवपरीणामो-चापकस्तत्र सोद्यमः ॥ १८ ॥ । ततश्च. ___ उस तेनारघट्टेन-सिक्तं निष्पत्तिमागतं । प्रभूतसुखदुःखादि-- सस्यं नानाविधं नृप ॥ १९ ॥ एवं . भवारघट्टाति-भ्रमणोद्भीत 'चेतसा । दीक्षा तद्भयघाताय-मया दायि नरेश्वर ॥ २१ ॥ श्रुत्वेति • नृपतिर्भाम-भवाद्भीतमना भृशं । न्यस्य चंद्रसुते राज्यं-शमसाम्राज्य माददे ॥ २१ ॥ समित्रश्चंद्रराजोपि-राजन् राज्यश्रिया तया । सभ्यग्दर्शनसंशुद्धं-गृहिधर्ममशिश्रियत् ॥ २२ ॥ नत्वा गुरुपदद्वंद्वं-निजं धाम जगाम राट् । अन्यत्र मुनिराजोपि-विजहे . सपरिच्छदः ( ૧૫ ) ત્યાં અતિ સંકલષ્ટ ચિત્ત નામની પહેળા મળી હતી, અને બેગલુપતા નામે બહુ લાંબી નીક હતી. ( ૧૬ ) ત્યાં દુઃખ ભરપુર જન્મમાળા નામે ક્ષેત્ર હતું, અને ત્યાં જુદાં જુદા જન્મરૂપ અસંખ્ય ક્યારા હતા. (૧૭) ત્યાં અસદધ નામે પાનાંતિક (પાણી પાનાર) હતો, કમરૂપ બીજ હતું, અને તેને દુષ્ટ જીવ પરિણામ નામે મહેનતુ વાવનાર હતા. ( ૧૮ ) તેથી ત્યાં જે પાક વાવવામાં આવતે, તે તે અરઘથી ત્યાં સીંચાઈને તૈયાર थता. मे ५ ते हे सन् ! सुभ दु:५३५ हतो. ( १८ ) मा शतना १३५ १२५ના આકરા બ્રમણથી મારું ચિત્ત ભય પામતાં તે ભય ટાળવા માટે હે નરેશ્વર મેં આ दीक्षा सीधा छे. (२०) એમ સાંભળીને રાજા ભયંકર ભવથી અતિશય બીત થકે પિતાના ચંદ્ર નામના પુત્રને રાજ્ય સેપીને ઉપશમનું સામ્રાજ્ય [ પ્રવજ્યા ] લેતે હ. [ ૨૧ ] ચંદ્રરાજા પણ તે રાજ્ય લક્ષ્મીથી શોભતે થકે સમ્યકત્વ પૂર્વક ગૃહિધર્મ સ્વીકારતે હ. (૨૨) પછી તે ગુરૂના ચરણે નમીને પિતાના ઠેકાણે આવ્યું, અને મુનીશ્વર પણ પરિવાર સહિત For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ . शी. (૧૪૧ ॥ २३ ॥ अन्यदा मित्रसेनेन-राजा भाणि रहस्यदः । किम प्यपूर्व विज्ञान-दर्शयामि सखे तवः ॥ २४ ॥ स माह दर्शय शिमं ततोसौ- . जंबुकस्वरं । तथा रसद् यथा रेसुः-पूर्वहि जंबुका अपि ॥ २५ ॥ कुकूजुः कुक्कुटा. उच्चैः---कृते कुक्कुटकूजिते । निशीथेपि निशापांत-मुन्निद्रा मेनिरे जनाः ॥ २६ ॥ तथा श्रृंगारसाराणि-वाक्यान्याह यथा जनः । दृढशीलोपि जायेत-मन्मथोन्माथितो भृशं ॥ २७ ॥ ततो राजाहमित्रैवं-मातिचारीनिज व्रत । यद्विकारवचो वक्तुं-न युक्तं शीलशालिनां ॥ २८ ॥ ..श्रृंगारसारभाषित्व--मेवमुक्तोपिनोज्झति । यदा केलिपिय- . त्वेन-तदा राज्ञाप्युपेक्षितः ॥ २९ ॥ प्रोषितभर्तस्त्रियोग्रे-सविकार गिरोन्यदा । स तथाख्यद्यथा सद्यः-सा भून्मदनविव्हला ॥ ३० ॥ तां तथा सविकारांगी-दृष्ट्वा तद्देवरः क्रुधा । तं बबंध બીજા સ્થળે વિચારવા લાગ્યા. [ ૨૩ ] એક વખતે મિત્રસેને એકાંતમાં રાજાને એવું ક. હ્યું કે, હે મિત્ર ! તને હું કંઈક અપૂર્વ વિજ્ઞાન બતાવું [૨૪] તે બે કે, વારૂ ત્યારે જલદી બતાવ. ત્યારે તે શિયાળાને સ્વર એવી રીતે કાઢવા લાગે છે, તે સાંભળી શિયાળવાં બુમ પાડવા લાગ્યાં. [ ૨૫ ] વળી તેણે કૂકડા સ્વર કાઢો કે, કૂકડાઓ બોલી ઉઠયા, અને મધરાત છતાં સવાર સમજીને માણસો જાગી ઉઠયાં. [ ૨૬ ] વળી એવી રીતે પ્રેશરવાળી વા બેલ્યો કે, દ્રઢ શળવાન માણસને પણ કામ જાગી ઉઠે. ( २७ ) यारे राज मोट्या , हे भित्र ! मा शत. तु तारा प्रतने अतियारथी भ. લિન કર માં કેમકે શીળવાન જનોને વિકારી વચન બેલવું યુકત નથી. [ ૨૮ ] એમ કહ્યા છતાં પણ તે જ્યારે કુતુહળી થઈને શ્રૃંગારવાળી વાણું બેલ બંધ ન થયો, ત્યારે રાજાએ તેની ઉપેક્ષા કરી. ( ર ) તેણે એક વેળા પરદેશ ગએલા ભરથારવાળી સ્ત્રીના આગળ એવાં વિકારી વાક્ય કહ્યાં છે, જેથી તે તત્કાળ કામથી વિહ્વળ થઈ. (૩૦) તેને તેવા વિકારવાળી જોઇને તેને દિએર ગુસ્સે થઈ, મિત્રસેનને કહેવા લાગ્યું કે, અરે ! For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર શ્રી ધર્મ રત્ન પ્રકરણ. 'हुर्बधै-रे विटोसीत्युदीरयन्त्र ॥ ३१ ॥ तदाकर्ण्य नृपो मक्षुःमोचयित्वा तमाख्यत । ततीचारवृक्षस्य-पुष्प प्राप्तमिदं त्वया ॥ ३२ ॥ ____फलं तु नरके. घोरे-लप्स्यसे तीव्रवेदना । । यत्तदा वारितोसि त्वं-नातिचारादुपारमः ॥ ३३ ॥ जिनं देवं गुरून् साधू-स्त.. दद्यापि सखे स्मर । गर्हस्व. दुःकृतं सर्व-क्षमय प्राणिसंहति ॥ ३४ ॥ सोपि प्राह सखे गाढं-बंधनैः पीडितोस्म्यहं । न स्मरामि ततः किंचित्-प्रतीकारं कुरुष्व मेः ॥ ३५ ॥ इति जल्पन्नसौ मृत्वा-गजो भूविंध्यभूधरे। ततो बहुभकं भ्रांत्वा-क्रमा मोक्षमवाप्स्यति । ३६। । '. सविकास्वचोवादि-कुंभभूश्चंद्रभूपतिः। राज्यं न्यस्य सुते दीक्षा गृहीत्वा च ययौ शिवं ॥३७॥ . . ... इत्यवेत्य कृतिनः स्वचेतसा ' . मित्रसेनचरितं गतांहसः। તું તે કોઈ ભડ દેખાય છે, એમ કહી મજબુત બંધે બાંધતે હવે ૩૧ ] તે સાંક ભળીને રાજાએ જલદી તેને છુટો કરાવ્યો, અને કહ્યું કે, વ્રતના અતિચારરૂ૫ ઝાડનું આ • ५ तने भन्यु छ. [ ३२] . એનું ફળ તે અંધારા નરકમાં તીવ્ર વેદનાઓ પામીશ તે થશે. કેમકે તે વેળા में तने वा! छत पण तुं अतिया निवत्या नलि [33. ] भोट है. भित्र ! 6Y . પણ જિનેશ્વર દેવ તથા સુસાધુ ગુરૂને સંભારુ દુકૃતની ગહન કરવું અને તમામ જીવોને ખમાવ. (૩૪) ત્યારે તે બેલ્યો કે, હે મિત્ર હું બંધનથી મૂળ પીડા પામે છુંતેથી હું કાંઈ સંભારી શકતા નથી, માટે મારી કાંઈક એસડસડની તજવીજ કર. (૩૫) એમ બેલ થકે તે મરીને વિંધ્યાચળમાં હાથી થયે, ત્યાંથી બહુ ભવ ભમીને અનુક્રમે મેક્ષ પામશે. [ ૩૬ ] વિકારવાળાં વચનરૂ૫ સમુદ્રને અટકાવવા અગત્ય રૂષિ સમાન ' रान पुन २५ सपा क्षिा ने मार गयो. ( ३७) .. એ રીતે પાપીન પંડીતોએ પોતાનાં ચિત્તવડે મિત્રસેનનું ચરિત્ર જાણીને લાખો For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ શીઘી. ૧૪૩ चंचदुच्चतरदुःखलक्षितं संत्यजंतु सविकारजल्पितं ॥ ३८ ॥ વા તિ મિત્રસેનવાइत्युक्तः शीलवतः सविकारवचनवर्जन इति चतुर्थो भेदःसंप्रति बालक्रीडापरिहाररूपं पंचमं भेदमभिधित्सुईयापूर्द्धमाइ. बालिसजणकीला वि हुँ-मूलं मोहस्स णस्थदंडाओ * ( ટી ) " 'बालिशजनक्रीडापि बालजनाचरितक्रीडापि द्यूतादिरूपा , દુ:ખ આપનાર સવિકાર ભાષણ ત્યાગવું. ' એ રીતે ચિત્રસેનની કથા છે.. આ રીતે શીળવાન જનનું સવિકાર વચન વર્જન૫ એવું શીળ કહ્યું. હવે બાળ ક્રિીડા પરિહારરૂ૫ પાંચમું શીળ કહેવા માટે અર્ધ ગાથા કહે છે. [મૂળને અર્થ. ] બાળ જનની રમત પણ અનર્થ દંડવાળી હવાઈ મોહનું , મૂળ છે. (ટીકાને અર્થ) બાલિશ જનક્રીડા એટલે બાળ જનોએ કરાતી જુગાર વગેરે રમત પણ નહિ રસવી. જે માટે કહ્યું છે કે For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ १४४ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. . चउरंगसारिपट्टिय-बट्टाई लावयाइजुदाई, ..... पणहतरजमगाई-पहेलियाईहिं नो रमइ. ( इति ) . __ आसतां सविकारंजल्पितानीत्यपिशब्दार्थ:-हुरलंकारे-लिंग चिह्न मोहस्यानर्थदंडत्वात् निःफलमायारंभप्रस्तेरिहाप्यनर्थ जनकत्वेन च, जिनदासस्येव. तत्कथा चैवं.. . रायगिहनयरकमले-सिरिसीणयरायइसकयसोहे । गुतिमइनाम इब्भो-आसि पवितोपरिमलुव्व ॥ १ ॥ सिट्टी य उसभदत्तो-- तस्स मुंओ भुवणविस्सुओ पढ़मो । बीओ उण जिणदासो-आवाओ जूयवसणस्स ॥ २ ॥ घणदविणखयकरेणं--दुरोदरेणं रसेइ. सो _ निच्चं । ततो भणिओ सो जिह-बंधुणा सप्पणयमेवं ॥ ३ ॥ हे भाय कायसयणाइ-विविहहेऊउअत्थदंडाओ । अन्नो वि णत्थदंडो ચાર રંગવાળા પાસા કે પટલીની રમત, વર્ત–લાવકના યુદ્ધ એટલે તીતર વગેરે પક્ષિઓની લડાઇની રમત, તથા પ્રહેલિકાઓનાવડે પ્રશ્નોત્તર અને યમપૂરણ વગેરે नहि १२वां. વિકારવાળાં ભાષણો તે દૂર રહો, પણ રમત નહિ કરવી, એ અપિ શબ્દને અર્થ છે. “હું” અલંકારાર્થ છે કેમકે તે મેહનું ચિન્હ છે, જે માટે તે અનર્થ દંડરૂપ છે, અને નિરર્થક આરંભ પ્રવૃત્તિ કર્યાથી ઇહાં પણ અનર્થ થાય છે. જિનદાસની માફક. तेनी या मा शत छे. શ્રેણિક રાજારૂપ રાજહંસથી શોભતા રાજગૃહ નગરરૂપ કમળમાં ગુપ્તિમતિ નામે એક પરિમલની માફક પવિત્ર ઇભ્ય હતે. (૧) તેને એક ષભદત્ત નામે જગ વિખ્યાત પુત્ર હતા, અને બીજે જિનદાસ નામે જુગારી પુત્ર હતા. ( ૨ ) તે નિત્ય દ્રવ્યને ક્ષય ४२ना२ ॥२ २मता, त्यारे तना भोट माय ने प्रीतिपूर्व साम धु- [3] હે ભાઈ ! શરીર અને સ્વજનાદિકના કારણે જે કરવું પડે તે અર્થદંડ છે, અને For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ શીળ.. ૧૪ बहुबंधनिबंधणं भणिओ ॥ ४ ॥ अहेण ते न बंधइ-जं मणटेणं ति येवबहुभावा । अढे काला, ईया-नियामगा नउ अणठाए ॥ ५ ॥ किंपुण जूयं बहुवसण-कंदकदलणनवघणसमाणं । नियकुलकलंककारण-मेयं ता चयनु तं भाय ગણુ. कुलकलंकणु, सच्चपडिवक्खु, गुरुलझीसोयरु, धम्मविग्घु, अत्यह पणासणु, दाणभोगिर्हि रहिउ, पुत्तदारपियमाइमोसणु-. . ... जहिं न मणिजइ देवगुरु-जहि नवि कज्जु अकज्जु । तणुसंतावणु कुगइपहु-नहि कोइ जूइ रमिज्ज ॥ ७॥ इय पणिओ वि जूसं-जा તેથી અન્ય તે અનર્થદંડ છે, તે બહુ બંધનું કારણ કહેલ છે. (૪) જે માટે કહ્યું છે કે – અર્થથી એટલું પાપ નહિ બધે જેટલું અનર્થથી બાંધે– કેમકે અર્થે ડું કરવાનું હોય છે, અને અનર્થે બહુ થાય છે. જે માટે અર્થમાં તે કાળ વગેરે નિયામક રહેલ છે, પણ અનર્થમાં કઈ નિયામક નથી. [૫] તેમાં પણ જુગાર તે બહુ વ્યસનરૂપ કંન્ને વધારવા માટે નવા મેઘ સમાન છે, અને તે પોતાના કુળને કલંકિત કરવાનું કારણ છે, માટે હે ભાઈ ! તે તું છોડી દે. (૬) ' જે માટે બીજા સ્થળે પણ કહ્યું છે કે – કુળને કલંક નાર, સાચથી વિરૂદ્ધ, ભારે શરમને બંધુ, ધર્મમાં વિA પાડનાર, અર્થને બગાડનાર, દાનભોગ રહિત, પુત્ર, સ્ત્રી, તથા માબાપની સાથે પણ દગો અપાવનાર ( એ જુગાર છે ). જ્યાં દેવગુરૂને ડર રહેતું નથી, તથા કા–અકાર્યને વિચાર રહેતું નથી, અને જે શરીરને શેકવનાર અને દુર્ગતિને માર્ગ છે, એવો જુગાર કેણ રમે? [૭] આ રીતે For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ११ . धर्भ २४ ४२५४. न चयइ. कहवि तो इमो तेण । चत्तो सयण समक्खं-न देइ गेहे पवेस पि ॥ ८ ॥ अन्नदिणे जिणदासो-केणवि जुआरिएण रममाणो । भायंमि जूयकलहे-क्रियाए निठुरं हणिओ ॥ ९॥ सो सत्यघायविहुरो-लुलंतओ महियलंमि रंकु व्व। केवलकरुणागणं-सिहो सिहिस्स सयणेहिं ॥ १० ॥ सो वि हु करुणा रसभर-पणुल्लिओ अल्लिओ तयं भणइ । हे भाय, हो सु सुत्थो-तुह पडियारं करिस्सामि ॥ ११॥ सो भणइ विणयपउणो-अज्ज अणज्जं खमेहि मे बिहियं । परलोयपत्थियस्स य–देसु लहुं धम्मसंजालयं ॥ १२ ॥ सिठी, वि भणइ निउणं-- सव्वत्यवि निम्ममो हवसु वच्छ । खामेसु सञ्चजीवे-करेसु चउसरजमणं च ॥ १३ ॥ निंदेसु बालकीलं-चित्ते चिंतेमु पंचनवकारं । भीमभवभीइहरणं-पडिवज्जसु अणसणं वच्छ ॥ १४ ॥ इय सम्म .... पडिवज्जिय-वज्जियपावो मरितु जिणदासो। जंबुद्दीवाहिवइ-अणाढि- . સમજાવ્યા છતાં પણ તેણે જુગાર ન છોડયું એટલે તેણે સગાંવહાલાંની રૂબરૂ કહીને તેને પેસ આવતાં અટકાવ્યું. [ ૮ ] અન્ય દિવસે જિનદાસ કઈક જુગારી સાથે રમતાં તકરાર થવાથી તેણે તેને જોરથી છરી મારી, તેથી તે ઘાથી વિધુર થઈ રાકની માફક રડે જ. મનમાં પડશે. ત્યારે સ્વજનોએ તેના ભાઇને કહ્યું કે, તે દયા કરવા યોગ્ય છે. [ ૮-૧૦ ] ત્યારે તે પણ કરૂણાથી પ્રેરાઈને કોમળ બની તેને કહેવા લાવ્યો કે, હે ભાઈ ! તું સ્વસ્થ થા–હું તારે પ્રતીકાર કરીશ. (૧૧) ત્યારે તે જિનદાસ વિનય પૂર્વક બેલ્યો કે, હે આર્ય! મારૂં અનાર્ય આચરણ તું માફ કર, અને હું પરકે જવાની તૈયારીમાં છું, તેને ભાતું આપ. [ ૧૨ ] ત્યારે શેઠ બોલ્યો કે, હે ભાઈ ! તું સર્વ બાબતમાં મમતા રહિત था, सर्व वाने मभाव, अने यार १२९५ से. (१३) तम मानी नि ४२, . ચિત્તમાં પંચપરમેષ્ટિ મંત્રનું સ્મરણ કર, અને ભયંકર સંસારના ભયને હરનાર અણસણ से.( १४ ) .. ... ( આ પ્રમાણે સમ્યફ પ્રકારે અણસણ લઈ પાપ ત્યાગ કરી, જિનદાસ મરીને જંબુદીપને અધિપતિ અણઢિએ નામે દેવતા થયા. [ ૧૫ ] આ રીતે બાળક્રીડા કરનાર For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ १४७ ओ सुरवरो जाओ ॥ १५ ॥ इति बालिशकेलिशालिनो जिनदासस्य निशम्य दुःस्थितिं । अविका भवभीतचेतसो द्धतां तत्र निवृत्तिमुच्चकैः ॥ १६ ॥ ॥ इति जिनदासकथा ॥ . (छ) . इत्युक्तः शीलवतो बालक्रीडापरिहार इतिः पंचमो भेदः, संप्रति परुषवचनाभियोगपरित्यागलक्षणं षष्टं शीलभेदमभिधित्सर्गायोत्तरार्द माह __ (मूलं ) फरुसवयणाभियोगो-न संमओ शुद्धधम्माणं ॥ ४१ ॥ જિનદાસની થએલી દુઃસ્થિતિ જોઈને ભવથી બીરા હે ભવિકે ! તે બાબતની નિવૃત્તિ रो. (१६). 20 Na Correarl'340 छ.. એ રીતે શીળવાન જનને બાળક્રીડા પરિહારરૂપ પાંચમે ભેદ કહ્યા-હવે પુરૂષ વચનાભિયોગરૂપ છઠું શીળ કહેવા માટે અર્ધ ગાથા કહે છે – ( भूगना अर्थ.) પરૂષ વચનથી હુકમ કરવો એ શુદ્ધ ધર્મવાળાને ઉચિત .. नथी. (४१) . For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ' ' ધર્મ રત્ન પ્રકરણ : કે (ટી#i) gવરને “રે દ્રિ રાણી ” ચાટિના-મોગ, આજ્ઞાदान-न संगतो नोचितः शुदधर्माणां प्रतिपनजिनमतानां, धर्महानिधमलाघवहेतुत्वात्.. तत्र धर्महानिः .. फरुसवयणेण दिणतव-महिक्खिवंतो य हणइ मासतवं, વરિત સવમળો-ફળ તો જ સાપ ( તિવનાર) ' धर्मलाघवं पुन " रहो धार्मिकाः परपीडापरिहारिणः सविवेका એ આવ વજારો/ શિરો લેતી? ત્યાર છેकोपहासात् તથ, अप्रिय मुक्ताः पुरुषा:-प्रवदंति द्विगुण मपियं यस्मात् । तस्मान वाच्य मप्रिय-ममियमश्रोतुकामेन ॥ १॥ विरज्यते परिवारो-नित्यं कर्कश 1 ટીકા ' અરે દરિદ્ર દાસી પુત્ર ! ઈત્યાદિ કઠોર વચને કરીને અભિગ એટલે હુકમ કરવ સંગત નથી, એટલે ઉચિત નથી—નકોને તે કહે છે ) શુદ્ધ ધમને એટલે જૈન ધર્મ પાળનારને. કેમકે તેથી ધર્મની હાનિ તથા લાઇવ થાય છે. ત્યાં ધર્મ હાનિ એ રીતે કે, કઠોર વચનથી તે દિવસનું તપ નાશ પામે. અધિક્ષેપ (આક્રોશ ) કરતાં માસ તપ હણાય, શાપ દેતાં વર્ષનું તપ હણાય, અને મારામારી કરતાં આખું શ્રમણપણું હણાય. વળી પરૂષ વાણી બોલતાં લેકેમાં ધર્મની લઘુતા પણ થાય. કેમકે લેકે હસે કે, જુ આ ધાર્મિક પરપીડા પરિહરિ અને વિવેકી શ્રાવકે આવી બળતા અંગાર જેવી વાણી બોલે છે.. તેમજ કોઈને પણ અપ્રિય કહેતાં તે પાછું બમણું અપ્રિય બેલે છે, માટે અપ્રિ. ય નહિ સાંભળવા ઇચ્છનારે કોઈને અપ્રિય નહિ કહેવું. [૧] હમેશાં કર્કશ બેલનારને For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ - શીળ. - ૧૪૯ भाषिणः। परिग्रहे विरक्ते च-प्रभुत्वं हीयते नृणां ॥२॥ - શાતિ થતઃ કર . શિક્ષા કરાतव्या-प्रत्यहं मृदुभाषया ॥ ३ ॥ स्वाधीने माधुर्ये-मधुराक्षरसंभवेषु वा Sા નામ સવંત –પુર માતે ક ા (હિ) ___ अतएव श्री वर्द्धमानस्वामिना महाशतकमहाश्रावकः सत्येपि परुषे जल्पिते प्रायश्चित्तं चाहित इति. . मतांतरे पुनरदुराराध्यताभिधानं षष्ठं शीलं. तदप्यपरुषभाપિન્ટેન અફીતયે. . . . પદારાતક્ષશિલાત્વિ “ . रायगिहपुरसरोवर-विभूसहां गिहवई जलहरुव्व । सिरिनिलओभमरहिओ-नालस्सपर्य महासयगो ॥ १॥ अटकणयकोडी-निहिबुद्धि પરિવાર તેને તરફ વિરક્ત થાય છે, અને તેમ થતાં તેની સત્તા નબળી પડે છે. (૨) વળી પોતાના પરિવારને કેળવણી નહિ આપાથી તેને નાયક ઝાંખો પડે છે, માટે દર રાજ કોમળ ભાષાથી શીખામણ આપી કુટુંબ પરિવાર કેળવે જોઈએ. (૩) માધુયંત લાવવી એ સ્વાધીન છે, તેમજ મધુર અક્ષરવાળાં વાંકે પણ સ્વાધીન જ છે, તે પછી શું કામ હિમ્મતવાન પુરૂષે ૫રૂષ બેલે? [૪] આ કારણથીજ શ્રીવર્તમાનસ્વામીએ મહાશતક શ્રાવકને સાચું પણ પરૂષ બેલતાં પ્રાયશ્ચિત્ત પ્રહણ કરાવ્યું. મતાંતરે એટલે કે, બીજા આચાર્યોના મતે અદુરારાધ્યતા નામે હું શીળ છે, તે પણ અપરૂષભાષિપણામાં આવી જ જાય છે. કેમકે સુખે જે સેવી શકાય તે અધુરારાધ્ય કહેવાય, અને તે જ્યારે મીઠું બેલનાર હોય ત્યારેજ થઇ શકે છે. ] આ મહાશતકનું વૃત્તાંત આ છે , રાજગૃહનગરરૂપ સોવરને વિભૂષણ મહાશતક નામે ગૃહપતિ હતા, તે કમળ જેમ શ્રીનિલય ભમરહિત [ ભમરાને હિતકારી ] નારા ૬ ( નાળનું સ્થાન ) હોય છે, તેમ શ્રીનિલય [ લક્ષ્મીવાન ] બ્રમ રહિત અને આળસ્યહીન હતા. (૧) તેના . For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ १५० दमरल १९२ पवित्थरप्पउत्ताओं। दसगोसहस्सपरिमाण-परिंगया तस्स अट्ठ वया ॥ २ ॥ रेवइपमुहा तेरस-भज्जाओ तत्थ रेवइए उ । पिउगेहसंतियाओ-कोडीओ अट्ठ कणगस्स ॥ ३ ॥ दसगोसहस्समाणा-अवया सेसयाण पिउहरिया । इक्विक कणयकोडी-दसगोसहस्सो पुढो य वओ ॥ ४ ॥ अह तत्थ समोसारिओ-गुणसिलए चेइए जिणो वारो । वंदण वडियाइ गओ-पउरेहि समं महासयगो ॥ ५ ॥ नमिऊण तिहुयणगुरुं-उचियाणे निविठओ एसो । भययं पि अमय निस्संद-मुंदरं कहइ इह धम्मै ॥ ६ ॥ इह दुलहं. गिहिधम्म-लहिउं सावयजणेण पइदिवसं । तस्स विमुद्धिनिमित्सं-दिणचरिया. इह. विहेयव्वा ॥ ७ ॥ तथाहि. मुत्तविउद्धो सट्ठो-सम्मं सुमरिज्ज पंचनवकारं । जाइकुलदेवगुरु • धम्म-संगयं अह विचितिज्जा ॥ ८ ॥ तो छबिह. मावस्सय-मणु પાસે ચોવીશ ક્રોડ ધન હતું, જેમાં આઠ ક્રોડ નિધાનમાં, આઠ ક્રોડ વ્યાજમાં અને આઠ. ફેડ વેપારમાં વપરાતું અને તેના પાસે દશ દશ હજાર ગાયોવાળાં આઠ ગોકુળ હતાં. (२) तेन रेवती पोरे तर स्त्री मोती , • या रेवतीन. मा५ त२५०० मा । धन મળ્યું હતું, અને એંશી હજાર ગાયો મળી હતી, બાકીની બીજી સ્ત્રીઓને એક એક કોડ धन, भने ६ ६A M२ गायोनु म ग पा२था भन्यु"तु. [ ३-४ ] हवे ત્યાં ગુણલ વનમાં મહાવીર જિન સમેસર્યા, તેમને વાંચવા માટે નગર લેકની સાથે મહાશતક ગયો. (૫) તે જિનેશ્વરને નમી ઉચિત સ્થાને બેઠે, એટલે ભગવાન અમૃતનાં ઝરણ જેવો સુંદર ધર્મ આ રીતે કહેવા લાગ્યા. [ ] આ સંસારમાં દુર્લભ ગૃહિધર્મ પામીને શ્રાવકે દરરોજ તેની વિશુદ્ધિ જાળવવા માટે આ રીતે દિનચર્યા પાળવી. [ 9 ] .म. સૂવાથી જાગીને શ્રાવકે પહેલાં રૂડી રીતે પંચનવકાર મંત્ર સંભાર. બાદ પિतानी on-g-११-४३ अने. धर्मनीविया२९॥ ४२पी. [८] ५७ ७. पार्नु For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ શીળ. ૧૫૧ ठिउं न्हाइउं च दिवसमुहे । सियवत्थो मुहकोसं-काउं पूइज्ज गिइविंचं ॥ ९ ॥ पच्चक्खाणं काऊण-इट्ठीपत्तो महाविभूईए । गच्छिज्ज निणिंदगिहे -पविसिज्ज तेहिं समयविहिणा ॥ १०॥ पूरवि जिणं वंदिज्ज--तयणु वच्चिज्ज सुगुरुपासंमि । काऊण तेसिं विणयं-पच्चक्खाणं च पर्यठेउं ॥ ११ ॥ धम्म मुणिज्ज सम्म-मुद्धं वित्तिगिहागओ कुज्जा । मज्झव्ह • पुण पूर्व-विहिज्ज जिणनाहपडिमाणं ॥ १२ ॥ पडिलाभिज्ज मुणिंदे--फासुयएसणिय असणदाणेण । साहम्मियवच्छल्लं-करिज्ज दाणाइ अणुकंपं ॥ १३ ॥ बहुवीयणंतकायाइ-वज्जियं भोयणं तओ कुज्जा । वंदेवि जिणवरिंदे-गुरुणो य वि. हिज्ज संवरणं ॥ १४ ॥ तो सत्थरहस्साई-कुसलमईहिं समं वियारि Mા . અમારા કુળ - નિઝ વિરમે મળે છે ? | સંશાसमए गिहचैइयाई-पूरवि पुणवि वंदिज्जा । आवस्सयं विहेउं–करि. આવશ્યક કરીને દિવસ ઉગતાં ન્હાઈ ધોઈ ઘળાં વસ્ત્ર પહેરી મુખકેશ બાંધી ઘરે રહેલી પ્રતિમ પૂજવી. [ ૯ ] પછી પ્રત્યાખ્યાન કરીને જે રૂદ્ધિવાન શ્રાવક હય, તે તેણે ઠાઠમાઠથી દેરાસરમાં જઈ ત્યાં શાક્ત વિધિથી પેસવું. [ ૧૦ ] ત્યાં જિનપૂજા કરી ચૈત્યવંદન કરી ત્યાર બાદ સુગુરૂની પાસે જવું, ત્યાં તેમને વિનય સાચવી પ્રત્યાખ્યાન પ્રગટ કરવું. ( અર્થાત ફરીને લેવું ) [ ૧૧ ] પછી ત્યાં રૂડી રીતે ધર્મ સાંભળી ઘેર આવી શુદ્ધ વૃત્તિ એટલે ન્યાય પૂર્વક વેપાર રોજગાર કરવો, ફરી બપોરે જિનેશ્વરની પ્રતિમા એની પૂજા કરવી. [ ૧૨ ] પછી પ્રાશુક એષણીય આહાર મુનિશ્વરેને વહેરાવ, તથા સાધર્મ ભાઈનું વાત્સલ્ય કરવું, તથા દીનાદિક ઉપર અનુકંપા કરવી. [ અર્થત દીન દુઃખી જે તે રાંકણે ઉપસ્થિત હોય તેને પણ અન્નપાણી આપવું. ] [ ૧૭ ] બાદ બહુબીજ અને અનંતકાય વર્જિત ભોજન કરવું, બાદ ચૈત્યવંદન કરી ગુરૂને વાંદી દિવસ ચરિમનું પચ્ચખાણ લઈ લેવું. (૧૪) પછી કુશળ બુદ્ધિમાન મિત્રો સાથે શાસ્ત્રનાં રહસ્ય વિચારવાં. [ આ રીતે મુખ્ય વૃત્તિએ એક વખતજ જમવું ] પણ કદાચ એક ભક્ત નહિ કરી શકાય, તે દિવસના આઠમા ભાગે ખાઈ લેવું. ( ૧૫ ) સાંજ થતાં ઘેર રહેલી પ્રતિ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ધર્મ રન પ્રકરણ. જન સજા મેળો | શબ્દ છે નિવાણુ તત્તો –ઝ વર્ષ ઉજાગો વિ. જયં विसयविरतो-सीलं पालिज्ज पव्वेसु ॥ १७ ॥ कयचउसरणगाईसावज चइय गंठिसहिएण । पंचनामुक्कारपरो-थेवं सेविज्ज तो निई ॥ १८ ॥ निहाविगमे चिंतिज्ज-विसमविससंनिभं विसयसुक्खं । मुरसिवपुरगमणरहे-एवं च मणो रहे कुज्जा ॥ १९ ॥ सिरि अरिहंतो देवो-सुनाणचरणा सुसाहुणो गुरुणो । तत्तं निणपनच-भवे भवे. થ મ ફા | ૨૦ || जिणधम्मवासियमई-चेडो वि वरं हविज्ज सडकुले । जिणधम्मेण विमुक्को--कयावि मा चक्कवट्टी वि ॥ २१ ॥ मलमलिणतणू जरमलिण-चीवरो सव्वसंगपरिमुक्को । महुयरवित्तिपहाणं--कया करिस्सामि मु- . णिचारियं ॥ २२ ॥ चइडं कुसीलसंग-गुरुपयपंकयरयं परिफुसंतो । માઓ પૂછ વાંદી આવશ્યક કરીને એકાગ્ર ચિત્તે સ્વાધ્યાય કરો ( ૧૬ ) પછી ઘેર આવી પિતાના કુટુંબ પરિવારને ઉચિત ધર્મ સભળાવે, વળી પ્રાયે અને તે વિષયથી વિરક્તજ રહેવું–નહિ તે પણ પર્વ દિવસોમાં શીળ પાળવું. [ ૧૭ ] પછી ચાર શરણે વગેરે લઈ સાવદ્ય ત્યાગ કરી ગંઠસી લઇને નમસ્કાર મંત્ર સંભારતાં થકા ડી નિદ્રા લેવી. [ ૧૮ ] નિદ્રા ઉડતાં વિષય સુખને વિષમ વિષ સમાન વિચારતાં, તથા સ્વર્ગ અને શિવપુર જતાં રય સમાન આવા મનોરથ કરવા. (૧૯) મને ભવોભવ શ્રી અરિહંત દેવ હશે, સમ્યગ જ્ઞાન અને ચારિત્ર.સંપન્ન સુસાધુ ગુરૂ હ. અને જિનભાષિત તત્વ હ. જે. [૨૦ ] હું શ્રાવકના કુળમાં જિનધર્મની વાસનાવાળે ચાકર થાઉં તે સારું છે, પણ જિનધર્મથી રહિત થઈ ચક્રવર્તિ રાજા પણ કોઈ વેળા ન થાઉં. ( ૨૧ ) હું મળ મને લિન શરીરપર જૂનાં મેલાં કપડાં ધરી સર્વ સંગ ત્યાગ કરી મધુકરની માફક ગોચરી કરીને મુનિને આચાર જ્યારે પાળીશ ? (૨૨) હું કુશળને સંગ ત્યાગ કરી ગુરૂના પદ પંકજની રજને ફરસતે થકે યોગનો અભ્યાસ કરી, સંસારને ઉચ્છેદ કયારે કરીશ ? (૨૩) હું વનમાં પદ્માસનવાળી બેઠે રહીશ, મારા ખોળામાં હરણનાં બચ્ચાં આવી For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ... ... . १५३ जोगं अन्भन्संतो-भवबुच्छेयं कया काहं ॥ २३ ॥ अंकहियहरिणसिसुंवर्णमि पउमासणेण आसीण । बुढा मिगतहपहू-अग्याइस्सति मं कइया ॥ २४ ॥ .. मित्ते सत्तुंमि मणिमि-लेट्छुए कंचणमि पाहाणे | मुक्खे भवे भर मिस्स-कया अहं निव्विसेसमइ ॥ २५ ॥ एवं पइदिणकिरियं-कुणमाणो माणवो निहियमाणो । गिहिवासेवि वसंतो-आसन्नं कुणइ सिद्धिसुई ॥ २६ ॥ इय सुणिय महासयगो-आणंदो विव गहित्तु गिहिधम्मं । तुहो सगिहमि गओ-विहरइ अन्नत्थ सामी वि ॥ २७ ॥ तस्संसग्गवसेणवि-पाविद्या रेवई न पडिबुद्धा । मज्झरसपिसियगिदा-खुदा धणियं ... धणे लुद्धा ॥ २८ ॥ ___अइविसयगिद्धिगहिला-सा अन्नविणमि नियसवत्तीओ। छ स्सत्यपओगेणं-छ च्च हणइ विसपओगेणं ॥ २९ ॥ दुपयचउप्पयधणकणगमाइ तासिं च संतियं लेइ । बहुपाणघायणी कूरमाणसा चिइ सयावि બેસશે, અને કેળાંના સરદાર મેટાં હરણે મને કયારે આવીને સુંધશે ?[ ૨૪ ] હું મિત્ર અને શત્રુમાં, મણિ અને પત્થરમાં, સેના અને માટીમાં, તેમજ મેશે અને ભાવમાં પણ સરખી મતિ ધરીને કયારે ભમીશ? [ ૨૫] આ રીતે દરરોજની ક્રિયા કરતો થકે નિરભિમાની માણસ ગ્રહવાસમાં વસતાં પણ સિદ્ધિનાં સુખને નજીક લાવે છે. [ ૨૬ ] એમ સાંભળીને મહાશતક આનંદના માદક ગૃહિ ધર્મ સ્વીકારી ખુશી થઈ, પિતાને ઘેર આવ્ય, અને સ્વામિ પણ અન્ય સ્થળે વિચરવા લાગ્યા. [ ૨૭ ] તેની સેબત છતાં પણ પાપિષ્ટ રેવતી પ્રતિબંધ પામી નહિ, કેમકે તે મઘરસ અને માંસમાં વૃદ્ધ હતી, તથા શુદ્ધ અને ધનમાં અતિશય લુબ્ધ હતી. [ ૨૮ ] તેણીએ અતિ વિષય વૃદ્ધિથી ઘેલી બનીને એક વેળા છ શોને શસ્ત્ર પ્રયોગથી અને છ શોકને વિષ પ્રયોગથી મારી નાંખી. [ ર૯ ] બાદ તેમનું દ્વિપદ ચતુષ્પદ તથા ધનમાળ વગેરે પિતાને સ્વાધીન લઈ, બહુ પ્રાણિઓની હિંસા કરતી થકી હમેશાં કુર થઈને રહેતી હતી. [ ૩૦ ] જ્યારે અ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ પ૪ . શ્રી ધર્મ રત્ન પ્રકરણ ॥ ३० ॥ बुढे य अमाघाए-पल मलहंती कयावि तो एसा। माराविय सवयाओ-आणावइ गोणपोयदुगं ॥ ३१ ।। चउदसवरिसवसाणे-कुडुंबभारे ठवित्तु जिसूयं । पोसहसालं पविसइ-विरत्तचित्तो महासयगो ॥ ३२ ॥ सा मज्जपाणमत्ता हावदिलासाइविविहभावेहिं । तं उबसाइ बहुसोअहियासइ मुटु स महप्पा ॥ ३३ ॥ सम्मं समणोवासग-पडिमा इकारसा वि फासेइ । नाउण चरिमसमयं-विहिणा पडिवज्जए णसणं ॥३४॥ सो मुहभाववसुप्पन्न ओहिनाणेण लवणजलहिंमि । उत्तरवज्जहिसासु-नियइ पुढो जोयणसहस्सं ॥ ३५ ॥ उत्तरओ हिमवंत-हिला रयणाइ लोलुयं नरयं । चुलसीवाससहस्स-छिइयं जाणेइ पासेइ ॥३६॥ इत्तो य मज्जमत्ता-सा पावा रेवई तहिं पत्ता । उपसग्गिउं प्रवत्तादुस्सहरागग्गिसंतत्ता ॥ ३७ ।। મારી પડો વાગતાં તેણીને માંસ નહિ મળી શક્યું, ત્યારે તેણીએ પિતાના ગોકુળમાંથી છેવટે બે વાછરડાં મરાવી મંગાવ્યાં હતાં. [૩૧] હવે મહાશતક શ્રાવક ચાર વર્ષની આ ખરે પોતાનો મોટા પુત્રને કુટુંબને ભાર સંપીને પિતે વિરક્ત ચિત્તવાળો થઈ, પૈષધશાળામાં આવ્યા[ ૩૨ ] એવામાં રેવતી મદ્યપાનથી મત્ત બની ત્યાં આવી, હાવભાવ અને વિલાસ વગેરેથી તે મહાશતકને બહુ વાર ઉપસર્ગ કરતી, છતાં તે મહાત્મા તે બધું રૂડી રીતે સહન કરતે હતે. (૩૩) એ રીતે તેણે સમ્યક્ રીતે શ્રાવકની અગ્યાર પ્રતિમાઓ પૂર્ણ કરી. બાદ પોતાનો છેલ્લે સમય નજીક આવેલ જાણી તેણે વિધિપૂર્વક અણસણ કર્યું. [૩૪] તેને શુભ ભાવના વશે કરી, અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, તેથી તે ઉત્તર દિશા સિવાય બીજી દિશાઓમાં લવણ સમુદ્રમાં હજાર યોજન સુધી જોવા લાગ્યો [૩૫]. ઉત્તર દિશામાં હિમવ પર્વત સુધી અને નીચે રત્નપ્રભાના લુપ નામના નરક સુધી ચિરાશી હજાર વર્ષની સ્થિતીવાળા નારક જીવને જોવા–દેખાવા લાગે ( ૩૬ ) એવામાં તે પાપણ રેવતી મઘથી મત્ત થઈને ત્યાં આવી, દુસહ [ કામરૂપ ] રાગાગ્નિથી સંત થઈ થકી તેને ઉપસર્ગ કરવા લાગી. [૩૭] For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ शीण... ૧૫૫ - तो किमिय मेरिसी इय--वयकमाणिण आहेनाणणे । नातीसे सयलं-चरियं तह नरयगांमित्तं ॥ ३८ ॥ ईसि कुविएण भणिया-हा पाविठे निक्किदुच्चिट्टे । निल्लज्जे अज्जवि पाव-पुंज मज्जसि केवइयं ।। ३९ ॥ जं सत्तरत्तअंतो--आलस्सयवाहिणा समभिभूया । मरिउण. तं. ममिस्ससि--निस्यावासंमि लोछुयए ॥ ४०॥: ...: - इय सुणिय अवगयमया-अइकुवित्रो अज्ज मे महासयमो । मरणभयवेविरंगी-दुहियमणा सा गया गेहे ॥ ४१ ॥ इत्तो य तत्थ पतेण-वीरनाहेण गोयमो भणिओ । तं . वच्छ गच्छ पमाणमु-मह क्यणेणं महासयां ॥ ४२ ॥ भद्द न कप्पइ उत्तम गुणाण सट्ठाण भा. सिउ फरुस । परपीडाए जणगं-विसेसओ उत्तमहामि ॥ ४३ ॥ ता तस्स तुमं दुब्भासियस्स गिण्हाहि भद्द पच्छित्तं । तत्तो तहत्ति भणिउं--गोयमसामी तहिं पत्तों ॥ ४४ ॥ कहिओ पहुआएसो-संवेंगगओ तओ महा सारे महाशत वियायु , मा मापी त भ छ ? सारे तर अपधिताનથી તેનું સકળ ચરિત્ર તથા નરક ગામિપણું જાણી લીધું. ( ૩૮) તેથી જ જરા કુપિત થઇને તે બે કે, હા પાપિણી, નીચ કામ કરનારી, નિર્લજ્જ ! હજુ પણ તું કેવડું પાપ ઉપાર્જન કરીશ ? [૩૯ ] જે માટે આજથી સાતમી રાતના અંદર તું અળસીયાनी व्यायी भ२९५ पाभी, सोलुप न२४मा पानी छे. [ ४० } मेम सांभणा रेवती. ને મદ ઉતરી ગયો, અને તે વિચારવા લાગી કે, આજ મારાપર મહાશતક અતિ કે પિત થયું છે તેથી, તથા મરણના ભયથી થથતે અંગે દુઃખિત મનથી તે પિતાને સ્થળે આવી. ( ૪૧ ) એવામાં ત્યાં પધારેલા વિરપ્રભુએ ગૌતમને કહ્યું કે, હે વત્સ ! તું જે ઇને મારાં વચનથી મહાશતકને કહે કે, હે. ભદ્ર " ઉત્તમ ગુણવાન શ્રાવકોને પરૂષ બલવું નહિ કલ્પ, અને અણસણમાં તે સવિશેષે પરપીડાકારી વાક બેલવું નહિ કહેશેમાટે તે તારા દુભાષિતનું પ્રાયશ્ચિત લે. ત્યારે મૈતમ સ્વામિ તે વાત સ્વીકારીને ત્યાં પધાર્યા. [४२-४३-४४ ] तेम) मा प्रभुना है तो भ७ २६२५ भाभी, सौतम For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. सयमो । वंदित्तु गोयमप हु-आलोयइ सं अईयारं ॥ ४५ ॥ ... पडिवज्जइ पच्छित्तं-तो पत्तो गोयमो पहुसीवे । इयरोवि समाहिजुओ-सुमरंतो वीरपयकमलं ॥ ४६ ॥ कयसद्दिभत्तछेओ-विहिणा मरिउँ मुहम्मकप्पमि । अरूणाभमि विमाणे-चउ पलियाठिई सुरो जाओ ॥ ४७ ॥ तत्तो चविय विदेहे-विसिहदेहो लहित्तु चारित्तं । स महा. सयगस्स जिओ-अफरुसभासी सिवं गमिही ॥ ४८ ॥ महाशतक आलपन् परुषवाक्यमालोचनागणाधिपतिगौतमाद् भुवनभानुना माहितः. इति स्फुटमवेत्य भो विमलशीलभाजो जनाः सुधामधुरमुत्तमं वदत संगतं तद् वचः ॥ ४९ ॥ ॥ इति महाशतकसंविधानकं ॥ સ્વામિને વાંદીને તે અતિચારને આવતો હ. [૪૫] બાદ તેણે પ્રાયશ્ચિત સ્વીકાર્યું, એટલે મૈતમ સ્વામી ત્યાંથી પ્રભુ પાસે આવ્યા. પછી તે મહાશતક સમાધિમાં રહી વીર પ્રભુનાં ચરણકમળને સંભારતો થકો સાઠ ભકત છેદીને વિધિપૂર્વક મરી, સૈધર્મદેવલોકમાં અરૂણાભ વિમાનમાં ચાર પલ્યોપમના આઉખે देता थयो.. [ ४१-४७ ] साथी यवान महाविमा -भी, सुंदर है पाभी, यात्रि લઈને તે મહાશતકનો જીવ અપરૂષભાવી રહી મુક્તિ પામશે. [ ૪૮ ] આ રીતે મહાશતકે પરૂષવાક્ય બેલતાં પ્રભુએ તમ ગણધર મારફત તેને આલોચના લેવરાવી; એ પ્રગટપણે સમજીને તે નિર્મળ શીળસન પુરૂષ ! તમે તે કારણે અમૃત જેવું મધુર અને संगत [ व्यापी प्रत्तम क्यन.सी. [ ४८ ] · शत भाशत वृत्तांत छ. પર વચને કામ ન કરો, એ છતું શીળ કહ્યું, તે પૂરું થતાં ભાવબાવાનું શીળ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ १५५ - - . समर्थितः शीलवतः परुषवचनाभियोगत्याग इति पष्टे भेदःतस्समर्थने च समाप्तं शीलवदिति पदमकारमपि भावभावकस्य द्वितीयं लक्षण-मधुना तृतीय भावभावकलक्षणं गुणवत्स्वरूपं निरूपरिषः संबंधगाथामाह.. [मूलं ] जइवि गुणा बहुरूवा-तहावि पंचहि गुणेहि गुणवंतो । इह मुणिक्रेहि भणिओ-सरूव मेसि निसामेहि ॥ ४२ ॥ ... (टीका ) ... अधपीत्यभ्युपगमे-भ्युपगतमिदमस्माभिर्यदुत मुणा बहुरूपा बहुपकारा-औदार्यधैर्यगांभीर्यप्रियंवदत्वादय-स्तथापि पंचभिर्गुणैगुणवानिह भावभावकविचारे मुनिवरैर्गीतार्थसूरिभिर्भणित उक्तःस्वरूपं स्वतत्वमेषां गुणानां निशामयाकर्णयेति शिष्यप्रोत्साहनाय વાનપણારૂપ બીજું લક્ષણ સમાપ્ત થયું, હવે ગુણવાનપણારૂપ ત્રીજું લક્ષણ કહેવા સંબંધ ગાથા કહે છે – (भूजना अर्थ.) ગુણે જે કે બહુ પ્રકારના છે, તે પણ પાંચ ગુણે કરીને ઈહાં ગુણવાન મુનીશ્વરએ કહેલ છે, તેમનું સ્વરૂપ [ई शिष्य ! ] तु सांस. [४२] (at अर्थ.) કે એ પદ અભ્યપગમાર્ચે છે, તેથી એ અર્થ થાય કે, અમે ભુલ કરીયે છીએ કે, ગુણ બહુરૂપ એટલે બહુ પ્રકારનાં આદાય, ધૈર્ય, ગાંભીર્ય, પ્રિયવદવ વગેરે છે, તાપણું અહીં ભાવ શ્રાવકના વિચારમાં ગીતાએ પાંચ ગુણોથી ગુણવાન ગણેલ છે. તેસતું સ્વરૂપ એટલે ખરું તત્વ સાંભળ. અહીં સાંભળ એ ક્રિયાપદૃ શિષ્યને જાગૃત કરવા For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ क्रियापद-प्रमादी शिष्यः प्रोत्साह्य श्रावणीय इति ज्ञापनार्थमिति. * સ્વાધવા – . . सज्झाए। करणमि यर-विणयंमि य३ निच्चमेव उज्जुत्तों । . सव्वत्थ णभिनिवेसो-वहइ रूई सुठु जिणवयण ॥ ४३ ।। . शोभनमध्ययनं स्वेनात्मना का ध्यायः स्वध्यायः स्वाध्यायो वा-तस्मिन्नित्यमुद्युक्त - इति योगः (१), तथा करणेनुष्टाने (२) विनये गुर्वाद्यभ्युत्थानादिरूपे नित्यं सदैवोद्युक्तः प्रयत्नवान् भवतीति प्रत्येकमभिसंबंधादिति गुणत्रयं. (. ३). - तथा सर्वत्र सर्वप्रयोजनेष्वहिकामुष्मिकेषु न विद्यतेऽभिनिवेश: कदाग्रहो यस्य सोऽनभिनिवेशः प्रज्ञापनीयो भवतीति चतुर्थो गुणः तथा वहति धारयति रूचिमिच्छां श्रद्धानमित्यर्थः सुष्ठु बा માટે છે, તેથી એમ જણાવ્યું છે કે, પ્રમાદી શિષ્યને પ્રેરણા કરી સંભળાવવું. સ્વરૂપ કહે છે –. ( [મૂળનો અર્થ ] સ્વાયાધ્યમાં, ક્રિયાનુષ્ઠાનમાં, અને વિનયમાં નિત્ય ઉક્ત રહે તથા સર્વ બાબતમાં કદાગ્રહ રહિત રહે, અને જિનાગ મમાં રૂચિ રાખે. (૪૩ ). શેભન અધ્યયન તે સ્વાધ્યાય અથવા સ્વ એટલે આત્માવડે અધ્યાય તે સ્વાધ્યાય. . તેમાં નિત્ય ઉઘુક્ત રહે, તથા કરણ એટલે અનુષ્કાનમાં અને વિનય એટલે ગુરૂ વગેરા તને રણ અભ્યત્થાન વગેરે કરવામાં નિત્ય-હમેશાં ઉઘુક્ત એટલે પ્રયત્નવાન રહે, એ વાક્ય ત્રણેમાં જોડવાથી ત્રણ ગુણ થયા. વળી સર્વ આ ભાવના અને પરભવના પ્રોજનોમાં અનભિનિવેશ એટલે કદાગ્રહ રહિત હેઈ સમજી હેય એ ગુણ છે, અને જિન વચન એટલે સન પ્રણીત અને For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ગુણવાનપણું. ૧૫૯ ढं जिनवचने पारगतगदित आगमे इति. .. इत्थं गणनया पंचापि . गुणानुपदर्य संपति तानेव भावार्थकथनतो विवरीषुः प्रथमं स्वाध्यायगुणं गाथापूवार्दैनाहः ( ૪) पढणाई सज्झायं-वेरग्गनिबंधणं कुणइ चिहिणा, " ( 2 ) . पठनमपूर्वश्रुतग्रहण-मादिशब्दात् प्रच्छनापरावर्त्तनानुपेक्षाधर्मकथा गृह्यते, ततः पंचप्रकारमपि स्वाध्यायं करोति-किविशिष्ट-वैराग्य निबंधने विरागताकारणं विधिना शास्त्रोक्तेन, श्येनश्रेष्टिवत्... * વરિતામવછૂમં–તથા વહિંમર, કામમાં સુખુ એટલે મજબુત રૂચિ—ઇચ્છા–અર્થાત શ્રદ્ધાન ધારે તે પામે ગુણ છે. “ આ રીતે ગણતીથી પાંચે ગુણ બતાવીને હવે તેમને ભાવાર્થ કહેવે કરી વિવરી બતાવવા ખાતર પહેલે સ્વાધ્યાય ગુણ અધ ગાથાથી કહે છે – " [મૂળનો અર્થ. ] . . વિધિએ કરી વૈરાગ્યકારક પઠન વગેરે સ્વાધ્યાય કરે, ( ટીકાને અર્થ.) પઠન એટલે અપૂર્વ શ્રત ગ્રહણ–આદિ શબ્દથી પ્રચ્છન, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મ કથા લેવાં, તેથી એ અર્થ કે, પાંચ પ્રકારને સ્વાધ્યાય કરે–તે સ્વાધ્યાય કે તે કહે છે. વૈરાગ્ય નિબંધન એટલે વિરાગતાનું કારણ–વિધિએ કરી એટલે શાસ્ત્રોક્ત વિધિએ કરી સ્પેનશ્રેષ્ટિ માફક. . . ત્યાં પઠન વિધિ આ પ્રમાણે છે – For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ १६. શ્રી ધર્મ રત્ન પ્રકરણ. वर्जयेद् विकयां हास्य-मधीयन् गुरुसंनिधौ ( इति ) पृच्छाविधिरियं. आसणगओ न पुच्छिज्जा-नेव सिज्जागओ कया, आगम्यु ककुडुओ संतो-पुच्छिज्जा पंजलीउडो- ( इति ) परावर्तनविधिरेषः इरियं सुपठिकतो-कडसमइओ व सुड्डु पिहियमुहो, मुत्तं दोसविमुत्तं-सपयच्छेय गुणइ सड्ढो. ( इति ) . अनुज्ञार्थचिंतनं-तद्विधिरसौ. ' जिणवरपवयण पयडण पउणगुरुवयणओ मुणियपुव्वे, एगग्गमणो धणियं-चिचे चिंतइ सुयवियारे. ( इति ) धर्मकथाविधिः किंच. मुद्धं धम्मुवएसं-गुरुप्पसारण सम्म मवबुद्धं, सपरोक्यारजणणं--जोगस्स कहिज्ज धम्मत्थी. (इति) ગુરુ પાસે શીખતાં પલાંઠી, ઠીંગણ, પાદ પ્રસારણ, અને વિક્યા તથા હાસ્ય વર્જન કરવાં. પૃચ્છાની વિધિ આ છે કે, આસનમાં કે શયામાં રહી નહિ પૂછવું, કિંતુ આ વીને ઉકુટુંકાસને રહી અંજળી બાંધી પૂછવું. પરાવર્તિનની વિધિ એ છે કે, ઇવહી પકિમી, સામાયિક કરી, બરાબર મુખ ઢાંકીને નિર્દોષપણે પદચ્છેદપૂર્વક સત્ર શ્રાવકે ગણવું. - અનુપ્રેક્ષા એટલે અર્થ ચિંતન તેની વિધિ એ છે કે, જિનાગમ સમજાવવામાં કુશળ ગરના પૂર્વે સાંભળેલાં વચનથી એકાચ મને ચિત્તમાં ખુબ મૃતના વિચાર ચિંતવવા. ધમ કથાની વિધિ એ છે કે, ગુરૂના પ્રમાદથી શુદ્ધ ધર્મોપદેશ જે બરોબર સમજાયો હોય, અને પિતાને અને પરને જે ઉપકારકારક હોય તે કેવળ ધમાથી થઈને ચોગ્ય જનને કહે. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ગુણવાપણું. श्येनष्टिकथा चेयं. इह अत्थि पुरी कंची-कंचणचिंचइयचेइहरकलिया। तत्थ य सेणो सिठी-कुवलयमाला पिया तस्स ॥१॥ ताणं च तिन्नि पुत्ता-सिहिगिहे मासखमणपारणए । भिक्खत्थ मणुपविठो-कयावि साहू यउभाणो॥२॥ गहिउँ सतुगथालं-सिठि उठेइ झत्ति से दाउं। संसत्ता मुहुमजिएहि--मम न कप्पति भणइ मुणी ॥३॥ को पच्चओ ति बुतमि-सिहिणा दसए मुणी तस्स । तन्वनजिए उवलात-घुभदावणउवाएण ॥४॥ ___तो तइयदिवसदहियमि-ढोइए दसए तहेव जिए । अह सिही से ढोएइ-मोयगाणं भरियथालं ॥५॥ विसमोयगा इमे, मुणि-कहिए स भणइ कहं, मुणी आह,- । जा इह लागइ सा मरइ-मच्छिया, पिच्छ, नणु सिही ॥६॥ तो सो विम्हियहियओ-जंपइ विसदायगं श्येन शनी या माछ... . - ઇહાં કંચનથી ચકચકિત ચિત્ય ગૃહ [ જિન મંદિર થી શેભતી કાચી નામે નગરી હતી, ત્યાં સ્પેન નામે શેઠ હતા, અને તેની કુવલયમાળાં નામે સ્ત્રી હતી. [ 1 ] તેમના ત્રણ પુત્રો હતા. હવે તે શેઠના ઘેર એક વેળા મા ખમણના પારણે ચતુની સાધુ ભિક્ષી પઠા. (૨) ત્યારે શેઠ સાથવાને થાળ લઈને જલદી તેને આપવા ઉઠ, તે જોઈ તે મુની બેલ્યા કે, એમાં સૂક્ષ્મ જીવો છે, માટે મને નહિ કેપે. ( ૩ ) શેઠ બેલ્યો કે, તેની ખાતરી શી ? ત્યારે મુનિએ રાતા રંગથી રંગેલાં રૂનાં પુંભડાં તેની આ જુબાજુ ધરાવીને તે ઉપાયે તેને તેમાં તે સાથવાનાં વર્ણના જ સૂક્ષ્મ જંતુઓ બતાવી આપ્યાં. [૪] ત્યારે શેઠે ત્રીજા દિવસનું દહીં તેને આપવા માંડયું, ત્યારે તેમાં પણ તે મુનીએ તે જ રીતે બતાવ્યા, ત્યારે શેઠે તેના આગળ લાડું ભરેલો થાળ મેલ્યો: [५] ते ने भनि सोया है, या विष मो . मोस्यो , ते ॥ शत ! भुनी બોલ્યા કે, હે શેઠ ! જુવે, એના પર જે માંબા બેસે છે તે મરી જાય છે. (૬) ત્યારે For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ १६२ 'श्री वर्भ रत्न ४२५. कहसु मज्झ । पच्चाह साहुपवरो-जा कम्मयरी मया कल्ले ॥ ७ ॥ किं तीइ कय मिमं, इय-पुढे, साहू भणेइ जह तुमए । सकुडंबेणवि अमुगे अवराहे तजिया साउ ॥ ८॥ तो तीए तुम्हकए-विसजुला मोयगा इमे विहिया । तह अतणो निमितं-विसरहिया मोयगा दुन्नि ॥९॥ तो अइछुहाइयाए संभंतमणाइ मोयगा तीए । विससंजुता भुता-पंचतं 'तक्खणा पत्ता ॥ १० ॥ विसमविसवज्जियं इह-थाले पुण मोयगाण दु ग मेव । सेसा सल्ले सविसा-ता मच्झ इमे न कप्पंति ॥ ११ ॥ जइ कहवि इमे तुमएसकुडुंबेणावि भक्खिया ढुंता । तो पावंतो मरणं व मसरणो धम्मपरिमुक्कों ॥ १२ ॥ ततो सेणों पुच्छई धम्मं पतो मुणी उ सहाणं । भिक्खगए-हि धम्मो न कहिज्जइ इय भणेऊण ॥ १३ ॥ अह मज्झण्हे सिट्ठी सकु डूंषो गंतु साहु मूलंमि । पणमिय पुच्छइ धम्म-एवं से कहइ साहूर्वि તે શેઠ વિસ્મય પામી છે કે, ત્યારે એમાં વિષ કોણે ભેળ્યું તે કહે. ત્યારે તે મહાન સાધુ બે કે, જે ગઈ કાલે તમારી દાસી મરી ગઈ. તેણે ભેળ્યું છે. (૭) શેઠે પુછયું કે, એમ તેણએ શામાટે કર્યું હશે ? સાધુ બોલ્યો કે, તમે તથા તમારા કુટુંબે મને ળીને અમુક અપરાધમાં તેની તર્જના કરી હતી. [ ૮ ] તેથી તેણીએ તમારા માટે આ વિષ યુકત લાડુ કર્યા, અને પિતાના સારૂ વિષ રહિત બે લાડુ કર્યા. (૮) બાદ તેણી * અતિ સુધાતુર થઈ, ઉતાવળમાં તે વિષવાળા મેદકજ ખાઈ ગઈ, તેથી તત્ક્ષણ તે મરણ પામી. [ ૧૦ ] આ થાળમાં તે બે લાડુ વિષ રહિત પડયા છે, અને બીજા બધા વિષ સહિત છે, તેથી મને તે નથી કલ્પતા. [ ૧૧ ] જે કઈ રીતે તમે સકુટુંબ આ લાડુ ખાધા હતા તો, તમે ધર્મ રહિત અશરણપણે મરણ પામત. [ ૧૨] ત્યારે સેન શેઠ ધર્મ પુછવા લાગ્યું, ત્યારે મુની બોલ્યા કે, ભિક્ષાએ આવેલાથી ધર્મ ન કહેવાય, એમ કહી તે સ્વસ્થાને આવ્યો. [ ૧૭ ]હવે બપોરે શેઠ કુટુંબ સાથે સાધુ પાસે જઈને નમી, ધર્મ પુછવા લાગે, અને તે સાધુ આ રીતે તેને કહેવા લાગે– For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ગુણવાપણું. ૧૬૩ ॥ १४ ॥ जह सुरकरी करीमुं-अमरेसु हरी गिरीसु कणयगिरी । वह धम्मेमु पहाणो--दाणाई चउह जिणधम्मो ॥ १५ ॥ तत्थवि मुनिकाइय कम्म-धम्मजलहरसमो तवो पवसे । तत्थरिय विसेसिज्जइ-सज्झाओ બે િ મ િ ૨૬ છે _____ कम्म मसंखिज्जभवं-खवेइ अणुसमयमेष आउचो । अनयरंमिवि जोगे-सज्झायमी विसेसेण ॥ १७ ॥ बारसविहमिवि तवे. सम्भितरवाहिरे कुसलदिट्टे । नवि अत्यि नवि य होही-सज्झायसमं तवो. બ્ધ ૨૮ ન , सज्झाएण पसथं-ज्झाणं, जाणइ य सव्वपरमत्थं । सज्झाए वटुंतों-खणे खणे जाइ वेरग्गं ॥ १९ ॥ उड्ड मह तिरियनरए-जोइसवे माणिया य सिद्धी य । सन्यो: लोगालोगों-सज्झायविउस्स पच्चक्खो (૧૪) જેમ હાથીઓમાં અરાવત ઉત્તમ છે, દેવતાઓમાં ઇંદ્ર ઉત્તમ છે, પર્વતોમાં મેરૂ ઉત્તમ છે, તેમ બધા ધર્મોમાં દાન–શીળ–તપ ભાવનારૂપ ચાર પ્રકારને જિન ધર્મ ઉત્તમ છે. [ ૧૫ ] તેમાં પણ નિકાચિત કર્મરૂપ ઘામને હરવા મેઘ સમાન તપજ ઉત્તમ છે, તે તપમાં સ્વાધ્યાય ઉત્તમ છે. ( ૧૬ ) જે માટે કહેલું છે કે— | ગમે તે કોઈ પણ વેગમાં ઉપયુક્ત રહેતે થકે ખુશીની સાથે સમય સમય પ્રતે અસંખ્યાત ભરનાં પાપ ખપાવે છે, અને સ્વાધ્યાયમાં ઉપગવાન રહે કે તેથી પણ અધિક ભવનાં પાપ ખપાવી શકે છે. (૧૭) કેવળિએ કહેલા અભ્યતર અને બાહ્ય મળીને બાર પ્રકારના તપમાં સ્વાધ્યાય સમાન કેઈ પણ તપ:કર્મ છે પણ નહિ, અને થશે પણ નહિ. ( ૧૮ ) જે માટે સ્વાધ્યાયથી પ્રશસ્ત ધ્યાન રહે છે, અને સર્વ પરમાર્થ જાણી શકાય છે. વળી તેમાં વર્તતાં થક ક્ષણે ક્ષણે વૈરાગ્ય પામે છે. [ ૧૮ ] ઉષ્ય અધરુ અને તિર્યંમ્ નરક, તિથી, વૈમાનિક તથા સિદ્ધિ એમ સઘળો લેક તથા અલેક , સ્વાધ્યાય કરનારને પ્રત્યક્ષ તુલ્ય રહે છે. [ ૨૦ ] For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - - - ॥२०॥ इय सोउं तुट्ठमणो--सेणो सम्यं गहितु गिहिधम्मं । सज्झायभिंग्गहजुयं-नमिउं च मुणिं गओ सगिह ॥ २१ ॥ तो धम्मकम्मनिरएसज्झायपरे सया विसिद्धिम्मि । वढियविहवे पसरिय -पुतपपूताइसंताणे ॥ २२ ॥ बहुयाओ वहुयाओ-जहा तहा करंगरंति अन्नुन्न । गलियसि हा तव्वयणाओ णलहंति पुता वि ॥ २३ ॥ ते. कलहंते दटुं-सिट्टी भिन्ने करेइ तो ते उ । मग्गंति मूलगेई-तमि सिठी पयच्छेइ ॥ २४ ॥ . अह सो पियाइ वुतो-दविणजुयं नियव्वरंपि पुताण । दाउं सं__ पइ कह तं-होंहिसि तो भणइ इय सिही ॥ २५ ॥ जस्स मणआलवा ले-बट्टइ जिणनाहंधम्मक्रप्पतरू । भवणेण धणेण परेण वा वि का तस्स किर गणाणी ॥ २६ ॥ सा पुण तं पइ जंपइ-संपइ भिक्खं भमेसु गहियवयं । तह निवसेसु मुसाणे-देवउले सुन्नगेहे वा ॥ २७ ॥ .स भणइ हवेसु धीरा-इमंपि काहं कमेण नणु सुयणु । दंसेमि ताव इह એમ સાંભળી ખુશી થઈને એને શેઠ સમ્યક રીતે ગૃહિધર્મ રવીકારી તથા સ્વાધ્યાયને અભિગ લઈ મુનીને નમી પિતાના ઘેર આવ્યા. [ ૨૧ ] બાદ તે હમેશાં ધર્મનાં કામમાં લાગેલે રહી ઉત્તમ સ્વાધ્યાય કરતા રહ્યા, એમ વખત જતાં તેની પાસે બહુ ધન થયું, તથા પુત્ર પૌત્રાદિ સંતાન વધ્યું. (૨૨) હવે બહુ વહુઓ થવાથી તેઓ એક બીજામાં જેમ તેમ ટકટક કરવા લાગી, અને તેમનાં વચનથી પુત્રો પણ ઓછા સ્નેહવાળા થઈ કજીયા કરવા લાગ્યા. [ ૨૩ ] તેમને કલહ કરતા જોઈ શેઠે તેમને જુદા કર્યો, ત્યારે તેમણે શેઠને રહેવાનું જે અસલી ઘર હતું, તે માગ્યું, એટલે તેણે તે. પણ તેમને આપી દીધું. (૨૪) હવે તેને શેઠાણું કહેવા લાગી કે, તમે દ્રવ્ય સહિત તમારું ઘર છોકરાઓને આપી, હવે પોતે શી રીતે ચલાવશે ? ત્યારે શેઠ આ પ્રમાણે બે – (२५) मन३५ या सिन३५ ४६५२३ वर्ते छ, तेरे घर, धन, भानु શી ગણતીમાં છે?[૨૬] ત્યારે શેઠાણું તેને કહેવા લાગી કે, ઠીક ત્યારે હવે માથું भुपात भाना, अने भशाप, देव , सूनां घमा २४1. [२७] us બે કે, હે સુતનું ! ધીરી રહે, એ પણ વખત આવે કરીશ, પણ તાલ તને આ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ગુણવાપણું. ૧૬૫ - -- - -- - - -- - लोइयपि धम्मप्पभावं ते ॥ २८॥ ___इय तु झत्ति नियमित्त-मंतिगेहमि गंतु साहेइ । सव्वं कुटुंबवतं. तप्पुरओ मग्गइ गिपि ॥ २९ ॥ मंती वि भणइ मह गिह-मेगं अत्थि ति मुग्गड पविद्रं । किंतु सदोसं न कयावि-कोइ निवसइ तं गिण्ह ॥ ३० ॥ जइ पुण धम्मपभावेण-पभविही वंतरो न तुह किंचि । सो तयणु सउणगंठिं-बंधिय पत्तो गिहे तम्मि ॥ ३१ ॥ निस्सीहियं । करेउं-अणुजाणाविय गओ गिहस्संतो । पडिकमिऊण य इरियं-एवं च । જે રજા રૂI , તથાપિ, गयमेअद्रज्ज महामुणि-खंदगसीसाइसाहु चरियाई । मुमरंतो कह कुप्पास-इतियमिते च रे जीव ॥ ३३ ॥ पिच्छसु पाणविणासेवि-नेव 'कुप्पति जे महासता । तुज्झ पुण' हीणसतस्स-वयणमितवि एस खमा લોકમાં ધમને કે પ્રભાવ છે, તે બતાવું છું. (૨૮) એમ કહીને તે ઝટ પિતાના મિત્ર મંત્રિના ઘેર જઈ સઘળી કુટુંબની વાત કહીને, તેની પાસેથી એક ઘર માગવા લાગે. [૨] ત્યારે મંત્રિ બે કે, મારે એક ઘર છે, પણ તે સદેષ છે, એટલે કે તેમાં વ્યંતર ભરાઈ રહેલા હોવાથી તે ઉજડ પડી રહ્યું છે, તેથી તેમાં કેઈ રહેતું નથી. (૩૦) માટે જે ધર્મના પ્રભાવે તને વ્યંતર કંઇ પરાભવ નહિ કરે, તે ખુશી ! સાથે લે, ત્યારે સ્પેન શેઠ તરત શકુનની ગાંઠ વાળી તે ઘરમાં આવ્યું. ( ૩૧ ) તે નિસ્સિહી બેલી અનુજ્ઞા લઈ ઘરના અંદર આવી ઈરિયાવહી પડિકમી આ રીતે સ્વાધ્યાય કરવા લાગ્યું. [ ૩૨ ] હે જીવ! ગજસુકુમાલ, મેતાર્થ, તથા અંધકરિના શિષ્ય વગેરે સાધુઓનાં ચરિત્ર સંભાર થકે, આટલામાં કેમ કે૫ કરે છે? ( ૩૩) જે જે મહાસત્યવાન હોય છે, તે પ્રાણ જતા પણ કાપ કરતા નથી, અને તું એ હીનસવ છે કે, વચન માત્રમાં પણ ગુસ્સે થતો રહે છે. [૩૪] હે જીવ ! જીવોને સુખદુઃખ થવામાં બીજે તે નિમિત્ત માત્ર છે, માટે પિતાનાં પૂર્વ કૃત્યનું ફળ ભોગવતાં થકાં તું શા માટે For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ॥ ३४ ॥ रे जीव मुहदुहेसुं-निमितभितं परो जियाणं ति । सकपफल भुंनंतो-कीस मुहा कुप्पसि परस्स ॥ ३५ ॥ हा हा मोहविमूढा-विहवे य घरे य मुच्छिया जीवा । निहणंति पुतमिते-भमंति तो चउगइ भवंमि ॥ ३६ ॥ एवं सो सज्झायं-करेइ जा जामिणीइ जामदुर्ग । ता वंतरेण मुणि-पहिडचितेण इय भणियं ॥ ३७ ॥ मह भवजलहिम्मि निमाजिरस्स .पोयाइयं तए साहु । सो हं अमरो एयं-गेहं उव्वासियं जेण ॥ ३८ ॥ तो कहइ सेणपुठो–स वंतरो भइ एयगेहस्स । अह मासि पुरा सामी-अहेसि पुता दुवे मज्झ ॥ ३९ ॥ तमु लहू अइइठो-दिनं सव्वंषि तस्स गिहसारं । दाऊणं किंपि मएभिन्नागिहे ठाविओ जिट्ठो ॥ ४० ॥ तो कहिउँ रायंउले-तेणं माराविओ अहं सहसा । लहुभायर धराविय-गेह मिणं अप्पणा गहियं ॥ ४१ ॥ लहुबंधू गुतीए-मओ બીજા ઉપર ફોગટને ગુસ્સે થાય છે ? ( ૩૫) હાય હાય ! મેહથી મૂઢ થએલા છે વિભવ અને ઘરમાં મૂછિંત થઈ પુત્ર અને મિત્રોને પણ મારી નાખે છે, અને ચતુર્ગતિરૂપ સંસારમાં રઝળે છે. (૩૬) એ રીતે તેણે રાતના બે પિર લગી ત્યાં સ્વાધાય કર્યો, તવામાં વ્યંતર તે સાંભળી હતિ થઈને આ રીતે કહેવા લાગ્યા. [ ૩૭] હું આ સંસાર સમુદ્રમાં બુડતે હતો, તેને તે વહાણની માફક તાર્યો છે. હું દેવતા છું, અને મેંજ આ ઘર ઉજડ કર્યું છે. [ ૩૮ ] બાદ સ્પેનના પુછવાથી તે બંતર બોલ્યો કે, હે ભદ્ર ! આ ઘરનો હું પૂર્વે સ્વામિ હતું, અને મને બે પુત્ર હતા. [ ૩૯ ] તેમાં નાને પુત્ર મને વધુ વહાલો હતા, તેથી ઘરનું તમામ સાર તેને આપ્યું, અને મોટા પુત્રને ચેડેક માલ આપીને જુદા ઘરમાં રાખ્યો. [૪૦] ત્યારે મારા મોટા પુત્રે દરબારમાં ફર્યાદ કરીને મને ઓચિંતો મરાવી નાખે, અને નાના ભાઇને કેદમાં નખાવાને આ ઘર તેણે પિતાને કબજે કર્યું. ( ૪૧ ) નાને ભાઈ કેદખાનામાં ગુજરી ગયે, અને હું મરીને દેહાં બંતર થયો, તેથી મેં મારા શાનથી મોટા પુત્રના આ કારસ્તાન જાણી લીધાં. ( ર ) તેથી મેં કેપ કરી મોટા પુ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ગુવાન પશુ १९७ अहे इत्थ वंतरो जाओ । जिट्ठसुयविलसिय मिण-नायं मे निययनागेण ॥ ४२ ॥ ततो कुविएण मए-जिट्ठसुओ विहणिओ सपरिवारो । अनोवि वसइ जो इह-रयणीइ तयं हणेमि धुवं ॥ ४३ ॥ संपइ तुह सज्झायं-सोउं बुद्धो विमुक्कवइरो य । तं मज्झ गुरू तो तुह-सनिहाण मिणं गिहं दिन्नं ॥ ४४ ॥ निहिठाणं च कहेउं--खणेण अमरो अदंसणी हूओ । सिटीवि इमं गोसे-साहइ निवमंतिमाईण ॥ ४५ ॥ तो विम्हि ओ नरिंदो-तुट्ठा वरसचिवसयणपमुहजणा । पुता उवसंतप्पा-जाया जाया विधम्मपुरा ॥ ४६ ॥ जियअंत रिऊसेणो--सेणो वि चिरं करेवि गिहिधम्मं । गहिऊणय पव्वज्ज-पत्ता सासयपयं कमसो ॥ ४७ ॥ श्येनः सदैवं स्फुदशुद्धभावः- । स्वाध्यायनिप्टोऽजनि निष्टितार्थः ॥ नन rare relan and My Hind ) તેને હું અવશ્ય મારી નાંખતો હતા. (૪૩) પણ હમણાં તારો સ્વાધ્યાય સાંભળીને હું પ્રતિબંધ પામે છું, અને મારા મનમાં રહેલું વૈર મેં મુકી દીધું છે, માટે તું મારો ગુરૂ છે, તેથી આ નિધાન સહિત ઘર હું તને આપું છું. (૪૪) પછી નિધિસ્થાન કહીને તરત તે દેવતા અદ્રષ્ટ થઈ ગયું. બાદ શેઠે તે વાત પ્રભાતે રાજા તથા મંત્રિ - ગેરાને જણાવી. [ ૪૫ ] ત્યારે રાજા વિસ્મિત થયો, તથા મંત્રી અને સગાંવહાલાં ખુશી થયાં, તથા પુત્રો પણ થંડા થયા, અને શેઠાણું પણ ધર્મ તત્પર થઈ. [૪૬] આ રીતે અંતરંગના રિપુની સેના છતીને સ્પેન શેઠ ચિરકાળ ગૃહિ ધર્મ પાળી પ્રવજ્યા લઈ અનુક્રમે શાશ્વત પદ પામ્યો. [ ૮૭ ] આ રીતે સ્પેન શેઠ સદા ખુલ્લા શુદ્ધ ભાવથી સ્વા ધ્યાયમાં તત્પર રહી, સકળ અર્થ મેળવી શક્યો માટે વિવેકરૂપ ચંદ્રને ઉત્પન્ન કરવા - રિયા સમાન આ સ્વાધ્યાયમાં નિરંતર યત્નવાન થાઓ. (૪૮) આ રીતે યેન શેઠની કથા છે. For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. विवेकपीयूषमयूखवाडौं-1.. तदन संतः सततं यतंतां ॥ ४८ ॥ । इति श्येनश्रेष्टिकथा. __उक्तो गुणवतः स्वाध्याय इति प्रथमो भेदः-संपति करण इति. द्वितीयभेदं व्याचिख्यासुर्गाथोतरार्द्धमाह. (मूलं) तवनियमवंदणाई-करंणमिय निच्च मुज्जमइ ॥ ४४ ॥ , ( टीका. ) ___ तपोनियमवंदनादीनां करणे समाचरणे-चकारात् कारणानुमोदनयोश्च नित्यं प्रतिदिन-मुद्यच्छति प्रयतते. तत्र तपोनशनादि द्वादशधा--तदुक्तं. ગુણવાન પુરૂષે સ્વાધ્યાય કરે, એ પહેલે ભેદ કહ્યા. હવે કરણ નામે બીજો ने पहुंचा अर्धा या ४डे छ. ., .. . [ भजनो अर्थ.] त५, नियम, अनेकन कोरे ४२पामा.नित्य भवान्.... २९. [ ४४ ] .. (ar अर्थ.) તપ, નિયમ, વંદન વગેરેનાં કરણમાં એટલે આચરણમાં ચકારથી કારણ કરા५] भने अनुमोदनमा पY नित्य-प्रतिदिन प्रयत्नपान २७. ત્યાં તપ અનશન વગેરે બાર પ્રકારે છે. જે માટે કહ્યું છે કે For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ ગુણવાપણું. - अनशनमूनोदरता-वृत्तेः संक्षेपणं रसत्यागः कायक्लेशः संलीनतेति बाचं तपः पोढा ॥ १ ॥ · प्रायश्चित्तध्याने चैयात्यविनया वयोत्सर्गः । स्वाध्याय इति तपः पद-प्रकारमाभ्यंतरं भवतिर॥२॥ (इति) नियमा यतिविश्रामणो-त्तरपारण-कृतलोचसाधुघृतदानादिविषयाः उक्तंच. पहसंत गिलाणे सुय-आगमगाहीसु तहय कयलोए, उत्तरपारणगंमि य-दाणं सुखहुप्फलं होइ त्ति. वंदना चैत्यगुरुविषया,-आदिशादाजिनादिपूजापरिग्रह-स्तेषां करणे नित्यमुद्यच्छति, नंदश्रेष्टिवत् तत्कथा चैवं. मुहवासा मोयजुया-महुरपुरी अस्थि गंधगुलिय व्व । तत्य य " અનશન, ઉદરી, વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયલેશ, અને સંલીનતા એમ છ प्रानु माय त५ छे. [१] प्रायश्चित, ध्यान, यात्य, विनय, रायोत्सर्ग, सने साध्याय-मे ७ प्रजरे मान्यत२ त५ छे. [२] નિયમ એટલે રસ્તે ચાલી થાકેલા તપસ્વિ, તથા લેચ કરનાર મુનિને ધી વગેરા देवानी मामतना [ मलिन . ने भाटे ४. रस्ते यादी या ell, दान, भागम माता, लोय ३२नार, तमा तपस्वि सा. ધુના ઉત્તર પ્રરણે દીધેલું દાન બહુ ફળવાળું થાય છે. - વંદના એટલે પ્રતિમા તથા ગુરૂનું વંદન આદિ શબ્દથી જિન પૂજા લેવી, તે કેરવામાં નિત્ય ઉદ્યમાન રહે. નંદશેઠના માફક. न शनी था या शत छे. ' ગંધગુલિકા જેમ શુભવાસ અને આમેદ યુક્ત હય, તેમ સુખવાસ ( સુખે વ २२ . For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ • १७० , श्री रत्न २५. नंदो सिही-बहुवित्तो पगइउवसंतो ॥ १ ॥ तस्स पिया नंदसिरीसिरीइ गिद्धा सहावओ कुद्धा । ताणं चउरो पुत्ता-उदारचित्ता सया भत्ता ॥२॥ अहं तत्थ समोसरिओ-अइसयनाणी खलाइगुणखाणी । निस्संगचंग बधुसीस-संगमो संगमो सूरी ॥३॥ तं नमणत्थं जते-पउरे 'पउरे निएवि नंदो वि । पत्तो नमिय निसन्नो-तो सूरी कहइ इय धम्मं ॥ ४ ॥ पंचमहव्वयपालण-सारो सव्वुत्तमो मुजइधम्मो । तदसत्ताणं सत्ताण-समुचिओ होइ गिहिधम्मो॥५॥तं सोउं सोनंदो सानंदो गिहि उण गिहिधम्मं । मुकयत्थं अप्पाणं-मन्नतो नियगिहे पत्तो ॥६ ॥ पुएछइ कयावि सुगुरुं-इमिणा पहुणा धणेण किं नाह । नणु होइ किंपि पुन-तो मूरी भणइ इय. वयणं ॥७॥ वज्झ मणिस्स मसारं-परव्वसं तुच्छयं धणं ठविउं । गिण्हंति बुहा सिवमुक्खमक्खयं सत्तखित्ताए ॥८॥तं सोउं परितुठो-सिठी नमिडे गुरुं गओ सगिह । नियदविणेणं सखी ) भने भौयुत [ मान स२५२ ] मथुरापुरी नामे नगरी ती, त्यां मई पेसाદાર અને સ્વભાવે શાંત નંદ નામે શેઠ હતો. (૧) તેને નંદશ્રી નામે લેભણી અને સ્વભાવે ફોધવાળી સ્ત્રી હતી, તેમને ઉદાર ચિત્તવાળા અને હમેશાં ભક્તિ કરનાર ચાર પુત્ર હતા. [ ૨ ] હવે ત્યાં અતિશય જ્ઞાની, ક્ષમાદિ ગુણના ખાણ, અને નિષ્પરિગ્રહી શિષ્ય પરિવારથી પરવરેલા સંગમ નામે સૂરિ પધાર્યા. [૩] તેને નમવાને ઘણા નગર લોકને જાતા જોઈ, નંદ પણ ત્યાં આવીને બેઠો, એટલે સૂરિ આ રીતે ધર્મ કહેવા લાગ્યા-[૪] પાંચ મહાવ્રત પાળવારૂપ યતિ ધર્મ સર્વથી ઉત્તમ છે, પણ તેને જે જીવો ન કરી શકે, તેમને ગૃહિ ઘર્મ ઉચિત છે. (૫) તે સાંભળીને તે નંદશેઠ આનંદ પામી, ગૃહિ ધર્મ લઈને પિતાને કૃતાર્થ માનત થકે પિતાને ઘેર આવ્યા. (૬) બાદ એક વેળાએ તે ગુરૂને પુછવા લાગ્યા, હે સ્વામિન ! આ ધનથી કંઈ પુણ્ય થઈ શકે ? ત્યારે સૂરિ सा क्यन मोत्या. ( ७ ) समानता मा माध-अनित्य-24सा२-५२५३ अने. તુચ્છ ધનને સાત ખેતરમાં વાપરીને તેમાંથી અક્ષય શિવસુખ મેળવે છે. (૮) તે સાં For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ગુણવાપણું. ૧૭૧ विहिणा-कारावइ जिणगिहं पवर्ण ॥९॥ सिरिवीरनाहबिंब-तत्थ पइहावए इमो रम्मं । तह बंभसंतिजक्खं-जिणपवयणारखणमुदखें ॥१०॥ तुम मेव. नेव पूएमि-देव जा ताव नविय जेमेमि । इय गिण्हइ अइघोरं-नियवं पूरवि जिणनाहं ॥ ११ ॥ दुकरतवनियमरओ-निचं. जिणपूयणमि उज्जुत्तो । मुणिजणवंदणपवणो-सुद्धमणो गमइ बहुकालं ॥ १२ ॥ पुवकयकम्मवसओ-विहवभरो से कयावि परिणहो । तो सयणपरियणाण वि-जाओ सो परिभवट्ठाणं ॥ १३ ॥ नंद मनिदियवित्तं-गयवित्तं नंदणा वि निंदति । भज्जा वि हीलइ तयं-बहुयाउ वि कुरकुरायंति ॥ १४ ॥ पुत्ता भणंति दढमूढ-बूढ जह. जह करेसि जिणधम्मं । तहतहरउद्ददारिद-पायवो फलइ तुह गेहे ॥ १५ ॥ तो जपइ स महप्पा-मा इय असमंचसाई पभणेह । जं. पुव्वजम्मानिम्मिय-कम्मफलं लहइ सव्वो वि ॥१६॥ ભળીને શેઠ ખુશી થઈ ગુરૂને નમી પોતાને ઘેર આવ્યો, બાદ પિતાના દ્રવ્ય વિધિપૂર્વક તેણે એક સુંદર જિન મંદિર કરાવ્યું. ( ૯ ) ત્યાંથી વીરપ્રભુના મહર બિંબની રૂડી રીતે પ્રતિષ્ઠા કરાવી, તેમજ જિના પ્રવચનની રક્ષા કરવામાં તૈયાર રહેનાર બ્રહ્મશાંતિ યક્ષની પ્રતિષ્ઠા કરાવી. ( ૧૦ ) પછી જિનેશ્વરને પૂજીને તેણે એવો ઘેર નિયમ લીધે કે, હે દેવ ! જયાં સુધી તમને પૂજું નહિ, ત્યાં સુધી મારે જમવું નહિ. ( ૧૧ ) આ રીતે શુદ્ધ. મને દુષ્કર તપ નિયમમાં રક્ત અને નિત્ય જિન પૂજામાં ઉઘુક્ત, તેમજ મુનિ જનને વાંદવામાં તત્પર રહી, તે બહુ કાળ પસાર કરતે હ. ( ૧૨ ) હવે પૂર્વકત કર્મના વિશે કરીને તે શેઠન વિભવ એક વેળા જ રહ્યા, તેથી તે પિતાનાં સગાંવ્હાલાં તથા ચાકરેને અપ્રિય થઈ પડયો. (૧૩) પવિત્ર વૃત્ત [ આચાર ] છતાં વિત્ત [ ધન કે જતું રહેવાથી નંદશેઠને તેના પુત્રે, પણ નિંદવા લાગ્યા, સ્ત્રી પણ હીલવા લાગી, તથા વહુઓ કટકટ કરવા લાગી. [ ૧૪ ] પુત્ર કહેવા લાગ્યા કે, અરે અતિ મૂઢ બુદ્દા ! તું જેમ જેમ જિનધર્મ કરે છે તેમ તેમ ભયાનક દારિદ્રયરૂપ ઝાડ: તારા ઘરમાં ફળે છે. (૧૫) ત્યારે તે મહાત્મા બે કે આવું અસમંજસ ( સમજ્યા For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૦ર શ્રી ધર્મ રત્ન પ્રકરણ ..... एमाइ जुत्तिजुत्ता-वुत्ता पुत्ता उ कोवसंतत्ता । पकुणंति नंदसिही भिन्नं ते भिन्ननयमग्गा ॥ १७ ॥ तहवि इमो एगागी-महाणुभागो अभिअहरागो। चिट्ठइ गिहेगदेसे--तहेव कयउज्जमो धम्मे ॥ १८॥ रयणीइ चरिमजामे-सज्झायावस्सयं कुणइ विहिणा-। पढइ अपुव्वं पढमे-दिणजामे आगमरहस्सं.॥ १९॥ गंतूण बीयजामे-विकिय लोणाइ संनिहियगामे । ववहारमुद्धिसारो--भोयणचित्तं समज्जेइ ॥२०॥ आगंतुं नियगेहे-मुइभूओ गंतु निययजिणभुवणे । गंधेहि सुगंधेहिं पूइय वंदइ जिणवरिंदे ॥ २१॥ सम्म कम्मविवागं-जाणंतो अप्पणा कुणइ पागं । जुत्तुं विहिणा विहिउं-संवरणं कुणइ अणुपेहं- ॥ २२ ॥ आवस्सयाइकिरियं-करेइ निपवीरियं अहतो । इय नंदो गयरंदो-दि. पकिचं आयरह निच्चं ॥ २३ ॥ तो सवियभवियसत्ते-कयावि अहा ફર્મનું અયોગ્ય ) નહિ બેલે–કેમકે સર્વ કોઈ પૂર્વ જન્મે કરેલાં કર્મનું ફળ ભોગવે છે. ( ૧૬ ) . - આ રીતે યુક્તિપૂર્વક પુત્રોને તેણે સમજાવ્યા છતાં પણ તેઓ ક્રોધથી સંતપ્ત થઈને નીતિ માર્ગને તેડી તે નંદશેઠને પિતાથી જૂદો કરતા હવા [ ૧૭ ] તેમ છતાં તે મહાભાગ નંદશેઠ એકલે થઈ રહેતાં પણ લગારે દિલગીર નહિ થતાં ઘરના એક ખુણે રહી પ્રથમની રીતે જ ધર્મમાં ઉજમાલ રહે. [ ૧૮ ] તે રાતના છેલ્લા પહોરે વિધિ- પૂર્વક સ્વાધ્યાય અને આવશ્યક કરતો અને દિવસના પહેલા પહેરે આંગમનું રહસ્ય જા . [ ૧૮ ] બીજા પહોરે નજીકના ગામમાં મરી મશાલે વેચીને ચોખો વ્યવહાર સાય ર તે ભેજન જેટલું કમાતો. [ ૨૦ ] પછી તે ઘરે આવી નહાઈ ધોઈ શુચિભૂત સાઇને પિતાનાં જિનભુવનમાં જઈને સુગંધી ગંધવાળા દ્રવ્યોથી જિતેંદ્રને પૂછને ચૈત્ય jને કરતો. [ ૨૧ ] બાદ સમ્યક્ રીતે કર્મ વિપાક જાણતો થકે તે પિતાને હાથે રસોઈ (1: ૨ કરો અને જમીને વિચાર કરી વિધિ પૂર્વક સંવરણ એટલે દિવસ ચરિમનું પચ ખાણ લઈ લે. (૨૨) પછી સાંજે પિતાનું વીર્ય ગોપવ્યા વગર આવશ્યક વગેરા ક્રિયા કરે. આ રીતે નંદશેઠ વગર હરકતે નિત્ય દિન કૃત્ય આચરત. (૨૩) હવે એક For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ગુણવાનપણું. ૧૭૩ हियामहे पत्ते । कयउववासो एसो-जा पत्तो जिणगिहदुवारे ॥ २४ ॥ • उल्लसिअबहुलपरिमल-पसरता कुसुमचउसरं एगा। से मालिणी समप्पइ-सो भणइ इमस्स किं मुल्लं ॥ २५ ॥ सा जंपइ मुल्लेण-आणसमुदचंदनंदकयं । तुम्ह पसाएणं चि य-अम्ह इमे सारलंकारा ॥ २६ ॥ इय भणिओवि न गिण्हइ-स मोरउल्लाई । जाव फुल्लाई । ता मालिणी सविणय-रूवद्धं मुल्ल मुल्लवइ ॥ २७ ॥ तो दाउ फुल्लमलं-हरिसपरो कुसुमचउसरं गहिउं । पविसिय जिणभवणं तो-भत्तीइ जिणिंद मच्चेइ ॥२८॥ पूइत्तु नमित्तु जिणं-वंदारुजणे गयंमि मुट्ठाणे । विहिणा वंदिय देवे-नंदो इय थुणइ जिणनाहं ॥ २९ ॥ जय जय सामिय जिणवर-वरकेवलकलियवत्थुपरमत्थ । मत्थयमणिकरभासुर-सुरवर- . વેળા ભવ્ય જિનેને આનંદ આપનાર અષ્ટાહિક ( આઠ દિવસ ચાલે એવું ) મહોત્સવ આવતાં તે ઉપવાસ કરી જિનમંદિરે ગયો. [ ૨૪ ] તેવામાં ત્યાં બેઠેલી એક માલણે તેને ઉછળતી સુગંધવાળા પુલની ચાર સરવાળી માળા આપી, ત્યારે તે બે કે એનું મૂલ્ય શું છે? [ ૨૫ ] ત્યારે તે બેલી કે, હે આનંદરૂપી સમુદ્ર વધારવાને ચંદ્ર સમાન નંદશેઠ! મૂલ્યની કંઈ જરૂર નથી કેમ કે તમારી મહેરબાનીથીજ અમારે આ ઠાઠમાઠ ચાલે છે. [ ૨૬ ] એમ કહ્યાં છતાં પણ તેણે તે મેતલા [ જાતિ વિશેષ ] નાં ફુલ ન લીધાં ત્યારે માલણ વિધિપૂર્વક તેનું અર્ધા રૂપી મૂલ્ય કહેવા લાગી. [ ૧૭ ] ત્યારે પુલનું મૂલ્ય આપી હર્ષિત થઈ તે પુલની ચાર સરવાળી માળા લઈ જિનમંદિરમાં પેશી ભકિતપૂર્વક જિદ્રની અર્ચા કરવા લાગે. [ ૧૮ ] બાદ જિનેશ્વરને પૂછ નમીને બીજા વાંદનાર જન સ્વસ્થાને જતાં નંદશેઠ વિધિપૂર્વક દેવને વાંદીને આ રીતે જિનેશ્વરને સ્તવવા લાગ્યો. [ ર૮ ] " ( જિન સ્તુતિ ) હે સ્વામિન! હે જિનવર ! તું જ્યવંત રહેતું કેવળ શાને કરી વસ્તુને પરમાર્થ જાણે છે, તું મસ્તકે ધરેલ મણિઓનાં કિરણોથી દીપતા સેંકડો વડે નમાયલે છે, [ ૩૦ ] તારા શરીરે મળરેગ હતા નથી, તારું ભામંડળ ચંદ્ર માફક દીપે છે, તું લય For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ १७४ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - सयनमिय कमकमल ॥ ३० ॥ मलरोगमुक्ककिंगह-गहवई दिप्पंतकंतभावलय । लयपत्तंझाणसोहिय-हियकर नीसेससत्ताणं ॥ ३१ ॥ धनो हं जैण मए-अणोरपारांम भवसमुद्दमि । भवसंयसहस्सदुलह-जं पहु बुह दसणं लद्धं ॥ ३२ ॥ __चक्कहर असुरनरवर खेयरकमलाउ इत्थ मुलहाओ । पहु, तुह पणीय तवचरण-नियमरिद्धी उ पुण दुलहा ॥ ३३ ॥ दालिद्ददुक्खदलणी-सुहाण जणणी दुहाण निवणी । भवजलहिपोयभूया-जीवाणं देव तुह पूया ॥ ३४ ॥ तिहुयणपहु तुह पयकमल-वंदणं चंदणं. वलहिऊण । भवसंतावं उवसमिय-निव्वुया हुंति भवियजणा ॥ ३५ ।। तु मपुब्यो कप्पतरू-सामिय चिंतामणी तुम मपुन्यो । खवितकियपि जं पहु-विअरसि सग्गापवग्गसुई ॥३६॥ देविंदमुणिंदनरिंद-विंदवंदिय जिणिंदमज्झसया । नियनिम्मालआणाकरण-लालसं माणसं कुणसुः : प्राप्त ध्यानथा शालित छ. तु मां सत्वाने हित: ४२नार छे. [31] अपा२ लसમુદ્રમાં લાખો ભાવ ફરતાં દુર્લભ એવું તારું દર્શન પામીને હું મને ધન્ય માનું છું. [ २ ] Aपात, असुर, ल, तय विधान सभामा भी मुसल छ, पहे. प्रभु ! तारा मासे त५५२९३ तथा नियम३५ शिक्ष भी हुर्सम छ. [ 33 ] है ! તારી પૂજા દારિદ્ર દુઃખને દળનારી છે, સુખને પેદા કરનારી છે, દુઃખને ચૂરનારી છે, અને જેને સંસાર સમુદ્ર પાર ઉતારવાને પોત સમાન છે. ૩૪) હે ત્રિભુવન પ્રભુ! તારાં ચરણકમળનું વંદન ચંદનનાં સરખું છે, તે મેળવીને ભવને સંતાપ સમાવીને ભવ્ય જને શાંતિ મેળવે છે. [ ૩૫ ] હે સ્વામિન ! તું અપૂર્વ કલ્પતરૂ છે, અથવા તે અપૂર્વ ચિંतामगि छ, रे भाटे हे प्रभु ! तुमधार्यु स्वर्ण मोक्ष सुभ. आपे छे. [ 38 ] है. વેંદ્ર–મુનીંદ્ર અને નરેદ્રએ વંદાયલા હે જિદ્ર ! મારા મનને તું તારી નિર્મળ આજ્ઞા પાળવામાં લલચાયેલું કર. ( ૩૭ ) આ રીતે તેણે સ્તુતિ કરી, એવામાં ત્યાં સંગમસરી પધાર્યા, તેમનાં ચરણે તે વિનયથી નગે, એટલે તેમણે પૂછ્યું કે, હે શેઠ ! તારી આવી For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ગુણવાપણું. ૧૭૫ ॥ ३७ ॥ अह तत्था गयसंगम-गुरुणो विणएण नमइ जा. एस । ता तेहि इमो भणिओ-किं सिट्ठ इमा अवत्था ते ॥ ३८ ॥ स भणइ भयवं मेवं-तुम्भेवि भणेह, किंखु महऊणं । नूणं जा फुरइ मणेचिंत चिंतामणीधम्मो ॥ ३९ ॥ किंतु दुह मसममेयं-जं पहु सुयणा भणंति मूढमणा । जिणापवयणपडिकूल-अणंतसंसारतरुमूलं ॥ ४० ॥ __अह बंभसतिजक्खो--पच्चक्खो होउ भणइ तुठो हैं । तुह गरुयभत्तिसाहस-गुणेण, ता सिडि, वरसु वरं ॥ ४१ ॥ सो भणइ न मे कज्ज-केणवि, जक्खो पुणाह मग्गेम् । सो वयइ धणं ता ठेसु-तस्स रूवद्धपुनस्स ॥ ४२ ॥ जक्खो अवहीए नाउ--भणइ लक्खे बहूवि तुह देमि । रूबद्धविढत्तमुपुत्त-भारपारं नउण जामि ॥ ४३ ॥ तं सोउ भणइ सिही-सविम्हओ जक्ख वयसु सहाणं । जिणधम्मपभावाओ-कया वि नहु किमि मह खूणं ॥ ४४ ॥ जहावि निरीहो सि तहावि-सिहि, અવસ્થા કેમ થઈ ? ( ૩૮ ) તે બોલ્યો કે, હે ભગવન! તમો પણ એમ કેમ કહે છે ? હું તે એમજ માનું છું કે, જ્યાં લગી મારા મનમાં અચિંત્ય ચિંતામણિ સમાન ધર્મ સ્પરે છે, ત્યાં લગી કઇએ ઉણું નથી, [ ૩૯ ] છતાં મારાં મૂઢ મનવાળાં સગાંવહાલાં જિન પ્રવચનથી પ્રતિકૂળ અને અનંત સંસારરૂપ તરૂનું મૂળ એવું બોલ્યા કરે છે, તે મને मा विषम दुः५ साने छ. [ ४० ] हवे तेश्यामा श्रमशांति यक्ष थ/ मोट्यो , हु તારા ભારે ભકિત સાહસના ગુણથી તુષ્ટ થયો છું, માટે વર માગ, [ ૪૧ ] તે બેલ્યો કે, મારે કાંઈ ચીજનો ખપ નથી. યક્ષ ફરીને બે કે, તેમ છતાં પણ કંઈક માગ, ત્યારે ते मोट्यो , सारे भा॥ ते [ सनी भावा ] अधी ३पियार्नु ३१ मा५. [ ४२ ] ત્યારે યક્ષ અવધિ જ્ઞાનથી જેમાં કહેવા લાગ્યો કે, તને હું ગમે તેટલા લાખે પ્રમાણુ દ્રવ્ય આપું, તોપણ અર્ધ રૂપિયામાં ઉપાર્જેલા પુણ્યનું પાર હું પામી શકું તેમ નથી. [ ૪૩ ] તે સાંભળી શેઠ વિસ્મય પામી બે કે, હે યક્ષ ! તું ખુશીથી તારા સ્થાને જ મને જિન ધર્મના પ્રભાવે ક્યારે પણ કંઈ ઉણાઈ પડી નથી. [૪૪] યક્ષ બેલ્યો For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ . શ્રી ધર્મ રત્ન પ્રકરણ. . नियतणयमाइ संठविउं । कुणसु मह वयण मेगं-तेणाणुमए भणइ जक्खो ॥ ४५ ॥ नियमिह चउकोणाठिए-महानिहाणे गहिज्ज इय कहिउँ । जक्खो गओ सठाणं--सिट्ठीवि सगेह पणुपत्तो ॥ ४६ ॥ सविसेस धम्मनिरयं-तं दटुं दुठमाणसा भज्जा । जंपइ दढ मूढ मुहा-मरोसे कि धमधमी हूओ ॥ ४७ ॥ पुत्ता भणंति निम्मेर--थेर मुंचसि कि मज्जवि न धम्म । किं जीवंते अम्हे-निरिक्खिउं न तरसि हयास ॥४८॥ सिट्ठी भणइ किमेवं-निंदह सिवसग्गदायगं धम्म । एयस्स असारधणस्स-कारणा तेवि बिंति तेओ ॥ ४९ ॥ सिव सग्गेहि अलं णे-धण मिकं चि य वयं समीहेमो । अणहुँतया वि जेणं-हुति गुणा पायडा સજે છે પ૦ છે तथा चोक्तंहुँताइ हुंति अणहुंतयावि, जंतीइ जति हुतावि । जीइसमं नीसे કે, હે શેઠ ! જે કે તું નિરીહ છે, પણ તારા પુત્ર વગેરેને ઠેકાણે લાવવા મા એક વચન કબુલ રાખ-ત્યારે શેઠે હા પાડતાં તે બે —[ ૪૫ ] મારા આ ઘરના ચાર ખુણે મેટાં નિધાન દાટેલાં છે, તે તારે લેવાં. એમ કહીને યક્ષ પોતાના સ્થાને ગયો અને શેઠ પિતાના ઘેર આવ્યું. [૪૬] તે ત્યારથી વિશેષ ધર્મ કરવામાં તત્પર રહેવા લાગ્યો, તેને જોઈ દુષ્ટ મનવાળી તેની સ્ત્રી કહેવા લાગી કે, હે મૂઢના સરદાર ! ફેકટની ધમાધમ કરી કાં ફેકટ મરે છે ? [ ૪૭ ] વળી પુત્રો કહેવા લાગ્યા કે, હે નિમર્યાદ બુઠ્ઠા ! હજુ પણ તું ધર્મની લત મુક્તિો નથી, તેનું શું કારણ છે ? હે હતાશ ! [ કમનશીબ ] શું તું અમને જીવતાજ જઈ શકતો નથી ? (૪૮) શેઠ બે કે, તમે આ રીતે અસાર ધનના કારણે મુક્તિ અને સ્વર્ગ આપનાર ધર્મને કાં સિંદ છે ? ત્યારે તેઓ બોલ્યા [ ૪૯] અમારે મુક્તિ અને સ્વર્ગ નથી જોઈતાં, પણ અમારે એકલુંજ ધનજ જોઈએ છીએ. કેમકે તેનાથી સર્વે અછત ગુણ પણ પ્રગટ થાય છે. (૫૦) જે માટે કહેલું છે કે, “ લક્ષ્મી થતાં અણુહંતા ગુણે પણ ગવાતા રહે છે, અને લક્ષ્મી જતી રહેતાં સર્વે ગુણે જાણે તેની સાથે જ જતા રહ્યા હોય તેમ લાગે છે. તે લક્ષ્મી જવાન રહે." For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ગુણવાનપણું १७७ । सा-सगुणगणा जयउ सा लच्छी ॥ ५१ ॥ तथा जाइ रूवं विज्जा-तिनिवि निवडंतु कंदरे विउले । अत्थु चिय परिवठ्ठउ-जेण गुणा पायडा हुति ॥ ५२ ॥ तो पडिभणेइ सिही-धणथिणो जइ तुमे तहावि इमं । धर्म कह जं एस-देहिणं कामधेणुसमो ॥ ५३॥ तद्यथा__-धर्मोयं धनवल्लभेषु धनदः कामार्थिनां कामदः सौभाग्यार्थिषु तत्मदः किमथवा पुत्रार्थिनां पुत्रदः । राज्यार्थिष्वपि राज्यदः किमपरं नाना विकल्पै नृणां तत् किं य न ददाति किंच तनुते स्वर्गापवर्गावपि ॥ ५४॥ . अन्यत्राप्युक्तंधणु चिंतंतउ धम्म करि-धम्मेण य धणु होइ । धणु चिंतंतउ जइ मरइ-दुन्हवि इक्कु न होइ ॥ ५५ ॥ ते विंति ताय जइ णे-देसि qणा धुं छे , “ Mति, ३५, भने विधा से भारी । ( २. 3 शुभ ) मा १० ઇને પડે. ફક્ત અમારા પાસે પૈસા જમા થાઓ, કે જેથી સઘળા ગુણે પિતાની મેળે ગવાશે. [૫૧–પર ] ત્યારે શેઠ બોલ્યો કે, જો તમે ધનના અર્થ હો, તોપણુએ ધર્મને જ अरे, म ते प्राणिमाने मधेनु समान छे. ( 43 ) २ माटे छ, “धर्म ધન ચાહનારને ધન આપે છે, કામાર્થીને કામ પુરે છે, સૌભાગ્યના અર્થને સભાગ્ય આપે છે, વધુ શું ? પુત્રાર્થીને પુત્ર આપે છે, રાજ્યના અર્થીને રાજ્ય. આપે છે, ઝાઝા વિકલ્પનું શું કામ છે ? ટુંકામાં કહીએ તે એવું શું છે કે, જે ધર્મ નહિ આપી શકે ? વળી તે સ્વર્ગ અને મોક્ષ પણ આપેજ છે. [૫૪] વળી બીજા સ્થળે પણ કહ્યું છે કે, ધન ચહાતા હોય તે ધર્મ કર, કેમકે ધર્મથી ધન થાય છે, અને ધન ચિંતવતાં જે સशश, तो मेमांथा मे नाल याय. [ ५५ ] तमा मोट्या, हे पिता ! नेतु Veion ૨૩ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી ધર્મ રન પ્રકરણ धण मिहावि किंमि तो धम्म । कुणिमो तयणु पयंपइ--सिही नणु झत्ति देमि ति ॥५६॥ तत्तो तेविहु धणलाभ-लालसा नंदसिठिणा सद्धि । जिणभवणाइसु गच्छंति-साहुणो तह नमसंति ॥ ५७ ॥ अह ते बुद्धा कत्थ थि-तं धणं जाव विति ता सिही। दसइ कंचणकलसं-गिहेग केहणं खणावेउं ॥५८ ॥ एवं कलसचउक्के-बद्धे ते अंतरायविगमेणं । पुव्वं व रिद्धिमंता-जाया जिणधम्मअणुरत्ता ॥ ५९ ॥ अह तेण सयणवग्गो-गिहिधम्मं गाहिओ गुरुसमीवे । सिवमुक्खदाणदक्खा-सयं च कक्खीकया दिक्खा ॥ ६०॥ मूलुत्तरगुणकलिओ--सज्झायावस्सयाइकिरिઅરયો.. -- પ પ નં ૫ ૬ .. श्रुत्वेति लोकद्वितयेपि सौख्यंनंदस्य नित्यकरणोद्यतस्य । અમને કંઈ મેળવી આપે છે, અમે ધર્મ કરીએ. ત્યારે શેઠ બે કે, હા, ત્યારે હું નો પાણી/ /સોર શો દંન મળવાની લાલચથી દશેઠના સાથે જિનમ દિર વગેરેમાં જતા, તથા સાધુઓને નમતા. [ ૧૭ ] બાદ તેઓ લોભી થઈ કહેવા લાગ્યા કે, હવે તે ધન ક્યાં છે ? ત્યારે શેઠે ઘરનો એક ખુણો ખોદાવી, તેમને સેનાને કળશ બતાવ્યું. ૫૮ ] એ રીતે અંતરાય કર્મ તુટતાં ચારે કળશ મળવાથી તે અગાઉ માફક ઋદ્ધિપાત્ર થયા, અને જિન ધર્મપર પ્રીતિવાન થયા. () હવે તેણે સ્વજન પરિવારને ગુરૂ પાસેથી ગૃહિ ધર્મ સ્વીકારાવ્યો, અને પોતે મુક્તિ સુખ આપનારી દીક્ષા ગ્રહણ કરી. (૬૦) તે મૂળ અને ઉત્તર ગુણ સહિત રહી, સ્વાધ્યાય અને આવશ્યકની ક્રિયામાં તમે ત્પર રહેતો કે દુઃખનું કંદ ઉખેડીને પરમ પદને પામે. [ ૬૧ ] આ રીતે નિત્ય કરૂણમાં ઉજમાળ રહેનાર નંદશેઠને બંને લેકમાં પ્રાપ્ત થએલું સુખ સાંભળીને પ્રમ્ર દુઃખરૂપ ઝાડને (કાપવામાં ) કુઠાર સમાન તે નિત્ય કરણમાં, હે ભવ્ય જ ! તમે યત્ન કરતા રહે. (૧૨) For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ગુણવાપણું. १७e निःशेषदुःखद्रुकुठारकल्पेभव्या जनास्तत्र विधत्त यनं ॥ ६२ ॥ इति नंदष्टिकथा___ उक्तो गुणवतः करण इति. द्वितीयो. भेदः-संपति तृतीयं विनय-- भेदं प्रचिकटयिषुर्गाथापूर्वार्द्धमाह.. . ( मूलं) - अब्भुट्टाणाइयं-विणयं नियमा पउंजइ गुणीणं, ( टीका.) । अभिमुखमुत्थानमभ्युत्थान--तदादिर्यस्यसः अभ्युत्थानादि-रादि शब्दात् संमुखयानादिपरिग्रह-स्तदुक्तः આ રીત નંદશેઠની કથા છે. ગુણવાન જનને કરણરૂપ બીજે ભેદ કહે, હવે ત્રીજે વિનયરૂપ ભેદ પ્રગટ કર રવા અર્ધ ગાથા કહે છે, [भूगना अर्थ. ] ગુણ જનની તરફ અભ્યસ્થાન વગેરે વિનય જરૂર બ- - तायो नये. (Ara अर्थ.) સામે ઉઠવું તે અભ્યત્યાન તે વગેરે. તે અભુત્થાનાદિ કહેવાય. આદિ શબ્દથી સન્મુખ જવું વગેરે સમજવું: For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ १८० શ્રી ધર્મ રત્ન પ્રકરણ दटुं अब्भुटाण-आगच्छंताण संमुहं जाणं । सीसे अंजालिकरणं--सय मासणढोयणं कुजा ॥१॥ . निविसिज विसनेसु-गुरुसु वंदण मुवासणं ताणं, जंताणं अणुगमण-इय विणओ अट्टहा होइ [ति ] तमित्यंभूतं विनयं प्रतिपत्तिं नियमानिश्चयेन प्रयुक्ते विदधातिगुणिनां गुरुगौरवार्हाणां-पुष्पसालमुतवत्. तत्कथा चैवं. मगहाजणवयमज्झे-गुव्वरगामंमि गिहबइ 'आसि । नामेणं पुप्फसालो-भज्जा भद्दाभिहा तस्स ॥ १॥ पगईइ विणयकरणु-ज्जुओ मुओ ताण पुप्फसालसुओ। सो धम्मसत्यपाढय-मुहाउ कइयावि इय मुणइ ।। २ ॥ विहडियतमेसु जो उत्तमेसु इह कुणइ विणय मणवरयं । सो જે માટે કહેવું છે કે – પાસે આવેલા જોઈને ઉડી ઉભા થવું, આવતા જોઇને તેમની સામે જવું, તથા મસ્તકે અંજલિ બાંધવી, અને તે પિતાને હાથે આસન આપવું, એ રીતે વિનય કરે जमे. ગુરૂજન બેઠા પછી બેસવું, તેમને વંદન કરવું, તેમની ઉપાસના કરવી, અને જાય ત્યારે વળાવવા જવું, એ રીતે આઠ પ્રકારે વિનય થાય છે. આવી રીતને વિનય એટલે પ્રતિપત્તિ નિયમા એટલે નિશ્ચ કરવી. (કેની તે કહે છે ) ગુણિ એટલે વધુ માન રાખવા એગ્ય હેય તેમની પુષ્પસાલ માણેક पुष्पसार सुतनी या माशते थे. મગધદેશમાં ગોર ગામમાં પુષ્પસાલ નામે ગૃહપતિ હતો, અને ભદ્રા નામે તેની સ્ત્રી હતી. [ 1 ] તેમને સ્વભાવેજ વિનય કરવામાં ઉજમાળ પુષ્પસાલસુત નામે પુત્ર હતું, તેણે એક વેળા ધર્મશાસ્ત્ર પાઠકનાં મુખથી આ રીતે સાંભળ્યું. [ ૨ ] વિઘટિત તમવાળા For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ગુણવાપણું. लहिय उत्तमगुणे-पावइ सव्वुत्तमं ठाणं ॥ ३ ॥ इय सुणिय पिऊण अण्ण-भत्तिजुत्तो स. रत्तिदिवसपि । जं जह उचियं तं तह-सम्मं विणयं विणिम्मेइ ॥ ४ ॥ कइयावि गामपहुणो-विणयप्पवणे निएवि नियपिउणो । ते पिच्छिय तं उत्तम-तरं ति ओलग्गिउं लग्गो ॥ ५ ॥ तेण सह गामसामी-पत्तो कइयावि रायगिहनयरे । अभयकुमारसमीवेगल्यं विणयं कुणइ तस्स ॥ ६ ॥ तो पुप्फसालपुत्तो-पुच्छइ को एस सामि, भणइ । सिरिसेणियनिवतणओ-गुरूयण संजणियबहुविणओ ॥ ७ ॥ सज्जणवणनवमेहो-उत्तमलोयंमि लद्धधुरिरेहो । कयजणवयजणसंती-अभयकुमारू ति वरमंती ॥ ८॥ इय सोउ गामसामि-पुच्छिय सो अभयकुमर मल्लीणो । विणयं कणयं व सुयं-तं पइ पइवासरं कुणइ ॥ ९ ॥ अभयकुमारो गोसे-तोसेण नमेइ निवइचरणजुगं । तुम्ह એટલે જ્ઞાનવાન ઉત્તમ જનો જે નિરંતર વિનય કરે, તે ઉત્તમ ગુણ પામીને સર્વોત્તમ સ્થાન પામે છે. [ ૩ ] એમ સાંભળીને તે રાત દિવસ ભારે ભક્તિથી માબાપને યથાયોગ્ય વિનય કરવા લાગ્યું. [૪] તેણે એક વેળા પિતાનાં માબાપને ગામના ધણીને વિનય કરતા જોયા, તે જોઈ તે વિચારવા લાગ્યો કે, ગામને ધણી માબાપથી પણ ઉત્તમ લાગે છે, તેથી તે તેની સેવા કરવા લાગ્યા. [૫] હવે એક વખતે તે ગામધણી તેને સાથે લઈ રાજગૃહનગરમાં અભયકુમારની પાસે આવી લાગ્યું, અને તેને ભારે વિનય કરવા લાગ્યો. [ 5 ] ત્યારે પુષ્પસાલસુત તેને પૂછવા લાગ્યો કે, હે સ્વામિ ! આ કોણ છે? ત્યારે ગામધણી બે કે, આ શ્રી શ્રેણીક રાજાને પુત્ર છે, તે પિતાના ગુરૂ જનને બહુ વિનય રાખનાર છે. [ ૭ ] વળી તે સજજનરૂપ વનને સતિષવામાં મેઘ સમાન છે. ઉત્તમ લેકેમાં પહેલે નંબરે ગણાય છે, દેશના લોકોને શાંતિમાં રાખનાર રાજમંત્રી છે, અને તેનું અભયકુમાર એવું નામ છે, [ ૮ ] એમ સાંભળીને પુષ્પસાલસુત તે ગામધણીની રજા લઈ અભયકુમારની ચાકરીએ વળગ્યો, અને પ્રતિ દિવસ તેને સોનાની માફક પવિત્ર વિનય કરવા લાગ્યો. [ ૯ ] હવે અયકુમાર પ્રભાતે હર્ષ ધરી રાજાનાં ચરણે નમવા લાગ્યો, ત્યારે તે પૂછવા લાગે કે, હે સ્વામિન ! તમને પણ પૂજ્ય આ કોણ છે? અભયકુમાર For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ १८२ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - वि पुज्जो को एस-सामि इय पुच्छए एसो ॥ १० ॥ पभणइ मंती मो पुप्फसाल सुय तुवणविस्सुयजसोहो । ओहामियरिउसेणो-पसेपजियनरवरंगभवो ॥ ११ ॥ भवखलकारणमिच्छत्त-मुहटभडवायभंजणपवीरो । वरिमयभत्तिजणओ-जणओ मह. सेणिओ राया ॥ १२ ।। तं सोउ पमोयजुओ-विणएणं पुच्छिऊण वरमंति । सेहियमिवपयकम-- लं-सो सेवइ रायसु व्व ॥ १३ ॥ अह. वीरनाहनाहं-समोसढं वंहिउं निवो चलिओ । पुछो तेणं. को एस-नाह तुम्भंपि. जो. पुज्जो ॥ १४ ॥ ___भणइ नरिंदो अमरिंद-चंदनागिदनमियचरणजुगो । जुगवं समत्तसत्ताण-सयल संसय समूहहरो॥१५॥ हरहास धवलजसभर-परिमल सुरहियतिलोयआभोओ । भोयनिरविक्खः अइतिक्ख-गरूयतवचरण' सिद्धत्थो ॥ १६ ॥ सिद्धत्थनराहिवकुल-विसाल नहयलदिणेसरसमा-. णो । माणकरिकेसरिसमो-समोसढो इत्य वीराजको ॥ १७ ॥ तं सु मोध्यो , हे पुष्पसारासुत ! हिण्यात यशवाणी, दुश्मनोना सैन्यने नमानार, प्रसेनજિત રાજન અંગજ, સંસારનું મૂળ કારણ જે મિથ્યાત્વ તે રૂપી સુભટને ભડવા ભાંગવામાં બળવાન ઠે, વીરપ્રભુને ભક્ત અને મારે બાપ એ આ શ્રેણિક નામે રાજા છે. ( ૧૧-૧૨ ) તે સાંભળીને તે રાજી થઈ વિનય પૂર્વક મંત્રિની રજા લઈ રાજહંસની માફક શ્રેણિક રાજાનાં ચરણ કમળને સેવવા લાગ્યા. [ ૧૩ ], હવે ત્યાં વરપ્રભુ આવી સમોસ, તેને વાંદવાને શ્રેણિક રાજા ચાલ્યો, ત્યારે તે પૂછવા લાગ્યો કે, હે સ્વામિ ! આ વળી તમને પણ પૂજવા ગ્ય કેણ પુરૂષ છે ? [ ૧૪ ] રાજા બેલ્યો કે, આ તે ઈદ્ર, ચંદ્ર તથા નાગૅદ્ર જેના ચરણે નમે છે, એવા સમકાળે સઘળા જીવોના સઘળા સંશયોને હરનાર, હર અને હાસ્યના માફક ધોળા યશ પરિમળથી ત્રિલોકને સુગંધી કરનાર, ભેગની અપેક્ષાથી રહિત અતિ તીવ્ર તપ ચરણથી અર્થ સિદ્ધિ મેળવનાર, સિદ્ધાર્થ રાજાના કુળરૂપ વિશાળ નભસ્તળમાં સૂર્ય સમાન, માનરૂપ હાથીને હઠાવવા કેશરિસિંહ સમાન, એવા વીર જિનેશ્વર સમવસર્યા છે. [ ૧૫-૧૬-૧૭ ] તે સાંભળીને હર્ષિત થઈ, તે શ્રેણિક રાજા For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ गुणवान५. ૧૮૩ हरिसियमणों-पत्तो सह सेणिएण जिणपासे । नमिय पहुं असिडिय-हत्थो इय भणइ विणएण ॥ १८ ॥ पहु तुह करेमि सेव-भुवणगुरू भणइ करिए भ६ । मुहपतियधम्मज्झय-विहत्यहत्थेहि णे सेवा ॥ १९ ॥ इय होउ ति पयंपिय--सो दिक्खं गिण्हए पहुसमीवे । संसाहियाविणयरसो--जाओ कल्लाणआभागी ॥ २० ॥ इत्यवेत्य बहुलाभकृत्तमं-- पुष्पसालसुतवृत्तमुत्तमं । हे जना विनयकर्मलालसाः-... संततं भवत शुद्धमानसाः ॥ २१ ॥ इति पुष्पसालसुतकथा. निरूपितो गुणवतां विनय इति तृतीयो भेदः-सांप्रतमनभिनिवेश इति चतुर्थभेदं व्याचिख्यामुर्गाथोतरार्द्धमाह. સાથે ભગવાન પાસે આવ્યું, તે પ્રભુને નમીને હાથમાં તરવાર રાખી વિનયપૂર્વક આ રીતે हेवा वायो. ( १८ ) ते मोल्यो , हे प्रभु ! तमारी सेवा शश. त्यारे लगवान् બેલ્યા કે, હે ભદ્ર! અમારી સેવા મુખવસ્ત્રિકા અને ધર્મધ્વજ [ રજોહરણ ] હાથમાં રાખીને કરાય છે. [ ૧૮ ] ત્યારે તેણે તેમ કબુલ રાખીને પ્રભુ પાસે દીક્ષા લીધી, અને તે વિનયરૂપ સિદ્ધ રસાયન કરીને કલ્યાણને ભાગી થયો. (૨૦) આ રીતે બહુ લાભ કરનારૂં પુષ્પસાલસુતનું ઉત્તમ વૃત્તાંત સાંભળી, હે જન ! તમે શુદ્ધ મનથી હમેશાં વિનય કરવામાં त५२ यासा. આ રીતે પુષ્પસાલસુતની કથા છે. વિનયરૂપ બીજો ભેદ કહ્યો, હવે અનભિનિવેશરૂપ ચે ભેદ વર્ણવવા બાકીની અર્ધ ગાથા કહે છે. For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. (મૂ) अणभिनिवेसो गीयत्थ - - भासियं नन्नहा मुणइ ॥ ४५ ॥ ૧૮૪ ( ટીજા ) अनभिर्निवेशोऽभिनिवेशरहितो -- गीतार्थ भाषितं बहुश्रुतोपदिष्टं - नान्यथा सद्भावरूपतया -- मुणति प्रतिपद्यते, मोहोद्रेकाभावे कदाग्रहाभावाद्. ૬. न मोहकताऽभावे - स्वाग्रहो जायते क्वचित्, गुणवत्पारतंत्र्यं हि -- तदनुत्कर्षसाधनं ( इति ) इदमुक्तं भवति - तीर्थकरगणधरगीतार्थगुरूपदिष्टं तथेति प्रतिपद्यते, aarataमुदायत्/ तत्संविधानकमेवं. મૂળના અર્થ. અનભિનિવેશી હાય, તે ગીતાર્થની વાતને સત્ય કરી માને છે. ( ૪૧ ) ટીકાના અર્થ. અનભિવેશ એટલે અભિનિવેશ રહિત ગીતાર્થે ભાષિતને એટલે બહુ શ્રુતનાં કથનને યથાર્થરૂપે સ્વીકારેલું છે, મકે મેાહનુ જોર ટળવાથી કદાગ્રહ નથી રહેતા. જે માટે કહેલું છે કે, માહના ઉછાળા ટળતાં કાઈ બાબતમાં સ્વાગ્રહ નથી રહેતા. ઉછાળા ટાળવાનું સાધન ગુણવાનને પરતંત્ર રહેવુ તે છે. મતલબ એ કે, તેવા પુરૂષ તીર્થંકર ગણધર કે ગુરૂનું ઉપદેશેલુ તહત્ત કરીને કક્યુલ રાખે છે. શ્રાવસ્તીના શ્રાવક સમુદાયની માફ્ક તેની વાત આ રીતે છે. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ગુણવાપણું. अत्थि पुरी सावत्थी - - नेसत्थी आवणु व्व बहुसस्सी । तत्थय सावयपवरो-संखो संखोज्जलगुणोहो ॥ १ ॥ सययं सेवियजिणचलण-उपला उप्पला पिया तस्स । अन्नेव तत्थ बहवे वहवेरविवज्जिया सहा || २ || अह तत्थ समोसरियं वीरजिणं वंदिउ पडिनियतो । ते साबછુ વાસી-જૂથ સવો નિવારવા ॥ ૨૫ મો એ જીનવવદીય-- વિउलं असणार, तं च जिमिऊण । विहरिस्सामो गिरिहंतु-पक्खियं पोसहं सम्मं ॥ ४ ॥ तेसुवि तहेव भणिउं - सहाणगएसु चितए संखो | नो खलु कप्पड़ तं मज्झ विउल मसणाइयं जुतुं ॥ ५ ॥ किंतु विमुक्का - लंकार - सत्थकुसुमस्स बंभयारिस्स । एगागिणो य पोसह- सालाए पोसह किंतुं ॥ ६ ॥ पुच्छितु उप्पलती- संखो गिण्हेइ पोसहं इतो । ते मिलिय सावया लहु - असणाइ उवक्खडावंति ॥ ७ ॥ जंपंति य भो भद्दा - संखेणु तं जहा जिमेऊण । विहरिस्सामो गिण्हितु-पक्खियं पोसहं अम्हे અહુશસ્ય ( વખાણવા લાયક ) નેસ્તીની દુકાન માફ્ક બહુશસ્ય બહુ ધાસ દાણાથી ભરપૂર શ્રાવસ્તી નામે નગરી હતી, ત્યાં શંખની માફક ઉજવળ ગુણવાન શંખ નામે - ત્તમ શ્રાવક હતા. ( ૧ ) તેની જિનેશ્વરનાં ચરણરૂપ ઉત્પલને સેવનાર ઉત્પલા નામે સ્ત્રી હતી, ત્યાં બીજા પણ ઘણા વેર વાંધા નિાના શ્રાવક્રા વસ્તા હતા. ( ૨ ) હવે ત્યાં સમાસરેલા વીરજિનને વાંદીને પાછો વળેલા નિસ્પૃહ શ ંખ ખીજા શ્રાવકાને આ રીતે કહેવા લાગ્યા. ( ૩ ) આજે વિપુળ અશનપાન તૈયાર કરાવેા, તે જમીને આપણે રૂડી રીતે પાંખીના પાષધ લઈ વિચરશું. ( ૪ ) તે બધા પણ તેમજ કહીને પાતપાતાને ઘેર ગયા, આદ શ ંખે વિચાર કર્યું કે, મારે તે અશનપાન ખાવા નહિ જવું, કિ ંતુ અલ કાર—શસ્ત્ર તથા ફૂલ છોડી બ્રહ્મચારી રહીને વૈષધશાળામાં ઔષધ લઇ એકલા રહેવું. [ વધુ પસ ંદ છે. ] ( ૫-૬ ) એમ ચિંતવી ઉત્પલાને તે વાત પૂછી જણાવી શખે પૈષધ લીધું. હવે આણીમેર તે એકઠા મળેલા શ્રાવકા અનશનાર્દિક તૈયાર કરાવવા માંડયા. [ ૭ ] તે કહેવા લાગ્યા કે, હે ભદ્રે ! શ ંખે કહેલુ હતુ કે, જમીને પછી આપણે પાક્ષિક પાષધ લઈ વિચરશું. [૮] २४ ૧૮૫ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ધર્મ રત્ન પ્રકરણ ॥८॥ ता किं अजवि संखो-न एइ अहाह युक्खली सहो । जा । एमित माहूउ-ता तुब्भे ठाह मुविसत्था ॥९॥ : इम भणिय संखगेहे-सो पत्तो तं च उप्पला इंतं । दटुं अब्भुहइ जाइ-संमुहं तह सगह पए ॥ १० ॥ वंदिय निमंतिउं आसणेण पुच्छइ आगमणकजं । स भणइ भद्दे संखो-संखु व्व निरंजणो कत्थ ॥११॥ सा जपइ पोसहिओ-पोसहसालाइ अत्थि सो ततो । गंतुं पोसहसालं-गमणागमणाइ पडिक्कमइ ॥ १२ ॥ बंदिय संखं पुक्खल-हरि- . सपरो पुक्खली भणइ भद्द । तं असणाई सव्वं-सिद्धं ता एह लह तुम्भे ॥ १३ ॥ संखो भइ भा-पोसहिओ हं तओ स इच्छा भे। इय पुक्खली निसामिय–पत्तो सड्डाण पासंमि ॥ १४ ॥ तं कहइ संखवुत्तं त मुत्तमं ते वि सावया ततो। किंपि कयअभिनिवेसा-जिमंति ते असणमाईयं ॥ १५॥ संखो उण निसि चरये | માટે હજુ સુધી શંખ આવ્યા કેમ નહિ ? ત્યારે પુષ્કલિ શ્રાવક બે કે, જઈને તેને બેલાવી આવું, ત્યાં લગી તમે વિસામે . [૮] એમ કહીને તે શંખના ઘેર આવ્યા. તેને આવતે જોઈને ઉત્પલા ઉઠી, સાત આઠ ગલાં તેના સામે આવી. ( ૧૦ ) પછી વાંદી આસન પર બેસવાની નિમંત્રણ કરી, ત્યાં પધારવાનું પ્રયોજન તે ५७. दाजी. त्यारे ते मोट्या , हे सद्रे ! २५ वो निभण श५ या छ ? [ ११] તે બોલી કે, તે તે પૈષધશાળામાં પિષધ લઈ બેઠા છે. ત્યારે તેણે પોષધશાળામાં જઈ, ગમનાગમણુ વગેરે ઈરિયાવહી પડિકમ. [ ૧૨ ] બાદ શંખને ભારે હર્ષથી વાદીને પુષ્કલિ બેલ્યો કે, હે ભદ્ર ! તે પાણી તૈયાર થઈ રહી છે, માટે તમે જલદી પધારે. [૩] શંખ બે કે, મેં તે પૈષધ લીધું છે, માટે તમારી જેવી ઈચ્છા હોય તેમ કરે. એમ સાંભળીને પુષ્કલી બીજા શ્રાવકેના પાસે આવ્યો. [ ૧૪] તેણે આવી તે શંખની વાત કહી, ત્યારે તે શ્રાવકો જરાક હઠે ચડયા, અને તે રસોઈ જમ્યા [ ૧૫ ] આણીમેર સંપ તે રાતે છેલા પહોરે વિચારવા લાગ્યું કે, પ્રભાતે વીરપ્રભુને વાંદી ધર્મ સાંભળીને For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ગુણવાપણું. * . દિક *जामे चिंतइ पए जिणं वीर नमिउं सोउँ धम्म-पारिस पोसहं अहयं ॥ १६ ॥ अह उग्गए दिणिंदे--संखो अक्खोहवासणाजुतो । पतो नरें तिहुयण-पहुपाए पायचारेण ॥ १७॥ वीरं नमिय निसनो-समागया सावया तर्हि तेवि । वंदिय जिण मुवविट्ठा-तो भयवं कहइ इय धर्म ॥ १८॥ भो लहिय मणुयजम्म--भविया भवियव्वयानिओगेण । नी. सेसकिलेसकर-सयावि वजह अभिनिवेसं. ॥ १९ ॥ अह विंति अभिनिविद्या-ते सहा संख तुब्भ किं जुत्तं । जं कल्ले कहिय सयंपि-पोसह जिमियं काहामो ॥२०॥ पच्छा तं पुण अजिमिय–गिव्हिसि ता सुठु णं तुम अम्हे । देवाणुपिया ठिणसि-निदसि विसेसि गरिहेसि ॥ २१॥ यह भणइ. पहू, मेवं-संखं होलह - तुमे जओ एसो। पियधम्मो दढ धम्मो-जागरइ. सुदक्खु जागारियं ॥ २२ ॥ तो संखो संखो इव-महुरसरो पुच्छए पहुं नमि। कोह: वसठे भंते-जीवे किं. अजए कम्मं ॥ २३ ॥... હું પિષધ પાળીશ. [ ૧૬ ] હવે સૂર્ય ઉગતાં શંખ અખંડિત વાસનાથી પગે ચાલીને વીરપ્રભુના ચરણે નમવા ત્યાં આવ્યું. ( ૧૭ ) તે વીરને નમીને બેઠો, એટલામાં તે બીજ શ્રાવકો પણ ત્યાં આવ્યા. તેઓ પણ જિનને વાંદીને બેઠા, એટલે ભગવન આ રીતે ધર્મ हेवा खाया- [१८] भो भो भवितव्यतरना. योगे. ॥ मनुष्यमय सहीन सपा 3. श २ मेवो अभिनिवेश. तमारे ४ापि नलि ५२५ो. ( १८ ) त्यारे अभिनिवेशवाળા તે શ્રાવકે શંખને કહેવા લાગ્યા કે, હે શંખ ! તમને શું આમ કરવું યુક્ત હતું, કે असे. पोते ४०५. भाने पोषध. ४२शु..[२०] भने माने तमे वर भे પષધ લઇ લીધું, એટલે હે દેવાનુપ્રિય ! તમે અમારી ઠીક મશ્કરી કરી, [૨૧], ત્યારે तमने भगवान हेवा वाया , तमे, शुभने नि छ। भा, भ से प्रिय धर्म भने. દ્રઢ ધર્મ હોઈ, રૂડી રીતે ધર્મ જાગરિકા જાગે છે. (૨૨) ત્યારે શંખના માફક મધુર સ્વરવાળે શંખ પ્રભુને નમીને પુછવા લાગ્યો કે, હે ભગવન્! ધનાવશે જીવે. શું કર્મ SIRE [२३ ] भगवान योदया। शूभ-! अनावश 4: सात-आम मांधी For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ 'ધર્મ રત્ન પ્રકરણ साहइ सामी संखा-केहवसढे जिए सपज्जेइ । सत्तह व कम्माई भमेइ संसारकंतारं ॥ २४ ॥ ते सोउं ते सट्टा-भयतीया अभिनिवेसपरिमुक्का । खामति विणयपुव्व--सखं संखं व सुपवितं ॥ २५॥ ततो अणाभिनिवेसा-ते स मंदिउं जिणं वीरं । संपचा सहाणे-पहूवि अन्नत्य विहरेइ ॥ २६॥ संखो असंखभवियं--कम्म खविउ मुहम्मकप्पमि । अरुणाभमि विमाणे-घउपलियाठेई सुरो जाओ ॥ २७ ॥ ततो चविय विदेहे--सिवंगमी अभिनिवेसपरिमुक्को । ते सेसावि हु सट्टा-मुगईए भायणं जाया ॥ २८ ॥ . इत्याभिनिवेशपंक प्रावस्तीश्रावकाः परित्यज्य । प्रापुरफलममलमलं तदा यत्नं जनाः कुरुत ॥ २९ ॥ ॥ इति शंखविधानकं ॥ - उक्तो गुणवतोनभिनिवेश इति चतुर्थो भेदः-संप्रति जिनवचनरुचि। रूपं पंचमं भेद व्याख्यानयनाह. . . . ५२ २३९ १६ . (४) मा श्री यम य भीलનિવેશ છોડી દઈ, શંખ માફક પવિત્ર રહેલા શંખ શ્રાવકને વિનય પૂર્વક ખમાવવા લાઆ. [ ૨૫ ] બાદ તે સર્વે નિરભિનિવેશી થઈ, વીર જિનને વાંદીને સ્વસ્થાને આવ્યા, અને પ્રભુ પણ બીજા સ્થળે વિચરવા લાગ્યા. [ ૨૬ ] હવે શંખ અસંખ્ય ભવનાં કર્મ ખપાવી, ધર્મ ક૫માં અરૂણાભ વિમાનમાં ચાર પપમના આયુવાળે દેવ થયે. (૨૭) ત્યાંથી આવીને તે અભિનિવેશ રહિત રહી મુકિત પામશે, તેમજ તે બીજા શ્રાવકે પણ સુગતિના ભાજન થયા. (૨૮) આ રીતે અભિનિવેશને છોડી શ્રાવસ્તીના શાવકે ઉત્તમ ફળ પામ્યા, માટે હે જ ! તમે પણ એમાં યત્ન કરે. [ ૨૯ ] આ રીતે શખનો વૃત્તાંત છે, અનભિનિશરૂ૫ રેથે ભેદ ફો, હવે જિન વચન ચિરપ પાંચમે ભેદ વર્ણવે છે. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ગુણવાનપણું (પૂરું) सवणकरणेसु इच्छा होइ रुई सहहाणसंजुत्ता, एईइ विणा कतो-सुद्धी समतरयणस्स ॥ ४६ ॥ श्रवणमाकर्णनं-करणमनुष्टानं-तयोरिच्छा तीव्राभिलाषो भवति रुचिः-श्रद्धानसंयुक्ता प्रतीतिसंगता, जयंतीश्राविकाया इवेति. अस्या एव प्राधान्यख्यापनायाह-एतया द्विस्वरुपया रुच्या विनाभावेन कुतःशुद्धि-न कुतोपीत्याकूतं-सम्यक्त्वरत्नस्य प्रतीतस्या, शुश्रूषाधर्मरागरूपत्वात्तस्य,-तयो च सम्यकत्वसहभाविलिंगतमा प्रसि- । વાવ, . . ઉત્તર, મૂળનો અર્થ સાંભળવામાં અને કરવામાં શ્રદ્ધાપૂર્વક ઇચ્છા, તે રૂચિ છે.. તેવી રૂચિ વિના સમ્યકવ રત્નની શુદ્ધિ શાથી થાય ? (૪૬) , 1 ટીકાને અર્થ. • શ્રવણ એટલે સાંભળવું, અને કરણ એટલે અનુષ્ઠાન. તે બેમાં ઈચ્છા એટલે તીવ્ર અભિલાષ તે રૂચિ છે, તે વળી શ્રદ્ધાન સંયુક્ત એટલે પ્રતીતિ સહિત હોવી જોઇએ. જયંતી શ્રાવિકાની માફક. કે એ રૂચિની પ્રધાનતા બતાવવા ખાતર કહે છે કે, એ બે રૂપવાળી રૂચિના અભાવે સભ્યત્વ રત્નની શાથી શુદ્ધિ થાય ? મતલબ કે, કોઈથી નહિ થાય, કેમકે તે સમ ત્વ શુશ્રષા અને ધર્મરાગરૂપજ છે, કેમકે તે બંને સમ્યકત્વ સાથે પ્રગટ થતા લિંગપણે પ્રસિદ્ધ છે. કહેલું પણ છે કે, શુશ્રષા, ધર્મરાગ, અને યથાશક્તિ ગુરૂદેવના વૈયાવત્યમાં નિયમ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ધર્મ રત્ન પ્રકરણ. मुस्सूसधम्मराओ-गुरूदेवाणं जहासमाहीए, वेयावरचे नियमो–सम्मदिष्टिस्स लिंगाई.. इति पंचम गुणभावना. । अन्ये तु पंच गुणानित्थमभिदधतिः सुतरुई। अत्थरुई करणरूई३ चेव गभिनिवेसरूइ । गुणवंते पंचमिया-अणिठिस्यउच्छाह्या५ होइ ॥१॥ अत्रापि सूत्ररूचिः पठनादिस्वाध्यायप्रतिः, अर्थरुचिश्वाभ्युत्था• नादिविनयं गुणिनां प्रयुक्त, करणानाभिनिवेशौ तुल्यावेव. अनिष्टितोत्साहता पुनरिच्छवृद्धिरेवेति न विरोध आशंकनीय इति. जयंतीश्राविकाकथा चैवं. अत्थि पुरी कोसंबी-कोसंबीयं विणावि अंकुरिया । जस्स गु:रुकित्तिवल्ली-सो तत्य निवो उदयणु त्ति ॥ १॥ माया. मायारहिया-सु એ સમ્યક દ્રષ્ટિનાં લિંગ છે. એ રીતે પાંચમાં ગુણની સમજુતી છે. , - ' બીજા વળી પાંચ ગુણ આ રીતે કહે છે – સૂત્રરૂચિ, અર્થરૂચિ, કરણરૂચિ, અનભિનિવેશરૂચિ, અને પાંચમી અનિષ્ઠિત્સાહતા? એ પાંચ ગુણે ગુણવાન હોય. [ 1 ], ઈહાં પણ સૂત્રરૂચિવાળે પઠનાદિક સ્વાધ્યાયમાં પ્રવૃત્તિ કરે છે, અર્થરૂચિવાળે ગુણિ જનેને અભ્યસ્થાનાદિક વિનય કરે છે, કરણરૂચિ અને અનભિનિવેશરૂચિ તે તેના તેજ છે, અને અનિખિતેત્સાહતા તે ઈચ્છા વૃદ્ધિજ છે, માટે એ રીતે પણ કશે વિરોધ ધાર नहि. यती श्राविानी था मा शत छ.. કલાંબી નામે નગરી હતી, ત્યાં કોશ (પાણી કાઢવાને કેશ) તથા બીજ એ બે વાનાં વગર પણ અંકુરિત થએલી મોટી કીર્તિરૂપ વલ્લીવાળા ઉદયન નામે રાજા હતો. (૧) તેની માયા રહિત અને સુશીળવાળી મગાવતી નામે માતા હતી, અને જિનવચ, For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ગુણાપણુ, ૧૯૧ - - सीलकलिया मियाई तस्स । जिणचयणई सच्छा--सया पिउज्छा तह जयंती ॥ २ ॥ सा समए सपणाणं-पढमा सिज्जायरीति सुपसिद्धा । सिद्धत्थपस्थिवसुओ-अह तस्थ समोसढ़ो सामी ॥ ३ ॥ तिहुयपपहु पणमणपउण-माणसा सयणपरियणसमेया । पत्ता तत्थ जयंती-भतीइ जयंपि विजयंती ॥ ४ ॥ नमिउं वीरजिर्णिदं-पुरओ का.. जण उदयणनरिंदं । सा निसणइ चाररुई-एवं पहुदेसणं सुमई ॥ ५ ॥ नरजम्माइ समग्गं-सामग्गि. लहिय कहमवि उदग्गं । सक्किरिय रूइंरुइरंदुणेह गुरुकम्मगिरिवहरं ॥ ६ ॥ जिय' आजियर पुन्न पावा-सव५ संवर निज्जराउ" बंधमि । मुक्ख ति ततववगे-सया रूई होइ काय- .. व्वा ॥ ७ ॥ तत्थ जिया एगविहा-दहा तिहा चउह पंचहा छदा । चेयण तस इयरेहि-वेयगई करण काएहिं ॥ ८॥ . भूमीजल जलणानिल-वणस्सई थावरा इमे पंच । खियतियचउ નમાં રૂચિ રાખનાર સ્વચ્છ આશયવાળી જયંતી નામે તેની પિધ્વસ એટલે ફોઈ હતી. (२) ते शास्त्रमा श्रमशने पहनी शय्यातरी [ वस्ती ना२ ] तरी प्रसिद्ध छ, हवे ત્યાં સિદ્ધાર્થ રાજાના પુત્ર વીરસ્વામિ સમેસર્યા. (૩) તે ત્રિભુવન પ્રભુને નમવા મન | રાખતી. જયંતી સ્વજન પરિજન સહિત ત્યાં આવી, તે ભક્તિમાં આખાં જગત કરતાં અધિક હતી. [૪] તે શુભરૂચિ અને સુમતીવાળી જયંતી વીરજિનને નમી ઉદયન રાજાને આગળ કરીને આ રીતે પ્રભુની દેશના સાંભળવા લાગી. [ પ ] મનુષ્ય જન્માદિક ઉદાર સામગ્રી પામીને ભારે કમરૂપ પર્વતને ભેદવા વજસમાન એવી રૂડી સઢિયારૂચિ કરે. [ ] ७१, 2404, ४९य, पाप, आश्रय, संवर, निस, १५ भने मोक्ष में न त. ત્વમાં હમેશાં રૂચિ કરવી. (૭) ત્યાં જીવ ચેતનરૂપે એક વિધ છે, ત્રસ સ્થાવરરૂપે દિવિધ छ, स्त्री, पु३५ सने नपुंस४३ त्रिविध छ, ३, ना२४, मनुष्य, तिर्यय३५ यतुर्विध छ, પાંચ ઇન્દ્રિયથી પંચવિધ અને છકાયથી ષવિધ છે. [ ૮ ]. Yथी, पा, मि, पायु मने वनस्पति से पाय स्थावर.24द्रिय, For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ ન ધર્મ રત્ન પ્રકરણ पंचिंदिय-तस चउहा नवविहा सब्वे ॥९॥ एगिदिय मुहुमियरा-सन्नियर पणिंदिया सनि ति चऊ । अपज्जतापज्जता-चउदसण अहव हुँतिजिया ॥ १० ॥ सुहमियर. भूजलानल-पवणाणंतवण इयरवणविगला । सनि असभि पणिदी-अपजतपजतवतीसं ॥ ११ ॥ ते सक्ककिण्हयपक्खियभेएहिं अहव भव्वभवेहिं । चउसष्टिविहा कम्मप्पगईभेहिं बहुहा ૨ | પંર અવા, ધમ-ધમrraહાપાત્રા તથા પત્રમાં चउरी अकिरिय--अरूविणो रूविणो चूरेया ॥ १३ ॥ तेसि भेया ल. क्खणसंगण-पमाण अप्पबहुभावा । नेया भेया तिय तिय-तिय इगचउ इय अजीवचउदसगं ॥ १४ ॥ ( गीतिः ) धम्मस्थिकापदव्वं--तस्स य भागो विवक्खिओ देसो । अविभागो उ पएसो--एव मधम्मे नभेवि तियं ॥ १५ ॥ कालो एगविहो चिय-भावपरावतिहेउ निच्छइओ । કિય, ચતુરિંદ્રિય, અને પદ્રિય એ ચાર ત્રસ છે, એમ બધા મેળવતા નવવિધ જીવ છે. (૯) એકેંદ્રિય બે જાતના સુક્ષ્મ અને બાદર–પંચૅકિય બે જાતના સંતિ અને અસંતિ–તથા દ્રિય, ત્રીવિય, ચતુરિંદ્રિય મળી સાત પર્યાપ્તા અને સાત અપર્યાપ્તા એમ ચાર પ્રકાર છે. ( ૧૦ ) સૂક્ષ્મ અને બાદર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ તથા અનંત વવસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ ત્રણ વિકસેંદ્રિય, સંપત્તિ, અસંત્તિ, પંચેંદ્રિય એ સોળ પણા અને સળ અપમા મળી બત્રીસ પ્રકારે જીવ થાય છે. (૧૨) એ બત્રીશ શુકલપાક્ષિક અને બત્રીશ કૃષ્ણપાક્ષિક અથવા ભવ્ય અને અભવ્ય એમ ગણુએ, તે ચેસઠ પ્રકારે જીવ થાય, અથવા કર્મ પ્રવૃત્તિઓના ભેદે કરી અનેક પ્રકારે છવ ગણાય છે. [ ૧૨ ] અજીવ પાંચ છે—ધર્મ, અધર્મ, આકાશ, કાળ, અને પુકળ. ત્યાં પહેલા ચાર અક્રિય અને અરૂપિ છે, અને પુદ્રા રૂપિ છે. (૧૩) તેમના ભેદ–લક્ષણ-સંસ્થાન પ્રમાણ અને અલ્પ બહુત્વથી અનુક્રમે ત્રણ ત્રણ એક, અને ચાર એમ ચાર ભેદ છે. ( ૧૪ ) ધર્મસ્તિ કાયરૂપ આખું દ્રવ્ય તે સ્કધ, તેને અમુક વિવક્ષિત ભાગ તે દેશ, અને નાનામાં નાને અવિભાજ્ય ભાગ તે પ્રદેશ. એમ અધર્મ તથા આકાશના પણ ત્રણ ભેદ જાણવા. (૧૫) કાળ નિશ્ચયથી ગણીએ તે, ભાવ પરાવૃત્તિને હેતુ એટલે પદોના For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ગુણવાપણું. .. ववहारिओ उ रविगइभाम्मो समयाइ गविहो ॥ १६ ॥ समयावलिय मुहुत्ता-दिवस अहोरत पक्खमासा य । संवच्छरजुगपलिया-सामरओ सप्पि परियठा ॥ १७ ॥ पुद्गलनिचओ खंधो-देश परसार वहेब पर. माणू' । केवल अणुओ मुहुमो-दुफास इगवगंधरसो ॥ १८ ॥ (ર) गइलक्खणो च धम्मो-पुग्गलजीवाण मइपरिणयाण । गमणोवग्गहहेऊ-जलयरजीवाण सलिलं व ॥ १९ ॥ ठिइलक्खणो अहम्मो-पुग्गल जीवाण ठिइपरिणयाण । टाणोवग्गहहेउ-पहियाण व पहलतरूच्छाया. ॥२०॥ सपइई सव्वगर्य-अवगासपयंच होइ आगासं । भावपरवचिलक्खणमदादव्वं तु नेयव्वं ॥ २१ ॥ उवययअववचयायाण-पोक्खरसगंधवन નવા જુનાપણાને હેતુ એકજ છે. વ્યવહારથી ગણીએ તે, સૂર્યની ગતિથી ગણતો સમય વગેરે અનેક પ્રકાર છે. [ ૧૮ ] વ્યાવહારિક રાજાના ભેદ આ પ્રમાણે છે – સમય, આવલિકા, મુહર્ત, દિવસ, અહેરાત્ર, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્યોપમ, રામપમ, ઉત્સર્ષણી, અવસપણી, અને પુદ્વળ પરાવર્ત. (૧૭) પુકળને સમૂહ તે અંધ, દેશ, પ્રદેશ, તેમજ પરમાણુ એમ પુતળના ચાર ભેદ છે. છઠે પરમાણુ તે સૂક્ષ્મ હોય છે, અને તેને બે સ્પર્શ તથા એક વર્ણ–એક રસ–એક ગંધ હોય છે. [ ૧૮ ] [ આ ભેદ દ્વાર થયું, હવે લક્ષણ દ્વારા કહે છે. ], ગતિ પરિણત પુતળ અને જીવની ગતિ તે ધર્મસ્તિકાય છે. તે જલચર જેને જેમ પાણી મદદગાર છે, તેમ ગમન કરવામાં મદદગાર છે. [ ૧૮ ] સ્થિતિ પરિણત પુતળ અને જીવની સ્થિતિ તે અધમસ્તિકાય છે. તે પથિકને ઘાટી તરછાયાની માફક સ્થિર રહેવામાં મદદગાર છે. ( ૨૦ ) બધાનું આધારઅધામાં વ્યાપી રહેલ અને અવકાશ દેનાર તે આકાશ છે, અને ભાવ પરાવૃત્તિએ અદ્ધા દ્રવ્ય ( કાળ ) જાણ. ( ૨૧ ) For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ माईयं । छायायवतममाईण-लक्खणं पुग्गलाणं तु ॥ २२ ॥ - धम्माधम्मालोगा-गिईउ कालो उ वत्तणावो । नियसठाणविमुको उवयारा दव्वपज्जाओ ॥ २३ ॥ सझुसिरवडुलगोल-गसरिसागारो अलोगागासो। लोगो वेसाहठिय-कंडित्थकरजुगनरसरित्थो ॥ २४ ॥ अचित्तमणखंघो-लोगसमाणो य असामइओ। पोग्गल गागारो-संखाસિંઉ લેવા . ૨૫ . . (વારે ) एगजियपएससमो-धम्मो धम्मो य लोगआगासो। कालहवं एगे अर्णतया पोग्गलअलोगा ॥ २६ ॥ છાયા આતા અંધકાર વગર પુળાનું લક્ષણ એ છે કે, તે ઉપચય અપચય પામનાર છે, લેવાઈ છેડઇ શકાય તેવાં છે, વેસ ગંધ વર્ણવાળા છે. ઇત્યાદિ. [ રર ! * લક્ષણ દ્વાર કહ્યું, હવે સંસ્થાનડાર કહે છે. . . ધમસ્તિકાય અને અધર્મસ્તિકાય લેકના આશરે છે. કાળ વર્તનારૂપ હેવાથી સંસ્થાન રહિત છે—તે દ્રવ્યનો પર્યાય છે, છતાં ઉપચારે દ્રવ્ય ગણાય છે. [ ૨૩ ] અને કાકાશ શુષિર વલોળ જેવા આકારવાળે છે, અને કાકાશ વૈશાખસ્થિત [ પહોળા પગ કરી ઉભા રહેલા ] અને કડે હાથ રાખનાર માણસના સરખો છે. [ ૨૪ ] અચિત્ત મહા સકંધ લેક પ્રમાણ અને આઠ સમય સુધી રહેનાર છે. બાકીનાં પુતળ અનેક આકરે છે, અને તેની સંખ્યાતી અસંખ્યાતી સ્થિતી હોય છે. [ ૨૫ ] રીતે સંસ્થા દ્વાર કહ્યું હવે પ્રમાણ દ્વાર રહે છે. . - ધર્મ–અધર્મ અને કાકાસના પ્રદેશ એક જીવના પ્રદેશ સરખા છે. કાળ દ્રવ્ય એક છે. ફળનાં પરમાણુ અને આલોકના પ્રદેશ અનતા છે. [ ૧૮ ] ' ' For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ ગુણવાનપણું (ાર ) थोवो कालो लोगो-धम्मोऽधम्मो असंखतिनिसमाः । दुनिः अબંતા જુગઢ-ગોરવ પણ કરી છે ર૭ . " (સાર ) . धम्माधम्मागासा-कालो परिणामिए इह भावे। उदयपरिणामिए Triા ૩ સહુ પુણ બીવા II ૨૮ માવા ઇ . વમવલखओवसय-उदय-परिणामा । दुनवहारिगवीसा-तिगभेया संनिवाओ या છે૨૬ / સમીરખાન પદે વરના પિતા તરુ રાગ-. लाभ भोगो-वभोगविरियाणि सम्म च ॥ ३० ॥ चउमाण वाणतिर्गदंसतिग पंच. दाणलद्धीओ। संपत्तं चारित्तं य-संजमासजमो तइए ॥ ३१ ॥ चउगइ. चउकसाया-लिंगतिगं लेस छक्क मन्नाणं । मिच्छत मसि * * * * [ પ્રમાણ દ્વાર કહ્યું, હવે અલ્પ બહુર્ત કહે છે. ] કાળ એક ગણાવીથી સૈથી ઓછી સંખ્યાને થશે. લેક ધ અધર્મ એ ત્રણે. સરખા છે. પુદ્રળ અને આલકાકાશ એ બે અનંત પ્રદેશ છે. [ ર૭.] * [ અલ્પ બહુત કહ્યું, હવે ભાવઠાર કહે છે. ] ધર્મ–અધર્મ–આકાશ અને કાળા પરિણામિક: ભાવમાં છે, પુળ ઉદય અને પરિણામ એ બન્ને ભાવમાં છે, અને જીવો સર્વ ભાવમાં છે [ ર૮ ] ભાવ છે, છે બે પ્રકારને આપશમિક, નવ પ્રકારને ક્ષાયિક, અઢાર પ્રકારના ક્ષાપશમિક, એકવીશ પ્રકારને ઔદયિક, અને ત્રણ પ્રકારને પરિણામિક છે. [ ર૮] તથા છો. સાંતિપાતિક ભાવ છે. પહેલામાં સમ્યકત્વ અને ચારિત્ર છે, બીજામાં, જ્ઞાન, દર્શન ચારિત્ર, તથા દાન, લાભ, ભગ—ઉપભોગ, વિર્ષ, અને સમ્યક્ત એ 'નવ છે. [ ૩૦ ] ચાર જ્ઞાન, ત્રણ અને જ્ઞાન, ત્રણ દર્શન, પંચ દાનલબ્ધિ, સમ્યકત્વ, ચારિત્ર અને સંખમાસા એ અઢાર ત્રીજ ભાવમાં રહેલા છે. [ ૩૧ ]' For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ दर-असंजओ तुरियभावंमि ॥ ३२ ॥ पंचमगंमि य भावे-जीवाऽभव्वतभव्याईणि । पंचन्हवि भावाण-भेया ए मेव तेवना ॥ ३३ ॥ सुहहउ कम्मपगई-पुभं दुइहेउ बुच्चई पावं । बायालीसं वासीइ-तेसि भेया इमे कमसो ॥ ३४ ॥ तिरियाउ सायर मुच्यं३-तित्थयर' पणिदिजाइ५ तसदसर्ग१५ । मुखगइ१६ सुवनचउर्ग२०-आइमसंव्वयण२१ सहाणरर ॥ ३५ ॥ निमिणा२३ यव२४ नर२७ सुरतिग३०-परव्या३१ 'उस्सासर गुरूलहुर३ ज्जोय३ । पणतणु३५ उर्वगतिय मिय--पायालं पुनपगिઆ છે ૨૬ / थावरदस• निरयतिगं:३ सेसा सघयणा८ जाइ१२ संहाणार। तिरिदुगर९ क्या य३० कुखगइ3१ वनचउकं च अपसत्यं०५ ॥ ३७ ॥ ચાર ગતિ, ચાર કષાય, ત્રણ લિબ, 9 લેસ્યા, અનાન, મિથ્યાત્વ, અસિહપણું અને અસંયમ એ એકવીશ ચેથા ભાવમાં છે. (૩૨) પાંચમાં ભાવમા છવ, અભવ્યપણું તથા ભવ્યપણું વિગેર છે, એમ પાંચ ભાવના પન ભેદ છે. (૩૩) સુખહેતુ કર્મપ્રકૃતિ એ પુણ્ય કહેવાય છે, અને દુઃખહેતું કર્યપ્રકૃતિ તે પાપ કહેવાય છે, ત્યાં પુન્યનાં કર ભેદ છે, અને પાપના ૮૨ ભેદ છે, તે આ કમે છે. (૩૪) તિર્યંચાયુ, સાતાદનીય, ઉચ્ચ ગેત્ર, તીર્થંકર નામ, પચેંદ્રિય જાતિ, રસ દશક, શુભ વિહાય ગતિ, શુભવર્ણ મનુષ્ય, પ્રથમ સંઘેણ, પ્રથમ સંસ્થાન–(૩૫) નિમણુ નામ, આપ નામ, નરત્રિક, સુરત્રિક, પરાઘાત નામ, ઉસ નામ અગુરુલઘુ નામ, ઉત નામ, પાંચ શરીર, ત્રણ અને પાંગ, એમ બેતાળીસ પુણ્ય પ્રકૃતિ છે. [ ૩૬ ] * I , ; એ ૫ણ તત્વ કહ્યું. " સ્થાવર દશક, નરત્રિક, શેષ સંઘેણુ, શેષ જાતિ, શેષ સંસ્થાન, તિવૈકઠિક, ઉપધાત નામ, અશુભ વિહાય ગતિ, અપ્રશસ્ત, વર્ણચતુષ્ક, જ્ઞાનાવરણ પાંચ, અંતરાય પાચ, For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ગુણવાનપણું. १९७ नाणंतराय दसगं५ नव बीए५४ नीयगोय५५ मस्सायं.६ मिच्छं५० सायपणवीस.२-पावपगिईउ बासीई ॥ ३८ ॥ पापतत्व.. . भवभमण हेउ कम्म-जीवो अणुसमय मासवइ जुत्तो । सो आसवो ति तस्स उ बायालीसं भवे भेया ॥ ३९ ॥ इंदिय५ अन्वय५ जोगा कसाय: किरियाउ२५ तेसि मे भेया। कमसो पंचय पंचय-तिनि य चउरो य पणवीसं ॥ ४० ॥ सोयं चक्खु घाणं-रसणा फरिसण मिइंदिया पंच । तह अन्वय जियवर मोस दिन मेहण परिग्गहिया ॥ ४१ ॥ मणवयतणुजोगतियं-अपसत्यं तह कसाय चचारि । कोहो माणो माया-लोभो, किरियाउ अह एया ॥ ४२ ॥ काइय' अहिगरणीयार-पाउसिया पारितावणी किरिया । माणाइवाय रंभियापरिगहिया" मायवती य ॥ ४३ ॥ मिच्छादसणवची --अप्पच्चक्सा ग. दिष्टि" Tin य । पाइच्चिय१३ सामंतो वणीय नेसत्थिा५ દર્શનાવરણ નવ, નીચ ગોત્ર, અસારાવેદનીવ, મિથ્યાત્વ મેહનીય અને પચીશ કષાય એ ખ્યામી પાપ પ્રકૃતિ છે. ( ૩૭–૩૮) જીવમાં જેનાથી સમય સમય ભવભ્રમણ હેતુ કર્મ આવે એટલે ભરાય તે આશ્રવ, તેના બેંતાળીશ ભેદ છે. [ ૩૯ ] પાંચ ઈદ્રિય, પાંચ भक्त, नए योग, या२ पाय भने २५ या मेम ४२ आश्रय छे. [ ४० ] श्रोत्र, यक्ष, धान, रसना, भने स्पर्श से पांय दियो छे, तेमका पहिंसा, भृषा, महत्त, मैंથુન અને પરિગ્રહ એ પાંચ અવત છે. [૪૧ ] અપ્રશસ્ત મન વચન અને તન એ ત્રણે योग.. , मान, भाषा, लोन मे यार पाय छ, भने ५२a याना, ते ॥ . [ ४२ ] ४ि१, अधि , आषि, पारितापनि, प्रतिपाति, भा1ि , शारि1ि , भायाप्रत्ययि. [ ४३ ] मिथ्याशनप्रसपि, अप्रत्याभ्यानिटि, Y. છિકી, પ્રાતીયકી, સામતિપનિપાતનિકી, વૈશેષિકી, સ્વાહસ્તિકી,આના પનિકી, વિદારણિકી, અના For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ साहत्यी ६ ॥ ४४ ॥ अणवण१७ वियारणिया१८ अणभोगा: अणवकंखपच्चइया२० । अन्नपयोग२१ समुदाण२२-पिज्जदोसे२४ रियावहिया२५ ॥ ४५ ॥ एतासा मथलेशी यं. कायेनायतमानेन निर्वृत्ता कायिकीक्रीया (१) पशुवधादिम वनेनवा खड्गादिनिवर्त्तनेन वाधिकरणिकी (२) जीवाजीवयो रुपरि प्रद्वेषेण प्राषिकी ( ३ ) निर्वेदात् क्रोधादे श्च स्वपरयोः परितापनेन पारिळापानिकी [४] एतत् प्राणातिपातेन प्राणाविपातिकी (५) कृष्याघारंभेणारं-भिकी [६ धान्यादिपरिग्रहेण पारिग्रहीकी (७) माययाः परवंचनेन मायापत्ययिकी (4)जिनवचनाश्रद्धाननंन मिथ्यादर्शनप्रत्ययिकी [९] अविरत्या अप्रत्याख्यानिकी [.१०.) कौतुकात् निरीक्षणेन दृष्टिकी (११) रागद्वेषाज्जीवाजीवस्वरूप ભોગિકી, અનવકાંક્ષામયિકી, અન્યપ્રયોગિકી, સામુઘનિકી, પ્રેમિકા, દેષિકેર તથા, ઇપथिxn. [ ४४-४५]... .. अमन म मर्थ ॥ ॐ:. . तनावण २१२थी मने त यि [ 1 ] सुधामा प्रवर्तवाणी .. થવા ખડ વિગેરે બનાવવાથી થાય તે અધિકરણિકી, [૨] જીવ-અજીવ ઉપર. પ્રદેશ લાગવાથી થાય તે અદેવિકી, (૩) નિર્વેદ [ દિલગીરી ] કરવાથી તથા કેધાદિકવડે સ્વપરને પારિતાપ કરવાથી થાય તે પરિતાપનિકી, [૪ ] પ્રાણીમાત કરવાથી થાય તે પ્રાણુતિપાति, [५]ष्या सारथी थाय ते आलि, [ 8 ] धान्य परिहया याय त. परिीि , [७] माया सेट ५२. क्यथा मन त मायाप्रत्ययिती, [८] निવચનના અશ્રદ્ધાનથી અને તે મિથ્યાદર્શનખત્યયિકી, [૯] અવિરતિથી થાય તે અપ્રત્યાખ્યા નિકી (૧) તુકે જેવાથી થાય તે દ્રષ્ટિકી, ૧૧ ] રાગદ્વેષે જુવાજીવનું સ્વરૂપ પૂર For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ગુણવાન પણું. ૧૯૯ प्रच्छनेन रागादश्वादीनां हस्तस्पर्शनेन वा पृष्टिकी स्पृष्टिकी [ १२ ] जीवाजीवौ प्रतीत्य कर्मबंधनेन मातीत्यिकी (. १३) गवावादिकं किंचित् द्रष्टुं समंतादुपनिपतंतं प्रशंसंतं च लोकमवलोक्य हर्षकरणेन अनाच्छादितभाजने त्रसानां समंतादुपनिपातेन च सामंतोपनिपातिकी ( १४ ), राजाद्यादेशानितरां यंत्रशस्त्राधाकर्षणेन नैशस्त्रिकी (१५) जीवेन श्वानादिना अजीवेन शस्त्रादिना शशकादिकं मारयतः स्वाहस्तिकी (१६), जीवाजीक्योराज्ञापनेन आनयनेन वा आज्ञापनिकी आनयनिकी वा (१७), जीवाजीवयोः स्फोटनेन विदारणिकी [ १८.],. अनुपयोगाद्वस्त्वादानग्रहणेनानाभोगिकी (,१९ ), इहपरलोकविरुद्धा- चरणेनानवकांक्षमत्यचिकी [२०], दुःमणिहितयोगत्रयेण प्रायोगिकी [ २१ ], अष्टानां कर्मणां येन समुपादा न भवति तेन सामुदानिकी ( २२ ) मायालोभनिश्रिता प्रेमिकी [२३ ], क्रोधमाननिश्रिता द्वेषि છવાથી વા રાગથી ઘડા વગેરેની પીઠે હાથ ફેરવવાથી થાય તે પ્રષ્ટિકી કે, પૃષ્ટિકી, ( १२ ) पपने आस में मांधाया थाय ते आता [ १3 ] ME, धो॥ વિગેરેને જોવા ચારે બાજુથી આવી પડેલા, અને વખાણ કરતા લોકને જોઈ રાજી થવાથી અથવા ઉઘાડાં મેલેલાં વાસણમાં ચારે બાજુથી આવી પડતા ત્રસ જીવોથી બને તે સામંત પનિપાતનિકી, ( ૧૪ ) રાજા વગેરેના હુકમથી હમેશાં યંત્રશાસ્ત્ર ચલાવવાથી બને તે નેશસ્ત્રિકી, (૧૫) શ્વાન વગેરે જીવથી યા શસ્ત્રાદિક અછવડે શશલા વગેરેને માન , " રતાં થાય તે સ્વાહસ્તિક, [ ૧૬ ] છવાછવને ફરમાવવાથી યા અણાવવાથી થાય તે આશાपनि २५मानयनि।, [ १७ ] »ापने वायी याय त विद्या , [१८] . अ५योगे. वस्तु सेवा वाया थाय ते सामाजिक, (१४) ५२६॥ वि३६ . मायरो ३२री थाय ते. अनवसायी, [२०] दुःअनिहित मनवय ४५३५ योगया । याय ते. प्रायो४िी , (२१) मा भी था सभुपादान याय ते सामुदानिश, (२२) भाया- मने बोला मेली ते. अभिजी, (२३) मने मानथा यससी. ते पता For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ २०० શ્રી ધર્મ રત્ન પ્રકરણ. की [ २४ ], अकषायिणां केवलकाययोगजबंधन ऐर्यापथिकी [२५]. आश्रवतत्वं.विहियदुवारे गेहे-सरे य पविसइ जहा न रेणुजलं । तह. पिहिपासवदारे-न विसइ जीवेनि पावमलं ॥ ४६॥ तो अमुहासनिग्गहहेउ इह संबरो विणिदियो । सो पुण रोगविहोविहु इह भणिओ सत्त बन्नविहो ॥ ४७ ॥ तत्थ परीसह२२ समिई-गुत्ती भावणार चरिच" धम्महि । बावीस पण ति बारस-पण दसमएहि जहसंखं ॥ ४८ ॥ खुहा पिवासा सीउगह-दसा चेला रइ थिओ । निचरियानिसीहिया सिजा-अक्कोस बह जायणा ॥ ४९ ॥ रोग तणफासा मल-सक्कारपरीसण । पन्ना अन्नाहा संमचं-इइ बावीस परीसहा ॥ ५० ॥ - इरिया भासा एसण-आयाणुस्सग्ग पंच समिईओ । मणगुत्ती प. यगुरी-तणुगुत्ती गुत्तितिय मेयं ॥ ५१ ॥ भाविज्ज भावणाओ-पारस [ ૨૪ ] અને કષાય રહિત કેવળ જ્ઞાનિને કેવળ કાયાગથી થતા બંધવાળી તે પથિકી. __[ भाव तत्व धु, हवे अ५२ हे छे. ] | બંધ દરવાજાવાળા ઘરમાં ધુળ પેસતી નથી, અને તળાવમાં પાણી પિસતું નથી, તેમ બંધ કરેલા આવરૂપી ધારવાળા જીવમાં પણ પાપમળ પેસતું નથી. [૪૬ ] તેથી અશુભ આશ્રવને રિકવાને જે હેતુ, તે અહીં સંવર કહેલ છે, તે અનેક પ્રકાર છે, waisi सतान ने गाय छ. [ ४७ ] स मावी पशषड, पांय समिति, ત્રણ ગુપ્તિ, બાર ભાવના, પાંચ ચારિત્ર અને દશ યતિ ધર્મ એમ ૫૭ ભેદે છે. [૪૮] शुभ, तरस, ८, 31, श, अ५ १७, रति, बीमा, मुश्तरी, सिल, शय्या, આકશ, વધ, ભિક્ષાવૃત્તિ, રોગ, તણસ્પર્શ, મળ, સત્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, અને સભ્યત્વે એ બાવીશ પરીષહ છે. (૪૯-૫૦ ) ઈ, ભાષા, એષણ, આદાન, અને ઉત્સર્ગ, એ પાંચ समिति . मनमुनि, यति, मने तनुति में नए राति छ. [ ५१ ] मार लाय. . For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ગુણવાનપણું. २०१ - - - भाओ अणिच्च असरणया । चउगइ भवस्सरूवं--एगत्तन्नत्त असुइ तं ॥ ५२ ॥ आसवसंवरनिज्जर-लोगसख्वाणि मुठ्ठदेसित्तं । धम्मे जिणाण अइदुल्लहं च संमतवररयणं ॥ ५३ ॥ सामाइयं च छेओ-बढ़ावा णियंयं मुठु परिहारं । तह मुहुमसंपरायं-अहखायं पंचमचरितं ॥ ५४ ॥ सावज्ज जोगविरइत्ति-तत्थ सामाइयं दुहा तं च । इत्तर मावकहं तियपढमं पढमंतिमजिणाणं ॥ ५५ ॥ तित्थेसु अणारोविय--वयस्स सेहस्स थोवकालीयं । सेसाण मावकहियं-तित्थेसु विदेहयाणं च.॥ ५६ परियायस्स उ छेओ-जत्यो वहावणं वएसुं च । छेओवष्ठावण मिह-त मणइयारेयर दुविहं ॥ ५७ ॥ ( ग्रं. ५०००) सेहस्स निरइयारं-तित्थंतरसंकमे व तं होज्ज । मूल गुण घाइणो साइयार मुभयं च ठिइकप्पो ॥ ५८ ॥ . नामा मापी ते भा :- भनित्य, मशर, यतुतिलव २५३५, ४१, मन्यत्व, अशुयित्व. [ ५२ ] आश्रय, स१२, निरा, सो४२५३५, किन धर्म सुष्टुभाषितपण, भने अति दुर्दन सभ्यत्व २त्न. ( 43 ) [ पांय यारित्र मा छ ] सामायि४, छो५સ્થાપનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય, અને પાંચમું યથાખ્યાત. (૫૪) ત્યાં સામાયિક તે સાવદ્ય ગની વિરતિ જાણવી, તે બે પ્રકારનું છેઃ– ઇત્વર, અને યાવસ્કથિક. ત્યાં પહેલા અને છેલા તીર્થંકરના તીર્થમાં પહેલું ઈસ્વર હોય છે. (૫૫) તે તેમના તીર્થમાં જેને હજુ વ્રત આરોપાયા ન હોય, તેવા શિષ્યોને હોય છે. તે ચેડા વખતનું છે. બાકીના તીર્થકરે તથા મહા વિદેહમાં યાવત્રુથિક હેય. [ ૫૬ ] જ્યાં પર્યાય કાપવામાં આવે, અને વ્રતમાં ઉપસ્થાપન થાય, તે છેદો પસ્થાપનીય છે, તે બે પ્રકારનું છે – નિરતિચાર અને સાતિચાર. (૫૭) શિષ્યને અથવા તીતરમાં સંક્રમ કરતાં નિરતિચાર હોય છે, અને મૂળગુણ ભાંગનારને તે સાતિચાર હોય છે. તે બે પ્રકારનું છેદો પસ્થાપનીય સ્થિતકલ્પમાં ગણાય છે. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ... श्रीधरन १२९१. २०२ स्थतास्थितकल्पः पुनरेवं. आचेलुक्कु देसिय सिज्जायर रायपिंड किइकम्मे । वय जिह पडिकमणे-मासं पजोसावणकप्पो ॥ ५९ ॥ आलुक्कु देसिय पडिकमणे रायपिंड मासेम । पज्जुसणाकप्पंमि य-अट्ठियकावो मुणेयन्यो । ६० ॥ आचेलुक्को धम्मो-पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमयाण जिणाणं-होई अचेलो सचेलो वा ॥ ६१ ॥ इह पुरिम पच्छिमाणं-जिणाण एग मुणिं ज मुद्दिस्स । आहारमाइ. विहिय-तं सव्वेसि न कप्पेइ ॥ ६२ ॥ मज्झिमयाणं तु इम-जं कय मुदिस्स तस्स चेव त्ति । नो कप्पई सेसाण उ-तंकप्पइ एस मेर ति ॥ ६३ ॥ सपडिक्कमणों ध म्मो-पुरिमस्स य पच्छिमस्स य जिणस्स । मज्झिमयाण जिणाण-कारणजाए पडिक्कमणं ॥ ६४ ॥ असणाइचउक्त वत्थ-पत्तकंबलग पायपुंछणयं ।.निवपिडमि न कप्पइ-पुरिमंतिमजिणजईणं तु ॥ ६५ ॥ पु ... .. रियास्थित३५ प्रमाणे : અલક૯૫, શિક ક૫, શિયાતર કલ્પ, રાજપંડ, કૃત્તિકર્મ, બતક, પેસ્ટ ४८५, प्रतिमन, भास४८५, मने पर्युष।।३९५, (मे ४३ ४८५ छे. ) " भां मन्ये ५, मौशिक्ष, प्रतिम], Ar's, भास४६५, अने पर्युषा५८५, એ છ અસ્થિતકલ્પ જાણવા. [ ૬૦. ] પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં અચેલ ધર્મ છે. વચલા તીર્થકરોના તીર્થમાં અચેલ તથા સચેલ એમ બને હોય છે. ( ૪૧ ) હાં પહેલા અને છેલ્લા જિનના વારે એક અમુક મુનિને ઉદ્દેશીને જે આહાર વગેરે તૈયાર કર્યું હૈય, તે બીજા બધાઓને પણ કલ્પતું નથી. [ ક ર ] વચલા તીર્થકરોના વારે જેને ઉદેશીને કરેલું હોય, તે તેનેજ ફક્ત નહિ કલ્પ, બીજાઓને કલ્પે એવી મર્યાદા છે. (૩) પહેલા અને છેલ્લા તીર્થકરને ધર્મ પ્રતિક્રમણ સહિત છે. વચલા તીર્થકરેના વારે જ્યારે કારણ પડે, ત્યારે પ્રતિક્રમણ કરાય છે. (૬૪) પહેલા તથા છેલ્લા તીર્થંકરના સાધુઓને રાજાએ દીધેલા અસનપાનપાદિમ સ્વાદિમ કે વસ્ત્ર પાત્ર કંબળ પાદપું છન નથી કલ્પતા. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ • सुपान्य २५३ रिमेयराण ठियो-मासकप्पो ५ मज्झिमाणं तु । अहियओ एमेव य-ने ओ पज्जोसवणकप्पो ।। ६६ ॥ घाउम्मासुकोसो-जहन्नओ सयरि दिवस थेराणं । पज्जोसवणाकप्पो-जिणाण उक्कोसओ चेव ॥ ६७ ॥ सिज्जायरपिंडमि य-चाउज्जामे य पुरिसजिडे य । किइकम्मस्स य करणे-ठिइकप्पो मज्झिमाणं पि ॥ ६८ ॥ सिज्जायरो पहू वा-तह संदिक हो य होइ कायव्यो । एगो गंगवि पहू-पहुसंदिववि एमेव ॥ ६९ ॥ सागारियसंदिठे-एग मणेगे चउक्क भयणाओ। एग मणगा वज्जा-णे. गेमु य ठावए एयं ॥ ७० ॥ . . अन्नत्य क्सेऊणं--आवस्सगचरिम मन्नहि. कुणइ । हुँति. तया दो. वि तरा:-सत्थाइसु. अन्नहा भयणा ॥ ७१ ॥ जइ. गति मुविहिया-करंति आवस्सयं तु अन्नत्था । सिज्जायरो न होइ-मुत्ते व कए व सो होइ ॥ ७२ ॥ दाऊण गेई तु सपुत्सदारो-वणिज्जमाईहि उ कारणेहि । [ ૬૫ ] પહેલા અને છેલ્લા તીર્થકરોના વારે સ્થિત માસકલ્પ છે, અને વચલા તીર્થકરોના વારે અસ્થિત માસકલ્પ છે, અને એ જ રીતે પર્યુષણ કલ્પ પણ જાણુ. ( ૬ ) તેમાં પર્યુષણા ૯૫ સ્થવરોને ઉત્કૃષ્ટ ચાર માસનો અને જધન્યથી સિતેર દિવસને છે. તેમાં For- ४८पान. १AN डाय.. [१७] शयातपि, यतु म प्रत,. ५३५ ज्येष्ट ५६५, અને કૃતિકમ (વંદન વ્યવહાર ), કરવાને કલ્પ એ વચલા તીર્થંકરોના વારામાં પણ સ્થિત કલ્પ છે. (૮) શયાતર તે મકાનનો માલેક અથવા તેને હુકમદાર ગણવે. અનેક માલેક હોય, તે તેમાંના એકને શાતર ગણવો, એમ તેના હુકમદારો માટે પણ સમજી ले. [ १४ ] भाले २५ अने भार सभा मे भनेनी यो.. सभाલેક અને હુકમદાર અનેક હોય તે વર્જવા, અને બધા અનેક હય, તે એકને વજવું [ ૭૦ ] એક ઠેકાણે વસી છેલ્લું આવશ્યક બીજા સ્થળે કરે તે, ત્યારે તે બે સ્થળના માલેક શયાર ગણાય. બાકી સાચે ચાલતાં ભક્ના છે. [ ] જે સુવિહિત સાધુઓ રાતે જાગતા રહી, સવારે બીજા સ્થળે આવશ્યક કરે, તે તે શયાતર ન ગણાય, પણ જે સુઇને પછી બીજા સ્થળે આવશ્યક કરે, તે બન્ને શયાતર થાય. ( ૭૨ ). જે. માલેક For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૪ " શ્રી ધર્મ રત્ન પ્રકરણ : तं चेव अन्न व वइज्ज देसं-सिज्जायरो तत्थ सएव होइ ॥ ७३ ॥ • लिंगत्थस्सवि वज्जो-तं परिहरओ व सुंजओ वा वि । जुत्तस्त अजुत्तस्स व-रसायणो तत्थ दिलुतो ॥ ७४ ॥ तित्थयरप्पडीकुछोअमायं उग्गमो वि य न सुज्झे । अविमुत्तिय लाघवया-दुल्लहसिज्जाइ 'चुच्छेओ ॥ ७५ ॥ पुरपच्छिमवज्जेहिं-अविकम्मं जिगवरोहि लेसेण । भुतं विदेहएहि य-नय सांगरियस्स पिंडो उ ॥ ७६ ॥ बाहुल्ला गच्छस्स उ-पढमालिय पाणगाइकज्जेसु । सज्झायकरगआउट्टिया करे उग्गमेगयरं ॥ ७७ ॥ दुविहे गेलनमी-निमंतणे दबदुल्लहे असिके । ओपोयरिय पोसे-भए य गहण अणुन्नायं ॥ ७८ ॥ असणाईया चउरोपाउंछण वत्थ. पत्त फैबलयं । सूइ खुर कन्नसोहण-नहरणिया सागरि ઘર આપીને પછી સકુટુંબ વેપાર વગેરેના કારણે તે અથવા બીજા દેશમાં ચાલ્યો જાય, તે તે જ્યાં હોય ત્યાં તેજ શયાર ગણાય છે. [ ૭૩ ] લિંગસ્થને પણ તે શયાતર વર્જનીય છે, તેને ત્યાગ કરનાર અથવા ભેગવનાર યુક્ત [ ઉપયોગવંત ] અથવા અયુક્ત એ સઘળાને તે વર્જનીય છે. ત્યાં રસાયનને દ્રષ્ટાંત છે, (૭૪) [ રચાતર ભેગવતાં આ દે છે–] તીર્થકરને નિષેધ છે, અન્યાય ગણાય છે, ઉદ્ગમ ( આધાકર્મ દોષ)ની શુદ્ધિ નહિ રહે, નિઃસ્પૃહતા ન રહે, લઘુતા થાય, એને દુર્લભ જે વસતિ તે ફરી નહિ મ ળતાં તેને બુચ્છેદ થાય. [ ૭૫ ] પહેલા તથા છેલ્લા તીર્થંકર શિવાય બાકીના તીર્થકરોએ તથા મહા વિદેહના તીર્થકર પણ લેશે કરી, કોઈ કારણે આધાકર્મી હજુ ભોગવ્યું છે, પણ સાગારિકપિંડ એટલે શયાતરપિંડ ભગવ્યું નથી. [ ૭૬ ] ગ૭ મે હોય, તે પહેલી પંક્તિ જ્યારે પાણી વગેરે લેવા જાય ત્યારે, તથા સ્વાધ્યાય કરવાની ઉતાવળ હેય, ત્યારે ઉદ્રમાદિક અત્યંતર દોષ સેવી શકાય છે. (૭૭ ) : - બે પ્રકારની માંદગીમાં, નિમંત્રણમાં, દુર્લભ દ્રવ્યમાં, અશીવ ( ઉપદ્રવવાળા કાળ) માં, અમેરિકામાં (દુર્ભિક્ષમાં ) પ્રદેષમાં અને ભયમાં શશ્ચાતરના આહારનું પ્રહણ અનુજ્ઞાત છે. [ ૭૪ ] [ શચતરપિંડ કઈ કઈ વસ્તુ છે તે ગણવે છે ] અશન, પાન, ખાદિમ, વાદિમ એ ચાર તથા પાદ પુંછન, વસ્ત્ર, પાત્ર, કંબલ, સૂચિ, ખુર, કર્ણ શેધ For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ ગુણવાનુંપણું.. ૨૫ यपिंडो ॥ ७९ ॥ तण डगल पर मल्लग-सिज्जा संथार पीढ ' लेवाई सिज्जायरपिंडो सो-न होइ सेहो य सोवहिओ ॥ ८०॥.. શેપ ચિતાર પર્વત . धिइ संव्वयणजुयाण-विसिष्ठतवसुतसतजुताण । होइ नवण्ह सुणीणं-परिहारविमुद्धिओ कप्पो ॥ ८१ ॥ लोभाणु वेयंतो-जो खलु उवसामओ व खवओ वा। सो मुहुमसंयराओ-अहखाया उणओ किंचि ॥८२ ॥ अकसाय महक्खायं-चरणं छउमत्थकेवलीणं तु । उवसंतखीणमोहे-सजोगजोगिंमि तं कमसो ॥ ८३ ॥ खंती य महवज्जव-मुत्ती तवसंजमे य बोधव्वे । सच्चं सोचं, आकिंचणं च बंभं च जइपम्मो ॥ ८४ ॥ સંવરતત્વ. . • पुव्वनिबद्धं कम्म-पहातवेणं सरंमि सलिलं व । निज्जिज्जह નિકા અને નખ રદનિકા (નેણ ) એ ચાતરપિંડ છે. [ ૭૪ ] પરંતુ તૃણ, ડગળ છાર, મલક ( શરાવળ )–શયા–સંસ્તારક-પીઠ-લેપ વગેરે શયાતરપિંડ નથી - જણાતા તેમજ ઉપધિ (ઉપકરણ) સહિત શિષ્ય પણ શયાતર નથી. [ ૮૦ ] . • બાકીના સ્થિતકલ્પ પાધરા છે. પરિહાર, વિશુદ્ધિ, કલ્પ, ચારિત્ર, ધૃતિ, સંહનન, તપ, શ્રત અને સત્યવાન નવ મુનિ ન હોય. [ ૮૧ ] ઉપશમ શ્રેણિવાળો અથવા ક્ષપકશ્રેણીવાળે જ્યારે લેભના અણુઓને વેદત હોય, ત્યારે તે સૂક્ષ્મ સંપરાય ચારિત્ર કહેવાય છેતે યથાખ્યાતથી કાંઈક ઉણું છે. [ ૮૨ ] છવાસ્થ અથવા કેવળનું અંકષાયવાળું ચારિત્ર તે યથાખ્યાત જાણવું, તે ઉપશત–મહ–ફીણમેહ–સયોગી તથા અયોગી ગુણ સ્થાને અનુક્રમે હેય છે. (૮૩) ક્ષાંતિ, માર્દવ, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શચ, અંકિચન્ય અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારને યતિધર્મ છે. ( ૮૪ ) | (સંવર તત્વ કહ્યું, હવે નિર્જરા કહે છે.) . સખત તડકાથી તળાવનું પાણી શોષાય તેમ પૂર્વે બાંધેલાં કર્મ જેનાથી નિજરે તે For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ર૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. जेण निए-बारसहा निज्जरा साउ ॥५॥ अणसण मूणोयरिया-विचीसंखेवणं रसच्चाओ ! कायकिलेसो संलोणया उबझो . तवो होइ ॥४६॥ पायच्छितं विणओ-वेवावच्चं तहेन सज्झाओ । ज्झाणं उस्सगो. वि य-अभितरओ वो होइ ।। ८७ ॥ निर्जरातत्वं. जह तुप्पियस्स बंधो-रएण पहसंठियस्स होइ दढं । तह राग दोस जुसस्स-कम्मुणा होइ तं चउहाः ॥ ८८ ॥ पुढे वदनिध-निकाइयं च ति चविहो बंफो । पयइदिइ अणुभाग-प्पएसमेएहि वा चउहा ।। ८९ ॥ . बंधतत्वं. . जह कंचणोवलाणं-अणाइसंजोगसंजुयाणं पि । पबलबहलप्पओगा-अच्चंत होइ हु बिजोगो ॥ ९० ॥ तहजियकम्माणं. पिहु-वरमुक्झाणहुयवहवसेण । जो अच्चंतविओमो-सो मुक्खो नवविहो सो निसार आनी छे. (८५) मतशत, नारी, पृत्ति संक्षेप, रसत्या, १ प्रवेश भने समानता से माल५ छ.. ( 45 ) प्रायश्चित, विनय, वैयावस, स्वा) ध्यान, सने उस से सभ्यत त५. छ. [ ६७] निश तत्व , हवे म तत्व है. छ. . . ये જેમ રસ્તે રાખેલા તયા ( ઘીના ડબા ] ઉપર રજ વળગી મજબુત બધાય છે. તેમ રાગ દેવયુક્ત જીવને કર્મ બંધ થાય છે, તે ચાર પ્રકારે છે. [ ૮૮ ] સ્પષ્ટ, બને નિધત્ત અને નિકાચિત્ત એમ ચાર પ્રકારને બંધ છે, અથવા પ્રકૃતિ, સ્થિતિ, અનુભાય અને પ્રદેશના ભેદે કરી ચાર પ્રકારને બંધ છે. [ ૮૯ ] ५५ तत्व धु, वे भीक्षा तत्व हे छ. . - જેમ અનાદિ, સોગથી સંયુક્ત રહેલા કંચન અને ઉપક્ષને પ્રબળ પ્રયોગથી અત્યંત વિયોગ થાય છે, તેમ જીવ અને કર્મોનો સુકલધ્યાનરૂપ અગ્નિના ગે કરીને જે अत्यात पियो ५ ते ३.. ते नारे -१२वानो छ.. (6-1 ) सदृ५६ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ગુણવાપણું.' २०७ उ ॥ ९१ ॥ संतपयपरूवणया-दश्वपमाणं च खिचफुसमा य । कालो य अंतरं भाग-भाव अप्पाबहुं चेव ॥ ९२ ॥ संतं सुदपयता-विज्जत खकुसुमं व न असंतं । मुक्खु ति पयं तस्स उ परूवणा मंगाईहिं ॥ ९३ ॥ नरगइ पणिंदिवसभव्व-सन्नि अहखायखझ्यसंमत्तो । मोक्खो णहाकेवलि-दसणनाणे न सेसेसु ॥ ९४ ॥ ( दारं ) दव्वपमाणं सिदाग-जीवृदब्वाणि हुंति गंताणि । लोगस्स असंखंसो एगो सव्वेवि खितमि । ९५॥ . • फुलणा अहिया कालो-इंग सिद्ध मविक्ख साइओणतो। पडिवायाभावाओ-सिद्धाणं अंतरं नत्थ ॥ ९६ ॥ सव्वजियाण मणंते-भागे ते तेसि दसणं नाणं । खइए भावे परिणामिये च पुण होइ जीवन ॥९७ ॥ थोवा नपुंससिद्धा-थीनरसिद्धा कमेण संखगुणा । इय मुक्ख: त मेवं-संखेवेणं समक्खायं ॥ ९८ ॥ आहारे आधेओ वयारओ इत्य -- -३५, द्रव्यमान, क्षेत्र, २पर्शना, सण, अंतर, 'मान, मावं अने १८५५ रन से न પ્રકાર છે. [ ૯ર ] મોક્ષ એ શુદ્ધ પદ છે, માટે તે વિદ્યમાન છે. આકાશ કુસુમની માફક અવિદ્યમાન નથી, તેની માર્ગણાદિક દ્વારે પ્રરૂપણ કરી શકાય છે. [ ૭૩ ] નરગતિ, પ. P4, स, लव्य, सति, यथाभ्यात, क्षायिसभ्यत्व, मनार, जान मने 34 દણ માં મેક્ષ છે, બીજી સ્થિતિમાં મેક્ષ નથી. ( ૯૪ ) દ્રવ્ય પ્રમાણમાં અનંત જીવ દ્રવ્ય છે આ ક્ષેત્ર પ્રમાણમાં સર્વે સિદ્ધ લેકને અસંખ્યાતમા ભાગમાં રહેલા છે. [૫] સ્પર્શના * પતિ કરતાં કંઈક અધિક છે, કાળ એક સિદ્ધની અપેક્ષાએ સાદિ અનંત છે, પ્રતિપાતને . સાવ હેવાથી સિદ્ધમાં અંતર કાર નથી. (૯૬) ભાગદ્વારમાં સર્વ જીવના અનંતમે છે નેગે સિદ્ધ છે, ભાવકારમાં તેમનું જ્ઞાનદર્શન ક્ષાવિક ભાવમાં છે, અને જીવપણું પારિણુંEene मामा छ. (८७ ) २५६५५५६२मा सौथा थानपुंस सि छ, तेथी स. થયાતગણ સ્ત્રી સિદ્ધ, અને તેથી સંખ્યાતગણું પુષસિદ્ધ છે, એ રીતે સંક્ષેપે મોક્ષરત્વ ન હી બતાવ્યું. [ ૯૮ ] આધારમાં આધેયના ઉપચારથી ઈહાં મેક્ષ શબ્દ કરી સિદ્ધ જા For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ २०८ શ્રી ધર્મ રત્ન પ્રકરણ मुक्खसद्देण । वच्चीत फुडं सिद्धा - ते पुण पनरसविहा एवं ॥ ९९ ॥ जिणसिद्ध अजिणसिद्धा--तित्थसिद्धा अतित्यसिद्धा य । तित्थंमि वट्टमाणे-जे सिद्धा तित्थसिद्धा ते ॥ १०० ॥ तित्थे अवट्टमाणे-जाइसरगाइणा मुणियतचा.। जे सिद्धिपयं पत्ता--अतित्थसिद्धा उ ते नेया ॥ १०१ ॥ सयमेव बुद्धसिद्धा-तहेव पत्तेयबुद्धसिद्धा य । पढमा दु एगे-तित्थयरा तदियरा अवरे ॥ १०२॥ नित्थ परमज्जियाणं-बोही उ मुयं च लिंगं च । नेयाई तेसि बोही-जईसरणाइणा होइ ॥ १०३ मुहपुत्ती रयहरणं कप्पतिगं सत्तपायनिज्जोगो । इय बारसहा उवही-ह सयंबुद्धसाहूणं ॥ १०४ ॥ हवइ इमेसि मुणीणं पुव्वाहीयं मुयं अह नेयं । जइ होइ देवया सं लिंग अप्पइ अह न गुरुणो ॥१०५॥ ___ जइ एगागी वि हु विहरणक्खमो तारिसी व्व से इच्छा । ता कुणइ त मनह गच्छवास पणुसरइ नियमेण ॥ १०६ ॥ पचेयबुद्धसाहूण होइ वसहाइदंसणा बोही । पुत्तियरयहरणेहिं -तेसि जहन्नो दुहा उवही पा. ते ५.२ रे छ:-( ८८ ) निसिद्ध, अनिनस, तीर्थसिद्ध, मतीर्थसिद्ध, र તીર્થ વર્તતાં જે સિદ્ધ થયા તે તીર્થ સિદ્ધ જાણવા. (૧૦૦) તીર્થ પ્રત્યે અગાઉ જા સ્મરણાદિકથી તત્વ જાણીને જે સિદ્ધપદ પામ્યા, તે અતીર્થસિદ્ધ જાણવા. ( ૧૦૧ પિતાની મેળે સિદ્ધ થાય, તે સ્વયંબુદ્ધ તેમજ પ્રત્યેકબુદ્ધ સિદ્ધ કહેવાય છે. સ્વયબુદ્ધ છે रे ; तीर्थ:२ तथा मlon..( १०२ ) तीर्थ-२ सिपायना २१ययुद्धानी माथि, 3 શ્રત અને લિંગ જાણવાના છે –ત્યાં તેમને બેધિ જાતિ સ્મરણાદિકથી થાય છે. [ ૧૦ મુખવસ્ત્રિકા, રજોહરણ, ત્રણ કલ્પ, સાત પાત્ર એમ સ્વયં બુદ્ધ સાધુઓને બાર પ્રકારની પધિ હોય છે. ( ૧૦૪) તેમને પૂર્વાધીત શ્રત હોય અગર નહિ પણ હોય અને જે છકમાં દેવતા હોય, તે તેને લિંગ આપે છે, અને તે ન હોય તે ગુરૂ લિંગ આપે [ ૧૦૫ ] જો સ્વયંબુદ્ધ એકલે વિચરવા સમર્થ હોય અગર તેવી તેની ઇચ્છા હોય, તેમ કરે છે, નહિ તે નિયમા ગચ્છમાં વાસ કરે છે. ( ૧૬ ) પ્રત્યેક બુદ્ધસાધુઓ વૃષભાદિક જેવાથી બેધિ થાય છે, અને તેમને જઘન્યપણે મુખ વસ્ત્રિકા અને રજોહરણ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ગુણવાપણું. २०४ ॥ १०७ ॥ मुहपत्ती रयहरणं-वह सत्तय पत्तचाइ निज्जोगों । उक्कोसोवि नवविहो -सुणं पुणो पुन्वभवपढियं ॥ १०८ ॥ इक्कारस अंगाई-जहन्नओ होइ तं तहुक्कोसं । देसेण असंपुन्नाई-हुति पुब्वाई दस तस्स ॥ १०९.॥ लिंगं तु देवा देइ-होइ कइयावि लिंगरहिओ वि । जहागि चिय विहरइ-नो गच्छइ गच्छवासे सो ॥ ११० ॥ तह बुह-, दाश्यसिद्धा-नपुंसलिंगमि इथिलिंगंमि । नरलिंगं तह सिद्धा-गिह अन्नखिगसिद्धा य ।। १११ ॥ ते इह एगगसिद्धा-इक्किक्का इक्कसमय.द्धा जे । इक्कसमए अणेगे-जे सिद्धा रोगसिद्धा ते ॥ ११२ ॥ एवा सुयवियारो-जयंति ! उल्लसिरजुत्तिपन्भारो । निचंपि जस्स रुच्चते को मुच्चइ झत्ति कम्मेहिं ॥ ११३॥ मतएणं सा जयंती समणोवासिया समणस्स भगवओ महावीरस्स तस्यं धम्म सुच्चा निसम्म हठतुंडा समणं ( ३) वंदइ नमसइ-ए એ ઉપધિ હોય છે, અને ઉત્કૃષ્ટપણે તેમને મુખવસ્ત્રિકા, રજોહરણ અને સાત પાસેના પકરણ એમ નવ ઉપાધિ હોય છે, અને તેને પૂર્વભવપઠિત શ્રત આ પ્રમાણે હેય છે. + ૧૦–૧૦૮) જાન્યથી તેને અગીયાર અંગ હોય છે, અને ઉત્કૃષ્ટપણે દેશે ઉણ શિપૂર્વ હૌય છે. [ ૧૦૯ ] પ્રત્યેકબુદ્ધને લિંગ તો દેવતા આપે છે, અથવા તે લિંગ રહિત અણુ હોય છે, અને તે એકાકીજ વિચરે છે, પણ ગચ્છવાસમાં જતો નથી [ ૧૧૦ ] . આ રીતે છ ભેદ થયા, બાકીને ભેદ કહે છે. ) બુધિકસિદ્ધ, નપુસકલિંગસિદ્ધ, લિંગસિદ્ધ, પુરૂષલિંગસિદ્ધ, ગૃહિલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, અને સ્વલિંગસિદ્ધ તથા ૨. એક એક સમયે સિદ્ધ થાય છે, તે એક સિદ્ધ, અને એક સમયે અનેક સિદ્ધ થાય, તે A सि. [ सेभ सि.॥ ५४२ मे 2 ] [ १११-११२ ] है यति ! Hit ક વી ઉછળતી યુક્તિના જોરવાળે શ્રુત વિચાર નિત્ય જેને રૂચે છે, તે કમથી ઝટ મુક્ત 144 छे. [ ११3 ] '' ત્યારે તે જયંતી શ્રમણોપાસિકા શ્રમણ શ્યવાન મહાવીરની પાસે ધર્મ સાંભળી For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - वं धयासि: कहनं भंते जीवा गरुपत्तं इन्च मागच्छंति ? जयंती, पाणाइवाएणं जात मिच्छाठसणसल्लेणं. भवसिद्धियतणं भंते जीवाणं किं सहावओ परिणामओ ? .. जयंती, सहावओ, नो परिणामओ. सव्वेवि णं भवसिद्धिया जीवा सिज्झिस्सांव ? हंता जाव सिज्झिस्संति. जइणं भंते सव्वे भवसिद्धिया जीवा सिज्झिस्सति तम्हाणं भव सिद्धियविरहिए लोए भविस्सइ ? . नो इणढे समठे. - से केणठेणं भंते एव मुच्चइ-" सव्वेवि णं भवसिद्धिया जी सिज्झिस्सति नो चेवणं भवसिदियजीवविरहि लोए भविस्सइ ?" | હઋતુષ્ટ થઈ તેમને વાંદી નમીને આ રીતે પૂછવા લાગી. હે પૂજ્ય ! છેવો ભારેપણું કેમ પામે છે? હે જયંતી ! પ્રાણાતિપાત અને યાવત મિથાદર્શન શલ્યથી. હે પૂજ્ય ! ભવસિદ્ધિપણું જીવને સ્વભાવથી હેય છે કે, પરિણામથી? यती ! स्वभावथा, परिणामथा नाह. શું સર્વ ભવસિદ્ધિ યા જીવ સિદ્ધિ પામશે ? &ा, यावत् सिदि पामशे. જ્યારે હે પૂજ્ય ! સર્વ ભવસિદ્ધિ યા છ સિદ્ધ થશે, ત્યારે લોક તેનાથી ખા य/ शे : म ? . ना, मेम नाम अने.. - હે પૂજ્ય ! એમ કેમ કહે છે કે, સર્વે ભવસિદ્ધિ યા છે સીજશે છતાં તે નથી લેક ખાલી નહિ થશે ? For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ગુણવાનપણું.. ૨૧૧ से जहानामए सव्वागाससेढी सिया अणाइया अणवदग्गा परिचा (एकमदेशिकत्वेन विष्कंभाभावेन परिमिता) परिवुडा (श्रेण्यंतरैः परिकरिता), सा णं परमाणुपुग्गलमएहिं खंधेहि समए [२] अवहीरमाणी [२] अणंताहिं उस्सप्पिणीओसप्पिणीहिं अवहीरइ, नो चेव गं अवहरिया,-से एएणडेणं जयंती ? एवं वुश्चइ " सव्वेवि णं जाव भविस्सइ." मुतत्वं भंते साहु, जागरियतं साहु ? जयंति, अत्येगइयाणं जीवाणं मुसतं साहु-अत्थेगइयाणं जीवाणं 'जागरियचं साहु. . • से केणठेणं (तं चेव) जयंती, जे इमे जीवा. अहम्मिया अहम्माणुया अहम्मिष्ठा अहममक्खाई अहम्मोवजीवी अहम्मपलोई अहम्मफलज्जणा अहम्मसीलसमुदायारा अहम्मेणं चैव वित्तिं कप्पेमाणाः विहरंति-एएसि गं मुक्तं साहु. જેમ એક સર્વકાશની અનાદિ અનંત એક પ્રદેશની હેવાથી વિષ્કર્મ રહિતપણે પરિમિત અને બીજી શ્રેણિઓથી પરિત શ્રેણિ હોય, તે પરમાણુ પુગળેથી તથા અંધથી સમય સમય ખેંચતા જઈએ, તે અનંત ઉત્સર્પિણું અવસર્પિણીઓ જતાં, પણ અપાહત ન થાય તે કારણે હે જયંતી ! એમ કહેવાય છે. हे पून्य ! भूता५ ३ 3 मतापसा ? હે જયંતી ! કેટલાએક ઇવેનું સતાપણું સારું છે, અને કેટલાએક થવાનું જાताप सा छे.. हे पून्य ! मेम भी छे ! . है यती ! रे ! अधा, अधीनुमत, अभिष्ट, अधर्म मोसनार, मधપથી ઉપજીવિકા ચલાવનાર, અધર્મના જનાર, અધર્મ ફળ ઉપાર્જન કરનાર, અધર્મ શીળા આચારવાળા અને અધર્મથીજ પેટ ભરતાં રહે છે, તેનું સૂતાપણું સારું, કેમકે એ જુવે For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ • २१२ . . श्री धर्म २ ४४२६. .. एए णं जीवा सुत्ता समाणा नो बहूर्ण पाणाणं भूयाणं जीवाणं सत्ता णं दुक्खणयाए जाव परियावणयाए वदृति;-एएणं जीवा मुत्तासमाणा अप्पाणं वा परं वा तदुभयं वा नो बहूहिं अहम्मियाहिं संजोयणाई संजोयंति-एएसिणं जीवाणे सुत्तत्तं साहु. जयंती ! जे इमे जीवा धम्मिया जाच धम्मेणं चैव विर्ति कपणे माणा विहरैति-पएसिणं जीवाणं जागरिवत्तं साहु. एएणं जीवा जाए रासमाणा बहूणं पाणाणं [४]. अदुक्खणयाए जाव अपरियावणया, वदति-एएणं जीवा जागरा संयाणा अप्पाणं वा परं वा तदुभयं वं. बहूहि धम्मियाहिं संजोयणाहिं संजोइत्तारो भवंति एपण जीवा जागरा . समाणा पुष्वरत्तावरत्तकालसमयंसि धम्मजागरियं जागरइत्तारो भवति एएसिणं जीवाणं जागरियत् साहु. • से एएणडेणं जयंति ! एवं वुच्चइ अत्थेगइयाणं जीवाणं सुतत्वे साह, अत्याझ्याणं जीवाणं जागरियत्तं साहु. સૂતા થકા ધણા પ્રાણીઓને દુઃખ પરિતાપ આપી શક્તા નથી, તેમજ એ છે સુત શકા પોતાને કે, બીજાને કે, બન્નેને અધર્મની એજનાઓમાં જોડી શક્તા નથી, માટે योतुं सूत्५४ ३. | હે જયંતી ! જે છ ધાર્મિક અને વાવત ધર્મથી જ પેટ ભરતા થકા વિચરે છે, તે જીવનું જાગવું સારું છે, કેમકે એ જીવે જાગતા થકા ઘણાં પ્રાણીઓને દુખ ૫ રિતાપ આપ્યા વગર વ છે, એ જીવ જાગતા થકા પિતાને, પરને અને બંનેને ઘણું ધાર્મિક જનાઓમાં જોડતા રહે છે, એ જે જાગતા થકા પાછલી રાતે ધર્મ જાગરિકા જાગતા રહે, માટે એ જીવનું જાગંતાપણું સારું એ પ્રરણે હે જયંતી ! એમ કહેવાય છે કે, કેટલાક જીવેનું સતાપણું સારું અને કેટલાકનું જાગતાપણું સારું For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ · गुणवान्य २13 - - - एवं बलियत्तं दुबलियसं. नवरं, एएणं जीवा वलिया समाणा बहुहिं चउत्थछटमदसवाइएहि विचित्ततवोकम्मेहि अप्पाणं भावमाणा विहरति. एवं दक्खतं आलसियत्तं नवर, एएणं जीवा दक्खा समाणा बइहिं आयरियवेयावच्चेहिं उवज्झायथेरसेहगिलाण तवस्सिकुलगणसंघ-. साहम्मियवेयावच्चेहिं अत्ताणं संजोइतारो भवंति (इति) : इय जिणवरपुहकमलाउ निग्गयं सुहुमअत्थमयरंदं । भमरी इव रूइसारं-पियइ जयंती अतिप्पंती ॥१॥ अहू सा दढसमत्ता-उदयण मापुच्छिउँ भवविरत्ता । पञ्चज्जइ पव्वज्ज-पच्चक्खिय सव्वसावज ॥२॥ इकारस अंगधरा-बंधुरसद्धा विसुद्धचरणभरा । निहणेचि कम्मजालंपा ठाणं मुहविसालं ॥३॥ इति शुचिशुचिरां रुचिं दधत्याशिवसुखमक्षयमाश्रितं जयंत्या। . એ રીતે બળવાપણું તથા દુલિપણા માટે પણ જાણવું વિશેષ એ કે, તેવા મળવાન છે એથ, છઠ્ઠ, આમ, દશમ વગેરે વિચિત્ર તપકર્મથી આત્માને ભાવતા થક वेयरे छ, એ રીતે ઉદ્યાગીપણું અને આળસુપણું પણ જાણવું. વિશેષ એ કે, એવા ઉગી । मायार्थ-उपाध्याय-२थविर-शिष्य-सान-तपरिव-गुण-ग-संच अने ધર્મના વૈયાવૃત્યથી પિતાને જોડે છે. [૧] આ રીતે જિનેશ્વરના મુખકમળથી નીકળેલ માર્થરૂ૫ મકરંદને ભમરીની માફક રૂચિ પૂર્વક જયંતી અતૃપ્તપણે પીતી હતી, હવે તે સમ્યકત્વવાળી જયંતી ભવથી વિરક્ત થઈ ઉદયનને પૂછી સર્વ સાવદ્ય ત્યાગ કરી પ્રમા લઈ અગ્યાર અંગ શીખી મનહર શ્રદ્ધા અને નિર્મળ ચારિત્ર પાળી કર્મ જાળ કને સુખ ભરપૂર સ્થાન પામી. [ ૨-૩ ] આ રીતે અગ્નિ માફક પવિત્ર રૂચિને ધારતયંતી અક્ષય શિવ સુખ પામી, માટે તમે પણ સંસારના ભયથી ડરીતે તે બાબત સી. For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ २१४ श्री धर्म न ३२. भव भवभयभारभीतचित्ताभवत तदा कृताशयाः समंतात् ॥ ४ ॥ ॥ इति जयंतीकथा ॥ इत्युक्तो गुणवतो जिनवचनरूचिरिति पंचमो भेद-स्तदुक्तौ च समर्थितं तृतीयं गुणवानिति भावश्रावकलक्षण-मधुना ऋजुव्यवहारीति चतुर्थ तदाह. - (मूलं.) • उजुवषहारो चउहा-जहत्थभणणं अवंचिगा किरिया। हुंतावायपगासण-मित्तीभावो य सभावा ॥४७॥ ( टीका ) ऋजुः प्रगुणं व्यवहरणमृजुव्यवहारो भावश्रावकलक्षणगुणश्चतुर्दी प्रयत्नया आस५. मांधी. (४) .. . मेश यतानी या छ. આ રીતે ગુણવાનને જિનવચનરૂચિરૂપ પાંચમે ભેદ કહ્યા, તે કહેતાં ત્રીજું ગુ યુવાનપણારૂપ ભાવ શ્રાવકનું લક્ષણ કહ્યું, હવે જુવ્યવહારરૂપ શું લક્ષણ કહે છે. भूगनो अर्थ. બાજુવ્યવહાર ચાર પ્રકારે છે–પથાર્થભણન, અવંચક &या, छ॥ अपरायन शसने भरे। भैत्रीभाव. ( ४७ ) . . | ઋજુ એટલે સરલ ચાલવું તે જુવ્યવહાર, તે ચાર પ્રકાર છે, જેમકે એક તે - મામૈભણન એટલે અવિસંવાદિ બેલવું, તે ધર્મની બાબતમાં અથવા કયવિજ્યમાં અગર For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ *नुव्यवहा ૨૧૫ चतुःप्रकारो भवति तद्यथा-यथार्थभणनमविसंवादिवचन--धर्मव्यवहारे क्रयविक्रयव्यवहारे साक्षिव्यवहारादौ वा अस्य भावार्थः परवंचणबुद्धीए धम्म मधम्मं अधम्म मवि धम्मं । न भणति भावसडा-भणति सच्चं च महुरं च ॥ १॥ कयविक्कयसट्टीसुवि-ऊणभहियं कहति नहु अग्धं । सक्खित्तेवि निउत्ता न अमहा वाइणो हुँति ॥ २ ॥ रायसभाइ गयावि हु-जणं न दूसंति अलियमणिएहिं । धम्मोवहासजणगं- वयणं वज्जति धम्मरया ॥ ३ ॥ कमलश्रेष्टिवत्. । तत्कथा चैवं. . .. इह विजयपुरे नगरे-न गरीयःसंपदापरित्यक्ते । आसीदासीकृतरिपु-भूपो भूपो यशोजलधिः ॥ १ ॥ जिनधर्मसारसहकार-कीरसदृशः : मुसत्यवचनकृतः । नगरश्रेष्टी कमल:-कमलश्री प्रणयिनी तस्य ॥२॥ पुत्रस्तयोश्च विमलो-नाम्ना निजचेष्टया पुनः समलः । दोषाकरः साक्षी सरपामां. मेने। भावार्थ ॥ प्रभारी छ:- . પરને ઠગવાની બુદ્ધિથી ધર્મને અધર્મ અથવા અધર્મને ધર્મ ભાવ શ્રાવકે નહિ કહે, પણ સાચું અને મધુર બોલે છે. [ 1 ] ક્રાવિક્રયના સાટાઓમાં પણ ઓછું અદકું મૂલ્ય નથી કહેતા, વળી સાક્ષિ તરીકે લાવ્યા થકા અન્યથાવાદિ થતા નથી. ( ર ) રાજસભામાં ગયા થકા પણ છેટું બેલીને કોઈને દૂષિત કરતા નથી, તેમજ ધર્મને લજવना३ पाय धर्म मा श्राप। मोलता नथा. ( 3 ) भगशेनी भा. . . કમળશેઠની કથ ' ઈહાં ઘણી રીદ્ધિવાળા વિજયપુર નગરમાં દુશ્મન રાજાઓને દાસ કરનાર યશજવધિ નામે રાજા હતો. (૧) ત્યાં જિનધર્મરૂપી ઉત્તમ આંબામાં પિપટ સમાન અને સત્યવાદી કમળ નામે નગરશેઠ હતા, તેની કમળથી નામે સ્ત્રી હતી. [ ૨ ] તેમને વિમળ નામે પુત્ર હતા, પણ તેની ચેષ્ટાથી તે મળ સહિતજ હતું, જે માટે ચંદ્ર કળાઓને For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ कलानां-कुलसम्म तथापि नहि सोमः ॥ ३ ॥ वारयतोपि पितुः स तु वृषभगणैरुचितपण्यमादाय । मलयपुरे सोपारक-सीमपुरेऽगात् स्थलफ्थेन ॥ ४ ॥ विक्रीय तत्र निजपण्य-मन्यदादाय निजपुराभिमुखं । साहि यावदचलदचला-चलयनिक वृपधपदपातैः ॥ ५ ॥ तावदकालधनाधन-धनमुक्तजलैः प्रपूरिता मार्गाः । कतिपयदिनानि सोऽस्थाह-तत्रैवच्छादनीं कृत्वा ॥ ६ ॥ अथ सागराभिधानः सागरमुत्तीर्य तत्र संप्राप्तः । निजनगरवणिक ददृशे-विमले नैवं स उक्तश्च ॥ ७॥ भदैहि निजं नगरं-यावो जमकमपि सागरोप्याह । आगमयस्व' सखे मे-पक्षं सोप्याख्य दामे ति ॥ ८ ॥ अथ सागरस्य पण्यं-विनिमेययतोऽतरा कमलसूनुः । .जग्राह हस्तसंज्ञादिना सहस्राणि दश हेन्नः ॥ ९ ॥ सागरविमलौ तुरंगा-रूढौ तौ सोमभीमगुणकलितौ। स्वपुरमभि सोमभोमा-विवेह चलितो કુળગૃહ છતાં પણ દેશને એકર નથી કિંતુ દોષાકરજ છે. [૩] તેને બાપે વારતાં છતાં પણ તે બળદ ઉપર યોગ્ય માલ બાંધીને સોપારાના સીમાડે આવેલા મલયપુરમાં સ્થળમાર્ગે આવી પહોંચે. (૪), ત્યાં તે પોતાને માલ વેંચી તે બદલ બીજે માલ લઈ પિતાના નગર સન્મુખ બળદના પગેના ધકકાથી જાણે જમીનને ધ્રુજાવ હોય, તેમ પાછો વળે. L[૫] તેવામાં અકાળે વરસાદ થતાં તેના પાણીથી રસ્તાઓ પૂરાઈ ગયા, તેથી તે કેટલાક દિવસ લગી ત્યાંજ તંબુ મારીને રહ્યા. [ 5 ] એવામાં તેના નગરને રહીશ સાગર નામે બીજે વાણી સાગર ઉતરીને ત્યાં આવ્યા, તેને જોઈ વિમળ તેને કહેવા લાગે કે – (૭) હે ભદ્ર ! આ આપણે સાથે મળીને પિતાને નગરે જઈએ. સાગર – હે મિત્ર ! મારા પક્ષમાં આવ, એટલે વિમળે તે પ્રમાણે કબુલ કર્યું. [ 4 ] હવે કમળને પુત્ર વિમળ સાગર શેઠને માલ વેચા, તેમાં હસ્ત સંસાદિકથી દશ હજાર સેનાન્હોર પચાવી ગયો. (૯) પછી કામ પૂરું થતાં તે બંને સેમ અને ભેમની માફક સૌમ્ય અને ભીમ ગુણવાળા ઘોડાપર ચડી પિતાના નગર તરફ ચાલ્યા. [ ૧૦ ] તેઓ પોતાનાં નગર For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ જુઠ્યવહાર, ૨૧૭ विहितका? ॥ १० ॥ यावनिजनगरसमीप-मगमतां ताव दाययौ कપર | સૂનો સંપુર્વોત–ળે સુરત ઇમરું ? રે स्त्रयोपि सममेव-सागरः स्माह तदनु हे मित्र । दृष्टवददृष्टमपि ते-- किंचन कथयामि शुद्धमते ॥ १२ ॥ किंचिदितः परतः खलु-गच्छति गंत्री भृता प्रधानानैः। खेटयति तां च विप्रो-निकृष्टकुष्टपसरविधुरः॥१३॥ तत्रच दक्षिणपक्षे-समस्ति युक्तो गलिः सुरभिसूनुः । खंजश्च वामचरणे वामे पार्थे वहति वृषभः॥ १४ ॥ खेटयति चरणचारी-वेल्लकगंत्रीमसंस्पृशन् श्वपचः । कस्यापि वधू रुष्टा-पश्चादागात्तनयगर्भा ॥ १५ ॥ कृतकुंकुमांगरागा-बकुलश्रीदामविरचितवतंसा । सव्रणदेहा रक्तो-त्तरीयका प्रसविनी शीघ्रं ॥ १६ ॥ वेल्लकगंव्यारूढा-सा गच्छति तदनु कमलसुत उचे। ज्ञानीव किमिति जल्पसि-विकल्पसंकल्पनाविकलं ॥१७॥ પાસે આવ્યા, તેવામાં પુત્રની સામે કમળ શેઠ આવ્યો, એટલે એ બંને જણ તેને પગે લાગ્યા. [ ૧૧ ] પછી તે ત્રણે જણ સાથે ચાલ્યા, તેવામાં સાગર બેલ્યો કે, પવિત્ર મતિવાળા હે મિત્ર ! હું તને દીઠેલા માફક કંઈક અણદીઠું પણ કહું છું. ( ૧૨ ) અંહીથી કંઇક છે. સારી કેરીઓથી ભરેલી ગાડી જાય છે, તેને કોઢથી પીડાયલ બ્રાહ્મણ ખેડે છે. [ ૧૭ ] તેમાં સવળી બાજુમાં ગલિ [ આંધળો ] બેલ જેતલે છે, અને ડાબી બાજુમાં લંગડો બળદ જોતરેલો છે. ( ૧૪ ) ગાડીની પાછળ તેને અડક્યા વગર ચાંડાળ પગે ચાલી જાય છે, વળી કોઇકની વહુ સગર્ભા છતાં રીસાઈને પાછી વળી છે, તેણીના ગર્ભમાં કરે છે. ( ૧૫ ) તે સ્ત્રીનાં અંગે કુંકુમ પડેલ છે, બકુલનાં ફૂલની માળા તેણીએ માથામાં પહેરી છે, તેના શરીરે ગુમડાં થયેલાં છે, તેની સાડી લાલ છે, અને જલદી જણનારી છે. [ ૧૬ ] તે બાઈ તે ગાડી ઉપર ચડેલી છે, ત્યારે કમળનો પુત્ર બે કે, તું જ્ઞાનીની માફક શક લાવ્યા વગર આમ કેમ બોલે છે ? ( ૧૭ ) જે માટે મૂર્ખ માણસે તે મુખ મળેલું હેવાથી યહાતકા ગમે તે બકે છે, પણ તારા જેવા પિતાને ૨૮ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મરત્ન પ્રકરણ. - मुखमस्तीति वक्तव्यं यद्वा तद्वा पि बालिशाः । जल्पंति न जिતષિાનો વિશે મહાદશા | ૨૮ સાગર મા દેખાત–પ્રાંત - दितं मया। शक्यते नान्यथा कर्तु-कथंचिच्छुद्ध हतुवत् ॥ १९ ॥ हस्ते सत्कंकणे प्राप्ते-कार्य किं दर्पणेन वा । प्रत्यासन्नैव सा गंत्री-याति मित्र विनिश्चितु ॥ २० ॥ विमलोऽवोच देवं किं-धृष्टतामवलंबसे । स प्रोचे धृष्ट एवा सि-त्वया धृष्टेन वच्मि यः॥ २१ ॥ विमल स्तद्धने लुब्धः-प्रोचे सत्यमिदं यदि । तते स्यान्मम. सर्वस्वं-तावकं त्वन्यथा मम ॥ २२ ॥ क्रुभ्यं स्तद्वचसा हत्य-हस्तं हस्तेन सागरः । वभाषे कमलं श्रेष्टिन्-साक्षिकोत्रत्वमावयोः ॥ २३ ॥ श्रेष्टयाह . यद्ययं मूर्ख स्तत् किं त्वमपि सागर । विमलः प्राह किं तात-लाघवं कुरूषे मम ॥२४॥ सागरो व्याकरी देव-श्रेष्टिन् यद्येष ते सुतः । मत्पादयोलगत्यु શૈ- તતવ ચરાચરું છે ર વિશ્વ થિંતિના વશ રાખનાર માણસોએ તે ખાસ એવું બોલવું ન જોઈએ. [ ૧૮ ] સાગર બેલ્યો કે, હે ભાઈ ! મેં તે બ્રાંતિ ખાધા વગર જ આ કહ્યું છે, તે શુદ્ધ હેતુની માફક અન્યથા કરી શકાય જ નહિ. [ ૧૮ ] વળી જ્યારે હાથે કંકણું હોય, ત્યારે દર્પણની શી જરૂર છે ? માટે અને નિશ્ચય કર હોય તે ગાડી નજીકમાં જ જાય છે. ૨૦ ] વિમળ બોલ્ય– આવી ધીઠાઈ કાં બતાવે છે ? સાગર બોલ્યો કે, તારા જેવા ધીઠાની સાથે બેસું છું, માટે હું ધીઠે જ છું. ( ૨૧ ) ત્યારે વિમળ તેના ધનપર લેભાઇને કે, જે આ વાત સાચી હોય, તે મારૂં ધન જે છે તે તારૂં થાઓ, અને નહિ તે તારૂં ધન મારૂં છે. [ ૨૨ ] ત્યારે સાગર ગુસ્સે થઈ હશે લગાવીને કમળને કહેવા લાગ્યો કે, હે શેઠ ! અમે બેન તું બહાં સાક્ષી છે. [ ૨૩ ] શેઠ બેલ્યો કે, આ તે મૂર્ખ છે, તે હે સાગર ! તું પણ મૂર્ખ કાં બને છે ? તેવામાં વિમળ બોલ્યો કે, હે પિતા ! મારી લઘુતા શા માટે કરે છે? [ ૨૪] સાગર બોલ્યો કે, હે શેઠ ! જે આ તમારો પુત્ર મારા પગે લાગે છે, એને હેડથી છુટા કરૂં. [ ૨૫ ] વિમળ બેલ્યો કે, જ્યારે હું તારું ધન લઈ લઈશ, અને તે ભીખ માગશે, ત્યારે કૂતરાઓ તારા પગે લાગશે. [ ૨૬ ] આમ તેઓ તકરાર કરતા For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ... *व्यवहार -- स्तव पादयोः । नित्यं वंभ्रमतो भिक्षां-गृहीते त्वद्धने मया ॥ २६ ॥ एवं विवदमानौ तौ-यांतौ गंच्या अमीलतां । अवीक्ष्य योषितं. तंत्रहर्षलो विमलोऽजनि ॥ २७ ॥ पृष्टश्च सारथिस्तेन-सा योषित् कि न वीक्ष्यते । स उचे भद्र सा गुर्ची--प्रसवाय वने ययौ ॥ २८ ॥ अ.. त्रैव पतनेऽमुष्या विद्यते जननी ततः । तस्मै कथयितुं वार्ता-मातंगः प्रे पितोऽत्र हि ॥ २९ ॥ विनोहमेषा. वणिक्स्त्री-रुष्टागाद्भर्तुताडिता । प्रातिवेश्मिकसौहार्दान्नैवै नां त्यक्तुमुत्सहे ॥ ३० ॥ इतश्च तत्र तन्माता स मातंगोपि चाययौ । तस्याश्च पुत्रः संजज्ञे--विप्राय च निवदितः ॥ ३१ ॥ इत्यवेत्ल पिता पुत्रौ--चलतुः स्वगृहं मति । स्वपण्यं मद्गृहे मेष्यं विमलं. सागरोऽभ्यधात् ॥ ३२॥ ' स प्रोचे ते यथा भाति-तथोपहस नः सखे । दध्यको सागरः किं मे-कलहेनामुनाधुना ॥ ३३ ॥ ध्यात्वेति. विमलपण्यं-सर्व निजबाटकाश्रितं कृत्वा । निजसब सागरो गा-दितरावपि जग्मतुः स्वगृह यातीने 8. rj भन्या. सां भी नलि. पायाया विमण २।७, थयो. ॥ २७ ] तेरे સારથિને પૂછયું કે, ઈહાં તે સ્ત્રી કેમ નથી દેખાતી ? ત્યારે તે બોલ્યો કે, ભાઈ ! ते तो गर्भवती छ, तथा 40 सा३ मा वनमा छ. [ २८ ] .com मा शहे. રમાં તેની મા રહે છે, તેથી તેને તે વાત કહેવા સારૂ માતંગને મોકલાવ્યો છે. [ ૨૯ ] વળી તે બોલ્યો કે, હું તો બ્રાહ્મણ છું, અને એ તો વાણીયાની સ્ત્રી છે, તે ભારે માત્ર याथा साधन मापी, ते पाशी पाथा हुँ तान न पाही शो नहि. [ ३० ] . એવામાં ત્યાં તેની માતા તથા તે માતંગ પણ આવ્યા, અને તે બાઈને પુત્ર જન્મ્યો, તે તેણીએ બ્રાહ્મણને જણાવ્યું. [ ૩૧ ] આ જાણીને કમળ તથા વિમળ પોતાના ઘર તરફ ચાલ્યા, એટલે સાગરે વિમળને કહ્યું કે, તમારો માલ મારે ઘેર મોકલજે. [ ] વિમળ બોલ્યો કે, તેને જેમ ભાવે તેમ હે મિત્ર ! તું અમારી હાંસી કર. ત્યારે સાગરે વિચાર્યું કે, હમણું આ ઝઘડે કરવાનું શું કામ છે? એમ વિચારી તે બધે માલ પિતાના वाम २भावी पोताने ३२ माव्या, भने त थे ! ५५ ३२ पाया, ( ३३-३४.) For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, ॥ ३४ ॥ नूतनधनमलिनमुखो विमल: कमलस्य संमुखमथाख्यत् । निस्तरणीयः कथमापदापगापतिरयं तात ।। ३५ ।। तात विचिंतय मध्यस्थ - भावमाधाय वास्तवमिहार्थं । हसितभणितान्यपि कथं - पश्यत दूरं विलुठितानि ॥ ३६ ॥ तत्त्वगत्वा बोधय - सागरमित्र सागरं सुदुः पूरं । नहि कोपि निजं धनमर्पयिष्यते हसितभणितेन ॥ ३७ ॥ कमलः कमलसुकोमल - वाचमुवाचेति सत्यकृतसंघः । मा वत्स गच्छ कुથે--સ્પર નિગળિતાનિ નિપુન ॥ ૩૮ ॥ યાનિ વષનિ નંફન,हसतापि सता सा प्रयुक्तानि । तन्निर्वहणे तस्यो - इसति सदा निरवવિસા ॥ ૩૧ ॥ २२० તાઃ गच्छतु लक्ष्मीः परिभवतु परिजनः सज्जना विघटयंतु । प्रतिपन्नपालने सत्पुंसां - यद् भवति तद् भवतु ॥ ४० ॥ इत्युक्तः कुपितमना:विमल: समले जगौ जरन्मूर्ख । जोषं पोष निजगृह - पल्वलकमल: कमल with હવે કમળ નવા મેધની માફ્ક ઝંખવાણા પડીને કહેવા લાગ્યા કે, હે તાત ! આ આફતને દિરયે। શી રીતે તરી શકાશે ? [ ૩૫ ] હે તાત ! તમે મધ્યસ્થ ભાવે ઇહાં ખરી વાત વિચારો કે, જીવા તો ખરા ? હસતાં કહેલાં વાયા પણ કેવાં લાંબાં થઇ પડયાં છે ? [ ૩૬ ] માટે તમે જઈને સાગરની માક દુઃપૂર સાગરને સમજાવો કે, હસતે કથાથી કાઈ પોતાનું ધન આપી દેનાર નથી. [ ૩૭ ] ત્યારે સત્ય પ્રતિજ્ઞાવાન્ કમળ કમળની • માફ્ક કામળ વાણી ખેલ્યા કે, હે વત્સ અવળે રસ્તે મ જા, અને નીતિનીપુણ થઇ તારા ખેલને સભાર. ( ૩૮ ) હે પુત્ર ! સત્પુરૂષ જે હસતાં પણ ખેલે છે, તેને પણ નિવાહ કરવામાં તેની હમેશ મજબુત પ્રતિજ્ઞા લસે છે. [ ૩૯ ] જે માટે સત્પુરૂષોને ખેાલેલું પાળતાં લક્ષ્મી જતી હોય, પિરજન પરભવ કરતા હોય, અને સજ્જને અળગા પડતા હાય, એમ જે થવાનું હોય તે થાય, તેની દરકાર હોતી નથી. [ ૪૦ ] એમ કહેતાં વિમળ ગુસ્સે થઇ ખેળ્યો કે, અરે મુઠ્ઠા ક્રમળ ! ત્યારે પોતાના ધરરૂપ તળાવમાં કમળ જેવા થઈને ( ધરેજ ) જાંસ્યા રહે. ( ૪૧ ) એમ ખેલીને વિમળ ભેટણું લઇ રાજા For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ જીવ્યવહાર. • भूयाः ॥ ४१ ॥ एवं प्रजल्प्य विमल :- प्राभृतभृद् भूभृदंतिकं गत्वा । उचितस्थाने न्यविषद् - विषण्णमूर्तिर्नृपं नत्वा ॥ ४२ ॥ राजाह किं विषण्णः स प्रोचे सागरोग्रीद् द्रव्यं । किमिति क्षिति पतिनोक्ते-सो वोचत् पृच्छयतां सैव ॥ ४३ ॥ आकार्याथ नृपतिना - पृष्टः सागर उवाच तद्वृत्तं । कौतुकयुक् नृप आरूप - त्कथमिदमज्ञायि भो भवता ॥ ४४ ॥ सागर आह सविनयं - माकंद फलानि देव बुबुधेहं । तद्वासित - भूनिपतित- कोद्रवणनिकरगंधेन ॥ ४५ ॥ उपविशति गलि बहुशो धूलिप्रतिबिंबतः स तु ज्ञातः । वामे पार्श्वे खंज : - पदानुसारान्मया ज्ञायि ।। ४६ ।। गलितं करपल्यंभो —— वालधिवालान् प्रतोदखंडानि । द्र वा शुचित्वको पत्तो मया निश्चितो विप्रः ॥ ४७ ॥ भग्ने तोत्रे शाखाखंडं मुमुचे यतः क्षितौ तेन । अस्पृश्योज्ञायि मया मंत्र्या उतीर्य विप्रोथ ॥ ४८ ॥ अभ्युक्ष्य तत्तु जगृहे - तत्पदरसिकां निरीक्ष्य भूलग्नां । ૨૨૧ પાસે જઇ, તેને નમી વલખે ચહેરે ઉચિત સ્થાને બેઠા. [ ૪૨ ] રાજા ખોલ્યા કે, વલખા अं हीसे छे ? ते मोढ्यो है, सागरे भाई द्रव्य सह सीधुं छे. राज्ये युं है, शी रीते हैं ત્યારે તે ખેલ્યા કે, તે વાત તેનેજ પૂછી જુવા. [ ૪૩ હવે રાજાએ સખતે ખાવી પૂછતાં તેણે તે વૃત્તાંત કહ્યું, ત્યારે રાજાએ કાતુક પામી પૂછ્યું કે, તે એ બધું શી રીતે भएयुं ? (४४) ત્યારે સાગર વિનય પૂર્વક ખેલ્યા કે, હે દેવ ! કેરીની વાસથી વાસેલા જમીતે પડેલા પલાળની ગંધ ઉપરથી મે તે ગાડીમાં કેરીઓ છે, એમ જાણ્યું. [૪૫] આંધળા ખેલ બહુ વાર બેસે છે, તે મેં ધુળમાં પડેલા પ્રતિબંબથી જાણ્યુ, તથા ડાખી ખાનુ લંગડા ખેલ તેનાં પગલાંપરથી મેં પારખ્યો. [ ૪૬ ] કાવડમાંથી ગળતું પાણી, ખેલની પુડીના વાળા, તથા પરોણાના કટકા જોઇને, શુચિપણા તથા ક્રેાધિપણાથી તેના હાંકનાર બ્રાહ્મણ છે એ જાણ્યું. ( ૪૭ ) સમેલ ભાંગતાં ઝાડની ડાળીને કેટકા પાછળ ચાલતા માણસે જમીનપર મેલ્યા, તેથી તે ચાંડાળ જાણ્યો, અને ગાડીથી ઉતરી બ્રાહ્મણે તેને જળ 3 For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ - ૨૨૨ શ્રી ધર્મ રત્ન પ્રકરણ - - बहुमक्षिकापरिगता-विक्षः कुष्टी ततो जज्ञे ॥ ४८ ॥ . वेल्लकगंव्या उत्तीर्य- भामिनी भामशालिनी सा तु । बदरीवणस्य मध्ये-निषसाद शरीरचिंतायै ॥ ५० ॥ दक्षिणहस्तोपष्टंभतस्त्वसा बुत्थितेति सुतगर्भा । संवीक्ष्य शौचसलिलं-विरचितघुमृणांगरागेति ॥ ५१ ॥ बदरीकंटकलग्नां-स्तदुतरीयस्य रक्तसूत्रलवान् । अवलोक्य रक्तचीवर-परिकलिता सा मया ज्ञाता ॥ ५२ ॥ पश्चान्मुखानि तस्याः-पदानि किल सिकतिले स्थले वीक्ष्य । अवलोकयते पश्चाङ् मुखमिति रुष्टा मया बुबुधे ॥ ५३ ॥ केशकलापात् पतितान्-वीक्ष्यामलबकुलमालिकावयवान् । ज्ञाता सबकुलदामा-व्रणयुक्पंदपट्टदनितः ॥ ५४ ॥ धुर्येव चूतगंत्र्याः साथिरुपविशति भुवि च वातायाः । अनिरीक्ष्य पादपंक्तिं-वेलकमंत्री विनिश्चिक्ये ॥ ५५ ॥ राजा ह कोत्र सागर साक्षी स माह देव कमल इति । नृप आख्यत् यद्ये. છાંટી ઉપાડ્યું, ત્યાં જમીન પર પરૂની રસી કે જેના પર માખીઓ વીંટાઈ હતી, તે ઉપરથી તે કોઢવાળો છે, એમ મેં નક્કી કર્યું. (૪૯) વેલપરથી ઉતરીને તે ગુસ્સાવાળી સ્ત્રી બેરડિના વનમાં શરીર ચિંતા ટાળવા બેઠી, ત્યાં સવળા હાથના એઠંભે તે ઉઠી, તે પરથી તેના ગર્ભમાં મેં પુત્ર જન્મ્યો, અને તેના શૈાચનું પાણી જોઈ, તેણે ચંદન કુકમને લેપ કરેલ તે જાણ્યું. [ ૫૦-૫૧ ] બેરડીના કાંટામાં તેની સાડીના રાતા દેરા વળગેલા જોઈ, તેનાં લાલ વસ્ત્ર મેં જાણ્યાં. [ પર ] રેતાળ જમીનમાં તેનાં ઉલટાં પગલાં જોઈ, તે પાછું ફરી જોતી હેવાથી રીસાયેલ જાણી. [ ૫૩ ] તેના આમુડામાંથી પડેલા બકુલની માનાના કટકા જઈ તેણે બકુલની માળા માથામાં ઘાલેલી છે એ જાણ્યું, તથા પગે ગુમડાં તે પગલાંપરથી જ જાણ્યાં. [૫૪] તે કેરીની ગાડીની ધુરમાંજ સારથિ બેઠે હતો, અને તે સ્ત્રીનાં પગલાં હેઠે પડતાં હતાં, તેપરથી તે વેલ્લકૉંત્રી ( વેહેલ ) છે એમ જાણ્યું. ( ५५ ) रान मोस्यो , है. सा२ ! si साक्षी छ ? त्यारे सार माल्यो, हे देव ! म साक्षी छ. रान माल्या ने मेम छ त सायुभ मोसशे ?] For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ * यवहार. ૨૨૩ चं-याति धनं तर्हि तस्यैव ॥ ५६ ॥ सागर आख्यादेव-देव तथापि च सुधार्मिकधुरीणः । नित्यं सत्यं वक्ता-मम प्रमाणं स एवा स्तु ॥ ५७ ॥ आहाय्य भूमिपतिना-कमलो मधुमधुरया गिरा पोचे । व्यतिकरमिममखिलं वं वेत्सि ततो वद यथावृत्तं ॥ ५८ ॥ कमलः स्पष्टमभाषिष्ट-शिष्टजनगर्हितं कुगतिजनकं । अन्योपि कोप्याकंन वदति, किमु चिदितजिनवचनः ॥ ५९॥ ___सज्जनकार्येप्ययथार्थ-भणनमंगति न संगति देव । येनैषएव शुचिसत्य-वचनकनकस्य कषपट्टः ॥ ६० ॥ यदिच यथास्थितभणने कुप्यति तनयो विरज्यते सुजनः । इत्यपि भवतु तथापि च-न युक्तमयथार्थ भणनं तु ॥ ६१ ॥ .. यत उक्तं. निंदंतु नीतिनिपुणा यदिवा स्तुवंतु । लक्ष्मीः समाविशतु गच्छतु भ तेनुन धन जय छे. ( ५६ ) सागर माल्या , देव ! मे वात परी, ५ ते • पार्मि४ धुरी९५ मने हमेशा सत्यता छ, मारे भारे मेन मुद्ध छ. [ ५७ ] त्यारे રાજાએ કમળને બેલાવી મધ જેવી મીઠી વાણીએ પુછ્યું કે, તું આ આખો વ્યતિકર જાણે છે, માટે જેમ બન્યું હોય તેમ કહે. [ ૧૮ ] ત્યારે કમળ ખુલી રીતે બોલ્યો કે, જુઠું બોલવું તે શિષ્ટજનહિંત અને કુગતિજનક છે, તેને બીજે પણ કોઈ નહિ બોલે તો, જિન વચનને જાણ કેમ બોલે ? [૫૯] હે દેવ ! સજજનના માટે પણ જુઠું બોલવું मे भी नथी. २९५ ४, ०४ ५२॥ पवित्र सत्य चयन३५ सोनानी सौटी छे. [१०] જો ખરું કહેતાં પુત્ર કેપે તથા કુટુંબ વિરક્ત થાય, તે તે થાઓ, પણ જૂઠું બોલવું पानी नथी. (११) જે માટે કહેલું છે કે નીતિ નિપુણ લોકે નિંદો કે વખાણ, લક્ષ્મી તેની ઈચ્છા પ્રમાણે આવે કે જાઓ, આજેજ મરણ આવે કે યુગાંતરે આવે, પણ ન્યાયવાલા, માર્ગથી ધીરજને એક For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ वा यथेष्टं, अद्यैव वा मरण मस्तु युगांतरे वा-न्याय्यात् पथः प्रविचलंति पदं न धीराः॥ ६२ ॥ स्वयमेव वेत्ति देवो-यो याद्रशस्तथापि मामेवं । पृच्छति यथास्थितं तत्-सागरभणितं प्रमाणमिह ॥ ६३ ॥ श्रुत्वैवंपुलकिततनु-रतनुमुदामेदिरो विशामीशः । शुचिकमलकंठपीठा धारं हारं निजं चक्रे ॥ ६४ ॥ अभगच्च यथा सत्यं-नित्यं लोकं करोति कृतकृत्यं । सत्यं सत्यंकारित-घनसुकृतधना जनाः प्राहुः ॥ ६५ ॥ सत्येन रत्नगर्भा--सुरत्नगर्भा पदेपदे पुंसां । सत्याय स्पृहयाल-ईदयालु रयं जनः सर्वः ॥ ६६ ॥ . सत्यात् फलंतिफलदा--जलंदा जलदाननैपुणाः काले । सत्यस्ये यं परमा-महिमा ज्वलनप्रशमनाद्या ॥ ६७ ॥ सत्ये तस्मिन् सत्ये-न दुर्गतिभवं भयं भवति पुंसां । दृढसत्य सत्यवादिषु-धुरि पट्टः कमल त तेस्तु ॥ ६८ ॥ इत्युक्त्वा मुदितमनाः--सुमनोन्वितसज्जनस्य कमल स्य । मुविशालभालपट्टे-हाटकपटं बबंध नृपः ॥ ६९ ॥ विमलं निजगाद ડગલું પણ ખસતા નથી. ( ર ) આપ જે જે છે, તેને તે જાતે જાણે છે, છતાં भने भरी वात पुछ। छ। तो, [ ४ छु, ] Usi सागरनु हे सायुछ. (१३) આમ સાંભળીને રાજા ભારે હર્ષથી પુલકિત શરીરવાળે થઈને પિતાનો હાર કમળશેઠના પવિત્ર કંઠમાં પહેરાવતો હ. [ ૬૪ ] તે સાથે રાજા બોલ્યો કે, સત્ય લેકેને નિત્ય કતકૃત્ય કરે છે, વળી ખરા સુકૃતવાળા પુરૂષો સત્યજ બેલે છે. [ ૬૫ ] સત્યવડે આ પૃથ્વી પગલે પગલે પુરૂષને રત્નગર્ભા થઈ પડે છે, અને તમામ સમજુ જન સત્યને જ ચાહે છે. [ ૬૬ ] સત્યથી ઝાડે ફળ આપે છે, વખતસર વરસાદ વ છે, અને અગ્નિ વગેરે દબી જાય છે, એ સત્યને જ મહાન મહિમા છે. (૬૭) સત્ય કાયમ હોય તે, પુને દુર્ગ- તિને ભય થતો નથી, માટે હે દ્રઢસત્ય કમળ ! તને આ સત્યવાદીઓમાં પહેલી પાઘડી મળે. [ ૬૮ ] એમ કહીને હર્ષિત થઈ રાજાએ સારા મનવાળા સજજન કમળશેઠના મ સ્તકે સોનાની પાઘડી બંધાવી. [ ૧૮ ] હવે રાજા વિમળને કહેવા લાગ્યો કે, હે દુષ્ટ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ *व्यवहार.. . २२५ पुना-रसनाच्छेदा? सि रे दुष्ट । किंतु कमलांगभूरिति-मुक्तोसि विमुकसत्यधनः ।। ७० ॥ अथ सागरोपि दुष्टो-न्यगदज्जगतीश सकलमपि पण्यं । पु. ग्यात्मनोपयिष्ये-तलोभमलस्य कमलस्य ॥ ७१ ॥ क्षितिपतितिलकेन समृद्ध-शुद्धिसबुद्धिरंजितेन भृशं । सचिवशचीवरपदसलिल-सागरः सामरश्चक्रे ॥ ७२ ॥ निरतो यथार्थभणने-कमलः कमलामनाविलामाप । प्रवज्य विमलकेवल-कलितः शिवसौधमध्यास्त ॥ ७३ ॥ एवं मृषाविटपिपाटनदीप्तदंतदंतावलस्य कमलस्य निशम्य वृत्तं ।।। स्यक्त्वा जना जनितवाच्यमसत्यवाक्यंनित्यं यथार्थभणने कुरुत प्रयत्नं ॥ ७४ ॥ ॥ इति कमलश्रेष्टिकथा ॥ इत्युक्त ऋजुव्यवहारे यथार्थभणनस्वरूपः प्रथमो भेदः-संपति द्वि તું સત્યહીન હોવાથી જે કે જીભ કાપવા લાયક છે. છતાં કમળને પુત્ર છે, માટે તેને જ મેલું છું ( ૭૦ ) હવે સાગર પણ હર્ષિત થઈ બેલ્યો કે, હે રાજન ! હું બધું માલ પવિત્ર આત્માવાળા અને નિર્લોભી કમળશેઠને આપીશ. [ ૭૧ ] ત્યારે તેની ભારે પવિત્ર સદ્દબુદ્ધિથી રંજિત થઈને તે ઉત્તમ રાજાએ સાગરને મંત્રીશ્વરપદરૂ૫ પાણીને સાગર બનાવ્યું. ( ૭ ) આ રીતે યથાર્થ બોલવામાં નિપુણ કમળ નિર્મલ લક્ષ્મી પામ્યો, અને દીક્ષા લઈ કેવળ જ્ઞાન પામી મુકિતએ પહોંચે. (૭૩) આ રીતે મૃષાવાદરૂપ ઝાડને પાડવા માટે દીપતા હાથી સમાન વિમળશેઠનું વૃત્તાંત સાંભળી, હે ને ! તમે નિંદનીય અસત્ય વાકય મૂકીને હમેશ યથાર્થ કહેવામાં યત્ન કરે. [ ૭૪ ] - भारी मशनीय छ । એ રીતે ઋજુવ્યવહારમાં યથાર્થભણન સ્વરૂપ પહેલે ભેદ કહે, હવે બીજો ભેદ २६ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ धर्भ रत्न २५. वीय भेदमाह-" अवंचिगा किरियत्ति. " अवंचिका पराव्यसनहेतुः किया मनोवाक्काय-व्यापाररूपेति द्वितीयमृजुन्यवहारलक्षणं... उक्तंच. वप्पडिरूवगविहिणा-सुलापलाईहि उण मन्महियं । दितो लिंतो वि परं-न वैचए सुद्धधम्पत्थी ॥१॥ चकिरियाइ इहंपि-केवलं पाव मेव पिच्छंतो। तत्तो हरिनंदी इव-नियतए सव्वहा सुमई (इति) ॥२॥ कः पुन रयं हरिनंदी ? तत्कयोच्यते. उज्जोणि पुरवरीए-बहिया वणवीहियाइ ववहरइ । हरिनंदिवणी दारिद-रुड़दंदेलिदुपविहगो ॥१॥ आसनसनिवेसाउ-अन्नया आगया वणे तस्स । आहीरी ववहरि-एगा घयमाइ चित्तूण ॥२॥ तं विकिणि किणिउं च-लोणतिल्लाइ सा पयंपेइ । सिट्ठिविसिळं रूवग-दुगस्स कप्पास मप्पेषु ॥३॥ सो य समग्गो समए-तमि य तो तोलिडं કહે છે–અવંચક ક્રિયા–અવંચક એટલે બીજાને હેરાન નહિ કરનાર ક્રિયા, એટલે મનવચન કાયના વ્યાપાર તે બીજું ઋજુવ્યવહારનું લક્ષણ છે, જે માટે કહેલું કે, છે શુદ્ધધર્મનો અથ પુરૂષ નકલીયાત માલ બનાવી અથવા ઉણ અદકાં તેલ માપ કરી બીજાને લેતાં દેતાં ઠગે નહિ. (૧) સુમતિવાન પુરૂષ વંચનક્રિયાથી અહીં કેવળ પાપમાત્રજ પેદા થાય છે, એમ જેતે હરિનંદીની માફક તેનાથી સર્વ પ્રકારે નિવ છે. [૨] नि ! तो, तेनी ४0 टीमें छाये, ઉજજયિની નગરીની બહેરની બજારમાં એક હરિનંદી નામે દરિદ્ર વાણીઓ વેપાર ચલાવતા હતે. (૧) તેની દુકાને નજીકનાં ગામડાંમાંથી એક રબારણ થી વિગેરે सधन क्या आपी. [२] ते याने अने सून, ते कोरे सपने, ते मोदी , है - શેઠ! બે રૂપિયાને ઉંચે રૂ આપ (૩) તે વખતે રૂ મે હતા, તેથી હરિનંદીએ એક " રૂપિયાને રૂ બે વાર તેણીને આવે, તે રબારણે ગાંઠે બાંધ્યો. (૪) તેને તેમ કરતી For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ *०यवहार.. २२७ दुवे वारे । इगरूक्गस्स अप्पइ-सा मुद्धा बंधए गंठिं॥ ४ ॥ त.. तह दटुं सिही-विचिंतए परपवंचणानिज्यो । अज्ज मए अन्जिणिओ-- अकिलेस: रूवगो एगो ॥ ५ ॥ - इय चिंतिउं विसज्जइ-इमो अणुज्जुत मुज्जयं सज्जो । इत्त तवणिनिमित-पसा से गेहिणी तत्यः ॥ ६॥ सा. तवणिं उवणे-मणिया. घयखंडसमियमाईणि । एयाई गिण्ह सिग्धं-करेसु तं घेउरे पउरे ॥ ७॥ सा ताई गहिय सगिहे-गंतुं तुहा करेइ घयपुग्ने । सिष्ठी उठिय हटाउ-न्हाउं पत्तो नई इत्तोः ॥८॥ इसो. य आगो तग्गिहंमि. जामाउओ. वयंसजुओ । अइउसगु ति भुत्तुं ते धयपुने गओ तुरियं ॥९॥ अह न्ाउ गिहे पत्तो-सिट्ठी साहावियं चि य कुभत्तं । परि विठं दटुं सठ्ठ-रूढओ भणइ इय भज्जं ॥१०॥ ... हिं अलसे घयपुग्ना-न कया सा भणइ. ते. कया किंतु । ते स. व्धेवि समित्तो-तुह जामाऊ गओ जिमि ॥ ११ ॥ इय सोउं स विसयोतं पि यः निमिङ पुरीवहिं गंतुं । अणुतापतावियमणो-इय अप्पं निंदए જોઇ ઠગારે શેઠ ચિંતવવા લાગે, આજ મેં વગર મહેનતે એક રૂપિયે પેદા કર્યો. (૫) એમ ચિંતવીને તે ઠગારાએ તે ભળીને તુરત રવાને કરી, એટલામાં ત્યાં તેની સ્ત્રી તાવડી લેવા આવી. (૬) તે તાવડી લઈને વળી, એટલે તે વાણીઆએ તેને કહ્યું કે, આ ઘી, ખાંડ, બળતણ વગેરે લઈ જ, અને જલદી ઘણું ઘેવર બનાવજે. [૭] તે તે લઇને ઘેર આવી, રાજી થઈને ઘેવર કરવા લાગી, અને શેક હાટથી ઉઠી નદીએ નહાવા ગ: ( ૮ ) એવામાં તેના ઘેર તેને જમાઈ મિત્ર સહિત આવ્યો, તે ઉતાવળ હોવાથી ઘેવર ખાઈ, જતો રહ્યો. [ ૯ ] હવે હાઈને શેઠ ઘેર આવ્યો, અને હમેશનું ખરાબ બેજન પીરસેલું જાઈ તે ગુસ્સે થઈ પિતાની સ્ત્રીને આ રીતે કહેવા લાગ્યું. [૧૦ ] અરે भासु ! १२ मन र्यु ? ते माली , ते यु, ५ ते मधु त मा तना મિત્ર સાથે આવીને જમી ગયે. ( ૧૧ ) એમ સાંભળીને તે દિલગીરી સાથે તે જમીને शनी मारअनुताप ४२ ताने मारीत. साय:- [R 4 ! For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ २२८ ધર્મ રત્ન પ્રકરણ. सिट्ठी ॥ १२ ॥ ही वंचिया मुहाए-धवलवलुद्धेण सा मए मुदा। अ. बेहि तयं भुतं-पावं मह चेव संजायं ॥ १३ ॥ हद्धी इचिरकाल-परवंचणपवणमाणसेण मए । दुसहदुहनरयदावग्गि-इंधणं कह को अप्पा ॥ १४ ॥ इय जूरंतो जा जाइ-किंपि भूभाग मग्गओ ताव । मग्गमि माणिं एगं-गच्छंतं दद्लू मिय भणइ ॥ १५ ॥ - भयवं पडिक्खसु खणं-भणइ इमो गच्छिमो सकज्जेण । सिट्ठीवि आह किं कोवि-नाह परिभमइ परकज्जे ॥ १६ ॥ अइसयनाणी साहूभणेइ तं चिय भमेसि परकज्जे । सो मम्मे इव पुट्ठो-बुदो तेणेव वयगेण ॥१७॥ हरिनंदी आणदिय-हियओ वंदिय मुणि भणइ कत्थ। चिट्ठह तुन्भे भयवं-भणइ मुणी इत्थ उज्जाणे ॥ १८ ॥ तो मुणिकहियं-. धम्म-सोउं विनवइ पहु तुहसमीवे । गिण्हस्स महं दिक्ख-नवरं पुच्छिय सयण बग्गं ॥ १९ ॥ पणमित्तु मुणिं गेहे-पत्तो मेलितु जंपए सय 'મેં ધનમાં લુબ્ધ થઈ, તે બિચારી ભેળીને ફગટ ઠગી, કેમકે તે બીજાએ ખાધું. અને અને પાપ તે મને જ લાગ્યું. ( ૧૭ ) હાય ધિક્ ! આટલા લગી પરને ઠગવામાં મન રાખી મેં મારા આત્માને ભારે દુઃખવાળા નરકાગ્નિને ઈધન કાં બનાવ્યો ? [ ૧૪] એમ ચિંતવીને તે થોડેક ચાલે, તેવામાં માર્ગે જતા એક મુનિને જોઈ તે આ રીતે – હે ભગવન ! ક્ષણભર ઉભા રહે. તે મુનિ બે કે, અમે પિતાને કામે જध्ये छाये. शे: मोस्यो , हे स्वामिन् ! मी ! ५२॥या अभे भी छे ? [ १९ ] ત્યારે તે અતિશય નાની સાધુ બેલ્યા કે, તુજ પર કાજે ભમે છે, ત્યારે તે મર્મમાં અડકા હેય, તેમ તેજ વચનથી પ્રતિબુદ્ધ થયો. ૧૭ ] તે આનંદ પામી મુનિને વાંદી પૂછવા લાગ્યું કે, હે ભગવન ! તમે ક્યાં રહે છે ? મુનિ બેલ્યા કે, ઈહાંના ઉદ્યાનમાં. [ ૧૮ ] પછી મુનિએ કહેલો ધર્મ સાંભળી તે વિનવવા લાગ્યો કે, હે પ્રભુ ! તમારી પાસે હું દીક્ષા લઈશ, છતાં સ્વજન વર્ગની રજા લાવું છું. (૧૯) એમ કહી મુનિને નમી ઘેર આવી સ્વજનને એકઠા કરી કહેવા લાગે છે, અહી વધારે લાભ મળતું નથી, For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ *व्यवहार. २२४ - णे । इह तारिसो न लाभो-ता दिसिजत्ताइ गच्छामि ॥ २० ॥ इत्य दुवे सत्थाहा-एगो नियरयणपणग मप्पेइ । तह नेइ इच्छियपुरं-पुश्वविदत्तं न मग्गेइ ॥ २१ ॥ बीओ न देइ किंचिवि-इच्छियनयरं च. नहु पराणेइ । पुवज्जियंपि गिण्हइ-वएमि तो भणह केण समं ॥ २२ ॥ . ते विंति पढमएणं-सिही वज्जरइ नियह आगंतु । वो ते पमोयकलि-. या-चलिया सह तेण मग्गंमि ॥ २३ ॥ हयवसहाइ अदटु-भणति ते कत्थ सत्थवाणे सो । उनियह नि- . सन्न मसोग-हिठो संसए सिट्ठी ॥ २४ ॥ तो ते विम्हइयमणा सयगा नमिउं मुणिं समासीणा । पणपिय पुच्छइ सिट्ठी--को इत्थ फसत्यसत्याहो ॥ २५ ॥ साहू साहइ इह दव्य-भावभेया दुहाउ सत्याहो । . तत्यय पढमो नियपोस--गुज्जुओ सयणवग्गुति ॥ २६ ॥ सो दुहियस्सवि जीवस्स- देइ नय कहवि किंपि मुकयधणं । परभवपहे पयट्टस्स-तस्स न पयंपि सह चलइ ॥ २७ ॥ कलहाइएहिं एसो-लुंपइ पुखज्जि માટે દિગ્યાત્રાએ જાઉં છું. [ ૨૦ ] ઈહાં બે સાર્થવાહ છે–એક પિતાનાં પાંચ રત્ન આપે છે, ઈચ્છિતનગરે લઈ જાય છે, અને પૂર્વે ધીરેલું માગતા નથી. બીજે કંઇ આપતો નથી, ઈચ્છિત નગરેલઈ જતો નથી, પૂર્વે કમાયેલું લઇ લે છે, માટે બેલે, કેના साये MS ? ( २१-२२ ) ते मोट्या , पेडेदा साथे शे: माल्या सारे आपीने જુવે, ત્યારે તેઓ રાજી થઈતેના સાથે માર્ગમાં ચાલ્યા. (૨૩) ત્યાં બેલ, ઘેડા વગેરે નહિ દેખીને તે પૂછવા લાગ્યા છે, તે સાર્થવાહ ક્યાં છે ? શેઠ બોલ્યા કે, અશોકના નીચે બેઠેલે છે તેને જુવે. ( ૨૪) ત્યારે તે સ્વજને વિસ્મય પામી મુનિને નમીને ત્યાં બેઠા, પછી શેઠ મુનિને નમી પૂછવા લાગ્યું કે, હાં ઉત્તમ સાર્થવાહ ણ છે ? [ ૨૫] સાધુ બેલ્યા ઈહાં દ્રવ્ય અને ભાવના ભેદે કરી બે પ્રકારે સાર્થવાહ હોય छे, सा पडेदो ते नव छ रे पातानु पोषण भेगक्यामा पशु . ( २६) તે બે પ્રકારના જીવને કંઈ પણ સુકૃતરૂપી ધન આપતા નથી, અને પરભવના રસ્તે ચાલતાં, તેની સાથે એક પગલું પણ નથી ભરતે. (૨૭). વળી તે કલહકંકાસ કરીને For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ २३० ધર્મ આ પ્રકરણ - यपि मुफयलचं । बीओ पुण सस्थाहो--सुगुरू गुणरयणगणकलिओ ॥ ॥ २८ ।। जिणसासण सुद्धागर-संभूए निम्मले. य सच्छाए । सो. सम्म देइ निए-पंचमहव्वयमहारयणे ॥ २९ ॥ जं तेहि पंच रयणेहि-अज्जियं सुहकर मुकयदव्वं । न य तं कगावि गिण्णाइ-कमेण पावेइ सिवनयरं ॥ ३० ॥ इय साउं संविगो--हरिनंदी गिण्हए समणधम्मं । सयणावि ससतीए-धम्म गहिउं गया सगिहे ।। ३१ ॥ हरिनंदी परवंचण-किरियासरियाइ सोसणिकरवी । कयसकिरिओ अकिरिन--ठाणमि कमेण संपत्तो ॥ ३२ ॥ इत्यवेत्य हरिनंदिवजना:पापसंतमसदर्शयामिनीं । संविमुच्य परवंचिकां क्रियांसत्क्रियाः स्थ यदिवाऽक्रियेच्छवः ॥ ३३ ॥ इति हरिनंदिकथा. . પૂર્વ કમાયેલાં કૃતને પણ હરી લે છે, હવે બીજો સાર્થવાહ તે ગુણરત્નથી સહિત સુમુર છે. [૨૮ ] તે જિન શાસનરૂપ પવિત્ર આગરમાં પેદા થએલા નિર્મળ તેજદાર છેતાના પાંચ મહા વતરૂપ રત્ન સમ્યક પ્રકારે આપે છે. [ ૨૯ ] તે પાંચ રત્નોવડે જે સુખકારી સુકૃત દ્રવ્ય ઉપાર્જન કરવામાં આવે, તે તેવણ કદાપિ લઈ લેતા નથી, અને અને નુક્રમે મુક્તિનગરે પહોંચાડે છે. (૩૦) એમ સાંભળીને હરિનંદી સવેગ પામી શ્રમણ ધર્મ પ્રહણ કરતો હવે, અને તેના સ્વજને પણ યથાશક્તિ ધર્મ સ્વીકારી ઘેર ગયા. ( ૩૧ ) હવે હરિનંદિ પરવંચન ક્રિયારૂપ નદીને શેષવામાં સૂર્ય સમાન રહી સક્રિયા કરી અનુક્રમે અયિ સ્થાને પહોંચે [ ૩૨ ] આ રીતે હરિનંદી માફક હે જ તમે પાપરૂ૫ અંધકારની અમાવસીની રાત જેવી પરને ઠગવાની ક્રિયા છોડીને સ&િયાવાળા થઈ अनि २७. २४ी. ( 33 ) . .......... मेशनिहिनीया , For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ - જુવ્યવહાર. इत्युक्तः ऋजुव्यवहारेऽवंचिका क्रियति द्वितीयो भेदः-संप्रति भाव्यपायप्रकाशन-स्वरुपं तृतीय भेदमाह " हुं तावायफ्गासण" त्ति हुंतति प्राकृतशैल्या भाविनोऽशुद्धव्यवहारकृतो येऽपाया स्तेषां प्रकाशनं प्रकटनं करोति- " भद्र सा कृथाः पापानि चौर्यादीनि इह परत्रचानर्यकारीणी " त्याश्रितं शिक्षयति-भद्रश्रेष्टीव निजपुत्रं धनं-न पुनरन्या यमवृत्तमप्पुपेक्षत इति भावः. हरिदेहं पि व भदिल-पुर मथि मुवनसंगयं सुगयं । तत्थ सुपसत्यनयकुंज-केसरी केसरी राया ॥ १॥ सिट्ठी भद्दो भद्दो-दंती इव दाणपसरदुल्ललिओ। तस्स पवंचणपवणो-धणबुद्धमणो धणो त णओ ॥२॥ मुणिचित्तंव सकरुणं-सअज्जुणं पंडवाण सिन्नं व । ते .. कीलिउँ कयाविहु-दुवेवि उज्जाण मणुपत्ता ॥३॥ उच्छुढखमाभारं-- આ રીતે જુવ્યવહારમાં અવંચક ક્રિયારૂપ બીજે ભેદ કહે, હવે ભાવિઅપાય પ્રકાશન સ્વરૂપ ત્રીજે ભેદ કહે છે. અશુદ્ધ વહીવટ કરનારને સંકટ આવતાં રહે છે, એમ હેનાર અપાયોનું જે પ્રકાશ કરે એટલે કે, પોતાના આશ્રિને એવું શીખવે કે, હે ભોળા ! ચોરી વગેરે પાપ કે, જે ઈહાં અને પરભવમાં અર્થકારક છે, તે કરે નહિ, અને ભકશેઠની માફક પિતાને પુત્ર અન્યાયે ચાલતું હોય, તે તેની પણ ઉપેક્ષા નહિ કરવી. ભકશેઠની કથા આ પ્રમાણે છે. જેમ ઇદને દેહ સુવર્ણ ( સારા વર્ણથી ) સંગત અને સુગત છે, તેમ સુવર્ણ, સંગત [ સનાથી ભરપૂર ] અને સુગત | આબાદ ] ભદ્દિલપુર નામે નગર હતું. ઉત્તમ ન્યાયરૂપ કુંમાં કેશરીસિંહ સમાન કેશરી નામે રાજા હતા. (૧) ત્યાં ભલા હાથીની માફક દાનથી ઉછળતે ભદ્ર નામે શેઠ હતા, તેને ધનલુબ્ધ અને ઠગ બાજીમાં હુશિયાર ધન નામે પુત્ર હતો [ 3 ] તેઓ પિતાપુત્ર બંને મળી એક વેળા મુનિનાં ચિત્તની માફક સકરૂણ ( કરણ રક્ષ) સહિત અને પાંડવના સૈન્યની માફક સઅર્જુન ( અર્જુન વૃક્ષ સહિત ) ઉદ્યાનમાં પ્રાપ્ત થયા. [ ૩ ] ત્યાં તેમણે સુપ્રતિષ (મેરૂ ) પર્વતની માફક ક્ષ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ધમ રત્ન પ્રકરણ निव्यूढदयं परुडगुरुवंसं । सेलंपि व मुपइई सुपइटपुणि नियंति तहिं ॥ ४॥ ते तं समणुचम मुत्तमंग मुनिविष्ट करयला नमिउं । निसयंति पचियठाणे-तो धम्मं कहइ इय सुपणी ॥५॥ कमलसरंमि व वरुमडलंमि तपसमि रयणंदीचं व । नरभवमिह दुलह लहिय-कुणह सतीद નિયાં છે ૬. इय मुणि पियपुत्ता-पहिडचित्ता गहितु गिहिधम्मं । मुणिचरणे जयसरणे-नामि पत्ता निए सरणे ॥ ७ ॥ भाविबहुभहसंदोहसुंदरो भद्दमाणसो भहो । ववहारसुद्धिनिरओ--गिहिधम्म पालइ विमुद्ध ॥८॥ हट्टणि ठिओ निश्चधणो पुणो बुद्धओ धणे धणियं । कुडक्कयविक्कयतुल्ल--माणमाईहि ववहरइ ॥ ९ ॥ अहविक्खिउं अवाए-तेणाणीयपि लेइ पच्छिन्नं । तं नाउ सो उ पिउणा क्यणंण इय भणिओ ॥ १० ॥ वच्छ अपत्थं पृच्छा-अथत्थभत्तं व दोसपडिहत्थं । अन्नाएणं માના ભારને ધારણ કરનાર, દયારૂપ ઉદક ઝીલનાર અને મોટા વંશમાં પેદા થએલ સુપ્રતિષ્ટ નામે મુનિ જેવા. (૪) તેઓ મસ્તકે હાથ જોડી, તે મુનિને નમીને ઉચિત સ્થાને બેઠા, ત્યારે તે મુનિ ધર્મ કહેવા લાગે. (૫) મરૂ મંડળમાં કમળ ભરેલાં તળાવની માફક તથા અ ધારામાં રત્નના દીવાની માફક આ દુર્લભ મનુષ્ય ભવ જાણુને હે ભવ્ય ! તમે યથાશક્તિ જિનધર્મ કરે. [૬] એમ સાંભળી પિતા પુત્ર હર્ષિત થઈ ગૃહિ ધર્મ સ્વીકારી જયકારી મુનિના ચરણું નમીને પિતાના સ્થળે આવ્યા. (૭) હવે ભાવિભદ્ર ભદ્ર મનવાળે ભદ્ર શેઠ ચેખો વહેવાર રાખ થકે નિર્મળ ગૃહિ ધર્મ પાળવા લાગે [૮] પણ તેને પુત્ર ધન ધનમાં અતિ લુબ્ધ હોવાથી કુડી કરવિકર અને કુડા તેલ માપથી વેપાર ચલાવો. (૯) તે અપની દરકાર રાખ્યા વગર ચેરે લાવેલું માલ પણ છાનેમાને લઈ લે, તે જાણીને તેના પિતાએ તેને કેમળ વચનોથી આ રીતે કહ્યું – [૧૦] હે વત્સ! અન્યાયથી દ્રવ્ય મેળવવું તે પાછળથી અનિષ્ટ કરી અને અપથ્ય ભોજન માફક દેશ પરિપૂર્ણ થઈ પડે છે, એમ સજ્જનો For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ *जुन्या . - दविणस्स-अज्जणं सज्जणा विंति ॥ ११ ॥ अन्नाएण विद्वत्त-दव्य मसुद्धं असुद्धदम्बेण । आहारोवि असुद्धो-तेण असुद्धं सरीरं पि ॥ १२ ॥ देहेण अतुद्धेणं-जं जं किज्जइ कयावि मुहकिच्चं । तं तं न होइ सहलं-बीयं पि व उसरनिहितं ॥ १३ ॥ किंच. भाविअवाए अन्नयपहपहियाणं नराण चिंतेसु । निज्जियकज्जलपसरो-अजसभरो फुरइ भुवर्णमि ॥ १४ ॥ इहयपि हुँति कारा-पवेसवहबंध हत्य छयाई । परलोए पुण दारूण-नरगाइसुदुक्खरिंछोली ॥ १५॥ संपासंपायचलं-जलजलणनरिंदमाइसाहीणं । विहवलयं नाउ अनाय-उज्जुओ को हविज्ज इहं ॥ १६ ॥ वच्छ वियाणसु अन्नाय-अज्जियं उज्जियंपि विहवभरं । पज्जते अइविरसं-मुज्जयभवमूलभावं च ॥ १७ ॥ अइलोहनेहपूरिय-अन्नायपईवभाविणा इमिणा । नियवयभरभंजणखंजणेण કહે છે. [૧૧] અન્યાયથી ઉપાર્જેલું દ્રવ્ય અશુદ્ધ છે. અશુદ્ધ દ્રવ્યથી આહાર પણ અશુદ્ધ થાય છે, અને તેથી શરીર પણ અશુદ્ધ રહે છે અને અશુદ્ધ દેહ વડે કઈ વેળા જે કંઈ શુભ કૃત્ય કરવામાં આવે, તે તે ઉષર જમીનમાં વાવેલા બીજની માફક સફળ થતું નથી. (૧૨-૧૩) વળી અન્યાય માર્ગે ચાલતાં લેકને થતા અપાય વિચારે ત્યાં પહેલું તે કાજળથી કાળું અપયશ જગતમાં ફેલાય છે. [૧૪] વળી ઈહાં તે બંદીખાને પડે છે, વધ બંધ પામે છે, વખતે તેના હાથ કપાય છે, અને પરલોકમાં તે વળી દરૂણ નરકાદિક દુઃખની પીડા પામે છે. ( ૧૫ ) ધન વીજળીના ઝબકારા જેવું છે, અને તે જળ અગ્નિ તથા રાજા વગેરેને સ્વાધીન છે, એમ જાણીને હાં કોણ અન્યાન કરવા તૈયાર થાય ? ( ૧૬ ) હે વત્સ! અન્યાયથી ઉપાર્જેલું ઘણું ધન પણ અંતે અતિ વિરસ બને છે, અને આ દુર્જય સંસારનું મૂળ થઈ પડે છે. (૧૭) અતિ લેભ રૂપે સ્નેહથી ભરેલા અન્યાય રૂપ દીવામાં થતા આ વ્રત ભંગ રૂ૫ કાજળથી કોણ પિતાને મેલું કરે ? [ ૧૮ ] એમ ३० For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ २३४ શ્રી ધર્મ રન પ્રકરણ. : को गइलए अप्पं ॥ १८ ॥ इय जपिओनि पिउणा-स्ते गुरुणा लोहकम्मणा बलिणो । नहु किंपि तं पवज्जइ-चिठइ पुब्वं व अनयपरो ॥ १९ ॥ अह चोरे णिक्केणं-वरकुंडलजुयलसंजुयं झरं । उवयं प्रति धो-धणेण थोवेण गिण्हेई ॥२०॥ चोरकराओ कइयावि-जाव रथचणावलिं स गिण्हेइ । निवसिरिहरिओ विमलो-तो पत्तो तस्स हट्टमि ॥ २१ ॥ तेण य भणिओ वरसिचयसंचए दसए धणो जाव । ताव धणउट्टियाए-पडिया रयणावली झत्ति ॥ २२ ॥ तं गंहियं उवलक्खिय-विमलो पुच्छेइ सिहि किं एयं । जा किंपि न सो जपइ-खुहिओ ता जपए विमलो ॥ २३॥ अन्नपि इमीइसमें-नह निवहारकुंडलाईयें । तुहपासे तंपि अहं-मन्ने ता बहु महप्पेसु ॥ २४ ॥ अन्नह निवेण नाए-धणेण देहेण वा न छुट्टिहिसि । अह हणहणित्ति भणिरो-संपत्तो तलावरो तत्थ ॥ २५॥ બાપે કહ્યાં છતાં પણ તે ભારે લેભ કર્મથી મલિન રહીને તે વાતને લગારે નહિ સ્વીકાસ્તાં પ્રથમ માપક અન્યાય તત્પર રહેવા લાગ્યા. [ ૧૮ ] હવે એક ચેર તેની પાસે બે કુંડળ સાથે હાર લાવ્યો, તે ધન શેઠે ચેડા ધનમાં લઈ લીધો. [ ૨૦ ] તેણે એક વેળા ચોરના હાથથી રત્નાવલી લીધી, તેટલામાં વિમળ નામે રાજાને ભરી તેના હાટે આવી પહોંચ્યા તેના કહેવાથી ધન તેને કાપડ દેખાડવા લાગ્યો, એટલામાં ધનની પિતમાંથી રત્નાવળી પડી ગઈ. ર૧–૨૨ ] તેને લઈ ઓળખીને વિમળ પૂછવા લાગે કે, શેઠ ! આ શું છે? ત્યારે ધન ગભરાઇને કંઇ બેલી શક્યો નહિ. એટલે વિમળ બે કે, આની સાથે બીજું પણ રાજાને હાર તથા કુંડળ વગેરે માલ તારી પાસે હોવું જોઈએ, એમ હું માનું છું. માટે તે જલદી મને આપ ઈ ર૪ ] નહિ તે રાજા જાણશે તે, તું ધન તથા શરીરથી છૂટનાર નથી. એટલામાં તે મારમાર કરતે તલવર [ પેજદાર ! ત્યાં આવી પહોંચે. [ ૨૫ ] તેણે ધનને પકડીને બાંધે, અને વિમળે તે માટે પૂછતાં તેણે કહ્યું કે, શેધતાં શોધતાં या मे योर हाय यायो छ, तथा तेने ५३७यो छ. ( २६ ] पछी तरी सर्वेने राजना For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ रन्जुव्यवहा२. ૨૩૫ बद्धो तेण धणो विमलपुच्छिो सो य भणइ जह अज्ज । ल. दो इक्को चोरो-सोहिज्जतेण तेण इमो ॥ २६ ॥ कहिओ मोसष्ठाणं-- नरवर आहरणमाइ सन्वाण । तो रयणावलि सहिओ-स तेण नीओ निवसमीवे ॥ २७ ॥ तो भिउडिभासुरेणं-निवेण सेहाविओ धणो अहियं । रयणावलिकुंडलहार-माइ सव्वं समप्पेइ ॥ २८॥ इय सोउण अप्ठद्दो-भद्दो गंतूण निवइपासंमि । दाउं पभूयविहवं-कहकहमवि मो. यए पुत्तं ॥ २९ ॥ तो नाउ बहुअवार्य-चइउण दुहावि दुजणं व धणं.। दिक्खं गिहिय जाओ-भद्दो भदाण आभागी ॥३०॥ मुक्कववहारमुदी-सुमहंतसमुल्लसंतधणगिदी । परिचचविमलभावो-नरए पत्तो धणो पावी ॥ ३१ ॥ इत्येवमाकर्ण्य सकर्णलोकाभद्रस्य भद्रकरणं चरित्रं । तद् भाष्यपायप्रसरेण मुक्तां આભરણ વગેરે શેરવાની વાત કહી સંભળાવી. બાદ તેણે તેને રત્નાવળી સાથે રાજા पासे २०४ ध्या. ( २६-२७ ) सारे रातो अटि पाने धनने मेवी पारती मतापी કે, તેણે રત્નાવણ, કુંડળ, તથા હાર વગેરે તમામ માલ રાજાને સુપ્રત કર્યો. [ ૧૮ ] એ સાંભળીને ગંભીર બુદ્ધિમાન ભદ્ર શેઠ રાજા પાસે જઈને ઘણા પૈસા આપીને જેમ તેમ કરી પુત્રને છેડાવી લાવ્યો. (૨૯) બાદ ભદ્ર શેઠે જાણ્યું કે, ધન પુત્ર તથા ધન એ બંને બહુ અપાયવાળા છે, તેથી તે બંનેને ત્યાગ કરીને દીક્ષા લઇ ભદ્ર શેઠ ભદ્ર પદને પ્રાપ્ત ययो. [ ३० ] अने व्यवहार शुलिया हित, अतिशय BALोमवार, भने निर्मल ભાવને છેડીને વર્તનાર પાપી ધન શેઠ નરકે પહે. [૩૧] આ રીતે સમજદાર લોકે ભદ્ર શેઠનું ભલું ચરિત્ર સાંભળીને તેથી ભાવિ (નાર) અપાયથી મુક્ત એવી વ્યવહાર For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - - अयंतु नित्यं व्यवहारशुद्धिं ॥ ३२ ॥ ॥ इति भद्रश्रेष्टिकथा. इत्युक्त ऋजुव्यवहारे भाव्यपायप्रकाशनमिति तृतीयोभेदः-संप्रति सद्भावतो मैत्रीभाव इति चतुर्थ भेदमाह. " मित्तीभावो य सब्भाव " ति-मित्रस्य भावः कर्म या मैत्री तस्याभावो भवनं सत्ता-सद्भावानिकपटतया सुमित्रवन् नि:कपटमैत्री करोतीत्यर्थ:-मैत्रीकपटभावयोश्छायातपयोरिव विरोधात. उक्तं च. शाठ्येन मित्रं कलुषेण धर्म परोपतापेन समृद्धि भावं । मुखेन विद्यां परुषेण नारी वांछंति ये व्यक्तमपंडितास्ते. इति चतुर्थ ऋजुव्यवहारभेदः शुद्धिने नित्य भास. [ २ ] આ રીતે ભદ્ર શેઠની કથા છે. આ રીતે જુવ્યવહારમાં ભાવિઅપાય પ્રકાશનરૂપ ત્રીજો ભેદ કહ્યા. હવે સદૂભાવથી મૈત્રી કરવા રૂપ ચે ભેદ કહે છે. મિત્રને ભાવ કે કામ તે મૈત્રી. તેને ભાવ એટલે થવું કે સત્તા, અતિ ખરા ભાવથી નિષ્કપટ મિત્રી કરે. કેમકે મૈત્રી અને કપટભાવ એ બંનેને છાયા અને તડકા જેવો વિરોધ રહેલ છે. જે માટે કહેલું છે કે, જેઓ કપટથી મિત્ર કરવા ઇચ્છે છે, પાપથી ધર્મ સાધવા ઈચ્છે છે, પરને દુઃખી કરી સમૃદ્ધિ મેળવવા ઇચ્છે છે, સુખ વડે વિદ્યા શીખવા ઇચ્છે છે, અને કાર વાણીથી સ્ત્રીને વશ કરવા ઈચ્છે छ, त भुती शत अडित छे. આ ચોથે અજુવ્યવહારને ભેદ છે. સુમિત્રની કથા આ પ્રમાણે છે. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ *व्यवहा२. २३७ सुमित्रकथा चैवं. सुपुरिसपुर इव सुकरे-वरवत्थे सिरिपुरांम नयरंमि । सिट्टी आसिन दीणो–समुददत्तो समुदु ब्व ॥ १ ॥ सब्भावसारमित्ती-महंतदिप्पंतकांतिकयसोहो । पुत्तो तस्स सुमित्तो मित्तु व्व परं असत्ता सो ॥२॥ निद्धम्मो चत्तगुणो-लोहमओ मग्गणुव्व पीइहरो । परमम्मवेहणपरोमित्तो तस्सत्थि वसुमित्तो ॥ ३ ॥ पुनवियकहरणत्थं-उभयं पिव सुमित्तवसुमित्त । संगहिय पउर पणिया-वणिया देसंतरे चलिया ॥ ४ ॥ मित्तपओसी दोसुक्करिस परो कोसिउ व्च वसुमित्तो । बुद्धमणो मितधणे - कुणइ विवायं इय पहामि ॥ ५ ॥ जीवाण जओ. धम्माउ-किंव पावाउ कहनु मह मित्त । भणइ सुमित्तो. धस्माउ-नणु जओ नउण पावाओ ॥ ६ ॥ यतः સુપુરૂષપુર [ અલકાપુરી ]ની માફક સુકર [ ઓછા કરવાળા ] અને વરવવાળા શ્રીપુર નામના નગરમાં સમુદ્ર જેમ નદીન [ નદીપતિ ] છે, એમ અદીન સમુદ્રદત્ત નામે શેઠ હતા. [ 1 ] તેને સુમિત્ર નામે પુત્ર હતા, તે ખરેખરી મિત્રતા રાખનાર, અને મોટી દીપતી કાંતિવાળો હતો, અને સૂર્યની માફક અસજજનોને ત્રાસ આપનાર હતે. ( ૨ ) તેને વસુમિત્ર નામે નિર્ધમ અને ગુણહીન તેમજ લેહમય બાણની માફક પરમર્મને વધનાર, અને કપટ પ્રીતિ ધરનાર મિત્ર હતું. [ ૩ ] તે બંને જણ માબાપની જેમ તેમ રજા લઈ ઘણે માલ લઈ દેશાંતર ચાલ્યા. (૪) હવે મિત્ર પર રાખનાર, અને કેશિક સર્ષની માફક દોષ ભરેલો વસુમિત્ર મિત્રના ધનમાં લુબ્ધ બની રસ્તામાં આ રીતે विवाद ४२१॥ वायो:-[५] योनो शुं धर्मथा भय थत शे , पाथा ? ते हे भित्र ! तुं भने ४. सारे सुभित्र माल्यो , धर्मया ०१५ . ५५था नथी. (१) જે માટે પૂરતું દ્રવ્ય, નિર્મળ કુળ, અખંડ આઝા, ઐશ્વર્ય બળ, સુરસંપદા અને શિવપદ For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ २३८ શ્રી ધર્મ રત્ન પ્રકરણ दविण मलं कुल ममलं-आणेस्सरियं अभंगुरं विरियं । सुरसंपयं सिवपयं- धम्माउ चिय जियाण धुवं ॥ ७॥ जइ पुण पावेण बुद्धिरिद्धिससिद्धिपाइणो हुन्जा।तो हुज्ज न कोवि इह-जडो दरिदो असिदो य ॥ ८ ॥ रक्खियमिगोवि मियलंछणो ससी हयमिगोवि मिगनाहो । सीहो उ तओ पावा-जउ ति इय भणइ वसुमित्तो ॥९॥ इय व वयंता दुनिवि-सव्वस्स पर्णमि निम्मियपइन्ना । अनायधम्मनामे-कमेण कंपिवि गया गामे ॥ १० ॥ तत्थय वसुमित्तेण-मच्छरभरपूरिएण नियमकखं । पुन्हा गामीणजणा-पावाउ जउ ति जंपति ॥११॥ जे परवंचणपउणाविगलियकरुणा सया असञ्चधणा । ते पञ्चक्खं पिच्छह-अतुच्छलच्छीइ संछन्ना ॥१२॥ अन्यैरप्युक्तं. नातीव सरलै व्यंगत्वा पश्य वनस्पतीन् । सरलास्तत्र छिद्यते એ નિશ્ચયે ધર્મથીજ છોને મળે છે. (૭) જો પાપથી બુદ્ધિ–ઋદ્ધિ–સિદ્ધિ થતી હેય al, vei udars, हरि ३, असि. २डेन नलि. [ ८ ] चंद्रमा हरिशुने रामे छे, छti મૃગલાંછન કહેવાય છે, અને સિંહ હર્ણોિને મારે છે, ત્યારે મૃગનાથ કહેવાય છે. માટે પાપથી જ જાય છે, એમ વસુમિત્ર બોલ્યો. [ ૯ ] એમ બને જણ તકરાર કરતા થકા બધા લેકેની રૂબરૂ ૫ણુની પ્રતિજ્ઞા કરીને કોઈક તદ્દન ધર્મથી અજાણ ગામમાં ગયા. ( ૧૦ ) ત્યાં ભારે મત્સરથી ભરાયેલા વસુમિત્રે ગામડીયા લેકેને પિતાને પક્ષ પૂગ્યો, એટલે તેઓ બેલા કે, અધર્મથી જય છે. [ ૧૧ ] તેઓ બેલ્યા કે, જે પરને ઠગવામાં તત્પર કરણાહીન અને હમેશ જુઠું બેલનાર હોય છે, તે જુવે પ્રત્યક્ષપણે બહુ પૈસાદાર २२॥ छे. [ १२ ] બીજાઓએ પણ કહ્યું છે કે – અતિ સરળ નહિ થવું. વનસ્પતિને જીવે –ત્યાં જે સરળ હેય તે કયા છે, For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ नुव्यवहा२. २३८ कुब्जा स्तिष्टति पादपाः ॥ १३ ॥ गुणानामेव दौरात्म्या ध्धुरि धुर्यो नियुज्यते । असंजातकिणस्कंधः सुखं तिष्टति गौलिः ॥ १४ ॥ उत्तस्दाणअसत्तो-तस्स मुमितो मुरुक्खसत्थस्स । वसुमित्तेणं सत्याउ-धाडिओ गहिय सव्वस्सं ॥ १५ ॥ सो एगागी अडवीइ-निवडिओ आहि दुक्खतचो वि । पगईइ मित्तभावेण-परिगओ चिंतए एवं ॥ १६ ॥ मुंजतोरे जिय पुन्व-जम्मकडुकम्मरुक्खफल मेयं । काऊणं संतोसं-वसुमित्ते वज्जसु पओसं ॥ १७ ॥ इय चिंतिउं सुमित्तो-निसाइ सावयगणाण बीहंतो । इकस्स निलुक्को गरुय-विडवविठविसा कुहरंमि ॥ १८ ॥ इतो निमुणइ दावं-तराउ पत्ताण रुक्खसिहरंमि । सो पक्खीणु ल्लवियं-महल्लविहगेण पु. ट्ठाणं ॥ १९ ॥ भो विहगा कहह महं कत्तो को इत्थ आगओ इण्डिं । दीवंतरंमि केणं-किं किर दिढं व निसुयं वा ।। २० ॥ तेहिवि जं जह दिठं-मुयं व दीवंतरेसु तं सव्वं । तहचेव तस्स कहियं-एगो पुण भ અને વાંકાં ઝાડ કાયમ ઉભા રહે છે. [ ૧૭ ] વળી ગુણોનીજ ભંડાઈથી ઘેરી બળદને ધુંસરીમાં જોડે છે, અને ખૂટિઓ બળદ તેના સ્કંધમાં કંઈ પણ ઘસારાને ઘા પડ્યા વગર સુખે ઉભો રહે છે. ( ૧૪ ) ત્યારે આ મૂખાને ઉત્તર દેવા સુમિત્ર અસમર્થ થયો, તેથી વસુમિત્રે તેનું સર્વસ્વ પડાવી લઈ, તેને સાથથી છૂટે કહાડી મેલ્યા. [ ૧૫ ] તે અટવીમાં એકાકી પડીને ચિંતા અને દુઃખથી તપેલ છતાં પણ સ્વભાવેજ ખરી મિત્રતાવાળે હેવાથી આ રીતે વિચારવા લાગે – ( ૧૬ ) હે જીવ! પૂર્વ જન્મના કટુ કરૂપ ઝાડનું આ ફળ ભોગવતાં તારે સતિષ ધરીને વસુમિત્રમાં પ્રદેષ વર્ક જોઇયે. (૧૭) એમ ચિંતવીને સુમિત્ર રાત્રે જંગલી જાનવરથી બીતે થક, એક મોટા વડની કોતરમાં ભરાઈ રહ્યા. ( ૧૮ ) એવામાં ત્યાં ઝાડની ટોચે પાંતરથી આવેલા પક્ષિઓને તેમાંના એક મોટા પક્ષિએ પૂછતાં તેમણે જે વાત કરી તે તેણે સાંભળી. [ ૧૮ ] હે પક્ષિઓ! મને કહે કે, કયાંથી કેણુ Vei माव्यो छे ? अने दीपांतरभां आए शुं शुं न , सामन्यु छ ? [ २० ] ત્યારે તેમણે પણ ત્યાં જે જેમ દીઠું સાંભળ્યું હતું, તેમ તે બધું તેને કહ્યું. તેવામાં તે For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ... २४० . श्री धर्म रत्न ५४२९. णइ तत्थ इमं ॥२१॥ ताय अब मज पत्तो-सिंहलदीवाउ तत्थ नरव. इणो । अत्थि जियमय घरिणी-रूवा धृया मयणरेहा ॥ २२ ॥ तीसे य अत्थि वियणाइ पीडियाए तइज्जओ मासो । विजेहिवि पडिसिद्धा- तो पिउणा दाविओ परहो ॥ २३ ॥ जो मह धूयं पउणेइ-तस्स वियरेमि रज्ज मद्ध महं । तीइ समं चियनयकोवि-पडहयं छिवइ पुण ताय ॥ २४ ॥ अज्ज दिणं छठें पडहयस्स ता तीइ नयणरोगस्स । किं नत्थि ओसह मिहं-किंवा अत्थि ति मह कहसु ॥ २५ ॥ अह भणइ वुढपक्खी-जाणतोहवि जहातहा एयं । दिवसंमि वि न कहिज्जइ-किंपुण रयणीइ हे पुत्ता ॥ २६ ॥ तेणु तं मह गरुयं-कुटुं नय कोइ सुणइ इह ताय । ता कहसु आह सो वि हु-मुयपुवं वच्छ मह एयं ॥ २७ ॥ अद्धाण पवतेहिं-इह निसि वसिएहि जइणसाहहिं । सल्लक्खणु ति कहिओ-एस तरु नय માને એક આ રીતે બે. ( ૨૧ ) હે તાત ! હું આજે સિંહલદ્વીપમાં આવ્યો છું, ત્યાંના રાજાને રતિના રૂપને જીતનારી મદનરેખા નામે પુત્રી છે. ( ૨૨ ) તેને આંખોમાં પીડા થાય છે, તેને આ ત્રીજો માસ થયો છે. વૈદ્યએ તેને દરદ અસાધ્ય જણવેલ, તેથી તેના પિતાએ ત્યાં એ પડહ ફેરવ્યું છે કે, જે મારી પુત્રીને હુશિયાર કરે, તેને હું તે ૫રણવું, અને તે સાથે અધું રાજ્ય આપું. પણ કઈ પડહને હે તાત ! [ હજુ લગણ ] અડકો નથી. [ ૨૩-૨૪] આજે તે પડહને છઠે દિન જાય છે, માટે તેની આંખોના દરદનું કંઈ ઓષધ ઈહાં છે કે નહિ, તે મને કહે. [ ૨૫ ] ત્યારે વૃદ્ધ પક્ષી બે કે, ખરેખરી રીતે તે જાણતા થકા, પણ દિવસે પણ નહિ કહેવું જોઈએ, તો પછી હે પુત્ર ! રાતે શી રીતે કહેવાય ? [ ૨૫-૨૬ ] તે પક્ષીએ કહ્યું કે, હે તાત ! મારૂં રહેઠાણ બહુ મોટું છે, તેથી અહીં કોઈ સાંભળનાર નથી, માટે કહે. ત્યારે તે બોલ્યો કે, હે વત્સ! મેં પૂર્વે એવું સાંભળ્યું છે કે-[ ૧૭ ] માર્ગે ચાલતા, અને ઈહાં રાતે વસેલા જૈન સાધુઓ એવું બોલતા હતા કે, આ ઝાડ ઘણું ઉંચા લક્ષણવાળો અને આંખના રોગને હરનાર છે. For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ જુવ્યવહાર, ૨૪૧ णरोगहरो ॥ २८ ॥ जइ कोइ एय तरुणो पत्तरसं तीइ अच्छिसु खिविજગા તો ના જગન્નર દુર સોઉં વિતરુ પુરિ II ર . ___ छज्जीवहिया मित्तीइ मंदिरं दुरियदहणजलवाहा । सन्नाणरयणज – ગજ તિ જરૂણકુળ . ૨૦ ર નિરિકા તરો -સરसदलाई गहित्तु सो अप्पं । बंधइ सिंहलदीवा-गयभारुडस्स चरणमि ॥ ३१ ॥ नीओ तेण तहिं सो-छिविउं पडहं गओ निवइपासे । विहिओचियपडिपत्ती रन्ना पुठो कुसलवत्तं ॥ ३२ ॥ वाहरियमयणरेहं-बलिमंडलमाइ काउ संझाए । लोयणवेयणराहियं-करेइ तेणं दलरसेणं ॥३३॥ परिणाविय नियकन्न-दिन्नं रन्ना य. तस्स रज्जद्धं । सो तत्थ त्थइ सु. त्थिय-हियओ सव्वेसि हियनिरओ ॥ ३४ ॥ वसुमित्तोवहणेणं-कयावि तत्थागओ वणिज्जेण । निवदंसणाय पत्तो-गहिउँ कोसल्लियं बहुयं ॥ ३५॥ [ ૧૮ ] માટે જે કોઈ આ ઝાડનાં પાંદડાંને રસ તેની આંખમાં નાખે છે, તેને તુરત આરામ થાય. આ વાત સાંભળીને સુમિત્ર ચિંતવવા લાગ્ય–[ ૨૯ ] છકાયના હિત કર્ત, મૈત્રી ગુણના મંદિર, દુરિતરૂપ અગ્નિ ઓલવવામાં મેઘ સમાન અને સમ્યક જ્ઞાનરૂપ રત્નના રત્નાકર સમાન જૈન મુનિઓ ખોટું બોલે નહિ. ( ૩૦ ) એમ નિશ્ચય કરી, તે ઝાડનાં સારાં પાંદડાં સાથે લઇને તેણે પિતાને સિંહલદ્વીપથી આવેલા ભારડ પક્ષીના પગમાં બાંધ્યા. [ ૩૧ ] હવે તે ભારંડ પક્ષી તેને ત્યાં લઈ ગયો, ત્યાં તે પડને અડકીને રાજા પાસે ગયા, ત્યાં રાજાએ તેની ઉચિત પ્રતિપત્તિ કરી કુશળ વાર્તા પૂછી. [ ૩૨ ] તેણે કુશળ વાર્તા કહીને સાંજે બળિ મંડળ વગેરે કરીને તે પાંદડાંના રસથી મદનરેખાને આ ખની પીડાથી રહિત કરી. [ ૩૩ ] ત્યારે રાજાએ તેને પિતાની તે પુત્રી પરણાવીને અર્ધ રાજ્ય આપ્યું, ત્યાં તે સુસ્થ રહી સર્વેનું હિત કરતે થકે રહેવા લાગે. [ ૩૪ ] હવે ત્યાં વસુમિત્ર પણ વેપાર અર્થે વહાણપર ચડીને ત્યાં આવી પહોંચે તે મોટું ભંટણું લઈને રાજા પાસે આવ્યો. ( ૩૫ ) ત્યારે સુમિત્રને મોટી રાય લક્ષ્મીથી દીપતે જાણીને તે For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ २४२ ધર્મ ૨ પ્રકરણ सत्य सुमित्तं सुमहंस-रायलच्छीइ द? दिपंत । सो चत्तमित्तभावो-मेंसक्किओ चिंतए एवं ॥ ३६ ।। एसो पयडपओसो-जइ कहमवि मज्झ वइयरं रमो । पायडइ तओ अट्ठणा-हियसव्वस्सो विणस्सामि ॥ ३७॥ केणावि उवाएणं-ता एवं मारिमु त्ति चिंतेउं । पाहुड मपितु निवइपासमि आसीणो ॥ ३८॥ विजणं जाणितु इमो-सुमितभवणमि जाइ मायाए। पुच्छियकुसलोदतापरूप्परं जाव अत्यति ॥ ३९ ॥ ता वसुमितेणु तं-सुमित वरमित कइवयदिणाणि । मा में जाणाविज्जमु-रन्नो तेणावि पडिवत्रं ॥ ४० ॥ अन्नदिणे वसुमित्तो-रहमि विश्ववइ नरवई एवं । 'परदोसग्गहणं जइवि-देव जुत्तं न पुरिसाणं ॥४१॥ तहविहु गुरुअववाओ-पहुणो मा होउ इय पयंपेमि। एसो तुह जामाऊ-अम्ह पुरे विज्जडुंबसुओ॥ ४२ ॥ तं सोउं सुविसनो-कराल भेत्रीजान लावायी मनमी 30 सेम पियारा सायो. [ 38 ] ने या सुभित्र ५ ५કરીને જે કોઈ પણ રીતે મારૂં વ્યતિકર રાજાને જણાવશે, તે મારું સર્વસ્વ નાશ પામશે. [ ૩૭ ] માટે કોઈ પણ ઉપાયથી એને મારે મારે. એમ ચિંતવી તે ભેટયું આવીને રાજા પાસે બેઠે. [ ૩૮ ] પછી એકાંત જાણીને તે પટથી સુમિત્રના મકાનમાં ગયે, ત્યાં તેઓ એકબીજાના કુશળ સમાચાર પૂછતા રહ્યા–એટલામાં વસુમિત્રે કહ્યું કે, હું સુમિત્ર! કેટલાક દિવસ લગી તમે રાજાને મારી ઓળખ આપશો ના. તે વાત સુમિત્ર કબુલ રાખી. [ ૩૯-૪૦ ] હવે એક દિવસે વસુમિત્ર રાજા પાસે છાને જઈ વીનવવા લાગે કે, હે દેવ ! પરાયા દેશ જે કે સારા માણસને બેલવા નહિ જોઈયે. [ ૪૧ ] તે પણ સ્વામિને મોટું નુકશાન એ થાઓ એમ ધારીને કહું છું કે, આ તમારે જમાઈ અમારા નગરમાં એક ઢેડ વૈદ્યને પુત્ર હતો. [૪૨] તે સાંભળીને વજીથી હણાયો હોય તેમ, રાજા દિલગીર થયો, અને તેણે તે સઘળું વૃત્તાંત સુબુદ્ધિ મંત્રિને કહી સંભળાવ્યું. (૪૩) મંત્રિ બેલ્યો કે, હે દેવ ! જો એમ હોય તે, ભારે અપયશ ફેલાશે–કેમકે તમારી આ નગ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ नुव्यवहा२. २४३ - - - कुलिसा हउ व्व नरनाहो । तं वुत्ततं सर्व-सुबुद्धिसचिवस्स साहेइ ॥ ४३ ॥ सो पडिभणेइ जइ देव-एव मेयं तओं गुरु अयसों । ववहारियाणं गणं--ज मिमा दीवेसु तुह नयरी ।। ४४ ॥ सहसा निवोवि जंपइ-जा पयंड हवइ नहु इमलोए। ता पच्छन्नं एवं वावायमु मंति तं झत्ति ॥ ४५ ॥ आम ति मंतिणु से-रहंमि पुट्ठा निवेण नियधूया। किं अकुलीणवियारो-सच्चविओ कोकि ते पदणाः ॥ ४६ ॥ सा भणइ अविकलंको-ससिणो किर अत्थिः नउण. मह पइयो । केवलगुणमयमुत्ती-पडुच परगुज्झरक्खा ॥ ४७ ॥ नियपश्चइयनरेहिइत्तो पिच्छणयपिच्छमिसेण । सचिवेण लहु मुमित्तो-संझासमयमि वाहरिओ ॥ ४८ ॥ पुत्रभरपेरिएण-तणवि नियवेस मप्पिङ तइया । पट्ठ- - विओ वसुमित्तो-सुबुद्धिपुरिसोहि सो निहओ ॥ ४९ ॥ तं नाउ निवो कह मह-दुहिया होहि ति जाव जूरेइ । सा ताव तत्थ आगंतु-पुच्छए "किं इमं नाय ॥ ५० ॥ तुह. वेहव्वकरो ई-वच्छे पावु ति जपिए रमा। દ્વીપના વચ્ચે આવેલી અને વેપારીઓનું મથક છે. (૪૪) ત્યારે રાજા ઉતાવળે થઇ બેલ્યો- જ્યાં સુધી એ વાત બહાર ફેલાઈ નથી, ત્યાં સુધીમાં એને જલદી છાનોમાને મારી નાખે. [ ૪૫ ] મંત્રિએ તે બાબત હા કહીં. બાદ રાજાએ પોતાની પુત્રીને એકાંતમાં પૂછ્યું કે, તારા પતિએ કંઇ અકુલનપણાને વિચાર સાચો પાડે છે? (૪૬) તે બેલી કે, ચંદ્રમામાં કલંક છે ખરું પણ મારા પતિને તે નથી. તે તે પરાયું ગુહ્ય સાચવવામાં કેવળ ગુણમય મૂર્તિ છે. (૪૭) એવામાં સુબુદ્ધિ મંત્રિએ પિતાના વિશ્વાસુ માણસો मा२५ नाट नेपामा भिषे सुभित्रने सारे पोताने.त्या मोहाच्यो. (४०) ५२ पुश्यना. જેરની પ્રેરણાથી સુમિત્રે પિતાને દરેસા વસુમિત્રને પહેરાવીને ત્યાં તે વખતે મોકલાવ્યો, તેને સુબુદ્ધિના માણસોએ મારી નાખ્યું. [૪૮] તે જાણીને રાજા સૂરવા લાગ્યું કે, મારી. पुत्रीन: शुयरी ? दाम ते. त्यां आती ५७.६ , पिता.भा २ बात.. For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ २४४ ધર્મ રત્ન પ્રકરણ. सा भणइ तुज्ज्ञ जामाउगो मिहे चिट्ठए ताय ॥ ५१ ॥ तं आयनिय रना-रहमि पुट्ठो पयंपइ सुमित्तो । अन्भत्थमणो सव्वं-तं वसुमित्तस्स बुतंतं ॥ ५२ ॥ तो चिंतए नरिंदो-मित्तीभावतणं इमस्स अहो । मच्छरभीरुत महो अहोअहो धम्मसुथिरत्तं ॥ ५३ ॥ इया चिंतिउं चमक्कियमणो निवो कहइ मंतिपउराण सभावरुइरमित्ती-जुत्तं चित्तं सुमित्तस्स ॥ ५४ ॥ तयणु सुमित्तेण तहिं-पियरो आणाविया पहिणं । नयरिपवेसो रना-कराविओ गुरुविभूइए ॥ ५५ ॥ जाया य वंससुद्धी-सपरेसि सुहाण कारगो जाओ । पडिवाजयपव्वजो-कमा सुमित्तो गओ मुगई ॥ ५५ ॥ मित्तीभाव विरहिओ-अहिओ सपरेसि सययवसुमित्तो । मरिऊण गओ नरए-भमिही संसार मइघोरं ॥ ५७ ॥ एवं सुमित्रस्य समस्तसत्त्वसंदोहमित्रस्य निशम्य वृत्तं । " રાજા બોલ્યો કે, હું તારા વૈધવ્યને કરનાર પાપી છું. ત્યારે તે બોલી કે, તમારે જમાઈ તે ઘરે બેઠે છે. (૫૦-૫ ) તે સાંભળીને રાજાએ સુમિત્રને એકાંતે પૂછતાં અને આગ્રહ કરતાં તેણે વસુમિત્રનું સઘળું વૃત્તાંત કહી સંભળાવ્યું. (પર) ત્યારે રાજા વિચારવા લાગે કે, અહ ! આને મૈત્રીભાવ જુવે, અને મત્સરભીરૂપણું તથા ધર્મમાં સુસ્થિરપણું જુવો ! [ ૫૩ ] એમ ચિંતવીને ચમત્કાર પામી રાજા મંત્રિ અને પાર જનોને કહેવા લાગ્યો કે, સુમિત્રનું ચિત્ત ખરેખરી મિત્રતાવાળું છે. [ ૫૪ ] ત્યાર બાદ સુમિત્રે હર્ષિતા થઈ પિતાના માબાપને ત્યાં બેલાવ્યા, અને રાજાએ મેટા ઠાઠમાઠથી તેમને નગરમાં પ્રવેશ કરાવ્યું. (૫૫) માબાપ ત્યાં આવી પહોંચ્યાથી વંશની ખબર પડી રહી, અને તે સ્વપરને સુખને કરનાર થઈ દીક્ષા લઈ અનુક્રમે સુગતિએ પહોંચે. [ ૫૬ ] મૈત્રી ભાવ રહિત અને સ્વપરને નિરંતર અહિતકારી વસુમિત્ર મરીને નરકમાં ગયે, અને અતિ ઘોર સંસારમાં ભમશે. [ ૧૭ ] આ રીતે સમસુત્વતા સિઝ એવા મિત્રનું વૃત્તાંત સાંભળને For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ હજુવ્યવહાર.' ૨૪૫ भव्याजना दुःखलतालविन्यां सद्भावमैत्र्यां भृशमाद्रियध्वं ॥ ५८ ॥ इति सुमित्रकथा. इत्युक्त ऋजुव्यवहारे सद्भावमैत्रीलक्षणश्चतुर्थो भेद-स्तदुक्तौ निरूपितं चतुर्विधमृजुव्यवहारस्वरुपं. सांप्रतमस्यैव विपर्यये दोषदर्शनपूर्वकं विधेयतामाह. (પૂર્વ) अन्नह भणणाईसुं-अबोहिबीयं परस्स नियमेण । तत्तो भवपरिवुढी–ता होजा ज्जुववहारी ॥ ४८ ॥ હે ભવ્ય જન ! તમે દુઃખલતાને હણનારી ખરી મિત્રતામાં અતિ આદરવાળા થાઓ. એ રીતે સુમિત્રની કથા છે, આ રીતે ઋજુ વ્યવહારમાં સદૂભાવ મૈત્રીરૂપ એથો ભેદ કહ્યા. તે કહેવાથી ચારે કરવું, તે બતાવે છે – મળને અર્થ. અન્યથા ભાષણ વગેરે કરતાં બીજાને નિયમા અબોધિ બીજના કારણે થવાય, અને તેથી સંસાર વધી પડે છે, માટે ઋજુ વ્યવહાર થવું. (૪૮) For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ २४६ ઘર્મ રત્ન પ્રકરણ. [ ટી. ] अन्यथाभणमयथार्थजल्पनमादिशब्दावचकक्रियादासोपेक्षाऽसद् - भावमैत्रीपरिग्रहस्तेषु सत्सु श्राक्कस्येतिभावः-अबोधैर्धर्माप्रार्जीज मूलकारणं परस्य मिथ्याद्रष्टोयमेन निश्चयेन भवतीति शेषः - તથા દિશાવતા વર્તમાનમાોવા સંમતિ–“ધિTez સૈનંરાસન, ચર કાચ શિ®નનનિરિૉડલ્ટીમાં જુનિ निवृतिर्नोपदिश्यते " इतिनिंदाकरणादमी पाणिनो जन्मकोटिष्वपि बोधि न प्राप्नुवंतीत्यबोधिबीजामिदमुच्यते ततश्चाबोधिबीजाद् भवपरिदृद्धि भवति तनिंदाकारिणस्तनिमितभूतस्य श्रावकस्यापि. शासनस्योपघाते. यो-नाभोगेनापि वर्तते । ટીકાનો અર્થ . અન્યથા ભણન—એટલે અયથાર્થ ભાષણ આદિ શબ્દથી વંચક ક્રિયા, દેની ઉ-- પેિક્ષા, તથા કપટ મૈત્રી લેવી, એ દેશે હોય તે, શ્રાવક બીજા મિયા દ્રષ્ટિ જીવને નક્કીપણે અધિનું બીજ થઈ પડે છે. એટલે કે, તેથી બીજા ધર્મ પામી શકતા નથી. કારણ કે, એ દષમાં વર્તતા શ્રાવકને જોઈ, તેઓ એવું બેલે કે, “ જિન શાસનને ધિક્કાર થાઓ કે, જ્યાં શ્રાવકોને આવા શિષ્ટ જનને નિંદનીય મૃષા ભાષણ વગેરા કુકમથી અટકાવવાને ઉપદેશ કરવામાં નથી આવ. આવી રીતે નિંદા કરવાથી તે પ્રાણિ કોડ જન્મ લગી પણ બેધિને પામી શકતા નથી, તેથી એ અધિ બીજ કહે-- વાય છે, અને તે અધિ બીસ્થી તેવી નિંદા કરનારને સંસાર વધે છે, એટલું જ નહીં, પણ તેના નિમિત્તભૂત શ્રાવકને પણ સંસાર વધે છે. જે માટે કહેવું છે કે – જે પુરૂષ અજાણતાં પણ શાસનની લઘુતા કરાવે, તે બીજા પ્રાણિઓને તેવી રીતે For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ગુરૂશુશ્રષા २४७ स बन्मिथ्यात्वहेतुत्वा-दन्येषां प्राणिनामिति.-१ चधात्यपि तदेवालं-परं संसारकारणं । विपाकदारुणं घोरं-सवानर्थविवर्द्धन ( मिति ) २ नतस्तस्मात् कारणाद् भूयाद् भवेत् ऋजुव्यवहारी प्रगुणव्यवहारवान् प्रकृतो भावश्रावक इति. ( छ ) । तं ऋजुव्यवहार इति चतुर्थ भावश्रावकलक्षणं-संपति गुरुशुश्रूष इति पंचमं भावभावकलक्षणमाह. (मूलं.) सेवाइकारणेण य-संपायणभावओ गुरुजणस्स । सुस्सूसणं कुणतो-गुरुसुस्सूओ हवइ चउहा ॥ ४९ ॥ ( टीका ) सेवया पर्युपासनेन (१), कारणेन अन्यजनप्रवर्तनेन (२), सं. મિથ્યાત્વને હેતુ થઈ, તેના જેટલાજ સંસારનું કારણ કર્મ બાંધવા સમર્થ થઈ પડે છે કે, से भविपाई ॥३९, धार, सने सर्व अननु वधारना२ ५४ ५ . [ १-२ ] | ઋજુ વ્યવહારરૂપ ભાવશ્રાવકનું ચોથું લક્ષણ કહ્યું, હવે ગુરૂ શુષકરૂપ પાંચમું લક્ષણ કહે છે __ भूजन अर्थ. ગુરૂ જનની સેવાવડે, બીજાને તેમાં પ્રવર્તાવવાવડે, ઔષઘાદિક આપવાવડે, તથા ચિત્તના ભાવવડે કરીને ગુરૂ જનની શુશ્રુષા કરતે થકે ચાર પ્રકારે ગુરૂ શુક્રૂષક થાય છે. ना अर्थ. સેવાવડે એટલે પર્વપાસના કરવે કરીને, કારણવડે એટલે બીજાને તેમાં પ્રવર્તાવ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ २४८ . ધર્મ રત્ન પ્રકરણ पादनं गुरोरोषधादीनां प्रदानं (३) भाववेतोबहुमान (४ ) स्तावाश्रित्य संपादनभावतः गुरुजनस्याराध्यवर्गस्य, इह यद्यपि गुरचो मातापित्रादयोपि भयंते, तथापि धर्मप्रस्तावादिहाचार्यादय एव प्रस्तुता इति-तानेवोद्दिश्य गुरुशुश्रूषो व्याख्येयो गुरुलक्षणं चंदः. धर्मज्ञो धर्मकर्ता च-सदा धर्मप्रवर्तकः, सत्वेभ्यो धर्मशास्त्राणां-देशको गुरुरुच्यते. [ इति ] गुरुजनग्रहणं बहुत्वप्रतिपत्त्यर्थ-तेन येकेचित् पूर्वोक्तगुरुलक्षणलक्षितास्ते सर्वेपि गुरुजनशब्देन गृहीता द्रष्टव्याः ततश्च तस्य गुरुंजनस्य शुश्रूषणं पर्युपासनं कुर्वन् गुरुशुश्रूषो भवति-स च चतुर्दा चतुःप्रकार इति गाथाक्षरार्थः [ छ ] વાથી, સંપાદનવડે એટલે ગુરૂને ઔષધાદિક આપવાથી, અને ભાવવડે એટલે ચિત્તના બહુ માનવડે ગુરૂજનની એટલે આરાધ્ય વર્ગની ઇહાં જે કે, માબાપ વગેરે પણ ગુરૂ ગણય છે, તો પણ ઈહાં ધર્મના પ્રસ્તાવથી આચાર્ય વગેરેજ પ્રસ્તુત છે, માટે તેમને ઉદ્દેશીને જ ગુરૂ શુશ્રષકની વ્યાખ્યા કરવી. • ३नु सक्षण 24 प्रमाणे छ:- . ધર્મને જાણ, ધર્મ કરનાર, હમેશાં ધર્મને પ્રવર્તક, અને જીવને ધર્મ શાસ્ત્રને ઉપદેશ આપનાર હોય, તે ગુરૂ કહેવાય. ગુરૂના બદલે ગુરૂજન કહ્યા તે બહુપણું જણાવવા માટે, તેથી જે કોઈ પૂર્વે કહેલાં ગુરૂ લક્ષણથી લક્ષિત હોય, તે બધા ગુરૂજન શબ્દથી લેવા. તેથી તેવા ગુરૂજનની શુશ્રષા એટલે પપાસના કરતે થકે ગુરૂ શુશ્રષક ગણાય . थे, ते या२ अरे छ. में गायानी अक्षरार्थ छ. For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ગુરેશભૃષા. પર - - - - भावार्य तु सूत्रकार एवं व्याख्यानयन् प्रथमभेद सेवालतर्ण गायापूर्वानाहा (પૂર્વ) सेवा कालंमि गुरु-अकुणतो झागंजोगवाधायें । ટી. सेवते पर्युपास्ते कालेऽजसरे गुरुं पूर्वोक्तस्वरुप कथ-मकुर्वन् ध्यान धर्मध्यानादि-योगाः प्रत्युपेक्षणावश्यकादेय-स्तेषां व्याघातमंतराय जी श्रेष्टिवत्. तत्कथा चेय. पुरी समस्ति वैशाली-शालीनजनशालिनी । तत्रासीत् परमश्राद्धो ભાવાર્થ તે સરકારજ જણાવે છે. ત્યાં સેવારૂપ પહેલે ભેદ અર્ધ ગાથાવડે. વણવે છે. મૂળનો અર્થ. ગુરૂના સ્થાન યુગમાં હરકત નહિ પાડતાં વખતસર તેમને સે. ટીકા, ' કાળે અવસરે પૂર્વોક્ત સ્વરૂપવાળા ગુરૂને સેવે, એટલે તેમની પર્વપાસના કરે [ શી રીતે તે કહે છે. ધર્મ ધ્યાનાદિ ધ્યાન તથા પ્રત્યુપેક્ષણ અને આવશ્યકાદિક યુગમાં વ્યાધાત એટલે હરકત નહિ પાડતાં જીર્ણશેઠની માફક જીર્ણશેઠની કથા આ પ્રમાણે છે. મનહર લોકવાળી વૈશાળી નામે નગરી હતી, ત્યાં જિનદત્ત નામે નિર્મળ બુદ્ધિ વાન શ્રાવક હતા. [૧] તે હમેશાં જિનનાં ચરણ કમળ સેવામાં ભમરાની માફક રહેતો, અને ૩૨ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ २५. શ્રી ધર્મ રન પ્રકરણ. .." 7 " 1' जिनदत्ताभिधः सुधीः ॥ १॥ सदा जिनपदांभोज-सेवनैकसितच्छदः। व्युतः श्रेष्टिपदाज्जीर्ण-श्रेष्टित्वेन च विश्रुतः ॥ २॥ पहिर्देवकुले तब जीवीरमभुरन्यदा । छद्मस्थोस्थात् प्रतिमया-काले मुदिरमेदुरे ॥३॥ अजीर्णवासनो जीर्ण-श्रेष्ठी त्रैलोक्यभास्करं । दृष्ट्वा कोक इवास्तोक-- हर्षमापदपापधीः ॥. .४. ॥ ध्यानविघ्नमतन्वानो-मन्वानो जन्मनः फलं । स विश्वविश्वसेव्यस्य-सेवां चक्रे जगद्गुरोः॥५॥ कृत्वा च मु. , चिरं सेवां--श्रेष्टीस्वगृहमागमत् । अहिंडनेन नाथस्य--तर्कय न्नुपवासिवा ॥६॥ एवं प्रतिदिनं सेवा-कुर्वन् वर्षा अतीत्यसः । दध्यो स्वाम्यद्य मद्देहे-यथा गच्छेत् परेण किं ॥ ७ ॥ ध्यायन्निति गृहस्यांत--स्तस्थौ स्वस्थमनाश्चिरं । मध्याह्न तु गृहद्वारे-सोथ स्थित्वेत्यचिंतयत् ॥ ८॥ ...यद्यत्रैष्यति वीरोध-कल्पद्रुरिव जंगमः । संमुखं तस्य यास्या'मि-मूर्दबद्धांजलिस्तदा ॥९॥ तं त्रिप्रदक्षिणीकृत्य-वंदिष्ये सपरिच्छ રોઠની પદવીથી રહિત થ હતો, તેથી જશેઠના નામે પ્રસિદ્ધિ પામ્યો હતો. [ રે ] ત્યાં આહેરના દેવળમાં શ્રી વીર પ્રભુ એક વેળા છવસ્થપણામાં કાઉસગે ઉભા રહ્યા હતા. [૩] જીર્ણશેઠ છતાં પણ તેની ધર્મપર વાસના અજીર્ણ હતી, તે શેઠ શૈલોક્યમાં ભાસ્કર સમાને જિનેને જોઈ કોક પક્ષીની માફક ભારે હર્ષ પામે. [૪] તે તેમના ધ્યાનમાં વિઘ પાડ્યા વગર પોતાના જન્મનું ફળ મેળવવા જગત પૂજ્ય જગત ગુરૂની સેવા કરતે. 'હવે. [૫] તે ચિરકાળ સેવા કરીને પિતાને ઘેર આવ્યો. તેણે વિચાર્યું કે, ભગવાન भारे या पY गया नथी, भाटे Sवासि होवा न्य . [ 8 ] मेम २।०४ सेवा - રતો થકે, તે વર્ણકાળ પૂરું થતાં વિચારવા લાગ્યો , સ્વામી મારા ઘેર પધારે તો, અસ છે. [૭] એમ ધ્યાન કરીને તે સ્વસ્થ મને ચિરકાળ સુધી ઘરમાં રહ્યા, અને બપોરે ઘરના દરવાજે ઉભા રહી આ રીતે ચિંતવવા લાગે. [ ૮ ] જે ઇહાં આજ જેગમ કલ્પ વૃક્ષ સમામ વીરપ્રભુ પધારશે તે, મસ્તકે અંજળિ બાંધી સામે જઈશ. [૯] અને તેને ત્રણ પ્રદક્ષિણ આપી પરિવાર સહિત વાંદીશ, અને પછી ઘરની અંદર તેમને For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ - शुशुश्रूषा. ૨૫૬ - - दः । ततोन्वेष्ये गृहस्यांत-निधानमिव बंधुरं ॥ १० ॥ प्रधानस्तत्र पानानैः प्राशुभैरेषणीयकैः । भक्त्या तं पारयिष्यामि-संसारांभोधितारकं ॥ ११ ॥ पुन. नत्वा तु यास्यामि-पदानि कतिचि ततः। धन्यं मन्य:स्वयं भोक्ष्ये-शेषमुद्धरितं मुदा ॥ १२ ॥ एवं मनोरयश्रेणी-जिनदत्तस्य कुर्वतः । श्रीवीरोभिनवश्रेष्टि-गृहे भिक्षाकृतेक्शित् ॥ १३ ॥ ... कुल्माशा दापितास्तेन-चेटया चटुकहस्तया । सुपात्रदानतस्तत्र-- पंच दिव्यानि जज्ञिरे ॥ १४ ॥ नृपाद्या मिलितास्तत्र-श्रेष्टयसौ तैम शंसितः । पारयित्वा ततोन्यत्र-विहर्तुं प्रभुरप्यगात् ॥ १५ ॥ जिनदत्तो निशम्या थ-ध्वनंतं. देवदंदुभि । दध्यौधिग् मामधन्योह-य बायान्मद्गृहं प्रभुः ॥ १६ ॥ तत्पुर्यामथ तत्राहि-केवली समवासरत् । नृपाया एत्य तं नत्वा-पृच्छन् कः पुण्यवानिह ॥ १७ ॥ स पोचे जिनदत्तं तं-राशोचनेन. भो जिनः । पारणां पारितः किंतु-श्रे નિધાનની માફક લાવીશ. [ ૧૦ ] અને ત્યાં તેમને ઉત્તમ પ્રાણુક એષણય આહાર પા થી ભક્તિપૂર્વક પારણું કરાવીશ, કે જે પારણું સંસાર સમુદ્ર તારવા સમર્થ છે. (૧૧) અને ફરીને તેમને નમીને કેટલાક પગ તેમની પાછળ જઈ, બાદ પિતાને ધન્ય માનતો થ, બાકી બચેલું ખાઈશ. (૧૨) એમ જિનદત્ત શેઠ મને કરતે હતા, તેવામાં શ્રી મહાવીર પ્રભુ ભિક્ષાના અર્થે અભિનવ શેઠના ઘેર પધાર્યા. (૩) તેણે દાસીના હાથે ચાટવાથી ભગવાનને અડદ અપાવ્યા, તેથી તે સુપાત્ર દાનથી ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં. (૧૪) ત્યાં રાજુ વગેરે એકઠા થઈ, તે શેઠને વખાણવા લાગ્યા, અને પ્રભુ પણ ત્યાં પારણું કરી બીજા સ્થળે વિચરવા લાગ્યા. [૧૫] હવે આણીમેર જિનદત્ત બીજા સ્થળે દેવ દુંદુભિ વાગતું જે, વિચારવા લાગ્યું કે, મને ધિકકાર છે, અને હું અધન્ય છું. કેમકે મારે ત્યાં પ્રભુ પધાર્યો નહિ. [ ૧૬ ] તે નગરમાં તે દિવસે બીજા કેવળી ભગવાન સમસ. ત્યાં રાજા વિગેરે આવીને તેને નમીને પૂછવા લાગ્યા કે, ઈહ પુણ્યવાનું કહ્યું છે? - Jan माया , निहत. छे. २० मादयो , लपानने पार तो अमिन 08 Ae - ह For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૫૨ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. शिवाभिनयेन सः ॥ १८ ॥ केवली कथयित्वास्य - भावनां मूलतोपि हि । बभाषे भावतो नेन - पारितः परमेश्वरः ॥ १९ ॥ अमानं बहुमानं च दधता धीमता तदा । द्वादशस्वर्गसंसर्ग - योग्यं कर्म समार्जितं ॥ २० ॥ किंचान्य यदि नाश्रोष्य-चदासौ देवदुंदुभिं । प्राप्स्य ततस्तदैवायं - केवज्ञानमुज्वलं ॥ २१ ॥ अनेन भावशून्येन - नूतनश्रेष्टिना पुनः सुपात्रदानतः प्राप्तं स्वर्णदृष्टयादिकं फलं ॥ २२ ॥ सद्भक्तिरहितो जीवः - स्या छेभे नैहिकं फलं । भक्तिव्यक्त्या पुनयुक्तः स्वर्गमोक्षावपि क्षणात् ॥ २३ ॥ जिनदचं प्रशस्याथ - ते सर्वेगुर्यथागतं । सुचिरंधर्ममाराध्य -स श्रेष्ट मापदच्युतं ॥ २४ ॥ एवं जीर्णश्रेष्टिनः शुद्धद्दष्टे:श्रुत्वा वृत्तं भावसद्भावसारं, છે. [ ૧૭–૧૮ ] દેવળીએ જિનદત્ત શેઠની મૂળથી ભાવના કહીને કહ્યું કે, ભાથી એણે પ્રભુને પારણું કરાવ્યું છે. ( ૧૯ ] અને તેણે તે વેળાએ ભારે બહુમાન ધરતાં થા ખારમા દેવલાકે જવા યોગ્ય કર્મ બાંધ્યુ છે. ( ૨૦ ) વળી જો તે વેળા તેણે દેવ દુભિ સાંભળી ન હોત તો, તેજ વખતે એ ઉજ્વળ કેવળ જ્ઞાન પામત. ( ૨૧ ) અને આ ભાવશૂન્ય અભિનવ શેઠે સુપાત્ર ાનથી માત્ર સ્વષ્ટિ વગેરે ળને પામ્યા છે. [ ૨૨ ] જો જીવ ખરા ભાવથી સહિત હોય તા, તેને પહલેાકિક ફળ પણ મળતુ નથી, પણ ખરી ભક્તિવાળા હાય તે, તે ક્ષણવારમાં સ્વર્ગ અને મેક્ષ પણ પામી શકે છે. [ ૨૩ ] ખાદ જિનૃદત્ત શેઠની પ્રશ ંસા કરીતે તે સર્વે જ્યાંથી આવ્યા હતા, ત્યા ગયા, અને તે શેઠ પ ઘણા કાળલગી ધર્મ આરાધીને ખારમા અચ્યુત દેવલાકે પહાચ્યા. [ ૨૦ ] આ રીતે શુદ્ધ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ગુરૂશુશ્રુષા, ૨૫૩ = = ને મો મળ્યા સહ ર સેવાहेवाकत्वं संततं संश्रयध्वं ॥ २५ ॥ તે રૂતિ વીષ્યવસ્થા છે इत्युक्तो गुरुशुश्रूषकलक्षणस्य गुरुसेवारूपः प्रथमो भेदः-संपति अस्यैव द्वितीय कारण इतिभेदं प्रकटयन् गायोतरार्दमाह. મૂર્ત. सइ वनणाइ करणा-अषि पपत्तए तत्थ ॥५०॥ [ r] सदा वर्णवादकरणानित्यं सद्भूतगुणोत्कतिनेन अन्यानपि प्रमादवतः प्रवर्तयति,-पमशेखरमहाराजवत्-तत्र तस्यां गुरुसेवायामिति. દ્રષ્ટિવાળા છશેનું ખરેખરા સાવથી યુક્ત વાત સાંભળીને હે ભવ્ય ! તમે સશુરૂની સેવાની હેવા ધારણ કરે. (૨૫) એ રીતે જીર્ણશેઠની કથા છે. આ રીતે ગુરશુશ્રુષપણાને ગુરૂ સેવારૂપ પહેલે ભેદ કહે. હવે એનાં કારણરૂપ બીજે ભેદ કહેવા માટે અધ ગાથા કહે છે. મૂળને અર્થ પોતે વર્ણન વગેરા કરીને બીજાને પણ તેમાં પ્રવર્તી છે. (૫૦) ટીકાને અર્થ હમેશાં વર્ણવાદ કરીને, એટલે કે નિત્ય ખરા ગુણો બેલીને બીજા પ્રમાદવાળાને પણ પદ્મશેખર મહારાજાની માફક તે ગુરૂ સેવામાં પ્રવેશ આ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ पनशेखरमहाराजकथा चैवं. पुरिसुत्तमसयणं सुरयणसहियं किंतु खारगुणरहियं । नीरनिहि:नारसरिसं--पुहइपुरं अत्थि इत्थ पुरं ॥१॥ स नओ वसणविरहिओकिंतु जडासंगवजिओ सययं । ससिसेहरू व्व सिरि पउम-सेहरो नरवरे तत्य ॥२॥ सो बालभाषओ भाविउण भावेण गहियजिणधम्मो । राईसराई पुरओ-पत्तो पन्नवइ जिणधम्मं ॥३॥ वक्खाणइ जीवदयं-अपमायाओ परुवए मुक्खं । बहुसो बहुमाणेणं-एवं वनइ. सया गुरुणो ॥४॥ खंता दंता संता-उवसंता रागरोसपरिचत्ता । परपरिवायविरत्ताहुति गुरु निच्च मपमत्ता ॥५॥ उवसमसीयलसलिल--प्पवाहविज्झवियकोहजलणा वि । गाढप्परूढभववियड-विडीवनिठवणदवदहणा ॥ ६ ॥ निज्जिय..मयणा वि पसिद्ध-सिद्धि बहुसंगसुक्खतल्लित्था । परिचतसयल પદ્રશેખર મહારાજની કથા આ રીતે છે. દરિયાનું પાણી પુરૂષોત્તમ ( શ્રીકૃષ્ણ)નું શયન સ્થળ છે, રૂડાં રત્નોવાળું છે, તે-- મજ પૃથ્વીપુર નામે નગર પણ પુરૂષોત્તમ [ ઉત્તમ પુરૂષ ]નું શયન ( રહેવાનું સ્થળ ), અને રસ્તેથી આબાદ છતાં ક્ષારગુણે કરી રહિત હતું. [૧] ત્યાં ન્યાયવાન વ્યસન રહિત અને મહાદેવ જેવો છતાં જડની સબતથી રહિત પત્રશેખર નામે રાજા હતા. (૨) તે નાનપણથી જ વિચારપૂર્વક ભાવે કરી જિનધર્મ સ્વીકારી, બીજા રાજા તથા સરદારની આ ગળ જિનમની પ્રરૂપણ કરતો. [૩] તે જીવદયાને વખાણત, વગર પ્રમાદે મેક્ષને વર્ણવતે, તથા બહુ માનથી વારંવાર હમેશાં ગુરૂનું આ રીતે વર્ણન કરત. (૪) ગુરૂ મહારાજ ક્ષમાવાન, જિતેંદ્રિય, શાંત, ઉપશમવંત, રાગ રોષ રહિત, પરનિંદાવર્જક, અને અપ્રમત્ત હેય છે. તેઓ ઉપશમરૂપ શીતળ પાણીના પ્રવાહથી ક્રોધરૂપ અગ્નિને ઉપશમાવે છે, અને મજબુત જડ ઘાલી ઉગેલાં ભવરૂપે ઝાડને નાશ કરવા દેવાગ્નિ સમાન હોય છે. [ ૫-૬ ] તેઓ કામને જીતનાર છે, છતાં પ્રસિદ્ધ સિદ્ધિરૂપ સ્ત્રીનાં વિલાસ સુખમાં For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ शुशुश्रूषा... ૨૫૫ संगावि-सुदिढसंगहियचरणधणा ॥७॥ नीसेसजंतुसंताण--पालणे फरियगरुयकरूणावि । निठुरपमायासिंधुर-कुंभत्थल दलणहरिसरिसा ॥८॥ तथा.. . कंसे संखें जीवे--गयणे वाउ य सारए सलिले । पुक्खरपत्ते कुम्मे-विहगे खग्गे य भारूंडे ॥ ९॥ कुंजर वसहे. सीहे-नगराया चेव सागरक्खोहे । चंदे सूरे कणगे-वसुंधरा चेव सुहुयहुए ॥ १० ॥ जिणसमए निद्दिष्टा-इच्चाइनिर्दसणेहिं मुणिवसहा । भावेण नेसि गुणवनणंपि नासेइ दुरियभरं ॥ ११॥.... ......... किंच...माणुसं उत्तमं धम्मो-गुरु नाणाइसंजुओ । सामग्गी दुल्लहा एसाजाणेहि हिय मप्पणो ॥ १२ ॥ एयारिसो मुहगुरू-धनाणं दिहिगोयर मुवेइ । एयस्स सवण सुहयं-पियंति वयणामयं धन्नाः ॥ १३ ॥ एय: स्स महा मुणिणो--उवएसरायणं अकाऊणं । होही पच्छायावो--चचे લીન હોય છે, તેમજ સર્વ સંગના ત્યાગી છતાં ચારિત્ર ધનના ખુબ સંધરનાર હોય છે. (૭) વળી સઘળા જીવ બચાવવામાં ભારે કરણ રાખનારા છતાં પ્રમાદરૂપ હાથીના કુંભસ્થળ વિદારવામાં સિંહ સમાન હોય છે. (૮), વળી તેમના માટે નીચેની. ઉપમાઓ अपाय छे:-सु, शभ, ०१, गगन, वायु, २२६ *तुर्नु पाए, भत्र, भ, विस, भात [गे। ] ३७ ( पक्षी ] हाथी, मद, सिड, भे३ पर्वत, हरियो, २, સૂર્ય, સ્વર્ણ, વસુંધરા અને બળતી અગ્નિના જેવા તેઓ ગણાય છે. (૯-૧૦ ) ઇત્યાદિક દ્રષ્ટાંતથી જિનાગમમાં મુનિવરને વર્ણવ્યા છે. તેમનું ભાવપૂર્વક ગુણ વર્ણન કરતાં પાપ દૂર, નાશે છે. ( ૧૧ ) વળી મનુષ્ય ભવ, ઉત્તમ ધર્મ અને જ્ઞાની ગુરૂ, એ સામગ્રી મળવી દુર્લભ છે, માટે તું તારા હિતને જાણું. [ ૧૨ ] આવા શુભ ગુરૂ ભાગ્યશાળી પુરૂષોનેજ દ્રષ્ટિગોચર થાય છે. અને તેઓ જ એવા ગુરૂના કાનને સુખ આપનાર વચનામૃત પીયે છે.. (૧૩) એવા મહા મુનિનું ઉપદેશરૂપી રસાયન નહિ કરવાથી નિધાન મળતા છતાં પણ તેને છોડી દીધાથી જેમ. પશ્ચાતાપ થાય છે, તેમ પશ્ચાતાપ થાય છે. [ ૧૪] For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ पत्ते निहाणि च ॥ १४ ॥ इय भणिएणं तेणे-जिण धम्मे गविओ बहू लोओ । एगों पुण सिडिओ-विजओ नामेण इय भणइ ॥ १५ ।। पवणुध्धुपचेलचलं-चलं मणं कह धरति-मे मुणिणो । कह नियनिय विसए धाविराई धति करणाई ॥ १६ ॥ दुहियजियाणं च बहो-जुत्तो ज ते विणासिया इहयं । वेइतु निययकम्म--सुगईए भायणं दुति ॥ १७ ॥ जं पुण अपमायाओं-मुक्खस्स परूवणं तयं मन्ने । जरहरणे तक्खगमउलि-रयणउवएसदाणं व ॥ १८ ॥ इय सो वायालत्तेण-धम्म लिमुहंपि मोहए लोयं । नीओ निवेण तम्बोहणत्य मेवं तओ विहियं ॥ १९ ॥ 'जक्खु ति नियमपुरिसो-भणिओ जह मह इम अलंकारं । पक्खिबसु काउ मिति-रयणकमि विजयस्य ॥ २० ॥ तेणवि तहेव काउंविनच राणो तओं इमिणा । पडहगपयाणपुवं-नयरे घोसावियं एवं ॥ २१ ॥ जो निवभाहरणं कहवि-लद्ध मप्पइ स दोसवं निन्हिं । એમ બેલીને તેણે ઘણા લોકોને જિન ધર્મમાં સ્થિર કર્યો. હવે વિજય નામે એક શ્રેષ્ઠિપુત્ર આવું બેલતે હતે. [ ૧૫ ] આ મુનિ પવનથી ફરકતા વસ્ત્ર જેવું ચંચળ મન શી રીતે સ્થિર રાખી શકે, તેમજ પિતતાના વિષયમાં દેડતી ઈદ્રિયને શી રીતે રેકી શકે? (૧૬) દુઃખી ને તે મારી નાખવાજ જોઇએ, કેમકે તે માર્યો થકા હાં પિતાનું કર્મ ભેગવી વળતા સુગતિના ભાજન થાય છે. ( ૧૭ ) વળી જે અપ્રમાદથી મેક્ષ થતા કહેવામાં આવે છે, તે તાવ હરવા માટે સર્પના માથા પર રહેલી મણિ લેવાના ઉપદેશના જેવું છે. (૪) આ રીતે વાચાળ થઈ, તે ધર્માભિમુખ જનેને પણ મુંઝાવતો હતું, તેથી રાજાએ તેને તિબંધિત કરવાને ત્યાં અણાવ્યો, અને તેના માટે નીચે ઉપાય જોડ. (૯) તેણે યક્ષ નામના પિતાના ચાકરને કહ્યું કે, વિજયની સાથે ती ने ना २१333भा भाइ ५२. नाभी आप. ( २० ) त्यारे तेले પણ તેમ કરીને રાજાને ખબર આપી. ત્યારે સજાએ નગરમાં પડહ વગાડવાપૂર્વક આવું ઘષાવ્યું કે, જેને કોઈ પણ રીતે રાજાનું આભરણું મળ્યું હોય, તે હમણાં આપી દેશે તે, For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ગુરૂશુશ્રુષા. ૨૫૭ पच्छा से तणुदंडो--इय घोसावित्तु वारतिगं ॥ २२ ॥ सह पउरेहि सपुरिसा-वुत्ता गिहसोहणमि अह तेहिं । विजयागहे तं दिलु-सो मुठो नणु कि- . मेयं ति ॥ २३ ॥ स भणइ अहं न याणे-चोरिय मवि न ‘मुणसि त्ति भणिरेहिं । निवपासे नीओ तेहि-तेण वज्झो स आणत्तो ॥ २४ ॥ ___नय ते कोवि मुयावइ-पच्चक्खो तक्करुत्ति तो विजओ। परिचतजीवियासो-जक्खं पड़ जंपइ सुदीणो ॥ २५ ॥ मित्त निवं विन्नविउं-- दंडेणं दुक्करेण वि कहंपि । दावेसु जीवियं मे-तो जक्खो भणइ इय निवइं ॥ २६ ॥ देव मह मुयसु मित्तं-केणवि दंडेण भणइ तो राया। जइ जाइ हो सुगइं--मित्तो 'तुह किं न पडिहाइ ? ॥ २७ ॥ स भणइ सुगईइ अलं--जीवंतो पिच्छए नरो भई । ता देसु पाणभिक्खं--तो निवइ भणइ कुवियव्व ॥ २८ ॥ जइ मम पासाओ तिल्ल-पुन्नपत्तिं गहितु बिंदुपि । अचयंतो सयलपुरे--भमिउं पुण ठवइ मह पुरओ ॥ २९ ॥ દેલવાન નથી, પણ પાછળથી તેને શારીરિક દંડ કરવામાં આવશે, એમ ત્રણવાર ઘણાવ્યું. ( २२ ) मा नसो साथै पोताना पुषोने यु, ५२५२नी अती ल्यो. हवे तेभो. घ३५२ अती सेता, वियना धरे ते नेयु, मने तेने पूछ्यु, शुर्यु ? [ २३ ]. ते सोल्यो , तो नथा. तया मोत्या, योरेशाने ५९ गतो ना ? मेम: કહી, તેઓ તેને રાજા પાસે લાવ્યા, એટલે રાજાએ તેને મારી નાખવા હુકમ ફરમાવ્યો. [ ૨૪ ] તે ખુલ્લી રીતે ચોર જણાયે હોવાથી તેને કોઇએ છોડાવ્યો નહિ. ત્યારે તે વિજય: हीन पनी यक्ष प्रत्ये ४ा सायो:-- [२५] हे भित्र! तुंगने वानवाने से ते દુષ્કર દંડ ઠરાવીને પણ મને જીવિત અપાવ. ત્યારે યક્ષ રાજાને કહેવા લાગ્યો કે, હે દેવી!. ગમે તે દંડ કરીને પણ મારા મિત્રને માફ કરે. ત્યારે રાજા બોલ્યો કે, જે તારે મિત્ર भराधने सुगतिये नय ता, ते तने भ · नया गमतुं ? ( २९-२७ ) ते सोल्यो, એવી સુગતિ નથી જોઈતી. જીવતે માણસ ભદ્ર જુવે છે, માટે પ્રાણભિક્ષા આપો. ત્યારે રાજા કાપેલાની માફક રહીને જ બે – (૨૮) જે એ મારી પાસેથી તેલથી ભરેલું ३३ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ રષ૮ - શ્રી ધર્મ રત્ન પ્રકરણ ___ता तुह मुएमि मित्तं-रायाएसं तयं कहइ ज़क्खो। विजयस्स तेण तंपिहु-पडिवनं जीवियासा ए ॥ ३० ॥ तत्तो निरुक्यिाई-सयलपुरे प. उमसेहरनिवेण । पड्डपडहवेणुवीणाइ-सह उद्दाम हरिसाई ॥ ३१ ॥ अइलडहरुलवाणिम-सुवेसवेसाविलासकलियाई । साचिदियमुहयाई-पए पए पिच्छणसयाई ॥ ३२ ॥ सो किर विसेसरसिओ-तेमु अइमरणभीरुओ तहवि । तिल्लपडिपुत्रपत्ता-निहियमणो भमियसयलपुरे ॥ ३३ ॥ पत्तो नरवरपासे-पुरओ जत्तेण मुतु तं पत्तं । पडिओ चलणेसु तओ-ई सिं हसिउं निवो भणइ ॥ ३४ ॥ अचंतचंचलाई–महाकरणाई कहं तुमे विजय । अइवल्लहेमुवि भिसं-पिच्छणगाइसु निरुद्धाई ॥ ३५ ॥ तेणु तं सामिय मरण-भीरुणा अह निवो भणइ जह ते । एगभव मरणभीएण-सेविओ एव मपमाओ ॥ ३६ ॥ ता कह सेवंति ण तं-अणंतभव मरणभीरुणो मुणिणो । વાસણ ઉપાડી તેમાંથી એક બિંદુ પાડ્યા વગર આખા નગરમાં ફેરવીને મારી પાસે આવી ધરે. [ ૨૯ ] તે તારા મિત્રને છોડું. ત્યારે તે રાજાને હુકમ તેણે વિજયને જણાવ્યું, એટલે તેણે પણ જીવવાની આશાએ તે કબુલ રાખે. [ ૩૦ ] પછી આખા નગરમાં પદ્મશખર રાજાએ પડ- વેણુ–વાણુ વગેરેના શબ્દોથી ગાજતા તથા અતિ મનેહરરૂ૫ લાવણ્ય તથા શણગારવાળી વેશ્યાઓના વિલાસથી યુક્ત સર્વ ઈદ્રિયને સુખ આ પનાર સેંકડે નાચ તમાસો શરૂ કરાવી દીધા. ( ૩૧-૩૨ ) હવે તે વિજય જો કે, અતિ રસિક હતું, છતાં મરવાના ભયથી ભારે ડરતે થકે તેલ ભરેલાં પાત્રમાં મન રાખી આખા નશસ્માં ભમવા લાગ્યું. (૩) બાદ રાજા પાસે આવી યત્નપૂર્વક તે પાત્ર તેના આગળ મેલીને તેના પગે પડશે. ત્યારે રાજા જરા હસીને બે -( ૩૪) હે વિજય! તેં આ અતિ વલ્લભ નાચ તમાશાઓમાં પણ અતિ ચંચળ મન અને ઈદ્રિ સપણે શી રીતે રૂંધી રાખ્યાં ? (૩૫) તે બોલ્યો કે, હે સ્વામિન મરણની બીકે. ત્યારે રાજા બોલ્યા કે, જો તું એક ભવના મરણની બીકે અપ્રમાદ સેવી શક્યો, તે અનંતભવિના ચરણથી બીતા મુનિઓ તેને કેમ નહિ એવી શકે ? આ સાંભળીને વિજય પ્રતિબંધ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ગુરૂશુશ્રુષા. ૨૫૯ इय सोउं पडिबुद्धो-विजओ जाओ पवरसट्ठो ॥ ३७ ॥ इय गुरुगुण गणवनण-परायणो बोहिउं बहुं लोयं । सो पउमसेहरनिवो-मुगईए भायणं जाओ ॥ ३८ ॥ श्रुत्वेति कुग्रहविनिग्रहणैकमंत्रश्री पबशेखरनरेश्वरसच्चरित्रं, सज्ञानदर्शनचरित्रभृतां गुरूणां भव्या जना गुणगणं परिकीर्तयंतु ॥ ३९ ॥ ॥ इति पद्मशेखर महाराज कथा॥ इत्युक्तो गुरुशुश्रूषकलक्षणस्य कारण इति द्वितीयो भेदः सांगत मौषधभैषजसंप्रणाम इति तृतीय भेदमभिधित्सर्गाथापूर्वार्द्धमाह. ओसह सजाई-सओ य परओ य संपणामेई। પામી પરમ શ્રદ્ધાવંત થશે. [ ૩૬-૩૭] આ રીતે ગુરૂના ગુણ વર્ણન કરતે થકે ઘણુ લકને પ્રતિબંધિત કરી, તે પદ્રશેખર રાજા સુગતિને ભાજન થયું. [ ] આ રીતે કદાગ્રહને જીતવામાં માત્ર સમાન પઢશેખર મહારાજનું ચરિત્ર સાંભળી તે જન ! તમે જ્ઞાન દર્શન ચારિત્ર સંપન્ન ગુરૂ મહારાજના ગુણોને વર્ણન કરતા રહે. (૩૮) આ રીતે પવશેખર રાજાની કથા છે આ રીતે ગુરૂશુશ્રુષપણામાં કારણ નામે બીજે ભેદ કહ્યા. હવે આષધભૈષજ સંપ્રણામ નામે કહેવા સારૂ અર્ધ ગાથા કહે છે. भूजन अर्थ.. ઔષધભૈષજ પોતે તથા બીજા પાસેથી પણ અપાવે. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. (ટી. ) - औषधानि केवलद्रव्यरूपाणि. बहिरूपयोगानि वा भैषजानि सांयोगिकान्यतर्नोग्यानि वा-आदिशब्दादन्यान्यपि संयमोपकारकाणि वस्तूनि स्वतः संयमे परतोन्यजनतो दापनेन च सम्यक् प्रणमयति संपादयति-श्री युगादिजिनाधीशजीवाभयघोषवत्-गुरुभ्यइतिशेषः . अन्नं पानमथौषधं बहुविधं धर्मध्वजः कंबलं, वस्त्रं पात्रमुपाश्रयश्च विविधो दंडादिधर्मोपधिः । शस्त्रं पुस्तकपीठकादि घटते धर्माय यच्चापरं, देयं दानविचक्षणैस्तदखिलं मोक्षार्थिने भिक्षवे ॥१॥ તથા, , जो देइ ओसहाई-मुणीण मणवयणकायगुत्ताणं । सो मुद्धभाव ટીકાને અર્થ. કેવળ એક દ્રવ્ય રૂ૫ અથવા બાહેર પડવાને ખપ લાગે તે આષધ, અને ઘણા દ્રવ્યોની મેળવણીથી બનેલા અથવા પેટમાં ખાવાના તે ભૈષજ-આદિ શબ્દથી બીજી પણ સંયમમાં મદદગાર ચીજો ગુરૂમહારાજને પિતે આપ કરીને અને બીજા પાસેથી અપાવે કરીને રૂડી રીતે પહોંચતી કરે–શ્રીરૂષભદેવ સ્વામિના જીવ અભયઘોષની માફક. તે કહેલું પણ છે કે, અન્નપાન, અનેક જાતનાં એસડ, ધર્મધ્વજ (રજોહરણ), કંબલ, વસ્ત્રાપાત્ર, અનેક જાતના ઉપાશ્રય, અનેક જાતના દંડાદિક ધર્મપકરણ, તેમજ ધર્મના અર્થે બીજું પણ જે કંઈ પુસ્તક પીઠ વગેરે જોઈતું હોય, તે બધું દાન દેવામાં વિચક્ષણ જનોએ મેક્ષા ભિક્ષુને આપવું. ૧ વળી કહ્યું છે કે, મને વચન અને શરીરને કબજે રાખનાર મુનિઓને જે ઔષધે પૂરાં પાડે, તે For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ગુરૂશુશ્રષા. વિમમ મ નોf I ૨ ! अभयघोषकथा चेयं. आसीत् पूर्व विदेहेषु-शत्रुसंहतिदुर्जये । वत्सावत्याख्यविजये-प्रवरा पूः प्रभंकरा ॥ १॥ तस्यां सुविधिवैद्यस्य-सूनुः सत्कर्मकर्मठः। आसीदभयघोषाख्यो-वैद्यविद्याविशारदः ॥२॥ नरेंद्रमंत्रिसार्थेश-नगरष्टिनां सुताः । प्रशस्याः सद्गुणश्रेण्यो-वयस्यास्तस्य जज्ञिरे ॥ ३ ॥ मिलिताना मथामीषा-मन्येयुर्वैद्यमंदिरे । आगादनहगारवृति–साधुर्माधुकरी चरन् ॥ ४ ॥ तं पृथ्वीपालभूपाल-पुत्रं नाना गुणाकरं । निकृष्टकुष्टं ते दृवा-मोचीरे वैद्यनंदनं ॥ ५ ॥ सदार्थदृग्भिर्वेश्यावत्-भवद्भिर्भक्ष्यतेजनः। न कस्यचि तपस्व्यादे-चिकित्सा क्रियते किल ॥ ६ ॥ जगाद वैद्यजन्मापि-चिकित्स्योयं मुनिर्मया । भो भद्रा निश्चितं किंतु-भेषजानि પવિત્ર ભાવવાળે પુરૂષ ભવભવ નીરોગી થાય છે. ૨ અભયાઁષની કથા આ રીતે છે. પૂર્વ મહાવિદેહમાં શત્રુઓને અછત એવી વસ્રાવતી નામની વિજયમાં પ્રભંકરા નામે ઉત્તમ નગરી હતી. [૧] તેમાં સારાં કામ કરવા કમર કસનાર અને વૈદ્યકમાં હથિયાર અભયશેષ નામે સુવિધિ વૈદ્યને પુત્ર હતો. [ ૨ ] તેના વખાણવા લાયક અને સદ્ગણવાળા રાજકુમાર, મંત્રિકુમાર, સાર્યવાહકુમાર, અને શ્રેષ્ટિકુમાર એ ચાર મિત્ર હતા. [ ૩ ] એક વખતે તેઓ વૈદ્યના ઘરે એકઠા થયા, ત્યાં ભમરાની માફક ગોચરીએ ફરતે અનગાર [ ઘર વિનાને ] એક સાધુ પધાર્યો. (૪) તે સાધુ પૃથ્વીપાળ નામના રાજાને ગુણાકર નામે પુત્ર હતો, અને તેને ગળતોડ થયું હતું, તે જોઈને તે મિત્રો વૈદ્યકુમારને કહેવા લાગ્યાઃ—[ ૫ ] તમે વૈધે વેશ્યાની માફક હમેશાં પૈસામાંજ નજર રાખી લેકેને ખાઓ છો, પણ કોઈ તપસ્વી વગેરેની ચિકિત્સા કરતા નથી. [ 5 ] વૈદ્યકુમાર બલ્ય, કે મારે આ મુનિની ચિકિત્સા કરવી છે. પણ તે ભલા ભાઈએ મારી પાસે . For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. न संतिमे ॥ ७॥ ते प्यूचु देबहे मूल्यं-साधि साध्वौषधानि नः । उवाच सोपि गोशीर्ष-चंदनं रत्नकंबलं ॥ ८॥ लक्षद्वयेन तत् क्रेयं ( अं. ५५००) तृतीयं तु मदोकसि । विद्यते लक्षपाकाख्यं-तैलं तद् गृह्यतां द्रुतं ॥ ९ ॥ ___लक्षद्वयं गृहीत्वा थ-गत्वा ते कुत्रिकापणे । अयाचंतोषधे तां स्तुश्रेष्टय चे किं प्रयोजनं ॥१० ॥ तेवोचन् कुष्टिनः साधो-चिकित्सा भ्यां विधास्यते । आकर्ण्य तद्वचः श्रेष्टी-चेतस्येवमचिंतयत् ॥ ११ ॥ क्वैषां प्रमादशार्दूल-काननं यौवनं ह्यदः । विवेकबंधुरा बुद्धिः क्वचेयं वार्धकोचिता ॥ १२ ॥ मादृशामीदृशं योग्य-जराजर्जरवम॑णां । यत् कु त्यपि तदहो-धन्यैर्भारोयमुह्यते ॥ १३ ॥ एवं विचित्य स श्रेष्टीते समयॊषधे मुधा । भावितात्मा प्रकबाज-चत्राज च महोदयं ॥१४॥ कृत्वा समप्रसामग्री-तेग्रिमा भक्तिशालिनां । समं वैद्यवरेण्येनप्रययुः साधुसन्निधौ ॥१५॥ नत्वानुज्ञाप्य तैलेन-सर्वांगं म्रक्षितः स भोपयो नया. [ ७ ] तेन्मे। त्या ?, भूल्य समे आपाये. तु ममने सारा भाष५ मताप. તે બોલ્યો કે, લાખનું ગશીર્ષ ચંદન અને લાખનું રત્ન કંબળ ખરીદી લાવો. બાકી ત્રીજું सक्षपा ना तो भा२१ घरे छ. भारत मे सही सपो. (८-८) तेयो में सामः દ્રવ્ય લઈ કુતિઆમણની દુકાને જઇ તે બે ઔષધ માગવા લાગ્યા. તેમને તે દુકાનદાર શેઠે પૂછ્યું કે તેનું તમારે શું કામ છે? ( ૧૦ ) તેઓ બેલ્યા કે એમના વડે સાધુની ચિકિત્સા કરવાની છે. તે સાંભળીને શેઠ આ રીતે વિચારવા લાગ્યો. [ ૧૧ ] ક્યાં તે એમની પ્રમાદ રૂપ સિંહને રમવા માટે કાનન સમાન વન અવસ્થ, અને કયાં આવી વૃદ્ધપણુના જેવી વિવેક ભરેલી બુદ્ધિ ! ! [ ૧૨ ] એઓ જે કરે છે, તે તે મારા જેવા જરાથી જાજરા થયેલ શરીરવાળાને ઉચિત છે. માટે જેઓ નશીબવાન હય, તેજ આ ભાર ઉપાડે છે. [૧૩] એમ ચિંતવીને તે શેઠે તે ઓસડ મત આપ્યાં, અને પિતે ભાવિતાત્મા હોઇ દીક્ષા લઈ મેણે ગ. (૧૪) તે ખરા ભકિતવતે સઘળી સામગ્રી તૈયાર કરી, તે વૈદ્યકુમારની સાથે સાધુ પાસે ગયા. [ ૧૫ ] તેઓએ નમીને તેને જણાવીને તેના સઘળા For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ગુરૂશુશ્રષા. ૨૬૩ तैः । वेष्टितः कंबलेनाथ-निरीयुः कृमयस्ततः ॥ १६ ॥ शीतत्वात्तत्र ते लग्ना-निर्यद्भिस्तैः प्रपीडितः । लिप्तश्च चंदनेनाशु-स्वास्थ्यमाप मुनिः क्षणात् . ॥ १७ ॥ त्रिरेवमाद्यवेलायां-निर्ययुः कृमयस्त्वचः । मांसगास्तु द्वितीयस्यां च तृतीयस्यां तेस्थिगाः ॥ १८ ॥ तान् कृमींस्ते दयावंत-श्चिक्षिपुर्गोकलेवरे । संरोहण्या च तं साधु-सद्यः सज्जं प्रचकिरे ॥ १९ ॥ क्षमयित्वा च नत्वा च-गत्वांतनगरं ततः । चैत्यं चक्रुश्च विक्रीय-तेर्द्धमूल्येन कंबलं ॥ २० ॥ गृहीत्वा गृहीधर्म च-पश्चात् कृत्वा च संयमं । ते पंचाप्यच्युते भूव-बिंद्रसामानिकाः सुराः ॥ २१॥ तत च्युत्वा विदेहेषु-भूत्वा पंचापि सोदराः । ते प्रवज्य च सवार्थ-- सिद्धेभूवन् सुरोत्तमाः ॥ २२ ॥ ततोप्यभयघोषस्य-जीवश्च्युत्वा त्र भारते । बभूव भव्यसंदोह-बोधनः प्रथमो जिनः ॥ २३ ॥ शे. અને તે તેલ લગાવ્યું. પછી તેના પર કાંબળી વીંટાળી એટલે કીડા તેમાંથી નીકળ્યા. તે કંબળ ઠંડું લાગવાથી તેમાં ભરાયા.પણ તેઓ નીકળતાં મુનિને બહુ પીડા થઈ. તેથી ચંદનવડે તેના પર લેપ કર્યાથી તે તરત સ્વસ્થ થયો. [ ૧૬ ] આ રીતે પહેલી વાર ટેગ કરતાં ચામડીના કીડા નીકળ્યા, બીજી વાર માંસના કીડા નીકળ્યા, અને ત્રીજી વાર હાડકાંમાંના કીડા નીકળ્યા. [ ૧૭-૧૮ ] તે કીડાઓને તે દયાળુ કુમારે બળદના કલેવરમાં નાખી આવ્યા, અને પછી સરહણી ( રૂઝ લાવનારી ) દવાથી તે સાધુને તરત સજજ ४२ता पा. ( १८ ) પછી તે મુનિને ખમાવી નમીને શહેરમાં આવી, તે કંબલને અર્ધા મૂલે વેંચી, તેવડે જિન મંદિર બંધાવતા હવા. ( ૨૦ ) બાદ તેઓ ગૃહિધર્મ અને ત્યાર કેડે સંયમ સ્વીકારી અશ્રુત દેવલોકમાં ઈદ સામાનિક દેવતા થયા. [ ૨૧ ] ત્યાંથી ચવીને મહા વિદેહમાં પાંચ ભાઈઓ થઈ દીક્ષા લઈ સવાર્થ સિદ્ધ વિમાને દેવતા થયા. [ ૨૨ ] ત્યાંથી અભયોષને જીવ ચવીને આ ભરતક્ષેત્રમાં ભવ્યજનોને બોધ આપનાર પહેલા તીર્થંકરરૂપે For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ २६४ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. पास्तु भरतो बाहु-बलिाह्मी च सुंदरी । जज्ञिरे तदपत्यानि-मापु थ परमं पदं ॥ २४ ॥ एवं निशम्याभयघोषवृत्तंमुदा गुरूणां गुणराजिभाजां, . दाने सदा प्यौषधभैषजादेःकृतोद्यमा भव्यजना भवंतु ॥ २५ ॥ ॥ इत्यभयघोषकथा.॥ इत्युक्तो गुरुशुश्रूषकस्य औषधभैषजसंप्रणाम इति तृतीयो भेदःसंपति भाव इति चतुर्थ भेदं विवरीषुर्गाथोतरार्द्धमाह. ॥ मूलं.॥ सइ बहुमन्नेइ गुरुं-भावं च णुवत्तए तस्स ॥ ५९॥ જન્મે, અને બાકીના તે ભરત બાહુબળ બ્રાહ્મી અને સુંદરીરૂપે તેના અપત્યરૂપે થયા, અને તે સર્વે પરમ પદ પામ્યા. [ ૨૩-૨૪ ] આ રીતે અભયઘોષનું વૃત્તાંત સાંભળી હમેશાં ગુણવાન ગુરૂઓને એસડસડ દેવામાં ભવ્યજનોએ તૈયાર રહેવું. [ ૨૫ ] से रीते समयघोषनी या छे. એ રીતે ગુરૂ શુષકપણુમાં, ઔષધભૈષજ સંપ્રણામ એ ત્રીજો ભેદ . હવે ભાવ નામે ચે ભેદ વર્ણવવા બાકીની અધ ગાથા કહે છે. भूगना अर्थ. , સદા ગુરૂનું બહુ માન રાખે, અને તેના અભિપ્રાયને અनुसरे. [ ५१ ] For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ગુરૂશુશ્રુષા. ૨૬૫ [ ટી. ] सदा बहुमन्यते मनःप्रीतिसारं श्लाघते गुरूमुक्तस्वरूप-संपतिम-, हाराजवत्, भावं च चेतोवृत्ति-मनुवर्तते-तदनुकूलं व्यवहरति-तत्संमत. मेवाचरतीति तत्त्वं. ૩૧. सरुषि नतिः स्तुतिवचनं-तदभिमते प्रेम तद्विषि द्वेषः दानमुपकारकीर्तन-ममूलमंत्रं वशीकरणं ( इति ) संप्रतिमहाराजनिदर्शनं त्वेवं. अत्थि पुरी उज्जइणी-सिरिहिं अलयंपुरि पि उज्जयणी । तत्य निवनिवहसेविय-पयजुयलो संपइनरिंदो ॥१॥ जीवंतसामिपडिमं-वंदिर कयावि तहिं । पत्तो भवतरुहत्थी-गुरु महत्थी सपरिवारो ॥ २॥ तइया चउविह आउज्ज-समिच्छणयजणियजणहरिसो । ठाणे ठाणे पाय ટીકાને અર્થ. સદા– હમેશાં કહેલ સ્વરૂપવાળા ગુરૂને બહુ માન આપે, એટલે કે, મનની પ્રીતિપૂર્વક વખાણે, સંપ્રતિ રાજાની માફક. તથા ભાવ એટલે ચિત્તના અભિપ્રાયને અનુકુળપણે વ, એટલે કે તેમને જે અભિમત હોય, તેજ પ્રમાણે આચરે એ મતલબ છે. કહેલું પણ છે કે, રોષ કરતાં નમન કરવું, સ્તુતિ કરવી, તેના વલ્લભ ઉપર પ્રેમ કરે, તેના દૈષિ ઉપર દ્વેષ કરે, દેવું, ઉપકાર માનવો, એ અમૂલ મંત્ર વશીકરણ છે. - સંપ્રતિ રાજાનું નિદર્શન આ રીતે છે. લક્ષ્મીથી અલકાપુરીને પણ જીતનારી ઉજેણી નામે નગરી હતી, ત્યાં ઘણા રાજાઓથી લેવાયેલ સંપ્રતિ નામે રાજા હતા. [ 1 ] ત્યાં રહેલી જીવંત સ્વામિ પ્રતિમાને વાંદવા માટે ક્યારેક ભવતરૂને તેડવા હાથી સમાન સુહસ્તિ નામના આચાર્ય પરિવાર સાથે પધાર્યા (૨ ) ત્યારે ત્યાં રથ યાત્રા શરૂ થઈ, તેમાં ચાર પ્રકારનાં વાજાં અને તમારાથી ૩ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ २६६ ધર્મ રત્ન પ્રકરણ डिय-पयडपुरनारिहल्लीसो ॥ ३ ॥ सद्धाबंधुरभवियण-पयपयक्यलगुडरासमणहरणो । चउदिसि सुसाविगागिज्जमाणसुमहल्लमंगल्लो ॥ ४ ॥ रहिएहि भवविएहि-सणियं पगटिजमाणओ पुरओ। पइहर्ट पइभवणं-गरुयं पूर्व पडिच्छंतो ॥ ५ ॥ अणुगम्मतो गुरुणा-सुहत्थिणा सयलसंवसहिएण । भमिओ तत्थ जिणरहो-पत्तो निवभवणदारंमि ॥ ६ ॥ अह राया निज्जूहे-सकम्मविवरि च्व वट्टमाणो सो । ददलु सुहत्थिमूरि-तुट्ठमणो चिंतए चित्ते ॥ ७ ॥ मन्ने कत्थवि दिठो-एस मुणिंदो मया दयाभवणं । ज मह मणजलनिहिषो-इंदु व्व जणेइ उल्लासं ॥८॥ इय चितिरस्स तस्सा-सु भासुरं जाइसरण मुप्पन्नं । तो मुत्त सव्वकज्जे-पत्तो गुरुचरणनमणत्थं ॥ ९ ॥ नमिउं गुरुणो पुच्छइ-जिणधम्मो किंफलो भणइ मूरी । सो सग्गमुक्ख फलओ-पुच्छेइ पुणोवि नरनाहो ॥ १० ॥ किं फल मवत्तसामाइयस्स रज्जाइ संसइ मुर्णिदो । લોકો હર્ષ પામવા લાગ્યા, તેમજ ઠેકાણે ઠેકાણે નગર નારીએ રાસ રમવા લાગી. [ 8 ] શ્રદ્ધાવંત ભવ્યજનો પગલે પગલે લાકડીઓથી રાસ રમણ કરવા લાગ્યા, ચારે દિશાઓમાં સુશ્રાવિકાઓ મહા મંગળ ગાવા લાગી. [૪] હુશીયાર રથિકેથી આગળ ખેંચાતો રથ ફરવા લાગે, તે દરેક હાટ અને દરેક ઘર દીઠ ભારે પૂજા પામવા લાગ્યો. [૫] તેના પાછળ સકળ સંઘની સાથે સુહસ્તિ આચાર્ય ફરવા લાગ્યા, એમ ચાલતાં ચાલતાં તે રથ - જાના મેહેલના દ્વારે આવી પહોંચે. [૬] હવે રાજા જાણે પિતાના કર્મના વિવરમાં વર્તતે હોય, તેમ સુહસ્તિસૂરિને તે ટોળામાં જોઇને તુષ્ટમાનવાળો થઇ વિચારવા લાગ્યો. (૭) હું ધારું છું કે, આ દયાનિધાન મુનીંદ્રને આગળ ક્યાંક જોયેલા છે, કેમકે એ મારા મનરૂપ દરિયાને ચંદ્રમા માફક ઉલ્લાસિત કરે છે. ( ૮ ) એમ ચિંતવતાં, તેને જાતિ સ્મરણ ઉત્પન્ન થયું, તેથી તે સર્વ કામ છોડી ગુરૂના ચરણે નમવા આવ્યા. [૮] નમીને તે ગુરૂને પૂછવા લાગે કે, જિનધર્મનું શું ફળ છે ? સૂરિ બોલ્યા કે, તે સ્વર્ગ અને મોક્ષનું ફળ આપે છે. ત્યારે રાજા ફરીને બે —( ૧૦ ) અવ્યક્ત સામાયિકનું For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ગુરૂશુશ્રુષા. २६७ - तो तुट्टो भणइ निवो-किं उलवक्खेह में भयवं ॥ ११ ॥ तयणु अणुतरमुयनाण-सुद्ध उवओगओ मुणियसूरी । जंपइ संपइ नरवर-आ. सि पुरा मज्ज्ञ तं सीसो ॥ १२ ॥ . तथाहि. कइयावि मासकप्पेण-विहरमाणा समं महागिरिणा । अम्हे कोसंबिपुरि-पत्ता दुभिक्खकालंचि ॥ १३ ॥ संकडभावा वसहीण-बहुयभावेण मुणिजणस्स तहा । सिरि अज्ज महागिरिणो-वयं च वसहीसु वीसु ठिया ॥ १४ ॥ मुतत्थपोरिसिकमेण-भिक्खवेलाइ साहुसंघाडो । अम्हं कम्मिवि ईसर-गिहम्मि भिक्खत्थ मणुपत्तो ॥ १५ ॥ अनाणंसत्ताण--मन्नतेणं च तेण धणवइणा । भतीइ भत्तपाण-पउरं उवढोइंयं तस्स ॥ १६ ॥ दिडं च त मेगेणं-भिक्खयरेणं तहिं पविटेणं । चितिय मिमिणा समणा-णहोअहो पुन माहप्पं ॥१७॥ तुल्ले भिक्खयरचे-इमे सउन्ना लहति सव्वत्थ । अहयं तु पुनरहिओ-लहेमि जइ नवर म શું ફળ છે ? મુનીંદ્ર બેલ્યા કે, રાજય વગેરે. ત્યારે તુષ્ટ થઈ રાજા કહેવા લાગ્યો કે, હે ભગવાન ! મને ઓળખે છે ? [ ૧૧ ] ત્યારે આચાર્ય ઉત્તમ શ્રત જ્ઞાનના શુદ્ધ ઉપગથી तेने सोपाने का सायो, ! तु पूर्व मवे मारे। शिष्य हत. [ १२ ] તે આ રીતે કે, એક વેળા દુકાળના વખતે અમે મહાગિરિ આચાર્યની સાથે માસ કલ્પ વિચરતા થકા કૌશાંબી નગરીમાં આવી પહોંચ્યા. [ ૧૭ ] ત્યાં વસ્તી સાંકડી હોવાથી, અને મુનિએ ઘણું હોવાથી શ્રી આર્ય મહાગિરિ અને અમે જુદી જુદી વસ્તીમાં રહ્યા. [ ૧૪ ] હવે સૂત્રપરૂપી અને અર્થ પરૂપી પૂરી થયા બાદ ભિક્ષા વેળાએ અમારા સાધુ એને એક સંધાડે કેઈક પૈસાદારના ઘેર ગયે. ( ૧૫ ) ત્યારે તે ધનપતિએ પિતાને ધનભાગ્ય માનીને ભક્તિપૂર્વક તે સંધાડને તેણે ઘણું ભક્તપાન આપ્યું. ( ૧૬ ) તે ત્યાં બેઠેલા એક ભીખારીએ દીઠું, તેથી તે ચિંતવવા લાગ્યો કે, શ્રમણના પુણ્યને મહિમા જુ. બંને ભિક્ષાચર છતાં આ પુણ્યશાળીઓને બધા ઠેકાણેથી મળતું રહે છે. ત્યારે હું પુણ્ય રહિત હેવાથી ગાળ ખાઉં છું. [ ૧૮ ] એમ ચિંતવી, તે તેમની પાછળ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ २१८ ધર્મ રત્ન પ્રકરણ. केसो ॥ १८ ॥ - इय चिंतिय सो लग्गो-मुणीण मग्गंमि मग्गए बहुसो । भयवं तुम्भे सव्वत्थ-लहह तो देह मह किंचि ॥ १९ ॥ तो मुणिवरेहि भणियं-भो भद्द न ( अम्ह कप्पए दाउं, ) । अम्ह इमस्स च पहुणो गुरुणो चिहति वसहीए ॥ २० ॥ तेणा साइ वसेणं-वसहिं आगतु जाइया अम्हे । साहूहि वि णे काहओ-सव्वोवि हु मग्गवुत्ततो ॥ २१ ॥ तो नाउ सुएण वयं-भाविं पवयणसमुन्नाकरं तं । सामाइय सुतपयाण-पुब्बगं ज्झत्ति दिक्खिसु ॥२२ ॥ भोयविय जहिच्छं मणुन माहार मह निसाए सो । सुद्धमणो गाढ विसूइयाइ पंचत्त मणुपत्तो ॥ २३ ॥ सिरि चंदगुत्त सुयबिंदु सारतणुरुहअसोगसिरिरनो । पियपुतस्स कुलाणस्स-एस तं नंदणो जाओ ॥ २४ ॥ इय सोऊण रायाबहुबहुमाणुल्लसंतरोमंचो । भालथलमिलियफरो-एवं थुणिउं समाढत्तो લાગી, માર્ગમાં વારંવાર યાચવા લાગ્યો કે, હે ભગવન ! તમને બધાને ત્યાંથી મળે છે, तो भने यो मापो. ( १८ ) त्यारे साधुमेह मोहया , हे भो ! " अभे तने આપી શક્તા નથી, કેમકે અમારા અને આ ધનપતિના ઉપરી ગુરૂ વસ્તીમાં રહે છે.” [ ૨૦] ત્યારે તે આશાથી તણાઇને વસ્તીમાં આવી અમને યાચવા લાગ્યો, તેમજ સાધુઓએ પણ સઘળી માર્ગમાં બનેલી હકીકત કહી. [ ૨૧ ] ત્યારે અમે શ્રુતજ્ઞાનના બળે પ્રવચનની ઉન્નતિ થનારી જોઇને તેને સામાયિક શ્રત ઉચ્ચરાવીને જલદી દીક્ષા આપી. ( ૨૨ ) પછી તેને તેની મરજીમાં ભાવ્યું, તેટલું મને આહાર પણ ખવરાવ્યું. હવે રાતે તે આકરી વિચિકાથી શુદ્ધ અને મરણ પામે. [૨૩] તે શ્રીચંદ્રગુપ્તના પુત્ર બિંદુસારના પુત્ર અશોકક્ષી રાજા પ્રિય પુત્ર કુણાલને તું આ પુત્ર થયો છે. [૨૪] એ સાંભળીને રાજા બહુ માનથી રોમાંચિત થઇ મસ્તકે હાથ જોડી તેમની આ રીતે સ્તવના કરવા લાગ્યો. [ ૨૫ ] હે જ્ઞાન દિવાકર ! પોપકાર પરાયણ, ભારે કરૂણ જળના સાગર મુનીશ્વર ! તમારાં ચરણોને નમસ્કાર હે. ૨૬ ] હે કરૂણાનિધિ ! દારિદ્વરૂપ ભરપૂર સ For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ शु३शुश्रूषा. २६८ ॥ २५ ॥ जय जय नाणदिवायर-परोवयारिकपच्चल मुणिंद । गुरुकरुणासायर-नमो नमो तुज्झ रसायाण ॥ २६ ॥ दारिद्द अमुद्दसमुद्द--मज्झ निवडतजंतु पोयाण । गुरुकरुणा रस सायर-नमो नमो तुज्झ पायाण ॥ २७ ॥ सग्गापवग्ग मग्गा-णुलग्ग जणसत्थवाह पायाण । गुरु. ॥ २८ ॥ चकंकुस असवरकलस-कुलिसकमलाइ लक्खण जुयाण । गुरु. ॥ २९ ॥ इम थोडं सो गुरुणो--गिहि धम्म गहिय सगिह मणुपत्तो । सव्वत्थवि नियरज्जे-रहजत्ताओ पवत्तेह ॥ ३० ॥ जह सुमरिय रंकत्त-सत्त्रागारा फराविया तेण । जह बोहिया अणज्जा-तहा निसीहाउ नेयव्वं ॥ ३१ ॥ जिणसासणं पभाविय-सुइरं सुगुरू सुससुमाणपरो । सो संपइनरनाहो-जाओ वेमाणिओ सुमुरो. ॥ ३२ ॥ इत्यधिकार्य धर्मविचारंसंप्रतिभूपतिवृत्तमुदारं । મુદ્રમાં બુડતાં જંતુઓને તારવા પિત સમાન તમારા ચરણે નમસ્કાર છે. (૨સ્વર્ગ અને અપવર્ગના માર્ગે લાગેલા જોને ખેંચવા સાર્યવાહ સમાન તમારાં ચરણે નમસ્કાર છે. [૨૮] ચંદ્ર, અંકુશ, મીન, કળશ, વજ, તથા કમળ વગેરે લક્ષણવાળાં તમારાં ચરણે નમસ્કાર છે. [ ૨૯ ] એમ સ્તવીને તે ગુરૂ પાસેથી ગૃહિધર્મ સ્વીકારી ઘેર આવી પિતાના રાજ્યમાં બધાં સ્થળે રથ યાત્રાઓ પ્રવર્તાવવા લાગ્યો, [ ૩૦ ] વળી તેણે જેમ રાંકપણું સંભારીને સત્રાગાર [ દાન શાળાઓ ] મંડાવી, અને જેમ આચાર્યોને પ્રતિબેધ્યા તેમ નિશીથ ચૂર્ણિથી જાણી લેવું. [ ૩૧ ] | જિન શાસનની ઘણું કાળ લગી પ્રભાવના કરી, ગુરૂની શુશ્રુષા કરતે થકે તે સંપ્રતિ રાજા વૈમાનિક દેવતા થે. ( ૩૨ ) આ રીતે ધર્મ વિચારતે આશ્રીને સંપ્રતિ રાજાનું ઉદાર વૃત્તાંત્ત છે. માટે હે ભવ્ય જને ! તમે સઘળું માન છોડીને સદ્દગુરૂમાં બહુ For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ २७० ધર્મ રત્ન પ્રકરણ सद्गुरौप्रहताखिलमान भव्यजना दधतां बहुमानं ॥ ३३ ॥ इति संप्रतिमहाराजनिदर्शनं. “ छ” इत्युक्तो गुरूरुश्रूषकलक्षणस्य भाव इति चतुर्थो भेद-स्तदुक्तौ च समर्थितं समभेदं गुरुशुश्रूष इति पंचमभावश्रावकलक्षणं संप्रति तदेव प्रवचनकुशल इति षष्टमाह. ( मूलं.) सुत्ते अत्य य तहा-उस्सग्गववायभाववहारे । जो कुसलतं पत्तो-पवयणकुसलो तओ छद्धा ॥ ५२ ॥ ( टीका ) इह प्रकृष्टं वचनंप्रवचनमागमः स च सूत्रादिभेदात् पोढा-त भान ५. ( 33 ) આ રીતે સંપ્રતિ મહારાજાનું નિદર્શન છે. આ રીતે ગુરૂ શુશ્રષાણને ભાવરૂપ ચે ભેદ કહ્યા. તે કહેતાં ગુરૂશુશ્રુષકરૂપ પાંચમું ભાવ શ્રાવકનું લક્ષણ પૂરું થયું. હવે પ્રવચન કુશળરૂપ છઠું લક્ષણ કહે છે. भूगना अर्थ. सूत्रमा, अर्थमा, तेम सभा, अ५४मा, मामा, અને વ્યવહારમાં જે કુશળતા ધરાવતા હોય, તે એ છે પ્રકારે अपयन अशा गाय छे. [२] . ( अर्थ.) ઇહાં ઉત્કૃષ્ટ વાક્ય તે પ્રવચન કે આગમ કહેવાય. તે સૂત્રાદિક ભેદે છ પ્રકારે છે. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન કુશળતા. स्तदुपाधिकं कौशलमपि षोढा - तत्संबंधात् कुशलोपि षोढैवेत्याह; - सूत्रे सूत्रविषये यः कुशलत्वं प्राप्तइति प्रत्येकं योजनीयं तथाऽर्थे सूत्राभिधेयेचः समुच्चये - तथा तेनैव प्रकारेण उत्सर्गे सामान्योक्तावपवादे विशेपभणिते, भावे विधिसारधर्मानुष्ठानकरणस्वरूपे, व्यवहारे गीतार्थाचरितरूपे, सूत्रे समाहारस्यैकत्वेपि सप्तम्या पृथग् व्याख्यानं बालावबोधनार्थ. एतेषु यः कुशलत्वं प्राप्तः सद्गुरूपदेशादेव प्रवचनकुशलः तउ ति षोढा षट्कार इति गाथाक्षरार्थः (छ) संप्रत्यस्यैव षष्टलक्षणस्य भावार्थ विवरीपुराद्यभेदं गाथाप्रथमपादेनाह: उचिय महिज्जइ सुत्तं. उचितं योग्यं श्रावकभूमिकाया अधीते पठति सूत्रं प्रवचनमात्रादि षट्जीवनिकांतं. उक्तं चः २७१ તેથી તેના અંગે રહેલ કુશળપણુ પણ છ પ્રકારે અને તેના સ ંબધે કુશળ પણ છ પ્રકારે છે. તેજ કહે છેઃ— સૂત્રમાં જે કુરશળતા પામેલ હોય, તેમજ અર્થ એટલે સૂત્રને અભિપ્રાય તેમાં, તથા તેજ રીતે ઉત્સર્ગ એટલે સામાન્ય કથનમાં, અપવાદ એટલે વિશેષ કથનમાં, ભાવ એટલે વિધિ સહિત ધર્માનુષ્ટાન કરવામાં, વ્યવહાર એટલે ગીતાર્થ પુરૂષોના આચરણમાં, એ બધામાં જે સદ્ગુરૂના ઉપદેશથી કુશળતા પામ્યા હાય, તે છ પ્રકારે પ્રવચન કુશળ ગણાય છે. એ ગાથાના અક્ષરાર્થ છે. હવે એ છઠ્ઠા લક્ષણનેજ ભાવાર્થ વર્ણવવા સારૂ ગાથાના પહેલા પદથી પહેલા ભેદ કહી બતાવે છે. ઉચિત સૂત્ર શીખવું. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ २७२ ધર્મ રત્ન પ્રકરણ. पक्यणमाई छज्जीवणियं ता उभयओवि ‘इयरस्स ( ग्रहणशिक्षेति तत्र प्रकृतं ) उभयतः सूत्रतोर्थतश्च-इतरस्य श्रावकस्येति-सूत्रग्रहणमुपलक्षणं-तेनान्यदपि पंचसंग्रहकर्मप्रभृतिक शास्त्रसंदोहं गुरुप्रसादीकृतं निजप्रज्ञानुसारेण जिनदासवत् पठतांति. - તથા જૈન _____ अच्छरसोहजुगाए-अणिमिसकालियाइ हरिसहाइ व्व । उववूढा जउणनईइ-अत्थि इह पुरवरी महुरा ॥ १॥ समुचिय सुसुत्तअज्ज्ञयण-रज्जुसंजमियचवलमणपवग्गो। सिही जिणदासो तत्थ-साहुदासी पिया तस्स ॥२॥ तेहिं पञ्चक्खायं-सव्वस्स चउप्पयस्स जाजीवं । गिण्हति गोरसं पहु-दिणंपि गोउलियहत्याओ ॥ ३ ॥ जाया सिणेहवुट्ठी-अ ઉચિત એટલે શ્રાવકપણાને યોગ્ય સૂત્ર એટલે દશવૈકાલિક સૂત્રના પ્રવચનમાત્રા નામના અધ્યયનથી માંડીને છજજીવણિયા અધ્યયન સુધીનું સૂત્ર શીખે. જે માટે કહેલું છે કે, પ્રવચનમાત્રા અધ્યયનથી લઈને છજજીવણિયા અધ્યયન સુધીનું સૂત્ર, અને અર્થ થકી શ્રાવકને પણ ગ્રહણ શિક્ષારૂપે રહેલ છે. સૂત્ર શબ્દ ઉપલક્ષણરૂપે છે, તેથી પંચ સંગ્રહ-કર્મ પ્રકૃતિ વગેરે બીજું પણ શાને ગુરૂની મહેરબાનીથી પોતાની બુદ્ધિના અનુસારે જિનદાસ શ્રાવક માફક શ્રાવક ભણે. તેની કથા આ પ્રમાણે છે – ઈંદ્રની સભા જેમ, અચ્છરધયુક્ત [ અપ્સરાના સમૂહથી યુક્ત ], અને અનિમિષકલિત (દેવતા સહિત છે, તેમ અચ્છર સૈઘિયુક્ત ( સ્વચ્છ પાણીથી ભરેલી ), અને અનિમિષકલિત [ માછલાંથી ભરપૂર ] યમુના નદીનાવડે વીંટાયલી મથુરાં નામે નગરી હતી. [ 1 ] ત્યાં ઉચિત સૂત્રના અધ્યયનરૂપ રજજુથી મનરૂપ ઘડાને વશમાં રાખનાર જિનદાસ નામે શ્રાવક હતું, અને તેની સાધુદાસી નામે સ્ત્રી હતી. [ ૨ ] તેમને ચાવજીવ સુધી ગોરસ ( ઘી દુધ દહિ વગેરે પ્રાણિજન્ય ખોરાક)ને ત્યાગ કરેલો હતો, તેથી તેમને ઠાકોર તરફથી તે ભેટ મળતું, પણ તેઓ ગોવાળિયાના હાથે જ તે લેતા હતા. [ 8 ] For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન કુશળતા ૨૭૩ नुन्नं तेर्सि इंतजंताण । कइयावि विवाहमहे-गोवेहि निमंतिओ. सि& | ક . आउल भावेण सयं-तत्थ न सिही गओ परं तेसिं । बहुवेस वारलंकार-सारचीराइं अप्पेइ ॥ ५ ॥ पत्ता गुरुसोहा तेहि-एहिं हिवेहि सिद्विणो दुन्नि । कंबलसंबलभिहणा-गोणजुवाणा समुवणीया ॥ ६ ॥ सो जंपइ मह नियमो-चउप्पयाणं तओ बलावि इमे । ते गोणे सिटिगिहे-बंधितुं गया सठाणमि ॥ ७ ॥ चिंतइ सिट्ठी एएजइ वाहिमु चिय अहं तओ लोओ । वाहिस्सए जहित्य-सुहेण इत्थेव चिट्ठितु ॥ ८ ॥ सययं पोसइ फासुय-चारी खाणेण गलियपाणेण । अमिचउद्दसीसुं-उववासं कुणइ जिणदासो ॥ ९ ॥ वाएइ पुत्थयं तह-अप्पुव्व महिज्जए पइदिणंपि । तं सोउं ते सनी-उवसंता भद्दया जाया ॥ १० ॥ जदिवसं जिणदासो-विगयीपवासो' હવે ગોવાળેની સાથે આવતાં જતાં તેમને પ્રીતિ બંધાઈ, ત્યારે કોઈક વિવાહ પ્રસંગે ગોવાળાએ તે શેઠને નેતરૂં મોકલાવ્યું. [૪] ત્યારે શેઠ કામકાજની તાણ હેવાથી પિતે ત્યાં જો કે નહિ ગયે, તે પણ તેણે તેમને ઘણું દરવેશ–દાગીના તથા સારાં કપડાં મેકલાવ્યાં. (૫). તેથી તે ગોવાળોની ઘણી શોભા વધી, તેથી તેઓ રાજી થઈને શેઠને કબલ અને સંબલ નામે બે યુવાન વાછરડા આપવા લાગ્યા. (૬) શેઠ બોલ્યા કે, મારે ચતુષ્પદનો નિયમ છે, તે છતાં તેઓ જેરથી શેઠના ઘરે તે બાંધીને ચાલ્યા ગયા. (૭) હવે શેઠ વિચારવા લાગ્યું કે, જે હું એમને જોડીશ, તે પછી બીજા લેક એમને મરજી મારક જોડશે, માટે ભલે તેઓ બહાં ઉભા રહે. [૮] હવે શેઠ તેમને પ્રાણુક ખાણ, ચારા અને ગળેલાં પાણીથી પિતે ઉછેરવા લાગ્યો, તે શેઠ આઠમ અને દશના દિને ઉપવાસ કરતો હતો. [ ૯ ] વળી તે પુસ્તક વાંચતો, તથા દરરોજ નવું અધ્યયન પણ કરો, તે સાંભળીને તે સંડાવાળા [ સમજદાર ] ભલા બળદો ઉપશાંત થયા. (૧૦) તેથી જે ૩૫ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ રહેજ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. नं भाषणं कुणइ । तमि दिणे शुद्धमणा-आहारं तेवि वज्जति ॥ ११ ॥ सिकिस्स तेमु जाओ-बहुमाणो समहिओ सिणेहोय । भविया उवसंतप्पा-मदर्गभाव ति काउण ॥ १२ ॥ सावयमित्तेण कयावि-नियवगंतीइ जोइउं एए। तीया अपुच्छिउण-भंडीरमणस्स जत्ताए ॥ १३ ॥ अन्नस्स नवि खलु एकिस ति विम्हियणेण वेण इमे । अनहिं सद्धिं-- वसहहिं वाहिया बहुयं ॥ १४ ॥ ते सुकुमाला तुहा-सिडिगिहे तेण आणिउ बद्धा । न चरंति नेव नीर-पिबंति पीडाविहरदेहा ॥ १५॥ लो नायवइयरेणं-यूरेउं सिहिणा बहुपैयारं । विहिणा णसणं कारिय-दिनो तेंसि नमुक्कारो ॥ १६ ॥ चो मरि मुहभावा-नागकुमारा महिड्डिया जाया । अज्झयण शाणपवरो सिहवि मओ मरिय सुगई ॥ १७ ॥ एवं च सूत्राध्ययनोद्यतोभूत्परोपकारैर्जिनदास उच्चैः દિવસે નિસ્પૃહ જિનદાસ ઉપવાસ કરતે, તે દિવસે તેઓ પણ શુદ્ધ મનથી આહારનું વજૈન કરતા. [૧૧] આ ઉપરથી શેઠને પણ તેમાં બહુ માન, અને અધિક સ્નેહ થયે, અને તેઓ પણ ભદ્રક ભાવવાળા હેવાથી ઉપશાંત થયા. ( ૧૨ ) હવે એક વેળા તે શ્રાવકના મિત્રે શેઠને પૂછયા વગર ભંડી રમણની યાત્રામાં પિતાની ગાડીમાં જોતર્યા. [ ૧૭ ] તે મલકાય કે, આવા બેલ બીજ કોઇના નથી, તેથી તેણે જુદા જુદા ગાડીવાળાઓની સાથે તે બળદે ઘણીવાર દેડાવ્યા. ( ૧૪ ) તે બેલે સુકુમાર હોવાથી તૂટી પડયા, એડલે તેણે શેઠના ઘેર લાવી બાંધ્યા. તેઓ પીડાથી વિધુર થઈ ચારે, પાણી અને રતા અટકયા. [ ૧૫ ] ત્યારે શેઠને તે વાતની ખબર પડતાં તેણે બહુ પ્રકારે પશ્ચાતાપ કરી, વિધિપૂર્વક તેમને અણસણું કરાવીને નમસ્કાર મંત્ર આપે. ( ૧૬ ) તે બેલે - રીને શુભ ભાવથી મહાક નાગકુમાર દેવ થયા, અને શેઠ પણ અધ્યયન અને ધ્યાનમાં તંત્પર રહી મરીને સુગતિએ પહોંચે. (૧૭) આ રીતે જિનદાસ ઉંચી રીતે પકાર For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન કુશળતા ર૭૫ -- -- - - --- - - - - विश्वप्रकाशैकसहस्रभानौतत्र भव्याः कुरुत प्रयत्नं ॥ १८ ॥ ॥ इति जिनदासकथा॥ इत्युक्तः प्रवचनकुशलस्य सूत्रकुशल इति प्रथमो भेदः-संपत्यर्थकुशल इति द्वितीय भेदं व्याचिख्यामुर्गाथापूर्वार्दस्य द्वितीय पादमाह. (પૂર્વ) सुणई तयत्वं तहा सुतित्थंमि। [ 2 ] शृणोत्याकर्णयति तदर्थ सूत्रार्थ तथा तेनैव प्रकारेण स्वभूमिकोचित्यरुपेण सुतीर्थे सुगुरुमूले-यताह. કરતે થકે સૂત્ર ભણવામાં તૈયાર રહે, માટે જગતને પ્રકાશ કરવા સૂર્ણ સમાન નાનાભ્યાસમાં હે ભવ્ય ! તમે પ્રયત્ન કરે. એ રીતે જિનદાસની કથા છે. એ રીતે પ્રવચન કુશળને સૂત્ર કુશળરૂપ પહેલે ભેદ કશો, હવે અર્થ, કુશળરૂપ બીજે ભેદ કહેવા માટે બીજું પદ કહે છે – મૂળને અર્થ તેમજ સુતીર્થમાં તેનો અર્થ સાંભળે કાને અર્થ, તેમજ એટલે પિતાની યેગ્યતાના ઉચિતપણે કરીને સુતીમાં એક સમાની પાસે તેને એટલે સણને અર્થ સંભળે જે માટે કહેવું છે કે For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ २७६ 'श्रीधर्भ २न ३२९१. तित्थे सुत्तत्थाणं-गहणं विहिणाउ इत्थ तित्थ मिणं । उभयन्न चेव गुरु--विहीउ विणयाइ ओचित्तो [ इत्यादि ] अत्रायमाशयः-ऋषिभद्रपुत्रवत् संविग्नगीतार्थगुरुसमीपश्रवण। समुत्पन्न प्रवचनार्थकौशलेन भावश्रावकेण भाव्यमिति. .. .. ऋषिभद्रपुत्रकथा चैवं. इत्येव जंबुदीवे-भारह वासस्स मज्झिमे खंडे । अत्थि पुरी आलभिया-न कयावि अरीहि आलभिया ॥ १ ॥ सुगुरुप्पसायउल्लसियविमलबहुवयण अत्थकोसल्लो । इसिभद्दपुत्तनामोन्सट्ठो तत्थासि सुवियट्ठो ॥२॥ अन्नेवि तत्थ निवसंति-सावया आवयासु दढधम्मा । इसिभहसुओ कइयावि-तेहि मिलिए हि इय पुठो ॥ ३ ॥ भो भो देवाणुपिया-देवाण ठिई कहेसु अम्हाण । सोविहु पवयणभणियत्थ--सत्थकुसलो इय भणइ ॥ ४ ॥ ...' : 'तीर्थमा सूत्र भने अर्थतुं यह ४२. या तीर्थ ते सूत्रार्थना 1 J३ गया. . વિધિ તે વિનયાદિક ઔચિત્ય સાચવવું. જીહાં આ આશય છે-ઋષિભક પુત્રની માફક ભાવ શ્રાવકે સંવિગ્ન અને ગીતાર્ય ગુરૂની પાસે શાસ્ત્ર સાંભળીને પ્રવચનના અર્થમાં કુશળતા મેળવવી. ઋષિભદ્ર પુત્રની કથા આ રીતે છે. આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રના મધ્યમ ખંડમાં આલભિકા નામે નગરી હતી, કે જે શત્રુઓથી ક્યારે પણ છતાઈ ને હતી. [ 1 ] ત્યાં સુગુરૂના પ્રયાસથી ઘણું વચનના અર્થને જાણનારે હશિયાર ઋષિભદ્ર પુત્ર નામે શ્રાવક હતો. ( ૨ ) ત્યાં બીજા પણ ઘણું શ્રાવકે રહેતા, તેઓ આપમાં પણ ધર્મમાં દ્રઢ રહેનાર હતા, તેઓએ મળીને એક वेणा ऋषिमपुत्रने शत पू७\-[ 3 ] देवानुप्रिय ! अभने तुं देवतासानी સ્થીતિ કહી સંભળાવ. ત્યારે તે પણ પ્રવચનમાં કહેલા અર્થમાં કુશળ હોવાથી આ રીતે मोट्या-( ४ ) असुर, नाग, विद्युत, सुपारी, अमि, वायु, स्तनित, पि, ६५, दिशा For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન કુશળતા, २७७ असुरा' नागार विज्जू३-सुवन्न अग्गीउ५ वायु थाणया" य । उदही दीव दिसा विय१०-दसहा इह हुंति भवणवई ॥ ५ ॥ पि. साय भूयारे जक्खाय:--रक्खसा किमरा य५ । किंपुरिसाई महोरगा' य गंधव्वा --अहविहा वाणमंतरिया ॥ ६ ॥ ससि रविर गह नक्खत्ता--तारा जोइसिय पंचहा देवा । वेमाणिया य दुविहा-कप्पगया कप्पतीया य ॥ ७ ॥ तत्र कल्पगताः सोहम्मी' साण२ सणकुमार३ माहिंद बंभ५ लंतगया । सुक्क" सहस्सारा णय:--पाणया० आरणय११ अच्चुयजा२ ॥ ८॥ कल्पातीतास्त्विमे. सुदरिसण' सुप्पवद्धं २- मणोरमं३ सव्वभ६४ सुविशालं५ । सोमणसं सोमाणस--पीइकर मेव नंदिकरं ॥९॥ विजयं च वेजयंतर-- जयंत३ मपराजि यं४ यसव्वहं५ । एएसु जे गया ते-कप्पाईया मुणेयव्वा से शत ६श प्रा२ना भुवनपति छ. (५) पिशाय, भूत, यक्ष, राक्षस, नि२, पु. ३५, मला२१, गर्व से शत 218 ४२ना वाव्यतर छे. [१] यंद्र, सूर्य, ग्रह, नक्षत्र, भने ता॥ से शत पाय ज्योतिषि १५ छ. .. ४६५वासी प्रमाणे छ:- । साधर्म, शान, सनत्भार, भाद्र, श्रम, सांत, शु४, सहस्त्रार, भानत, प्रात, आ२५ मने अच्युत [ मे मार डारे वैमानि: 3, ६५वासी ४५ छ.] पातात भा प्रभारी छ:-:.: सुदर्शन, सुप्रतिम, मनोरम, सर्वसन, सुविशाण, सुमनस्, सौमनस, प्रीति:२, અને નંદિકર એ નવ રૈવેયક તથા વિજય, વૈજયંત, જયંત, અપરાજિત અને સેવાર્થસિદ્ધ, मे पांय अनुत्तर विभान, मां रे ॥ थे, तपातात छ. (९-१०) यमरे For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધમ રત્ન પ્રકરણ. ॥ १० ॥ चमरबकि अयर महियं दिवपलियं तु सेस जम्माणं । आउं જો મેઘજી તાજિયું રળવાર્થ ॥ ૨॥ હિય વાત્તરહળવું-નાક્ષસइस च पलिय मद्धं च । चभागो य कमेणं--ससिरविगह स्किलताરાń ॥ ૨ ॥ २७८ दो साहि सतर साहिय दस चउद्द६ सत अयर जा सुरके । एक्किक्काहिगतदुबरि- तितीस अणुतरेसु परं ॥ १३ ॥ दसवरिस सहस्साई - भवणवणेसु ठिई जहना उ । पलचउभागो चंदाइ - चउसु तारेसु अभागो ॥ १४ ॥ पलियं' अहियं दो अयर ३ साहिया सत५: दसयः चउदसय" । सतरस जा सहस्सारे - तदुवरि इग अयरवुड्ढि ति ॥ શ્વ॥ અદ્ ગંનું વોર્િબયા નિતીસક્રુતિ સભ્યો । તો વरेण देवा - देवाण ठिई य विच्छिन्ना ॥ १६ ॥ इसि भद्दपुत्तकहियं -- इण २ એક સાગરે પમ અને અળિતુ કંઈક અગ્નિક સાગરોપમ આયુષ્ય છે. બાકીના યમ્ દેવતાઓનું આયુષ્ય દાત પલ્લેષમનુ છે. વાણવ્યંતરાનું આયુષ્ય દેશેણુા એ પલ્યોપમ છે. ચંદ્રનું આયુષ્ય પલ્યોપમનું, સૂર્યનું લાખ વર્ષનું, હેાનું હજાર વર્ષનું, નક્ષત્રનું અર્ધા પડ્યેાપમનું અને તારાઓનુ પા પક્ષેાપમનું આયુષ્ય છે. ( ૧૧-૧૨ ) સાધર્મમાં એ સાગરાપમ, ઈશાનમાં કંઈક અધિક, સનકુમારમાં સાત, માહેદ્રમાં તેથી કંઈંક અધિક, બ્રહ્મમાં દશ, લાંતકમાં ચાદ, અને શુક્રમાં સત્તર સાગરોપમની સ્થિતિ છે. તે પછીના પાંચ દેવલાક તથા નવ ત્રૈવેયકમાં એક એક સાગરાષમ અધિક જાણવું. અને પાચ અનુત્તરમાં તંત્રીશ સાગરોપમની સ્થિતિ છે. ( ૧૩ ) ભવનપતિ અને વ્યંતરની જધન્યની દશ હજાર વર્ષની સ્થિતિ છે, ચંદ્ર-સૂયૅ-ગ્રહ નક્ષત્રમાં પા પલ્યાપમ અને તારામાં પલ્સેપમના અષ્ટમાંશની સ્થિતિ છે, એ ધર્મમાં પચેપમ, ઇશાનમાં કંઈક અધિક, સનત્કુમારમાં બે સાગરાપમ, માહેદ્રમાં કંઇક અધિક, બ્રહ્મમાં સાત, લાંતકમાં દશ, શુક્રમાં ચૈાદ, અને સહસ્રારમાં સત્ત સાગરોપમની સ્થિતિ છે. તે પછી એક એક સાગર વધતી છે. [ ૧૪-૧૫ ] સવાર્થસિદ્ધમાં જાન્ય તથા ઉત્કૃષ્ટ સરખીજ સ્થિતિ છે. ત્યાંથી ઉપર દેવતા નથી. ( ૧૬ ) ષિભદ્ર પુત્રની કહેલ આ સર્ચ ખરા છતાં, તે શ્રાવણે તેને નહિ શ્રદ્ધતા થકા પોતપોતાના ઘરે For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન કુશળતા. २७६ मठं मुठियपि ते सद्धा । सव्वे असहहंता-नियनियगेहेतु संपत्ता ॥१७॥ सुपभूय भत्ति आहूय--पवरपुरहूयबहुसमूहनओ । अह तत्य वीरसामी-चामीयरसमपहो पत्तो ॥ १८ ॥ सिरिपवयणउत्थप्पण--पुव्वं जयतायपायनमणत्थं । इसिमद्दपुत्तसहिया-ते सव्वे सावया पत्ता ॥ १९ ॥ काउं पयाहिणतिर्ग--सुभतिजुता नमितु ते सामि । निसियति उचियदेसेइय धम्मं कहइ भुवणगुरु ॥ २० ॥ भो भविया अइदुलह-नरजम्मै लहिय उज्जमहसययं । अन्नाणहणणमल्ले--पवयणभणियत्वकोसल्ले ॥ २१ ॥ इय आयनिय धम्म-ते सड्ढा विनवंति जयपहुणो। ते देवठिइविसेसं-स च्वं इसिभइसुयकहियं ॥ २२ ॥ तो संसइ संसयरेणु-पुंजहरणे समीरणो सामी । भो भदा देवठिई-एमेव अहंपि जपेमि ॥ २३ ॥ इय सोउं ते सद्धा-इसिभहसुयं सुयत्थकुसलकाई । खामितु नमितु पहुं-संपत्ता नियनियगिहेसु ॥ २४ ॥ इयरोवि वंदिय जिणं--पुच्छ्यि पसिणाई सगिह मणुपत्तो । वरकमलु આવ્યા. [ ૧૭ ] હવે ત્યાં ભારે ભક્તિથી આવેલા મોટા ઈદ્રોના સમૂહથી નમાયલા અને સ્વર્ણસમાન પ્રભાવાળા વીર સ્વામિ સમસ. (૧૮) તે જગતવાતના ચરણે નમવા માટે શ્રી પ્રવચનની પ્રભાવનાપૂર્વક રૂષિભદ્ર પુત્રના સાથે તે સર્વે શ્રાવકે ત્યાં આવ્યા. ( ૧૮ ) તેઓ ત્રણ પ્રદક્ષિણા દઈ ભક્તિથી ભગવાનને નમીને ઉચિત સ્થાને બેઠા, ત્યારે તે જગદુગુરૂ આ રીતે તેમને ધર્મ સંભળાવવા લાગ્યા. ( ૨૦ ) હે ભવ્ય ! અતિ દુર્લભ મનુષ્ય જન્મ પામીને અજ્ઞાનને હણવા મલ્લ સમાન પ્રવચનમાં કહેલા અર્થના કુશળપણમાં નિરંતર ઉદ્યમ કરે. (૨૧) આ રીતે ધર્મ સાંભળીને તે શ્રાવકે જગતપ્રભુને રૂષિભદ્રપુત્રે કહેલી તે સઘળી દેવાની સ્થિતિ જણાવવા લાગ્યા. ( ૨૨ ) ત્યારે સંશય રૂ૫ રજ હરવા भवन समान सामी मोत्या, हे मी! ५५ मे शत व स्थिति छु. [२३] એમ સાંભળીને તે શ્રાવકે કૃતાર્થમાં કુશળ પતિવાળા કષિભદ્ર પુત્રને ખમાવી, પ્રભુને નમી પિતાને ઘરે આવ્યા. (૨૪) ઋષિભદ્રપુત્ર પણ પ્રભુને વાંદી અને પૂછી પિતાને For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ २८० श्री धर्भ रत्न २४. व पहूविहु--अन्नत्य सुवासए भविए ॥ २५ ॥ सम्म पिसिभद्दपुत्तोचिरकालं पालिऊण गिहिधम्मं । कयमासभत्तयाओ-जाओ सोहम्मसग्गसुरो ॥ २६ ॥ अरुणाभंपि विमाणे-चउपलियाई तहिं सुहं भुत्तुं । चविय विदेहे पबयण-कुसलो होउं सिवं गमिही ॥ २७ ॥ एवं निशम्य सम्यक्-भव्या ऋषिभद्रपुत्रसुचरित्रं, भवत भवतापहारिषु-कुशलधियः प्रवचनार्थेषु ॥ २८ ॥ ॥ इति ऋषिभद्रपुत्र कथा " छ” ॥ इत्युक्तः प्रवचनकुशलस्य अर्थकुशल इति द्वितीयो भेदः-सांप्रतमुत्सर्गापवादकुशलाभिधानौ तृतीयचतुर्थभेदौ युगपदभिधित्सुर्गाथोतरार्द्धमाह. [ मूलं ] उस्सग्गववायाणं-विसयविभागं वियाणाइ ॥ ५३ ॥ ઘરે આવ્યો, અને ઉત્તમ કમળના માફક પ્રભુ પણ બીજા સ્થળે ભવ્યને વાસિત કરવા લાગ્યા. [ ૨૫ ] આ રીતે સમ્યક પ્રકારે ઋષિભદ્ર પુત્ર ચિરંકાળ ગૃહિ ધર્મ પાળીને માસ ભક્ત કરી સૌધર્મ દેવલોકમાં દેવતા થયે. [ ૨૬ ] ત્યાં અરૂણુભ વિમાનમાં ચાર પલ્યોપમ લગી સુખ ભોગવીને ત્યાંથી ચવી મહાવિદેહમાં જન્મી પ્રવચનમાં કુશળ થઈ મુકિતએ જશે. (૨૭) આ રીતે હે ભવ્યો ! ઋષિભદ્રપુત્રનું ચરિત્ર બબર સાંભળીને ભવતાપ હરનાર પ્રવચનના અચીમાં કુશળ બુદ્ધિવાળા થાઓ. मारी *षिसनी था छ. . એ રીતે અર્થ કુશળરૂપ બીજે ભેદ કહે, હવે ઉત્સર્ગ કુશળ તથા અપવાદ - , શળ નામના ત્રીજ તથા ચોથા ભેદ સાથે કહેવાને બાકીની અર્ધ ગાથા કહે છે. भजनो अर्थ. उत्सर्ग सने अपवाहा विषय विभागने लो. ( ५३ ). . For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન કુશળતા. - ૨૮ [ 2 ] उत्सर्गापवादयोर्जिनवचनप्रतीतयोविषयविभागं करणप्रस्ताव विशेषेण जानात्यवगच्छति, अयमत्राभिमाय:-नोत्सर्गमेव केवलमालंबते, नाप्यपवादमेव प्रमाणीकरोति, किंतीचलपुरश्रावकसमुदायवत्तयोरवसरमवबुध्यते. ઉત્તરउन्नय मविक्ख निन्नयस्स पसिद्धी उन्नयस्स इयरा उ, इय अन्नुनपसिद्धा-उस्सगववाय दो तुल्ला. ज्ञात्वा च यथावसरं तयोर्विषये स्वरूपव्ययबहुलाभां प्रतिमातनोतीति. अचलपुरश्रावकसमुदायकथा चेयं. बहुभदसालभावेण-पउरसोमणससंगयत्तेण । निजिणियकणयअच ટીકાનો અર્થ. જિન પ્રવચનમાં પ્રસિદ્ધ રહેલા ઉત્સર્ગ અને અપવાદના વિષય વિભાગને એટલે કરણ પ્રસ્તાવને વિશેષે કરી જાણે. મતલબ એ કે, કેવળ ઉત્સર્ગ યા કેવળ અપવાદને નહિ પકડતાં, અચળપુરના શ્રાવકની માફક તેને અવસર ઓળખે. જે માટે કહેવું છે કે – - ઉંચાની અપેક્ષાએ નીચું કહેવાય, અને નીચાની અપેક્ષાએ ઉંચું કહેવાય છે. એમ અન્યની અપેક્ષા રાખતાં ઉત્સર્ગ અને અપવાદ બંને સરખા છે. તે જાણીને અવસરના અનુસાર તે બેમાં સ્વલ્પ વ્યય અને બહુ લાભવાળી પ્રવૃત્તિ કરે. અચળપુરના શ્રાવકોની કથા આ પ્રમાણે છે. ઘણું ભદ્રશાળ (વન )વાળા અને પ્રચુર સુમનસ [ દેવ ]વાળા કનકાચળની માફક બહુ સરસ સાલ [ ગઢ ]વાળી અને ઘણા સુમનસ [ સજન વાળી અચળપુર ૩૬ For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ શ્રી ધર્મ રત્ન પ્રકરણ लं-अचलपुरं अत्थि वरनयरं ॥१॥ तत्थ थि जइणपदयण-पभावणा करणपवणमण करणा । उस्सग्गववायविउ-बहवे सुमहटिया सड्ढा ॥२॥ कमाविनानइअंतरंमि तत्थेव तावसा बहवे । निवसिसु तत्थ एगो-विसारओ पायलेमि ॥ ३ ॥ सो पयलेववलेणं-निच्चं संचरइ सलिल-- पूरोवे । थलमग्गे इव धणिये-जणयंतो विम्हयं लोए ॥४॥ तं दटुं पुद्धजणो-दुस्सहपिच्छत्ततावंसतत्तो । महिसो विव सदसण-पंके निस्संकमणुखुत्तो ॥५॥ जह पच्चक्खं अम्हाण-सासणे दीसए गुरुपहावो । न तहा तुम्हं इय सो-धिष्ठो धरिसइ सढजिणं ॥ ६ ॥ मिच्छत्तथिरीकरणं-मा मुद्धाणं हवेउ इय सहा । उस्सगपयंलीणा-तं दिठीएवि न नियति ॥ ७॥ अह मलियकुमयपमोय-कईरवो वइरसामियाउलओ । सिरि अज्जसमियसूरी-सूरु व्व समागओ तत्थ ॥ ८॥ सविट्ठीए सव्वेवि-सावया ते लहुं समागम्म । भूमिलियमउलि નામે નગરી હતી. ત્યાં જિન પ્રવચનની પ્રભાવના કરવામાં તૈયાર રહેતા, અને ઉત્સર્ગોપવાદના જાણું ઘણું મહર્દિ શ્રાવકે રહેતા હતા. [ ૧-૨ ] ત્યાં કન્યા અને બિજા નદી ના વચે ઘણાં તાપસે રહેતા, તેમાં એક તાપસ પગના લેપમાં હુશયાર હતો. [૩] તે તાપસ પગના ઉપર લેપ લગાડી, તેના બળે નિત્ય પાણી ઉપર સ્થળના માફક ચાલતો અને તેથી લોકો વિસ્મય પામતા. (૪) તેને જોઈ ભારે મિથ્યાત્વરૂપ તાપથી તપેલા મુગ્ધ જને પાડાની માફક અન્ય દર્શનરૂપ પંકમાં સખ્ત રીતે ખૂચાઈ રહ્યા. (૫) તેઓ શ્રાવકેની આગળ બડાઈ કરવા લાગ્યા કે, અમારા શાસનમાં પ્રત્યક્ષ રીતે જેવો ગુરૂને પ્રભાવ દેખાય છે, તે તમારામાં નથી. [ 5 ] ત્યારે તે શ્રાવકે રખેને મુગ્ધ જનોને મિથ્યાત્વમાં સ્થિરીકરણ થાય, તેની બીકે ઉત્સર્ગ માર્ગ પકડીને તેને આંખવતી પણ જેતા નહિ. [ 9 ] હવે ત્યાં મુમતરૂપના પ્રમોદરૂપ કૈરવને મડવા સૂર્ય સમાન વૈરસ્વામિના મામા શ્રી આર્યશમિતસૂરિ પધાર્યા. [ 4 ] ત્યારે તે સર્વે શ્રાવકે ઠાઠમાઠથી તેમની સામે ઝટ આવીને પૃથ્વીએ મસ્તક નમાવી, તેમના પગે નમવા લાગ્યા. () તેઓ આંખે આંસુ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન કુશળતા. ૨૮૩ कमला--गुरुपयकमलं नमंसंति ॥९॥ वाहजलुल्लिय नयणा-सुदीणवयणा य निययतित्थस्स । संसंति तावसक्यं-तामस मसमंजसं सव्वं ॥१०॥ अह भणइ गुरू सडा--अवियद्वजणं इमो कवडबुद्धी । केणावि पायलेवप्पमुहपयारेण वंचेइ ॥ ११॥ नहु कावि तवोसती-तवस्सिणो तावसस्स ए यस्स । तं सोउं ते सट्ठा-वंदिय गुरुणो गया सगिह ॥ १२ ॥ अव- .. वायकरणसमयं-नाऊं ते सावया विमलमइणो । अह तं तावस मइ आपरेण भुत्तुं निमंतति ॥ १३ ॥ ___सोविठ बहुलोयजुओ-पत्तो एगस्स. सावमस्स गिहे । तं दद्छु समयन्नू-सहसा अब्भुट्ठए सोवि ॥ १४ ॥. उववेसिय भणइ इम-पक्खालावेसु निययपयपउमं । न हवइ गरुएसु धुवं—अत्थीणं पत्थणा विहला ॥ १५ ॥ तस्स अणिच्छंतस्सवि-पाए पाऊय उसिणनीरेण । तह सो धोयइ जहत्तत्थ-लेवगंधोवि नहु ठाइ ॥ १६ ॥ गरुयपडिवतिपुव्वं-तं भुंजावइ न सो पुणो 'पुणइ । भोयणासायपि हु-भावि ભરી દીન વચનથી પિતાના તીર્થ તરફ તે તાપસે કરેલું તામસી સઘળું અસમંજસ તેમને કહેવા લાગ્યા. ( ૧૦ ) ત્યારે ગુરૂ બોલ્યા કે, હે શ્રાવકે ! આ કપટી કોઈક પાલેપ વગેરે ઉપાયથી ભોળા લોકોને ઠગે છે. બાકી એ રાંકડા તાપસના પાસે તપની શકિત કંઈ પણ નથી. તે સાંભળી તે શ્રાવકો ગુરૂને વાંદી પોતાના ઘરે આવ્યા. (૧૧-૧૨ ) હવે તે હશિયાર શ્રાવકો અપવાદ સેવવાને સમય ઓળખીને તે તાપસને જમવા માટે નિમંત્રણું કરવા લાગ્યા. (૧૩) તે તાપસ પણ ઘણું લેકની સાથે એક શ્રાવકના ઘરે આવી પહો. તેને જોઈને તે સમયજ્ઞ શ્રાવક સામે ઉઠી માન આપવા લાગ્યો. ( ૧૪ ) તે શ્રાવકે તેને બેશાડીને કહ્યું કે, તમારાં ચરણકમળને પખાળવે. કેમકે મોટા જનોની આગળ અથની પ્રાર્થના વિફળ થતી નથી. [ ૧૫. ] તે તાપસની ઈચ્છા નહિ છતાં પણ ગરમ પાણીથી પગ પખાળીને તે એવી રીતે દેવા લાગ્યો કે, ત્યાં લેપનો ગંધ પણ નહિ રહ્યા. [ ૧૬ ] પછી ભારે પ્રતિપત્તિપૂર્વક તેને જમાડે, પણ તેને તે પિતાની થનારી For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ विगोवण भएण निसं ॥ १७ ॥ जलथंभकंडुदंसण-समुस्मुएणं जणेण परियारओ । सरियातीरं पुणरवि-जिमि सो तावसो पत्तो ॥ १८ ॥ - અગવિ જયંણો– વિજ દર ાિતિ વિકાસ - तीरे बहु बुडो-पकुर्णतो बुडबुयारावं ॥ १९ ॥ किञ्चिर ममुणा मायाविणा वयं वंचियति चिंसंता। मिच्छतिणोविजाया तया पुरता जइणधम्मे ॥ २० ॥ तकालं तुमुलकरे-नयरजणे तहय दत्ततालंमि । पत्ता समियापरिया-कुरंतबहुजोग सं जोगा ॥ २१ ॥ काउमणा जिणसासण-पभावणं सरिय अंतरालंमि । जोगविसेसं खिविलं-लोयसमक्खं इय भप्रिंसु ॥ २२ ॥ विष्णे, तुह परतीरे- गंतुं वय मिच्छिमो तओ झात्त । तत्तडदुर्गपि मिलियं-सायं चिंचादलजुयं व ॥ २३ ॥ ततो अमंद आणंद-पुनचउवनसंघपरियरिया। सिरिअज्जसमियगुरुणो परतीरभुवं समणुपत्ता ॥ २४ ॥ ते तावसा निएउं-आयरियं વિગોપનાના ભારે ભયથી ભજનના સ્વાદની પણ ખબર નહિ પડી. [ ૧૭ ] હવે જળસ્તંભ જેવા ઉત્સુક થએલા લેકેથી પરવારેલે તે તાપસ જમીને ફરીને નદીના કિનારે આવી પહોંચ્યા. [ ૧૭ ] તેણે વિચાર્યું કે, હજુ પણ જરા લેપને અંશ રહ્યું હશે, એમ ચિંતવી તે પાણીમાં પડે કે ઝટ દઈ બુબુડ કરતે બુડવા માંડે. ( ૧૦ ) ત્યારે તેને પિકળ દેખાઈ રહેતાં લેકે વિચારવા લાગ્યા કે, આ માયાવીએ આપણને આજ સુધી કેટલા બધા ઠગ્યા? એમ ચિંતવી, તેઓ જનધર્મના રાગી થયા. [ ૨૦ ] હવે તે વખતે નગરના લોક તાળી પાડીને વેંધાટ મચાવવા લાગ્યા તેવામાં ત્યાં બહુ યોગ સગિના જાણુ આર્યસમિતાચાર્ય ત્યાં પધાર્યા. [ ૨૧ ] તેઓ જિનશાસનની પ્રભાવના કરવા નદીના મધ્ય ભાગમાં ચોગવિશેષ (અમુક દ્રવ્ય ) નાંખીને લેકે આગળ આ રીતે કહેવા લાગ્યા. [ ૨૨ ! હે બેણ નદી ! તારા બીજા કાંઠે અમે જવા ઈછિયે છીયે, ત્યારે ઝટ દઈ તેના બે કાંઠા સાંજે ચીચેડાના બે દળ મળે તેમ સાથે મળ્યા. (૨૩) ત્યારે ભારે આનંદ પરિપૂર્ણ ચતુર્વિધ સંઘની સાથે શ્રી આર્યસમિતાચાર્ય નદીના પેલે પાર પહોંચ્યા. [ ૨૪ ] ત્યારે તેવા For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન કુશળતા. ૨૮૫ पयसियप्पभावं तं । सव्वे गयमिच्छत्ता-तसिं समीवे पवज्जिम् ॥२५॥ ते बंभद्दीवनिवासिणु ति तेसिं पहाणवसंपि । बंभद्दीवगनामा-समणा मुयविस्मुया जाया ।। २६ ॥ इय समियकुमयतावा-भवियणमण नयणसिहिपमोयकरा । नवजलहरसारित्था-गुरुणो अन्नत्थ विहरिंसु ॥ २७ ॥ ते सावयावि सुइर-सिरिजिणवरपवयणं पभाविता । परिपालिय गिहिधम्मा-सुगईए भयण जाया ॥ २८ ॥ इत्युत्सर्गापवाददयकुशलधियो दग्धमिथ्यात्वकक्षा, विस्फूर्जद्धमलक्ष्या अचलपुरवरश्रावकाः सुष्टुदक्षाः । श्रीमत्तीर्थेशीर्थस्वपरहितकरोत्सर्पणायैबभूवु, स्तस्माद्भव्याविवेक द्रुमघनसलिलं कौशलं तत्र धत्त ॥२९॥ ॥ इत्युत्सर्गापवादलक्षणगुणद्वयंप्यचलपुर श्रावकसमुदायकथा- छ' ॥ પ્રભાવવાળા તે આચાર્યને જોઈ, તે સર્વે તાપસે મિથ્યાત્વને છોડી, તેમની પાસે પ્રવજ્યા લેવા લાગ્યા. (૨૫) તે તાપસે બ્રહ્મદ્વીપમાં રહેતા, તેથી તેમના વંશથી બ્રહ્મદીપકના નામે વિદ્વાન સાધુઓ થયા. ( ૨૬ ) આ રીતે કુમતને તાપ સમાવનાર, ભવ્યજનના મન અને નેત્રરૂપ મેરને આનંદ આપનાર, તે નવા મેઘસમાન ગુરૂ અન્ય સ્થળે વિચરવા લાગ્યા. [ ૧૭ ] તે શ્રાવકે પણ ચિરકાળ જિનપ્રવચનની પ્રભાવના કરતા થકા ગૃહિધર્મ પાળીને સુગતિના ભાજન થયા. ( ૨૮ ) આ રીતે ઉત્સર્ગ અને અપવાદમાં કુશળ બુદ્ધિવાળા, મિથ્યાત્વરૂપ કક્ષને બાળનાર, ધર્મના લક્ષવાળા, ઘણુ હશિયાર, તે અચળપુરના શ્રાવકે શ્રીતીર્થંકરના તીર્થની સ્વપરને હિત કરનારી પ્રભાવના કરવા સમર્થ થયા. માટે હે ભવ્ય ! તમે તેમાંજ કુશળપણું ધારણ કરો, કે જે વિવેકરૂપ ઝાડને વધારવા મેઘ સમાન છે. ] ૨૯ ] : આ રીતે ઉત્સર્ગ અપવાદરૂપ બે ગુણમાં અચળપુરના શ્રાવક સમુદાયની કથા છે. For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ २८१ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - इत्युक्तो प्रवचनकुशलस्योत्सर्गापवादौ तृतीयचतुर्थभेदा संपति विघिसारानुष्ठान इति पंचमं भेदं प्रकटयन् गाथापूर्वार्द्धमाह. ॥ मूलं.॥ .. वहइ सइ पक्खवार्य-विहिसारे सव्वधम्मणुट्ठाणे । ( टीका.) वहति धत्ते सदा पक्षपातं बहुमान विधिसारे विधानप्रधाने सर्वधमानुष्टाने देवगुरुवंदनादौ इदमुक्तं भवति-विधिकारिणमन्यं बहुमन्यते, स्वयमपि सामग्रीसद्भावे यथाशक्ति विधिपूर्वकं धर्मानुष्टाने .प्रवर्तते सामय्यभावे पुनर्विध्याराधनमनारेयान्नमुंचत्येवमण्यसावाराधकः स्याद्, ब्रह्मसेनश्रेष्टिवत्. . तत्कथा चैवं. આ રીતે પ્રવચન કુશળના ઉત્સર્ગ અપવાદરૂ૫ ત્રીજા ચોથા ભેદ કહ્યા. હવે વિધિસારાનુષ્ઠાન નામે પાંચમો ભેદ બતાવવા અર્ધી ગાથા કહે છે. भूगना अर्थ. વિધિવાળા સર્વ ધર્મનુષ્ઠાનમાં હમેશાં પક્ષપાત ધારણ કરે છે. ___asnaa अर्थ. વિધિસાર એટલે વિધિપ્રધાન સર્વ ધર્મનુષ્ઠાન, એટલે દેવગુરુ વંદનાદિકમાં હમેશાં પક્ષપાત એટલે બહુ માન ધારણ કરે–એનું મતલબ એ છે કે, બીજા વિધિ પાળનારાનું બહુ માન કરે, અને પિતે છતી સામગ્રીએ યથાશકિત વિધિપૂર્વક ધર્મનુષ્ઠાનમાં પ્રવર્તે સામગ્રી ન હોય, તે પણ વિધિ આરાધવાના મનોરથ નહિ છોડે, એ રીતે પણ તે આરાધક થાય છે. બ્રહ્મસેન શેઠની માફક. તેની કથા આ પ્રમાણે છે. For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન કુશળતા. गंगाविभूषितानंदि-कलितादृषभूषिता । शंभुमूर्तिरिवानास्तीपुरी वाणारसी वरा ॥१ ॥ दारिद्रयमुद्रितस्तत्र-ब्रह्मसेनो भव - णिक् । यशोमती च तत्पत्नी सोन्यदागाद्वहिपुरात् ॥ २ ॥ भव्यानां धर्म माध्यांत-दृष्ट्रोद्यानगतं मुनि । प्रणम्य मुदितः श्रेष्टी-निषसाद तदंतिके ॥ ३ ॥ मुनिराख्यदहो भव्या-यावज्जीवोयमेजति । तावदाहारमादते-तावत्कर्माणि चार्जयेत् ॥ ४ ॥ ततोप्यनंतदुःखानिसहते दुःसहान्यसौ । तस्मात् मुखैषिणाहार-गृद्धिस्त्यान्या मनीषिणा ॥ ५ ॥ श्रेष्टयू चे दशक्योय-मुपदेशः प्रभो ननु । मुनिः प्रोचे गृहस्थाना-मस्ति भो पौषधव्रतं ॥ ६ ॥ तत्रा हारांगसत्कारा-ब्रह्मव्यापारवर्जनं । देशतः सर्वतोवापि--कर्तव्यं द्विविधं त्रिधाः ॥७॥ ___ यावत्काल मिदं धन्यो--विभर्ति श्रावको व्रतं । तावत्कालं स विज्ञयो-यत्याचारानुपालकः ॥ ८॥ श्रुत्वेत्यत्रांतरे कश्चि-च्छ्राद्धः क्षेमं ગંગાથી શોભતી નંદિવાળી અને વૃષભવાળી શંભુની મૂર્તિની માફક ઈહાં તેવીજ ઉત્તમ વારાણસી નામે નગરી છે. ( ૧ ) ત્યાં દારિદ્રયથી ઢંકાયેલો બ્રહ્મસેન નામે વાણી હતો, તેની યશેમતી નામે સ્ત્રી હતી, તે એક વેળા નગરથી બાહેર ગયે. [૨] ત્યાં ઉઘાનમાં ભવ્યને ધર્મ કહેતા મુનિને જોઈને તેને નમી, હર્ષ પામેલ શેઠ તેના પાસે બેઠે. ( ૩ ) મુનિ બોલ્યો કે, હે ભવ્યો છે જ્યાં લગી આ જીવ હાલે ચાલે છે, ત્યાં સુધી આહાર લે છે, અને કમ ઉપાજે છે. [૪] તેથી આ જીવ અનંત દુઃસહ દુઃખ સહન કરે છે, માટે સુખ ઈચ્છનાર મનીષિ પુરૂષે આહાર વૃદ્ધિ છોડવી જેઇએ. (૫) શેઠ બે કે, હે પ્રભુ ! આ તે અર્થ જોતાં અશક્ય ઉપદેશ છે. મુનિ माल्यो , स्यानां मारे पोषधवत छ. [ 9 ] स सर्वथा अथवा देशथा हिविध त्रि. વિધપણે આહાર વર્જન, અંગસત્કાર વર્જન, અબ્રહ્મ વર્જન અને વ્યાપાર વર્જન કરવું જોઈએ. [૭] જ્યાં સુધી ભાગ્યશાળી શ્રાવક એ વ્રત ધારણ કરે, ત્યાં સુધી તે યતિના આચારને પાળક ગણાય છે. [૮] તે સાંભળીને તેવામાં કઈક ક્ષેમકર નામે શ્રાવક For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - कराभिधः बभाषे पौषधाख्येन-व्रतेनानेनमेकृतं ॥ ९ ॥ श्रेष्टयूचेथ मुनिनत्वा किं विद्वेषोस्य पौषधे । प्रकृत्या भद्रकस्यापि-जातस्य श्रावके कुले ॥१०॥ मुनिः स्माह भवादस्मा--तृतीये च भवे भवत् । नगर्या किल कौशांव्या-क्षेमदेवाभिधो वणिक् ॥ ११ ॥ भ्रातरौ तत्र चाभूता-महेभ्यो श्रावकोत्तमौ । जिनदेवाभिधो ज्येष्टो-धनदेवः कनिष्कः ॥ १२ ॥ - कुटुंबभारमारोप्य-जिनदेवोन्यदानुजे । पौषधं पौषधागारे-प्रत्यहं विधिनाव्यधात् ॥ १३ ॥ अन्यदा पौषधस्थस्य-तस्योत्पदेवधि स्ततः । ज्ञात्वा ज्ञानोपयोगेन-सोवादीदनुजं यथा ॥ १४ ॥ वत्सा वशिष्टमायुस्त-नूनं जाने दिवान् दश । विधेहि बांधवस्वार्थ-सावधानमनाभृशं ॥ १५ ॥ धनदेवस्ततः कृत्वा-चैत्ये पूजा गरीयसीं। दत्वा दानं च दीनाना-मदीनो निर्निदानकं ॥ १६ ॥ संघं च क्षमयित्वा सौ-निधायानशतं सुधीः । तृणसंस्तारके तस्थौ-स्वाध्यायध्यान - तत्परः ॥ १७ ॥ બે કે, પૈષધ નામનાં એ વ્રત કરીને મારે કામ નથી. ( ૯ ) ત્યારે શેઠ મુનિને નમીને બોલ્યો કે, આ શ્રાવકનાં કુળમાં જન્મેલ, અને સ્વભાવે ભદ્રક છે, છતાં તેને પૈષધ પર કેમ વિદેષ દેખાય છે? [ ૧૦ ] મુનિ બેલ્યા કે, આ ભવથી ત્રીજા ભવમાં શાંબી નગરીમાં ક્ષેમદેવ નામે એક વાણીયે હતો. [ ૧૧ ] વળી ત્યાં જિનદેવ અને ધનદેવ નામે મેટા ઋહિવાન બે ભાઈઓ હતા, તે ઉત્તમ શ્રાવક હતા. [ ૧૨ ] હવે જિનદેવ કુટુંબના ભાર નાના ભાઈને સોંપીને પિષધશાળામાં વિધિપૂર્વક દરજ પૈષધ કરતે. [ ૧૭ ] તેને એક દિવસે પિષધમાં અવધિ જ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારે જ્ઞાનના ઉપયોગથી જાણીને તેના નાના ભાઈને કહેવા લાગ્ય–( ૧૪ ) હે વત્સ ! તારું હવે ફક્ત દશ દિન આयुष्य छ, भाट ला ! १२५२ सा१५ थधने तुं तारे। अर्थ साप. ( १५) सारे ५નદેવ ચૈત્યમાં મોટી પૂજા કરી નિદાન રહિતપણે દીન જનને દાન આપી, સંધને ખમાવી, અણસણ લઈ, સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર રહ્યો થકે તૃણના સંથારામાં બેઠો. [ ૧૬ ] હવે ત્યાં ક્ષેમદેવ બોલી ઉઠયો કે, ગૃહસ્થ તે સસંગ હોય છે, માટે તેને એવું અવધિ For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન કુશળતા २८९ क्षेमदेवोथ तत्रैव-मूचे भोः भोः कथं भवेत् । गृहस्थस्य ससंगत्वा--दवधिज्ञानमीदृशं ॥ १८ ॥ अथैतदपि चेत् सत्यं-भवेद् भद्रं ततोभृशं । ग्रहीष्ये पौषधं ज्ञानभानोः पूर्वाचलोपमं ॥ १९ ॥ धनदेवोथ तत्राह्नि-स्मरन् पंचनमस्क्रियां । विपद्य द्वादशे कल्पे-इंद्रसामानिकोजनि ॥ २० ॥ कलेवरस्य तस्याशु-यथासंनिहितामरैः । गंधांबु पुष्पवृष्ट्याद्यैश्चके तुटैमहामहः ॥ २१ ॥ क्षेमदेवोपि वीक्ष्यैत-दीपच्छ्रदातांदधन् । पौषधं प्रायश चक्रे-धर्मकामो यदातदा ॥ २२ ॥ ___ कृत्वाषाढचतुर्मासे-सोन्यदा पौषधवतं । तपस्विन्यां तपस्तापक्षुत्तृडार्तो व्यचिंतयत् ॥ २३ ॥ अहो दुःख महो दुःखं-क्षुत्तृधर्मादिसंभवं । एवमाातिचर्यासौ-पौषधं हि ततोमृतः ॥ २४ ॥ व्यंतरेषु सुरो भूत्वा-सो भूत् क्षेमंकरो रह्ययं । यत् पौषधान्मृतः प्राक्तत्-त्रस्तोद्यापि तदाख्यया ॥ २५ ॥ ब्रह्मसेन इति श्रुत्वा-प्रणिपत्य पुनर्मुनिं । पौषधत्रतमादाय-धन्यंमन्यो ययौ गृहं ॥ २६ ॥ ततः प्रभृति स श्रेष्टी-मुखेन प्रा જ્ઞાન કેમ થાય ? ( ૧૮ ) પણ જે એ વાત સાચી પડશે, તે બહુ સારું થશે, એટલે કે, હું પણ જ્ઞાનભાનુને ઉગવા માટે ઉદ્યાચળ સમાન પૈષધ ગ્રહણ કરીશ. ( ૧૮ ) હવે તે દિવસે નવકાર સંભારત થકો ધનદેવ મરીને બારમાં દેવલેકમાં ઈદ્ર સામાનિક દેવ थयो. [२०] ते १५ते पासे २९सा वोये तुष्ट ४ सुधिरण सने इस १२सावी તેના કલેવરનો મહા મહિમા કર્યો. [ ૨૧ ] આ જોઈને જરા શ્રદ્ધા ધરીને ક્ષેમદેવ પણ ધર્મની ઇચ્છાએ પ્રાયે જ્યારે ત્યારે પૈષધ કરતે. ( ૨૨ ) તે એક વેળા અષાઢ ચોમાસાની પૂનમે વિધવત લઈને રાતે તપના તાપ તથા ભૂખ તરસથી પીડાઈને ચિંતવવા લાગ્યો કે, હાય હાય ! ભૂખ, તરસ અને ઘામનું કેવું દુઃખ છે ? એમ પિષધને અતિચાર લગાવીને ત્યાંથી મરણ પામે. ( ૨૩-૨૪) તે વ્યંતરમાં દેવતા થઈને આ ક્ષેમકર થયો, અને પૂર્વે પાષધથી મરણ પામ્યો, તેથી હમણાં તેના નામે બીએ છે. (૨૫) એમ સાંભળીને બ્રહ્મસેન મુનિને નમી, વિધવત લઈ, પોતાને ધન્ય માનતે થકે ઘરે આવ્યો. ३७ For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ २६० ધર્મ રત્ન પ્રકરણ. मजीविकः । कंचत्कालमतीसाय-कुर्वाणः पौषधव्रतं ॥ २७ ॥ अन्यदा तत्पुराधीशे-मृते कस्मादपुत्रिणि । पुरेरिभिर्भज्यमाने-श्रेष्ट्यसौशस्यमानुषः ॥ २८ ॥ गत्वा मगधदेशेषु-ग्रामे प्रत्यंतवर्तिनि । कस्मिन्नाजीविकाहतो-रध्युवास विधेर्वशात् ॥ २९ ॥ एकदा स तु संप्राप्ते-चतुर्मासकपर्वणि । धर्मानुष्टानकरणे-लालसोध्यातवानिति ॥ ३० ॥ अहो मे हीन पुण्यत्व-महो मे विधिवक्रता । यदहं न्यपतं स्था ने-साधुसाधर्मिकोज्झिते ॥ ३१ ॥ अभविष्यदर्हच्यैत्य-मत्र चेत् तं तदा मुदा । विधिसार मवंदिष्ये-द्रव्यतो भावतोपि च ॥ ३२ ॥ गुरवो प्यभविष्यं श्वे-दत्र सर्वत्र निःस्पृहाः । अदास्यं द्वादशावर्त--वंदनं तत्तदंहिषु ॥ ३३ ॥ एवं विचिंत्य सश्रेष्टी–श्रेष्टधीPहकोणके । स्वापत्तं पौषधं चक्रे-कर्मव्याधिसदोपधं ॥ ३४ ॥ इतश्च तद्ग़हे नित्यं-क्रयविक्रयणच्छलात् । चत्वारःपुरुषाःकेचि-निषेदुर्दुष्टबुद्धयः [ ૨૬ ] ત્યારથી માંડીને તે શેઠ સુખે આજીવિકા મેળવતે થકે વિધવત કરતા કેટલાક કાળ પસાર કરવા લાગ્યા. [ ૧૭ ] એક વેળા તે નગરને રાજા અપુત્ર મરણ પામતાં તે નગરને દુશ્મનોએ ભાંગતાં, તે ભલે શેઠ મગધ દેશમાં છેડાના કેઈક ગામમાં આજીવિકા માટે નશીબ સગે રહ્યા. [ ર૯ ] હવે એક વેળા માસી પર્વ આવી પडांयत धर्मानुष्टान ४२वामा मासस २४, तमित दायो. [ ३० ] हो ! હીન પુણ્ય છું? મારું નશીબ કેવું વાંકું છે ? કે જેથી હું સાધુ શ્રાવક રહિત સ્થાનમાં આવી રહ્યો છું. [ ૩૧ ] જે ઇહાં જિન પ્રતિમા હેત તે, અત્યારે હર્ષથી હું વિધિપૂર્વક દ્રવ્ય અને ભાવથી તેને વાંદત. ( ર ) વળી જો ઇહાં બધી બાબતમાં નિઃપૃહી ગુરૂ હોત, તો તેમનાં ચરણોમાં દ્વાદશાવર્ત વાંદણાં દેત. ( ૩૩) એમ ચિંતવને તે ઉન ત્તમ બુદ્ધિવાન શેઠ ઘરના ખૂણે બેશી, કમરૂપ વ્યાધિને હણવા ઉત્તમ ઔષધ સમાન પિષધવ્રત, કે જે સ્થાપત્ત હતું, તેને કરવા લાગે. (૩૪) એવામાં તેના ઘેર નિત્ય કયવિક્ય કરવાના મિષે કઈક દુષ્ટ બુદ્ધિવાળા ચાર જણ બેસતા હતા. (૩૫) તેથી તેને For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન કુશળતા. ૨૯૧ ॥ ३५ ॥ ततश्च तैनरैतिः-श्रेष्टिनः पौषधक्षणः । सब्रह्म ब्रह्मसेनोपि-कालेऽस्वाप्सीद्यथाविधि ॥ ३६ ॥ निशीथमहरादूर्ध्व-तस्मिन् मुप्तेय ते नराः । प्रविश्य तत्र खात्रेणा-रेभिरे मोषितुं गृहं ॥ ३७॥ प्रबुद्धः श्रेष्ट्यथो गेहे-मुष्यमाणं विद नपि । मनागपि शुभध्याना भाचालीदचलाचलः ॥ ३८ ॥ संवेगातिशयात्सोनु-शिष्टिमित्यात्मनो ददौ । रे जीव धनधान्यादौ-मा मुहः सर्वथा यतः ॥ ३९ ॥ एतद् वाह्यमनित्यं च-तुच्छं चातुच्छदुःखदं । एतस्माद्विपरीते तु-धर्मे चित्तं दृढं कुरु ॥ ४० ॥ श्रुत्वेत्यात्मानुशिष्टिं ते-तस्कराः. श्रेष्टिनो मुखात् । एवं विभावयामासु-र्भावनां भवनाशिनीम् ॥ ४१ ॥ धन्योयमेव येना सौ-स्वस्यापि स्वस्य निःस्पृहः । अधन्या वयः मेवै के-ये परार्थ. जिहीर्षवः ॥ ४२ ॥ ततश्च लघुकर्मत्वा-ज्जातिस्मृतिमवाप्य ते । सर्वेपि देवतादत्त-लिं એ જાણી લીધું કે, શેક્નો અમુક વખતે પૈષધ કરવાનો અવસર છે. હવે બ્રહ્મસેન • શેઠ પણ બ્રહ્મચર્યની સાથે વિધિપૂર્વક અવસરે સૂત. [ ૩૬ ] તે સૂઈ જતાં મધરાત બાદ તે માણસો તેના ઘરમાં ખાતર પાડીને પશી કરી તે ઘર લૂટવા મંડ્યા. [ ૩૭], ત્યારે શેઠ જાગ્યો થકે ઘર લુંટાતું જાણીને પણ મેરૂની માફક શુભ ધ્યાનથી લગારે ડગમગ્યો નહીં. (૩૮) તે ભારે સંવેગે ચડી પોતાના આત્માને શીખામણ દેવા લાગે है ! धन धान्य वगेरे परिशमा सर्वथा भौर म २।५. ( 30 ) भ में :, અનિત્ય, તુરછ અને મેટ દુઃખનું દેનાર છે. માટે એનાથી વિપરીત જે ધર્મ છે તેમાં કઇ ચિત્ત રાખ[ ૪૦ ] આ રીતે તે શેઠના મુખથી આત્માનું શાસન સાંભળીને આ રીતે ભવની નાશ કરનારી ભાવના ભાવવા લાગ્યા. [ ૪૧ ] આ શેઠનેજ ધન્ય છે કે, જે પિતાના માલમાં પણ નિઃસ્પૃહ છે, અને અમેજ એકલા અધન્ય છીએ કે, પરાયા માલને હરવા ઈચ્છિીએ છીએ. ( ૨ ) ત્યારે તેઓ લઘુકમ હોવાથી જાતિ સ્મરણ પામી, બધા દેવતા પાસેથી લિંગ મેળવી, વ્રત ધારણ કરતા હતા. [૪૩ ] હવે સૂર્ય ઉગતાં શેઠ For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ २८२ ધર્મ રત્ન પ્રકરણ - - गा आददिरे व्रतं ॥ ४३ ॥ अथोदयमिते सूर्य-श्रेष्ठ्यकस्माद्विलोक्यतान् । नत्वा प्राक्षीत् किमेतद् वः-पूर्वापरविरोधकृत् ॥४४॥ ततः सुपु. ण्यकारुण्यावनयो-मुनयो भ्यधुः । अत्रास्ति वास्तवश्रीभाप्ता तुरुमिणी पुरी ॥ ४५ ॥ तस्या मश्यामलस्वांताः-केशारिद्विजसूनवः । आसन्नासनकल्याणाश्चत्वारो विप्रपुंगवाः ॥ ४६ ॥ पितयुपरतेस्तोक-शोकशंकुनिपीडिताः । ते निर्ययुभवोद्विग्ना-स्तीर्थदर्शनकाम्यया ॥४७॥ अद्राक्षुः पथि गच्छंतो-मुनिमेकं क्षुधादिभिः । मूर्छगतं ततो भक्त्या-तं सज्जीचक्रिरे क्षणात् ॥४८॥ सकणेधर्ममाकर्ण्य-तत्पार्चे जगृहुतं । विहरंतः समं तेन-पेठुः पूर्वगताद्यपि ॥ ४९ ॥ कृतजातिमहाः किंचित्-कृत्वानशन मुत्तमं । ते चत्वारोपि पंचत्व-माप्यागुः प्रथमं दिवं ॥ ५० ॥ ततश्चुत्वा च ते सर्वे-प्यत्रैव भरतावनौ । अभवाम वंयं जाति-मदतस्तास्करे कुले ॥ ५१ ॥ मुष्णतश्चाद्यतेसद्म-स्वा ઓચિંતે તેમને સાધુના વેષમાં જેઇ, નમીને પુછવા લાગ્યું કે, આ પૂર્વ પર વિરૂદ્ધ તમારે શો બનાવ થયો ? [ ૪૪ ] ત્યારે પવિત્ર કરૂણાના નિધાન તે મુનિઓ બોલ્યા કે, ઈહાં ખરી લક્ષ્મીથી ભરપુર તુરૂમિણી નામે નગરી છે. [ ૪૫ ] ત્યાં કેશારિ નામના બ્રાહ્મણના નિર્મળ ચિત્તવાળા અમે આસનકલ્યાણ ચાર પુત્રો હતા. [ ૪૬ ] તેઓ બાપ મરી જતાં શોકથી પીડાઈ, ભવથી ઉદાસ થઈ, તીર્થ જેવાની ઈચ્છાથી મુસાફરીએ નીકળ્યા. ( ૪૭) તેઓએ રસ્તે જતાં ભુખ વગેરેથી મૂછ પામેલા એક મુનિને જોયે, એટલે તેઓ ભકિતથી તેને તરત જ કરવા લાગ્યા. [ ૪૮ ] પછી તેઓ લક્ષ્મપૂર્વક તેની પાસે ધર્મ સાંભ ને દીક્ષા લઈ, તેની સાથે વિચરતા રહી દે પૂર્વ શીખ્યા. ( ૯ ) છતાં તેઓ જરાક જાતિમદ કરતા રહી, ઉત્તમ અણસણ કરીને મરણ પામી, પહેલા સ્વર્ગે ગયા. [ ૫૦ ] ત્યાંથી ચવીને તેઓ બધા આ ભારત ક્ષેત્રમાં જાતિમદથી ચોરના કુળમાં અમે જમ્યા. ( ૧૧ ) તે અમે આજ તારૂં ઘર લુંટતાં તે પિતાના આત્માને કરેલી અનુશિષ્ટિ સાંભ"ળીને જાતિ સ્મરણ પામી, વ્રત લઈ બેઠા છીએ. [ પર ] For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ अवयन अशणता. ૨૯૩ नुशिष्टिश्रुतेस्तव । संजातजातिस्मरणा अगृह्णीम व्रतं वयं ॥५२॥ धमलाभोस्तु तत्तुभ्य—मभ्यर्णशिवसंपदे । विधिप्रधानधर्मानु-टाननिश्वलचेतसे ॥ ५३॥ इत्युदित्वा महानंद-पुरव्रजनसत्वराः । अत्वरा अपि तेऽन्यत्र-विहर्तु मुनयो ययुः ॥५४ ॥ सुचिरं ब्रह्मसेनोपि-प्रतिपालितसव्रतः। आराधनाविवर्मत्वा-पदमव्ययमव्ययत् ॥ ५५ ॥ एवं ज्ञात्वा शुद्धभावप्रभावप्राप्तब्रह्मब्रह्मसेनस्य वृत्तं । दत्तस्वांता विध्यनुस्यूतधर्मानुष्टाने तत्संततं संतु संतः ॥ ५६ ॥ इति ब्रह्मसेनकथा “छ” इत्युक्तः प्रवचनकुशलस्य विधिसारानुष्टान इति पंचमो भेदः-संपति व्यवहार कुशल इति षष्टं भेदं विवरीषुर्गाथोतराद्धमाह. તું પણ આસન શિવ સંપતવાળે હોવાથી વિધિ સહિત ધર્મનુષ્ઠાનમાં દ્રઢ મન રાખનાર છે, માટે તેને ધર્મલાભ થાઓ. [ ૫૩ ] એમ કહી તેઓ ત્વરા રહિત છતાં પણ મુક્તિપુરીએ જવામાં સત્વર હોવાથી અન્ય સ્થળે વિચારવા લાગ્યા. (૫૪) બ્રહ્મસેન પણ ઘણા કાળ સુધી સારાં વ્રત પાળીને આરાધનાપૂર્વક મરીને અવ્યય પદ પામ્યો. [ ૫૫ ] એ રીતે શુદ્ધ ભાવથી મુક્તિ મેળવનાર બ્રહ્મસેનનું વૃત્તાંત સાંભળી, વિધિ સહિત ધર્મનુષ્ઠાનમાં સપુરૂષએ હમેશાં મન લગાડવું. [ ૫૬ ]. આ રીતે બ્રહ્મસેનની કથા છે. આ રીતે પ્રવચન કાળનો વિધિસારાનુષ્ઠાનરૂપ પાંચમે ભેદ કહ્યો, હવે વ્યવહાર કુશળરૂપ છઠો ભેદ વર્ણવવા અર્ધી ગાથા કહે છે. For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ધર્મ રત્ન પ્રકરણ * (મૂરું देसद्धादणुरुवं-जाणइ गीयत्थववहारं ॥ ५४ ॥ () देशः मुस्थितदुःस्थितादिः-अद्धा काल: मुभिक्षदुर्भिक्षादिः-आदिशब्दाद सुलभदुर्लभादि द्रव्यं प्रदृष्टग्लानादिभावश्च परिगृह्यते, तेषा मनुरुपं जानाति गीतार्थव्यवहार-योयत्रदेशे काले भावे वा वर्तमानैर्गीता0 रुत्सर्गापवादवेदिभिर्गुरुलाघवपरिज्ञाननिपुणैराचरितो व्यवहारस्तं न दषयतीति भावः एवंविधव्यवहास्कौशलं षष्टं कौशलं भव-त्येतच्चोपलक्षणं ज्ञानादित्रयप्रभृति सर्वभावेष्वपि यः कुशलः स प्रवचनकुशलोऽभयकुमारवत्. तत्कथा चेयं. ' મૂળને અર્થ. દેશ કાળ વગેરેને અનુરૂપ ગીતાર્થના વ્યવહારને જાણે. [૫૪] ટીકાને અર્થ. . દેશ આબાદ કે, દરિદ્રતાવાળો વગેરે—કાળ, સુકાળ, દુકાળ વગેરે–આદિ શબ્દથી સુલભ દુર્લભ વસ્તુ તથા માંદા સગાપણું વગેરે લેવાં, તેમને અનુકૂળ ગીતાર્થ વ્યવહારને જાણે. મતલબ એ કે, ઉત્સગપવાદના જાણ, અને ગુરૂ લાઘવના જ્ઞાનમાં નિપુણ એવા ગીતાએ દેશ કાળ અને ભાવ જોઈને આચરેલ જે વ્યવહાર હોય, તેને દૂષે નહિ. આવું વ્યવહાર કુશળપણું તે છઠો ભેદ છે. આ ભેદ ઉપલક્ષણરૂપે છે, તેથી જ્ઞાનાદિક ત્રણ વગેરે સર્વે ભાવોમાં જે કુશળ હેય, તે પ્રવચન કુશળ જાણ. અભયકુમારની માફક તે અક્ષય કુમારની કથા આ રીતે છે. For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન કુશળતા. ૨૯૫ अस्ति स्वस्तिकवत् पृथ्व्याः पृथ्व्याः संपद आस्पदं । सुचंगमंगलव्याप्तं--पुरं राजगृहाभिधं ॥ १ ॥ प्ररुढमौढमिथ्यात्व-काननैकपरश्वधः । મુકવાબઃ--ળeતરપાવ | ૨ // રામાપરાન--- बुद्धिवंधुरः । तस्याभयकुमाराख्यो-नंदनो विश्वनंदनः ॥ ३ ॥ आगच्छदन्यदा तत्र-मुनिपंचशतीयुतः । प्रकटीकृतसद्धर्मा--सुधर्मा 'गणभृદુરઃ || 8 | वंदितुं तत्पदद्वंद्व -सर्वा श्रेणिको नृपः। शासनोत्सर्पणामिच्छ-- नगच्छत् सपरिच्छदः ॥ ५ ॥ नानायानसमारुढ-स्तथान्योपि पुरीजनः। भक्तिसंभारसंजात-रोमांचोसितां गतः ॥ ६ ॥ एवं प्रभावनां प्रेक्ष्य-तत्रैकः काष्टभारिकः । गत्वा भक्त्वा गुरून्नत्वा-श्रौषीद्धर्म मिमं यथा ॥ ७ ॥ जंतुघातो मृषा स्तेय-मब्रह्म च परिग्रहः । भोभोभव्या विमुच्यतां-पंचैते पापहेतवः । इत्याकर्ण्य नरेंद्राद्या--पर्षन्नत्वागृहे પૃથ્વીના સાથિયા માફક શેભતી, ભારે ઋદ્ધિનું સ્થાન, મનહર મંગળથી ભરપૂર રાજગૃહ નામે નગર હતું. [ 1 ].ત્યાં મજબુત જડ ઘાલી ઉગેલાં ભારે મિથ્યાત્વરૂપ વનને દવા પરશુ સમાન, અને કળીચુના જેવા ઉજવળ ગુણવાળો શ્રેણિક નામે રાજા હતા. [ 2 ] તેને અભયકુમાર નામે પુત્ર હતા, તે આગમના અર્ચના પરિજ્ઞાનથી ઉછળતી બુથિી યુક્ત હતો, અને જગતને આનંદ આપનાર હતે. [૩] ત્યાં એક વેળા સદ્ધર્મને પ્રગટ કરનાર સુધર્મા નામે ગણધર પાંચસે મુનિઓના પરિવારથી પધાર્યા. [૪] તેનાં ચરણ વાંદવાને શાસનની પ્રભાવનાની ઈચ્છાએ શ્રેણિક રાજા સંપૂર્ણ ઠાઠમાઠથી પરિવાર સહિત ત્યાં ગયે. (૫) તેમજ બીજા નગર જનો પણ અનેક વાહને પર ચડી, ભક્તિના જોરથી રોમાંચિત થઈ, ત્યાં આવ્યા. (૬) આવી પ્રભાવના જોઈ, ત્યાં એક કઠિયારે હત, તે પણ આવી ગુરૂને નમી આ રીતે ધર્મ સાંભળવા લાગે. [૭] જીવહિંસા, જુઠ, ચોરી, અબ્રહ્મ, અને પરિગ્રહ, એ પાંચ પાપના હેતુ છે, માટે હે ભવ્ય ! તમે તેમને છેડે. ( ૮ ) આમ સાંભળીને રાજા વગેરે પર્ષદા નમીને ઘર તરફ ચાલી, પણ તે આ For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ २८६ ધર્મ રત્ન પ્રકરણ. - गमत् । द्रमकः सतु तत्रैव-स्वार्थार्थी तस्थिवान् स्थिरः ॥९॥ ____ गुरुस्तमूचेचित्तज्ञ-चिंतितं ब्रूहि सोब्रवीत् । जानामि यदि वः पादान-वरिवस्यामि सर्वदा ॥ १० ॥ ततः प्रव्राज्य तं सद्यो-गुरुवः कृतयोगिनां । अर्पयामासुराचारं-शिक्षयामासुराशुते ॥ ११ ॥ तं गीतार्थयुतं भिक्षा-चर्यायामन्यदागतं । प्रागवस्थाविदः पौरा:-प्रेक्ष्य पाहुरहंयवः ॥ १२ ॥ अहो महः स्त्यक्ता यं-महासत्वो महामुनिः । इति वक्रोक्तितः त-खिड्गै-रुपाहस्यत सोन्वहं. ॥ १३ ॥ ततोसौ शैक्षकत्वात्त--परीषहमसासहिः । सुधर्मस्वामिना प्रोचे-नूचानेन वचस्विना॥ १४ ॥ संयमे किं समाधान-मस्ति ते सुष्टु, सोभ्यधात् । अस्ति युष्मत्प्रसादेन-विहारोन्यत्र चेद् भवेत् ॥ १५ ॥ विधास्यते समाधिस्ते-वत्सेत्युक्त्वा गुरुस्ततः । अभयस्यागतस्याख्या-द्विहारो नो भविष्यति॥१६॥ ભાર્થી કઠિયારે તે ત્યાં જ સ્થિર થઈ રહ્યા. ( ૯ ) ત્યારે ચિત્તના જાણુ ગુરૂ તેને કહેવા લાગ્યા કે, તારે શે વિચાર છે ? તે બોલ્યો કે એટલું જાણું છું કે, હમેશ તમારા ચરણ સેવવા. [ ૧૦ ] ત્યારે ગુરૂએ તેને દીક્ષા આપીને હુશીયાર મુનિઓને તે સે, તેમણે તેને તરતમાં આચાર શીખવ્યું. [ ૧૧ ] તે એક વેળા ગીતાર્થ સાથે રહી ગોચરીએ ગયે, ત્યારે તેની પૂર્વવસ્થાને જાણનારા નગર કે તેને જોઈને અહંકારથી આ રીતે બેલવા લાગ્યા કે, જુવો આ મહા સત્વ, અને મહા મુનિ, એણે મોટી ઋદ્ધિનો ત્યાગ કરેલ છે. આ રીતે વક્રોક્તિથી તેની વારંવાર મશ્કરી કરવા લાગ્યા. (૧૨-૧૩ ) ત્યારે તે હજુ નસો હોવાથી તે પરીવહન સહેવા અસમર્થ બને, એટલે પૂર્ણ વક્તા સુધર્મ સ્વામીએ તેને આ રીતે કહ્યું-[ ૧૪ ] તને સંયમમાં બરોબર સમાધાન છે કે ? ત્યારે ते मोल्यो , ले आ५ १५॥ ४२, माग स्थले विहार रे। तो छ. [ १५ ] शु३ माલ્યા કે, તને સમાધિ કરવામાં આવશે, એમ કહી તેઓ ત્યાં આવેલા અભયકુમારને કહેવા લાગ્યા કે, અમારે અહીંથી વિહાર થશે. ( ૧૬ ) અભય બે કે, હે પ્રભુ! એ For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન કુશળતા રહે - - - - - अभयास्माह नः कस्मा-कस्मादीच्या प्रभो । अमसादोष वेत्रोचुमुनेरस्य परीषदं ॥ १७ ॥ अमयोप्यभ्यधादेक-दिवस स्वविता :'भो । निवर्तेत न चेदेष-न स्थातव्यं ततः परं ॥ १८ ॥ - ओमित्युक्ते मुनींद्रेण-निस्तंद्र शासनोमतौ । जगाम पाम सर्म-धामभामा भयस्ततः ॥ १९ ॥ रत्नानामसपनाना-रत्नगर्भाधिपांगणे । कोटिनयीं समाकृष्य-राशित्रयमचीकरत् ।। २० ॥ तुष्टो राजाददात्युच्यै-रत्नकोटित्रयीं जनाः। गृहीत नां यथेष्ट हि-पटहनेलघोषयत् ॥ २१ ॥ ततोमिलद् द्रुतं' लोको-लोलुपः सो भयेन तु । भाषे गृह्यतामेषा-रत्नकोटित्रयीमुधा ॥ २२ ॥ युष्माभिः स्वगृहं गत्वा-नया किंतु सहीतया । यावज्जीवं वि. मोक्तव्यं-जलममिं त्रियस्तथा ॥ २३ ॥ इत्याकर्ण्य जनास्तूर्णसुत्कर्णा तजिघृक्षवः। विभ्यतो निश्चलास्तस्थुः-सिंहनाद मृगाइव ॥२४ ॥ अभयः माह भोः कस्मा-विलंबस्तेप्यदोवदन् । लोकोत्तरमिदं ચિંતી અમારા પર આવી અકૃપા કેમ કરે છે? ત્યારે તેમણે તે મુનિને થતો પરીષહ sai. [ १७ ] मन मोहयो, मेहि रही, अने तटसामान नहटणे, त! પછી નહિ રહેતા. [ ૧૮ ] મુની તે કબુલ રાખતાં શાસનની ઉન્નતિમાં તત્પર, અને સદ્ધર્મને મહિમા કરાવનાર અભયકુમાર પિતાના મુકામે આવ્યા. [ ૧૮ ] " તેણે રાજાના આંગણામાં ત્રણ ક્રોડ ઉત્તમ રને અણાવીને તેમના ત્રણ ઢગલા यी. ( २०) पछी ५७४ पायो , रान तुषमान २४ । २त्न मापे छ, માટે જેને જોઈએ, તે લઈ જાઓ. ( ૨૧ ) ત્યારે તે લેવાને જલદી લેક એકઠા થયા, તે મને અભયકુમાર કહેવા લાગ્યો કે, ખુશીથી આ ત્રણ ક્રોડ રત્ન લઈ જાઓ, પણ તે લેવા पछी तमारे पतi सुधा पाणी, अमि, मने स्त्रीमा छ।3वी, ये सरत छ. [ २२-२३ ] આ સાંભળીને તેને લેવા ઈચ્છનાર અને બીતા થકા ઉંચા કાને સિંહનાદ સાંભળીને જેમ હરણો ઉભાં રહે, તેમ અડગ ઉભા રહી ગયા. (૨૪) અભય બે કે, ઢીલ કાં કરે For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શ્રી ધર્મ રન પ્રકરણ - लोकः किं कश्चित्कर्तुमीश्वरः ! ॥ २५ ॥ सोवादीन्मुनिना तेन-तज्यने अयमप्यदः । तत्कुतो इसतै वं त-मतिदुष्करकारकं ॥ २६ ॥ न जानीमो वयं स्वामि-स्तस्यर्षेः सत्त्वमीदृशं । त मृषिमचर्यिष्याम-स्तदिदानी महामते ॥ २७॥ अभयेन समं गत्वा-श्रीमंतस्ते प्रणम्य वै । महर्षि क्षामयामासुः-स्वापराधं मुहुर्मुहुः ॥ २८ ॥ इत्येवमभयो जैनशासनार्थविशारदः। अतिष्टिपज्जनं मुग्ध-चिरं धर्मे जिनोदिते ॥२९॥ इत्यवेत्य हतपापकश्मलंसजना अभयवृत्समुज्ज्वलं । शिक्षयंतु कृतसर्वमंगलं संततं प्रवचनार्थकौशलं ॥ ३० ॥ इत्यभयकुमारकथा (छ)॥ इत्युक्तः भवचनकुशलस्य व्यवहारकुशल इति षष्टो भेद-स्तदुक्ती छो तसल्या , मेसोप आम छे, वेने ? [ २५ ] अजय पोल्यो કે, તે મુનિએ આ ત્રણે વાત તજી છે, માટે તે દુષ્કરકારક ઉપર તમે શા માટે હસતા ? લેકે બોલ્યા કે, હે સ્વામિ ! તે ઋષિના આવા સત્વને અમે જાણી શક્યા નહિ, માટે હે મહા મતિવાન મંત્રિ ! હવેથી તે ઋષિને અમે પુજશું. [ ૧૭ ] પછી તેઓ ઋદ્ધિવંત છતાં અભયકુમાર સાથે જઈ, તે મુનિને નમીને પિતાને અપરાધ વારંવાર ખમાવવા લાવ્યા. ( ૨૮ ) આ રીતે જૈન શાસનના અર્થમાં કુશળ અભયકુમાર ભેળા જનેને જિનભાષિત ધર્મમાં સ્થાપિત કરતે હો. [ ૨૯ ] આ રીતે પાપ મળને હણનાર અભયકુમાર -નાં ઉજ્વળ ચરિત્ર સાંભળીને તે સજજનો ! તમે સર્વ મંગળને કરનારી પ્રવચનાર્ય કુશળ तमेशा धारण ४. [ 30 ] આ રીતે અભયકુમારની કથા છે. આ રીતે વ્યવહાર કુશળરૂપ છઠો ભેદ કર્યો, તે પુરો થતાં પ્રવચન કુશળરૂપ For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન કુશળતા. ૨૯૯ च समर्थितं भावभावकस्य. प्रवचनकुशलरूपं षष्ठं लिंग, एतदेवोपर्सહાર. ॥ मूलं.॥ एसो पवयणकुसलो-छम्भेओ. मुणिवरेहि निदिष्ठो।। किरियागयाइं छच्चिय-लिंगाई भावसस्स.॥.५५ ॥. ( ) एष उक्तस्वरुपः प्रवचनकुशलः षड्भेदः पद्मकारो मुनिवरैः पूर्वाचानिर्दिस्ततश्चावसितं भावभावकलिंगषष्टमकरणमित्येतदर्शयत्राह क्रियागतानि क्रियोपलक्षणानि-चियशब्दस्यावधारणार्थत्वात् पढेव लिंगानि लक्षणान्यग्ने धूमवद् भावश्राद्धस्य यथार्थाभिधानश्रावकस्येति. ભાવ શ્રાવકનું શું લિંગ પૂરું થયું, માટે તેને ઉપસંહાર કરે છે. મૂળને અર્થ. મુનિવરેએ છ ભેદને એ પ્રવચન કુશળ કહે. આ રીતે ભાવ શ્રાવકનાં ક્રિયાગત એટલે ક્રિયામાં જણાતાં આ છે. લિંગ છે, ટીકાને અર્થે. એ એટલે ઉક્ત સ્વરૂપ પ્રવચન કુશળ છ ભેદન–છ પ્રકારનો મુનિવરેએ-પૂર્વ ચાએ કહેલો છે, તે કહેવાઈ રહેતાં ભાવ શ્રાવકના છ લિંગનું પ્રકરણ પૂરું થયું, તે દર્શાવે છે – ક્રિયાગત એટલે ક્રિયામાં દેખાતાં છ લિગ એટલે અગ્નિનાં લિંગ ધૂમની માફક ભાવ શ્રાવકનાં એટલે ખર નામવાળી શ્રાવકનાં લક્ષણ છે. વાર, શું બીજાં પણ લિંગે છે કે, જેથી આ લિંગને ક્રિયાગત કહે છે હા, છે. For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ३०० श्री धर्म ल ४२१. ननु किमन्यान्यपि लिंगानि संति येनैवमुच्यते क्रियागतानिसत्यं, संत्येव, यत आह. भावगयाई सतरस-मुणिणो एपस्स विंति लिंमाई, भणियजिणमयसारा-पुव्वापरिया जओ आहु ॥ ५६ ॥ . (टीका ) - भावगतानि भावविषयाणि सदन मुनयः सूरयः अस्य मकृतश्रावकस्य ब्रुवते प्रतिपादयंति लिंगानि चिहानि, शातजिनमतसारा इति व्यक्त-पूर्वाचार्या यतोयस्मादाहुब्रुवते-इत्यनेन स्वमनीषिकापरिहार माह. किंतदाहुरित्याह. તે માટેજ કહે છે કે – મૂળને અર્થ. એનાં ભાવગત સત્તર લિંગ મુનિઓ કહે છે. જે માટે જિન મતના સારને જાણનારા પૂર્વાચાર્યોએ આ રીતે કહેલું छ:-(५६). म. આ ભાવગત એટલે ભાવમાં રહેલાં સત્તર એ પ્રકૃત ભાવમાવનાં લિંગ એટલે ચિન્હ છે, એમ મુનિઓ એટલે આચાર્યો કહે છે. જે માટે જિન મતના સારને જાણનારા પૂર્વચાર્યો આમ બેલે છે. આથી સ્વબુદ્ધિને પરિહાર કહી બતાવ્યો. For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. 301 ॥ मूलं.॥ इत्यि-दिया-त्थर-संसार-विसय-आरंभ-गेह-दसणओ। गडरिगाइपवाहे:-पुरस्सरं आगमपवित्ती० ॥ ५७ ॥ दाणाइ जहासत्ती-पवत्तणं-विहि-अरत्तदुष्टेय३ । पज्झत्थ१४ मसंबद्धो ५--परत्थकामोवभोगी य६ ॥ ५८ ॥ वेसा इव गिहवासं पालइ१७ सत्तरसपयनिवर तु। भावगयभावसापगलक्खण मेयं समासेणं ॥ ५९ ॥ ( टीका ) आसां व्याख्या. स्त्रीचेंद्रियाणि चार्थश्चत्यादिद्वद्व-स्ततः त्रींद्रियार्थसंसारविषया रंभगेहदर्शनानि तेष्वित्यादिभ्य इत्याकृतिगणवात्तसि कृते स्त्रींद्रि- . यार्थसंसारविषयारंभगेहदर्शनत इति भवति-ततश्चैतेषु भावगतं भणना अर्थ. श्री, द्रिय, अर्थ, ससार, विषय, साल, ५२, गार પ્રવાહ, આગમ પુરસ્સર પ્રવૃત્તિ, યથાશક્તિ દાનાદિકની પ્રવૃत्ति, विधि, A२३तविष्ट, मयस्थ, असम, परार्थ भोपाल, અને વેશ્યા માફક ઘરવાસને પાળનાર, એમ સત્તર પદથી સમાસ કરી, ભાવશ્રાવકનાં ભાવગત લક્ષણ છે. (૫–૫૮-૫૯) ॥ यामानी व्याध्या. ___श्री, धनिया, अर्थ, ससार, विषय, भारत, ने तय सेन मेमना ६६. :. પછી તેના પર તસ પ્રત્યય લગાવેલ છે, માટે એ બાબતોમાં ભાવ શ્રાવકનું ભાવગત લક્ષણ { થાય છે, એમ ત્રીજી ગાથામાં જોવાનું તે, તથા ગરિકા પ્રવાહ સંબંધી તથા પુરસ્સર For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. भावश्रावकलक्षणं भवतीति तृतीयगाथायां संबंधः तथा गड्डरिकादिभवाहविषये तथा पुरस्सरमागममत्तिरिति प्राकृतत्वाच्छंदोभंगभयाच पूर्वापरनिपातः-ततश्चागमपुरस्सरं प्रवृत्तिर्वर्तनं धर्मकार्यविति गम्यते-प्रस्तुतलिंगमिति, तथा दानादि-यथाशक्ति-प्रवर्तनमिति स्पष्ट-पाकृतत्वाच दीर्घत्वं-तथाचिह्नीको धर्मानुष्टानं कुर्वन् न लज्जते, तथा अरक्तद्विष्टश्च सांसारिकभावेषु भवति, मध्यस्थो धर्मविचारे न रागद्वेषाभ्यां बाध्यते, असंबद्धो धनस्वजनादिषु भावपतिबंधरहितः, परार्थकामोपभोगी परार्श परोपरोधादेव कामाः शब्दरुपस्वरुपा उपभोगा गंधरसस्पर्शलक्षणा विद्यते प्रवृत्तितया यस्य स परार्थकामोपभोगी-समासः प्राकृतत्वात् वेश्येव पण्यांगनेव कामिन मिति गम्यते गृहवासं पालयत्ययश्वोवा परित्यजाम्येन मिति भावयन्निति सप्तदशविध-पदनिबद्ध-तुः पूरणे-भावगतं परिणामजनितरूप मिति-जाता वेकवचनमनुस्वारलोपश्च प्राकृतत्वात्-भावश्रावकलक्षणमेतत् . स આગમ પ્રવૃત્તિ એ પદમાં પ્રાકૃતપણાથી તથા છંદના ભંગની બીકે આગળ પાછળ પદ રાખ્યાં છે, તે સીધા કરતાં આગમ પુરસ્સર પ્રવૃત્તિ એટલે ધર્મ કાર્યમાં વર્તન, એ પણ લિંગ છે. તથા દાનાદિકમાં યથાશક્તિ પ્રવર્તવું. કેમકે તેવાં ચિન્હવાળો પુરૂષ ધર્મનુષ્ઠાન કરતાં લજ્જાતે નથી, તથા સાંસારિક બાબતમાં અરક્તદિષ્ટ હોય, ધર્મ વિચારમાં મધ્યસ્થ હેય, તેથી રાગ દ્વેષમાં ચડે નહિ, અસંબદ્ધ એટલે ધન સ્વજનાદિકમાં પ્રતિબંધ રહિત હોય, પરાર્થ કાપભોગી હોય, એટલે પરના અર્થે અર્થત ઉપરોધથી કામ એટલે શબ્દ અને રૂપ તથા ઉપભોગ એટલે ગંધ રસ સ્પર્શ તેમાં પ્રવૃત્તિ કરનાર હોય, તેમજ વેશ્યા એટલે ભાડુત સ્ત્રી જેમ ઉપર ટપકેથી કામિને ચાહે, તેમ ગ્રહવાસને પાળે, એટલે એને આજ કે કાલ છોડ છે, એમ ભાવ થકે વર્ત. આ રીતે સત્તર પદમાં બાંધેલું ભાવ શ્રાવકનું ભાવગત લક્ષણ સમાસ કરીને એટલે સૂચના માત્ર છે. એ રીતે ત્રણ ગાથાને અક્ષરાર્થ છે. For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ३०३ मासेन सूचायात्रेणेति गाथात्रयाक्षरार्थः ( छ ) ____ अथ यथोद्देशं निर्देश इतिन्यायात् प्रथमं स्त्रीति भेदं व्याख्यानयनाह. ॥ मूलं.॥ इत्थि अणत्थभवणं-चलचित्तं नरयवत्तिणी भूयं । जाणतो हियकामी-वसवत्ती होइ नहु तीसे ॥६० ॥ (टीका. ) स्त्री योषितमनर्थानां कुशीलतानृशंसतादिदोषाणां भवनमाश्रयस्थानं चलचित्तामन्यान्याभिलाषिणी नरकस्य वर्तिनीभूतां मार्गकल्ला जाननवगच्छन् हितकामी श्रेयोभिलाषुको वशवर्ती तदधीनचारी भवति स्या बहु नैव तस्याः स्त्रियः काष्टश्रेष्टिवत्. तत्कथा चेय. હવે જે ઉદ્દેશ હોય, તેમ નિર્દેશ થાય, એ ન્યાયે પહેલાં સ્ત્રીરૂપ ભેદ વર્ણવે છે– भूगना अर्थ. સ્ત્રીને અનર્થની ખાણ, ચંચળ અને નરકની વાટ સમાન My 23 मि ५३५ तेन शर्ती नाल थाय. [१०] नि अर्थ. સ્ત્રીને કુશળતા નૃશંસતા વગેરે દોષની ભવન એટલે ઉત્પતિ સ્થાન (ખાણ) તથા અન્ય અન્યને ઈચ્છનારી હોવાથી ચલચિત્ત તથા નરકની વર્જિનીભૂત એટલે માર્ગ સરખી જાણતો થકે હિતકામિ એટલે શ્રેયને અભિલાષી પુરૂષ વશવર્તી એટલે તેને આધીન નહિ જ થાય. કાષ્ટશેઠની માફક. કાષ્ટશેઠની કથા આ પ્રમાણે છે. For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ३०४ શ્રી ધર્મ રત્ન પ્રકરણ रायगिहनयर मलया-चलंमि निवसेहि सुरहिगुणकालओ । कहो सिट्ठी चंदणकठु म पिया य से वज्जा ॥ १ ॥ सागरदत्तो पुत्तोमयणा नामेण सारिया सारा । तुंडियनामा कीरो-सलक्खणो कुक्कुडो एगो ॥ २ ॥ सिही गिहं भलाविय-पियाइ कइया गओ वणिजेण । फुल्लवडुएण सद्धिं-सा जाया मुक्कमज्जाया ॥ ३ ॥ तं वदुय मवेलाए-इंतजंतं गिहे निएऊण | कोवनरअरुणनयणा-मयणा कलयलइ उच्चसरं ॥ ४ ॥ भणइ य को निल्लजो-मह पहुगेहं अवेल मेइ इमो । तायस्स को न बीहइ-को निम्विनो य जीयस्स ॥ ५॥ सय मन्नून कीरो-खीरोवम वयणओ भणइ मयणे । कुण मोणं जो दइओ-बज्जाइ सएव गो ताओ ॥ ६ ॥ सा पुण तयं पर्यपद-हा पाव तुमं सजीवियसयण्हो । तायगिहेवि अकज्ज-सज्जतं कह उवक्खेसि ॥ ७॥ स भणइ तं मारिजसि રાજગૃહ નગરરૂપ મલયાચળમાં સુરભિ ગુણયુક્ત ચંદન કાષ્ટનાં જે કાષ્ટશેઠ રહેતે, અને તેની વજા નામે સ્ત્રી હતી. [૧] તેને સાગરદત્ત નામે પુત્ર હતો, મદના નામે સરસ સારિકા હતી, તું ડિક નામે પોપટ હતો, અને એક લક્ષણવાળો કૂકડો હતો. [ 2 ] હવે શેઠ એક વેળા પિતાની પ્રિયાને ઘર ભળાવી વેપાર અર્થે દેશાંત્તર ગયે, તે शे ते श्री ५८ नामना मनी साथै भयो। छह पता दासी. [३] ते सડવાને અવેર અસુર ઘેર આવતો તે જોઈને કેપથી લાલ નેત્ર કરી, મેના ઉંચા સાદે 3312 ४२१॥ al. [४] ते मोती , भारा शहना धेरै मानिस વેળાએ આવે છે ? શું તે શેઠથી બીતે નથી ? શું તેના દિવસ ભરાઈ રહ્યા છે ? [૫] ત્યારે તેને પોપટ ક્ષીર જેવાં વચનથી કહેવા લાગ્યું કે, હે મેન ! તું બરાબર મિન રહે. रे वनाने हो तर आपण श8 छे. [ ] त्यारे ते भेना ने 1 ent, હે પાપિષ્ટ ! તું પોતાના જીવિતમાં તૃષ્ણાવાળે છે, તાતના ઘરમાં પણ અકાર્યને સાધનારાને કેમ ઉવેખે છે ? (૭) તે બેલ્યો કે, તને મારી નાખશે, છતાં તે મેના વિરમ નહિ, For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૩૦૫ तहवि इमा जाव विरमए नेव । ता 'कोमलगलकंदल-चलणेणं निहणिया तीए ॥ ८॥ भिक्खठाइ पविठं-तमि गिहे अन्नया मुणीण दुगं । सामुद्दविउ ताणं-जिहो जंपइ कणिमुणिं ॥९॥ जो सिरसं संखाहिइ–इमस्स वरकुक्कुडस्स सो राया। होही निसुणिय मेयं-पच्छभठिएण वडुएण ॥ १० ॥ तो वज्जं सो पाणइ-बहु मह वियरेसु तंघचूडपलं । सा आह देमि अन्न-स भणइ अन्नण नठु कजं ॥ ११ ॥ बहुपावपुंजगुरुभाव-विजियवज्जाइ तयणु वजाए । गोसे विहणिय चरणाउहं तयं संधियं मिसियं ॥ १२॥ भोयणकए रुयंतस्स-लेहसालागयस्स पुत्तस्स । तीए मजरिपल मेव-दिन मनायतत्तीए ॥ १३ ॥ तं सो जिमिउण गओ-पत्तो वडुओ खणेण तत्थ तयं । भुंजतो मंजरिपल-मपिच्छिउँ पुच्छए वजं ॥ १४ ॥ कत्थ सिरमंस मेसा-आह मए तं सुयस्स नणुदिन्नं । स भणइ जइ. मे कज्ज-तो तं लहु ह તેથી તેના કેમળ ગળાને તેમણે પગવતી મરડી નાખ્યું. ( ૮ ) એવામાં તે ઘરમાં એક વખતે ભિક્ષાર્થે બે મુનિ પઠા, તેમાં મોટો મુનિ સામુહિકનો જાણનાર હોવાથી નાના મુનિને કહેવા લાગ્યો કે, [૯] આ ઉત્તમ કૂકડાનું માથું જે ખાશે, તે રાજા થશે. તે વાત ના ઉભા રહેલા બટુકે સાંભળી. ( ૧૦ ) ત્યારે તે વજાને કહેવા લાગ્યો કે, મને જલદી કડાનું માંસ આપ. ત્યારે તે બોલી કે, બીજા કૂકડાનું માંસ લાવી આપું. ત્યારે તે બોલ્યો કે, તે મને નહિ જોઈએ. [ ૧૧ ] ત્યારે ભારે પાપના ભારથી દબાએલી વજાએ પ્રભાતે તે ચરણાયુધ ( ટૂકડા )ને મારી તેનું માંસ રાંધ્યું. [ ૧૨ ] તેણીને તત્વની ખબર નહતી, તેથી તેણુએ તે કૂકડાની માંજરીનું માંસ લેખશાળાથી આવીને ખાવા માટે રોતા પુત્રને જ આપી દીધું. (૧૩). તે જમીને ચાલ્યો ગયો, તેવામાં ત્યાં તુરત બટુક આવ્યો, તે તે માંસને ખાવા લાગે, પણ તેમાં માંજરી નહિ જોવાથી તે વજાને પૂછવા લાગ્યો ( ૧૪ ) કે, માંજરીનું માંસ કયાં છે ? વજા બોલી કે, તે પુત્રને આપ્યું. ત્યારે તે બોલ્યો કે જે મારું કામ હય, તે પુત્રને પણ મારી નાખ.. ( ૧૫ ) ત્યારે તે દુર્ગતિએ જનારી For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ धर्भ २ल २६५. णमु पुत्तपि ॥ १५॥ तो दुग्गइ गमिरीए-मुग्गइपुरपंथगमणपंगए । अविवेयभूमियाए-मयणसरप्पसरविहुराए ॥ १६ ॥ लज्जामज्जायविवज्जियाइ वज्जाइ तंपि पडिवनं । इय उल्लाको 'निमुओ-सागरदत्तस्स धाईए ॥ १७ ॥ सा तं कडीइ काउं-पत्ता चंपापुरि तया सया । तहियं मओ अपुत्तो-निरूवियं दिव्यपणगं तो ॥१८॥ वेणं सो अहिसित्तो-रज्जे संपुनपुनउदएणं । तं पालइ सुत्थमणो--पसमंतमहंतसामंत्तं ॥ १९ ॥ जे काउण कडीए-धाईए एस आणिओ तेण । धाईए धाईवाहणुत्ति पत्तो-पसिद्धिपयं ॥ २० ॥ कामासत्तेमणाए-वज्जाए णासियाम गिहसारे । कत्थवि कोवि पउत्तो--सीयंतो परियणो सव्वो ॥ २१ ॥ इत्तो य कहसिही-विद्वत्तवित्तो नियं गिहं पत्तो। तं दट्ट सडियपडिय-धसक्किओ पुच्छए वज्जं ॥ २२ ।। सो कत्थ पिए पुत्तो-सा धाई कत्थ कत्थ सा मयणा । तं कत्थ धणं सो कत्थ कुक्कुडो कत्थ सो लोओ ॥ २३॥ સુગતિપુર જવાના માર્ગમાં ચાલવા પાંગળી થએલી, અવિવેકની ભૂમિકા, અને કામબાણથી વિધુર થયેલી. ( ૧૬ ) અને લાજ મર્યાદ વિનાની વજીએ તે પણ કબુલ કર્યું. હવે આ વાતચિત્ત સાગરદત્તની ધાઈ માતાએ સાંભળી. [ ૧૭ ] તેથી તે તેને કેડપર ઉંચકી ચંપાપુરીમાં નાશી આવી. ત્યાં તે વેળાએ રાજા અપુત્ર મરણ પામે હતો, તેથી પાંચ દિવ્ય કરવામાં આવ્યાં. ( ૧૮ ) તે દિવ્યોથી સંપૂર્ણ પુણ્યના ઉદય સાગરદર રાજ્યમાં અભિષિક્ત થયે, તે મોટા સામતિની સંપ સલાહથી સ્વસ્થપણે રાજ્ય પાળવા લાગે. ( ૧૮ ) તેને ધાઈ માતાએ કેડે કરી આણેલે, તેથી તે ધાત્રીવાહન નામે પ્રસિદ્ધ પામે. [૨] આણીગેર કામાસક્ત બનેલી વજાએ ઘરને સાર ઉડાવી દીધાથી સઘળા ચાકર, નફર, સીદાઈને જ્યાં ત્યાં જોડાઈ ગયા. [ ૨૧] એવામાં કાષ્ટશેઠ બહુ ધન કમાઈ પિતાને ઘેર આવ્યું. તે ઘરને હાલહવાલ થએલું જોઇ, ધાસ્તિ ખાઈ વજાને પૂછવા લાગ્યો કે, [૨૨] હે પ્રિયા ! તે પુત્ર ક્યાં છે ? તે ધાઈ ક્યાં છે ? તે મેના ક્યાં છે ? તે ધન ક્યાં છે ? તે કુકડે કયાં છે ? અને તે ચાકર નફરે ક્યાં છે? [ ૨૩ એમ પૂછતાં પણ તેણીએ કશે For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૩૭ इय पुढाविहु पुणरूत्तर-जा न देइ सा किंपि । कहेण कठपंजरमज्झठिओ तो मुओ पुठो ॥ २४ ॥ नियचेलंचलचलणेण--तीइ सो सबहु भेसविज्जतो । जंपइ कपिरहियओ-सिवरिठं विसिहमई ॥ २५ ॥ तं पुच्छसि पुणरूत्तं--एसा में भेसए भिसं ताय । ता वग्घदुत्तडासंकमि पडिओ किमु करेमि ॥ २६ ॥ तो पंजराउ मुक्को-घरतवरसिहरसांठ ओ कीरो। तं सव्वं पुव्वुत्त-वत्तंतं कहइ जहनायं ।। २७ ।। इय भणिय नमिय सिही-गओ सुओ मणसमाहिए ठाणे । सिट्टीवि ताइ चरिय सोउं एवं विचिंतेइ ॥२८॥ अत्थिरयेमत्त महो-अहो चलत्त अहो अकरूणतं. कामासत्तत्त महो-अहो महेलाण कवडत्तं ॥ २९ ॥ લિંગआनायास्तिमिसंहतेरिव दृढाः पाशा गमानामिव, पास्तीणी इव सर्वदिक्षु हरिणवातस्य वा वागुरा । स्वैरं भ्रांतिभृतः पतत्रिनिवहस्ये ઉત્તર આપે નહિ, ત્યારે કચ્છથી કાછપિંજરમાં પડેલા પોપટને તેણે પૂછયું. [ ૨૪ ] ત્યારે તેણીએ તેને પિતાની સાડીનું કપડું ચલાવીને ખુબ બીવરાવ્યું, એટલે શ્રેષ્ઠ બુદ્ધિવાળો તે પિપટ જ ધ્રુજતે શેઠને કહેવા લાગ્ય–(૨૫) હે તાત ! તું મને વારં વાર પૂછે છે, અને આ મને બીવરાવે છે, માટે હું વાઘ અને તડ વચ્ચે પડ્યો છું, માટે શું કરું ? [ ર૬ ] ત્યારે શેઠે તેને પાંજરાથી છુટો કર્યો, એટલે તે ઘરના આંગણે રહેલા ઉંચા ઝાડની ટોચે બેશી, તે સઘળું પૂર્વોક્ત વૃત્તાંત જેમ જાણતો હતો, તેમ કહી ગ. (૨૭) પછી શેઠને નમી, તે પિપટ પિતાને મનપસંદ સ્થાને ઉડી ગયો. હવે. શેઠ તેનું ચરિત્ર સાંભળી, આ રીતે મનમાં વિચારવા લાગે. [ ૨૮ ] સ્ત્રીઓને અસ્થિર પ્રેમ જુઓ, ચંચળપણું જુઓ,નિર્દયપણું જુઓ, કામાસક્તપણું જુઓ અને પ૮ જુઓ! [ ૨૮ ] વળી સ્ત્રીઓ માછલાને પકડવાની મજબુત જાળની માફક હાથીને પકડવાના ફાંસા માફક, હરણને પકડવાની ચોમેર પાથરેલી વાગરા માફક અને મરજી પ્રમાણે ભમનારાં પક્ષિઓને પકડવા ગોઠવેલા છટકાની માફક આ સંસારમાં વિવેક રહિત જનને બંધન માટે રહેલી. [ ૩૦ ] For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ધર્મ રત્ન પ્રકરણ. वाहिताः स्कंधकाः संसारेत्र विवेकमुक्तमनसां बंधाय वामभ्रवः ॥ ३० ॥ भारयावि सिणेहेणं-सकज्जलग्गा सिणेहखयकारी । दीवसिहव्व सकलुसा-मलिणकरी चयह ता महिला ॥ ३१ ॥ जलसंगया दुरंता--दोपक्खयंकरी दुराचारा । सरियव्य विसमयहीय--गामिणी महिलिया चयह ॥ ३२॥ इय चिंतिउण सम्म-धम्मपि धणं च दाउ सव्वंपि। गिण्हेइ कहसिठ्ठी-पव्वज्ज कम्मगिरिवज्ज ॥ ३३ ॥ वज्जा उ निवभएणं--नहा बहुएण सह तओ झत्ति । चंपाइ गंतु चिट्ठइ-न मुणइ निययं सुयं निवई ॥ ३४ ॥ अह कट्ठणी कट्ठाणुट्ठाण परायणो सुगीयत्थो । પ્રજા વિક્રાંતે--તારા પાપુરી પ રૂપ છે . तत्थय भिक्खाहेउं--घरंघरेणं भमंतओ पत्तो। वज्जाइ गिह नाओतीए जह एस मे भत्ता ॥ ३६॥ जाणाविस्सइ नूणं--मह दोसे एस न આ સ્નેહ ( તેલ )થી ભરેલી, સકજલાગ્ર [ કાજળ ખરતી ], સ્નેહ [ તેલ ]ને ક્ષય કરનારી, કિલુષ અને મલિન કરનારી, દીપશિખા માફક સ્નેહ [ પ્રીત થી પિષેલી, સ્વકાર્ય લગ્ન (પિતાનું મતલબ સાધતી ), સ્નેહને ક્ષય કરતી કલુષ, અને મલિન કરનારી મહિને લા છે, માટે તેને તછ ઘ. [ ૩૧ ] જળ [ પાછું વાળી, દુરંત, દ્વિપક્ષ [ બે તડને ] ક્ષય કરતી દુરાકાર [ વાંકીચૂંકી ] વિષમ પક્ષવાળી, અને નીચ ગામિની [ નીચે વહેતી ] નદીની માફક મહિલા પણ જડને પકડનારી, દુરંત, પીયર અને સાસરીયાને નાશ કરનારી, દુરાચારિણી, વિષમ માર્ગે નીચના સાથે ચાલનારી મહિલા છે, માટે તેને તો. [ ૩૨ ] એમ બરાબર ચિંતવીને તેણે બધું ધન ધર્મ માર્ગે દઈને કમરૂપ ગિરીને તેડવા વજ સમાન દીક્ષા લીધી. (૩૩) હવે "વજા પણ રાજાના ભયથી તે બટુકના સાથે નાશીને ચંપામાં આવી રહી. કેમકે તેને પુત્ર ત્યાંના રાજા છે, એમ કંઈ તેને ખબર ન હતી. [ ૭૪ ] હવે કાષ્ટમુનિ ભારે તપમાં પરાયણ રહી, ગીતાર્થ થઈ, એકાકિપણે વિચરતો કઈ વેળા ચંપામાં આવ્યો. ( ૩૫ ) ત્યાં તે મુનિ ભિક્ષાર્થે ઘરધર ભમતે થકે વજાના ઘરમાં આવ્યું, એટલે તેણે જાણ્યું કે, આ મારે ભર છે. [ ૩૬ ] માટે તે અવશ્ય For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક, यरिलोयस्स । ता तह करेमि अहयं---जह कीरइ झत्ति निविसओ ॥ ३७॥ तो तीइ तस्स दिन्नं-सहिरनं मंडयाइयं अन्नं । तेणवि सहसा गहिए-चोरो चोरुत्ति वाहरियं ॥ ३८ ॥ सो तलवरेण गहिओ-जानीओ निवइमंदिरे ताव । सहस्सञ्चिय धाईए----दिट्ठी उपलक्खिओ य तहा. ॥ ३९ ॥ निवाडित्तु चलणजुयले--कुहंकुहं रोइउं समाढत्ता । भणियं निवेण अम्मो--तुमं अयंडे रूयसि किहणु ॥ ४० ॥ ___ सा भणइ गग्गरसरं-तुह जणओ एस गहियपव्वज्जो । सुचिराउ मए दिहो-तेण अहं वच्छ रोएमि ॥ ४१ ॥ तयणु निवेण स नेओ-- निवेसिओ आसणमि गिहमज्झे । भणिओ य गिण्हमु तुमं-रज्जं तुह किंकरो अहयं ॥ ४२ ॥ साहू साहइ नरवर-निरीहचित्ताण संगरहियाण । सावज्जकज्जसज्जेण--अम्ह रज्जेण किं कजं ? ॥ ४३ ॥ सुरनरवरपरप्पय--लच्छी संपायणिक पडिहत्थं । तं कुणसु नरेसर निच्य मेव जह હાંના લોકોને મારા દોષ જણાવી દેશે, માટે હું એમ કરે , જેથી એ ઝટ દેશનિકાस. थाय. ( ३७ ) तथा तेथे तेने सोनावाणां भ४ [मयां वगेरे ] आया, तो ઓચિંતાં લીધાં, એટલે તેણીએ ચોર ચોર કરીને બુમો પાડી. ( ૩૮ ) એથી ત્યાં તળવરે આવી, તેને પકડી રાજમંદિરમાં આણ્યો, તેવામાં ઓચિ તે તેને ધાઈએ જે, भने भोगल्या. ( २४ ) तेथी ते तेना को 41.33 33 रोपा दासी, त्यारे 1से यु, आमा ! तु 43 [ १२ प्रस्तावे] म ३पे छ ? ( ४० ) त्यारे ते ગદગદુ સ્વરે બોલી કે, આ તારો બાપ છે, અને તેણે દીક્ષા લીધી છે. તેને મેં ઘણું લાંબા વખતે જે, તેથી હે વત્સ! હું રેઉં છું. (૪૧ ) ત્યારે રાજાએ તેને ઘરમાં 1, आसन५२ मेसारी ४ , तमे मा २lorय ट्यो, तमाशे ६५२ छु. ( ४२ ) ત્યારે સાધુ બોલ્યો કે, હે નરવર ! અમે નિસ્પૃહ અને નિસંગ છીએ, માટે અમને પાપ अर्यथा मरपुर रायनु शु अम छ ? [ ४३ ] भाटे ५५ सुरन२ .सने मोक्षनी - મી સંપાદન કરી આપવામાં સમર્થ એવા જિનધર્મને યથાશક્તિ કર. ( ૪ ) એમ For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ ધર્મ રત્ન પ્રકરણ. सत्ति जिणधम्मं ॥ ४४ ॥ इय सोऊणं तुटो-सिरिकट्ठमुगिंदपायमूलंमि । निम्मलसमत्तजयं-गिहिधम्मं गिण्हइ नरिंदो ॥ ४५ ॥ इय वुत्तं वज्जा-वज्जपहारोवमं निसामित्ता । नरवरभयभीयमणानहा तुरियं समं वडुणा ॥४६॥ नरनाहपत्थणाए-वासावासं ठिओ मुणी तस्थ । पडिबोहए बहुजणं-पभावए पवयणं बहुसो ॥ ४७ ॥ मुइरं अनाणीणवि-चितचमकं जणंतओ तवसा । पालिय वय मकलंक-कहमुणी सुगइ मणुपत्तो ॥ ४८ ॥ एवं काष्टश्रेष्टितः शुद्धवृत्तंज्ञात्वाऽवंचाकत्ववैराग्यरंग । मास्म स्त्रीणां सर्वदोषाकरीणां, भव्यालाकावश्यतां जातुयात ॥ ४९ ।। ॥ इति काष्टश्रेष्टिकथा.॥ સાંભળીને તે નરેદ્ર ખુશી થઈ, કાષ્ટમુનિ પાસેથી નિર્મળ સભ્યત્વ સાથે હિધર્મ સ્વીકાरतो . (४५) આ વૃત્તાંત વજાએ સાંભળતાં જાણે તેણીને વજન ઘા લાગ્યું હોય, તેવું લાચું, તેથી તે રાજાના ભયથી બીતી થકી બટુકની સાથે નાશી ગઈ. ( ૪૬ ) બાદ રાજાની પ્રાર્થનાથી મુનિ ત્યાં ચતુર્માસ રહ્યા, અને ઘણું લેકને પ્રતિબધી બહુ પ્રકારે પ્રવચનની પ્રભાવના કરવા લાગ્યા. [ ૪૭ ] તેઓ તપવડે અજ્ઞાની જનોને પણ ચમત્કાર કરવતા થકા ઘણા કાળ લગી નિર્મળ વ્રત પાળી સુગતિએ પહોંચ્યા. ( ૪૮ ) આ રીતે કાછોડનું અવંચાણું તથા વૈરાગ્યથી ભરપુર શુદ્ધ વૃત્તાંત સાંભળીને હે ભવ્ય લેકે !તમે सर्व पनी भाव भीमाने वश यता ना. [ ४८ ] આ રીતે કાશેઠની કથા છે. For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક, इत्युक्तः सप्तदशसु भेदेषु स्त्रीति प्रथमो भेदः - सांप्रतमिंद्रियेति द्वितीयं भेदं व्याख्यानयन्नाह . • ૩૧૧ (મૂહં) इंदियचवलतुरंगे- दुग्गइमग्गाणुधाधिरे निvi, માળિયભવનો મમન્નાળěિ. ॥ ૬ ॥ ( ટા. ) .. इह इंद्रियाणि श्रोत्रचक्षुणरसनास्पर्शनभेदान् पंच, तथाहिपण इंद्रिय सोचाई -- दव्वे निव्वत्ति तहय उवगरणं । आगारो निव्वत्ती--बज्झा चिता इमा अंतो ॥ १ ॥ पुष्पं कलंबुयाए -धन्नमसूरा र्तिमुक्त चंदी य । દોડ સુરો નાના--ફે ય સોલિયાફેન ॥ ૨ ॥ આ રીતે સત્તર ભેદમાં સ્ત્રીરૂપ પહેલા ભેદ કÀા. હવે ઇંદ્રિય નામે ભીન્ન ભેદની વ્યાખ્યા કરે છે: -- મૂળના અર્થે. ઇંદ્રિયારૂપ ચપળ ધાડા હમેશાં દુર્ગતિના માર્ગ તરફ દોડનારા છે, તેમને સ’સારનું સ્વરૂપ સમજનારા પુરૂષ સમ્યક્ જ્ઞાનરૂપ રસીથી રોકી રાખે છે. ( ૬૧ ) . ટીકાને અર્થે. હાં ઇંદ્રિયો પાંચ છે, થ્રાત્ર, ચક્ષુ, ધ્રાણુ, રસના, અને સ્પર્શ. તેનુ વિશેષ વ હ્ન આ પ્રમાણે છેઃ—( ૧ ) શ્રેાત્રાદિક માંચ ઇંદ્રિયો દ્રવ્યથી એ ભેદમાં વહેંચાયલી છે. એક નિવ્રુતિરૂપ, અને ખીજી ઉપકરણરૂપ. ત્યાં નિવૃતિ એટલે આકાર સમજવા. ( ૨ ) For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ધર્મ રત્ન પ્રકરણે. विसयगहणसमत्थं--उवगरणं इंदियंतर तंपि । जं नेह तदुवव्वाए-गिण्हइ निव्वत्तिभावेवि ॥ ३ ॥ इंदियंतरं तंपि ति-तदपींद्रियांतरं द्रव्येंद्रिय द्वितीयो भेदः-- - માસિક लध्धुवओगा भाविंदियं तु लद्धि त्ति जो खओवसमो, होइ तदावरणाणं--तल्लाभे चेव सेंसपि ॥ ४ ॥ शेषमपि द्रव्येद्रियं तल्लाभएव लब्धिप्राप्तावेव भवतीति. जो सविसयवावारो--सो उवओगो सचेगकालंमि, एगेण अवेइ तओ--उवओगे गिदिओ सव्वो ॥ ५ ॥ . एगण अव તે બાહ્યથી વિચિત્ર હોય છે, અને અંદરમાં આ પ્રમાણે છે-કલંબુકાનુ પુલ, મસૂરને દાણે, અતિ મુક્તલતા, ચંદ્ર, અને ખુરપે, એ પાંચ આકારે પાંચ ઈદ્રિયો છે. વિષયનું ગ્રહણ કરવા સમર્થ હોય, તે ઉપકરણેદ્રિય કહેવાય છે, કારણ કે નિવૃત્તિરૂપ ઈદ્રિય રહેલી છતાં ઉપકરણે દ્રિયને ઉપધાત થએલ હોય, તે વિષય ગ્રહણ થતો નથી. [ ૩ ] ઉપકરણેન્દ્રિય પણ ઇકિયાંતર એટલે બેંદ્રિયને બીજો ભેદ છે. ' ભાવેંદ્રિયનું સ્વરૂપ આ રીતે છે. - ભાદિય બે પ્રકારે છે– લબ્ધિરૂપ અને ઉપયોગરૂ૫. લબ્ધિ એટલે તેનાં આ વિરણે પશમ લબ્ધિ થાય, ત્યારેજ શેષ ઇદ્ધિ મળે છે, એટલે કે, લબ્ધિ પ્રાપ્ત થતાંજ દ્રવ્યેદિય થાય છે. [ 8 ] ઉપયોગ આ રીતે છે–પતપિતાના વિષયમાં વ્યાપાર તે ઉપયોગ જાણ. તે એક વખતે એક હય, તેથી એક ઇંદ્રિયવડે જાણી શકે, માટે ઉપયેગના હિસાબે સર્વે એકેદ્રિય હેય. (૫) For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક द्वींद्रियादिभेदस्तर्हि कथमित्याह - एगिंदियाइ भेया -- पडुच्च सेसिंदियाई जीवाण । अहवा पडुच्च लद्धिं -- दियंपि पंचिंदिया सव्वे ॥ ६ ॥ कुतः सर्वेपि पंचेंद्रिया इत्याह जं किर बउलाईणं-दीसह सेसिंदिओ वलंभोवि । तेणत्थि तदावरण -- क्खओवसम संभवो तेसिं ॥ ७ ॥ पंचिदिउ व्व बउलो -- तरु व्व विसओवलंभओ तहवि । ખભા--ચિ-ત્રિો ત્તિ શિયિા માવા || ૮ || सुत्तोवि कुंभनिव्वत्ति-सत्तिजुतो सिजह स घडकारो । लर्द्धिदिएण पंचिदिओ तहा बज्झरहिओवि ॥ ९ ॥ संगुलजोयणलक्खो - समहिय नवबारमुक्कसो बिसओ । ચવવુત્તિય-સોયાગ—ગંડુઅંગભંવમાળિયો ॥ ૨ ॥ ત્યારે દ્રિય વગેરે ભેદો કેમ થાય, તે માટે કહે છેઃ—શેષ ઇંદ્રિયાની અપેક્ષાએ જીવાના એક ક્રિયાદિક ભેદ પડે છે, એમજ બ્ધિની અપેક્ષાએ સર્વે પંચેન્દ્રિય છે. [૬) બધા પચેત્રિય કેમ છે, તે માટે કહે છે ૩૧૩ જે માટે બકુલાદિકને શેષ ઇંદ્રિયોને પણ ઉપલભ દેખાય છે, તે માટે તેમને તદાવરણના ક્ષયાપશમના સંભવ છે. [૭] પંચેંદ્રિય મનુષ્યના માર્ક બકુલતરૂ વિષયને ઉપલભ કરે છે, છતાં બાહ્ય ઇંદ્રિયાના અભાવે તે પંચેન્દ્રિય ગણાતા નથી. [ ૮ ] તેમજ કુભાર સુતેલ છતાં પણ કુંભ બનાવવાની શક્તિવાળા હોવાથી કુ ંભકાર કહેવાય છે, તેમ બાહ્ય ઇંદ્રિયાથી રહિત છતાં પણ લબ્ધિ ઈંદ્રિયની અપેક્ષાએ પ ંચેન્દ્રિય કહી શકાય. ( ૯ ) ચક્ષુના ઉત્કૃષ્ટ વિષય આગળ અધિક લાખ યેાજન છે, ત્વચાના ઉત્કૃષ્ટ વિષય નવ યોજન છે, શ્રેત્રને ઉત્કૃષ્ટ વિષય ખાર યાજન છે, જધન્ય વિષય બધાના આંગળના અસખ્યાત ભાગ છે. ( ૧૦ ) ભાસ્વર દ્રવ્યને આશ્રી વધારે વિષય પણ રહે છે. કેમકે પુષ્ક ૪૦ For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - भास्वरद्रव्यत्वाश्रित्य बहुतरमपि,पणसयसत्ततीसा-चउतीससहस्सलक्खइगवीसा ( २१३४५३७) पुक्खरदीवढनरा-पुव्वेण वरेण पिच्छंति ॥ ११ ॥ (इति) ततश्चेद्रियाण्येव करणान्येव चपलाः शीघ्रगामित्वेन तुरंगा अवा स्तान् दुर्गतिमार्ग दुर्योनिपदवी-मनुधाविरत्ति अनुधावनशीलान्-नित्यं सदा भावितं पुनःपुनरालोचितं भवस्वरूपं येन स तथाविधो रुणद्धि निवर्तयति स ताभिः शोभनाभिजनरश्मिभिः श्रुतवशाभि-विजयकुमारवत्. तत्कथाचवं. गयगुणवुविनिसेहा-गुरुलाघववन्ननासपारमुक्का । अथिह अउब्वलक्खाण-विति च पुरी कुणालत्ति ॥ १ ॥ तत्थय आहवमल्लो-राया निजणियसयलरिउमल्लो । नियमुहजियकमलसिरी-कमलसिरी पणइणी तस्स ॥२॥ पुत्तो विजयकुमारो-हेलानियसतिहीलियकुमारो । नियरूववि રાદ્ધ દ્વિપનાં માણસો પૂર્વ પશ્ચિમ તરફ એકવીશ લાખ ચોત્રીસ હજાર પાંચસે ને આડત્રીશ જનપર ઉદય થએલા સૂર્યને જોઈ શકે છે. [ ૧૧ ] ઈદ્રિ એ ચપળ એટલે ઉતાવળી ચાલના ઘોડા છે, તેઓ દુર્ગતિના રસ્તે દોડનારા છે, તેમને હમેશાં ભવ્ય સ્વરૂપને ભાવનાર એટલે વારંવાર આલોચના કરનાર પુરૂષ જ્ઞાનરૂપ રસીઓથી રોકી રાખે છે. વિજયકુમા२॥ भा. विनयभारनी ४॥ मा शत छ. ગુણવૃદ્ધિ અને નિષેધ વિનાની, ગુરૂ લાઘવવાળા વર્ણન્યાસથી પરિમુક્ત, એવી અપૂર્વ લક્ષણ વૃત્તિ [ વ્યાકરણ વૃત્તિ ]ના માસ્ક ગુણની વૃદ્ધિના અટકાવથી નિરાલી, અને ગુરુ લઘુ (નાને મેટા) વર્ણના નાશથી પરિમુક્ત કુણલા નામે નગરી હતી. (૧) ત્યાં સકળ દુશ્મનને હણનારો આહવમલ્લ નામે રાજા હતા, તેની પિતાના મુખથી કમળની લક્ષ્મીને જીતનારી કમળથી નામે રાણી હતી. [ ૨ ] તેમને વિજયકુમાર નામે પુત્ર હતો, For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. जयकुमारो - निरुद्धसव्विंदियवियारो || ३ || बालतणेवि रुवतणाङ विज्जाहरेण सो हरिडं । पुत्तत्थिरण नीओ- सुरम्मनयहि बेय ॥ ४ ॥ ૩૧૫ I तेणा मियतेणं - रन्ना रयणावलीइ देवीए । दिनो पुत्ततेणं - पड़िबन्नो ती तुट्टाए ॥ ५ ॥ सो वढिओ सुहेणं - कलाकलावेण भूसिय-સીત્તે મસો સોળ-વાયનું ગોવાં પત્તો ॥ ૬ ॥ ગર્ વર્તુળ इंदिय - तक्करअवहरियनाण वरस्यणा । रयणावली पर्यंपइ विजयकुमारं इह रहमि ॥ ७ ॥ तं सुहय मज्झ पणा - अपुत्तएर्ण पुरी कुणालाए । कमलसिरीआहवमल्ल - रायतणओ इहाणीओ ॥ ८ ।। सोहग्गरूवजुव्वणमेयं मह संगमेण सा इहि । सहली करेमु दाहामि जेण तु सव्वविનાઓ | ♦ II विज्जाहरचकवड़ - होउं नयरीइ इह सुरम्माए । उवभुंज रज्जसिરિ–મદ્ સમે વિસયમુકવું ૨૫ ૨૦ | સૌકતી ચળવનિ તે પેાતાની શક્તિવડે સહેલાઇથી કાર્ત્તિકસ્વામિ કુમારને પણ હલકા પાડતા હતા, પોતાના રૂપવડે કામદેવને જીતનાર હતા, અને સર્વ ઇંદ્રિયાના વિકારને રોકનાર હતા. [૩] તે નાનપણથીજ રૂપવાન હોવાથી તેને પુત્રા વિદ્યાધરે હરીને વૈતાઢયની સુરમ્ય નગરીમાં આણ્યા. ( ૪ ) તે અમિત તેજ નામના વિદ્યાધરે તે પેતાની રત્નાવળી દેવીને આપ્યા, તેથી તેણીએ ખુશી થઇને પુત્ર પણ સ્વીકાર્યો. ( ૫ ) બાદ તેને સુખે કરી ઉળૅરવામાં આવ્યા, અને તે સધળી કળાઓ શીખી, અનુક્રમે ભારે સાભાગ્યવાળું યાવન પામ્યા. [ ] તેને જોઈને ઇંદ્રિયરૂપ તસ્કરોથી જ્ઞાનરૂપ ઉત્તમ રત્ન હરાઇ જતાં રત્નાવળી વિજયકુમારને એકાંતમાં આ રીતે કહેવા લાગી— ( ૭ ) હું સુભગ ! તુ કમળશ્રી અને આહવમલ્લ રાજાને પુત્ર છે, અને તને કુણાલાપુરીથી હાં અપુત્ર મારા પતિએ આણેલા છે. [ ૮ ] માટે હવે તારૂ આ સાભાગ્ય, રૂપ, તથા હૈ!વન મારી સાથે સંગમ કરીને તું સમૂળ કર, કે જેથી તને હું સર્વ વિદ્યાઓ આપું. ( ૯ ) એથી તું આ સુરમ્યનગરીમાં વિદ્યાધરાને ચક્રવર્તી થઈ, રાજ્યશ્રી ભાગવીશ, અને મારી સાથે વિષય સુખ પણ ભાગ For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. वायं व सवणमुहहरणं । विजयकुमारो चित्ते-चिंतिउ मेवं समाढत्तो ॥ ११॥ इत्तियकालं पुत्ततणेण पालेवि जं इमीइ मइ । नवसियमकज्ज मेयं-धिरत्थु इत्थीसहावस्स ॥ १२ ॥ तहवि इमीइ सयासा-विज्जाउ गहेमि इत्थ मत्थावे । इय चिंतिउण कुमरेण-जंपियं देहि मे विज्जा ॥ १३ ॥ विगयमईए तीए-ताओ दिनाउ भणइ तो कुमरो । इच्चिर मंवे जणशिति मन्निया ता नमो तुज्झ ॥ १४ ॥ સં જ સુદ પસાપ- જઈ બાનિયા વિઝાગૉા તા યઝदिणाउ तुम-विसेसओ मह गुरुटाणं ॥ १५ ॥ ता एयं दुच्चरियं-अम्मो दुव्ववसिय असंभावं । जाव न जाणइ ताओ-ता चिरमसु एयपावाओ ॥ १६ ॥ इय कुमरगिच्छियं नाउ-तीइ रोसेण जंपियं वच्छ । कामासत्तो जइविद्य-मा पत्थह जे तुमं पुत्तो ॥ १७ ॥ अहवा न तु વિશ, ( ૧૦ ) આ રીતે તેણીનું કાનના સુખને હરવા વજીના નિપાત સરખું વચન સાંભળીને વિજયકુમાર મનમાં આ રીતે ચિંતવવા લાગે– [ ૧૧ ? એણીએ આટલા સુધી અને પુત્ર તરીકે પાળીને પણ આવું અકાર્ય ચિંતવ્યું, માટે સ્ત્રીના સ્વભાવને ધિક્કાર હોજો. ( ૧૨ ) તે પણ આ વખતે એણુની પાસેથી વિદ્યાઓ લઈ લઉં, એમ ચિંતવી તેણે કહ્યું કે, મને વિદ્યાઓ આપ. [ ૧૩ ] તેણીએ અલ ખઈને તેને વિદ્યાઓ આપી, એટલે કુમાર કહેવા લાગ્યો કે, હે અંબા ! આટલા સુધી તને મેં માતા તરીકે માનેલી છે, માટે તને હું નમું છું. (૧૪) વળી તારા પ્રયાસથી મેં વિદ્યાએ જાણી, માટે આજ દિનથી તે તું વિશેષ કરીને મારી ગુરૂસ્થાન જેવી છે. [ ૧૫ ] માટે હે માતા ! આ માઠું ચિંતવેલું અસ ભાવ્ય દુશ્ચરિત જ્યાં લગી તાતની જાણમાં નથી આવ્યું, ત્યાં લગી એ પાપથી તું અને ળગી થા. ( ૧૬ ) આ રીતે કુમારનો નિશ્ચય જાણુને તેણી ગુસ્સ કરીને બેલી કે, હે પુત્ર ! તું કામાસક્ત થઈને મને પ્રાર્થના મ કર, કારણ કે તું પુત્ર છે. ( ૧૭ ) અથવા એમાં તારો વાંક નથી. જાત અને રૂપજ તારાં આવરણ છે, તું કઈ અલીન For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક, ૩૧૭ ज्झ दोसो-जाईरूवं हवेइ आवरणं । अकलीणो कोवि तुम-सच्च मजाया कहं पुत्तो ॥ १८ ॥ तव्वयणमणिय गुरुकोउएण-कुमरेण चिंतियं महिला । कामासत्ता कवडेण नत्थि तं खलु न जे कुणइ ॥ १९ ॥ हारेइ धणं मारेइ नियपइं-अहिलसेइ पुत्तंपि । भक्खेइ अभक्खंपि हु-म इलियचित्ता सया महिला ॥ २० ॥ - अविय. . असुइत्तं अलियत्तं-नितंसत्तं च वंचगत्तं च । अइकामासत्तित्तं-एयाणं महिलिया ठाणं ॥ २१ ॥ मरणं विदेसगमणं-दारिई बंधणं च दोहग्गं । चिरसंसारनिवासो-हवेइ महिलाइ संगणं ॥ २२ ॥ ता जइ तायस्स इम-संसिज्जइ ता न सहहेताओ । लीलावइवयणाण-पायं सव्वोवि पत्तियइ ॥ २३ ॥ चिहामि जइ विरोहो-जइपुण वच्चामि सच्चयं एयं । तहविहु तारण समं-होइ विरोहो न जुत्तु त्ति ॥ २४ ॥ છે, જમ્યા ન હોય, તે પુત્ર શાના થાય ? ( ૧૮ ' આવાં તેનાં વચનથી કેતુક પામીને सुमारे यितव्यु , आभासत स्त्री ४५४था शुं शुं नहि रे ? ( १८ ) हमेशा मलिन ચિત્તવાળી મહિલા ધન બગાડે, પતિને મારે, પુત્રને પણ અભિષે તથા અભક્ષ્યનું પણ लक्ष ४२. [ २० ] qणा अशुया, मी , नियाj, 443, तया अति કામાસક્તપણું, એ બધાંની સ્ત્રી સ્થાનભૂત છે. [ ૨૧ ] સ્ત્રીના સંગે યા તે મરણ થાય છે, યા તે વિદેશ જવું પડે છે, ત્યા તે દારિદ્યપણું પ્રાપ્ત થાય છે, યા તે દૈભાગ્યપણું પ્રાપ્ત થાય છે, યા તે સંસારમાં બહુ કાળ રખડવું પડે છે. ( ર ) માટે હવે જે આ વાત તાતને જણાવીશ, તે તે માનશે નહિ, કેમકે પ્રાયે સઘળા સ્ત્રીઓનાં વચનપર વધુ વિશ્વાસ રાખે છે. [ ૨૩ ] જે રહું છું, તે વિરોધ થાય તેમ છે, જે ચાલ્યો જાઉં તે આ વાત ખરી મનાશે, છતાં પણ તાતની સાથે વિરોધ કરે યુક્ત નથી. ( ૨૪ ) વળી ક્રોધે ચડેલો મારે છે, લેભે ચડેલે માલમત્તા પડાવે છે. માને ચડેલો અપમાન કરે છે, અને માયાવાળો સર્ષની માફક ડરે છે. [૨૫] પરંતુ આ તે કામાસકત, ભારે For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. . . किंच. को हाविठो मारइ-लोहासत्तो य हरइ सबस्सं । परिभवकरो य माणी-मायावी डसइ सप्पु व्व ॥ २५ ॥ एसा कामासत्ता-माराबहुला य कूडकवडनिही । चतनयलज्न करुण्णा-सव्वपयत्तेण चइयव्वा ॥ २६ ॥ एवं चिंतिय कुमरो-विज्जाबलसंजुओ गहिय खग्गं । गयणेण लहुं पत्तोपिउनयरीए कुणालाए ॥ २७ ॥ ___ दट्टण नियय जणणि-कमलसिरि सोयगल्लकयहत्थं । अत्ताणं पयर्डतो-अवयरिओ तीइ. पयमूले ॥ २८ ॥ विहियपणामो नियजणणि-जणयपमुहाण सयललोयाणं । तं नाउ निययतणयं-कमलसिरी चुंबए सीसे ॥ २९ ॥ हरिसियहियओ जणओ-कुमरं मूलाउ पुच्छए मुद्धिं । जा साहइ सो सव्व-ता दो आगो तत्थ ॥ ३० ॥ आहवमल्लो एण पणिओ लहु अउज्झनयरीए । जयवम्मनिवेण तुम-सेबाइकए समाहूओ ॥ ३१ सोऊण द्यवयणं-विजयकुमारेण पभणियं માયાવાળી, કુડકપટની ખાણ, તથા લાજ, નીતિ અને કરૂણાથી રહિત બનેલી છે, માટે તેને કોઈ પણ રીતે તજવી જોઈએ. (૨૬) એમ ચિંતવીને વિદ્યાબળથી યુક્ત કુમાર તરવાર લઈને આકાશ માર્ગે ઉડી જલદી પિતાના બાપની કુણાલાનગરીમાં આવી પહોંચ્યો. (૨૭) ત્યાં પિતાની કમળશ્રી માતાને શેકથી ગાલે હાથ દઈ બેઠેલી જોઈને તેણીના પગ પાસે ઉતરીને પિતાને પ્રગટ કરવા લાગ્યું. [ ૨૮ ] પછી તેણે પોતાનાં માબાપ વગેરે સઘળાં લેકેને પ્રણામ કર્યા. ત્યારે તેને પિતાને પુત્ર જાણું કમળથી મસ્તક ચુંબવા લાગી. [ ૨૯ ] તેના પિતા પણ હદયમાં હર્ષિત થઈ, કુમારને મૂળથી માંડીને ખબર પૂછવા લાગ્યો. ત્યારે કુમારે તે સઘળી હકીક્ત કહી બતાવી, તેવામાં ત્યાં એક દૂત આવી ચ. [ ૩૦ ] તે દૂતે આહવમલ્લને કહ્યું કે, તમને અયોધ્યા નગરીમાં જયવર્મ રાજા જલદી પિતાની સેવા માટે બેલાવે છે. (૩૧) નું વચન સાંભળીને વિજયકુમાર કહેવા લાગ્યું કે, અરે ! આ ભારતવર્ષમાં અમારો પણ બીજો કોઈ સ્વામિ હોય શકે છે For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૩૧૯ रे रे । अम्हाणवि किं सामी-अस्थि परो भरहबासंमि ॥ ३२ ॥ भणिओ निवेण कुमरो-वच्छ सया अम्ह सो पहू राया । साहम्मिओ सुमित्तो-मुपसाओ तहविसेसेणं ॥ ३३ ॥ ता गंतव्वखुपए-जा यवम्मनराहिवस्स पयमूले । चिरदसणसुहहेर्ड-चिट्ठ तुम जणणिपासंमि ॥ ३४ ॥ तो कहकहमवि जणयं-कुमरो पुच्छिय अउज्न नयरीए । योवदिणेहिं पत्तो-हयगयरहसुहडपरियरिओ॥ ३५ ॥ निवअत्याणे कुमरोसपरियणो अवसरंमि संपत्तो । रायस्स कयपणामो-कयसंमाणो य उवविट्ठो ।। ३६ ॥ विनाणकलालावन्न-रूवनपचायविक्कमगुणेहिं । वित्यरिओ विमलजसो-विजयकुमारस्स नयरीए ॥ ३७॥ इत्यंतरपि जयवम्म-रायधूया सहाइ सीलवइ । बहुपरिवारसमेया-समागया तायनमणत्यं ॥ ३८ ॥ कुमर पलोयमाणी-निहुयं सहियाहिं सा हसिज्जती । लज्जती नियपिउणो-पुणा गया निययभुवर्ण કે? (૩૨) ત્યારે કુમારને રાજા કહેવા લાગ્યું કે, હે વત્સ! તે રાજા આપણે હમેશથી સ્વામિ છે, અને તે આપણો સાધર્મિ, સુમિત્ર અને વિશેષે કરી આપણુ તરફ સારી મેહેરબાની રાખે છે. [ ૭૩ ] માટે મારે અવશ્ય જયવર્મ રાજાની પાસે જવું જોઇશે, અને તું લાંબા વખતે દેખાય છે, તે કારણે તારી માની પાસે રહે, કે જેથી તે રાજી રહેશે. ( ૩૪ ) ત્યારે જેમ તેમ કરી સમજાવીને કુમાર પિતાની રજા લઈ, થોડા દિવસમાં ત્યાં હાથી, ઘોડા, રથ, તથા પેદલ સાથે આવી પહોંચે. ( ૩૫ ) ત્યાં અવસર પામી કુમાર પિતાના પરિજન સાથે રાજસભામાં આવી, તે રાજાને નમ્યો, એટલે તેને રૂડી રીતે સને मान भन्यु. [38] Mu६ ते उभारना विज्ञान, ४ा, सावश्य, ३५, नीति, BERता અને પરાક્રમ વગેરે ગુણોથી તે નગરીમાં તેનું નિર્મળ યશ ફેલાયું. (૩૭) એવામાં તે સભામાં જયવર્મ રાજાની પુત્રી શીળવતી બાપને પગે લાગવા ઘણું પરિવાર સાથે ૫૦ ધારી. ( ૩૮ ) તે કુમારને તાકીને જોવા લાગી, તેથી તેની સખીઓ તેના પર હસવા લાગી, એટલે બાપની શરમથી તે પિતાના ઘેર પાછી આવી. [ ૨૯] ત્યારે. જયવર્મ For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ३२० શ્રી ધર્મ રત્ન પ્રકરણ मि ॥ ३९ ॥ दहण पवररुवं-सीलवई विजयवम्पनरवइणा । कुमरस्स प्रति दिना-पारदो तेण वीवाहो ॥ ४० ॥ पत्ते तमि वसंत-संतेवि करेइजो अणुवसते । तो उज्जाणंमि . गओ-सपरियणो कालिउँ राया ॥ ४१ ॥ तत्थय मज्जणकीला-पमत्तचित्तस्स भूमिनाहस्स । विज्जाहरेक हरिया-सीलवई कुमररूपेण ॥ ४२ ॥ - अलिब अमुर्णतीए-खयर पइ पियं इमं तीए । मा कुणसु सुहव हासं-लज्जामि सहीण लहु मुंच ॥ ४३ ॥ सह परियणेण सहियाजणेण सभएण तयणु पुकरियं । उप्पिच्छ देव गयणे-निज्जइ केणावि सीलवई ॥४४॥ सहसति इयं सोउ-राया गुरुरोसअरुणनयण-1 जुओ। कस्कलियखग्गदंडो-इओतओ धावए कुद्धो॥ ४५ ॥ अइउउभडभडवाया-मुहडाविहु गहियपहरणसमूहा । पहणता महिवीढं--समुहि या जुझसज्जमणा ॥४६॥ अह सो सुरोविनिवो-किं कुणउ महीच. रो, नहयरेण । अहवा गरुयावि लहति-परिभवं नूण धूयाहिं ॥ ४७ ॥ જાએ કુમારનું ઉત્તમ રૂપ જોઈ, શાળવતી તેને આપી, અને તેને વિવાહ કરવો શરૂ ક. [ ] તેનામાં શાંત જોને પણ અનુશાંત [ વિકારવાળા ] કરનાર વસંત *तु सावता on uttit पनि साथे धानमा गयो. [४] त्या राज स्नान ॥ सा सामे, मेसामा US विद्याधरे उभारना वषे शावती २९५ ४२१. (४२ ) ત્યારે તે કપટને નહિ જાણતી શીળવતીએ તેને કહ્યું કે, હે સુભગ ! હાસ્ય મ કર, હું બીએથી શરમાઉં છું; માટે મને જલદી છોડી દે. (૪) તેવામાં પરિજન સાથે િિ સખીઓએ પિકાર કર્યો કે, હે દેવ! જુઓ જુઓ, શીળવતીને કેઈક આકાશમાં લઇ જાય છે (૪૪) આ સાંભળીને રાજા ભારે રોષથી લાલ આંખે કરી હાથમાં તરવાર લાઇ ગુસ્સે થઈ ઝટકા આમ તેમ દોડવા લાગે. [૪૫] તેમજ ભારે લડવાવાળા સુર પણ હથિયાર લઇ જમીનને અકળાતા થકા લડવા માટે તૈયાર થઈ ઉઠયા. (૪૬) છતાં તે શી રાજા ભૂચર હશે, એટલે ખેચરને શું કરી શકે અથવા ખરી વાત છે For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ : ભાવ શ્રાવક ' ૩૨૧ चिंतेइ मज्झ संपह-जलकोलाविभलस्त अवसस्स । सत्यत्वनयपरस्पकि संजाओ परिभवो एसो ॥१८॥ जातेति चिंता महतीति शोक-कस्य मदेयति महान् विकल्पः । दत्वा मुखं स्थास्यति चा नवेति-कन्यापितॄत्वं खलु नाम कष्टं ॥४९॥ * * | | * * * IT S વિ. धाउब्वायरसायण-जैतवसीकरणखण्णवाएहिं । कीलावसणेहि. तहा . गरुयावि पति गुरुवसणे ॥ ५० ॥ इय सोउणं सुइर-भणइ निवोतं कुमार प'बलबल । वञ्च बहु तस्स पुडिं-नहगमणं तुझ अत्थि॥ ५१ ॥तो भणइ थि: जयकुमरो-जइ पहु तुह पुत्तियं न आणेमि । पणदिणगंतो तो -जाजीचपिहु न परिणेमि ॥५२॥ भणिऊण इमं कुमरो-असिहत्थो नहयलं समुप्पइओ। विज्जाहरपिट्ठीए-जा वच्चइ कयपइन्नो सो॥५३॥ ताज કે, પુત્રીઓને લીધે મા જને પણ પરિભાવ પામે છે. (૪૭) રાજા વિચારવા લાગે છે, હું શસ્ત્ર, અસ્ત્ર અને નીતિમાં પર રહું છું; છતાં આ જળક્રીડામાં વિહળ બન્યો, ત્યારે આ પરિભવ થશે. [ 0 ] ખરેખર કન્યાના ઓપ થવું, તે એક કષ્ટજ છે. કેમકે કન્યા જન્મી એટલેજ મોટી ચિંતા અને છેક હમાં થાય છે, અને તે કેને આપવી, એ વિકલ્પ થઈ પડે છે. બાદ પરણાવી, તેપણું સુખે રહેશે કે નહિ, એ વિચાર આવ્યા કરે છે. [ ૪૯] અથવા તે ધાતુવાદ, રસાયન, યંત્ર, વશીકરણ, અને ખાણના નાદે ચડ્યાથી, તેમજ ક્રિડાના વ્યસનથી મેટા જેને પણ ભારે કષ્ટમાં આવી પડે છે. [૫૦] એમ બહુ વખત લળી શેચીને રાજા કુમારને કહેવા લાગે કે, હે પ્રબળ બળવાન કુમાર ! તું જલદી તેની પેઠે જા, કેમેકે તું આકાશે જઈ શકે છે. [૫૧] ત્યારે વિજયકુમાર બે કે, હે પ્રભુ ! જે પાંચ હિતની અંદર તમારી પુત્રી નહિ લાવું, તે પછી મારે માવજજીવ પરણવું નથી. [ પર ] એમ કહીને કુમાર હાથે તરવાર લઈ આકાશે ઉડે. તે પ્રતિજ્ઞા કરી વિદ્યાધરની પેઠે જવા લાગે. ૪૧ For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ १२२ श्री . - - % D लामियाड़ियविमल-सेलसिहरे निएवि सो खयरो । कुमरेण निठुरेहिपणेहिं इक्किओ एवं ॥ ५४॥ रे ठाहि ठाहि वाहर-सरण कत्यिस्थ बच्चसि दुरप्पा । मच्झ बलं न वियणासि-अवहरसि नरिंदपियधूयं ॥५५॥विजाहरोवि तव्ययण-जणिय अच्छिन्नमच्छरच्छन्नो । पररेइ जाव कुमरम्स-कुलिसअइतिक्ख चक्केण ॥ ५६ ॥ वं बचेवि कुमारो-च- । के तडितरलमंडलग्गेण । विज्जा बलिओ तम्मगलि-मंडला पाडए मउडं ॥ ५७ ॥ नाऊण कुमारवलं-नरिंदधूयं चएवि तत्येव । खयरो गुरुकोवभरो-पत्तो ककिंधगुरुसिंहरे ॥ ५८ ॥ ते जुझंता गाढं-तत्थ ठिया दोषि पंच दिवसाई 1 तो कुमरेण कहकहवि-निजिओ खयरो नहो । ॥ ५९ ॥ कुमरोवि तस्स पिट्ठीइ-धाविओ जा खणंतरं इक । ता पिच्छड वेयड्ढे-मुरम्मनयरीइ तं पत्तं ॥६० ॥ . . . . एसो सो महताओ-एयं भवणं इमा र सा जणणी । चिंतइ हा २ . (૫૩) તેવામાં તેણે તે ખેચરને દરિયાના વચ્ચે રહેલા વિમળશૈલ પર્વતના શિખર પર જે, ત્યારે તે તેને આ રીતે કઠોર વચનેથી હાંકવા માંડયો. (૫૪) અરે ! ઉભે રહે, ઉભો રહે, શરણને બોલાવી લે, ભુડ થઈ તું ક્યાં જાય છે ? શું મારૂં બળ નથી જ તે ? કે રાજાની પુત્રીને હરી જાય છે ? [૫૫] ત્યારે તે વિદ્યાધર પણ તેના વચન નથી ભારે મત્સર ધારીને તેને વજ રત્નના અતિ તીર્ણ ચક્રથી પ્રહાર કરવા લાગે. (૫૬) ત્યારે કુમારે વિજળી જેવી ચંચળ તરવારથી તે ઘા ચુકાવીને વિદ્યાના બળવડે તેના મસ્તકથી મુગટ પાડી નાંખે. (૫૭) ત્યારે કુમારનું બળ , જાણીને રાજપુત્રીને ત્યાંજ મુકી, તે ખેચર ભારે કેપવાન થઈ, ફિધિ પર્વતની ટોચે આવ્યા. [ ૧૮ ] ત્યાં તે બંને જણ પાંચ દિન સુધી ભારે યુદ્ધ કરતા રહ્યા, તેવામાં કુમારે જેમ તેમ કરી તેને હરાવ્યું, એટલે તે નાઠે. [૫૯] ત્યારે કુમાર તેની પીઠે ક્ષણભર દોડે એટલે તેણે તેને વૈતાઢ્યની સુરમ્યનગરીમાં આવેલ જોયે. [ ૬૦ ] ત્યારે તે વિચારવા લાગ્યું કે, આ તે મારે તે તાતજ છે; આ રહ્યું તે ઘર, અને આ રહી તે માતા. અરે ! આ તે મેં For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક दुठु कथं - ताए जं पहरियं तिव्वं ॥ ६१ ॥ एएण अहं बालतणाउ अइसच्छवच्छलमणेण । पुत्तु व्व लालिओ पालिओ य सुकलाउ सिक्खविओ ।। ६२ ।। ता सव्वहावि एसो - ताओ पुज्जो व्व गुरु मज्झ सया । जं एस रणे विजिओ - कलंकिओ तं मए अप्पा ॥ ६३ ॥ एवं जा निवपुत्तो - चिंते विसायपसरमलिणमुहो । ता विज्जाहरपहुणा - बुत्तो खेयं चयसु वच्छ ॥ ६४ ॥ पहुकज्जे पहरिज्जइ – जणयस्सवि एस खत्तियांयारो । अन्नं तर न नायं-जह एसो मज्झ ताओ ति ॥ ६५ ॥ अनंच तुह पसायण – कए मए आगएण तुह पिहिं । तत्थेसा सीलवई - दिट्ठा रइरंभसमरूवा ॥ ६६ ॥ • तत्तो इंदियविवसेण - तुज्झरूवेण सा मए हरिया । तहवि त‍ हं विजिओ - पुढवीए इक्कवीरेण ॥ ६७ ॥ अन्नं च तुज्झ सील-कहियं सव्वपि मह परियणेण । जह एसा तुह जणणी--कुविया तुब्भोवरिसकामा ॥ ६८ ॥ ता खलु इविएगो - अणिसंसग्गि आवईओ य । ३२३ ભુંડું કર્યું કે, જે તાતને તીવ્ર ધા કર્યો. [ ૬૧ ] એણે તે અતિ સ્વચ્છ અને વત્સલ મન ધરીને મને બાળપણાથી પુત્રની માફક લાલન પાલન કર્યું છે, તથા રૂડી કળા શીખવી છે. ( ક્રુર ) માટે એ તાત તા મને હંમેશાં સર્વ પ્રકારેં ગુરૂની માફક પૂજ્ય છે, માટે એની સાથે લડીને એને મેં જીત્યા, તે મેં મારા આત્માને કલકિત કર્યું. (૬૩) એ રીતે દિલગીર ચહેરે કુમાર ચિતવવા લાગ્યો, તેવામાં તે વિદ્યાધરના પ્રભુએ તેને કહ્યું કે, હે વત્સ ! તું શા માટે ખેદ કરે છે ? [ ૬૪ ] જે માટે પ્રભુના કામે બાપ સાથે પણ લડવુ, એ ક્ષત્રિયાના આચાર છે, તેમ તે કંઇ જાણ્યુ નહાતું, કે આ મારા તાત છે. ( ૬૫ ) વળી તને સમજાવવા માટે હું તારી પીઠે આવ્યા હતા, ત્યાં રંભા સરખી રૂપવાળી શાળવતી જોખ. [ ૬૬ ] તેથી ઇંદ્રિય વશ થઇને મેં તારૂ રૂપ ધરી, એને અપહરણ કરી, છતાં તું પૃથ્વીમાં એકલા વીર થઇને મને જીતેલા છે. [૬૭] વળી મારા પરિજને તારૂ` સધળુ શીળ સંબંધી મ્યાન મને કહ્યું છે, આ રતિ અને અને આ તારી For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ अत्यन्भंसो मरणंपि-होइ इंदियपरवसाण ॥ ६९ ॥ जाइकुलविणयसुयसील--चरणसम्मत्तवित्तदेहाई । इंदियअवहरियमणो-हारेइ नरो खण તેન ! ૭૦ | " , જિ . ...दिवसरजनिसारैः सारित पक्षगह--समयफलकमेतन्मंडितं भूतधात्र्यां । इहहि जयति कश्चिन्मोक्षमविधेयै--रधिगतमपि चान्ये विप्लुतहरियति ॥ ७१ ॥ [ છે. ૬૦૦૦ ] विजिइंदियपुरिसेसुं-चूडामणिणो नमो नमो तुज्झ । रयणावलीइ वयणेहिं-मोहिओ जो तया न तुम ॥ ७२ ॥ वीरेसु पट्टबंधो--छज्जइ तुहेचेव जेणं तरुणते । जगजगडणपवणाई करणाई जियाई हेलाए ॥ ७३ ॥ इय उववूहिय कुमरं-जपइ तं वच्छ गिण्ह मह रज्जं । अहयं માતા તારાપર આશક થઈને કેમ ગુસ્સે થઈ, તે પણ કહ્યું છે. [ ૧૮ ] માટે ઈદ્રિયવશ થએલાઓને ખરેખર ઈષ્ટ વિયેગ, અનિષ્ટ સંયોગ, આપદાઓ, અર્થનાશ, અને મરણ પણ આવી પડે, તેમાં શી નવાઈ છે ?( ૬૯) જે માટે ઈદ્રિયથી વિવેક હીન થએલ મન02; અધ ક્ષણમાં જાતિ, કુળ, વિનય, શ્રત, શીળ, ચરણ, સમ્યકત્વ, ધન, તથા શરીર c, રે હારી જાય છે. [ ૭૦ ] વળી કહ્યું છે કે, આ જમીન પર કાળરૂપી બાજુ માંડેલી , અને ત્યાં પક્ષરૂપી ખાનાં છે, તેમાં રાત દિવસરૂપ પાસા ઢળાય છે, તેમાં કોઈકજ ખરા પાસા પાડીને જીતે છે, બાકી ઘણા તે અવળા પાસા નાંખીને હારતાજ રહે છે. [૧] ગ્રંથ ૬૦૦૦ તું વિજિકિય પુરૂષોમાં ચૂડામણિ સમાન છે, કેમકે તું તેવી વેળાએ રત્નાવર ળીના વચનેથી મેહિત થયે નહિ, માટે તેને વારંવાર નમસ્કાર છે. [ ૭૩ ] વીર પુરૂનો ટા તારેજ બાંધવે જોઈએ કે, જેણે તરૂણપણામાં જગત સાથે લડનારી ઇન્દ્રિયોને For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. - ३२५ ३२५. पुण सामन्न-निस्सामन्त्र-चरिस्सामि ॥ ७४ ॥ ___सोउ भणइ कुमरो-कयंजली एरिसंमि संसारे । मज्जवि एवं जुत्त-निदंसणं खलु इमं ताय ॥ ७५ ॥ तो अमियतेयराया-नियजामए ठवित्तु नियरज्जं । गिण्हेइ भवविरत्तो-पव्वज्जं सुगुरुपयमूले ॥ ७६ ॥ अह कुमरो वलिउणं-समेइ जा विमलसेलसिहरंमि । तत्थावि विमलसीलं-सीलवई नेव पिच्छेइ ॥ ७७ ॥ चिंतइ विसन्नचितो-निरत्थओ मह परकमो सयलो । जीइ कए ताएणवि-समं मए पहरियं तिव्वं ॥ ७८ ॥ सावि न मुद्धा लद्धा-जयवम्मनिवोवि नेव तोसविओ । मुहडत्तणं च नई-भठमइन्नस्स जणमज्झे ।।.७९ ॥ ता निययपइनकरेमि सच्चं चरितगहणेण । इय चिंतिय सो गिण्हइ–दिक्खं सुत्थियसुगुरुपासे ॥ ८॥ सीलवई पुण तत्तो-वहणागयचंदसिहितणएण । सिंघलदीवे नीया-सा तत्थ करेइ जिणधम्म જપાટમાં જીતેલી છે. [ ૭૩ ] એમ કુમારને પ્રશંસીને તે તેને કહેવા લાગ્યો કે, હે. पत्स ! भा३ मा २irय तु से, भने त स श्रम ाणाश[ ७४ ] તે સાંભળીને અંજલિ જોડી કુમાર કહેવા લાગ્યું કે, હે તાત ! એવા સંસારમાં મારે પણ એમજ કરવું જોઈએ, કારણ કે અહીં આજ દ્રષ્ટાંત મજુદ છે. [ પ ] ત્યારે અમિતતેજ રાજાએ પોતાના ભાણેજને રાજ્ય સોંપીને ભવથી વિરક્ત થઈ સુગુરૂની પાસે દિક્ષા લીધી. (૭૬ ) હવે કુમાર ત્યાંથી પાછા વળીને વિમળશૈલના શિખર પર આવ્યો, તે ત્યાં તેને નિર્મળ શીળવાળી શીળવતી જોવામાં આવી નહિ.” (૭૭) ત્યારે તે દિલગીર બની ચિંતવવા લાગ્યો કે, મારે સઘળો પરાક્રમ નિષ્ફળ થયો છે, કેમકે જેના માટે મેં તાતની સાથે સખ્ત લડાઈ કરી, તે ભેળ ઈહાં મળતી નથી, અને હવે જય- . વર્મ રાજા પણ શી રીતે સંતોષી શકાય, તેમજ મારી પ્રતિજ્ઞા ભંગાયાથી મારું સુભટપણું પણ નાશ પામ્યું છે. (૭૮-૭૯ ) માટે હવે હું ચારિત્ર લઈને જ મારી પ્રતિજ્ઞા સાચી ક, એમ ચિંતવીને તેણે સુસ્થિત ગુરૂની પાસે દિક્ષા લીધી. [ ૮૦ ] આણીમેર શીળવતીને For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ ॥८१ ॥ सा कइया भरुयच्छे-सुदंसणाए. समं समागम्म । काउण दुक्करतवं-पत्ता ईशाणसग्गमि ॥ ८२ ॥ विजयकुमारमुणीविहु-विहुणियनीसेसकम्मसंताणो । वरनाणदंसणाणंद-विरियकलिओ गओ सिद्धि ॥ ८३॥ इति विजयकुमारों ज्ञानवल्गाभिरुद्यच्चपलकरणवाहीन् संनिरुध्य प्रकामं । परमपदमुदारं प्रापदापनियुक्तःतदिह भविकलोकास्तज्जयेत्तयत्नं ॥ ८४ ॥ ॥ इति विजयकुमारकथा (छ)॥ उक्तः सप्तदशसु भेदेषु इंद्रियेति द्वितीयो भेदः-इदानीं अर्थ इति तृतीयं भेदं पचिकटयिषुराह. ત્યાં વહાણથી આવેલે ચંદ્રશેઠને પુત્ર સિંહલદ્વીપમાં લઈ ગયા, ત્યાં તે જિનધર્મ કરતી રહી. ( ૮૧) તે એક વેળા સુદર્શન સાથે ભરૂચમાં આવીને દુષ્કર તપ કરી, ઈશાન દેવલોકમાં પહેચી. (૮૨) વિજયકુમાર મુનિ પણ કર્મના સંતાનને તેડી ઉત્તમ જ્ઞાન દર્શન, આन भने वीर्य मेगवान माझे पहच्यो. [ 63 ] આ રીતે વિજયકુમાર જ્ઞાનરૂપ લગામ વડે ઈદ્રિયરૂપ ચપળ ઘેડાને બરોબર રોકીને આપદાથી રહિત ઉદાર પરમ પદને પામે, માટે હે ભવ્ય લોકે! તમે તેના જ્યમાં યત્ન કરે.. से शत विनयभारनी था . . સત્તર મેદોમાં ઇક્રિયાપ બીજે મે કહ્યું. હવે અપ ત્રીજા ભેદને વર્ણવે છે. For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૩૨૭ મૂરું. सयलाणत्यानिमित्तं-आयासकिलेसकारण मसारं । नाउण धणं धीमं-नहु लुन्भइ तंमि तणुयंमि ॥ ६२ ॥ (ટી. ) इह धनं ज्ञात्वा तत्र न लुभ्यतीति योगः-किं विशिष्टं धनं सकलानर्थ-निमित्तं समस्तदुःखनिबंधनं. ૩૫. अर्थानामर्जने दुःख-मर्जितानां च रक्षणे, आये दुःखं व्यये दुःख-धिगाःकष्टसंश्रयाः।। आयासंश्चित्तखेदोयथा મૂળનો અર્થ. ધન સકળ અનર્થનું નિમિત્ત અને આયાસ તથા કલેશનું કારણ હેવાથી અસાર છે, એમ જાણીને ધીમાન પુરૂષ તેમાં લગારે લેભાત નથી. (૬૨) ટીકાને અર્થ. અહીં મૂળ વાત એ છે કે, ધનને અસાર જાણીને તેમાં લેભાય નહિ. ધન કેવું છે, તે કહે છે કે, સકળ અનનું નિમિત્ત એટલે સમસ્ત દુઃખનું નિબંધન છે. જે માટે પૈસે પેદા કરતાં દુઃખ છે, પેદા કરેલાને રાખતાં પણ દુઃખ છે, આવતાં દુઃખ છે, અને જતાં પણ દુઃખ છે. માટે કચ્છના ઘર એવા પૈસાને ધિકાર છે. વળી આયાસ એટલે ચિત્તને ખેદ, જેમકે – શું મને રાજા રોકશે ? શું મારા ધનને અગ્નિ બાળી For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, राजा रोक्ष्यति किंतु मे हुतवहो दग्धा किमेतद्धनं - किंवामी प्रभविष्णवः कृतनिभं लास्यत्यदो गोत्रिकाः मोषिष्यति च दस्यवः किमु तथा नष्टा विखातं भुवि - ध्यायनेवमहर्दिवं धनयुतोप्यास्तेतरां दुःखितः || तथा क्लेशः शरीरपरिश्रमः -- तयोः कारणं निबंधनं, -- तथाहि . अर्थार्थ नकचक्राकुलजलनिलयं केचिदुच्चैस्तरंति-प्रोद्यच्छखाभिघातोत्थितशिखिकणकं जन्यमन्ये विशंति, शीतोष्णांभः समीरग्लमिततनुलताक्षेत्रिकां कुर्वतेन्ये-शिल्पं चानल्पभेदं विदधति च परे नाटकाद्यं च केचित् ॥ तथा असारं सारफला संपादनात् यदाह. व्याधीनो निरुणद्धि मृत्युजननज्यानिक्षये न क्षमं-ष्टानिष्टवियोग हृतिकृत् सङ् न च प्रेत्य च નાખશે ? શું આ સમર્થ ગાત્રિએ મારા ધનમાંથી ભાગ પડાવશે ? શું ચારા લૂટી લેશે ? અને જમીનમાં દાટેલું શું કાઇ હરી જશે ? એમ ધનવાળા માણસ રાત દિવસ ચિંતા કરા દુ:ખી રહે છે. તથા કલેશ એટલે શરીરને પરિશ્રમ—એ એનું ધન કારણ છે. જેમકે :— પૈસાના માટે કેટલાક મગરના ટાળાંથી ભરેલા દરિયાને તરી દેશાંતરે જાય છે, ખીજા ઉછળતા શસ્ત્રોના અભિધાતથી ઉડતા આગના કણિયાવાળા યુદ્ધમાં દાખલ થાય છે, ત્રીજા થંડા ગરમ પાણી અને વાયરાથી ભીંજાયલા શરીરવડે ખેતી કરે છે, ચોથા અનેક પ્રકારના શિલ્પ કરે છે, અને પાંચમા નાટક વગેરે કરે છે. વળી ધન અસાર છે, એટલે કે, તેમાંથી કઇ મજબૂત ફળ પ્રાપ્ત થતું નથી. જે માટે કહેવાય છે કે, ધન વ્યાધિને અટકાવી શકતું નથી, જન્મ, રા, મૃત્યુને ટાળી શકતું નથી, ઇષ્ટ વિયેાગ અને અભિસયાગને હરી શકતું નથી, પરભવમાં સાથે ચાલતુ નથી, અને પ્રાયે કરી ચિતા, ભાઇઓમાં વિરોધ, ધરપકડ, મારફાડ, અને ત્રાટાનું For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક चिंताघुविरोधधनवधत्रासास्पदं प्रायशो - वित्तं वित्तविचक्षणः क्षणमपि क्षेमावह नेक्षते ॥ इत्थंभूतं धनं ज्ञात्वा नहु लुभ्यति नैव गृध्यति धीमान् बुद्धिमान, तस्मिन् द्रव्ये चारुदत्तवत् - तनुकमपि स्तोकमप्यास्तां बहित्यपेरर्थ:arrerante नान्यायेन तदूपार्जनाय प्रवर्तते, नाप्युपार्जिते तृष्णावान् भवति - किंतर्हि, आयादर्द्ध नियुंजीत: - धर्मे समधिकं ततः शेषेण शेषं कुर्वीत -- यत्नतस्तुच्छ मैहिकं. इति विमृशन् यथायोगं तत्समक्षेत्र्यां व्ययतीति. 3२÷ चारुदnegiaari. अस्थि त्थ पत्ररनयरी - चंपा लंपागलोग परिमुक्का । तत्थय सिट्ठी भाणू – भाणू इव सुगणकमलाणं || १ || तस्स सुभदा गिहिणी - अइ કારણ છે; માટે એવા ધનને ધનનુ સ્વરૂપ જાણવામાં કુશળ પુરૂષ ક્ષણભર પણ ભલું કરનાર નથી ગણતા. ધનને એવુ નણીને મુદ્ધિમાનૂ પુરૂષ તેમાં ચારૂદત્તની માફ્ક કદાપિ ગૃદ્ધ થતા નથી, કેમકે ભાવશ્રાવક હોય, તે અન્યાયથી ધન કમાવા પ્રવર્ત્તતા નથી, અને ઉપાર્જતમાં તૃષ્ણાવાળા થતા નથી. જે માટે આવકમાંથી અધિક અર્ધ તે ધર્મમાં વાપરવું, અને બાકીનાયી જેમ તેમ ઘર ખરચ નભાવી લેવું, એમ વિચારી, તે તેને યથાયેાગ્યપણે સાતે ક્ષે ત્રામાં ખરચે છે. ચારૂદત્તના દૃષ્ટાંત આ છે. કહાં લૂટારૂ લોકથી રહિત ચ ંપાનામે નગરી હતી, ત્યાં સુજનરૂપ કમળાને વિકસિત કરવા ભાનુ સમાન ભાનુ નામે શેઠ હતે. [ ૧ ] તેની અતિ નિર્દેળ શીળ ધર્મવાળી સુભદ્રા નામે સ્ત્રી હતી, તેને ચારૂદત્ત નામે ઉત્તમ હાથીન! દાંત માક ઉત્તમ ગુણવાળા પુત્ર હતા. [ ૨ ] તે મિત્રા સાથે રમતા થકા વિદ્યાધરના રેડલાનાં પગલાંને અનુસરીને એક વેળા ४२ For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ધર્મ રન પ્રકરણ निम्मलसीलधम्म वरधरणी । पुचो य चारुदचो-मुर्दतिदंतुष्व विमलगुणो ॥ २ ॥ मित्तेहिं सह रमंतो-पयाणुसारेण खयरमिहुगस्स । स कयावि कयलियेहे-पत्तो पिच्छेइ असिफलगं ॥ ३॥ तत्थ दुमेणं सदिदटुं सव्वंगकीलियं खयरं । तस्सा सिकोसमझे-ओसाहितियगं तहा मेण ॥४॥ निस्सल्लो रूढवणो-सचेयणो ताहि ओसहीहिं को । सो पह वेयड्ढे-गिरिंम सिवमंदिरपुरोमि ॥ ५ ॥ पुतो महिंदविकम-नरवइणो मियगइ ति खयरो इं। धूमसिहवयंसेणं-जुत्तो सिच्छाइ कीलंतो ॥ ६ ॥ हरिमंतपव्वयगओ-हिरण्ण सोमस्स माउलस्स मुयं । सुकुमालियंति दळु-मयणतो तो गओ सपुरं ॥ ७ ॥ मित्ताउ तयं नाउं-पि. उणा परिणाविओ य तस्स सुयं । अह धूमसिहो तीए-अहिलासी सो मए नाओ ॥ ८ ॥ सुकुमालियाइ तेणय-समनिओ तहय आगओ કદલીગૃહમાં પહોંઓ, અને ત્યાં તેણે તરવાર પડેલી દીઠી. ( ૩ ) ત્યાં આજુબાજુ જેમાં તેણે એક વિદ્યાધરને એક ઝાડમાં ખીલથી જડેલો જે, તથા તેની તે તરવારના મ્યાનમાં ત્રણ આકવિઓ જોઈ. [ 8 ] ત્યારે તેણે તેને તે આષધિઓથી નિઃશલ્ય કરી ઝખમ રૂઝવી સચેતન કર્યો, એટલે તે બોલ્યો કે, વૈતાઢય પર્વતના શિવમંદિર નગરમાં મહેંદ્ર વિક્રમ રાજાને હું અમિતગતિ નામે પુત્ર છું. હું વિદ્યાધર હોવાથી શ્રશિખ નામના મિત્ર સાથે સ્વેચ્છાથી રમતો થકે. [ ૫-૬ ] હરિમંત પર્વત પર આવ્યો. ત્યાં મારા મામા હિરણ્યસમની સુકુમાલિકા નામની પુત્રીને જોઈને હું કામવશ થઈ મારે ઘેર આવ્યા. [ 9 ] તે વાતની મારા મિત્ર તરફથી મારા બાપને ખબર પરતાં તેમણે તે કન્યા મને ५२९॥ी, पे धूशिम ५ तेनो अमितापी भने यो. [ ८ ] બાદ હું સુકુમાલિકા તથા તે મિત્રની સાથે અહીં આવ્યું. હવે તેણે ઈહાં મને પ્રમા જોઈને આ ઝાડ સાથે જડી લીધે, તથા મારી ભાર્યાને હરણકરી તે જતો રહ્યા છે. (૯) - તેં મને છોડાવ્ય માટે તારા કરજથી હું મુક્ત થાઉં તેમ નથી, For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક इहयं । सो में पमतये कीलिऊणं-हरिउं गओ मजं ॥ ९॥ तुमएवि मोइओ तेण-तुज्झ वाहं भवामि रिणमुको । इय भणिय गओ खयरो-सिठिसुओ नियगिहं पत्तो ॥ १० ॥ सव्वहमाउलसुयं-- पिउगा उबाहिओ स मित्तवई। तहविहु नीरागमणो-खित्तो दुल्ललियगोहीए ॥ ११ ॥ पत्तो गणियाइगिहे--वसंतसेणाइतीइ आसत्तो। सोलसमुवनकोडी-वारसवरिसेंहिं सो देइ ॥ १२ ॥ अक्काइ निद्धणुत्तिय-गिहाउ निस्सारिओ गओ सगिह । नाउं पिंउण मरणं -गाढपरं दूमिओं चित्ते ॥ १३ ॥ भज्जाइ भूसणेंहिं-माउलसहिओ गओ वणिज्जेणं । नयरे उसीरवत्ते-कप्पासो तत्य बहु किणिओ ॥१४॥ जंतस्स तामलिति-मागे दवो दवेण सो सयलो। निम्भग्गसेहरोतिय-माउलएणावि सो चचो ॥ १५ ॥ आसारूटो गच्छइ-पच्छमदिसि । तयणुसे मओ तुरगो। छुतण्हपरिकिलंतो-ततो. पत्तो. पियंगपुरं ॥ १६ ॥ એમ કહીને તે વિદ્યાધર ચાલતો થા, એટલે શેઠને પુત્ર પણ પિતાને ઘરે આવ્યું. ક ૧૦ ] હવે તેના પિતાએ તેને સ્વાર્થમામાની મિત્રવતી નામે કન્યા પરણાવી, તે પણ તે રાગરહિતપણે રહેવા લાગ્યું, એટલે પિતાએ તેને દુર્બલિત ગષ્ટમાં દાખલ કર્યો. [ ૧૧ ] તે વસંતસેન નામની વેશ્યાના ઘરે રહી તેના સાથે આસક્ત બને, અને તેણે બાર વર્ષમાં સળ કેડ સેનામહેર ઉડાવી. [ ૧૨ ] ત્યારે વસંતસેનાની ઉપરી અકાએ તેને નિર્ધન થએલો જોઈ ઘસ્થી કાઢી મે, એટલે તે પિતાના ઘરે આવ્ય; એટલે તેને બાપના મરણની ખબર પડી, તેથી તે મનમાં ઘણું દિલગીર -[ ૧૭ ] બાદ સ્ત્રીના દાગીના વેચી પિતાના મામા સાથે ઉધીરવર્તન નગરમાં વેપાર નિમિતે ગર્યો, અને ત્યાં તેણે રૂની ખૂબ ખરીદ કરી. [ ૧૪ ] બાદ તે લઈને તામ્રલિસનગરી તરફ તે જ હતું, તેવામાં તે સઘળું રૂ વનમાં લાગેલા દવથી સળગી ગયું, ત્યારે તેને નિર્ભાગ્યને સરદાર જાણીને તેના મામાએ પણ છેડી દીધે. ( ૧૫ ) છતાં તે આશા ધરીને પશ્ચિમ દિશા તરફ ચાલે, તેવામાં તેને ઘોડે મરી ગયે, ત્યારે ભૂખ્યા તરસ્યો પ્રિયપુરમાં પહોંચ્યા For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ધર્મ રત્ન પ્રકરણ -- सिट्ठी सुरिंददत्तो-पिउमितो तत्थ तस्समासाओ । बुट्टीइ दव्वलक्खं--गहिउ सो पोय मारूढो ।। १७ ।। पत्तो जमुणादीवं तस्स पुरेसुं गमागमेणं च । अज्जे चारुदत्तो-कहमवि कणगट्ठकोठीओ ॥ १८ ॥ अह तस्स निययदेसा - भिमु इतस्स पवहणं फुहं । तो फलगगओ सतहिं--दिणेहिं किच्छेण उत्तिन्नो ॥ १९ ॥ उब्बरवइवेलतडे - पत्तो रायपुरबाहिरूज्जाणे । तत्थ तिदंडी दिणकरपहनामो तस्स संमिलिओ ।। २० ।। तेणं सह सो पत्तो--रसहेडं पव्त्रयस्म कूवीए । मंची ठिओ तुंबय-सहिओ रज्जूइ ओइनो || २१ ॥ ता केवि भणिय मिलं - कोसि तुमं तयणु तेण इय वुत्तं । वणिओमि चारुदत्तो- दिडिएणि त्थ पक्खित्तो ॥ २२ ॥ सो भणइ पुणेो वणिओइमिणा विविओपि इत्थ मे देहो । अद्धो रसेण खडो - तुमपि ता इत्थ मां विसु ।। २३ ।। इय भगिउणं तेणं समवियं तस्स भरियरसतुं । रज्जूह कापियाए - तिदंडिणा करिसिओ सोउ ॥ २४ ॥ ३३२ ( ૧૬ ) ત્યાં તેના બાપના મિત્ર સુરેદ્રદત્ત નામે શેઠ ને, તેના પાસેથી તેણે એક લાખ દ્રવ્ય વ્યાજે લીધું, અને ત્યાંથી વહાણુપર ન્યાયેા. [ ૧૭ ] તે યમુના દ્વીપમાં આવી, તેમાં રહેલા નગરામાં આવજાવ કરી, આઠ ક્રોડ સાનામહોર કમાયા. [ ૧૮ ] હવે તે પેાતાના દેશ તરફ્ આવવા લાગ્યા, તેવામાં તેનું વહાણ ભાંગ્યું, ત્યારે તેને પાર્ટિજી મળતાં સાતમે દિને ઘણી મુશ્કેલીથી તે કિનારે. આવ્યા. [ ૧૯ ] તે ઉર્ધરવતી નામના બંદરે ઉતરી રાજપુરના ખાહેરના ઉદ્યાનમાં આવ્યા, ત્યાં તેને દિનકર પ્રજા નામે ત્રિદંડી મળ્યેા. [ ૨૦ ] તેની સાથે તે રસ મેળવવા માટે પર્વતની વાવડી તરફ ગ્યા, ત્યાં માંગીપર બેસી તુંબડુ સાથે લઈ રસી વડે નીચે ઉતથી. [ ૨૧ ] ત્યારે નીચે પહોંચતાં કાઇએ અવાજ કર્યો કે, તુ કાણુ છે? ત્યારે તે ખેલ્યેા કે, હું ચારૂદત્ત નામે વાણિયા જી, અને હાં ત્રિડિએ મને નાંખ્યા છે. ( ૨૨.) ત્યારે પહેલા વાણિયા ક્લ્યા કે, મને પણ તેણેજ હાં રાખ્યો છે. અહીં સારૂં ધું. શરીર રસથી ખવાઇ ગયુ છે, માટે તુ અંદર ઉતર મા. [ ૨૩ ] એમ કહીને તેણે રસથી ભરેલું' તુંબડું આપ્યું, તેવામાં તે ત્રિદડિએ તેને કુપીમાં બાંધેલી રસી 2. For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. . ૩૩૩ मगइ रसतुंब तनु तारइ तेण तो रसो चत्तो । अह लिंगिणा. स खित्तो--पडिओ रसवियाइ तडे ॥ २५ ॥ तो बणिणा सो वुत्तो-- गोहापुच्छेण उतरिज्जासु । एव मिमो उत्तरिओ-सुमरतो पंचनवकार ॥ २६ ॥ जा गिरिकुहराउ बहि-निक्खंतो ताव धाविओ महिसो । तो सो सिलाइ उवरिं--आरुढो जाव चिट्टेड ॥ २७ ॥ ता निग्गओ સવારે--હિં ગુણંતાન ન પિજો માકપુtો--માનવા रुदत्तो सो ॥ २८ ॥ भंडं अलत्तयाइ--व्यितुं चलिया सुवनभू मुवरि । तरि वेगवदनई--गिरिकूडे ते गया दोवि ॥ २९ ॥ तो चित्तवणे ततो-टेकणसंमि तत्य दो मेसा। किणि तेसुं चडिउं--पंथो अइलंबिओ बहुआ ॥ ३० ॥ रुदेण. तओ वुस्तं-अओपरं ના પૂ વારિત છે તે એણે મારે--૩૪ વરણાગો | ૨૨ વડે ઉપર ખેંચે. [ ૨૪ ] તે નજીક આવ્યું, ત્યારે ત્રિદંડીએ તુંબડું માગ્યું, પણ તેને કુવાથી બાહેર નહિ કાવ્યો, ત્યારે તેણે રસ ધળી દીધે, એટલે લિંગિએ તેને કુવામાં ફે; તે જઇને નીચેના તડમાં પડે. [૨૫] ત્યારે પેલા વાણિયાએ તેને કહ્યું કે, ઘનું પૂછ પકડીને તું ઉપર જા, તેથી તે તેમ કરી નવકારમંત્ર • સંભાર થકે ઉપર આવ્યું. ( ૨૧ ) હવે તે પર્વતની ખીણમાંથી બહાર નીકળે છે, તેની સામે એક પાડે દેડયો; તેથી તે શિલા પર ચડી બેઠો. [૨૭] તેટલામાં ત્યાં એક અજગર નીકળે, તે પાડા સાથે લડવા માંડે, એટલે લાગ જોઈને ચાદર ત્યાંથી નાશી છુટ. હવે તેને એક વેળા રૂદ્રદત્ત નામે મામાને પુત્ર મળ્યો. [ ૧૮ ] તે બંને જણ અળતું વગેરે માલ લઈ, સુવર્ણ ભૂમિ તરફ ચાલ્યા. તે વેગ વતી નદી ઉતરીને પર્વતની ટોચે પહોંચ્યા.[ ર૯ ] ત્યાંથી ચિત્ર વનમાં આવ્યા, અને ત્યાંથી ટેકણ દેશમાં આવ્યા, ત્યાં તેમણે બે મેષ (બોકડા) ખરીદ્યા, તેમના પર ચડીને તેમણે ઘણો માર્ગ પસાર કર્યો. ( ૩૦ )તેવામાં રૂદ્રદત્તે કહ્યું કે, અહીંથી આગળની જમીન સારી નથી, માટે આ બેકડાઓને મારી, તેની છાલ ઉખેડીને તેમાં પેશી રહીએ. [ ૩૧ ] તે માંસની બ્રાંતિથી આપણને ભારેડ પક્ષીઓ ઉડી જશે, એટલે For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ २३४ ધાર્મ રત્ન પ્રકરણ . तो पललभताए -भारुंडविहंगमेहि उक्खिताः । वच्चिस्सामो अम्हे- सुवन भूमि मुझेणावि ३२ ॥ अह तेणु तो रुद्दो-जेहिं उत्तारिया विसमभूमि । ते मेसे कह हणियो-हियजणाए परमबंधु व्यः ॥ ३३ ॥ रुद्दो भणइ नएसि -तं सामी तेण मारिओ मेसो । निहओ बीओ य पुणो तरलच्छो नियइ भाणुसुयं ॥ ३४ ॥ तो वुत्तो तेण इम-ताउ मसत्तो तुमं किमु कवि । निणधम्म पडिबज्जमु -सरणं विहुरेवि बंधुसमं ॥ ३५ ॥ दियो नवकारो तस्स-चारुदत्तेण, अह हओ छगलो । रुदेण तामो दुभिवि-तब्भत्यामुं पविट्ठा ते । ३६ ॥ छुरियाहत्था विहगेहि-उडिया एगआमिसत्यीण । तेसि जुझं ताण-भाणमुरो सरवरे पडिओ ॥ ३७ ॥ छुरियाइ छिन्तु भत्थं-निस्सरिउणं गओ नगं एगे। दिठो तत्थुः स्सग्गे-ठिो मुणी वंदिओ तेण ॥३८॥ पारियकाउस्सग्गो-भणइ मुणी धम्मलाभ मह दाउं.। कह मि. આપણે સુખે કરી, સુવર્ણ ભૂમિમાં પહોંચી. [૩૨]. ત્યારે ચારૂદત્ત તેને કહેવા લાગે કે, જેમણે આપણને વિષમ ભૂમિથી ઉતાર્યા, તે બેકડા તે આપણા હિતકારક હોવાથી સગા ભાઈ જેવા છે, તેને કેમ મારીએ ?( ૩૩) રૂદ્રદત્ત બોલ્યો કે, તું કચ્છ એમને ધણી નથી; તેથી તેણે પહેલાં એકને માર્યો, અને પછી બીજાને મારવા લાગ્યા, ત્યારે તે બોકડે ચંચળ આંખે ચારદત્ત તરફ જોવા લાગ્યું. [ ૩૪ ] ...सारे या३त्त तेने हा साध्य है, तुमयापी है. तभ के नाल, भाटे ई શું કરું ? છતાં તું જિનધર્મ સ્વીકાર, કે જે કષ્ટમાં પણ ભાઈની માફક મદદ કરે છે[34] पछी तेरे तेने न२ साप्यो, मा ३६६ तेने मारी नाभ्यो. तेथे જણ તેની ભસ્ત્રામાં પેઠા. [ ૩૬ ] તેમણે હાથમાં છરી રાખી હતી હવે તેમને પક્ષીઓએ ઉચયા, પણ આકાશમાં ખોરાકના માટે તે પક્ષીઓ લડવા લાગ્યા. તેથી ચારૂદત્ત નીચે સંવરમાં પડે. [ ૩૭ ] ત્યાં છરીથી ભસ્મને ફોડી, તે તેમાંથી નીકળીને એક પર્વત પર ગયે, ત્યાં તેણે કાયન્સમાં ઉભા રહેલા એક મુનિને જે વંદન કર્યું. ( ૩૮ ) ત્યારે For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક ૩૩૫ स्थ भूभिगोयर--अविसयसेणे तुम पत्तो ॥ ३० ॥ અને હું માખણ સુપા વિમોર ના ગાદિरिमासे- दह्र सो अरी नहो ॥ ४० ॥ ता ह नियमज्जे गिण्हिउण सिवमंदिरमि संपचो । रज्जे में ठविउणे--मम पिया गिण्डए दिलं તે કરે ગુનો છે હીરો – પોકાઇ હંગામો થી - गीवो-मम तुल्ला विक्कमबलेहिं ॥ ४२ ॥ गंधव्वसेणधूया--तह जाया विजयसेणपत्तीए । रज्जं जुबरज्ज महं-दाउं पुत्ताण पव्वइओ ॥ ४३ ॥ कक्कोडगसेलोयं--लवणजले कुंभकंठगे दी । अह मित्थ तवेमि तवं-नुमैपि साहसु नियमबंध ॥ ४४ ॥ सिहिएणवि सव्वो-नियवुत्तंतो मुणिस्स तो कहिओ । अह साहुसुयातेदो--पत्ता तेहिं मुणी नमिओ ॥४५॥ भणिया ते वरमुणिणा-पुत्ता सो एस चारुदत्तुत्ति । इत्यंतरे महिट्टी--त. त्थेगो आगओ तियसो ॥ ४६ ॥ तेण नओ सो पढम-पच्छा साहू, કાયોત્સર્ગ પાળી, તેને ધર્મલાભ દઈ, મુનિ કહેવા લાગ્યું કે, તું આ ભૂચર અગોચર પવૈતપર કેમ આવી પહોંચે છે ? [ ૭૪ ] વળી તે મુનિ બે કે, હું અમિતગતિ ના મને વિદ્યાધર છું, કે જેને તે તે વેળા છુટો કર્યો હતો. હું ત્યાંથી છુટો થઈ અષ્ટાપદં પર્વત પાસે આવ્યો, એટલે મને જોઇને તે દુશ્મન નાશી ગયે. [૪૦ ] ત્યારે હું મારી સ્ત્રીને લઈને શિવમંદિર નગરમાં આવ્યા, ત્યાં મને રાજ્ય સોંપીને મારા પિતાએ દિક્ષા લીધી. ( ૪૧ ) બાદ મારી મનોરમા સ્ત્રીની કુખેથી સિંહયશ અને વરાહગ્રીવ નામે મારા જેવા બળ, પરાક્રમવાળા બે પુત્ર થયા. (જર ) તેમજ વિજયસેના સ્ત્રીની કુ ખથી ગંધર્વસેના નામે પુત્રી થઈ. પછી રાજ્ય તથા ધવરાજ્ય પુત્રોને સોંપીને હું પ્રવજિત થયો છું. [ ૪૩ ] આ એ લવણ સમુદ્રમાં રહેલા કુંભકંઠ દ્વીપમાં કટક નામે પર્વત છે, તેના પર રહીને હું તપું છું. હવે તું તારી વાત કર. [૪૪ ] ત્યારે યારદત્ત પણ તે મુનિને પિતાને સઘળે વૃત્તાંત કહી સંભળાવ્ય, તેવામાં તે મુનિના બે પુત્ર ત્યાં આવ્યા, અને તે મુનિને નમ્યા. (૪૫) ત્યારે તે મહા મુનિ તેમને કહેવા લાગ્યું કે હે પુ ! આ ચારૂદ છે. એવામાં ત્યાં એક મહા ઋદ્ધિવાન દેવતા આવ્યું. [૪] તે For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રમ રત્ન પ્રકરણ. તમય વાંદ | પુો સાદર તેવો—દે રંગવિજ્ઞામે ॥ ૪૭ | નથાય. सुलसा तहय सुभद्दा - ससाउ चरियाउ असि कासीसु । वेयंगપાળાગો- તોહિ મિયા, ચાળો છે ॥ ૪૮ ॥ મદ ખળાવવમ્બાયगेण मुलसा जिया कया दासी । बहुसो संसग्गीए - तेणय तीए सुओ जाओ ॥ ४९ ॥ लोगोवहा सभीयाणि - ताणि तं मुत्तु पिप्पलस्स अहे । नहाणि सुभद्दाए- दिठो मुहपडियर्पियो सो ॥ ५० ॥ कय पिप्पलायनामो- तीए संबडिओ हिविज्जो नियमाय मेहमुंह- जन्ने पद्मविय से इइ ॥ ५१ ॥ तरुल विणेओ वडाले नामा हं पसुवहार बहुजने । અન્ય નામ ગો ંચ મને તો વ ગામો || પુર | નિયો ત્રિहिं जने - छहभवे णेण दिसनवकारो | सोहम्मे उबबनो तो मुव्व मिमो મધુ મિત્રો! ૧૨ / -- - ૩૩૬ પહેલાં ચારૂદત્તને નમ્યા, અને પછી સાધુને નમ્યા. ત્યારે વિધાધરીએ તેમ કરવાનું કારણ પૂછ્યાં, તેણે આ રીતે તે કહી બતાવ્યું. ૪૭ ) કાશીમાં સુલસા અને સુભદ્રા નામની બે હેને હતી, તે પ્રત્રાજિકા હેાઇને વેદાંગની પારગામિની થયેલ હતી, તેમણે ધણા વાર્તાદુ જીત્યા હતા. [ ૪૮ ] હવે યાજ્ઞવલ્કય નામના પરિાજકે મુલસાને છતી પા તાનાં દાસી કરી, તેની સાથે વધારે સંસર્ગ થતાં તેણીને ગર્ભ રહી પુત્ર પેદા થયા. [૪૯] ત્યારે લેાક નિદાથી ડરીતે તેઓ તે બાળકને પીપળની નીચે મેલી ખાતે નાશી ગયા. બાદ સુભદ્રાએ તે બાળકનાં માંમાં પીપ પડેલી જો. ( ૫૦ ) તેણીએ તેનું પિપ્પલાદ નામ પાડી, તેને ઉછેર્યો. તે વિદ્યા શીખીને પિતૃમેધ, માતૃમેધ વગેરે યા પ્રરૂપીને તેમને હણવા લાગ્યા. [ ૫૧ ] તેને હું ર્દલ નામે ચેન્ના હતા. તે યજ્ઞામાં ઘણા પશુવધ વગેરે કરીને મરીને નરકે ગયે'; ત્યાંથી પાંચ વાર પશુ થયા. [ પર ] અને પાંચે વાર મને બ્રાહ્મણ્ણાએ મનમાં હણ્યો. છઠ્ઠા ભવે આ ચારૂદત્તે મને નવકાર આપ્યા, તેથી સાધર્મ દેવલેમાં હું ઉત્પન્ન થયા, તેથી હું પહેલાં એને નમ્યો છું. ( ૫૩ ) એમ ક઼હી ચારૂદત્તને નમી, તે For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ३३७ इय भणिय चारुदत्तं-नमिउ च गओ सुरो सठाणमि । खयरेहि तेहि सो पुण-नीओ सिवमंदिरे नयरे ॥ ५४ ॥ सक्कारिओ य संमाणिओ य अइगरुयगउरवेण तहिं । खयरेहि तेहि सद्धिं-जा चलिओ नियपुरी समुहं ॥ ५५ ॥ ता तत्थ सुरवरो सो पत्तो तबिहियवरविमाणमि । आरुढो सिट्ठिसुओ-समागओ झति चंपाए ॥ ५६ ॥ बहुयाउ कणयकोडीउ-दाउ महो सो मुरो गओ सगं । नमिउण चारुदत्तं-खयरावि गया सट्ठाणमि ॥ ५७ ॥ सव्वठमाउलो तह मित्तवई सा वसंतसेणाय । सबेवि तस्स मिलिया-फुरिया विमला तहा कित्ती ॥५८॥ अह सो अत्थ मणत्थिक्क-मंदिरं जाणिउं विसुद्धमणो । परिगहपरिमाणजुयं-गुरुमूले लेइ गिहिधम्मं ॥ ५९॥ जहजुग्गं नियदव्वं-सव्वं वविजण सत्तखितेसु । मुच्छामच्छरचत्तो-स चारूदत्तो गओ सुगई ॥ ६ ॥ एवं ज्ञात्वा चारुदत्तस्य वृत्तंनित्यं शिष्टाः सुष्टु संतुष्टिपुष्टीः । દેવતા સ્વસ્થાને ગયો. બાદ તે વિદ્યારે તેને શિવમંદિર નગરમાં લઈ ગયા. (૫૪) ત્યાં તેમણે તેને ભારે ગેરવથી સત્કાર સન્માન કર્યો, પછી તેમની સાથે તે પોતાની નગરી તરફ ચાલ્યા. (૫૫) તેવામાં તે દેવતા આવી પહોંચ્યો. તેણે એક વિમાન વિકુવ્યું, તેના પર તે શ્રેણિકુમાર ચડીને જલદી ચંપામાં આવ્યા. [ ૫૬ ] પછી તેને તે દેવતા ઘણી ક્રોડ સોનામહેર દઈને સ્વર્ગે જતા રહ્યા, અને વિદ્યાધરો પણ તેને નમીને સ્વસ્થાને ગયા. [૫૭] હવે તેને સ્વાર્થમા, તથા મિત્રવતી, તથા તે વસંતસેના એ બધાં આવી મળ્યાં, અને તેની નિર્મળ કીર્તિ થવા લાગી. [ ૧૮ ] હવે તેણે અર્થનો અનર્થનું ઘર જાણીને વિશુદ્ધ મનથી પરિગ્રહ પરિમાણ સહિત ગૃહિ ધર્મ સ્વીકાર્યો. [ ૧૮ ] બાદ યથાયોગ્યપણે પિતાનું સઘળું દ્રવ્ય સાત ક્ષેત્રોમાં વાપરી, મૂછ અને મત્સરથી રહિત થઈ તે ચારૂદત્ત સુગતિને પહે. [ ૧૮ ] આ રીતે ચારૂદત્તને વૃત્તાંત સાંભળી, હે શિષ્ટ જનો! તમે હમેશાં ४३ For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ३३८ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. अर्थेनर्थक्लेशसंबंधबद्धेधर्मक्षोभं मास्म धत्त प्रलोभं ॥ ६१ ॥ ॥ इति चारुदत्तदृष्टांतः ॥ इत्युक्तः सप्तदशसु भेदेष्वर्थइति तृतीयो भेदः-संसारइति चतुर्थ भेदं व्याचिख्यासुराह. ....... (मूलं) दुहरूवं दुक्खफलं-दुहाणुबंधि विडंबणारूवं । संसार मसारं जाणिऊण न रई तहिं कुणइ ॥ ६३ ॥ ( टीका ) इह सत्र संसारे रतिं न करोतीति योज्यं-किं कृत्वा ज्ञात्वा संसारं સતિષની પુષ્ટિ કરે, પણ અનર્થ અને કલેશવાળા ધનમાં, ધર્મમા ક્ષોભ કરાવનાર લેભને धार रे। मां. ] ६१] એ રીતે ચારૂદત્તને દ્રષ્ટાંત છે. એ સત્તર ભેદોમાં બીજો ભેદ કહ્યું. હવે સંસારરૂપ ચે ભેદ વર્ણવે છે. भूगना अर्थ. સંસારને દુઃખરૂપ, દુખફળ, દુબાનુબંધિ, વિટ બનારૂપ सने असार Menने तेमा तिन 3रे. [3] An अर्थ. બહાં સંસારમાં રતિ નહિ કરે, એ મુખ્ય વાત છે, સંસાર કે છે તે કહે. For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. 336 किंविशिष्टं दुःखरुपं जन्मजरामरणरोगशोकादिग्रस्तत्वेन दुःखस्वभावं-तथा दुःखफलं जन्मांतरे नरकादिदुःखभावात्-दुःखानुबंधीति दुःखानुबंधिने पुनः पुनर्दुःखसंतानसंधानात्-तथा विडंबनायामिव जीवानां सुरनरनैरयिकतिर्यमुभगदुर्भगादीनि विचित्राणि रूपाणि यत्र स विडंबनारूपस्तमेवंविधं संसारं चतुर्गतिरूपं मुखसाराभावादसारं ज्ञात्वावबुध्य न रतिं धृति तस्मिन् कुरुते. विदधाति-श्रीदत्तवत्। तदृष्टांतश्चायं.. पाउसकालंसिमिव बहुसस्स कुलागसनिवेसमि । आसि जिणधम्मरत्तो-सिरिदत्तो सिट्ठिवरपुत्तो ॥ १ ॥ तस्स अदिण भजा-अतक्कियं चेव मरण मणुपत्ता । संसारविरत्तमणो-तो. सो इय चिंतिउं लग्गो ॥ २ ॥ सुर अन्नुन्नुद्दीरिय-साहावियवेयणासमभिभूए । नरयभवंमि. जि છે – તે દુઃખરૂપ અર્થાત જન્મ જરા મરણ, રોગ, શેક, વગેરેથી ભરેલ હેવાથી દુ:ખમય છે; તથા દુઃખફળ એટલે જન્માંતરમાં નરકાદિ દુઃખ આપનાર છે; તથા વારંવાર દુઃખનાં સંતાન સંધાતાં હેવાથી દુઃખાનુબંધિ છે; તથા વિડંબના એટલે ભવાઈયા માફક એમાં જીવેના સુરનર નરક તિર્યંચ, સુભગ દુર્ભગ વગેરે વિચિત્ર રૂપે થાય છે. એ રીતે ચતુર્ગતિરૂપ સંસારમાં સુખસાર ન લેવાથી અસાર છે, માટે તેમાં શ્રીદત્તના માફક रति नहि रे, ते भाव श्राप negो .. श्रीत्तन द्रष्टांत माशते .. વર્ણકાળ જેમ બહુ શસ્ય [ બહુ ઘાસ ચારાવાળે હેય છે,] તેમ બહુ શસ્ય [ બહુ વખાણવા લાયક ] કુલાગસંનિવેશમાં જિનધર્મને રાગી શ્રીદા નામે શ્રેષ્ટિકુમાર હતે. ( ૧ ) તેની ભાર્યા એક વેળા ઓચિંતી મરણ પામી; ત્યારે તે સંસારથી વિરક્ત થઈ, આ રીતે यितan eu-यो. (२) २७॥ ७॥ ५२माघभिना ४२६ी, माहामा :४२०ी, અને સ્વાભાવિક વેદનાથી પીડાયેલા છે; માટે નરકમાં છોને નિમેષમાત્ર પણ સુખ નથી.. For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ३४० શ્રી ધર્મ રત્ન પ્રકરણ याणं-निमेसमिपि नत्थि सुहं ॥ ३ ॥ छिंदणभिंदणबंधण-दुबहभरवहणममुह दुक्खेहिं । सययं संतत्ताणं-तिरियाणं नाम किं सुक्खं ॥४॥ खडिय आखंडलचाव-चंचलं जीवियं इह नराणं । दुल्लहजणसंजोगोमहल्लकल्लोल लोलतरो ॥ ५ ॥ ताव भरकंतसकुंत-पोयगलचंचलं च तरुणतं । इह संपयाउ संपा-संपायसमाउ सयकालं ॥६॥ इय इट्ठाणिट्ठविओग-जोगबहुरोगसोगपमुहेहिं । निच मभिद्दमियाणं-मणुयाणं न सुहगंधोवि ॥ ७ ॥ असरिसअमरिसईसा-विसायरोसाइमइलियमणेसु । अमरेसुवि अइफारो-दुहसंभारो वियंभेइ ॥ ८ ॥ ता चउगइसंसारे-जियाण नृणं न अस्थि इत्थ मुहं । सयल मुहहे उदुहजलहि सेउ जिण धम्म मुक्काण ॥ ९॥ इय चिंतिय सिरिदत्तो-गिण्हइ दिक्खं कमेण संजाओ । गीयत्यो पडिवज्जइ-एगल्लविहारवरपडिमं ॥ १० ॥ कस्सय गामस्स बहिं-पेयवणे अन्नया निसाई इमो । अणमिसनयणो वीरा-सणेण चि ( ૩ ) તિર્યો છેદન, ભેદન, બંધન, અને અતિ ભાર વહન પ્રમુખ દુઃખથી હમેશાં સંતપ્ત રહે છે, માટે તેમને શું સુખ હોય? ( ૪ ) મનુષ્યનું જીવિત ભાંગેલા ઈંદ્ર ધનુષ્યના માફક ચંચળ છે; કુટુંબને સંગ મેટાં મેજાની માફક લેળ છે; (૫) યુવાની તાપથી તપેલાં પક્ષીનાં બચ્ચાનાં ગળાં માફક ચંચળ છે, અને લક્ષ્મી સદા વિજળીનાં ઝબકારા જેવી છે. [૬] આ રીતે ઇષ્ટ વિયોગ, અનિષ્ટસંગ, રોગ અને શક પ્રમુખથી नित्य दुः॥ २९सां मनुष्याने सुमना सेश ५९ होत ना. [ ७ ] मारे अमर्ष, ध्या, વિષાદ અને રોષ વગેરેથી મેલા મનવાળા દેવતાઓમાં પણ, અતિ ભેટે દુઃખ સંભાર ઉછળે છે. (૮) માટે સકળ સુખના હેતુ અને દુઃખ દરિઆના સેતુ સમાન જિન ધર્મથી રહિત રહેલા છેને ચારે ગતિઓમાં કયાંએ સુખ નથી. (૮) એમ ચિંતવીને શ્રીદત્ત દીક્ષા લઈ, અનુક્રમે ગીતાર્થ થઈ એકલવિહારીની પ્રતિમા પાળવા લાગ્યો. [ ૧૦ ] તે એક વેળા કઈક ગામ બહેર રાતે મશાણમાં સ્થિર આંખે વીરાસનથી શુભ ધ્યાનમાં ઉભા For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૩૪૧ ट्ठइ सुहज्झाणे ॥ ११ ॥ इत्तो हरी पसंसइ–सिरिदत्तमुणी इमो मुरेहिं पि । झाणाउ न चालिज्जइ-खरपवणेहिं व अमरगिरी ॥ १२ ॥ तं गिर मसद्दहतो-एगो अमरो समागओ तत्थ । काउं रक्खसरूवं-- तं मुणि मुत्रसग्गए गाढं ॥ १३ ॥ चंदण तरुं व वेढिय-सव्वंग डसइ विसहरो होउं । सुमुणिं तह अधिहत्थो गलहत्थइ हत्थिહળ | जालइ जडालजाला-कलावकलियं चउद्दिसिं जलणं । खरपवणेहिं पाडितु-भामए अक्तूलं व ॥ १५ ॥ करहयकंठकडारेण-सुपूरेण पिहइ सव्वत्तो । विसमविसपसरचिंचइय-विंछुए मुंचए तत्तो ॥ १६ ॥ अह मुणिणो भिप्पायं-अमरो जा नियइ ओहिनाणेण । ता चिंतइ साहू साहसिक्कमल्लो मणमि इमं ॥ १७ ॥ साहियउवसग्गवट्टो--तुज्झ इमो जीव सत्तकसवहो । सत्था वत्थाइ वयं--पायं पालेइ सव्वोवि રહ્યા. [ ૧૧ ] એવામાં ઇકે પ્રશંસા કરી કે, જેમ મેરૂ પર્વત ગમે તેવા સખત પવનથી હીલ નથી, તેમ આ શ્રી દત્ત મુનિ દેવતાઓથી પણ પિતાના ધ્યાનથી ડગાવી શકાય તેમ નથી. ( ૧૨ ) તે વણીની અશ્રદ્ધા કરી એક દેવતા ત્યાં આવ્યું, તે રાક્ષસનું રૂપ કરીને તે મુનીને સખત ઉપસર્ગ કરવા લાગ્યા. [ ૧૩ ] બાદ સર્પ થઈને ચંદન તરૂની માફક તેનાં સર્વે અંગોમાં ડંશવા લાગે, તેમજ હાથીનું રૂપ ધરીને તે, તે મુનીને સુંઢ વડે ઉછાળવા લાગ્યો. [ ૧૪ ] વળી તેણે તેની ચારે બાજુએ સણ જવાળાવાળી અગ્નિ સળગાવી, તથા સખત પવનવડે આકડાનાં ટૂર માફક તેને ભમાવ્યું. ( ૧૫ ) બાદ ઉંટના ગળા પૂરતી ધૂળવડે તેને ચોમેરથી દાટ; પછી વિષમ વિષવાળા વીંછીઓ તેના પર મૂક્યા. [ ૧૬ ] હવે તે દેવતા અવધિજ્ઞાનથી તે મુનીને અભિપ્રાય જોવા લાગ્યો, તે તે મહા સાહસવાન સાધુ તેના મનમાં આ રીતે ચિંતવતો હતો. ( ૧૭ ) હે જીવ! સ્વાધીન ઉપસર્ગરૂપ અરિસો તારા સંવની કસોટી છે, કેમકે સ્વસ્થ અવસ્થામાં તે પ્રાયે સૈા કોઈ વ્રત પાળે છે, (પણ ઉપસર્ગમાં પાળે તે જ ખરો હિમ્મતવાન ગણાય.) [ ૧૮ ] હે જીવ! For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, ॥ १८ ॥ इतो अनंतगुणिया सहिया वियणा तर परवसेण । रे जिय इह भवगहणे - न उण गुणो कोवि संजाओ ॥ १९ ॥ ૩૪૨ ता धरिय धीरिमगुणं -खणं इमं वेयणं सहसु समं । जेण लहूं મવનËિ—વું વિસિસિયં નીવ ॥ ૨૦ ૫ વામનુ સયહવે તુમपितेसिं खमेसु रे जीव । सव्वत्थ कुणसु मित्तिं - इमामे अमरे विसेसेण ॥ २१ ॥ जो य तुम कट्टियभवकारागाराउ खिवइ किर अप्पं । सो एस सुरो तुहजिय- परमसुही परमबंधू य ॥ २२ ॥ किंतु इमो उवसग्गो - जह मह हरिसाय भवहरत्तेण । तह णंतभवनिबंधण - मिमस्स इय दूमइ मर्णभि || २३ || इय सुहभावणघणसार - वासियं मुणिमणं मुणेवि मुरो गय मिच्छतो पयडिय - नियरूवो नमिय इय थुणइ ॥ २४ ॥ जयजयदधम्मधुरीण - रीणभवगहणओ मुणि सुधीर । धीरिमनिज्जि તે' પરવશ રહી આ સંસારરૂપ ગહત વનમાં આથી અન તગણી વેદના સહી છે, પણુ તેથી કઇ ગુણ થયા નથી. [ ૧૯ ] માટે હે જીવ ! ધૈર્ય ધરીને ક્ષણભર આ વેદના સમ્યક્ રીતે સહન કર કે, જેથી જલદી સ ંસારસમુદ્ર તરીને મુક્તિ મેળવીશ. [ ૨૦ ] હે જીવ ! તું સધળા જીવાને ખમાવ, અને તું પણ તેમને ખમ, સર્વ ઉપર મૈત્રી કર, અને આ દેવ ઉપર તા. વિશેષે કરી મૈત્રી કર. ( ૨૧ ) કેમકે હું જીવ ! જે ભવરૂપ કુદખાતામાંથી તને કહાડીને તેમાં પેાતાને નાખે છે, તે દેવ તારા પરમ મિત્ર અને પરમ બધુ છે. [૨૨] પરંતુ આ ઉપસર્ગ મને જેમ સૌંસારના હરનાર હોવાથી હર્ષજનક છે, તેમ એને અનંત ભવનું કારણ થઇ પડશે, એ મારા મનમાં સાલે છે. ( ૨૩ ) આ રીતે શુભ ભાવનારૂપ ચંદનથી વાસેલું મુનીનું મન જાણીને દેવતા મિથ્યાત્વ છેડી પોતાનું રૂપ પ્રગટ કરી મુનીને નમીને આ રીતે તેની સ્તુતિ કરવા લાગ્યા. [ ૨૪ ] દ્રઢ ધર્મમાં ધારી, ભવરૂપ એલા, ધીરજથી મેરૂને જીતનાર, ભયરૂપ સર્પને નસાડવા ગણ્ડ સમાન વનથી અળગા થધીરજવાન મુનિ ! For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક, ३४३ यमंदर-दरविसहरनियरवरगरुड ॥ २५ ॥ तस्स तुह चरणकमलं-कमलसरं मारसव्व अणुसरिमो । जस्स सयं देविंदो-वंदिव्य पसंसइ गुणोई ॥ २६ ॥ इय थुणिऊण मुर्णिद-सुरलोयं सुरवरो गओ अहवा । गुणिथुणणाओ सग्गं-जंति जिया किमिह अच्छरियं ॥ २७ ॥ सिरिदत्तमुणिवरोविहु-परिचायं पालिऊण चिरकालं । अणसण विहिणा मरिजाओ अमरो महाशुको ॥ २८ ॥ तो चविउ साएए पुरंमि सिरि तिलयनयरसिठिस्स । दइयाइ जसवईए-उवरे पुत्तो समुप्पन्नो ॥ २९ ॥ ___ सो अट्ठममासे जिणधम्मं जणणीइ निसुणमाणीए । गब्भदुहं अमरसुहं च-निसामिउं संभरइ जाई ॥ ३० ॥ तो भवविरत्तचित्तों-अभिग्गई लेइ जह मए समए । दिक्खच्चिय गहियव्वा-नियमो पुण गेहवासस्स ॥ ३१ ॥ कमसो जाओ कयपउम नामओ तरुणभाव मणुपत्ता । चउनाणिगुरुसमीवे-गिण्हिय दिक्खं गओ मुक्खं ॥ ३२ ॥ તમે જવાનું રહેશે. (૨૫) કમળવાળા તળાવને જેમ સારસે અનુસરે, તેમ તારાં ચરણકમળને હું અનુસરું છું, તારા ગુણોને બંદીની માફક ખુદ ઇદ્ર પ્રશંસે છે. ( ૨૬ ) એમ મુનીંદ્રને સ્તવી દેવતા સ્વર્ગે ગયો, અથવા ગુણિજનોની સ્તવનાથી છવો સ્વર્ગે જાય, તેમાં શું આશ્ચર્ય છે ? [ ૨૭ ] શ્રીદત્ત મુનીશ્વર પણ ચિરકાળ ચારિત્ર પાળી અણસણ કરી મરણ પામીને મહા શુક્રમાં દેવતા થયો. [ ૧૮ ] ત્યાંથી ચવીને સાંકેત નગરમાં શ્રીતિલક નામના નગરશેઠની યશોમતી ભાર્યાની કૂખે પુત્રપણે ઉપજે. (૨૯) તે આ ઠમા માસે જિનધર્મ સાંભળવા ગઈ, ત્યાં ગર્ભનાં દુઃખ અને દેવતાનાં સુખ સાંભળી જાતિ સ્મરણ પામે. [ ૩૦ ] ત્યારે સંસારથી વિરક્ત તેણે અભિગ્રહ લીધે કે, મારે અવસર આવતા ગ્રહવાસમાં નહિ રહેતાં દીક્ષા ગ્રહણ કરવી. (૩૧) તે જન્મતાં તેનું પદ્ય એવું નામ પાડવામાં આવ્યું, તે વૈવન પામી ચતુની ગુરૂ પાસે દીક્ષા લઈ મોક્ષે ગયે. ( ૩૨ ) આ રીતે ખીલેલા ફૂલવાળી મલ્લિકાના તખતા સરખું વિશદ [ સ્વચ્છ ] શ્રીદ For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ३४४ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. श्रीदत्तचेष्टितमिति स्फुटफुल्लमल्लीवल्लवितानविशदं विनिशम्य सम्यक् । निःसंख्यदुःखनिकरप्रभवे भवेस्मिन्नित्यं विरक्तमनसो भविनो भवंतु ॥३३॥ .. ॥ इति श्रीदत्तद्रष्टांतः ॥ . इत्युक्तः सप्तदशसु भेदेषु संसार इति चतुर्थो भेदः-संपति विषय इति पंचमं भेदं व्याख्यानयना ह. [ मूलं ] खणमित्तसुहे विसए-विसोवमाणे सयावि मन्नतो, तेसु न करेइ गिड़ि-भवभीरू मुणियतत्तत्थो ॥ ६४ ॥ ત્તનું ચરિત્ર રૂડી રીતે સાંભળીને અનેક દુઃખથી ભરેલા આ ભવમાં ભવ્યજનોએ નિત્ય वि२५१ २७ ध्ये. [ 33 ] આ રીતે શ્રીદત્તને દ્રષ્ટાંત છે. એ રીતે સત્તર ભેમાં એથે ભેદ કહે. હવે વિષયરૂપ પાંચમા ભેદને વર્ણવે છે. મૂળને અર્થ. ક્ષણ માત્ર સુખદાઈ વિષયને હમેશાં વિષ સમાન ગણીને ભવભીર, અને તત્વાર્થને સમજનાર પુરૂષ વિષયમાં વૃદ્ધિ નહિ रे. (१४.) . For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક, उ४५ (टीका. ) क्षणमात्र मुख येभ्यस्ते तथा सान् विषयान् शब्दादीन् विषोपमान् कालकूटसानिभान् परिणामदारुणानिययः-सदापि नैकदेव जानानोवबुध्यमानो-यथा किल विषं भुज्यमानं मधुरमास्वादं दर्शयति, परिणामे तु प्राणप्रहाणाय संपद्यते-एवमेतेपि विषया विरसावसाना इत्यवगच्छन् भावभावकस्तेषु न कुर्यात् गृद्धिमत्यासक्ति-जिनपालितवत्--भवभीरुः संसारवासचकितमनाः किमिति गृद्धिं न करोति ? यतो मुणिततत्वार्थों जिनवचनश्रव. णाद्विज्ञाततदसारत्व-स्तथाहि जिनवचनं, भुंजता महुरा विवागविरसा किंपागतुल्ला इमेकच्छूकंडयणं व दुक्खजणया दाविति बुद्धिं मुहे । aid अर्थ. જેમનાથી ક્ષણ માત્ર સુખ થાય, તેવા શબ્દાદિક વિષયને કાળકૂટ વિષ જેવાં પરિણામે ભયંકર હમેશાં સમજતો થ– અર્થત વિષ ખાતાં થકાં મીઠું લાગે, પણ ૫ રિણામે પ્રાણુનાશક થાય છે, તેમ આ વિષયે પણ છેડામાં વિરસ છે, એમ જાણતા થકે જિન પાલિતની માફક સંસારથી બીને ભાવ શ્રાવક તેઓમાં અતિ આસક્તિ નહિ કરે. ગૃદ્ધિ કેમ નહિ કરે, તે કહે છે. કારણ કે તે તત્વાર્થને જાણે છે, એટલે કે જિનવચન સાંભળવાથી વિષયેનું અસારપણું સમજે છે. જુવો જિનવચન આ પ્રમાણે છે – આ ભોગ વિલાસ ભોગવતાં મીઠા છે, પણ કિપાકની માફક વિપાકે વિરસ છે, દાદર અને ખુજલી માફક દુઃખજનક હેઈ સુખમાં બુદ્ધિ ઉપજાવે છે. ભરના વખતે For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ३४६ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - मज्झण्हे मयतण्हिय व निययं मिच्छाभिसंधिप्पया । भुत्ता दिति कुजोणिजम्मगहणं भोगा महावेरिणो ॥ इत्यादि. . जिनपालितकथा पुनरेवं. . जीई विसालाए सस्सिरीइ विजियव्ववोमपायाला । जाया सुन्नसुमलिणा-सा चंपा अत्थि इत्थ पुरी ॥१॥ सज्जणसुयमाकंदो-मार्कदी नाम तत्थ सत्थाहो । जिणपालियजिणरक्खिय-अभिहाणा नंदणा तस्स ॥२॥ ते कुसले णिक्कारस-वाराओ गंतु आगया जलहिं । वा. रसमंपिहु वारं-चडिउं पोयंमि लोहेण ॥३॥ जा यति जलहिमज्झेकितियमितंपि ताव सहसत्ति । भग्ग मभग्गाणं ताणं-पवहणं पणियपडिपुग्नं ॥ ४ ॥ फलहेहि तरिय जलहिं ते लग्गा कहवि रयणदीवमि । स દેખાતી મૃગતૃષ્ણની માફક ખરેખર છે ખવાડનારા છે, અને ભોગવ્યા થકા કુનિમાં જન્મ અપાવનાર હોવાથી મહા વૈરિ સમાન છે. એ વગેરે જિનોપદેશ છે. | જિનપાલિતની કથા આ પ્રમાણે છે. જે વિશાળ અને આબાદ નગરીમાં આકાશ, પાતાળને જીતનારા ઉત્તમ જ થયા, તે ચંપા નામે ઈહાં એક નગરી હતી. [ 1 ] ત્યાં સજનરૂપ શુકને આશ્રય આપવા માકંદ સમાન માકંદી નામે સાર્થવાહ હતો, તેના જિનપાલિત અને જિનરક્ષિત નામે બે છોકરા હતા. ( ૨ ) તે ક્ષેમ કુશળથી અગીયાર વાર દરિયા પાર જઈ આવ્યા, તેઓ ભથી ફરીને બારમી વેળાએ વહાણે ચડયા. (૩) તેઓ દરિયામાં ડુંક આગળ ગયા કે, ઓચિંતું તે અભાગિયાઓનું માલ ભરેલું વહાણ ભાંગી પડ્યું. [૪] ત્યારે તે બે જણ પાટિયાથી દરિયે તરીને જેમ તેમ કરી For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક, ३४७ रसफलाइं मुंजितु-तत्थ जीवंति दीणमणा ॥५॥ ___ता रयणदीवदेवी-रूद्दा खुद्दा निएवि ते दोवि । घणकसिणकलक्किरखग्ग-वग्गपाणी तहिं एइ ॥६॥ भणइ य अरे भए. सह-भोए भुजह इममि पासाए । इहरा इमिणा असिणा-लुणामिणे मउलिकमलाई ॥७॥ भयकंपिरहि देहि. वि-तीए वयणं तहत्तिः पडिवनं.। तो दोवि. झत्ति ते उक्खवित्तु सा नेइ नियभवणे ॥ ८॥ ताण सरीराउ असुहपु-- ग्गले हरइ देइ. आहारे । अमथरसाई फलाई-भुंजइ. सह तेहि वरभोए ॥९॥ सा भणइ कयावि इमे-लवणे गंतव्वमिण्हि हरिवयणा । सहम: ठिएण सह मुहिएण लवणाहिवेण मए ॥१०॥ तत्थंय तिसत्तखुत्तो-तणकयवरमाइ सोहिउँ जाव । अह मित्थ एमि तावय-तुभोहि इहेब ठायव्वं ॥ ११ ॥ अह हुज्ज इत्थ अरई-ता पुव्वुतरिमपच्छिमुज्जाणे । रमह कमे णिक्केके-पाउसपमुहा रिऊ दो दो રત્નદીપમાં આવી ચડયા, ત્યાં રસવાળાં ફળ ખાઈ દિલગીર મને રહેવા લાગ્યા. [૫] ત્યારે રૂદ્ર અને શુદ્ર પ્રકૃતિવાળી રત્નદ્વીપની દેવી તે બંનેને જોઇને કાળી ખડખડતી તરવાર હાથ ધરી ત્યાં આવી. ( ૬ ) અને કહેવા લાગી કે, આ મહેલમાં રહી મારી સાથે ભેગવિલાસ કરે, નહિ તે આ તલવારથી તમારાં માથાં ઉડાડી દઈશ. [ ૭ ] ત્યારે ભયથી ધ્રુજીને તેમણે તેણનું વચન કબૂલ રાખ્યું, ત્યારે તે બનેને ઉપાડીને તેણી પિતાના ઘરમાં લઈ ગઈ. [૮] પછી તેમના શરીરમાંથી અશુભ પુદ્ગલે હરીને તેમને આહાર તથા મીઠા રસવાળાં ફળે દઈ તેમના સાથે ભેગવિલાસ કરવા લાગી. (૮) તેણીએ એક વેળા તેમને કહ્યું કે, ઇંદ્રના હુકમથી ઓચિંતા ઉઠેલા સુસ્થિત નામે લવણાધિપતિ દેવની સાથે મારે હમણું લવણમાં જવું છે. [ ૧૦ ] ત્યાં એકવીસ વાર દરિયામાં પડેલે તૃણું કચરો શોધીને હું જ્યાં સુધી ઇહાં આવું, ત્યાં સુધી તમારે અહીં જ રહેવું. [૧૧] અગર જે ઈહાં કંટાળો થાય તે, પૂર્વ ઉત્તર, અને પશ્ચિમ બાજુના ઉધાનમાં દરેકમાં વરસાદ વિગેરે બે બે ઋતુ રમજે. ( ૧૨ ), પણ તમારે દક્ષિણ બાનુના ઉદ્યાનમાં કોઈ For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ ३४८ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ॥ १२ ॥ नय दाहिणउज्जाणे-गंतव्वं कहवि तत्थ जं वसइ । मसिकसिणतणू भुयगो-तेविहु एवं ति मनति ॥ १३ ॥ इय भणिय गया एसा-तिसु उज्जागेसु तेसु रममाणा । विणिवारियावि कुड्डेण-ते गया दाहिणुज्जाणे ॥ १४॥ जा तस्संतो पविसंति-कहवि दुग्गंधपसरप- . रिभूया । ता सोउ कलुणसई-जंति पुरो तयणुसारेण ॥ १५ ॥ पेयवणमज्झसंठिय-मूलालित्तं नियंति नर मेगं । कंदतं विलवंतंतह बहवे अष्ठिउक्करडे ॥ १६ ॥ तो भीया मूलाभिन्नपुरिसपासंमि गंतु पुच्छति । कोसि तुम केण तुमं–त मवत्वं पाविओ भद्द ॥ १७ ॥ स भणइ कार्यदिपुरी-वणिओ सिन्नवहणो इहं पत्तो । देवीए गहिओ ई-भुत्ता भोगा मए सद्धिं ॥ १८ ॥ अह लहुसग मवराह-सयराहं कप्पिऊण तीइ अहं । पक्खितो मूलाए-एवं अन्नेवि नरनिवहा ॥ १९ ॥ भय घणपवणपकपिर-तणुणो तरुणु व्व तयणु ते विति । एमेव तीइ वयमवि-संगहिया भद्द चिट्ठामो ॥ २० ॥ રીતે પણ જવું નહિ. કેમકે ત્યાં મેષ જે કાળો સર્પ વસે છે, ત્યારે તેમણે તે વાત માન્ય રાખી. [ ૧૭ ] એમ કહીને તે ચાલતી થઈ. બાદ તેઓ ત્રણ ઉદ્યાનમાં રમતા થકા મનાઈ છતાં પણ કેતુકના લીધે દક્ષિણના ઉદ્યાનમાં ગયા. [ ૧૪ ] તેઓ જેવા તેની અંદર પેઠા કે, તેમને દુર્ગધ આવવા માંડી, અને અંદર કાઈ કરૂણ સ્વરે રતે સંભળા, તેથી તે અવાજને અનુસરી તે આગળ ગયા. [ ૧૫ ] ત્યાં તેમણે પ્રેત વનના વચ્ચે શૂળાપર ચડાવેલું એક આકંદવિલાપ કરતો માણસ તથા ઘણું હાડકાંના ઢગલા જોયા. ( ૧૬ ) ત્યારે તેઓ બી જઇને શળાપર ચડેલા માણસના પાસે જઈ પૂછવા લાગ્યા કે, म! तु छ, भने ता॥ आवा डाव आणे या छ ? ( १७) ते मल्यो , કાદીપુરીને વાણિઓ છું. મારું વહાણ ભાંગતાં હું અહીં આવ્યું, એટલે દેવીએ મને પક, અને મારી સાથે તેણુએ ભોગ ભગવ્યા. [ ૧૮ ] બાદ એક નાનકડા અપરાધને મેટો કલ્પીને તેણુએ મને શળાપર ચડાવે છે, અને એ રીતે બીજા માણસના પણ For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૩૪૯ ता अम्हं किं होही-सो पुरिसो भणइ कवणु नणु मुणइ । किंतु वियक्के अचिरा-तुम्हवि एमु च्चिय पहु त्ति ॥ २१ ॥ तो मायेदीतणएहिं-दीणवयणहि पभणियं भद्द । जइ कमवि उवायं मुणसि-इत्थ ता कहसुणे पसिउं ॥ २२ ॥ तो भणइ नरो मूला-भिन्नो अभिन्नकरुणरसपसरो। भद्दा अत्थि उवाओ-अपञ्चवाओ इहं. एगो ॥ २३ ॥ - તથા . इह पुन्वदिसाराम-अभिरामे वरतुरंगरूपधरो । निवसइ पणयाण मुहिकमेलओ सेलओ जक्खोः ॥ २४॥सो अहमिचाउद्दसि--अमावसापुन्निमासु संयकालं । कं तारयामि, कं पालयामि पभणेइ उच्चसरं ॥ २५ ॥ तारय पालय अम्हे-नाह अणाहे करेवि सुपसायं । एवं तुमे. भणिज्जहस तुम्ह सत्थं तो काही ॥ २६ ॥ હાલ થએલા છે. ( ૧૮ ) ત્યારે ભારે પવનથી કાંપતા ઝાડની માફક ભયથી કાંપતા થકા તે બેલ્યા કે, હે ભદ્ર! એજ રીતે તેણીએ અમને પણ પકડેલા છે. ( ૨૦ ) માટે અમારા કેવા હાલ થશે ? ત્યારે તે બોલ્યો કે, તે વાત કોણ જાણે, પણ હું ધારું છું કે, જલદીથી તમે પણ એજ ફેજે પહોંચશે. ( ૨૧ ) ત્યારે માર્કદીના તે બે પુત્રાએ દીન વચનથી કહ્યું કે, હે ભદ્ર ! જો તું કંઈ ઉપાય જાણતો હોય, તે મહેરબાની કરી બતાવ. ( ૨૨ ) ત્યારે શ્રીપર ચડી ભેદાયલે છતાં કરૂણાવાળે તે માણસ બોલ્યો કે, હે ભો! ઈહિ એક ખરેખર ઉપાય છે. ( ૨૩ ) તે એ કે ઈહાં પૂર્વ બાજુના ઉદ્યાનમાં ઘોડાનું રૂપ ધરનાર સેલક નામે યક્ષ વસે છે, તે તેને નમનારાને સુખ સાથે મેળવે છે. [ ૨૪] તે હમેશાં આઠમ ચિદશ અમાસ પૂનમે ઉંચેથી એવું ખંખારે છે કે, “કોને તારૂં ? કેને પાછું ?” [ ૨૫ ] આ વખતે તમારે બેલિવું કે, હે નાથ ! અમે અનાથના ઉપર પસાય કરીને અમને તાર, અને બચાવ–એટલે તે તમારું સ્વાસ્થ કરશે. ( ૨૧ ) હું વિષયના વિષથી મુંઝાઈને દમૂઢ બને, તેથી એ ઉપાય કરી શક નથી, પણ તમારે એ બાબતમાં જરા For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ३५० . श्री धर्म ल ५४२६१. ___ विसयविसमाहिएणं-दढमूढेणं इमं मए न कयं । तुब्भेहि पुण पमाओ नहु इह मणयंपि कायब्बो ॥ २७ ॥ तं. वयणं अब्भुवमम्म-- सम्म मागम्म तमि उज्जाणे । न्हाएवि दोवि कमलाई गहिय ते. जंति जक्खगिहे ॥ २८ ॥ पणयजणविहियरक्खं-जक्खं दक्खं उबद्दवुद्दलणे । पूइत्तु भत्तिभूपतमत्थया पणिवति तओ ॥ २९ ॥ एवं ताण कुणंताण निययसमयंमि जंपए जक्खो । के तारयामि के. पालयामि तो विति ते दोवि ॥ ३० ॥ - सामिय अणन्नसामनपुग्नकारुन असरणसरन । अम्हेच्चिय गयसरणे-तारयपालय पसिय इण्हि ॥ ३१ ॥ जक्खो जंपइ संपइ-इमं करिस्से अहं परं तुब्भ । आरुढे मह पुट्ठीइ सुटु दट्टुं जलहिमज्झे ॥ ३२ ॥ आगंतु झत्ति सा खुद्दवंतरी फरुसमउलकलुणाहिं । सिंगारपहाणाहिय-गिराहि हरिही मणं तुम्ह ॥ ३३ ॥ जइ कहवि. कुणहतीएअणुरायं जइवि नियह दिट्टीए । नियपिटीए विहुणेवि-तयणु दूरं खिवेमि तुमे ॥ ३४ ॥ अहतीइ. नाणुरच्चह-हवेह नय विसयसुक्खसावि પણ પ્રમાદ ન કરે. (૨૭) તે વચના સ્વીકારીને તેઓ તે ઉદ્યાનમાં આવી સ્નાન કરી. બન્ને જણ કમળે લઈને યક્ષના મંદિરમાં આવ્યાં. [૨૮] આવીને નમતાને રાખનાર અને ઉપદ્રવ ચરનાર, તે ચાલાક યક્ષને પૂછને ભક્તિથી ભૂમિમાં મસ્તક લગાડી તેને નમવા साया. ( २८ ) मेम ४२ai ixi यस मत५२ यक्ष तेमने का वायो , " नेता, ने पाणु ?" त्यारे ते मोत्या. [ 30 ] स्वाभिन ! तु मा ४२तां वधु ४३वान् અને અશરણને શરણ છે, તો અમે અશરણ છીએ, તેમને હમણાં મહેરબાની કરી તાર, અને પાળ. (૩૧) યક્ષ બેલ્ય! તેમ કરીશ, પણ તમને મારી પીઠ પર ચડેલા જોઈને દરિયામાં. [ ૩૨ ] તે સુવ્યંતરી ઝટ આવીને નરમગરમ અને શ્રૃંગાર ભરેલાં વચનોથી તમારું મન હરશે. (૩૩) તે વખતે જે તમે તેના તરફ અનુરાગ લાવી તેને નજરથી પણ જોશે, તે હું મારી પીઠથી પાડીને તમને દર નાખી દઈશ. [ ૩૪ ] અને જે તેના For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૩૫૧ - - क्खा । तो तुम्भे नूण करेमि-भायणं पीवरसिरीए ॥ ३५ ॥ तेविहु तहत्ति आणा-विणएणभुवममति तन्वयणं । तत्तो सेलगजक्खो-विउवि तुरगवररूवं ॥ ३६ ॥ ते दोवि जाव आरोविऊण पिट्ठिीइ चल्लिओ ताव । सा वंतरी सठाणे समागया न नियइ तहिं ते ॥ ३७॥ तयणु पउंजइ ओहिं-ते पासियलवणजलहिमज्झमि । कोवभ रझलिरगता-पत्ता गयणेण तप्पासे ॥ ३८ ॥ भणइयरेरे दुढा-कह चलिया सेलगेण मं मुत्तुं । किं अज्जविय अणज्जा-मज्झ सरूवं न विनायं ॥ ३९ ॥ ता उज्झिवि लहु एयं-जइ मह सरणं सरेह न पुणोवि । तो उग्यखग्गखंडे गिमिणा पाडेमिणे सीसे ॥ ४० ॥ एवं फरुसगिराहि-अचयंती खोभिउं इमे कहवि । तो कलुणगभिणीहिं-सिंगारगिराहिं आढत्ता ॥४१॥ एगंतहियावि सुभतयावि सरलावि नेहसारावि । हा कह महं अणाहा--नाहा हेलाइ भे चत्ता ॥४२॥ સાથે નહિ રંગાઓ, અને વિષય સુખની અપેક્ષા રાખશે નહિ, તો હું તમને ભારે લક્ષ્મીના मान ४२रीश. ( ३५) . ત્યારે તેમણે તેનું વચન, આજ્ઞા અને વિનયથી મહત્ત કરી કબુલ રાખ્યું. ત્યારે સેલક યક્ષ ઘડાના રૂપે થઈ. [ ૩૬ ] તે બેને પીઠે ચડાવીને ચાલ્યો, એટલામાં તે બં તરી પિતાનાં સ્થાને આવી જેવા લાગી, તે તે તેને નહિ દેખાયા. (૩૭) ત્યારે તેણી અવધિથી જેવા લાગી, તે લવણ સમુદ્રમાં તે તેને દેખાયા, તેથી કપના જેરથી જળતી थी माश भागे तेमना पासे सावी. [३८] ते बोली, अरे हुट ! भने छ। ડિને સેલક સાથે કેમ ચાલ્યા ? અરે અનાય ! હજુ સુધી તમે મારું સ્વરૂપ જાયું નહિ કે ? ( ૩૯ ) જે તમે સેલકને ઝટ છોડીને ફરીને મારાં શરણે નહિ આવે, તે આ ઉઘાડી તરવારથી તમારાં માથાં કાપી લઈશ. [ 0 ] એમ કઠોર વાણીથી તેમને ક્ષોભાવવા તે અસમર્થ થઈ, ત્યારે કરૂણની શૃંગાર ભરેલી વાણીથી બેલવા મંડી. [૪૧] અરે ! હું તમારી એકાંત હિતકર્તા, ભક્ત, સરલ, અને સ્નેહવાળી હતી, માટે હે નાથ ! તમે For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ શ્રી ધર્મ રત્ન પ્રકરણ तो पसिउं एस जणो-अदुस्सह विरह हुयवहपालतो । नियसंगमसलिलेणं-सुनिव्वुओ किज्जउपुणोवि ॥ ४३ ॥ इय पभाणयावि जाहे ते दिछीइवि नियंति नहु पच्छा । ता ओहीए नायं-खुभिही जिणरक्खि ओ नूणं ॥ ४४ ॥ तो भणियं जिणरक्खिय-सयावि तं हिययवल्लहो मज्झ । आलवणरमणपमुहंपि-सह तए भावओ आसि ॥ ४५ ॥ जिणपालिओ उ एसो-वेसो व्वि य मह सयावि अवियट्ठो । जइ देइ न पडिवयणं--मा देउ तुहं पुण न जुत्तं ॥ ४६ ॥ तुह विरहे । मम हिययं-निद्दय दलइ व्व फुट्टइ ब्व लहुं । ता निणरक्खिय रक्खसु-ओजीयं मज्झ वच्चंतं ॥ ४७ ॥ रणरणिरमंजुमंजिर-किंकिणीसहजाणयसवणसुहा । इय भणिरी तस्सुवरि-वरिसेइ सुवन्नकुसुमाइं ॥ ४८ ॥ अह निविड वियडनियडी--कुडीइ तीए निएवि तं रूवं । ताई वयणाई निमुणिय-मणहरणं भूसणरवंच ॥ ४९ ॥ पुव्वरमियाई सुमरिय--अग्या મને અનાથ કરીને કાં છોડી દીધી ? (૪૨ ) માટે મેહેરબાની કરી, આ વિરહાતુર જનને તમારા સંગમરૂપ જળથી ફરી શાંતિ કરે. [૪] એમ કહ્યા થકાં પણ યાવત તેઓ નજરથી પણ પાછળ નહિ જેવા લાગ્યા. ત્યારે તેણીએ અવધિથી જાણ્યું કે, જિનરક્ષિત નિચે ડગશે. (૪૪) તેથી તે તેને કહેવા લાગી કે, હે જિનરક્ષિત ! તું હમેશાં भारे। हेयानी २ हती, तारी साथे ! लाया मोसती, २मती. [ ४५ ] मा જિનાલિત તે મને હમેશાં અવિદગ્ધ વાણિયા જે જડ લાગતો હતો, તે મને ઉત્તર ન આપે તે ભલે, પણ તારે તેમ કરવું ન ઘટે. ( ૪૬ ) તારા વિરહમાં મારું હૈયું કટકા થઈને oreही शे, भाटे हे निक्षित ! भा२॥ नीrom oru ७५२ २०५. ( ४७ ) मा રીતે રમઝમ કરતી ઘુઘરીઓના અવાજથી કાનને રાજી કરતી, તે એમ બેલવાની સાથે તેના માથા પર સેનાનાં ફૂલ વરસાવતી હતી. [૪૮] હવે ભારે કપટવાળી તે અંતરીનું તે ૨૫ જોઈ, તે વચનો તથા ઘરેણાની રમઝમ સાંભળો. [૪૯ ] પૂર્વની કીડાઓ - ભારી, તથા સુગંધી ગળે સુંઘીને જિનરક્ષિત થળી પર ચડેલા માણસે કહેલી સઘળી વ For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક ૩૫૩ एक सुरहिगंवाई | सवं मूलारोविय- नरोवइ चपसि ॥ ५० ॥ • सयमेव तदुहाई दिट्ठाई अगणिऊण ऊणमई । सेलगजक्खस सुभासियाई अवहीरिणं च ॥ ५१ ॥ कुसुमसरभिल्लसुमहल्लभलिलबहुसल्लसल्लिय सरीरो । जिणरक्खिओ निरिक्खइ-तयभिमुहं षिमुहशुकयभरो ।। ५२ ।। अह तं विसयामिसविवस -- माणसं नाउ सेलगो जक्खो । नियपिठीए विदुइ-दीण मणं तं च निवडतं ॥ ५३ ॥ रे रे दास मओ सित्ति - पभणिरीसा खुरे घरेऊण । कोवानलजलियतणू — दूरं पक्खिवइ यत्र ॥ ५४ ॥ तो निवडतं संतं-पावा उद्दंडखग्गदंडेण । खेडाखंडि कार्ड - दसदिसि तं कुणइ भूयबलिं ।। ५५ ।। अह सुबह किलकिलंती - हिठ्ठा जिणुपालियं बहुपयारं । उवसग्गइ अचयंती - खोभेउं जाइ सहाणे ।। ५६ ।। जिणपालिओ खणेणं सेलगजक्खेण पाविओ चंपं । अम्मापिऊण मिलिओ - तं सव्वं कहइ वृत्तंतं ॥ ५७ ॥ ते अंसुपुन्ननयणा — कुणंति जिणरक्खियस्स मयकिच्चं । कइ - तने पीसरी गयो. ( ५० ) पणा पोते लेयेला, तेना दु:मोनी ते पूर्ण भतिवाणामे गगुना नहरी, तथा सेल यक्षना सुभाषितानी पशु व्यवधीरणा हरी. ( ५१ ) બાદ કંદર્પરૂપ ભીલના મોટા ભાલાથી વીંધાય થા તે કમનશીબ જિનરક્ષિત તે વ્યંતરી તરફ જોવા લાગ્યા. [ પર ] ત્યારે તેને વિષયમાં ગૃદ્ધ મનવાળા જાણીને સેલકે તેને પોતાની પીઠપરથી નીચે પાડયા. ત્યારે તે પડતા દીનને પગમાં પકડીને “અરે દાસ હવે માજ છે ( 43 )ोभ मोसती, ते व्यंतरी अवथी भणती थी उसे आशमां ती हवी. ( ४ ) 7 66 ત્યાંથી તે પડયો કે, તે પાપણીએ ઉંચી તરવારથી તેના ખડેખડ કરી, તેની દશે દિશ ભૂતળિ કરી. ( ૫૫ ) હવે તે હષઁ પામી બહુ કિલકિલ કરીને પ્રકારે ઉપસર્ગ કરવા લાગી, પણ તેને ક્ષેાભ પમાડી શકી નહિ, એટલે · રહી. [ ૫૬ ] બાદ ઘેાડા વખતમાંજ જિનપાલિતને તે યક્ષે ચપાપુરીએ પહેોંચાડયા. તે માબાપને મળ્યો, અને તે સર્વ વૃત્તાંત તેણે કહી સ ંભળાવ્યેા. [ ૧૭ ] ત્યારે તે આંખે ૪૫ જિનપાલિતને અનેક સ્વસ્થાને જતી For Personal & Private Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪. ધર્મ રત્ન પ્રકરણ. बावि गुरुपासे - गिण्हइ जिणपालिओ दिक्खं ॥ ५८ ॥ इक्कारसअंग धरो - चिरकालं पालिऊण पव्वज्जं । दो सागरोवमाऊ - जाओ अमरो - - पढमकप्पे ॥ ५९ ॥ तत्तो चत्रिय विदेहे — विसए चइऊण गिव्हिडं च वयं । सो मरमयं गमिही – एसो पुण उवणओ इत्थ ॥ ६० ॥ = जह रयणदीवदेवी – विसए अविरई तहा पावा । जह लाहत्या वणिणां - - सुहेसिणो पाणिणो तहय ।। ६१ ॥ जह भीएहिं तेहिं - दिट्ठो आघायमंडले पुरिसो । तह भवदुहसयभीया नियंति कहकहवि धम्मक हिं ॥ ૬૨ના બદ્દતેમ તેતિ નદિયા-વાળવુંલાગાવું તેવી વત્તો શુનિત્યારો--મેશનવાઇ મો ॥ ૬ ॥ વિઠ્ઠો વિસરાએ--સફાमी कहे भवियाण | लय दुहेऊ भूया -बिसयाविरइति जीवाण ॥ ६४ ॥ दुहियजियाहि चरणं - सेलग पुठ्ठाधिरोहणसमाणं । नीरनिहित्व भवोहोसिवगमणं सगिहगमणं च ॥ ६५ ॥ जह देवीकामोहा - सेलगपुठ्ठा चुओ . : આંસુ લાવી ×િનરક્ષિતના મૃતકાર્ય કરવા લાગ્યા. બાદ એક વખતે બ્નિપાલે સુગુરૂ પાસે દિક્ષા લીધી. [ ૧૮ ] તે ઋગ્યાર અંગ ભણી ચિરકાળ પ્રત્રજ્યા પાળી એ સાગરોપમના આઉખે પહેલા દેવલાકમાં દેવતા ચયે. [ પ ] ત્યાંથી ચન્નીને વિદેહમાં ઉપજી વિષયો ત્યાગ કરી વ્રત લઇ તે સેક્ષે જશે. હવે આ સ્થળે એ વાતના ઉપનય છે. (,૬૦ ) રત્નદ્વીપની દેવી માર્ક 'હાં પાપમય વિષયાવિરતિ જાણવી. લાભાર્થી વાણિયાએ મા શુખા પ્રાણિઓ જાણવાં. ( ૬૧ ) તેઓએ જીત થઈને વધસ્થાનમાં જેમ પુરૂષ જોયો, તેમ છતાં સેકડ। ભવ દુઃખથી બીધેલાં પ્રાણિ મહા મહેનતે ધર્મકચિક પુરૂષને મેળવી છે. [ કર તે શીપર ચઢેલ! પુરૂષે જેમ તે દાણુ દુ:ખાની કારણુ દેવી જણાવી, અને સેલક પક્ષથી તે દુ:ખોના નિસ્તાર જણાવ્યો, તેમ હાં વિરતિ સ્વભાવવાળા ધર્મકથિક પુરૂષ ભવ્ય જીવાતે કહે છે કે, વિષયાવિતિ સેંકડા દુઃખની હેતુભૂત છે, અને દુઃખિત જીવાને ચારિત્ર તે સેલકના પુડે ચડવા સમાન છે; આની માફક સ ંસાર છે, અને મુક્તિએ જવું, તે પોતાના ઘરે પહોંચવા સમાન છે. (૬૩-૬૪-૬૫ ) જેમ દેવીના બ્યામાહથી જિન For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક ૩૫ गओ निहणं । विसयविमोहाउ तहा-भवनवे पडइ चरणचुओ ॥ ६६ ॥ जहं देवीइ अखुदो-नियठाणं वरमुहं च संपत्तो। तह विसएहि अखुदोमुद्धो जीवो लहइ. मुक्वं ॥ ६७ ॥ एवं विमुंचन विषयेषु गृद्धिस्थानं सुखानां जिनपालितोमूत् । सत्तेषु विप्रतिबंधभंगीमंगीकृथा मा उनले कदाचित् ॥ ६८ ॥ ॥ इति जिनपातिकथा ॥ इत्युक्तः सप्तदशसु भेदेषु विषय इति पंचमो भेदः-सांप्रतमारंभ इति षष्टं भेदं व्याख्यानयनाह. રક્ષિત સેલકની પૂઠથી પડી જઇને મરણ પામ્યો, તેમ વિષયના હથી છવ ચારિત્ર ભ્રષ્ટ થઈને સંસાર સમુદ્રમાં પડે છે. [ 5 ] જેમ દેવીથી ક્ષોભ નહિ પામેલા જિનપાલિત ઘરે પહોંચ્યો, અને ઉત્તમ સુખ પામ્યો, તેમ વિષયોથી નહિ, સાયલે શુદ્ધ છવ મોક્ષ પામે છે. (૧૭) આ રીતે વિષયમાં વૃદ્ધિ છોડીને જિનપાલિત સુખનું સ્થાન , માટે હે લેકે ! તમે કોઈ વેળા પણ તે વિષયમાં તિવ્ર પ્રતિબંધ કરશે માં. (૬૮), Na Corruleतना था . . . એ રીતે સર બે વિષયરૂપ પાંચમે ભેદ કલા, હવે આરંભરૂપ છે ભેદ पर्णवे छ : For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ધર્મ રત્ન પ્રકરણ _ _ +- ----- - છે મૂરું છે ? वनइ तिव्वारंभ-कुणइ अकामो अनिव्वहंतो उ। . थुणइ निरारंभजणं--दयालुओ सव्वजीवेसु ॥६५॥ • (. ) . वर्जयति न करोतितीव्रारंभ भूतपाणिपीडाकारणं व्यवसायं, खरकर्मादि करोति चेदकामोमंदादरस्तविनाऽनिर्वहन-स्वयंभूदत्तवत्, तु शब्दो विशेषणार्थ:-किं विशिनाष्टि, संस्तको गुरुलाघवालोचनपूर्वक न निधसदृत्त्येति भावः तथा स्तौति प्रशंसति निरारंभजन साधुलोकमेवंधन्ना हु महामुणिगो-मणसावि करंति मे न परपीडं, મૂળને અર્થ. . તીવ્રારંભ વજે, નિર્વાહ નહિ થતાં કદાચ કંઈ કરવું પડે તે અણઇચ્છા કરે, છતાં નિરારંભી જનને વખાણે, અને સર્વે જીમાં દયાળુ રહે. [ ૬૫ ] છે. તીવ્રારંભ એટલે સ્થાવર જંગમ છોને પીડાનું કારણ વ્યવસાય તેને થર્જ, અર્થત , તે ન કરે, જે તે વિના નહિ ચાલતાં ખરકર્મદિક કરવાં પડે છે, તે અકામપણે એટલે મંદ ઈચ્છાથી કરે, સ્વયંભૂદત્તની માફક. તુ શબ્દ વિશેષણાર્થે છે, શું વિશેષ બતાવે છે તે કહે છે– અનિર્વાહે ગુરૂ લાઇવ વિચારીને પ્રવે, પણ નિધિસપણે પ્રવે. વળી નિરારંભ જન એટલે સાધુ જનને પ્રશંસે-તે આ રીતે કે – For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક ३५७ आरंभपावविरया-मुंजति तिकोडिपरिसुद्ध, तथा दयालुकः कृपावान् सर्वजीवेषु समस्तपाणिषु एगस्स कए नियजीवियस्स बहुयाउ जीवकोडीओ, दुक्खे ठवंति जे केइ-ताण किं सासयं जीय.' इत्यादि भावयन् श्रावक इति.. - स्वयंभूदत्तकथा पुनरेवं. जलहिजलनेहपुन्ने-सुमेरुदंडं मोइकतिल्ले । जंबुद्दीवे जीवे-इवस्थि कंचणपुरं नयरं ॥ १ ॥ तत्थासि वासिओ जिणमएण सिट्ठी सयंभुदत्तु त्ति । पायं परिवज्जियपउर-तिव्यआरंभसंरंभो ॥ २ ॥ उल्लसिरनिरंतर अंतरायवसओ न तस्स संपडड । आजीवियाधि निरवज्जअप्पसावज़वितीए ॥ ३ ॥ ततो अनिव्हता-आरंभइ जाव करिस ધન્ય છે તે મહા મુનિઓને કે, જેઓ મનથી પણ પર પીડા કરતા નથી, અને આરંભ તથા પાપથી દૂર રહી ત્રિકટિ પરિશુદ્ધ આહાર ખાય છે વળ સમસ્ત પ્રાણિઓમાં થાળ એટલે કૃપવાન હોય, તે એવું વિચારે છે કે, પિતાના એક જીવના માટે ક્રોડે ને જેઓ દુઃખમાં સ્થાપે છે, તેમનું જીવવું શું શાश्वत २९ना ? સ્વયંભૂદત્તની કથા આ રીતે છે. " સ્નેહપૂર્ણ દંડધારી કાંતિવાળા જીવની માફક દરિયાના પાણ૩૫ સ્નેહથી ભરેલા, મેરૂ પર્વતરૂપ દંડ ધરનાર, અને તિરૂપ કાંતિવાળા જંબુદ્વીપમાં કંચન નામે નગર હતું. [૧] ત્યાં જિનમતથી વાસિત સ્વયંભૂદત્ત નામે શેઠ હતો, તે પ્રાયે મહા આરંભના કામથી દૂર રહે. (૨) તેને ગાઢ અંતરાયના જેરથી નિરવઘ અથવા અલ્પ સાવદ્ય ધંધાથી આજીવિકા જેટલું પણ નહિ મળતું. [ 8 ] ત્યારે નિર્વાહ નહિ ચાલતાં, તેણે For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩પ૮ ધર્મ રત્ન પ્રકરણ : णं एसो । रग्गहदोसेणं-ता जाया तत्थ णाबुढी ॥ ४ ॥ तीए वसेण अविरल-रलरोलाउलिय इन्भसंदोहं । जणियजणदुक्खलक्ख-दुभिक्खं निवडियं घोरं ॥ ५ ॥तत्थय सयंभुदत्तो-तयणु अकामो अनिवहतो ૨. વાળ વાળ-ગામા નીવળવા . ૬ / नेवि दुभिक्खवसी-जाव न निव्वहइ ताव केणावि । महया सत्येण समं-चलिओ देसंतराभिमुहं ॥ ७ ॥ दूरपह मइक्कते--सत्ये आवासिए · अरमि । तो मुक्तपक्कहक्का-चिलायघाडी समावडिया ॥८॥ तो भल्लसिल्लवावल्ल-पमुहप्पहरणकरा समरधीरा । सत्थसुहडावि तीए-सद्धिं जुज्झमि संलग्गा ॥ ९॥ खंडिय पयंड मुहंड-विहडियरणरहसनास्सिरनरोहं । उप्पिच्छसत्थनाह--दारुण माओहणं जायं ॥ १० ॥ पवलबलेण खेणणं-तेणं सुमहल्लभिल्लनिवहेण । कलिकालण व धम्मोसत्यो गलहथिओ सयलो, ११ ॥ ખેડને ધંધે શરૂ કર્યો, પણ તેના વાંકા ગ્રહ હેવાથી, ત્યાં દુકાળ પડે. [૪] દુકા-- ળના કારણે ઘણાં શેઠ શાહુકાર સળાયા, અને તેને લાખો દુઃખ આવી પડ્યાં, એમ ભયંકર દુર્લક્ષ ફેલાયું. (૫) ત્યારે ત્યાં સ્વયંભૂદ પિતાને નિહ થવો મુશ્કેલ જાશુને ઈચ્છા વિના પણ બળ વડે ભાડભત્તાં કરીને જીવવાને ઉપાય શરૂ કર્યો. (૬) દુર્ભક્ષના કારણે તેથી પણ તેને નિર્વાહ નહિ ચાલ્યો. ત્યારે કોઈક મેટા સાથે સાથે તે દેશાંતર જવા નીકળે. ( ૭ ) હવે ઘણે માર્ગ પસાર કરી, તે સાથે એક અટવીમાં પડાવ નાખ્યો, તેવામાં ત્યાં ભારે હોકારે કરતા ભીલેની ધાડ આવી પડી. [ ૮ ] ત્યારે સાથેના સુભટે પણ ભાલાં, પથ્થર, બાવળ વગેરે હથિયારો હાથમાં લઈ, તેના સાથે યુદ્ધ * કરવા તૈય ગયા. (૯) ત્યાં કઈક પ્રચંડ સુભટો ઘવાયા, લડાઈના ગભરાટથી કઈક લેકે નાશી છુટયા, અને સાથે નાથ ડોળા તાણી જેતે રહ્યા, એવું ભયંકર યુદ્ધ થયું. [ ૧૦ ] તે પ્રબળ બળવાળા ભીલનાં મોટાં ટોળાંએ ક્ષણવારમાં કળિકાળ જેમ ધર્મને પકડે, તેમ આ સાથે પકડી પાડ. (૧૧) તે ભૂલસેના સારભૂત વસ્તુ, તથા રૂ For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ३५८ चित्तूण सार मत्थं-सुरूवरामाजणं मणुस्से य । वंदिग्गहेण य तओ-चिलायसेणा गया पल्लिं ॥ १२ ॥ सोविहु सयंभुदत्तोः गयंसव्वस्सो पलायमाणो यः । धणवंतु ति विचिंतिय-गहिओ भिल्लेहिं दुदेठहिं ॥ १३ ॥ निद्दयकसव्वायनिवाय--बंधणाईहिं ताडिओवि ददं । सो. इच्छइ जाव न. किंचि- देयहव्वं तओ तेहिं ॥ १४॥ पइदिणपुन्नोवाइय-- चिलायकीरंत तप्पण विहीए । चामुंडाए पुरओ--उवहारत्थं स उवणी ओ ॥ १५ ॥ रे रे वणिया जइ जीवियच महिलससि ता बहुं दविणं । अज्जवि मनसु अम्हं--कालमुहं जासि कि मकाले १ ॥ १६.. एवं ते जपंता-सयंभुदत्तं न जाव खग्गेण । निहणंति ताव सहसा-समुट्ठीओ बहलहलबोलो ॥ १७ ॥ भो चयह चयह एय--वराग मणुसरह वेरिवार मिणं । थीबालवुढविद्धंस-कारिणं मा विरावेह ॥ १८ ॥ एसा हम्मइ पल्ली-डझंति इमाई सयलगेहाई । इय उल्लावं सोउ--सयंभुदत्तं विमुषण ॥ १९ ॥ पवणजइणा जवेणं-सुमरियचिरवइरिसुहडसं વત સ્ત્રીઓ અને માણસને કેદ પકડીને પોતાની પલ્લિ તરફ જવા લાગી. [૧૨ ] તે સ્વય ભૂદત્ત પણ લૂંટાયે, અને નાસવા મંડે, એટલે તેને ધનવાળે જાણીને તે દુષ્ટ ભીલએ પકડો. [ ૧૭ ] તેને તેઓએ બાંધીને સખત તાજાણું માર્યા, તે પણ તેણે કંઈ પણું આપવા હા પાડી નહિ. ત્યારે તેઓ દરરોજ માનતા પૂરી થતાં, જેનું તર્પણ કરતા, એવી ચામુંડાની આગળ તેને ઉપહારના અર્થે લઈ આવ્યા. ( ૧૪ ) પછી તેઓ તેને કેહેવા લાગ્યા કે, અરે વાણિયા ! જે તે જીવવા ઈચ્છતે હૈય, તો હજુ પણ અમને બહુ દવ્ય આપવાની કબુલાત આપ—શા માટે અકાળે કાળના મુખમાં પડે છે ? [ ૧૮ ] તે ભીલ એમ બેલતા થકા સ્વયંભૂદરને ખીથી મારવા તૈયાર થતા હતા, તેવામાં ત્યાં - ચિંતે ભારે લાહલ થશે કે, અરે ! આ રાકને મૂકે, અને આ દુશ્મનાં ટોળાં તરખું यसो ४, yeji ली, माण, १४ने नाश ४३२ छ, भाटे ने त हो भां. [ १७-१८ ] जुमा पनि तय छ, भने यसरी मावामा मावे छे. For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ ધર્મ રત્ન પ્રકરણ, પાયા | ચામુરા, મનનાબ--તે મિરા ક્ષતિનીાિ ॥ ૨૦॥ નાओ अज्जेद अहूं--अज्जेवव सयलसंपयं पत्तो । इय चिंतंतो तुरियं-सચક્ષુત્તો અવલતો,॥ ૨ ॥ ૩૬૦ • , * भीसणचिलाभयतरलिओ य गिरिकुहरमज्झमज्झेण । बहलतरुवल्लिપાપમેળ આવશે. વંતો ॥ ૨૨ || મિળમુયમેળ દ્દો---ળમા यणा महाघोरा । परिचितियं च तेणं इत्सा नणु विणस्सामि ॥ २३ ॥ जर कहवि चिलाएहिं परिमुक्को ता क्रयंततुल्लेण । डसिओ अयंगमेण अरु णिज्जं अहह दिव्वं ॥ २४ ॥ अहवा जम्मो मरणेण - जुव्वणं सह બરાફ. સવાË 1. સંગોનો ય વિયોગ-ગાયÉ, જિમિટ્ટુ સોળેળ ?॥૨॥ इग्र चिंर्ततो जा॰ किंचि--सणिय सणियं सअग्गओ जाइ । ता तिलयतહમ હે-વાળસમનું નિવoર્ ॥ ૨૬ ॥ ' આ રીતને ધેાંધટ સાંભળીને સ્વયંભૂદત્તને છેડી લાંબા વખતના વૈવર મટા આવી પડયા ધારીને પવનના સપાટાની માક ચામુડાના ભવનથી તે ભીલે જલદી બાહેર નીકળ્યા. [ ૧૯-૨૦ ] ત્યારે સ્વયંભૂદત્ત વિચારવા લાગ્યો કે, હું આજે નવા જન્મ્યા, અને આજેજ સઘળી સાદા પામ્યા, એમ ચિતવીને તે જલદી ત્યાંથી રવાને થયા. ( ૨૧ ) તે ભયકર ભીલાના ભયથી ધ્રૂજતો થા· પર્વતની ખીણના વચ્ચેથી ધણાં ઝાડ અને વેળાએથી છવાયલા આડ રસ્તે ચાલ્યા, એટલે કાળા સર્પવડે શાયેા, તેથી તેને મહાધાર વેદના થવા લાગી, ત્યારે તે વિચારવા લાગ્યા કે, હવે તા મારો નાશજ થવાના જણાય છે. (૨૨-૨૩ ) કેમકે જેમ તેમ કરીને હું ભીલોથી મૂકાયા તે, આ કૃતાંત સમાન સર્પે અને ડફ્યે, માટે દૈવ અલધનીય છે. [ ૨૪ ] અથવા જન્મ મરણુ સાથે જોડાએલું છે, વૈીવન જરા સાથે સદા જોડાએલું .છે, અને સંચાગ વિયોગની સાથે જોડાએલા ઉત્પન્ન થાય છે, માટે એ ભાખત શેક કરવા નકામા છે. [૨૫] એમ ચિતવતા થકા ધીમે ધીમે કઇંક આગળ ચાલ્યા કે, તેને તિલકતની નીચે એક ચારણુ મુનિ જોવામાં આવ્યો. [ ૨૬ ] For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક विमगमविसविहुरियस्स सरणं तुमं मम मुणिंद । इय भणिरो मुणिपुरओ- विचेयणो ति सो पडिओ ॥ २७ ॥ मुणिविहियग लअज्ज्ञयण--सरणवस जाय आसणपकंपो । मुणिणो वरदाणपरो - गरुलवई सत्थ संपत्तो ॥ २८ ।। तो तिमिरंपि व दिवसयर - किरणहणियं तयं महाहिविसं । नट्ठे सुतविबुध्धु व्व - उट्ठिओ सोवि पडदेहो ॥ ૨૧ || અર્થે બાવળ સમતી.----રુનાહો વયં પો। નિવવર વરેજી વર–ગાઢ રૂમો ધર્માદો તે॥ ૩૦૫ તં વટ્ટુ ળ મળી हं नमय सठाणं गओ गरुलना हो । तुट्ठो सम्भुदत्तोवि-तं मुणि इ इ મળર્॥ ૩૨ ॥.. भयवं भमंत भीसथ - सावयकुल संकुडाइ अडवीए । गुरुपुत्रेणं तुणंतुह जोगो मह इहं जाओ ॥ ३२ ॥ जइ मुणिवरिंद न तुमं-इह हुंतो फुरियगरुयकारुन्नो | अइदुद्धरुहविसहर - विसविवसो तो मरंतो हं ॥ ३३ ॥ ૩૬૧ << ,, હે મુનીંદ્ર 1 વિષમ સર્પના વિષથી હું પીડાયલા છું, તેને તુંજ શરણુ છે, ” એમ એલતા થકા તે તે મુનિની આગળ અચેતન થઈને ધબ દેતા પડયા. [ ૨૭ ] તેવામાં તે મુનિ ગડાધ્યયન સંભારતા હતા, તેના જોરથી ગરૂડકુમારનું આસનુ કપાયમાન થતાં, તે તે મુનિને વરદાન આપવા ત્યાં આવી પહોંચ્યું. [ ૨૮ ] ત્યારે સૂર્ય ઉગ્યાથી જેમ અ ધારૂં નાશે, તેમ તે મહા સર્પનું વિષ ઉતરી ગયું, અને તે સ્વયંભૂદત્ત સૂઇને જાગ્યા હાય, તેમ ત ંદુરસ્ત શરીરે ઉડી ઉભા થયા. ( ર ) હવે અધ્યયન સમાપ્ત થતાં ગરૂડકુમાર હર્ષિત થઈ કહેવા લાગ્યા કે, હે મુનીશ્વર ! વર માગ—ત્યારે તે મુનિ ખેલ્યા કે, તને ધર્મ લાભ થાઓ. [ ૩૦ ] ત્યારે તે મુનિને નિરીહ જાણીને ગણ્ડકુમાર સ્વસ્થાને ગયા. હવે સ્વયંભૂદત્ત પણ તુષ્ટ થઈને તે મુનિ પ્રત્યે આ રીતે કહેવા લાગ્યા. [ ૩૧ ] હે ભગવન્! ભમતાં ભયંકર જાનવાથી ભરપૂર અટવીમાં ઇંદ્ધાં મહા પુણ્ય કરીનેજ મને તારા યાગ થયા. [ ૩૨ ] હે મુનીશ્વર ! જો મહા કરૂણાવાન દ્ધાં નહિ હોત, તે અતિ દુષ્ટ સર્પના વિષથી હું મરણ પામત. [ ૩૩ ] માટે. For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ ३६२. श्रीधर्म न ५४२. ता मह पसिऊण मुणिंद-चंद खयरिंदविंदनयचरण । आरंभदंभसरंभबज्जियं देसु पन्वज्ज ॥ ३४ ॥ तो समयभणियविहिणा-गुरुण पव्वावि'ओ इमो सुइरं । पालिय वयं मुहम्मं-पत्तो गमिही सिवं कमसो ॥ ३५ ॥ कृपालोर्जीवानां ततिषु हृदयालोर्जिनमतेस्वयंभूदत्तस्य प्रकटमितिबुध्ध्वा सुचरितं । निरारंभे भावे कुरत मनसो वृत्तिमतुलांसदा तीब्रारंभान परिहरत हे श्रावकजनाः ॥ ३६ ॥ इति स्वयंभूदत्तकथा.. ... इत्युक्तः सप्तदशसु भेदेष्वारंभ इति षष्टा भेदः-संप्रति गेह इति सप्तमं भेदं व्याचिख्यासु राह, વિદ્યકરોએ નમેલા છે મુનીદ્રચંદ્ર ! મારા પર પ્રસાદ કરી મને આરંભ અને દંભથી રહિત એવી પ્રવજ્યા આપે. (૩૪) ત્યારે શાસ્ત્રાર્ધાવિધિથી ગુરૂએ તેને દિક્ષા આપી. બાદ તે ચિરંકાળ ત્રત પાળી સધર્મ દેવલોક ઉપને, અને અનુક્રમે મોક્ષે પહોંચશે. ( ૩૫ ]. આ રીતે જેમાં કૃપાળુ અને જિનમતમાં કુશળ સ્વયંભૂદત્તનું ચરિત્ર જાણીને હે શ્રાવક જન! તમે નિરારંભ ભાવમાં મજબુત મન રાખે, અને હમેશાં તીવ્રારંભને પરિહાર કરે. मेरीत स्वयमहत्तनी था.' એ રીતે સત્તર ભેદોમાં આરંભરૂપ છ वर्णवे छ: કલ્યો. હવે ગેહરૂપ સાતમે ભેદ, For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ मार श्रीव... ३९७ (मूलं) गिहवासं पासं पि व-मनंतो वंसइ दुक्खिओं तमि, चारित्तमोहणिज्ज-निजिणिउ उज्जमं. कुणइ ॥ ६५ ।। ... दीका.. गृहवासं गृहस्थतां पाशवंधनविशेषमिवंमन्यमानो भाव-यम् वस त्यवतिष्टते दुःखितो दुःखान् तस्मिन् गृहवासे-यथाहि किल पाशपतिता विह: गमोनोत्पतितुं शक्नोति, कष्टं च तत्रावस्थानं कलयवि-एवं संसारभीरुरपि मातरपितरादिपतिबंधेन दीक्षां ग्रहीतुमपारया । शिवकुमार इव भविश्रावको गृहवासे दुःखेनावतिष्ठते अतएव चारित्र मोहनीयचरणावारकं कर्म निर्जेतुमपनायितुं प्रयत्नं करोति तपःसंयमादाविविशेषः મળને અર્થ. ગ્રહવાસને પાશની માફક માનતે થકો દુખિત થઈને તેમાં से, मने यात्रिभानीय भताने उधम अरे. [१] शान अर्थ, ગ્રહવાસ એટલે ગૃહસ્થપણાને પાશ એટલે ફાંસા જેવું માનતો કે એટલે ભાવતો કે, તે ઘરવાસમાં દુઃખવાન થઈને રહે. જેમ ફસામાં પડેલ પક્ષિ ઉડી શકતા નથી, તેથી તેમાં મહા મુશીબતે રહે છે, એમ સંસારીરૂ ભાવ આવક પણ માતાપિતા વગેરેના પ્રતિબંધથી દિક્ષા લઈ શકતો ન હોવાથી શિવકુમારના માફક દુબે ઘરવાસમાં રહે છે, એથી જ તે ચારિત્રમોહનીય કર્મને ટાળવા માટે તપસંયમમાં પ્રયત્ન કરે છે. For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ ३६४ શ્રી ધર્મ રત્ન પ્રકરણ - - शिवकुमारकथा त्वेवं. अस्थि विदेहे मेहे-इव सुवणे पुक्खलावईविजए । बहुवीयसोयलोया-वरनयरी वीयसोय त्ति ॥ १॥ सन्नयमहुयरपउमो-पउमरहो नाम नरवई तत्थ । वरसीलहत्थिसाला-चगमाला तस्स पाणपिया ॥ २ ॥ ताणं अईव इट्ठो-विसिट्ठचिट्ठो सयावि धम्मिट्ठो । पुतो य. सिवकुमारो-सिरीस सुकुमार करचरणो ॥ ३ ॥ तत्थय कामसमिद्धो-स- . स्थाहो मासखमणपारणए । सागरचंद मुणिंद पडिलाहइ नाणतिचकलियं ॥ ४ ॥ . . . तस्स गिड़े अइफारा-वसुहारा सुरगणेहि परिमुक्का । तं निसमिय बुतंत-सिवकुमरो हरिसिओ हियए ॥ ५॥ गंतु तं मुणिवसह-वंदिय. उ. वविसइ उचियठाणामि । तो सागरचंदगुरु-एवं से कहइ धम्मकह ॥ ६॥ इह सयलाउ पविती-सुहेसिणो पाणिणो कुणंति सया । तं च सिवाम शिवभा२नी ॥ ॥ शत छ. . . . भेवरेम सुवन [ सा२॥ पाणीवा ] होय, तेम सुवन [ सा२। पनवा ] મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કળાવતી વિજયમાં ઘણું આનંદી લેકેવાળી વીતશેકા નામે નગરી હતી. [ 1 ] ત્યાં સાચા ન્યાયરૂપ ભમરાને રહેવા પદ્મ સમાન પદ્મરથ નામે રાજા હતા, તેની ઉત્તમ શીળરૂપ હાથીની શાળા સમાન વનમાળા નામે પ્રાણપ્રિયા હતી. ( ૨ ) તેમને અતિશય ઈષ્ટ, વિશિષ્ટ ચેષ્ટાવાળા, સદા ધર્મષ્ટ, અને શિરીષના ફૂલ જેવા હાથપગવાળે शिवमार नामे पुत्र छतो. [ 3 ] त्या समसम नामना सार्थवाहे त्र ज्ञानपाणा सा॥२. ચંદ્ર મુનિચંદ્રને મા ખમણના પારણે આહાર પાણી વહોરાવ્યું. [ 8 ] . ત્યારે તેના ઘરે દેએ બહુ મોટી ધનવૃષ્ટિ કરી. તે વૃત્તાંત સાંભળી શિવકુમાર હદયમાં હર્ષિત થયો થકો [ પ ] તે મુનીશ્વર પાસે જઈ વાંધીને ઉચિત સ્થાને બેઠે. ત્યારે સાગરચંદ્ર ગુરૂ તેને આ રીતે ધમાં કથા કહેવા લાગ્યા. [ 5 ] આ સંસારમાં સઘળી, For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. तयं पुण लभइ सुविसुद्धचरणेण ॥ ७ ॥ पाएण तयं सुद्धं-गिहवासठियस्स नेव संभवइ । तो तव चइत्तु . जुत्तं-घितुं अइनिम्मलं. चरणं. ॥ ८॥ इइ सोउ सिवो पुच्छइ–भयवं किं पुन्वभवभवो नेहो । जं पिच्छंतस्स तुम--वठ्ठइ अहियाहिओ हरिसो ॥९॥ तो ओहिणा मुणे-भणइ मुणिंदो पुरा सुगाममि । भरहमि रखडस्स-नंदणा. रेवईपभवा ॥ १० ॥ भवदत्ताभिहभवदेव-नामया भाउगो दुवे आसि । काउण वयं सुइरं–पत्ता सोहम्मकप्पंमि ॥ ११ ॥ भवदत्तजिओ अहयं--भवदेवजिओ तुमेस संजाओ । तो पुरभवसिणेहा• महविसए एस. तुह हरिसो ॥ १२ ॥ तो गिहवासविरत्तो--सिंवो पयंपइ • જીળઃ C પાસે I gછે અHપs--asi સંપવનહં . રૂ क्ष्य भणिय नमिय गुरुणो--सो गंतुं गिहमि पुच्छए पिउणो । निविडपडिबंधबंधुर-हियया ते विति हे वच्छ ॥ १४ ॥ પ્રવૃત્તિઓ સુખના અર્થે પ્રાણિઓ કરે છે, અને સુખ તે મોક્ષમાંજ છે અને તે મેક્ષ પવિત્ર ચારિત્રથી જ મળી શકે છે. [૭] હવે તે શુદ્ધ ચારિત્ર પ્રાયે કરીને ઘરવાસમાં વસનારને સંભવેજ નહિ; માટે તારે ઘરવાસ છોડીને અતિ નિર્મળ ચારિત્ર લેવું જોઈએ. [૮] એમ સાંભળીને શિવકુમારે પૂછવા લાગ્યું કે, હે ભગવન્! આપણા વચ્ચે શું પૂર્વના ભવને સ્નેહ હશે ? જે માટે તમને જોતાં થકાં મને અધિક અધિક હર્ષ વધે છે. (૯) ત્યારે અવધિજ્ઞાનથી જાણીને તે મુનીંદ્ર બોલ્યો કે, પૂર્વે ભરતક્ષેત્રના સુગ્રામમાં એક રાઠોડની રેવતી નામની સ્ત્રીના કૂખે જન્મેલા ભવદત્ત અને ભવદેવ નામના બે ભાઈઓ હતા, તેઓ લાંબે વખત વ્રત પાળીને સાધર્મ કેવલોકમાં ઉપન્યા. [ ૧૦-૧૧ ] તેમાંના ભવદત્તને જીવ હું છું, અને ભવદેજો જીવ આ તું થયું છે; તેથી પૂર્વ ભવના સ્નેહથી. મારા વિષે આ તારો હર્ષ વધે છે. ( ૧૨ ) ત્યારે ગ્રહવાસથી વિરક્ત થઈ શિવકુમાર બોલ્યો કે, હે મુનીંદ્ર ! માબાપને પૂછીને તમારી પાસે હું દિક્ષા લઈશ. ( ૧૩ ) એમ કહી. ગુરૂને નમી તે ઘરે જઈ માબાપને પૂછવા લાગ્યો, ત્યારે તેઓ તેના ઉપર ગાઢ પ્રતિબંધથી બંધાયેલા મનવાળા હોવાથી આ રીતે કહેવા લાગ્યા. [ ૧૪ ] For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. जइ अंतो अम्हाणं-जइ अम्हे पुच्छिउं गहेसि वयं । दिक्खानि પવન-તો જ રસના સવાદી ? | ફેર વિસર્ષાર્દિ-નएहि सिवो निसेहिउं सव्वं । सावज्ज पडिपजइ--भावनइत्तं तहिंचेव ॥ १६ ॥ पिउउब्वेयनिमित्त-कयमोणो भुंजएवि ने इमो । हकारियः दधम्मो--इब्भसुओ तो निवेणु त्तो ।। १७ ॥ - पुत्त, सिवकुमारेणं. पन्चज्जाभिलासिएण अम्हेहिं अविसज्जिएणं मोणं पडिवन्नं, संपयं भुतुपि न इच्छइ; तं जहा. जाणसि तहाणं भोयावेहि. एवं करतेण अम्हं जीवियं दिन्नंतिमणे ठवेऊण पंत्तमुविदिन्नभूमिभागो सिवं असंकिय उवसंपज्जमुत्ति. 'તો સો ઘણો, સાથ-સરિd i ગુ તિ વસો સિવमारेण चिंतियं-- एस इब्नपुत्तो अगारी साहुविणयं पउंजिऊण ठिओ. જે હું અમારો ભક્ત હોય, અને જે અમને પૂછીને તું વ્રત લેતે હોય, તે હમેશાં અમારી જીભ તને દિક્ષા લેવાનો નિષેધ કરતી જ રહો. [ ૧૫ ] આ રીતે માબાપે અટકાવી રાખ્યાથી શિવકુમાર સર્વ સાવદ્ય નિષેધીને ઘરમાં જ રહીને ભાવયતિપણું અંગીકાર કરતો હ. [ ૧૬ ] તે માબાપને ઉગ આપવા માટે મૈન ધરી ખાવાનું પણ બંધ રાખવા લાગે, ત્યારે રાજાએ દ્રઢથમ નામના શ્રેષ્ટિકુમારને બોલાવી આ રીતે કહ્યું-[ ૧૭ ] હે. પુત્ર ! શિવકુમારે દિક્ષા લેવા તૈયાર થતાં અમે અટકાવ્યાથી મિન ધારણ કર્યું છે, અને હવે ખાવા પણ ઈચ્છતો નથી, માટે તું જેમાં જાણતો હોય, તેમ એને ખવરાવ. એમ. કથી તેં અમને જીવિત આપ્યું, એમ મનમાં ધારીને તેને શિવકુમાર પાસે આવવા જવાની તદન છુટ બક્ષીએ છીએ, માટે વગર શંકાબે તું ત્યાં જા. * ત્યારે તે દ્રઢધર્મકુમાર રાજાને નમીને બોલ્યો કે, સ્વામિન ! જે યુક્ત હશે, તે કરીશ, એમ કહીને તે શિવકુમારની પાસે ગયે. ત્યારે શિવકુમારે વિચાર્યું કે, આ શ્રેષ્ટિકુમાર, અગારી મારી આગળ સાધુને કરવાને વિનય કરીને ઉભો રહ્યા છે, માટે એને પૂછે તે For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક, ३१७ पुच्छामि ताव णं-तेण भणिओ-इन्भपुत्त, जो मया गुरुणो सागरदतस्स समीवे साहहिं विणो पजुज्जमाणो दिट्ठो' सो तुमए पउत्तो; ता कहहि कह न विरुज्झइ ? दढधम्मेण भणिय, कुमार, आरहए पवयणे विणओ. समणाणं सावगाणं चं सामन्नो, जिणवयणं सच्चं ति जा दिट्ठी सावि साहारणा:समणा पुण महव्वयधरा-अणुवइणो सावगा; जीवाजीवाहिगमबंधमुक्ख विहाणं आगमु त्ति,. साहवो समत्तसुयसागरपारगा; तवे दुवालसविहं केइ विसेसं ति ति. ___ता कुमर तुम समभाव-भावो बंदणारिहो सि धुवं । पुच्छामि . किंतु एयं-किं चतं भोयणंपि तए. ॥ १८ ॥ देहो य पुग्गलमओ-जं. आहाग विरहिओ न भवे । तयभावे नग्न चरणं-चरणाभावे कओ सिद्धी ॥ १९ ॥ ખરે કે, એમ તે એ માટે કરે છે? તેથી તેણે કહ્યું કે, હે શ્રેષ્ટિકુમાર ! જે મેં સાગરદર ગુરૂની પાસે સાધુઓએ કરાતે વિનય જોયે, તે તેં મારી આગળ કર્યો, માટે બેલ मे मस्ति ना ? , દ્રઢધર્મ –હે કુમાર ! અહંતના પ્રવચનમાં વિનય તે સાધુ અને શ્રાવકે સરખોજ કહેલ છે, તેમજ જિનવચન સત્ય છે, એવી શ્રદ્ધા તે પણ સરખીજ છે. બાકી વ્રત તથા આગમ વિશેષ છે, તે એ કે, સાધુઓ મહા વ્રતધારી હોય છે. ત્યારે શ્રાવકેને અણુવ્રત હોય છે. સાધુઓ સમસ્ત મૃતસાગરના પારંગામી હોય છે. ત્યારે શ્રાવકે છવાજીવ તથા બંધ મોક્ષના વિધાન એટલે આગમ જાણે છે, તેમજ બાર પ્રકારના તપમાં થોડે વિશેષ છે. માટે હે કુમાર ! તું સમભાવવાળે હેવાથી અવશ્ય વાંદવાયેગ્ય છે, પણ હું से पूछु छु, ते मोसन शा भाटे त्यायु छ ? [ १८ ] १२७ , २ Yणमय છે, તે આહાર વિના કાયમ રહે નહિ, અને દેહ ન હોય તે ચારિત્ર કેમ રહે? અને ચા For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ ३१८ ... .. श्री प्रभ रत्न ४२९१.. किंच निरवज आहार-देहाहारं मुणीवि गिण्हंति । ता कम्मनिज्जरट्ठी तुमपि त कुमर गिण्हेसु ॥ २० ॥ आहारो निरवज्जो-संपज्जइ किहणु मज्यू गिहवासे । तो वर मभोयणं इन्भंपुत्त एवं सिवो आह ॥ २१ ॥ इभो भणेइ तं अज्जपभिई मुगुरू अहं च तुह सीसो । संपाइस्सं सव्व-जं इच्छसि त मिह निरवनं ॥ २२ ॥ पक्षणइ सिदो सिवत्थीजइ एवं तो करित्तु छठ तवं । आयंबिलेण काहं-पारणयं असुरूवारणयं ॥ २३ ॥ तो सम्म दढधम्मो-अइदढधम्मस्स सिवकुमारस्स । वेयालय निरवज्ज-असणमाईहि पकरेइ ॥ २४ ॥ पासंपि व गिहवासं-बंधुजणं बंधणं व मन्नतो । काउं बारस वरिसे-हरिसेण सिवो उदग्गतवं ॥ २५ ॥ जाओ य विज्जुमालि त्ति-तेयभरभासुरो सुरो बंभे । दससागरोवमाऊतो चविउ रायगिहनयरे.॥ २६ ॥ રિત્ર ન હોય, તે સિદ્ધિ કયાંથી હોય ? (૧૯) વળી નિરવા આહાર શરીરને આધાર હોવાથી મુનિઓ પણ લે છે, માટે કર્મની નિર્જરાના અર્થ છે કુમાર ! તું પણ તે લે. ( २० ) शिवभार माल्यो , मने घरवासभा निरव साखर शी रीत प्राप्त थाय? भारे डेयपुत्र ! नहि माधु, मेरी सा३ छ. [ २१ ] न्यभार माल्यो , साજથી તું મારે સુગુરૂ છે, અને હું તારો શિષ્ય છું, માટે તું જે ઈચ્છીશ, તે હું નિરવદ્ય तरी थापी मापीश. ( २२ ) ત્યારે શિવને અર્થી શિવકુમાર બોલ્યો કે, જે એમ છે, તે હું છઠ્ઠ તપ કરી અશુભને ટાળનાર આંબિલનું પારણું કરીશ. [ ૨૩ ] ત્યારે કઢધર્મકુમાર અતિ કઠધર્મી શિવકુમારનું અશનાદિકવડે નિરવઘ વૈયાવૃત્ય કરવા લાગ્યો. [ ૨૪] હવે ગ્રહવાસને પાશ માફક તથા બંધુ જનને બંધન માફક ગણતો કે શિવકુમાર હર્ષથી બાર વર્ષ લગી ભારે તપ કરીને બ્રહ્મદેવલોકમાં વિદ્યુમ્ભાળી નામે તેજસ્વી દેવતા થશે. ત્યાં દશ સાગરોપમનું , આયુષ્ય ભોગવી ત્યાંથી ચવી રાજગૃહ નગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની ધારણી ભાવની કૂખે For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક, इब्भस्स रिसहदत्तस्स-धारणीपणइणीइ संजाओ । पुत्तो जबु जंबु-. दीवाहिवजणियहरिसभरो ॥ २७ ॥ नवनवइ कणयकोडी--चइय सुरूवाउ अठ कनाओ। अम्मापिउणो पभव-प्पमुहजणं बोहिउँ बहुयं. ॥ २८ ॥ सिरिवीरजिणिंदपया रविंदभसलस्स सयलसुयनिहिणो । पासे सुहम्मयुरुणो-स महप्पा गिण्हए दिक्खं ॥ २९॥ होऊण जुगपहाणो-चिरकालं • सासणं पभावेउं । उप्पाडियवरनाणो-जंबुसामी सिवं पत्तो ॥ ३०॥ इति शिव इव गेहवासपाशेय इहधीत विरागसंगमंग। सहि यदि धरणं लभेतनात्रध्रुवमसमं तद्वाप्नुयादमुत्र ॥ ३१॥ ॥ इति शिवकुमारकथा ॥ इति निगदितः सप्तदशसु भेदेषु गेह इति सप्तमो भेदः-संपत्यटमं दर्शनं इति भेदं प्रचिकटयिषुराहः જંબુ નામને પુત્ર થશે. તે જન્મ્યો ત્યારે જંબુદ્વીપના અધિષ્ઠાયક દેવને પણ ભારે हर्ष थयो. [ २७ ] . . . તે મહાત્માએ નવાણું ક્રોડ ધન અને આઠ ઉત્તમ રૂપવાન સ્ત્રીઓ છોડીને માબાપ તથા પ્રભવ પ્રમુખ ઘણુ જણને પ્રતિબધી શ્રીવીરસ્વામિના શિષ્ય સકળ શ્રુતનિધાન સુધર્માસ્વામિ પાસે દીક્ષા લીધી. ( ૨૮-ર૮ ) તે જંબુસ્વામિ યુગ પ્રધાન થઈ ચિરંકાળ શાસનની પ્રભાવના કરી કેવળ જ્ઞાન પામી મેક્ષે ગયા. (૩૦) આ રીતે શિવની. માફક ગ્રહવાસરૂપ પાશમાં જે વૈરાગ્ય ધારણ કરે, તે જે કદાચ ઈહિ ચારિત્ર નહિ પામી શકે तोपण, ५२सम ते नी पामे. [ 3१] मेरी शिभारनी था छ..... - આ રીતે સત્તર ભેમાં ગેહરૂપ સાતમે ભેદ કહ્યો. હવે દર્શનરૂપ આઠમો ભેદ मतारे . ४७ . For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ ३७० શ્રી ધર્મ રત્ન પ્રકરણ - - [मूलं ] अत्थिकभावकलिओ-पभावणावन्नवायमाईहिं । गुरुभत्तिजुओ धीमं-धरेइ इय दंसणं विमलं ॥ ६७ ॥ ( टीका ) भावश्रावको दर्शनं सम्यक्त्वं विमलमकलंक निरतिचारं धारयतीति पर्यंतयोगः कथंभूतः सन्नित्याह-देवगुरुधर्मतत्वेष्वास्तिक्यरूपोयो भावः परिणामस्तेन कलितोयुक्तः भुत्तूण जिणं मुत्तूण जिणमए जिणमयठिए मुत्तुं, संसारकतवीरं चिंतिजंतं जगं सेसं. . इति निश्चयसार प्रतिपत्तिः प्रभावनोत्सर्पणा तस्याः शक्तितः स्वयंकरणेन, शक्त्यभावे तत्का . . भगना अर्थ. આસ્તિય ભાવ સહિત રહે, પ્રભાવના અને વર્ણવાદ વગેરે કરતે રહે, અને ગુરૂની ભક્તિ યુક્ત હાઈ નિમેળ દર્શન ધારણ अरे. (६७) ... . . An अर्थ. . ભાવ શ્રાવક નિર્મળ દર્શન એટલે નિરતિચાર ચારિત્ર ધારણ કરે, એ મુખ્ય વાત છે. તે કે હોઈને તેમ કરે, તે કહે છે. દેવગુરૂ અને ધર્મમાં આસ્તિયરૂપ જે ભાવપરિણામ તેણે કરી યુક્ત હય, અર્થાત જેને આવી દઢ શ્રદ્ધા હોય કે – જિન, જિનમત અને જિનમતસ્થિત, એ ત્રણ મૂકીને બાકીનું તમામ જગત્ સંસાર વધારનાર છે. પ્રભાવના એટલે ઉન્નતિ કે શક્તિ હોય તે પોતે કરે, શકિત ન હોય તે તેના For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક, .रिणामुपष्टंभबहुमानतः-तथा वर्णवादः . प्रशंसनमादिशब्दाचैत्यायतनतीर्थयात्रादिभिः करणभूतैः, गुरुधर्माचार्यस्तत्र विशेषतो भक्तियुतः . प्रतिपत्तिकरणप्रवणो, मतिमान् प्रशस्तबुद्धिबंधुर इतीत्थं निःकलंक दर्शनं । धारयति-अमरदत्तवत्. . તદુદણાંતઃ પુનર્વિ विद्दुमसिरिपरिकलियं-अलंकियं बहुसमिद्धिपोएहिं । स्यणापरमा ज्झंपिव रयणपुरं अत्थि वरनयरं ॥१॥ कयसुगयसमयपोसो-पुरसिष्ठी अत्थि तत्थ जयघोसो। जिणमुणिविहियपओसो-मुजसा नामेण से भज्जा ॥२॥ अमराभिहाणकुलदेवयाई दिन्नुत्तितो अमरदत्तो । नामेण ताण पुत्तो-पसंतचित्तो सहावेण ॥३॥ आजम्मं तव्वन्निय-मयवाधिर हिययइब्भवरकन । पियरेहिं पढमजुव्वण-भरंमिपरिणाविओ सोउ ॥४॥ કરનારને મદદ કરવી, તથા તેનું બહુમાન કરવું–તથા વર્ણવાદ એટલે પ્રશંસા અને આદિ શબ્દ કરી ચિત્ય બંધાવવાં, તીર્થ યાત્રા કરવી, વગેરે કામ સમજવાં. વળી ગુરૂ એટલે ધર્માચાર્ય તેમાં વિશેષ ભક્તિવાળો હેચ, અર્થાત તેમની પ્રતિપત્તિ કરવામાં તત્પર હેય, મતિમાન એટલે પ્રશસ્ત બુદ્ધિ ધારનાર હોય તે અમરદત્તના માફક નિષ્કલંક દર્શન ધારી શકે. અમરદનનો દ્રષ્ટાંત આ પ્રમાણે છે – • જેમ રત્નાકરનું મધ્ય વિમ [ પરવાળા ] ની શીથી પરિકલિત અને બહુ સમૃદ્ધિવાળા પોત વહાણ ) થી અલંકૃત હય, તેમ વિમેશ્રી પરિકળિત (ઝરઝરવાળું) અને બહુ સમૃદ્ધિવાળા લેકેથી ભતું રત્નપુર નામે નગર હતું. [ 1 ] ત્યાં હિમતને માનનાર જયઘોષ નામે નગરશેઠ હતા, તે જૈનના મુનિઓ પર દેષ રાખો. તેની સમક્ષ નામે ભાર્યા હતી. [ ૨ ] . ' તેમને અમારા નામની કુળદેવતાએ આપેલો અમરદત્ત નામે પુત્ર હતા, તે સ્વભાવે શાંત મનવાળે હતો. [૩] તેને તેનાં માબાપે પહેલા વૈવનમાંજ જન્મ પતિ તાણેક For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ ३७२ - श्री.धर्भ २ल ३५५. अह महुसमयंमि कयावि-अमरदत्तो समित्रसंजुत्तो पुप्फकरंडुज्जाणे-कीला• इकए समणुपत्तो ॥५॥ सो कीलंतो तहियं-तरूस्स हिठा निएइ मुणि मेगं । तस्सय पासे एगं रुयमाणं पहियपुरिसं च ॥ ६.॥ . तो . कोउगेण अमरो-आसन्नं तस्स होउ पुच्छेइ । किं भ६ रोयसि तुमं-सगग्गयं सोवि इय भणइ ॥७॥ __कंपिल्लपुरे सिंधुर-सिद्धिस्स वसुंधराइ दइयाए । ओवाइयलक्खेहिं-एगो पुत्तो अहं जाओ ॥८॥ सेणुत्ति विहियनामस्स-अइगया जाव मज्झ छम्मासा । ता सयलविहवसहिया-अम्मापियरो गया निहणं ॥९॥ तप्पभिइ पालिओहं-जेहिं सयणेहिं गरुयकरुणेहिं । ममदुक्कयजमनिहया-पंचत्तं तेवि संपत्ता ॥ १० ॥ बहुलोयाणं संताव-कारणं विसतरू व्व कमसोहं । देहेण. दुहभरेणय-पबुढिको इच्चिरं कालं ॥ ११ ॥ संपइ पुण दह्रोवरि-पिडगसमाणा अमाणदुक्खकरा । मह देहे जरपमुहा-रोगा बहवे समुप्पन्ना ॥ १२॥ . મતથી વાસિત હદયવાળા ઈભ્યની કન્યા પરણાવી. [૪] હવે કોઈક વેળા વસંતરૂતુમાં અમરદત્ત પિતાના મિત્ર સાથે પુષ્પકરંડ ઉદ્યાનમાં ક્રિીડા કરવા માટે આવી પહોંચ્યો. [૫] તેણે ત્યાં રમતાં રમતાં ઝાડની નીચેં એક મુનિ જોયે, અને તેના પાસે તો એક વટેમાર્ગ જોયો. [ 5 ] ત્યારે કૌતુકથી અમરદત્ત તેની નજીક જઈ પૂછવા લાગે કે, હે ભદ્ર! તું કેમ રૂએ છે? ત્યારે તે ગૌદ્ર સ્વરે આ રીતે કહેવા લાગે. (૭) કાંપિલાપુરમાં સિંધુર શેઠની વસુંધરા ભાર્યાની કુખે લાખો ઉપાયવડે એક પુત્ર જન્મે. ( ૮ ) મારે સેન એવું નામ પાડવામાં આવ્યું. હવે મને છ માસ થયા, એટલામાં ધનદોલતની સાથે માબાપ મરણ પામ્યાં. [ ૯ ] ત્યારથી માંડીને મેટી કરણ લાવી. જે જે સગાઓએ મને મળ્યો તે તે મારા દુષ્કર્તરૂપ યમથી હણાયા થકા મરી પરવાર્યા છે. ( ૧૦ ) આ રીતે વિષના ઝાડની માફક ઘણા લોકોને સંતાપનો હેતુ હું આટલા વખત સુધી દેહે અને દુખે વધી રહ્યાં છું. ( ૧૧ ) પણ હમણાં વળી દાઝયા ઉપર ડામ સરખા ભારે દુઃખ કરનાર -तार कोरे पा शगो भारा शरीरे पनि यया छे. (१२) .. For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. . ३७३. .किंच पिसाओ भूओव कोवि मह अंतरंतरा अंगं । पीडेइ तह • अदिट्ठो जह तं वुत्तुमि न चएपि ॥ १३ ॥ तो जीवियव्वभग्गो-नग्गाहतरुमि जान अत्ताणं । अत्ताणं ओंबंधेमि--ताव पासोवि बहु तुट्टो ॥१४॥ इण्हि वेरग्गगओ-पुरा मए कि कयंति पुच्छेउं । मुणिणो इमस्स पासेभोभद्द इहं अहं पत्तो ॥ ९५ ॥ जम्माउवि निययदुह-सुमरिय रोएमि इय भणेऊण । तेणं पहियनरेणं-नियवृत्तंतं मुणी पुष्टा ॥ १६॥ अह विम्हयरसपुग्नो-किंतुं कहिस्सइ इमो सुसाहुत्ति । सो अमरदत्तपमुहो-एगग्गमणो जणो जाओ ॥ १७॥ . __ अह वज्जरियं मुणिणा-भो पहिय. तुमं इओ भवे तइए । मगहा . गुव्वरगामे-देविलनामा सि कुलपुत्तो ॥ १८ ॥ अन्नदिणे रायगिहे-तुह गच्छंतस्स कोवि मग्गंमि । मिलिओ पहिओ कमसो-तए धणड्डु जि सो नाओ ॥ १९ ॥ सं वीससिंउं रयणीइ हणिय गहिऊण तद्धणं વળી વચ્ચે વચ્ચે કોઈ ભૂત કે પિશાચ આછ રહીને મારા અંગને એવું પડે છે કે, હું તે કહી પણ શકું તેમ નથી. (૧૩) તેથી જીવવાથી ઉદાસ થઈને વડના ઝાડમાં હું મદદ વગરનો થઈ પિતાને ગળે ફાંસો ખાવા માં, તેટલામાં તે ફાંસો ઝટ તૂટી પડ્યો. [ ૧૪ ] ત્યારે હમણાં વૈરાગ્ય પામી “પૂર્વે મેં શું કર્યું હશે ?” તે આ મુનિની પાસે પૂછવા માટે હું અહીં આવ્યો છું. [ ૧૫ ] અને જન્મથી જ મારા પર પડેલાં સંભારીને રોઉં , એમ કહીને તે વટેમાર્ગુએ તે મુનિને પિતાને વૃત્તાંત પૂછો. [ ૧૬ .. હવે આ સાધુ શું કહેશે, તે જાણવાને વિસ્મય રસથી પરિપૂર્ણ બનેલા અમરદત્ત વગેરે જેને એકાગ્ર મનથી સાંભળવા લાગ્યા. ( ૧૭ ) - હવે તે મુનિએ કહ્યું કે, હે પથિક ! તું અહીંથી ત્રીજા ભવમાં મગધ દેશના ગુરુ વ્યર ગામમાં દેવિલ નામે કુળપુત્ર હતું. [ ૧૮ ] હવે એક દિવસે રાજગૃહ તરફ જતાં, તને રસ્તામાં કંઈક વટેમાર્ગુ મળે, અને અનુક્રમે તે જાણ્યું કે, તે ધનાઢય છે. (૧૯) તેથી તેને વિશ્વાસ કરાવી, રાતે તેને મારીને તેનું બધું ધન લઈ તે આગળ ચાલ્યા કે, For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. सव्वं । जा जासि तुमं पुरओ-हरिणा छुहिएण तावहओ || २० || पत्तो पढमे नरए - असरिस दुःखाई सहिय बहुयाई । तो उवट्ठिय इहयं - सो एसो सेण, तं जाओ ॥ २१ ॥ जो सेण तए तुझ्या - पहिओ महओ भवंमि सो एसो । अन्नागतवं काउं- असुरनिकाए सुरो ३७४ जाओ ॥ २२ ॥ संभरियपुव्ववइरेण - तेण हणिया तुहं खपिउ सयणा । निघणं धणं चनीयं - जणिया रोगा तुह सरीरे ॥ २३ ॥ छिन्नो तहेव पासो - एसो सुचिरं दुही हवेति । सो कुणइ अंतरा अंतरा य वियणं परमघोरं ॥ २४ ॥ तं सोउं भवभीओ - पहिओ नसणं गहित्तु मुणिपासे । सुमरंतो नवकारं जाओ वेमाणिए सुरो ।। २५ ।। इय सुणिय परिय चरियंअमरो संवेगपरिगओ अहियं । नमि विन्नवह मुणि भयवं मह कहसु जिणधम्मं ॥ २६ ॥ भणइ मुणी तिहुयण दमण-पवणरागारिहणण भावेण । अरिहंतु च्चिय देवो - सुरनरकिन्नर विहियसेवो ॥ २७ ॥ • તેટલામાં તને ભૂખેલા સિંહૈ માર્યા. ( ૨૦ ) તેથી તું પહેલી નરકે જઇ ઘણું દુ:ખા સહી, ત્યાંથી નીકળીને આ સેન થયા છે. [ ૨૧ ] હું સેન ! તેં તે વેળા જે પથિકને મારેલા હતા, તે અજ્ઞાન તપ કરીને અસુરનિકાયમાં દેવતા થયા. [ ૨૨ ] છે. તે દેવતાએ પૂર્વનું વૈર સંભારી, તારાં માબાપ તથા સગાંવહાલાં માર્યાં, તથા ધ-નતે નાશ કર્યા, તેમજ તારા શરીરે રાગો પેદા કર્યા. [ ૨૩ ] વળી તારા પાશ પણ તેણેજ કાપ્યા, તે એટલા માટે કે, તું ચિરકાળ દુ:ખી રહે તેા ઠીક. અને વચ્ચે વચ્ચે તને ઘેર પીડા આપનાર પણ તેજ ભીત થઇ, તે મુનિ પાસે · અણુસણ [ ૨૫ ] આ રીતે પથિકનું ચરિત્ર સાંભળી અમરદત્ત પણ અધિક સર્વંગ પામી, તે સુનિને નમીતે વીનવવા લાગ્યા કે, હે ભગવન્ ! મને જિનધર્મ કહે. (૨૬) મુનિ ઓલ્યા કે, ત્રણ જગત્ને હેરાન કરવા તત્પર રહેલા રાગરૂપ શત્રુને હણનાર હાવાથી સુરન-૨ કિન્નરોએ પૂજેલ અરિહંતજ એક દેવ છે, [ ૨૭ ] ( ૨૪ ) તે સાંભળીને તે પથિક સ ંસારથી લઈ નવકાર સભારતા થા વૈમાનિક દેવ થયા. For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ ભાવ આવર્ક. मुक्खपहपसाहगनाण-चरणगुणधारिणो सुसाहुगुरू । धम्मो य सयलजयजंतु - जाय परिपालणपहाणी || २८ || दंसण मेयं समए बुच्चर तं पुण भणति समयविऊ । इगदुतियउपंचविहं - दसहा वा पंचहा वा वि ।। २९ ।। एगविहं ततरुई - निस्सग्गुवएसओ उ तं दुविहं । खइयं खओ - वसमियं - उवसमियं इय भवे तिविहं ॥ ३० ॥ मिच्छत्तस्स खएणं • · 0 खाइयसम्मं तु खखगसेढीए । तुरियाइ चउंसु गुणठाणएस तीए य पट्टवओ ॥ ३१ ॥ तत्थंत मुहुत्तेणं - खबर अणंताणुबंधिणो जुगवं । जइ पुव्वि बद्धाऊ - तो नियमा ठाइ इत्थेव ॥ ३२ ॥ ૩૭૫ मिच्छतस्स व उदए-बंधइ णंताणुबंधिणो पुणवि । इय एसिं उव्वळणा - उक्कोसं अट्ठवाराओ ॥ ३३ ॥ बद्धाओं व कोविद्दु कुणमाणो खंडसेणि मदखं ं। तो मिच्छत्तं मांसं सम्मं च खवेइ सुहभावो ॥ ३४ ॥ जर मरइ अनंतखए – बद्धाऊ जाइ तो स देवेसु । खविए मिच्छे મેાક્ષમાર્ગ સાધક જ્ઞાન અને ચારિત્રને ધરનાર સુસાધુએ તે ગુરૂ છે, અને સકળ જગનાં...જંતુઓને પિરપાલન કરવામાં પ્રધાન હોય તે ધર્મ છે. [૨૮] અને સમયમાં दर्शन उड़े छे, ते मेड, मे, ऋणु, यार, पांथ है, हश अारनं अहेवाय छे. ( २ ) विध તે તત્વચિ જાણવી. નિસર્ગથી અને ઉપદેશથી એમ તે એ પ્રકારનું છે. ક્ષાયિક, ક્ષાયેાપશમિક અને આપશમિક એમ ત્રણ પ્રકારનું છે. ( ૩૦ ) ત્યાં મિથ્યાત્વના ક્ષયે ક્ષષકશ્રેણિમાં ક્ષાયિક સમ્યકત્વ થાય છે. તે ક્ષષકશ્રણ ચેથા, પાંચમાં, છઠ્ઠા કે સાતમા ગુઠાણાથી શરૂ કરાય છે. ( ૩૧ ) ત્યાં અંતર્મુર્ત્તમાં સમકાળે અનંતાનુબંધિ કષાયાના ક્ષય, કરે. હવે ले पूर्वे द्धायु होय तो, त्यांनी रहे. [ 3२ ] હવે ત્યાં મિથ્યાત્વના ઉદય થાય, તે પૂરીને અનતાનુધિ મધે, એમ એ અ નંતાનુબંધિઓની ઉત્કૃષ્ટી આઠ વખત ઉર્દૂત્તના થાય છે. [ ૭૩ ] ઋગર તા કાઈક અહ્વાયુ હાઇ ખડશ્રેણિ કરનાર હોય તો, શુભ ભાવે મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યકત્વને ખ પાવે છે. [ ૩૪ ] ત્યાં જો અનંતાનુબ ંધિના ક્ષય થતાં બદ્ધાયુ મરે, તે દેવમાં ઉપજે, For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ ३७६ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. बीयाभावा न चिणइ पुण अणंते ॥ ३५ ॥ सतगखएवि एवं-अह न मरइ चउगई सो उ । नाण मइत्ता तत्थय सिज्झइ तंइए व तुरियभवे ॥ ३६ ॥ तइए सुरनरएहिं-तुरियभवे जुलिएहि अंतरिओ। सिज्झइ 'खाइगदिट्ठी- पुण जिणकालियनराणं ॥ ३७ ॥ - इयरो तहलिउ चिय-अह नपुंगिस्थिवेय छकं च । पुमवेयं च खवेइ-कोहाईए उ संजलंगो ॥ ३८ ॥ दंसणनाणावरणं-तराय मोहक्खयंमि सो नूणं । घणघाइ कम्म मुक्को-उप्पाडइ केवलं नाणं ॥ ३९ ॥ इय खइयं संमत्तं -साइअपज्जवसियं समक्खायं । निसुणसु. खओवसमियं-संमत्तं सबकालभवं ॥ ४० ॥ मिच्छत्तं ज मुइन्नं--तं खीणं अणुदिणं च उवसंतं । मीसीभाव परिणयं-वेइज्जतं · खओवसमं ॥ ४१ ॥ जंइ पुन मवद्धाऊ--विमीणवजं न बंधए आउं । चउसुवि અને મિથ્યાત્વ ક્ષય થતાં બીજનો નાશ થવાથી ફરીને અનંતાનુબધિ ન બાંધે. (૩૫) એ રીતે સાતે પ્રકૃતિઓનો ક્ષય થતાં, પણ જે મરે નહિ, તે પછી ચારે ગતિમાં જાય, અને ત્યાં ત્રીજા કે ચેથા ભવે સિદ્ધ થાય [ ૩૬ ] સુર કે નરકને ભવ વચ્ચે પડતાં ત્રીજા ભવે અને યુરોલીયાને ભવ વચ્ચે થતાં ચોથા ભવે ક્ષાયિક સભ્ય દ્રષ્ટિ ક્ષે જાય, પણ સમ્યકત્વ જિન ભગવાનના વખતના મનુષ્યોને હેય છે. [ ૩૭ ] અબાય હેય તે, તે ત્યાં રહીને નપુંસક વેદ, સ્ત્રી વેદ, હાસ્યાદિ ષટક, પુરૂષ વેદ, અને સંવલન ફોધાદિક, તથા દર્શન, જ્ઞાન, તિરાય, અને મેહના ક્ષયે તે નિયમિત ઘનઘાતિ કર્મથી મુક્ત થઈને, કેવળ જ્ઞાન પામે છે. ( ૩૮-૩૯) એ રીતે ક્ષાયિક - મ્યકત્વ સાદિ અને અપર્યવસિત અર્થાત તેની આદિ છે, પણ અંત નથી, એવું કહેલું છે. હવે ક્ષયપશમ સમ્યકત્વ, કે જે સર્વ કાળમાં થાય છે, તે સાંભળ. [૪૦ ] જે ઉદીર્ણ મિથ્યાત્વ થાય, તે ક્ષીણ થાય, અને અનુદીર્ણ હેય, તે ઉપશાંત કરવામાં આવે. એ રીતે, મિશ્રીભાવના પરિણામે વેદાય તે ક્ષપશમ જાણવું [૪૧ ] ત્યાં જે પૂર્વે આયુ બાંધ્યું ન હેય તે, તે વૈમાનિક વિના બીજું આયુષ્ય ન બાંધે અને એ સમ્યકત્વ હમેશાં ચારે ગ For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ . . मा श्राव . ३७७ - गईमु पंचिंदियाण एवं भवे सययं ॥ ४२ ॥ अह उपसभियं सम्म-तं पुण एवं लभिज्ज भवन्जिओ। अव्वव: हारे भमिउं-अणंतपुग्गलपरट्टाई ॥ ४३ ॥ भवियव्वयानिओगेण-कम्मपरिणइवसेण आगम्म । ववहारे तह एगेंदिएसु वसिउ चिरंकालं ॥ ४४ ॥ मुइर तसेसु भमिउं-पायं चरिमंमि पुग्गलपरहे। सन्निपणिंदीपज्जत्तीय वढंतपरिणामो ॥ ४५ ॥ मोहे कोडाकोडीउ सत्तरी वीस नामगोयाणं । तीसि यराण चउण्डं-तित्तीसयराइं आउस्स ॥४६॥ इय कम्मुक्कोस. ठिइं-पलिय असंखंसहीण मयराण । कोडाकोडिं इक्कं पुत्तुं सयलं खविय सेसं ॥४७॥ . गिरिसिरिउवलानहेणं-ज़ीवोउ अहापवत्तकरणणं। णाभोगवत्तिएणंआगच्छइ गंठिदेसंमि ॥ ४८ ॥ गंठित्ति सुदुब्भेओ-कक्खडघणरूढगूढगंटि व्व । जीवस्स कम्मणिओ-घणरागदोसपरिणामो ॥ ४९ ॥ इत्थ तिमा सणे छ. [ ४२ ] :. હવે આ પશમિક સમ્યકત્વને ભવ્ય જીવ આ રીતે પામે છે –અવ્યવહાર રાશિમાં અનંત પુદુગળ પરાવર્ત ભમીને–ભવિતવ્યતાના વિયોગે તથા કર્મની પરિણતિના વિશે કરી વ્યવહાર રાશિમાં આવીને ચિરકાળ જીવ એકૅકિયાદિકમાં રહે છે. [ ૪૩-૪૪ ] બાદ ચિરકાળ ત્રોમાં ભમીને પ્રાયે કરી છેલ્લા પુગળ પરાવર્તમાં સંગ્નિ પંચેંદ્રિય પર્યાપ્તપણે વધતા પરિણામે સીતેર ક્રોડાક્રોડ સાગરોપમની મેહનીયની સ્થિતિ, વીસ ક્રોડાક્રોડ નામ ગોત્રની, અને બાકીના ચારની ત્રીશ ક્રોડ ક્રોડ તથા તેત્રીશ સાગરોપમ આયુષ્યની સ્થિતિ એમ ઉત્કૃષ્ટી કર્મ સ્થિતિ છે, તેમાંથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ઉણી ફક્ત એક ક્રોડાક્રોડ સાગરોપમ જેટલી સ્થિતિ મૂકીને બાકીની બધી ખપાવી નાંખે છે. [ ૪૫-૪૬-૪૭ ] પર્વતની નદીના પથ્થરની માફક જીવ અનાભાગે થએલા યથાપ્રવૃત્ત કરણે કરી ગ્રંથિના નજીકમાં આવે [ ૪૮ ] ગ્રંથિ એટલે અક્કડ અને મજબૂત બેઠેલી ગૂઢ ગાંઠના માફક જીવને કમજનિત અતિ દુર્લંઘ સખત રાગ દ્વેષને પરિણામ જાણ. [ 8 ] આ સ્થળે અભવ્ય પણ અનંતીવાર આવે" For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ य अणंतखुत्तो-आगंतुं अभविआवि पावंति । दव्वसुयं नहु सम्मपुणरवि बंधति जिठिई ॥ ५० ॥ મઃ પુનઃ भिंदिय अपुव्वकरणेण-तं च अनियष्ठिकरणओ तत्तो। अंतरकरणं काउं-करेइ मिच्छस्स ठिइजुयलं ॥५१॥ अंतमुहुत्तपमाणं-हिटिल्लठिई खवेवि सुहभावो । अंतरकरणद्धाए–पढमे समए विवQतो.॥५२॥ ऊसरदेसं दंडिल्लयं च विज्झाइ वणदवो मप्प । इय मिच्छस्स अणुदएउवसमसम्म लहइ जीवो ॥ ५३॥ अंतमुहुत्तमि गए-जहन्नओ समयसेसए काले । उक्कोसे छावलिए-उदयंति अणंतबंधीओ ॥ ५४ ॥ तो परिवडतसम्मो-मिच्छ मपत्तो स होइ सासाणो । कोवा उवसमसंमीकरेइ मिच्छस्स पुंजतिगं ॥ ५५ ॥ परिणामविसेसेणं-पओगओ मयणकुद्दवाणं व । सुद्धो अद्धविसुद्धो-अविसुद्धो तत्थ पढमंमि ॥ ५६ ॥ व છે, અને દ્રવ્યશ્રત પામે છે, પણ સમ્યક્ શ્રત નથી પામતા, અને કરીને તેઓ ઉત્કૃષ્ટી સ્થિતિ બાંધે છે. (૫૦ ) પણ ભવ્ય જીવો અપૂર્વ કરણથી તે ગ્રંથિને ભેદીને પછી અનિવૃત્તિ કરણથી અંતરકરણ કરી મિથ્યાત્વની બે સ્થિતિઓ કરે–ત્યાં અંતર્મુહર્ત પ્રમાણની નીચલી સ્થિતિ ખપાવીને અંતરકરણ કાળના પહેલા સમયથી શુભ ભાવે વધતે થકે. (૫૧-૧ર) જેમ વનની આગ ઉષર પ્રદેશ અથવા બળેલ ભૂમિ પામતાં બુઝાઈ જાય છે, તેમ ત્યાં મિથ્યાત્વનો ઉદય નહિ થાય, તે જીવ ઉપશમ સમ્યકત્વ પામે છે. ( ૫૩ ) ત્યાં જઘન્યથી અંતર્મુહૂર્ત પસાર થઈ છેલ્લે એક સમય રહે, ત્યારે અને ઉત્કૃષ્ટ છે આવલિકા જતાં અનંતાનુબંધિ ઉદય પામે. [ ૫૪ ] ત્યારે સમ્યકત્વથી પડતો થકો હજુ જ્યાં લગણ મિથ્યાત્વ ગુણ સ્થાને પહોંચ્યો ન હોય, ત્યાં લગણ સાસ્વાદન ગુણ સ્થાન પામે. અથવા તે કઈક ઉપશમ સમ્યક્તવાન મિથ્યાત્વના ત્રણ પુંજ કરે છે. [ ૫૫ ] પ્રયોગથી મદનમેદવના માફક પરિણામ વિશેષે કરી, તેના ત્રણ પુંજ કરે -શુદ્ધ, અર્ધ શુદ્ધ, અને For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક ૩૭૯ टुंतो खउवसमी-बीए मीसोउ तइयए मिच्छो । मिच्छ मवढे पुग्गलपरट्ट छावठ्ठपर सम्मं ॥ ५७ ॥ ____ अंतमुहुत्तं मीसं--उक्कोस जहन्नओ य सव्वाणि । वणवारा उवसमिय--असंखवारा खओवसमं ॥ ५८ ॥ संमत्तमिउ लद्धे-पलियपुहुत्तेण साचओ हुज्जा । चरणोवसमखयाणं--सागरसंखंतराहुंति ॥ ५९॥ इय अपरिवडियसम्मे--सुरमणुए इगभवेवि सव्वाणि । इगसेढिवज्जियाई-सिवं च सत्तंढभवमझे ॥ ६० ॥ अहवा उवसमसेढीइ--होइ उवसामगं तु समत्तं । तीए पुण. पठवओ--अपमत्तजई अविरओ वा ॥ ६१ ॥ अण दसरे नपुंसित्थीवेय' च्छक्कं च पुरिसंवेयं च। दो दो एगंतरिए-सरिसे सरि અશુદ્ધ. ત્યાં પહેલામાં વર્તત પશમ સમ્યકત્વ પામે, બીજામાં વર્તતો મિશ્ર ગણાય, અને ત્રીજામાં વર્તત મિથ્યાત્વી ગણાય. તે મિથ્યાત્વની સ્થિતિ અપાદ્ધ પુદુગળ પરાવર્ત છે, અને સમ્યકત્વની સ્થિતિ છાસઠ સાગરોપમ છે. (૫૭). મિશ્રની ઉત્કૃષ્ટી સ્થિતિ અંતર્મુહૂર્ત છે. જઘન્યથી સર્વેની [ અંતર્મુહૂર્ત સ્થિતિ છે. ] ઉપશમ સમ્યકત્વ પાંચ વાર આવે, અને ક્ષયોપશમ અસંખ્યાતા વાર આવે. [ ૧૮ ] સમ્યકત્વ પામ્યા પછી પલ્યોપમ પૃથકત્વ [ બેથી નવ પલ્યોપમ ] માં દેશવિરતિ શ્રાવક થાય. ચારિત્ર ઉપશમ સમ્યકત્વ અને ક્ષાયિક સંખ્યાતા સાગરોપમ આંતરે છે. ( ૫૯ ) વળી અપરિપતિત ( ચાલુ કાયમ રહેનાર ) સમ્યકત્વ હોય તે, દેવ કે મનુષ્ય ભવમાં એક ભવમાં પણ એક ક્ષપક શ્રેણિ શિવાય બીજાં બધાં પામી શકાય, અને સાત આઠ ભવમાં મોક્ષ પમાય. [ ૬૦ ] અથવા ઉપશમ શ્રેણિમાં ઉપશમ સમ્યકત્વ થાય. તેને પ્રસ્થાપક અપ્રમત્ત યતિ અથવા અવિરત હોય છે. [ ૬૧ ] ચાર અનંતાનુબંધિ દર્શનત્રિક, નપુંસક વેદ, સ્ત્રી વેદ, હાસ્યાદિ ષટક, અને પુરૂષ વેદ, એટલી પ્રકૃતિઓ એકાંતરિત બે બે સરખે સરખી ઉપશમાવે. [ ૬૨ ] For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ - શ્રી ધર્મ રત્ન પ્રકરણ. . खाओवसमोवसमिय-सम्माणं भन्नए अह विसेसो । उक्समगो नो धेयइ-पएसओवावि विच्छत्तं ॥ ६३ ॥ उपसंतं जं कम्म-न तो कठ्ठइ न ठेइ उदएवि। नय गम्मइ परमगई--न चेव उक्कट्टए तं तु ॥ ६४ ॥ कलुसं व खओवसमी--पसंतसलिलं व उपसमियसम्मा। खाइयसम्मदिछीविन्नेओ विमलसलिलं व ॥६५॥ खइयाइ सासणजुयं- चउहा, वेयगजुयं तु पंचविहं । तं मिच्छचरिमपुद्गल-वेयणओ, दसविहं एवं ॥ ६६ ॥ निस्सग्गुवएसरुई-आणरुई सुत्त बीयरुइ मेव । अभिगम वित्थार-દિરિયા સંવેવ પાછું ૬૭ | શિર #ારા મિત્ર-તત્તર रोयगं तु संमत्तं । मिच्छादिट्ठी तत्ताई दीवए दीवगं तं तु ॥ ६८ ॥ निच्छयओ संम्मत्तं-विसुद्ध चरणस्स अविरयस्सियरं । अहवावि दव्व હવે ક્ષાયોપથમિક અને ઐપશમિક સમકતનો જે વિશેષ છે, તે કહીએ છીએ. ત્યાં ઉપશમ સમ્યકવી મિથ્યાત્વને પ્રદેશે કરી વેદત નથી. [ ૧૭ ] કેમકે જે ઉપશાંત કર્મ છે, તેને ત્યાંથી કહાડતો નથી, ઉદયમાં લાવતા નથી, પરપ્રકૃતિમાં પરણુમાવતે નથી, અને તેનું ઉદ્વર્તન પણ કરતો નથી. [૬૪] ક્ષપશમ સમ્યકત્વ કલુ પાણી જેવું છે, ઉપશમ સમ્યકત્વ પ્રશાંત પાણી જેવું છે, અને ક્ષાયિક સમ્યકત્વ નિર્મળ પાણી જેવું છે. (૬૫) ક્ષાયિક વગેરે ત્રણ સમ્યકત્વની સાથે સાસ્વાદન સમ્યકત્વ ઉમેરીએ તો, તેના ચાર પ્રકાર થાય છે, અને તેમાં વેદક ઉમેરીએ તો પાંચ પ્રકાર થાય છે. ત્યાં મિથ્યાત્વનાં છેલ્લાં પુગળ દાવાથી તે વેદક સમ્પત્ય કહેવાય છે. હવે દશ પ્રકારનું સમ્યકત્વ આ રીતે છે. ( ૬ ) નિસર્ગ રૂચિ, ઉપદેશ રૂચિ, આજ્ઞા રૂચિ, સૂત્ર રૂચિ, બીજરૂચિ, અભિગમ રૂચિ, વિસ્તાર રૂચિ, ક્રિયા રૂચિ, સંક્ષેપ રૂચિ અને ધર્મ રૂચિ-એમ રૂચિની અપેક્ષાએ દશ પ્રકાર છે. [ ૬૭ ] ક્રિયા સહિત સમ્યકત્વ તે કારક જાણવું, તત્વની રૂચિ તે કેચક સમ્યકત્વ જાણવું. વળી મિથ્યા દ્રષ્ટિ છતાં બીજાને તત્વ જણાવે, તેનું નામ દીપક સમ્યકત્વ જાણવું. [૬૮ ] નિશ્ચય સમ્યકત્વ સાતમા ગુણ સ્થાને વર્તનાર વિશુદ્ધ ચારિત્ર ધારીને હોય, અને અવિરતને ઇતર [ વ્યવહાર ] સમ્યકત્વ હોય, અથવા દ્રવ્ય ભાવ વગેરે ભેદેથી અનેક પ્રકારે સમયકત્વ For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક, ३८१ - भावाइ-भेयओ बहुविहं सम्मं ॥ ६९ ॥ जीवाइनवपयत्थे-जो जाणइ तस्स होइ संम्मत्तं । भावेण सदहते-अयाणमाणेवि संम्मत्तं. ॥ ७० ॥ दुविहं लोइयमिच्छं-देवगयं गुरुगयं मुणेयव्वं । लोउन्नरपि दुविहंदेवगयं गुरुगयं चेव ॥ ७१ ॥ .. चउभेयं मिच्छत्त-तिविहंतिविदेण जो विवज्जेइ । अकलंक सम्मत्तं होइ फुडं तस्स जीवस्स ॥ ७२ ॥ इय सयलगुण विसुद्धं-संमत्तं सयलंदोसपरिचत्तं । धन्ना वसणं गयाविहु-धरंति निववक्कमुव्व दढं ॥ ७३ ॥ अंतो मुहुत्तमित्तंपि फासियं जेहि दसणं एयं । तेसिं अवड्ढ़ पुग्गल—परियट्टो चेव संसारो ॥ ७४ ॥ जस्स मणगयणमग्गे-फुरेइ दसणदिवायरो दिनो । न कुमयजोइसचकं--तमि पयासंपि पाउणइ ॥ ७५ ॥ सुद्धे समत्ते अविरओवि अज्जेइ तित्थगरनामं । जह आगमेसि भद्दा--हरिकुलपहुसेणिया ईया ॥ ७६ ॥ ગણાય છે. (૧૯) જીવાદિ નવ પદાર્થ જે જાણે, તેને સમ્યકત્વ હોય, અને તેને અન્ય જાણ થતાં પણ ભાવથી શ્રદ્ધા રાખે છે, તેને પણ સમ્યકત્વ હોય. [ ૭૩ ] મિથ્યાત્વ थे २र्नु छ-ौडि भने सोत्तर. ते मे मे २ छ, विगत भने गु३त. [७१] ચારે પ્રકારનું મિથ્યાત્વ જે ત્રિવિધ ત્રિવિધ વર્ચ,તે જીવને અકલંક સમ્યકત્વ પ્રગટે. [ ૭૩ ] આ રીતે સકળ ગુણ સહિત અને સકળ દેવ રહિત સમ્યકત્વને ભાગ્યશાળી જ ४४ सापत ५९५ Mi ५२मान भा५४ भल्भुतपणे पारा । छे. ( ७३ ) से આ સમ્યકત્વને અંતર્મુદ્ર માત્ર પણ સ્પર્શ છે, તેમને અપાદ્ધ પુગળ પરાવર્ત જેટલો સંસાર રહે છે. (૭૪) જેના મનરૂપી આકાશ માર્ગમાં દર્શનરૂપ દીપ સૂર્ય પ્રકાશે છે, તેના આગળ કુમતરૂપી તારાગણ લગારે પ્રકાશી શકતો નથી. [ ૭૫ ] સમ્યકત્વ શુદ્ધ હોય, તે અવિરત છતાં પણ તીર્થંકર નામ કર્મ બાંધે છે, એ માટે ભલા ભાગ્યશાળા યાદવ કુળ પ્રભુ [ શ્રીકૃષ્ણ ] અને શ્રેણિક વગેરે દ્રષ્ટાંતરૂપ છે. [ ૭૬ ] For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. मिच्छत्तपबलहुयवह--जलसरिस मिमं धरंति जे सम्मं । अल्लियइ पाणिकमले-तेसि धुवं मुक्खसुक्खसिरी ॥ ७७ ॥ इय सोउ अमरदत्तो दंसणमूलं गहेइ गिहिधम्मं । तो गुरुणा गुरुकरुणा-परेण एवं समणुसिहो ॥ ७८ ॥ भो भद्द तुडिवसेणं--कहवि इमं लहिय दंसणं विमलं । सगसट्ठिभेयकलियं-सयावि पालिज जत्तेण ॥ ७९ ॥ तथाहिःचउ सद्दहण तिलिंग--दस विणंय तिमुद्धि पंचगयदोस । अह पभावण भूसण--लक्खणपंचविहसंजुत्तं ॥ ८० ॥ छन्विह जयणागारंछब्भावणभावियं च छटाणं । इय सत्तसहिदंसण--भेयविसुद्धं तु सम्मत्तं ॥ ८१ ॥ ___एतद्विवरणगाथाः जाणंतस्सवि आगयअब्भासो गीयजइजणनिसेवा२ । वावन३ कु મિથ્યાત્વરૂપ પ્રબળ અગ્નિને તેડવાં પાણી સમાન આ સમ્યકત્વને જેઓ ધારણ * अरे छ, तमना हस्त मणमा निश्चये मोक्षनां सुमनी श्री आनटशे. [ ७७ ] ओम सांભળીને અમરદ સમ્યકત્વ મૂળ ગૃહિધર્મ સ્વીકાર્યો; ત્યારે ભારે કરૂણાવંત ગુરૂએ તેને આ રીતે શિક્ષા આપી. [ ૭૪ ] હે ભદ્ર ! નશીબ વેગે કોઈ પ્રકારે આ નિર્મળ સમ્યકત્વ મેળવ્યા બાદ તેને સડસઠ ભેદથી હમેશાં યત્નપૂર્વક પાળવું. સડસઠ ભેદ આ રીતે છે. ચાર સહણ, ત્રણ લિંગ, દશ પ્રકારને વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દૂષણ, આઠ प्रभावना, पांय भूषण, पांय सक्षण. [८० ] છ પ્રકારની યતનાઓ, છ આગાર, છ ભાવના અને છ સ્થાન એમ સડસઠ मे सहित सभ्यत्व छ. (८१) એના વિવરણની ગાથાઓ. જાણતાં છતાં પણ આગમને અભ્યાસ કરે, ગીતાર્થ યતિ જનની સેવા કરવી, For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક, दंसणवज्जणाय४ . संमत्तसद्दहणा ॥ ८२ ॥ लिंगतियं सुस्मूसा सुयस्स छुहियस्स जह घयपुरिच्छां । जहणुठाणे जिणगुरुवेयावच्चुज्जमो संमं ॥ ८३ ॥ जिण सिद्ध२ पडिमः सुय' धम्म५ संघ गुरु" उज्झ साहु सम्मत्ते । विणओ बन्ना सायणनासो थुइ भत्ति बहुमाणो ॥ ८४ ॥ मणवयतणुसुद्धीओ--दोसा संका य कंख वितिगिच्छा । पर- . तित्थियप्पसंसा--तेहि समं संथवो तहय ॥ ८५ ॥ पावयणी धम्मकही-- वाई नेमित्तिओ तबस्सी य । विज्जासिद्धो य कई-अद्वैव पभावगा भणिया ॥ ८६ ॥ भूषणानि • पवयणथिज्ज पभावण--भत्ती कोसल्ल तित्थसेवा य । लक्षणानि . उवसमसंवेगो वि य-निव्वेय णुकंप अत्थिकं ॥ ८७ ॥ સમ્યકત્વહીન પાર્થસ્થાદિક તથા કુદર્શનીઓને વર્જવા, એ ચાર સમ્યકત્વની સહણુઓ छे. [ ८२ ] मि मा छे:- भूमेसो म धेवर मावा ४-छ, तेम शास्त्र सां. ભળવાની ઈચ્છા રાખવી, અનુષ્ઠાનમાં રૂચિ રાખવી, તથા દેવગુરૂનું રૂડી રીતે વૈયાવૃત્ય ४२. ( ८3 ) लिन, सिद्ध, प्रतिमा, श्रुत, धर्म, संघ, गु३, उपाध्याय, साधु, तथा સમ્યકત્વ એ દશમાં અવજ્ઞા અને આશાંતનાને ત્યાગ, સ્તુતિ, ભક્તિ અને બહુમાન રાभ, ते ६॥ २ने [पनय छे. ( ८४ ) । મન વચન અને કાયની શુદ્ધિ, તે ત્રણ શુદ્ધિ જાણવી. શંકા, કાંક્ષા, વિચિકિત્સા પરતીર્થ પ્રશસા અને પરતીર્થ સાથે પરિચય, એ પાંચ દૂષણ જાણવા. ( ૮૫ ) પ્રવચની धर्म:५४, पाही, नैमित्ति, त५२वी, विद्यावान, सिद, मने वि-मे मा प्रमा१४ ४डेवा छ. [ ८६ ] प्रययनथी ५ताने तमा स्थि२ ४२११, प्रभावना ४२वी, मति, शता, અને તીર્થ સેવા, એ પાંચ ભૂષણ છે, અને ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિ ४५, ये पांय पक्षण , ( 9 ) For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ - जयणा वंदण नमणं-दाणा णुपयाण भास संभासं । परतित्थिदेवयाणं-न करे तग्गहियपडिमाणं ॥८॥ राय गण बल सुरक्कम गुरुनिग्गह वित्ति छच्च आगारा । भावण-मूलं दारं पइठ आहार भाणं निहीं ॥ ८९ ॥ अत्थि जिओ तह निच्चो कत्ता भुत्ता य पुनपावाण । अत्थि सिवं तदुवाओ नाणाई इय छ ठाणाई ॥ ९० ॥ अन्यत्र लिंगचतुष्टयमुच्यते. सव्वत्थ उचियकरण--गुणाणुराओ रईय जिणवयणे । अगुणेसु “य मज्झत्थं--सम्मदिठिस्स लिंगाइ ॥ ९१ ॥ जओ---- जणगो जणणी अत्या बंधू सुंयणो सुभिच्चसंघाओ । काउं तं न समत्था--जं सं ददं चिन्नं ॥ ९२ ॥ ईसि सवियासलोयण- आलोयणहिटनमिरविवचक्कं । चक्कित्तंपि हु मुलह-दुलहं संपत्तरयणं तु ॥ ९३ ॥ છ યતના આ રીતે છે? – પરતીર્થના દેવ તથા તેમણે ગ્રહણ કરેલી જિન પ્રતિभामाने वहन, नमन, हान, अनुहान, भाषा, 3 सभाष न ४२. [८८ ] IM, ગણ, બળ, દેવ, ગુરૂ, નિગ્રહ અને વૃત્તિ એ છ આગાર છે. સમ્યકત્વ એ ધર્મ મંદિરનું મૂળ છે, દ્વાર છે, પ્રતિષ્ઠા છે, આધાર છે, ભાજન છે, અને નિધિ છે, એમ વિચારવું તે ॐ भावना छ. [ ८४ ] ७५ छ, ते नित्य छ, ते पु९५ पापन त मोछे, मोक्ष छ, भने तन। उपाय साना छ, से ७ स्थान उपाय छे. (४०) भाग २थने ચાર લિંગ કહેલાં છે તે આ પ્રમાણે છે – સર્વ સ્થળે ઊંચિત કરવું, ગુણાનુરાગ, જિનવચનમાં રતિ રાખવી, અને અગ્રણી ઉપર મધ્યસ્થ રહેવું, એ સઓષ્ટિના લિંગ છે. [ 1 ] પિતા, માતા, પેશ, ભાઈ, સંગા, અને ચાકરે તેટલું કરવા સમર્થ નથી કે જેટલું બરાબર પાળેલું સમ્યકત્વ કરી શકે છે. ( ૨ ) જરા ખુલતી આંખે જોયાથી હર્ષ પામતા રાજાઓથી નિમાયેલા ચક્રવર્તિનું પદ પામવું સહેલું છે, પણ સમ્યકત્વ રત્ન દુર્લભ છે. For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૩૮૫ चिंताणंतरसमकाल-संमिलंताणुकुलसयलत्थं । अमरत्तंपिहुं लब्भइ-न दंसणं. कहवि जीवेहिं ॥ ९४ ॥ तिहुयणसरपरिसरकुमय-गब्भविन्भयपुरंतजसपसरं । वासवपयंपि पावंति--पाणिणो न उण समत्तं ॥ ९५ ॥ धना लहति एयं--धन्ना पालेति निरइयारं मिणं । उवसग्गसंकडेविहु-धन्ना पारं नयंતિ રૂ . ૨૬ II ___ता निज्जियाप्पद्रुम-चितारयणं सुदंसणं लहिउँ । तुमए सयावि इहयं-निचलचित्तेण होयव्वं ॥ ९७ ॥ इच्छामि समणुसिटिंति-भणिय नमिउं च सुगुरुचलणदुगं । तत्तो समित्तजुत्तो-गेहं पत्तो अमरदत्तो ॥९८॥ सो पिउणा संलत्तो-किं वच्छ चिराइयं तए तत्थ । तो. चित्तेहिं वुत्तो वुत्तंतो तस्स सयलोवि ॥ ९९ ॥ अह कुवियो जम्नोसो-भणेइ दुप्पुन कि अरे तुमए । मुत्तु कुलागय समम-धम्मं धम्म इमं गहियं ॥१०॥ [ ૦૩ ] ચિંતવ્યાની સાથે જ્યાં. સઘળા અનુકૂળ અર્થ મળે છે એવું દેવપણું પામવું સુલભ છે, પણ જેને દર્શન મળવું સુલભ નથી. (૯૪ ] ત્રિભુવનરૂપી તળાવમાં પસરેલા કુમતમય વિભ્રમમાં ફેલાયેલા જસવાળું ઈદ્રિપદ પ્રાણિઓ પામી શકે પણ સમ્યકત્વ પામવું મુશ્કેલ છે. [ ૯૫ ] ભાગ્યવાન જનો એને પામે છે, ભાગ્યવાને જ એને નિરતિચારપણે પાળે છે, અને ઉપસર્ગ આવી પડતાં પણ એને ભાગ્યશાળજ પાર પહોંચાડે છે. [ ૮૬ ] • માટે કલ્પવૃક્ષ અને ચિંતામણિને જીતનાર સમ્યકત્વ પામીને તારે હમેશાં એમાં નિશ્ચળ મન રાખવું. [ ૯૭ ] ત્યારે “તમારી શીખામણ કબુલ છે,” એમ કહીને ગુરૂને નમી પોતાના મિત્રો સાથું અમરદત્ત ઘરે આવ્યો. [ ૯૮ ] તેને બાપે પૂછ્યું કે, હે વત્સ! કેમ તને ત્યાં આટલી વાર લાગી ? ત્યારે એના મિત્રોએ તેને સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યું. (૨૯) ત્યારે જયઘોષ ગુસ્સે થઈ બેલ્યો કે, ખરે કમનશીબ ! શા માટે તે કુળગત ઉત્તમ ધર્મ છોડી આ ધર્મ સ્વીકા? [ ૧૦૦ ] માટે એ શ્વેતાંબર ભિક્ષુઓને ધર્મ છોડી For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ - 3८६ શ્રી ધર્મ રત્ન પ્રકરણ - ता मुंच इमं धर्म-सियभिक्खुणं करेसु भिक्खुणं । अन्नह तए समं मम-संभासोविहु न जुत्तुत्ति ॥ १०१॥ . भणइय कुमरो हे. ताय-एस सुपरिक्खिऊण वित्तव्यो । धम्मो व रकणगंपि व-न कुलागयमित्तओ चेव ॥ १०२ ॥ पाणिवहालियचोरिक्कविरइपरजुववृज्जणंपहाणो । पुव्वावरअविरुद्धो-धम्मो एसो कह मजुत्तो ? ॥ १०३ ॥ जह गिण्हंतो उत्तम-पणियं वणिओ भवे न वयणिज्जो । पडिवन्नुत्तमधम्मो-न हीलणिज्जो तहा हंपि. ॥ १०४ ॥ तं सुणिय अभि-. निविठो-सिही जपेइ रे दुराचार । जं रोयइ कुणसुं तयं-न इओ तं भासिउं उचिओ ॥ १०५॥ एवं निसामिऊंणं-ससुरेण भणाविओ इमों एवं । जइ मह सुयाइ कज्ज-ता जिणधम्मं चयसु सिग्धं ॥ १०६॥ . . मुत्तुं जिणधम्म मिम-सेसं सव्वमवि अणंतसो पत्तं । एवं चिंतिय अमरो-विसज्जए पिउगिहे भज्जं ॥ १०७ ॥ अन्नदिणे जणणीए--भणि છે, અને ભિક્ષુ ધર્મ કરતો રહે. નહિ તો તારી સાથે મારે બોલવું પણ યુક્ત નથી. (૧૧) 1. કુમાર બેલ્યો કે, હે પિતા ! ચેખા સોનાની માફક ધર્મ બરોબર પરખીને से नये. मात्र तपथा. ध न मानवो नये. [ १०२ ] प्रालि १५, २५ली ભાષણ, ચોરી, અને પરસ્ત્રીનું જેમાં પૂરતી રીતે વર્જન છે એ, અને પૂર્વીપર અવિરૂદ્ધ આ જિન ધર્મ છે, માટે તે અયુક્ત કેમ કહાય ? [ ૧૦૩ ] જેમ વેપારી ઉચો માલ ખરીદતાં પકા પાત્ર થતું નથી, તેમ મેં પણ ઉત્તમ ધર્મને સ્વીકાર્યો છે, તે મારી હેલના કરવા ગ્ય નથી. [ ૧૦૪ ] તે સાંભળીને હંઠીલે શેઠ બોલ્યો કે, અરે ભુંડા ! તને જે રૂચે તે કર, આજ પછી તને બોલાવવું ઉચિત નથી. [ ૧૦૫ ] વળી આ વાત સાંભળીને તેના સસરાએ પણ કહેરાવી કહ્યું કે, જે મારી દીકરી સાથે તારે કામ હોય, તો જલદી જિન ધર્મ છોડી દેજે. ( ૧૬ ) અમરદત્તે વિચાર્યું કે, આ જિન ધર્મ સિવાય બીજું બધું અનંતવાર પામેલું છે, એમ ચિંતવી, તેણે પોતાની સ્ત્રીને તેના બાપના ઘરે મોકલાવી पी. [ १०७ ] मे हिवसे तेनी माताये इयु , बस ! तुतने ३ये ते धर्म ४२, For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક, ७८७ .. ओ एसो जहा तुमं वच्छ । जो रोयेइ तुह धम्मो-तं कुणसु वयं. न विग्धकरा ॥ १०८ ॥ किंतु अमराभिहाणं-कुलदेविं निच्चमेव अच्चेसु । एयप्पसायपभवो-तुह जम्मो तो इमो आह ॥ १०९ ॥ अंब न. संपई कप्पइ-जिणमुणिवइरित्तदेवदैविसु । देवगुरुत्ति मई मे-भत्ती तह पणपणप्पमुहा ॥ ११० ॥ नो महतेसु पओसी-मणयंपि न भत्तिमंत मवि किंतु ।। ग्रंथ० ६५००.] देवगुरुगुणविओगा-तेसु उदासत्तणं अंब .. गयरागदोसमोहत्तणेण, देवस्स होइ देवत्तं । तच्चरियागमपडिमाण दसणा देव तं नेयं ॥ ११२ ॥ सिवसाहगगुणगणगउरवेण सत्थत्थसम्मगिरणेण । इह. गुरुणोवि गुरुत्तं-होइ जहत्थं पसत्यं च ॥ ११३ ॥ ना अंब पणमिय जिणं-नमिज्नए तिहुयणेवि कहअन्नो। नहु रोयइ लवणजलं--पीए खीरोयहिजलंमि ॥ ११४ ॥ इय तेणं पडिभणिया-जणणी मोणं अकासि सविसाया । अह कुविया कुलदेवी-से दंसइ भीसणसयाई અમે તેમાં વિઘ કરતા નથી. ( ૧૦૮ ) પણ અમારા નામની કુળદેવીની તે તારે નિત્ય પૂજા કરવી જોઈશે; કેમકે એના પસાયથી જ તારે આ જન્મ થયો છે, ત્યારે કુમાર આ રીતે બે – (૧૦૮) હે માતા ! હવે મારે જિન અને જિન મુનિ શિવાય બીજાં દેવ દેવીઓમાં દેવ ગુરૂની બુદ્ધિ ધરવી, અથવા નમસ્કાર વગેરે ભક્તિ ધરવી કલ્પે નહિ. (૧૧૦ ) મારે તેમના વિષે લગાર પણ છેષ નથી, તેમ ભક્તિ પણ નથી. [ મૂળ ગ્રં ૬પ૦ ] કિંતુ તેઓમાં દેવગુરૂના ગુણો ન હોવાથી તેમાં મારૂં ઉદાસીનપણું છે. [ ૧૧૧ ] રાગ દ્વેષ અને મેહના અભાવથી દેવનું દેવપણું સિદ્ધ થાય છે, તે તેના ચરિત્ર આગમ અને પ્રતિમાના. દર્શનથી જ જણાઈ રહે છે. ( ૧૧૨ ) એક્ષ સાધક ગુણોના ગૌરવથી અને સમ્યફ રીતે શાસ્ત્રાર્થે કહેવાથી ગુરૂનું ખરેખરૂં અને પ્રશસ્ત ગુરૂ પણું ગણાય છે. [૧૧૩ ] માટે છે ' માતા ! જિનને નમ્યા પછી ત્રણે ભુવનમાં બીજાને કેમ નમાય? કેમકે ક્ષીર સમુદ્રનું પાણી પીધા પછી લવણ સમુદ્રનું પાણી કેમ ભાવે ? ( ૧૪ ) આ રીતે તેણે ઉત્તર આપ્યાથી તેની છાતા દિલગીર થઈ મન ધરી રહી. હવે કુળદેવી તેના પર ગુસ્સે થઈને તેને સેંકડે For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ 3८८ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ॥ ११५॥ नय तस्स किंपि पहवइ- सतिक्कधणस्स धम्मनिरयस्स । वहइ पओसं अहिय--तो अमरा अमरदत्तमि ॥ ११६ ॥ - पञ्चक्खीहोउ कयांवि-तीइ सो निठुरं इमं भणिओ । रे कूडघम्मगविय--न पणामं मज्झवि करेसि ॥ ११७ ॥ ला इण्हि हणेमि' तुम--दढधंमो तं भणेइ अमरीवि । जइ आउयपि बलवं-तो मारिज्जइ न कोवि तए ॥ ११८ ॥ अह कहवि तंपि तुट्ट-मरियव्वे इयरहावि ता जाए । को सदसणममलं--मइलइ भवकोडिसयदुलहं ॥ ११९ ।। तो अमरा सामरिसा--तस्स सरीरे विउव्वए पाना । सीसच्छिसवणंउदरंत-विस्सिया वे: यणातिया ॥ १२० ॥ जा इक्काविहु जीयं-हरेइ नियमेण इयरपुरिसस्स । दढसत्तो तहवि. इमो--एयं चित्ते विचिंतेइ ॥ १२१ ॥ . . रे जीव तए पत्तो-सिवपुरपहपत्थिएण सत्थाहो । देवों सिरि • अरिहंतो, अपत्तपुचो भवअरने ॥ १२२ ॥ ता इमिणच्चिय हिययहिएण ભય બતાવવા લાગી. ( ૧૫ ) પણ તે સત્ત્વવાન અને ધર્મપરાયણ અમરદત્તને કંઈ પણ ४२॥ ४॥ नाहि, तथा ते तेना ७५२ अधि: अद्वेष राम 00. (. ११६ ) .. હવે દેવી એક વખતે પ્રત્યક્ષ થઈ તેને આ રીતે ધમકાવવા લાગી કે, અરે ! બેટા ધર્મમાં ગર્વ થએલા, તું મને પણ નમતો નથી. [ ૧૧૭ ] તો હવે તને હું મારી નાખીશ, ત્યારે દઢ ધમ અમરદત્ત તેને કહેવા લાગ્યું કે, જે આયુ બળવાન હોય તો તારાથી કઈ મારી શકાય નહિ. ( ૧૧૮ ) અગર આયુજ તૂટયું હોય, તે પછી બીજી રીતે પણ મરવું જ પડે, માટે ક્રોડ ભવમાં દુર્લભ એવા નિર્મળ સમ્યકત્વને કોણ મેલું કરે ? [[.૧૧૮ ] ત્યારે તે ગુસ્સે થએલી પાપણી અમરાએ તેના શરીરમાં માથાની, આંખની, કાળની અને પેટની તીવ્ર વેદનાઓ વિ. [ ૧૨૦] કે જેમાંની એક વેદના પણ બીજા માણસના જીવિતનેજ હરણ કરી લે; છતાં આ દ્રઢ સત્વ પિતાના ચિત્તમાં આ રીતે .यिता सायो. [ १२१ ] હે જીવ ! શિવપરના માર્ગમાં ચાલતાં આ ભવરૂપ અરણ્યમાં મને પૂર્વે કદાપિ For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. मरणपि तुज्झ भद्दकरं । एयंमि पुण विमुक्के-होसि जियंतो वित मणाहो ॥ १२३ ॥ कित्तियमित्तं च इम-दुक्खं तुह दंसणे अपत्तंमि । पाविय अणंतपुग्गल-परियदृदुहस्स नरएसु. ॥ १२४ ॥ पडिकूला हवउ सुरा-पाया. पियरो परंमुहा हुंतु । पीडंतु सरीरं वाहिणो वि खिसंतु सयणा य ॥ १२५ ॥ निवडंतु आवयाओ-गच्छउ लच्छीवि, केवलं इक्का । मा जाउ जिणे भत्ती-तदुत्ततत्तेसु तित्ती य ॥ १२६ ॥ इय निच्छयप्पहाणं-तच्चित्तं नाउ ओहिणा अमरा । तस्सत्तरं નિમણા-મણે સંરિક વસT | ૭ | . . धन्नो सि तं महायस-तं चियसलहिज्जसे तिहुयणंमि । सिरि वीयराय चरणेसु-जस्स तुह इय दढा सत्ती ॥ १२८ ॥ अजप्पभिई . मज्झवि-सुच्चिय देवो गुरूवि सोचेव । तत्तंपि तं पमाणं-जं प्रडिवनं. નહિ મળેલ શ્રી અહંત દેવ હમણું સાર્થવાહરૂપે મળેલ છે. [૧૨૨ ] માટે તેને હૃદયમાં રાખીને તારે મરવું, પણ કલ્યાણકારી છે, અને એને મૂક્યાથી તું જીવતે છતાં પણ અ- * નાથ થઈ પડીશ. [ ૧૩૩ ] હે જીવ ! તને આ દુઃખ તે શા હિસાબમાં છે ? તે સમ્યકત્વ પામ્યા વિના નરકમાં રખડી રખડીને અનંતા પુગળ પરાવર્ત સુધી રહ્યાં છે. ( ૧૨૪) વળી દેવી પ્રતિકૂળ થાઓ, માબાપ પરાગમુખ થાઓ, વ્યાધિઓ શરીરને પડે, સગાંવહાલાં નિદો, (૧૨૫)આપદાઓ આવી પડે, લક્ષ્મી જતી રહે, છતાં એક જિનેશ્વરમાં રહેલી ભકિત તથા તેના કહેલાતામાં તૃપ્તિ ( શ્રદ્ધા) મ જાઓ. [ ૧૨૬ ] આ રીતે દ્રઢ નિશ્ચયવાળું તેનું ચિત્ત અમરા અવધિ જ્ઞાનથી જોઇને તેના સત્વગુણથી રંજિત થઈ ઉપસર્ગ સંહરીને આ રીતે કહેવા લાગી– ૧૨૭] હે મહાશય ! તું ધન્ય છે, અને ત્રણે જગતમાં તું જ શ્લાઘનીય છે, કે જેની શ્રી વીતરાગનાં ચરણોમાં - આવી મજબુત આસક્તિ છે. ( ૧૨૮ ) આજથી માંડીને મારે પણ તેજ દેવ અને તેજ ગુરૂ છે, તથા હે ધીર ! તત્વ પણ તેં જે કબુલ કર્યું છે, તે જ પ્રમાણ છે. [ ૧૨૯ ] For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. तए धीर. ।। १२९ ॥ इय : भणिरीए, तीए - मुक्का अमरस्स उवरि तुट्ठाए । परिमलमिलिय अलिउला - दसद्धवन्ना कुसुमबुट्टी ॥ १३० ॥ तं दट्टु महच्छरियं - तपियरो पुरंजणो समुरवग्गो । अमराए क्यणेणं - जाओ जिणदंसणे भत्तो ॥ १३१ ॥ ૩૯૦ ससुरेणं पहिट्टेणं - तो धूया पेसिया पइगिमि । तप्पभिइ अमर1. दत्तो - सकुटुंब कुण जिणधम्मं ॥ १३२ ॥ सुचिरं निम्मल दंसण-सारं पालिय गित्थधम्मं सो । जाओ पाणयअमरो - महाविदेहमि सिज्झिहिइ ॥•१३३ ॥ • अमरदत्तचरित्रमिदं मुदा गतमलं परिभाष्य विवेकिनः । भजत दर्शनशुद्धिमनुत्तरां - भवत येन महोदयशालिनः ॥ १३४ ॥ ॥ इत्यमरदत्तदृष्टांतः ॥ ( ·छ ) એમ કહીને તેણીએ તુષ્ટ થઇ અમરદત્તના ઉપર સુગ ંધથી મળેલાં ભમરાના ગુંજારવવાળી પાંચ વર્ણનાં ફૂલની દૃષ્ટિ કરી. [ ૧૩૦ ] તે મહા આશ્ચર્ય જોઇને અમરાનાં વચનથી તેના માબાપ, નગર જનો, તથા તેના'સાસરીયાં સર્વે જિનધર્મના રાગી થયાં. ( ૧૩૧ ) • ત્યારે સસરાએ રાજી થઇ પાતાની પુત્રીને પતિના ઘેર મોકલાવી, ત્યારથી અમરદત્ત સકુટુંબ જિનધર્મ કરવા લાગ્યા. ( ૧૩૨ ) આ રીતે ચિરકાળ નિર્મળ સમ્યકત્વને ગૃહસ્થ ધર્મ પાળીને તે પ્રાણત નામના બારમા દેવલાકમાં દેવતા થયા, અને મહા વિદે હમાં જન્મી મેક્ષે જશે. [ ૧૩૩ ] આ રીતે અમરદત્તનું આ નિર્મળ ચરિત્ર હર્ષથી વિચા રીતે હે વિવેકી જતા ! તમે સર્વથી અધિક દર્શન શુદ્ધિ ધારણ કરો, કે જેથી મહાય पाभो. [ १३४ ] આ રીતે અમરદત્તના દ્રષ્ટાંત છે. For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૩૯૧ एवं प्ररूपितः समदशसु भेदेषु दर्शन इत्यष्टमो भेदः अधुना गड्डरि काप्रवाह इति नवमं भेदमाह.. (મૃ૪), गड्डरिंगपवाहेणं-गयाणुगइयं जणं वियाणंतो । પર રોમન સુવિચાર ધી ૬૮ |" गडरिका एकास्तासां प्रवाहः संचरणं एकस्या अनुमार्गेण सर्वासांगमनं गड्डरिकाप्रवाहः-द्वारगाथायामादिशब्दः कीटिकामकोटकादि प्रवाहसंसूचनार्थ-स्तेनकृत्वा गतानुगतिकमविचारितकारिणं जनं. लोकं विजानन्नवबुध्यमानः परिहरति लोकसंज्ञामविचास्तिरमणीयां लोकहेरिंकुरुचंद्रनरेंद्रवत्,-कथंभूतः सन्नित्याह-सुपरीक्षितकारकः सुपर्यालोचितविधायी धीरो मतिमानिति. એ રીતે સત્તર બેદમાં દરીનરૂપ આઠમે ભેદ કહ્યા, હવે ગરિકાપ્રવાહર૫ નવમો ભેદ વર્ણવે છે –. • મળનો અર્થ. ' ' ' ગાંડરિયા પ્રવાહથી ગતાનુગતિક લેકને જાણીને લેક સં. જ્ઞાન પરિહાર કરી, ધીર પુરૂષ સુસમીક્ષિતકારી થાય. [૬૮] . ટીકાનો અર્થ. ' : ગાડરો એટલે મેં તેમને પ્રવાહ એટલે એકના માર્ગે બધાનું ચાલવું, તે ગડુએ. રિપ્રવાહ જણવે. દ્વાર ગાથામાં આદિ શબ્દ છે, જે કીડી, મકડી વગેરેના પ્રવાહને સૂચવે છે. તે ગફરિપ્રવાહવડે કરીને ગતાનુગતિકપણે અર્થાત વગર વિચારે ચાલતા લોકને જાણતો. થકો બુદ્ધિમાન પુરૂષ લોક સંજ્ઞાને એટલે કે, વગર વિચારે રૂડી લાગતી લહેરી (લોક રૂઢી)ને કુરચંદ્ર રાજાની માફક તજીને સુપરીક્ષિતકાર એટલે બરાબર વિચારીને દરેક ક્રિયા કરે છે. For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ , શ્રી ધર્મ રત્ન પ્રકરણ कुरुचंद्रनरेंद्रकथात्वेवं. ___ . गयवज्जियंपि सगयं-केणवि अहयपि सव्वया मुहयं । पुरंमत्थि कंचणपुर- कुरुचंदो तत्थ नरचंदो ॥ १ ॥ तस्सा सि जिणो इय सत्त-- तत्तवर तुरगगमण दुललिओ । मिहिरु व्य तिमिरभरपसर--रोहगो रोहगो યંતી" | ૨ | જીવવાÉ પુરૂ-ગુર નામો ઘ . સ. जिन्नासमणो कयावि मंतिं भणइ एवं ॥ ३ ॥ मह कहसु सचिव पुंगव-- को धम्मों उत्तमु त्ति सो आह । हेलाहीलियसुरनर-गणाण करुणाण जत्थ जओ ॥ ४ ॥ कह नज्जइ ति रन्ना-वुत्ते मंती भणेइ वयणेणं । કારે નક્કડું--સુર મિિ દ રૂથ છે. ૧ . . इय सोउं भणइ विवो--जंइ एवं तो तुमं महामंति । सव्वे दंसणिणो वाहरित्तु धम्मं वियारेसु ॥ ६॥ होउत्ति एवं भणिउणमंती--सकुं . કુરચંદ રાજાની કથા આ રીતે છે. • ગદ [ રોગ ] રહિત છતાં સગજ ( હાથીઓવાળું) કોઈએ પણ અહત. [ અણ જીતેલું ] છતાં સર્વદા સુભગ–કંચનપુર નામે નગર હતું, ત્યાં કુચંદ્ર નામે નરેંદ્ર હ. ( ૧ ) તેને જિનદિત સાત તત્વરૂપ સાત ઉત્તમ ઘડાથી ચાલતો, અને સૂર્યની માફક અજ્ઞાનરૂપ અંધકારનાં જેરને અટકાવનાર રેહક નામે મંત્રી હતો. [ ૨ ] હવે તે રાજા ગરિપ્રવાહ છોડીને ઉત્તમ ધર્મને રૂડી રીતે જાણવા ઈચ્છતો થક મંત્રીને આ રીતે કહેવા લાગે—(૩) કે હે સચિવ પુંગવ ! મને કહે કે, કયે ધર્મ ઉત્તમ છે ? ત્યારે મંત્રી , બોલ્યો કે, સહજમાં દેવ અને મનુષ્યોને હલવનાર ઈતિને જ્યાં જય વર્ણવ્યું હોય, તે ધર્મ ઉત્તમ છે. (૪) રાજાએ કહ્યું કે, તે શી રીતે માલુમ પડે ? ત્યારે મંત્રી બોલ્યો કે, જેમ , ઈહાં ઉદ્ગારથી અણુ દીઠેલાં ભોજનની પણ ખબર પડે છે, તેમ વચન ઉપરથી તેની ખબર પડી શકે છે. (૫) એમ સાંભળી રાજા બોલ્યો કે, જે એમ છે કે, હે મહા ,મંત્રિ! તું સર્વે ધર્મવાળાને બોલાવી ધર્મની વિચારણા ચલાવ, [૬ ] ત્યારે મંત્રિએ તે વાત સ્વીકારીને For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. डलं वा. वयणं नत्ति । एवं समस्साइ पयं लिहेर्ड-ओलंबिउणं च भणेइ एवं ॥ ७॥ जो सह इमिणा पाएण-संगयत्थेण पूरिय समस्सं । रंजेइ.' पुहइनाहं-तस्सेव इमो हवइ भत्तो ॥ ८॥ इय सोउणं-अहमहमिगाइ सव्वेवि तत्थ दंसणिणो । तं गहिउणं पायं-रइउं वित्तं ससत्तीए ॥९॥ पसा निवअत्थाणे-आसीवायं भणेवि उवविठा । तो रन्नो णुनाए-पदेइ एवं सुगयसीसो ॥ १० ॥ मालाविहारंमि मइज्ज दिठा-उवासिया कंचणभूसियंगी। पक्खितचित्तेण मए न नायं-सकुंडलं वा वयणं नवत्ति ॥ ११ ॥ अन्यः प्रोवाचभिक्खाभमंतेण मइज दिठं-पमदामुहं कमलविसालीनतं । वृक्खित्तचित्तेण मए न नायं-सकुंडलं वा वयणं नवत्ति ॥१२॥ " सकुंडलं वा वयणं नवत्ति" मे समश्यानु ५६ मा पाटिया५२ 12वीन લેઓને કહ્યું કે, (૭) જે આ પદ સાથે મળતા અર્થવાળાં પદેથી સમસ્યા પૂરીને રાજાને રાજી કરશે, તેને જ તે ભક્ત થશે. (૮) તે સાંભળીને બધા દર્શનવાળા દોડમદોડતા કરી તે પદ ઉતારી લઈને પોતાની શક્તિ પ્રમાણે છંદ રચી, [ ૮ ] રાજસભામાં આવી આશીર્વાદ બેલીને એકઠા થઈ બેઠા. ત્યારે રાજાના હુકમથી સુરત ( બુદ્ધક ) ને શિષ્ય मा रात सोल्यो: આજ મેં માળે વિહારમાં એક સેનાથી શણગારેલી ઉપાસિકા જોઈ, પણ મારૂં ચિત્ત વિક્ષિપ્ત હોવાથી તેના વદનમાં કુંડળ હતાં કે નહિ, તે હું જાણું શકે નહિ. ( ૧૧ ) मान्ने मोट्याઆજ મેં ભિક્ષા ભમતાં કમળ જેવા વિશાળ નેત્રવાળું પ્રમદાનું મુખ જોયું, પણ મારું ચિત્ત વિક્ષિપ્ત હોવાથી તેના વદનમાં કુંડળ હતાં કે નહિ, તે હું જાણી શક્યો नाहि. [ १२ ] For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, अमर: प्रणिजगाद - फलोदएण म्हि हिं पविठो-त —તથા સળસ્થા પમિત્રિકા । 4क्खित्तचित्तेण मए न नायं सकुंडलं वा वयणं नवति ॥ १३ ॥ तो सारेयरभावं निवेण कव्वाण पुच्छिया विबुहा । जंपति नहु विसेसं - एसि वयं देव पिच्छामो ॥ १४ ॥ जं इह इमेहि वक्खित्तचित्तया अखिया फुૐ સો) મનિફેલિયસમૂરું સદ્દો તેળ ચિત્ર મિર્ઝા ॥ ?! તે સોउ सयमवि - वीमंसिता पपई नरिंदो 1 कह मंतिसत्तम अहं उतम्मधमं वियाणिस्सं? ॥ १६ ॥ पभणइ मंती नरवर - जिणदंसणिणोवि अस्थि इह मुणिणो । विहिपयत्था पालियमहव्वया पवरगोवसमा ॥ १७ ॥ समतिणमणिणो सममित्तसत्तणो तुल्लरंकभरवइणो । महुयरवित्तीकयमाणચિત્તનો ધમ્મુજતહળો ॥ ૨૮ ॥ ૩૯૪ ત્રીજો ખલ્યેા નશીબ યાગે હું એક ધરમાં પેઠે, ત્યાં મેં આસનપર બેઠેલી પ્રમદાને જો, પણ મારૂ ચિત્ત વિક્ષિપ્ત હોવાથી તેના વદનમાં કુંડળ હતાં કે નહિ, તે હું જાણી શકયે નહિ. ( ૧૩ ) ત્યારે રાજાએ પંડિતાને તે કાવ્યેામાં સારૂં નરતુ પારખવા પૂછતાં, તે ખેલ્યા કે, હે દેવ ! અમે કંઇ એએમાં પૂરક જોઇ શકતા નથી. [ ૧૪ ] વળી એમાં જે એમણે વિક્ષિપ્ત ચિત્તતા જણાવી, તે ખુલ્લી રીતે અજિતેંદ્રિયપણું બતાવે છે, અને તે તે અધર્મ છે; માટે એ વિચારવા યેાગ્ય છે. ( ૧૫ ) તે સાંભળીને રાજા પોતે પણ તે કાવ્યોને વિચારીને મેલ્યા કે, હે મંત્રિ! શી રીતે હવે હું ઉત્તમ ધર્મ જાણી શકીશ ? ( ૧૬ ) મત્રિ ખેલ્યા કે, હે નરેશ્વર ! ઇહાં હજુ જિન દર્શનના પણ મુનિઓ છે. તે પદાર્યના જાણુ, મહાવ્રતના પાળનાર, અને મહા ગેાપ સમાન છે. [ ૧૭ ] વળી તે તૃણુ અને મણિ, શત્રુ અને મિત્ર, તથા રક અને રાજામાં સમાન દૃષ્ટિ રાખનારા, મધુકર વૃત્તિથી પ્રાણ વૃત્તિ કરનારા અને ધર્મ ળનાં તરૂ સમાન છે. [ ૧૮ ] વળી તેઓ જિતેન્દ્રિય For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. संज्झायज्झाणरया - जिंदिया जियपरीसहकसाया । ते आहूयावि इह - इंति नं इंति व न जाणामि ॥ १९ ॥ भणियं निवेण वरमंति-झत्ति वाहरसु ते महामुणिणो । तत्तो अखुदबुद्धी - खुड्डमुणी तेण आहूओ ॥ २० ॥ नमिउं भणियं रन्ना - खुड्डय किं मुणसि काउं तं कव्वं । गुरुषायपसाएणं मुणेमि इय भणइ साहूवि ॥ २१ ॥ तो कुरुचंदमरिंदो -तयं समस्सापयं पर्यपेई । सिंगारस्सविरष्ट्रिया - मुणिणाविहु पूरिया एवं ॥ २२ ॥ खंतस्स दंतस्स जिइंदियस्स - अज्झप्पजोगे गयमाणसस्स । किं मज्झ एएण विचितएणं - सकुंडलंणं वा वयणं नवत्ति ॥ २३ ॥ भणइ निवो खुड्ड तए - सिंगारेणं न पूरिया किमियं । स भइ जिइंदियाणं - जइण वुत्तुं न सो जुत्तो ॥ २४ ॥ सिरिअंगारो सिंगारउत्ति जंपति तंपि जइ जइणो । ता नूण चंदबिंवा-अग्गिबुट्टी समुपपन्ना ॥ २५ ॥ किंच. उल्लो सुक्को य दो छूढा - गोलया मदियागया । दोत्रि आवडिया ૩૯૫ અને પરીષહ તથા કષાયના જીતનાર હોઇ, સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર રહે છે, માટે તેમને મેલ:વતાં પણ હાં આવે કે નહિ, તે હું જાણુતા નથી. ( ૧૯ ) રાન્ન ખેલ્યા કે, હું મત્રિવર ! તે મહા મુનિને જલદી ખેાલાવ. ત્યારે મંત્રિએ એક અશુદ્ધ બુદ્ધિવાળા ક્ષુલ્લક ર્માનને ત્યાં મલાવ્યેા. [ ૨૦ ] તેને નમીને રાજાએ કહ્યુ કે, હે ક્ષુલ્લક ! તું શુ' કાવ્ય કરી જાણે છે? તે ખેલ્યા કે, હા, ગુરૂનાં પગલાંના પસાયથી જાણું છું. ( ૨૧ ) ત્યારે કુચંદ રાજાએ તેને તે સમસ્યા પદ આપ્યું, ત્યારે તે મુનિએ શ્રૃંગાર રસ ટાળીને તે સમસ્યા या रीते पूंरी. ( २२ ) क्षांत, हांत, नितेंद्रिय, अने अध्यात्म योगभां भन रामनार भुनने એવું ચિંતવવાની જરૂરજ શી છે ? કે કુંડળવાળું વદન છે કે નહિ ? [ ૨૩ ] રાજા ખેલ્યેા કે, હે ક્ષુલ્લક ! તે... આ શ્રૃંગારથી કેમ ન જિતેત્રિય યુતિને તે ખાલવા યોગ્યજ નથી. [ ૨૪ ] શ્રીને પણ જો યતિઓ વર્ણવે, તે ખરેખર ચદ્રના બિંબથી વળી જીવા, લીલા અને સુકેા એવા માટીના એ ગાળા અગ્નિની વૃષ્ટિ થઇ હોય, તે ભીંતે For Personal & Private Use Only પૂરી ? ક્ષુલ્લક ખેલ્યો કે; અગાર તે શ્રૃંગાર છે, તેને ગણાય. [૨૫] પછાડીયે, તા જે Page #397 -------------------------------------------------------------------------- ________________ ३८६ . શ્રી ધર્મ રત્ન પ્રકરણ. कुड्डे-जो उल्लो सो वलग्गइ ॥ २६ ॥ एवं लग्गति दुम्मेहा-जे नरा कामलालसा । विरता तु न लग्गति-जहा से सुक्कगोलए ॥ २७ ॥ इय दुदमइंदियदुस्सअस्संदमस्स वरमुणिणो । वयणं सुणिउ राया-चमक्किओ चिंतए चित्ते ॥२८॥ __ अमयं रसेसु गोसीस-चंदणं चंदणेसु जंह पवरं । तह सव्वेसुवि धम्मसु-नूर्ण धम्मो उ 'जिणभणिओ ॥ २९ एवं चिंतिय संमं-खुड्डेण समं गमितु गुरुपासे । सोउणं धम्मकई-गिहत्थधमं पवज्जेइ ॥ ३० ॥ चिरकालं परिपालिय-धम्म सचिवेण रोहगेण समं । कुरुचंदमहाराओ जाओ सुक्खाण आभागी ॥३१॥ एवं निशम्यचरितं सुविवेकिकेकिजीमूतगर्जितनिभं कुरुचंद्रराज्ञः। भव्याजनाः सपदि गड्डरिकाप्रवाहमुत्त्वा अयंतु विशदं जिनराजधर्म ॥ ३१ ॥ ॥ इति कुरुचंद्रनरेंद्रकथा॥ . दीदी हाय, ते त्यां2. [ २ ] मे शत हुटुंदियो भनी बालसावाणा खोय, ते इसेપણ જેઓ વિરક્ત હોય, તેઓ સૂકા ગાળાની માફક કયાંઈ પણ વળગેજ નહિ. (૨૭) આ રીતે દુર્દમ દુષ્ટ મુખવાળા ઇકિયરૂપ ઘોડાને દમનાર તે ઉત્તમ મુનિનું વચન સાંભળીને राग यम२ पाभी वित्तमा भारी यितपासाय. ( २८) . જેમ રસોમાં અમૃત ઉત્તમ છે, ચંદનમાં ગશીર્ષ ચંદન ઉત્તમ છે, તેમ સર્વે ધર્મમાં જિન ભાષિત ધર્મજ ઉત્તમ છે. [ ૨૯ ] આ રીતે બરાબર. ચિંતવીને સુલની સાથે ગુરુ પાસે જઈ ધર્મ કથા સાંભળીને તેણે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો. [ ૩૦ ] તે ધર્મને ચિરકાળ પાળીને રેહક મંત્રિની સાથે કુરચંદ મહારાજા સુખને આભાગી થયો. [ ૩૧ ] આ રીતે સુવિકિ જનરૂપ મયૂરને હર્ષિત કરવા મેઘના ગરવ સમાન કુરચંદ્ર રાજાનું. ચરિત્ર સાંભળીને ભવ્ય જનોએ ગરિ પ્રવાહ છેડી નિર્મળ જિન ધર્મ પાળ જોઈએ. [૩૨] આ રીતે કુરચંદ રાજાની કથા છે. For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. • ૩૯૭ इत्युक्तः सप्तदशसु भेदेषु गड्डरिकाप्रवाह इति नवमो भेद-इदानी मागमपुरस्सरं सर्वाः क्रियाः करोतीतिदशमं भेदमभिधित्सुराह. [ પૂરું ] नत्थि परलोयमग्गे-पमाण मनं जिणागमं मुत्तुं, । आगमपुरस्सरं चिय-करेइ तो सव्वकिरियाओ॥ ६९ ॥ . (ટી.) नास्ति न विद्यते परः प्रधानो लोको मोक्षस्तस्य मार्गे ज्ञानादित्रयरूपे प्रमाणं प्रत्ययहेतुरन्यत्-जिना. रागादिजेतार स्तः प्रणितः सिद्धांतो जिनागमस्तं मुक्त्वा तस्यैवान्ययात्वासंभवा,-दुक्तंच रागाद्वा द्वेषादाः-मोहाद्वा वाक्यमुच्यतेह्यनृतं । यस्य तु नैते दोषास्तस्यान्तकारणं किं स्यात्. * એ રીતે સત્તર ભેદોમાં ગરિ પ્રવાહરૂપ નવમો ભેદ કહ્યા, હવે આગમ પુરસ્સર સર્વ ક્રિયાઓ કરે, એ દશમાં ભેદને કહી બતાવે છે – મૂળ અર્થ. પરલેકના માર્ગમાં જિનાગમ સિવાય બીજું પ્રમાણ નથી, માટે આગમ પુરસ્ફરજ સર્વ ક્રિયાઓ કરે. [ ૬૯ ] ' ટીકાને અર્થ. પર એટલે પ્રધાન લોક એટલે મોક્ષ તેના માર્ગમાં અથત જ્ઞાન દર્શન ચારિત્રરૂપ મક્ષ માર્ગમાં જિન એટલે રાગાદિકના જીતનાર તેમણે કહેલા સિદ્ધાંતને છોડીને બીજું કંઈ પ્રમાણ એટલે ખાતરી કરાવનાર પુરા નથી, કેમકે તેને જ અન્યથા પણાને અસંભવ છે. જે માટે કહેવું છે કે – રાગથી, દષથી કે મેહથી જુઠું વાક્ય બેલાય છે. હવે જેને એ દોષ ન હોય, તેને જુઠું બેલવાનું શું કારણ હોય ? For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ ३९८ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - पूर्वापराविरूद्धत्वाच्च-तथाहि, धर्मस्य मूलं करुणा जिनोदिता-तद्वत्क्रियाप्यगिहिता जिनोत्तमैः सामायिक साधितमादितो यथा—क्षात्यादयोप्येवममुष्य पालकाः आगमपुरस्सरमागमपालोचनपूर्वकमेव-चियशब्दस्यैवकारार्थत्वात्-करोत्यनुतिष्टति, ततस्तस्मात्कारणात् सर्वाः क्रिया देववंदनक प्रत्याख्यानप्रतिक्रमणादिरूपा, वरूणमहाश्रावकवत्. __तत्र देववंदनविधिरेवं. दहतिय' अहिगमपणगं२-दुदिसि तिहुग्गहः तिहा उचंदणया' । पणिवाय नमुक्कारो-वना सोलसयसीयाला ॥ १ ॥ इगसीइसयं तु पया९-सगनउई संपयाउ१० पण दंडा११ । वार अहिचार१२ वउ वंदाणज्ज१३ सरणिज्ज१४ चउह जिणा१५ ॥ २ ॥ चउरे थुई१६ निमित्तट्ठ १७ વળી તે પૂર્વ પર અવિરોધ છે. તે રીતે કે જેમ ધર્મનું મૂળ જિનેશ્વરે કરૂણા કરી; તે પ્રમાણે ક્રિયા પણ પ્રાણિઓને હિત કરનારીજ બતાવી છે. દાખલા તરીકે આદિમાં સામાયિક બતાવ્યું છે, તેનેજ રક્ષણ કરનારા ક્ષાંતિ વગેરે બતાવેલા છે, માટે આગમની પર્યાલચનાપૂર્વકજ સર્વ દેવવંદન, પ્રત્યાખાન, પ્રતિક્રમણ વગેરે ક્રિયા કરે. વરૂણ મહા શ્રાવકની માફક. ત્યાં દેવવંદનની વિધિ આ રીતે છે. દશ ત્રિક, પાંચ અભિગમ, બે દિશા, ત્રણ અવગ્રહ, ત્રણ પ્રકારની વંદના, પ્રણિ, पात, नम२।२, सोसेसुतागाश . [१] . એક એકાશી પદ, સતાણું સંપદા, પાંચ દંડક, બાર અધિકાર, ચાર વંદનીય ચાર શરણીય, ચાર પ્રકારના જિન, ચાર સ્તુતિ, આઠ નિમિત્ત, બાર હેતુ, સેળ આગાર, ઓગણીશ દેષ, કાયોત્સર્ગનું માન, સ્તોત્ર, સાત વેળા, દશ આશાતના ત્યાગ, એ રીતે योपी० ६२था यैस पहनना २०७४ २थान थाय छे. (२-३-४ ) For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. - बार हेउ य१८ सोल आगारा१९ । गुणवीसदोस२० उस्सग्गमाण२१ थुत्तं च२२ सगवेला२३ ॥ ३ ॥ दस आसायगचाओर ४ एवं चिइवंदणाइ ठाणाई । चउवीसवारहिं-दुसहस्ता हुंति च उलयरा ॥ ४ ॥ द्वार गाथाः तिनि निसीही तिन्नि.य-~-पयाहिणा तिमि पेश्य पणामा । ति• विहा पूया य तहा-अवत्थतियभावणं चेव ॥ ५ ॥ तिदिसि निरक्ख विरई-पयभूमिणमजणं च तिक्खुत्तो । बनाइ तियं मुहातियं च तिवि हं च परिहाणं ॥ ६ ॥ घरनिणहरजिणपूया वाधारचायओ निसीहिति. गं । अग्गद्वारे मज्झे-तइया चविंदणा मज्झ समए ॥७॥अंगग्गाभावभेया पुष्पाहारथुईहिं पुतिगं । न्हवणअणगारेहि-नजइ छउमत्थवत्थ जिणे ॥ ८ ॥ पडिहारअट्ठोणाउ--भाविज्जइ केदलीतणं तस्स । पलियकुस्सझेहिय-सिद्धत्तं इय अवस्थातियं ॥ ९ ॥ बन्नतिबं वनत्था--लंघण मालंब ઉપરની ચાર દ્વાર ગાથા છે. દશ ત્રિક આ રીતે છે –ત્રણ નિસીહી, ત્રણ પ્રદક્ષિણા, ત્રણ પ્રણામ, ત્રિવિધ પૂજા, ત્રણ અવસ્થા ભાવવી, ત્રણ દિશાએ જોવું નહિ, ત્રણ વાર પગ ભૂમિ પ્રમાર્જવી, १९ वर्ष, त्र मुद्रा, मने न सरे प्रणिधान. (५-६ ) ઘરને વ્યાપાર, જિન ઘરને વ્યાપાર અને પૂજાને વ્યાપર ત્યાગવાપૂર્વક ત્રણ નિસહી કરાય છે. પહેલી અઝદ્વારે, બીજી મધ્યદ્વારે અને ત્રીજી ચૈત્યવંદન વખતે. (૭) ફળથી અંગ પૂજા, બળિથી અગ્ર પૂજા, અને સ્તુતિથી ભાવ પૂજા એમ ત્રણ પૂજા છે. સ્નાન અને અર્ચન કરાવવા ઉપરથી જિનેશ્વરની છદ્મસ્થાવસ્થા જણાય છે. [ ૮ ] આઠ પ્રતિહાર્ય ઉપરથી કેવળિ અવસ્થા જણાય છે, પર્યકાસન્ન અને કાર્યોત્સર્ગથી સિદ્ધપણું જ. एयाय छ, म त्रशु अवस्था छ. [८] त्रय वर्ष ते वर्ष, अर्थ मने सामन. यां આલંબન એટલે પ્રતિમા વગેરે જાણવું. ત્રણ મુદ્રા, તે યુગ મુદ્રા, જિન મુદ્રા અને મુક્તા For Personal & Private Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. गं तु पडिमाइ । जोगजिण मुतसुती-मुद्दाभेएण मुद्दतियं. ॥ १० ॥ अन्नुन्नतरि अंगुलि-कोसागारोहि दोहिं हत्थेहिं । पिहोवरि कुप्परसंठिएहिं ત નમુદ જિ છે ?? | . चत्तारि अंगुलाई--पुरओ उणाई जत्थ पच्छिमओ । पायाणं उस्सग्गा एसा पुण होइ जिणमुद्दा ॥ १२ ॥ मुत्तासुत्तीमुद्दा-जत्थ समा दोवि गभिया हत्था । ते पुण निलाडदेसे-लग्गा अन्ने अलग्ग त्ति ॥ १३ ॥ . पंचंगो पणिवाओ--थयपाढो होइ जोगमुद्दाए । वंदणजिणमुद्दाए--पणिहाणो मुत्तमुत्तीए ॥१४॥पणिहाणतिगंचेइया- मुणिवंदणर पत्थणासरूवं3વાવાર જમ્મુ-લેરિયા પાદુ રિ પ . -- चितदव्वउज्झणी--मच्चितअणुज्झणं२ मणेगतं । इगसाडिउत्तरासंग?--अंजશ્રી ઉસિ નિગતિ ને દ્દ સુક્તિ મુદ્રા છે. ( ૧૦ ) ત્યાં એક બીજાની આંગળીઓ ભેરવીને પેડુના ઉપરના કપરાપર બે હાથ ધરીને કોશકાર બાંધી ઉભા રહેવું, તે ગ મુદ્રા છે. [ ૧૧ ] ' જ્યાં પગનો આગલો ભાગ ચાર આંગળના અંતરે હય, અને પાછલો ભાગ તેથી ઉણો આંતરે હોય, એ રીતે પગ રાખીને કાયોત્સર્ગે ઉભા રહેવું, તે જિન મુદ્રા છે. [ ૧૨ ] જ્યાં બે હાથ સરખા ભેળવીને તે કપાળે લગાડવામાં આવે, અને બાકીને ભાગ અળગો રાખવામાં આવે તે મુક્તાસુક્તિ મુદ્રા જાણવી. (૧૩) પંચાગે નમવું, તે પ્રણિ પાત. સ્તવ પાઠ વેગ મુદ્રાએ કરાય છે, વંદન જિન મુદ્રાઓ કરાય છે, અને પ્રણિધાન મુક્તાસુક્તિ મુદ્રાએ કરાય છે. ( ૧૪ ) ચૈત્ય વંદન, મુનિ વંદન, અને પ્રાર્થનારૂપ ત્રણ પ્રણિધાન છે; અથવા મન વચન અને કાયાનું એકત્વ ( એકાગ્રતા ),તે ત્રણ પ્રણિધાન છે. બાકીની ત્રિકે અર્થ પાધરે છે. [૧૫ ] સચિત્ત દ્રવ્ય છાંડવા, અચિત્ત દ્રવ્ય રાખવા, એકાગ્રતા, એકસાડિ ઉત્તરાસંગ, અને જિનનું દર્શન થતાં અંજળિ બાંધવી, એ પાંચ અભિગમ છે. ( ૧૬ ) For Personal & Private Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ ‘ભાવ શ્રાવક ૪૧ ___ इय पंचविहाभिगमो--अवा मुच्यति रायचिंधाई । खग्गा छत्तोर વાગર--હૃ૪ વરે પંg | ૭ | વંતિ નિ રજિ-રિસठिया पुरिस, वामदिसि नारी । नव कर महन्न सट्ठी-कर जिट्ठ मझु ग हो सेसो ॥ १८ ॥ नवकारेण जहन्ना-चिश्वंदण मज्झ दंडथुइजुयला । पणदंडथुइ चउकग -थयपणिहाणेहिं उकोसां ॥ १९ ॥ पणिवाओ पंचंगो-दो जागू करदुगु त्तमंगं च । मुहुमत्थनमुक्कारा-इगदुगतिग जाव अट्ठसयं ॥ २० ॥ वनट्ठसठि नव पय-नवकारे अठ्ठ संपया तत्थ ।. सगसंपयपयतुल्ला-सतरक्खर अट्ठमी दुपया ॥ २१ ॥ पणिवाय अक्खरांई-अट्ठावीसं तहाय इरियाए । नवनउय अक्खरसयं-दुतीसपयसंपया अट्ठ ॥ २२ ॥ दुगदुग चउसम इगपण-दसइकग इरियसंपयाइ पया । इच्छा? इरि२ गय3 ओसा४-जेथे५ एगिदि अ. ' એ રીતે પાંચ પ્રકારનો અભિગમ કહ્યા, અથવા પાંચ રાજ ચિન્હ છોડવાં, તે આ રીતે ક, ખ, છત્ર, ઉપાનહ (પગરખાં ) મુકુટ, અને ચામર. [ ૧૭ ] જિન પ્રતિમાની સવળી બાજુએ ઉભા રહી પુષે વાંદે, અને વામ બાજુએ ઉભા રહી સ્ત્રીઓ વાંદે. જઘન્ય અવગ્રહ નવ હાથ છે, સાઠ હાથને મધ્યમ અવગ્રહ છે, અને તેથી વધુ તે ઉત્કૃષ્ટ અવગ્રહ છે. [ ૧૮ ] નેકાર બેલવું, એ જઘન્ય ચૈત્યવંદન છે, દંડક અને થાય બોલી જવી, તે મધ્યમ ચૈત્યવંદન છે, અને પાંચ દંડક અને ચાર થાય તથા સ્તવ અને પ્રણિધાન બેલવો, તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન છે. ( ૧૮ ) બે હાથ, બે પગ, અને મસ્તકનમાવતાં, તે પચાંગ પ્રણિપાત છે. સૂક્ષ્મ અર્થવાળા એક, બે, ત્રણ કે, યાવત એકસો આઠ કાવ્ય બલવાં, તે નમસ્કાર છે. [ ૨૦ ] નકારમાં અડસઠ વર્ણ છે, નવ પદ છે, આઠ સંપદા છે, ત્યાં સાત સંપદા અને સાત પદમાં સરખા અક્ષર છે, અને આઠમી સંપદા સત્તર અક્ષરની છે. [ ૨૧ ] પ્રણિપાત [ લઘુ વાંદણું કે ખમાસમણ માં અઠ્ઠાવીશ અક્ષર છે, તેમજ ઇરિયાવહીમાં ૧૯૮ અક્ષર છે, બત્રીશ પદ છે, અને આઠ સંપદા છે. [ ૨૨ ] તે આઠ સંપદાઓમાં અનુક્રમે બે, બે, ચાર, સાત, એક, પાંચ દશ, એક એપ્રમાણે પદ છે, અને પ૧ For Personal & Private Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શ્રી ધર્મ રત્ન પ્રકરણ भि तस्स८ ॥ २३ ॥ दोसग.नउया वनाउ--नव संपय पय तितीस सः कथए । चेइय थयट्ठसंपय-तिचत्त पय दुसयगुणतीसा ॥ २४ ॥ दुतिचउ पणपणपणदु चउ-त्ति पय सक्कत्थ संपयाइ पया । नमु? आइगर पुरिसो3 लोगु४-अभय धम्म प्प जिण सत्वं ॥ २५ ॥ दुछ सग नव तिय छच्चउ-छप्पय चिइसंपया पया पढमा । હું વંર સિદ્ધા–સન્ન મુહૂમ વ નો તાવ૮ / ૨ // नामथयाइसु संपय-समपय अडवीश सोल वीस कमा । अदुरुत्तवन दोसठ--दुसय सोलट्ठ ठनउयसयं ॥ २७ ॥ पणिहाण दुपन्नसयं-क्रमेण सग ति चउर्वार: तित्तीसा । गुणतीस अट्ठवीसा-चउतीसि गुतीसवार તે પદોના આદિ અક્ષર આ પ્રમાણે છે – ઈચ્છા, ઈરિ, ગમ, ઓસા, જમે, એનિંદિ, અભિ, તસ. [ ૨૩ ] શકસ્તવમાં ૨૯૦ વર્ણ છે, નવ સંપદા છે, અને તે તેત્રીશ પંદ છે, ચિત્યસ્તવમાં આઠ સંપદાઓ છે. ૪૩ પદ છે, અને ૨૨૯ વર્ણ છે. (૨૪) શક્રસ્તવની નવ સંપદાઓમાં અનુક્રમે બે, ત્રણ, ચાર, પાંચ, પાંચ, પાંચ, બે, ચાર, ત્રણ એ પ્રમાણે પદ છે, અને તેના આદિ અક્ષર આ પ્રમાણે છે – નમુ, આઈગ, પુરિસે, લાગુ, અય, ધમ્મ, અપ, જિણ, સવ્વ. [ ૨૫ ] • ચિત્યસ્તવમાં આઠ સંપદાઓ છે, તેના અનુક્રમે બે, છ, સાત, નવ, ત્રણ, છ, ચાર, છે એ પ્રમાણે પદ છે. સંપદાઓના આઘાક્ષર આ પ્રમાણે છે:–અરિહં, વંદણ, સિદ્ધા, અન્ન, સુહુમ, એવ, જડ, તાવ. (૨૬) નામસ્તવ વિગેરેમાં સંપદા અને પદ સરખાંજ છે, ત્યાં નામસ્તવમાં ૨૮, શ્રુતસ્તવમાં ૧૬, અને સિદ્ધસ્તવમાં ૨૦, ૫દ અને સંપદા છે. વળી નામસ્તવમાં ૨૬૦ વર્ણ છે, શ્રુતસ્તવમાં ૨૧૬ વર્ણ છે, અને સિદ્ધસ્તવમાં ૧૯૮ વર્ષ છે. (૨૭) પ્રણિધાનમાં ૧૫ર વર્ણ છે, અને નવકાર, ખમાસમણ, ઈરિયાવહી, શક્રસ્તવ, ચયસ્તવ, નામસ્તવ, કૃતસ્તવ, સિદ્ધસ્તવ, અને પ્રણિધાનમાં અનુક્રમે સાત, ત્રણ, ચોવીશ, તેત્રીશ, ઓગણત્રીશ, અઠ્ઠાવીશ, ચોત્રીશ, ઓગણત્રીશ, અને બાર ગુરૂ વર્ણ એટલે બેવડા અક્ષર છે. [ ૧૮ ] પાંચ દંડક તે શકસ્તવ, ચૈત્માસ્તવ, નામસ્તવ, For Personal & Private Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ माव श्राप ४०३ गुरुवन्ना ॥ २८ ॥ पण दंडा सकत्थय–चाइयर नाम सुय सिद्धना मेसु५ । दो इग दो दो पंचय--अहिगारा बारस कमेण ॥ २९ ॥ ____ नमु जेइयर अरिहं लोग?--सव्व५ पुक्ख तम सिद्ध जोदेवा५ । उजि१० चत्ता११ वेयावच्चग१२--अहिगारपढमपया ॥ ३०॥ चतारि वंदणिज्जा–जिण सुयर सिद्ध मुणि४ सुसरणिज्जरा । चउह. जिणा नामठेवण-दव्यभावजिणभेएहिं ॥ ३१ ॥ नामजिणा जिणनामाठवण जिणा पुण जिणिंदपडिमाओ । दव्वजिणा जिणजीवा-भावजिणा समवसरणत्था ॥ ३२ ॥ पढमहिगारे वंदे-भावजिणे बीययंमि दव्वजिणे । इगचेइपठवणजिणे-तइए तुरियमि नामजिणे ॥ ३३ ॥ तिहु यणठवणजिणे पुण-पंचमए विहरमाणजिण छठे । सत्तमए मुयनाणअट्ठमए सव्वसिद्धथुई ॥ ३४ ॥ ___ तित्थाहिववीरथुई-नवमे दसमे य उज्जियंतथुइ। इगदसमे अट्ठा શ્રુતસ્તવ અને સિદ્ધસ્તવ છે, તેમાં અનુક્રમે બે, એક, બે, બે, અને પાંચ મળીને બાર. अधि२ छे. [२८] पार मधि४।२i पहेस ५६ २॥ प्रभारी छे:- नभु, रेया, महि, लोग, सत्य, पु४५, तम, सि, नेहवा, Gork', यत्ता, पेयावय. ( 30 ) यार वहनीय ते જિન, શ્રુત, સિદ્ધ, અને મુનિ છે, દેવતા સ્મરણ કરવા યોગ્ય છે. ચાર પ્રકારના જિન તે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદે કરી જાણવા. [ ૩૧ ] નામ જિન તે જિનનાં નામો છે, સ્થાપના જિન તે તેમની પ્રતિમાઓ છે, દ્રવ્ય જિન તે જિનના જીવ છે, અને ભાવજિન તે સમવસરણમાં બેઠેલા જીવ છે. ( ૩૨ ) પહેલા અધિકારમાં ભાવ જિન વિદ્યા છે, બીજામાં દ્રવ્ય જિન વાંદ્યા છે, ત્રીજામાં એક ચૈત્યમાં રહેલા સ્થાપના જિન વાંધા છે, ચોથામાં નામ જિન વાંદ્યા છે, પાંચમામાં ત્રણે ભુવનમાં રહેલા સ્થાપના જિન વાંઘા છે, છઠ્ઠામાં વિહારમાન જિન વાંધા છે, સાતમાં મૃત જ્ઞાન વધુ છે, અને भाइभामा सर्प सिनी २तुति २री छे. [३३-३४ ] नवमा अघिमां ताधिपति For Personal & Private Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ , શ્રી ધર્મ રત્ન પ્રકર. वय-मुदिठिसुरसुरणा चरिमे ॥ ३५ ॥ अहिगयजिण पढम थुई-वीया सव्वाण तयय नाणस्स । वेयावच्चाराज य-उवओगत्थं चउत्थथुई ॥३७ ॥ पावखवणत्थ इरियाई वंदणावत्तियाइ छ निमित्तं । पवयणसुरसरणत्थं--उस्सन्गो इय निमित्त ॥ ३७ ॥ चउ तस्स उतरीक. रण पमुह सद्धाइयाउ पण छेऊ । घेयावच्चगरत्ताइ--तिनि इय हेतुથારસ ને ૨૮ . અત્રશુગારૂ પાર–ગાજારા, હવામાં વાર . ગાલ - णिदिछिदण२-बोहखिोभाइ डक्को य४ ॥ ३९ ॥ धोडगलयाइ खंभेकुडे माले य सवरिबहुनियल । लंबुत्तर थण उद्धी-संजइसलिणेय वायस कविदे ॥ ४० ॥ सीसोक्कंपिय मूइ-अंगुलि भमुहा य वारूणी . વીર પ્રભુની સ્તુતિ છે, દશમામાં ઉજયંત [ ગિરનાર ] ની સ્તુતિ છે, અગ્યારમામાં અષ્ટાપદની સ્તુતિ છે, અને બારમામાં સભ્ય દ્રષ્ટિ દેવતાનું સ્મરણ છે. [ ૩૫ ] વર્તમાન વીશીના તીર્થકરેની પહેલી થાય [ સ્તુતિ ] છે, બીજી સર્વ જિનોની થાય છે, ત્રીજી જ્ઞાનની થાય છે, અને વૈયાવૃત્ય કરનાર દેવના ઉપગાર્ચે ચોથી થાય છે. [ ૩૬ ] આઠ નિમિત્ત આ પ્રમાણે છે – ઈરિયાવહીનું પાપ ખમાવવા નિમિત્ત, વંદના નિમિતે, પૂજન નિમિત્તે, સત્કાર નિમિત્તે, સન્માન નિમિતે, બે ધિલાભ નિમિત્તે, નિરૂપસર્ગ નિમજો, અને પ્રવચન દેવતાના સ્મરણ નિમિત્તે કાર્યોત્સર્ગ કરાય છે– એમ આઠ નિમિત્ત છે. (૩૭) બાર હેતુ આ પ્રમાણે છે:– તસ્સ ઉત્તરીકરણ વગેરે ચાર, શ્રદ્ધાદિક પાંચ, વેયાવચ્ચગર વગેરે ત્રણ એમ બાર હેતુ છે. ( ૩૮ ) અન્નથુસ્સસિએણું, વગેરે બારે આગાર છે, અને એવમાં ઈહિ, એ પદમાં આદિ પદથી ચાર બીજાં લેવાય છે, તે આ છે:–અગ્નિ, પંચેદ્રિ છિંદન, બધિ ક્ષોભ, અને સર્પ દંશ. ( ૩૮ ) કાયોત્સર્ગના ૧૮ દેષ આ છે –ોટક દેશ, લતા દોષ, સ્તંભ દેવ, કુડય દોષ, માળ દેષ, શબરિ ડેષ, વધુ દેષ, નિગડ દેજ, લંબાર દેષ, સ્તન દેવ, ઉદ્ધિ દોષ, સંયતિ દેષ, ખલિન દેવ, વાયસ દેવ, કપિષ્ટ દેષ, શીકંપ દેષ, મૂક દેષ, અંગુળિભ્ર દોષ, વારૂણી દેજ, પ્રેબ દેષ, એ રીતે ઓગણુશ દોષ કાયોત્સર્ગમાં વર્જવા. For Personal & Private Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક ૪૦૫ पेहा । एगूणवीस दोसा-काउस्सग्मंमि वज्जि ज्जा ॥ ४१ ॥ इरिउस्सग्गपमाण-पणवीसु स्सास अट्ठ सेसेसु । गंभीरमहुरसदं-महत्थ पडिकमणे जिणहर जिमण-चरिम पडिकमण मुयण पडिलोहे । चिइवंदणमिय जइणो-सत्त उवारा अहोरत्ते ।। ४३ ॥ पडिकमओ गिहिणोविहु-सगवेला पंचत्रेल इयरस्स । पूयासु तिसंझासुं-होइ तिवेला जहन्त्रेण ॥ ४४ ॥ तंबोली पाणर भोयण वाणह४ मेहुन्न मुयण नि- . બંછા મુજુઠ દા –જે નિજનામર | ૪પ | ___ अन्ये पुनराचार्याश्चतुरशीति संख्या आशातना एवं प्रतिपाરાંતિ– ' . खलंग केलि२ कलिं३ कला४ कुललयं५ तंबोला मुग्गालयं७-- गा [ ૪૦-૪૫ ] ( ભાષ્યમાં કુ દોષ, નથી ગમ્યું-હાં તે ગણેલ છે, તેથી ૧૮ ના બદલે ૨૦ થાય છે, માટે ઘેટક લત રૂપ એક દોષ ગણવાથી અથવા બીજા કોઈ પણ બે એકરૂપ ગણવાથી ૧૦ દેવ થશે.) ઇરિયાવહીના કાઉસ્સગનું પ્રમાણ પચીશ શ્વાસોશ્વાસ છે, બાકીના આઠ શ્વાસે શ્વાસના છે. સ્તોત્ર તે એ કે જે ગંભીર મધુર શબ્દવાળું અને મોટા અર્થ યુક્ત હોય તે. [ ૪૨ ] સવારના પરિકમણે, જિન મંદિરમાં જતાં, જમતાં, દિવસ ચરિમ લેતાં, સાંજના પડિકમણે, સૂતાં અને જાગતાં એમ મુનિને રાત દિવસમાં સાત વાર ચૈત્ય વંદન કરવું ' પડે છે. [ ૪૩ ] પડિકમણું કરનાર ગૃહસ્થને પણ સાત વેળા ચૈત્યવંદન કરવાનું હોય છે. પડિકમણું નહિ કરનારને પાંચ વાર હોય છે. જઘન્યપણે ત્રણ સંધ્યા વખતે ત્રણ વાર તો જરૂર ચૈત્યવંદન કરવું જોઈએ. [ ૪૪ ] આશાતના દશ છે –તાંબલ, પાન, ભજન, પગરખાં, મિથુન, રાયન, નિષ્ઠીવન, મૂત્ર, ઉચ્ચાર [ ખરચું છે, અને જુગટું એ દશ આશાતના જિનેશ્વરના ગર્ભ ગૃહમાં નહિ કરવી. [ ૫ ] બીજા આચાર્યો તે ચોરાસી આશાતના કહે છે, તે આ રીતે છે – ખેલતમાસ ૧, કીડા ૨, ક ૩, કળા , કુળલય પ, તળ, એગારવું For Personal & Private Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ली- कंगुलिया सरीरधुवणं१० केसे 11 नहे १२ लोहियं३ । भन्नोसं१४ तयो५ पित्त वंत७ दसणे८ विस्सामणं१८ दामण२०-- दंत२१ च्छी२२ नहर3 गंड२४ नासिय२५ सिरो२६ सोयं२७ छवीणं मलं२८ ॥१॥ मंतुम्मीलण२८. लिक्खयं० विभजणं भंडार३२ दुट्ठासणं 33.- छाणी ४ कप्पड ३५ दालि३६ पप्पड वडी३७ विस्सारणं३८ नासण३८ । अक्कंदं४० विकह४१ सरच्छघडणं २ तेरिच्छसंठावणं 3-- अग्गीसेवण४४ रंधणं४५ परिखणं४६ निस्सीहियाभंजणं४७ ॥ २॥ छत्तो४८ वाणह४९ सत्थ५० चामर५१ मणोणेगत्त५२ मभंगणं५३-- सच्चित्ताण मचाय५४ चाय मजिए५५ दिछीइ नो अंजली५६ । साडे गुत्तरसंगभंग५७ मउडं५८ मोलि५५ सिरोसेहरे६० हुड्डा६१ जिंडुह २ गिड्डियाइरमणं९३ जेहोर९४ भंडक्कियं ५ ॥३॥ रिकारं धरणं९७ रणं९८ वि- . ૭, ગાલી ૮, અંગેલ કરવી ૯, શરીર દેવું ૧૦, કેશ ૧૧, નખ ૧૨, લેહી ૧૩, ઝાડે પિશાબ ૧૪, ચામડી ૧૫, પિત્ત ૧૬, વમન ૧૭, અને દાંત ૧૮, એ દશ વાના નાંખવા. ચંપી કરાવવી ૧૯, દામણ ગળાવવી ૨૦, દાંત ૨૧, આંખ ૨૨, નખ ૨૩, ગંડસ્થળ ૨૪, ” નાશિકા ૨૫, મસ્તક ૨૬, કાન ૨૭, અને આખા શરીરનું મળ નાંખવું ૨૮, માથું વેડાવવું ૨૪, લીખ ચુંટાવવી ૩૦, પટિયાં પાડવાં ૩૧, ભંડાર તરીકે વપરાશ કરે ૩૨, દુષ્ટ આસને બેસવું ૩૩, પાણી છાણવું ૩૪, કપડાં સૂકવવાં ૩૫, દાળ સૂકવવી ૩૬, પાપડ વડી સૂકવવી ૩૭, વિસ્સારણ ૩૮, ભાંગફેડ કરવી ૩૮, આક્રંદ કરો ૪૦, વિકથા કરવી ૪૧, હથિયાર ઘડવા ૪૨, તિર્યંચ બાંધવાં ૪૩, આગ સળગાવવી ૪૪, રાંધવું ૪૫, પારખવાની પેઢી તરીકે વાપરવું ૪૬, નિશીહિ ભાંગવી. ૪૭ છત્ર ૪૮, પગરખાં ૪૮, શસ્ત્ર ૫૦, ચામર વાપરવાં ૫૧, મનની ચંચળતા રાખવી પર, અભંગત કરવું પ૩, સચિત વસ્તુ સાથે રાખવી ૫૪, અચિત્તને છેડવી ૫૫, જિન મૂર્તિ દેખાતાં અંજળ ન કરવી પ૬, એક સાડી ઉત્તરસંગ ન કરે ૫૭, મુગટ ૫૮, મેળિઉં પક, કે શિરઃ શેખર ( ગજરાવાળો ફેટે) રાખ ૬૦, હેડ ૬૧, For Personal & Private Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ लाव श्रीव. 190 वरणं कालाण1⁄2 पल्हत्थियं ७० पाउ७१ पायपसारणं ७२ पुडपुडी ७३ कंप७४ * रओ७५ मेहुणं७६ । ज्या७७ जेमण७८ जुज्झ७९ विज्झ ८० वणिजं १ सेज्ज०२ जलं ३ मज्झणं : एमाईय मवज्जकज्ज मुजुओ वज्जे जिणिदाल ॥ ४ ॥ वंदनकविधि पुनवृद्धा एवं प्रपंचितवंत: 1 Q मुहणतय देहावस्सएस पणवीस हुंति पत्तेयं । छट्ठाण छ गुरुवयणा छच्च गुणाहुति नायव्वा || १ || अहिगारिणोय पंचय - इयरे पंचेव पंच पडिसेहा । इको वग्गह पंचाभिहाण पंचैत्र आहरणा || २ || आसायणतित्तीसं-दोसा बत्तीस कारणा अट्ठ बाणउयसयं ठाणाण - वंदणे होइ नायव्वं || ३ || दिपिडिलेह एगा - अक्खोडा तिन्नि तिनि अंतरिया । अक्खोडापक्खोडा - नवनव इय पुत्तिपणवीसा ॥ ४ ॥ पायाहिणेण तिय तिय-- बाहुसु सीसे पुहांमे उपरेय । पिट्ठीइ ૪૦૭ . જિદ્દ કર, કે ગેદી દડા રમવા ૬૩, જેર ૬૪, કે ભડકા કરવા ૬૫, રેકાર ૬૬, ધરપકડ ૬૭, કે લડાલડી કરવી ૬૮, કાળનુ વિવર ૬૯, પલાંઠીવાળી બેસવુ ૭૦, પાદુકા પહેરવી ७१, पग पसारी मेसवु ७२, गडगड २खी ७3, धूगुवु ७४, २भवु ७५, मैथुन ७६, भूगटुं ७७, ४भणु ७८, युद्ध ७ए, बैहु ८०, वेपार वो ८१, शय्या ४२वी ८२, पाएगी પીવુ ૮૩, મજ્જન કરવુ ૮૪, ઇત્યાદિક સદોષ કામ સરળ માણસે જિન મંદિરમાં નહિ કરવાં. મેામતીની પચીશ ડિલેહણા, શરીરની પચીશ પડિલેહણા, પચીશ આવશ્યક, છ हागु छगु३ वयन, छ गुगु, पांय अधिारी, पांय अनधिकारी, पांय प्रतिषेध, भेड अवग्रह, पांय अभिधान, पंथ उदाहरण, तेत्रीश यशातना, मत्रीश घोष, अने भी धरण, એમ કુલ ૧૯૨ સ્થાન વાંદણામાં થાય છે. [ ૧-૨-૩ ] મેામતીની પચીશ પડિલેહણાએ આ રીતે છે:-- એક દ્રષ્ટિ પડિલેહણા, ત્રણ અને ત્રણ મળી વચ્ચે છ અકખાડા, અને નવ ને નવ મળી ૧૮ અકખાડા પકખાડા એમ પચીશ છે. प्रदक्षिणा उरीने मे महुये, मस्त, भुणे, अने उरभां त्रत्र, पुठे For Personal & Private Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. “દુતિ ચો-કવ્વાણ પુત્તિનળીસા ॥ ૧॥ તો વયં ગદ્દાનાય म्मं बारसावत्तं । चउस्सिरं तिगुत्तं च--दुपवेस एगनिक्खमणं ।। ६ ।। इच्छा य अणुन्नवणा-अव्वाबाहं च जत जवण्णाय । अवराह खामणा विय छ'ट्ठाणा हुंति वंदणए ॥ ७ ॥ छंदेण अणुजाणामि तहत्ति तुपि वहए एवं | अहमवि खामपि तुमे-वयणाई वंदणरिहरस ॥ ८ ॥ ४०८ विणओवयार माणस्स -भंजणा पूयणा गुरुजणस्स । तित्थयराणय आणा - सुयधम्माराहणा किरिया || ९ || आयरिय उवज्झाए - पवित्तथेरे तहेव रायणिए । एएसिं किइकम्मं कायव्वं निज्जरठ्ठाए ॥ १० ॥ पासत्यो उस्सनो - होइ कुसीलो तहेब संसत्तो । अहछंदोविय एए - अनंदणिज्जा जिणममि ॥ ११ ॥ वक्खित्तपराहुत्ते अ- पमत्ते मा कयाइ वंदि - ના ગદ્દાર વરતો—નાર યા ન કરેફ્ ॥ ૨॥ વિચા - ચાર, અને પગમાં છ, એમ પચીશ વાર મેામતી ફેરવવી, તે પચીશ શરીર પડિલેહણા છે. (૫) એ અવનત, એક વાર યથાજાત, બર આવત્ત, ચાર વાર શિર સ્પર્શ, ત્રણ ગુપ્તિ, એ પ્રવેશ, અને એક નિષ્ક્રમણુ એમ પચીશ આવશ્યક છે. ( ૬ ) ઈચ્છા, અનુજ્ઞાપના, અવ્યાબાધ, યાત્રા, યાપના, અને અપરાધ, ક્ષામણા, એ છ સ્થાન છે. ( ૭ ) છંદેણુ, અણુજાણુામિ, તદ્ઘત્તિ, તુપિ, વટ્ટએ, એવં ( અર્થાત્ પૂર્વનું વાકય એ વાર ખેલાય છે), અહમવિ ખામેમિ તુમે, એ રીતે છ વનીય ગુરૂનાં વચન છે. ( ૮ ) " વિનયાપચાર સચવાય, માન ટળે, ગુરૂ જનની પૂજા થાય, તિર્થંકરની આજ્ઞા પળાય, શ્રુત ધર્મની આરાધના થાય, અને ક્રિયા પળાય એ રીતે છ ગુણ છે. [ ૯ ] આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, અને રત્નાધિક એ પાંચને નિર્જરાના અર્થે વંદન કરવુ. ( ૧૦ ) પાર્શ્વસ્થ, અવસન્ન, કુશીળ, સંસક્ત અને યથા છંદ એ.પાંચ જૈન મતમાં અવંદનીય જણાવ્યા છે. ( ૧૧ ) પાંચ પ્રતિષેધ આ છે:—ગુરૂ કામકાજમાં રોકાયલા હોય, પરાંગમુખ ખેડા હાય, સૂતા હાય, આહાર કરતા હોય, કે નીહાર કરતા હાય, ત્યારે તેમને વાંદવા નહિ. ( ૧૨ ) દેવેન્દ્ર, રાજા, ગૃહપતિ, સાગારિ, અને સામૈં એ પાંચના પાંચ અવગ્રહ For Personal & Private Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ४०६ हघइ--सागरिसाहम्मि उग्गहा पंच गुरुउग्गहो इई पुण-आयपमाणो લિપિ. ૨૨ : ____वंदण चिइ किइकम्म-पूयाकम्मं च विणयकम्मं च । वंदणगस्त उ एए नामाइं हवंति पंचेव ॥ १४ ॥ सीयले खुड्डा कण्हे सेवए पालए तहा । पंच एए उदिठंता-किइकम्मे हुंति नायव्वा ॥ १५ ॥ पुरो पक्खा सन्ने-गंता चिट्टण निसीयणायमणे । आलोयणपडिमुणणे-पुव्वालवणे य आलोए ॥ १६ ॥ तह उवदंस निमंतण-खद्धाययणे तहा अपडिसुणणे । खदत्तिय तत्थ गए-किं तुम तज्जाय नो सुमणो॥ १७ ॥ नो सरसि, कहं छिचाः परिसंभित्ता अणुठियाय कहे। છે. તેમાંથી બહાં ગુરૂને અવગ્રહ છે, તે ચારે બાજુ તેના શરીર પ્રમાણે છે. [ ૧૭ ] વંદન, ચિતિ, કૃતિ કર્મ, પૂયા કર્મ, અને વિનય કર્મ, એ પાંચ વંદનનાં પર્યાય નામ છે. [૧૪] શીતળ, ક્ષુલ્લક, કૃષ્ણ, સેવક, અને પાળક, એ પાંચ વંદનમાં દ્રષ્ટાંત જાણવાં. (૧૫) તેત્રીશ આશાતના આ પ્રમાણે છે – ગુરૂની આગળ ચાલે ૧, પડખે ચાલે ૨, પછવાડે અડકતો ચાલે , એ રીતે ઉભા રહેવાની ત્રણ ૬, તથા બેસવાની ત્રણ મળી નવ આશાતના થાય છે , આચમન એટલે થંડિલે, પ્રથમ પાણ લે ૧૦, ગમનાગમન પહેલું આવે ૧૧, બીજાને હુકમ પહેલાં સાંભળે ૧૨, કેઈને ગુરૂની પહેલાં બેલા ૧૩, ગુરૂ છતાં બીજા પાસે ભિક્ષાદિક આહાર આવે ૧૪, આહારાદિક બીજાને બતાવે ૧૫, બીજાને પહેલાં બેલાવીને પછી ગુરૂને બેલા ૧૬, ગુરૂ વિના બીજાને મિષ્ટ ખવરાવે ૧૭, પિતે મિષ્ટ ખાય ૧૮, ગુરૂએ બોલાવ્યા છતાં નહિ સાંભળે ૧૯, ગુરૂને કઠણ વચન બોલે ૨૦, સંથારે બેઠો ઉત્તર આપે ૨૧, શું કહે છે એમ કહે રર, તમે કરે એમ કહે ૨૩, તિરસ્કાર કરે ૨૪, ઉપદેશ સાંભળી હર્ષિત મનવાળો નહિ થાય ૨૫, તમને નથી સાંભરતું એમ કહે ૨૬, કથાને છેદ કરે ૨૭, સભાનો ભંગ કરે ૨૮, ગુરૂએ કહેલી વાત ફરી પિતે કહે છે, ગુરૂના સંથારે પગ લગાડે ૩૦, ગુરૂના આસન પર બેસે ૩૧, ગુરૂથી ઉંચા આસને બેસે. For Personal & Private Use Only Page #411 -------------------------------------------------------------------------- ________________ ४१० श्री धर्भ २ल १४२९. . संथारपायघट्टण-चिट्ठ व्व समासणेयावि ॥ १८ ॥ .. - आणाढियं च थद्धं च-पविद्धं परिपिंडियं । टोलगइव अंकुसं घेव-तहा कच्छभारंगियं ॥ १९ ॥ मच्छुव्वत्तं मणसाय- पउलु तह वेइयाबद्धं । भयसा चेव भयंत-मित्ती गारवकारणा ॥ २० ॥ तेणियं पडिणियं चेव-रुद्धं तन्जिय मेवय । सदं च हीलीयं चैव-तहा विप्पलि• उंचियं ॥ २१ ॥ दिट्ठ मदिदं च तहा-सिंगं च ' करमोयणं । आलिद्ध मणालिद्धं-ऊणउत्तरमूलियं ॥ २२ ॥ मूयं च डड्ढरं चैव-चुडलिं घ अपच्छिमं । वृत्तीसदोसपरिसुद्धं- किइकम्मं पउंजए ॥ २३ ॥ ( दारं ) आयरकरणे आढा-तविवरीय अणाढीयं होइ । दव्वे भावे यद्धो-चउभंगो दवओ भइओ ॥ २४ ॥ पविद्ध मणुवयारं-जं अपितो न शत्तिओ होइ । जत्थवतत्थव उज्झइ-कयकिच्चो वक्खरं चैव ॥ २५ ॥ संपिडिए च वंदइ-परिपिडियवयणकरणओवावि । टोलो व्व उप्फिडंतो ३२, अने गु३॥ समान आसने मेसे 33, [ १६-१७-१८ ] पत्रीश ष या प्रमाणे छ:-मनात, रतन्ध, अपविक्ष, पचिडित, 2तुत्य, मधुश, ४२७५रि गित, भत्त्यात, मनःप्रट, मि , मान, मैत्रि॥२१, ४२९, स्तनि, प्रत्यनी, ३६, तति, शर, हीसित, विपरियित, १४, अ६४, श्रृंग, भायन, मासि, अनालिद, उन्भूणि, अधिः भूणि४. भू, १२, अने युऽसितुल्य, [१४-२०२१-२२-२३ ] [ 0 पांय ६२ ॥॥ छ, तेनो मुदास हवे आवशे. ] આદર કરીને વાંદવું, તે આદત, અને તેથી વિપરીત તે અનાદત જાણવું. સ્તબ્ધ બે પ્રકારે હોય છે–પ્રવ્યથી અને ભાવથી. એની ભેગી થાય છે,–ત્યાં દ્રવ્યથી દેશની ભજના છે. (૨૪) ઉપચાર રહિત અર્થત વાંદણ આપતાં ઝટ તૈયાર નહિ થાય, અથવા કામ કર્યા બાદ ઉપકરણ જ્યાં ત્યાં ફેંકી દે, તે અપવિદ્ધ દોષ જાણો. [ ૨૫ ] બધાની સાથે જોડાઈને વાંદે, અથવા વાકયે ગચબુચ કરીને વાંદે, તે પરિપિંડિત દોષ છે. ટેળ (તીડ)ના For Personal & Private Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૪૧૧ ! ओसकहिसक्कणं कुणइ ॥ २६ ॥ उवगरणे हत्थंमि व-चित्तु निवेसेइ अंकुसं बिति । तियविट्ठरिंगणं ज-तं फच्छभरिंगियं नाम ॥ २७ ॥ उल्टिंतनिवेसिंतो-उद्धत्तइ मच्छउ व्व जलमज्झे । वंदिउकामो वन-असो . ચિત્તા સુરિ ૨૮ - अप्पपरपत्तिएणं-मणप्पओसो अणेगउट्ठाणो । पंचेव वेइयाओभयं तु निज्जूहणाईयं ॥ २९ ॥ भय इव भइस्सइत्ति व-इव वंदइ निहोरयं निवेसंतो । एमेव य मित्तीए-गारव सिक्खाविणीओ हं ॥ ३० ॥ नाणाइ तिगं मोत्तुं-कारण मिह लोगसाहगं होइ । पूया गारवहेउ-नाणग्गहणेवि एमेव ॥ ३१ ॥ आयरतरेण हंदी--वंदामी तेण पच्छ. पणइस्सं । वंदणगमोल्लभावो-न करिस्सइ मे पणयभंग ॥ ३२ ॥ માફક ઉપડતે થકે આઘું પાછું જઈને વાંદે, તે ટોળક દેષ છે. [ ૨૬ ] ઉપકરણ હાથમાં લઈને બેસે, તે અંકુશ દોષ છે. ત્રિપુષ્ટ ( કાચબાની માફક) રિંગણ [ ગતિ ] કરીને અર્થાત ધીમે ધીમે ચાલીને વાંદે, તે કછપરિંગિત છે. [ ૧૭ ] ઉઠતા બેસતા થકે પાણીમાં મસ્ય જેમ ઉથળે તેમ વળ ખાય, અથવા વાંદવા ઈચ્છતે થકે અન્ન ઉપર માછલું જેમ જલદી વળે, તેમ ઝટ પાછો વળે, તે મત્સ્ય દોષ જાણ. (૨૮) ' પોતાના નિમિત્ત અથવા પરના નિમત્તે અનેક પ્રકારે ઉઠતે મનને પ્રદેશ તે મને પ્રદુષ્ટ છે. પંચ (પંચાતી મહાજન) જેમ વેદિકા બાંધીને વાંદે, તે વેદિકાબદ્ધ દેશ છે. ભય એટલે રખેને • ટોળાથી બહાર મેલે તે અથવા ભયના માફક બીવરાવતો હોય, તેમ છાતી કાઢીને વાંદે, તેં ભય દેષ જાણે. એજ રીતે મૈત્રી ખાતર વાંદે, તે મૈત્રી દેષ જાણ, અને ગારવ ખાતર એટલે હું કેવી શિક્ષામાં વિનીત (કેળવાય) છું, એમ બતાવવા વાંદે, તે ગારવ દેષ છે. [ ૨૮-૩૦ ] જ્ઞાનાદિ ત્રણ હેતુ શિવાય બીજું જે લેકને વશ કરવાનું કારણ તે ખાતર વાંદે, તે કારણ દેષ જાણ, એ રીતે જ્ઞાન ગ્રહણ કરતાં પણ જો પૂજા કે ગારવની અપેક્ષા રાખે છે, કારણ દોષ જાણું. [ ૩૧ ] અથવા હમણા હું ખૂબ આદરથી વાંદીશ, તે પછી મને પણ તે રીતે બીજા વાંદરો, અથવા વાંદણાની કિસ્મત વિચારીને ગુરૂ મારી સાથે પ્રીતિ ભંગ નહિ કરશે, એમ વિચારી વાદળું, તે બધાં કારણ દોષ છે. (૩૨) બીજાને અદશ For Personal & Private Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્નું પ્રકરણ, हो परस्स दि-वंदतो तेणियं हवइ एयं । तणो विव अप्पार्थ- गृहइ માવળા મા મે ॥ ૨૨ ॥ आहारस्सउ काले--नीहारस्सावि होइ पडिणीयं । रोसेण धमधમતો--નું ચૈવ મેચ ૬ ॥ ૩૪ ॥ નવ દુર્વાસ--નામ-~~ सिवो वेव तज्जियं एयं । सीसंगुलिमाईहिं तज्जेइ गुरु : पणिवयंतो *, 11 ૩૧॥ वीसंभट्ठाण मिणं -- सब्भावजढो सर्द हवइ एवं । कवर्ड ति कइअ तिय- सढया विय होंति एगठ्ठा || ३६ || गणिवायगजिठ्ठज्जो त्ति हीलियं किंतु मे पणमिण | दरवंदियंमि विकहं-- करेइ पलिउंचियं હૈં ॥ ૬૭ ॥ ૪૧૨ अंतरिओ तमसे वा नृ वंदई बंदई उ दीसंतो । एयं दिव-मदि| ई - सिंगं पुण कुंभपासेहि ॥ ३८ ॥ करमिव मन्नइ दिंतो वंदणयं आ વાTM. રહી વાંદે, અને રખેને મારી લઘુતા થાય, તેથી ચારના માફક પોતાને છુપાવે, તે સૈનિક દ્દોષ જાણવા. [ ૩૩ ] આહારના વખતે અથવા નીહારના વખતે વાંદે, તે પ્રત્યનીક દ્વેષ જાણવા. રાષથી ધમધમતા થકા વાંદે, તે રૂષ્ટ દોષ છે. ( ૩૪ ) વાંદતાં એવું ખેલે કે, તમે લાકડાના શિવ માફક નહિ કાપ કરો, અને નહિ પસાય કરા, તે તાજત દોષ કહેવાય. અથવા ગુરૂને નમતાં મસ્તક અને આંગળિવડે ત‰ તે તાજત દોષ કહેવાય. ( ૩૫ ) વાંદવું એથી વિશ્વાસ જમશે, એ રીતે ખરા ભાવમાં જડ બની ઢગવાને વાંકે તે શા દોષ છે, કેમકે કપટ, કૈતવ, અને શાતા એ બધાં એકાર્થ છે. (૩૬ ) અરે! એ તા ગણુ છે, વાચક છે, જેષ્ટ છે, આર્ય છે, એને મારા નમવામી શું ાયદા થશે, એમ ખેાધીને વાંદવુ, તે હીલિત દોષ છે. અર્ધે વાંદતાં વચ્ચે વિશ્વથા ચલાવવી, તે પરિચિત દોષ કહેવાય છે. ( ૩૭ ) અંતરિત હાય, અથવા અંધારામાં હોય, તો ન વાંદે, તે દેખાતા હોય તો વાંદેએ દૃષ્ટ દેવ, તથાં અદૃષ્ટ દોષ છે. કુલ્લાનાં પડખાં ચડાવીને વાંદે, તે શ્રંગ દોષ છે. ( ૩૮ ) વાંદાં દેતાં તેને કરની માફક આêતિક [ અર્હા ] કર માને, અને [ મનમાં ચિંતવે કે ] લાફિક કરથી છુટયા, પણ વંદનના કરથી છુટતા નથી, તે કરમાચન દ્વેષ For Personal & Private Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. નિયર નિ। છોશ્વાસ મુધા-ન ક્રુષિમો ચંદ્રાક્ષ ॥ ૩૧ ॥ आलिद्ध मणालिद्धं रयहरसीसेहिं होइ चउभंगो । वयणक्खरेहि ऊणं-जहन्नकालो व सेसेहिं ॥ ४० ॥ दाऊण वंदण मत्थपण वंदामि मूलि• ચા સા। મુત્રો.વ સર્વાશ્ત્રો- બે ચંદ્ર મૂળ તે તે ૪૨ || ‰ रसरेण जो पुण- सुत्तं घोसेइ ढढरं तमिह । चुडलिं व गिण्हिऊणं--रयहरणं होइ चुडलीओ ॥ ४२ ॥ – पडिकमणे १. सज्झाएर - काउसग्गा वराह४ पाहुणए । आलोयणः સવરજે”-ત્તમટ્લેયર વંયં | જીરૂ | (તે ) प्रत्याख्यानविधिः पुनरेवं प्रकटीक्रियते - ... दस पच्चखाण 'तिविहीर - आहार दुवीसगार अदुरुत्ता । दस विगई । विगइगया- तीसं भंगा य७ छसुद्धी' ॥ १ ॥ ( दारं ) नवकार છે. [ ૩૯ ] રજોહરણ અને મસ્તકવડે આદ્ધિ અને અનાલિહની ચેગી થાય છે.— ત્યાં રજોહરણપર માથુ તદ્ન વળગાડીને વાંદે તે આલિદ્દ અને તદ્દન નહિ વળગાડે, તે અનાલિ દોષ છે. વચન કે અક્ષરથી ઉણું ખાલે, અથવા ખીજા કરતાં એછા વખતમાં • વાંદી લીએ, તે ઉન દોષ છે. ( ૪૦ ) વાંદના દઇ મત્થએણુ વંદામિ ” એ પદ બેલે તો, મૂલિકા દોષ કહેવાય છે. મુગાની મા શબ્દ ખેલ્યા વગર વાંદે, તે મૂક દોષ છે. ( ૪૧ ] }ર સ્વરથી જે સૂત્ર ખેલે, તે ઝુર દોષ છે. ચૂલીની માફક રજોહરણ લને વાંદે, તે ચૂડલી દોષ છે. એ રીતે ખત્રીશ દોષ ગણાય છે. [ ૪૨ ] * વનનાં આઠ કારણ આ પ્રમાણે છેઃ— —પ્રતિક્રમણમાં, સ્વાધ્યાયમાં, કાયાત્સર્ગમાં, અપરાધમાં, પ્રાહુણામાં, આલોચનામાં, સંવરણ [ પચખાણ ]માં, અને ઉત્તમાર્થ [ અણુસણુ ]માં એમ આઠ કારણામાં વાંદા દેવાય છે. [ ૪૩ ] પ્રત્યાખ્યાનની વિધિ આ રીતે છેઃ— - ૪૧૩ * • દશ પ્રત્યાખ્યાન, ત્રણ વિધિ, આહાર, ખાવીશ આગાર, દશ વિકૃતિ, ત્રીશ વિટ્ટશુદ્ધિ એ આઠે દ્વાર છે. [૧] દશ પ્રત્યાખ્યાન તે આ તિગવ, ભાંગા, અને છ For Personal & Private Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ सहिय पोरिसि-पुरिमड्ढिकासणे गठाणे य । आयंबिल अभंतठे-चरिमे य अभिग्गहे विगई ॥ २ ॥ उगए सूरे य नमो-पोरिसिपच्चक्ख उम्गए सूरे । सूरे उगए पुरिमं-अभसढं पञ्चखाइ त्ति ॥ ३ ॥ ____ भणइ गुरूं सीसो पुण-पंचक्खामि त्ति एव वोसिरइ । उवओगु' स्थ पमाण-न पमाणं वंजणच्छलणो ॥ ४ ॥ नवकारं चउहारं-रतिपि मुणीण सेस तिह चहा | निसिपोरिसिपुरिमेगासणाइ सड्ढाण दुत्तिचउहा ॥ ५ ॥ असणे मुग्गोयणसत्तु-मंढपयखजकंदरब्बाई । पाणे कंजिय जवकयर-ककडोदग सुराइजलं ॥ ६ ॥ खाइमि भत्तोसफलाइसाइमे सुंठिजीरअजमाइ । महुगुलतंबोलाई-अणहारे मोयनिंबाई ॥ ५॥ છે-કારસી, પરૂષી, પુરિમર્ડ, એકાસણું, એકટાણું, બેલ, અભક્તાર્થ (ઉપવાસ) ચરિમ, અભિગ્રહ અને વિકૃતિ. [ 2 ] નેકારસી અને પિરસીમાં ઉwાણ સૂરે એમ બેલાય છે. પુરિમઢ અને ઉપવાસમાં “સૂરે કg ” એમ બેલાય છે. ગુરૂ પ્રત્યાખ્યાનને પાઠ બોલે અને શિષ્ય “પરિવામિ” એવું પદ તથા વોસિરામિ એવું પદ બોલે એ પચ્ચખાણમાં બોલતાં કંઈ અક્ષર વ્યંજનની ચૂક થાય તે, તે પ્રમાણ ન ગણાય; પણ જે ઉપયોગથી લેવાય, તે ઉપયોગ જ પ્રમાણ ગણાય છે. [૪] નવકારસી અને રાત્રિ ભજનનું પચ્ચખાણ મુનિઓને ચેવિહારરૂપે હોય છે, અને બાકીનાં પચ્ચખાણ દુવિહાર, ત્રિવિહાર, કે ચોવિહારરૂપે હોય છે. શ્રાવકને રાત્રિભોજન, પિરસી, પુરિમ, એકાસણ વગેરે દુવિહાર ત્રિવિહાર, કે ચોવિહાર હોય છે. [ કારસી તે શ્રાવકને પણ ચોવિહારરૂપે જ હોય. ] ( ૫ ) મગ, ભાત, સતુ, ભજીયાં, દૂધ, ખાજા, કંદ, રાબ વગેરે અશન ગણાય છે. પાનમાં કાંજી, યવ, કેરા, કે કકકડ વગેરેનું પાણી જાથવું. ખાદિમમાં સેકેલાં ધાન્ય તથા ફળ–એવો જાણ. સ્વાદિમમાં મુંઠ, જીરૂ, અજમે મધુ, ગોળ, તંબેળ વગેરે જાણવાં, અને ગોમૂત્ર તથા નિબ વગેરે અનાહાર ગણવાં. . કારસીમાં બે આગાર છે, પિરસીમાં છે, પુરિમઢમાં સાત, એકાસણમાં આઠ, એકટાણામાં સાત, આંબેલમાં આઠ, ઉપવાસમાં પાંચ, પાનકમાં છ, ચરિમમાં ચાર, અ For Personal & Private Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક, ૪૧૫ दो नवकारि छ पोरिसि-सग पुरिमड्ढे . इगासणे अह । सत्ते गठाणि अंबिलि--अ पण चउत्थि छ पाणे ॥ ८ ॥ चउ चरिमे चउ भिग्गहि-पण पावरणे नव निव्वीए । आगारुक्खित्तविवेग मुत्तु दवविगइ નિમિષ ા 3 વિસાન પામી--સલામા સંચાવેલોર | पच्छन्नकाल मेहाइ3.-दिसिविवज्जासु दिसिमोहो ॥ १० ॥ साहुवयण उग्घाडा-पोरिसि५ तमुत्थया समाहिति । संघाइकज · महयरगिहत्थवंदाइ सागारी८ ॥ ११ ॥ आउंटण मंगाणं --गुरुपाहुणसाहुं गुरुસમૃદા૧૦ | પઢિાવ વિદિ -- ftવળ પદોરા ૨ા . खरडिय लूहिय डोवाइ-लेव१३ संसठ्ठ दुद्धमंडाई१४ । उक्खित्त पिंडविगईण १५-मक्खियं अंगुलीहि मणा ॥ १३ ॥ लेवाड दक्खपा ભિગ્રહમાં ચાર, પ્રાવરણમાં પાંચ, અને નીવીમાં નવ કે; આઠ આગાર છે, પણ દ્રવ વિતિમાં ઉક્ષિત વિવેક આગાર છોડીને આઠજે આધાર છે. . ૮-૯ ] 'વિસરી જવું, તે અનાજોગ છે ૧, ઓચિંતી પિતાની મેળે કોઈ ચીજ મુખમાં પેસી જાય, તે સહસાકાર છે ૨, વાદળાના લીધે વખતની ખબર ન પડે, તે પ્રચ્છન્નકાળ છે ૩, દિગ્વિ પર્યાસ થઈ જાય, તે દિશામેલ છે , “ વાડ પરિ”િ એમ સાધુઓ બેલે, તે સાધુ વચન છે ૫શરીરની સ્વસ્થતા તે સમાધિ છે ૬, સંઘાદિકનું કામ તે મહત્તરાગાર છે , ગૃહસ્થ કે બાંદિ પ્રમુખ તે સાગારિ આગાર છે ૮, અંગોને હેરવાં ફેરવવાં, તે આ ઉટણપસાર કહેવાય છે , ગુરૂ કે પ્રાણ સાધુ આવતાં ઉઠવું, તે ગુરૂ અદ્ભુત્થાન આગાર છે ૧, પરિસ્થાપન વિધિથી લેતાં પારિડાવણિ આગાર કહેવાય છે ૧૧, યતિઓને પ્રાવરણમાં કડિપટ્ટને આગાર ગણાય છે ૧ર. ખરડાયા બાદ લૂછેલી ઈ વગેરે તે લેપ જાણવો. દૂધમાં બાંધેલ ભવ્યાં તે સં. સૃષ્ઠ બંધાયેલી વિગઈ ઉપર મેળવવાથી ઉક્ષિપ્ત ગણાય, અને આંગળથી લગાર ચોપડેલું, તે પ્રક્ષિત કહેવાય. (૧૩) કાખનું પાણી તે લેવાડ કહેવાય. સેવી [ કાંજી નું પાણી તે અલવાડ કહેવાય, ઉષ્ણજળ તે અચ્છ કહેવાય, ધવણનું પાણી તે બહુલ કહેવાય, For Personal & Private Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. g૭–સાહ વ૮ મુસળગાહ | વાંધોr૨૦ ગયાससित्थं२१ इयरु सित्याविणा२२ ॥ १४ ॥ पोरिसि सड्ढ अवड्ढे-दुग'भत्तं पोरिसीइ सम कमसो। अंगुटमुष्टिगंठी-सचित्तदव्वाइ अभिगहियं२३ : ૧ રવીર ઘર દિર તિરિપ vલ છે માવો ! गोमहिसिउट्टिअपएलगाण पण दुद अहं चउरो ॥ १६ ॥ .. .घयंदहिया उट्टिविणा--तिल सरिसवर अयसि लट्ठ४ तिल्ल चउ । दवगुडपिंडगुडा दो-पक्कन्नं तिल्लघयतलियं ॥ १७ ॥ पयसाडि? .खीरिक • पेया3 वलेहि दुद्धहि५ दुद्धविगइगया ।. दक्ख' बहुरे अप्पतंदुल3'तच्चुनं४ लिलसहिय दुद्धे ५ ॥ १८ ॥ निन्भंजण वीसंदण२-पकोसहितरिय किट्टि४ पक्कव्वयं५ । · दहिए करंव सिहरिणि२-सलवणदहि घोल४ घोलवडा५ ॥ १९ ॥ तिलकुट्टिी निभंजण२. पक्क-तिल्ल3 पक्कु આચાર્મ્સ [ ખટાશવાળું ] પાણી તે લસિથ કહેવાય, અને તેથી બીજું તે અસિથ કહેવાય. [૧૪] સાઢ પિરસી, સંવ, બેભકતું, એવાં પચ્ચખાણ પિરસીના સરખાજ જાણવા, અને અંગુષ્ટ–મુષ્ટિ–ગ્રંથિ પ્રત્યાખ્યાન તથા સચિત્ત દ્રવ્યનું પ્રત્યાખ્યાન તે અભિગ્રહમાં સમજવાં. ( ૧૫ ) દૂધ, ઘી, દહીં, તેલ, ગેળ, અને પકવાન એ છ ભઠ્યવિગઈ છે. ત્યાં ગાય, ભેંશ, ઉંટડી, બકરી અને ગાડરનું દૂધ એમ પાંચ દૂધ છે.. ( ૧૬ ) . ઉંટડી વિના ચાર જાતનાં ઘી તથા દહીં છે. તલ, સરસવ, અળ, અને લક . એમ ચાર જાતનાં તેલ છે. [ લટ–લાટ, ખસખસ જેવાં ધાન્યનું તેલ હોવું જોઇએ. ] વગુડ અને પિંડગુડ એમ બે જાતને ગોળ છે. તેલમાં તળેલું, અને ઘીમાં તળેલું, એમ બે જાતનું પકવાન છે. ( ૧૭ ) દ્રાખવાળું દૂધ તે પયસાડી કહેવાય છે, ઝાઝાં તાંદળવાળું દૂધ તે ખીર ( ખીરજ ) કહેવાય છે, થોડાં તાંદુળવાળું દૂધ તે પિયા ( દૂધપાક ) કહેવાય છે, તાંદુળનું ચૂર્ણ [ લેટ ] નાખી દૂધની કરેલી રાબ તે અવલેહિ કહેવાય છે, અને ખટાણ સાથે દૂધ તે દૂધવડી કહેવાય છે. ( ૧૮ ) મોણ તરીકે નાખી ભુંજી નાખેલ, દુધની તવીમાં આ નાખીને બનાવેલું, પાકેલી વનસ્પતિ સાથે તy, કિષ્ટિરૂપ, અને પાકું ઘી એમ ઘીનાં પાંચ વાનાં છે. [ ૧૮ ] દહીંનાં પાંચ વાનાં તે કરંબ, શિ For Personal & Private Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક, सहरिय४ तिल्ली । सकर गुलवाणयर पाय - खंड ४ कढिईइ રૂવુરસોપ || ૨૦ || ૪૧૭ पूरिय तवपूया बीय-पूओ तन्नेहि तुरियघाणाई | गुलहाणिय जललप्पसिय४ पंचमो पुत्तकपूओ " || २१ || दुद्धदहीचउरंगुल - दवगुलघयतिल्ल एगु भतुवरिं । पिंडगुल मक्खणार्ण - अद्दामलयं च संसई ॥ २२ ॥ विगइयं दव्बया - विगई पुणं तेण तं हयं दव्वं । उद्धरिए तत्तंमि उउवं इमं अन्ने || २३ || वरिसोलगककरियाइ - राइणव्वा दक्खबाणाई | डोलिय तिल्लाई इयसरसुत्तमवलेवकडा ॥ २४ ॥ विग गया संसट्टा - उत्तमदव्बाइ निव्विगइयंमि । कारणजायं मुत्तुं - कपंति न तु जं वृत्तं ॥ २५ ॥ विगई विगई भीओ - विगइगयं ખરિણી [ શ્રીખંડ ] સલૂણી દહીં, ગળેલું દહીં અને ધોળવડાં છે. તેલનાં પાંચ વાનાં તે તલપાપડી, ભુજેલી ચીજ, પાકુ તેલ, ઔષધમાં પકાવેલ તેલ, અને તેલની મળી છે. ગાળનાં વાનાં તે સાકર, ગળવાણી ( ગેળનુ પાણી ) પાય, ખાંડ, અને શેરડીને ઉકાબેલા રસ છે. [ ૨૦ ] પૂરી તવા પૂરી—ખીજપૂરી ૧, તાવેલી ત્વરિત ઘ્રાણી ર; ગુળધાણી ૩, જળ લાપસી ૪, અને પુતકટ પૂપ એ પાંચ ગોળનાં વાનાં છે. ( ૨૧ ) ભાતના ઉપર ચાર આંગળ દૂધ, દહીં, એક આંગળ દ્રવ ગુડ, ધૃત, તેલ, અને લીલાં આમળાં જેટલા પિડ ગુડના કકડા એ સૌંજી કહેવાય છે. [ ૨૨ ] દ્રવ્યથી હણાયલી વિકૃતિ એટલે કે, શાળિ, ચોખા વગેરેથી નિર્વીર્ય કરેલી ક્ષીરાદિક વિગઈ તથા વણિકાદિકે કરીને હણી, એવી જે ધૃતાકિ વિગષ્ટ, વિકૃતિ ગત કહેવાય. વળી ભાત વગેરેથી હણ્યું, એવું જે વિકૃતિ ગત તે હતદ્રવ્ય કહેવાય. તથા તાડ્ડામાંથી કાઢી. લીધા પછી વધેલું ટાઢું થએલું જે ઘી તેમાં નાખેલા લોટને હલાવીને કરીએ, તે ઉત્કૃષ્ટ દ્રવ્ય કહેવાય, એમ અન્ય સાચાર્ય કહે છે. ( ૨૩ ) વરસેાલા, તલસાંકળી, રાયણ, કેરી, દ્રાખવાણિ વગેરે ડાલેયા વગેરેનાં તેલ એ સર્વને સરસ ઉત્તમ દ્રવ્ય કહેવાય, અથવા લેપકૃત દ્રવ્ય પણ કહેવાય. [ ૨૪ ] વિકૃતિ કૃત, સ ંસષ્ટ અને ઉત્તમ દ્રવ્યો નીવીમાં કારણ સિવાય ખાવી નહિ કલ્પે, For Personal & Private Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ जो उ भुजए साहू । विगई विगयसहावा-विगई विगई बला नेइ ॥ २६ ॥ . कृत्तिय मच्छिय भामर-महुँ तिहा कट्ठपिट्ठ मज्ज दुहा । थलजलखग मंस. तिहा-घय व मक्खण चउअभक्ता ॥ २७ ॥ मण' वयण काय मणवय-मणतणु५ वयतणु तिजोगि सगसत्त । कर कार णुमइ दु४ ति जुय-तिकालसीयालभंगसयं ॥ २८ ॥ ' एयं तु उत्तकाले-संयं च मणवइतYहिं पालणियं । जाण जुगाणणपासित्ति-भंगचउगे तिसु अणुना ॥ २९ ॥ फासियपालियसोहियतीरिय किट्टिय आराहिय छसुद्धं । पञ्चक्खाणं फासिय-विहिणा चिय कालि जं पत्तं ॥ ३० ॥ पालिय पुणपुण सरियं-सोहिय गुरुदत्तसेसभोयणओ । तीरिय समहियकाला-किट्टिय भोयणसमयसरणा ॥ ३१ ॥ જે માટે કહેલું છે કે – (૨૫) વિકારથી બીનારો જે સાધુ વિગઈ, અથવા વિકૃતિ - તને ખાએ, તે વિગઈ છે, તે વિકૃતિ કરનાર હોવાથી બળાત્કારે તેને વિકૃતિ કરાવે છે. (૨૬) મધ ત્રણ પ્રકારનું છે – કુરિક, માક્ષિક [ માખીનું ] અને ભ્રામર [ ભમરીનું ] માં બે જાતનું છે – કાષ્ટનું અને પિષ્ટનું. માંસ ત્રણ જાતનું છે – સ્થળચર પશુનું, જળચર મત્સ્ય વગેરેનું, અને ખગ-પક્ષીઓનું. માખણ ઘીની માફક ચાર પ્રકારનું છે, એ ચારે વિગઈ અભક્ષ્ય છે. (૨૭) મન, વચન, કાય, મન વચન, મન તન, વચન તનું તેમજ મન વચન અને કાય એ ત્રણ યોગ એ સાત ભાગાને કરવા, કરાવવા, અને અનમેદવા, એવા ભેદથી ગુણતાં એકવીશ ભેદ થાય. વળી તેને દ્વિદિક યોગ કરી ભૂત, ભવિબ, વર્તમાનકાળે કરી ગુણતાં એકસો સતાળીશ ભાંગા થાય. [ ૨૮ ] * એ રીતે ભાંગા છે, તે પ્રમાણે ઉક્ત કાળમાં પોતે મન, વચન, અને કાયથી પાળવું જોઈએ. જાણ અને મુંજાન ( આચરનાર )ની ચભંગી છે, તેમાં ત્રણ ભાંગાવાળા પાસેથી પચ્ચખણ લેવાની અનુજ્ઞા છે. [ ૨૯ ] છ શુદ્ધિ તે સ્પર્શત, પાલિત, શધિત, તિરિત, કીર્તિત અને આરાધિત છે. ત્યાં અવસર પર વિધિપૂર્વક જે પચ્ચખાણ લીધું, તે સ્પર્શિત છે.. ( ૩૦ ) વારંવાર સંભાર્યું, તે પાલિત છે. ગુરૂને વહોરાવી બાકી બચેલે આહાર કરે, તે શધિત છે, કાંઇક અધિક કાળ સુધી પાળવું, તે તારિત છે. ભજનના For Personal & Private Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૪૧૯ इय पडियरियं आराहियं तु अहवा छसुद्धिसद्दहणा । जाणणवियडणुभासण-अणुपालण भावसुद्धि त्ति ॥ ३२ ॥ प्रतिक्रमणविधि पुनरेवं पूज्याः पतिपादयंवि * તત્ર મતિમતિમવિધિ इरिया कुसुमिणुसागो-जिणमुणिवंदण तहेव सज्झाओ । सव्वस्सवि सक्कथओतिन्नि य उस्सग्ग कायब्वा ॥ १ ॥ चरणे दंसणनाणे-दुमुलोगुज्जोय तइय अइयारा । पुत्तीवंदण आलोय-मुत्त तह वंद खाम-. એ છે ૨ | ચંદ્રન તવ -જુરી ચંદ્રના પરવાળ તુ / રજુसट्ठी तिनि थुई-चंदण बहुवेल पडिलेहा ॥ ३ ॥ રાત્રિ પુન – વખતે પચ્ચખાણનું સ્મરણ કરવું, કીર્તિત છે, અને એ રીતે બરોબર પાળ્યું, તે આરાધિત કહેવાય છે; અથવા છ શુદ્ધિ તે આ છે – શ્રદ્ધા, જાણણ, વિકટન, અનુભાષણ, અનુપાલન અને ભાવશુદ્ધિ. [ ૩૧ ] પ્રતિક્રમણની વિધિ પૂજ્ય પુરૂષે આ રીતે બતાવી ગયા છે. ત્યાં પ્રભાતિક પડિકમણાની વિધિ– ઈરિયાવહી પડિકમી કુરૂમને કાઉસગ્ગ કરી જિન અને મુનિનું વંદન કરી સ્વા ધ્યાય કરવું, પછી સવ્યસંવિ બેલી શક્રસ્તવ બેલ, અને પછી જ્ઞાન દર્શન ચારિત્રના માટે ત્રણ કાર્યોત્સર્ગ કરવાં, તેમાં બેમાં લેગસ ચિંતવવું, અને ત્રીજામાં અતિચાર ચિંતવવા. પછી મેંપતી પડિલેહી વાંદણું દઈ આલેયણ સૂત્ર બોલવું, તથા વાંદણા, અને ક્ષામણ કરવાં. [ ૧-૨ ] ફરી વાંદણા દઈ તપ નિમિત્તે કાઉસગ્ગ કરે. બાદમપતી પડિલેહી વાંદણ દઈ પચ્ચખાણ કરવું, બાદ ઇચ્છા અણુસહી બેલી ત્રણ સ્તુતિ બેલી, વાંદણું દઈ બહુવેયં સંદિસાવી પડિલેહણ કરવી. [૩] રાત્રિક પ્રતિક્રમણ આ રીતે છે. . For Personal & Private Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ .. શ્રી ધર્મ રત્ન પ્રકરણ, जिणमुणिवंदण - अइयारुस्सग्गो पुत्ति वंदना लोए । मुत्तं वंदण રવામળ-યંવળ સરળાફ ઉસળ || ? || ખોફ હુધા-મુર્યાવસ્તુस्सग्ग पुति वंदणयं । धुतिय नमुत्थुत्तं-पच्छितुस्सग्गसुतं च ॥ २ ॥ पाक्षिकं त्वेवं ४२० मुहपुत्ती वंदणयं - संबुद्धा खामणं तहा लोए । वंदण पत्तेयं खाम- . गाई वंदणयसुत्तं च ॥ १ ॥ सुतं अन्भुहाणं- उस्सग्गो पुत्तिर्वदणयं તય । વર્ષાંતે વામળયું-તદ્ ચરો જોમવંતળવા ॥ ૨ ॥ चातुर्मासिक सांवत्सरिकप्रतिक्रमणे पाक्षिकप्रतिक्रमण मिव वाच्ये, -नवरं कायोत्सर्गे विशेषः -- तथाहि, चारि दस दुवाल - वीसं सचत्ताय हुंति उज्जोया । 'देसिय જિન અને મુનિને વાંદી અતિચાર સાધનાર્થે કાયોત્સર્ગ કરી માંપતી પડિલેહી વાંદલ્હા દઈ આલોચના લઇ પ્રતિક્રમણ સૂત્ર ખેલવું. ખાદ વાંદા, ખામણા તથા ક્રરી વાંદા દઈ ચરણાદિકની વિશુદ્ધિ માટેના કાયાત્સર્ગ કરવાં, તેમાં ખે લાગસ ચિતવવા. [૧] શ્રુત દેવતા અને ક્ષેત્ર દેવતાના એક એક કાયોત્સર્ગ કરવા. મેાંપતી પડિલેહી વાંદા દેવાં, બાદ ત્રણ થઈ ખેાલી નમ્રુત્યુણુ કહી પ્રાયશ્ચિત માટે કાર્યોત્સર્ગનું સૂત્ર ખેલવું. [૨] પાંખા પડિકમણા વિધિ. મેાંપતી પડિલેહી વાંદણાં દૃષ્ટ, સંખેાધી ખામણા કરી, આલોચના કરી, વાંદણા દૃષ્ટ પ્રત્યેકને ક્ષામણા કરી વાંદા સૂત્ર ખાલી પ્રતિક્રમણ સૂત્ર ખેલવું, બાદ અભુટ્ટ ખમાવી કાઉસગ્ગ કરી મેાંપતી પડિલેહી વાંદણા દઇ છેલ્લા ખામણા કરી ચાર ભવાંદૃણા ( નાના વાંદણાં કે, ખમાસમણા ) દેવા. ( ૧-૨ ) ચેામાસી અને સવછરી પડિકમણાની વિધિ પાંખી પડિકમણા માકજ છે. ફક્ત કાઉસગ્ગમાં વિશેષ છે, તે આ રીતે છે:-- દૈવસિદ્ધ પ્રતિક્રમણમાં,ચાર લોગસ્સ, રાત્રિક પ્રતિક્રમણમાં દૃશ લાગસ, પાક્ષિક For Personal & Private Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ ભાવ છેવક. ૪૨૧ राइय पक्खिय-चाउम्मासे य वरिसे. य ॥ १ ॥ सायसयं गोसद्धं-तिनेव संया हवंति पक्खंमि । पंचय चाउम्मासे--अहंसहस्सं च वारिसिए | ૨ | [ કૃતિ ] વજ્ઞાd . ' .. वरमलयजतनंव इव-प्रासादा यत्र- भोगिजनकलिताः। सततं संतापहरा-भोगपुरं नाम त्रिदशपुरं ॥ १ ॥ वरुणस्तत्र महेभ्यः सर्वेभ्यः .पुरजनेभ्य आढयतरः । गमसंगमसुभगार्गम-निगदितविधिविषदंपद- . पथिकः ॥ २ ॥ तस्य च नितांतकांता-श्रीकांतासंज्ञिता भवत् कांता । तनयः सुलसः सुलस-द्विनयादि गुणांभसः कलंश ॥ ३ ॥ अथ नगरे भवचक्रे-चक्रेश्वरशकचक्रबलदलनः । निवसति वसतिर्दुस्तर-तरतमसां મોમ | ક | પ્રતિક્રમણમાં બાર લેગસ્ટ, ચાતુર્માસિક પ્રતિક્રમણમાં વિશ લેગસ અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં એક નવકાર સહિત ચાલીશ લોગસ્સનો કાઉસગ્ગ કરાય છે. [ ૧ ] સાંજે સે, સવારે અઢી, પાંખીમાં ત્રણ, માસીમાં પાંચસો અને સંવછરીમાં એકે હજા૨ ને આઠ શ્વાસોશ્વાસ પ્રમાણે કાર્યોત્સર્ગ કરાય છે. (૨) વરૂણનું સાત આ રીતે છે. ઉત્તમ ચંદનનાં ઝાડો જેમ ભગિ જન કિલિત [ સર્પવાળા ] અને સંતાપ (જવર)ના હરનાર હોય છે, તેમ જ્યાંના મહેલ ભગિ જન કલિત અને સતાપના હરનાર છે, એવું ભગપુર નામે ઇદ્રપુર સરખું નગર હતું. [ 1 ] ત્યાં સર્વ નગર જને કરતાં વધુ પૈસાદાર, ગમા અને ભાંગાવાળા આગમમાં કહેલ વિધિવાળા નિર્મળ માર્ગમાં ચાલનાર વરૂણ નામે મેટો ઈભ્ય હતિ. (૨) તેની અતિ મનોહર શ્રીકાંતા નામની સ્ત્રી હતી, અને ઉછળતા વિનયાદિ ગુણરૂપ પાણીને કળશ સમાન સુલસ નામે તેમને પુત્ર હતો. [૩] હવે ભવચક્ર નામના નગરમાં ચક્રવર્તિ અને ઈદ્રના બળને તેડનાર તથા આકરા અંધકાસ્ને રહેવાનું ખાસ સ્થાન મેહ નામે રાજા રહે છે. [૪] For Personal & Private Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ ४२२ 'श्री धर्म २ल प्र४२९. - सहसा सोन्येारभू-चिंताचयचंबितः समासीनः । अथ रागकेशरीस्माह-विस्मितस्तात ननु किमिदं ? ॥ ५ ॥ यत्त्वयि कुपिते शप्तेवविद्यया खेचरी त्रिलोकीयं । चिंतासंतानावर्तगर्तपरिवर्तिनी भवति ॥ ६ ॥. कृतनिखिलशत्रुबलभर-शातस्तातस्तु वहति यचितां । तत्किमपि महच्चित्रं-मोहोच जगाद हे वत्स ॥ ७ ॥ चारित्रधर्मनामावामात्मा ननु सदागमोप्यस्ति । उद्दामसदागमदुष्ट-दुष्टसाहाय्य दुर्ललितः ॥ ८ ॥ रागः प्राह विरूपक-मसाधुना किमधुनामुना चक्रे । मोहः स्माह न संपति-वत्स कृतं किंतु कर्त्ता सौ ॥ ९॥ .. भोगपुरेस्ति सदागम-वचनैकरुचिः शुचिर्वरुण इभ्यः । तस्य तनूजः सुलसः-प्रज्ञाविज्ञानकुलभवनं ॥ १० ॥ तं यदि सदागमोयंव्युद्ग्राहयिता निजे मते दुष्टः । निश्चितपस्मत्कंदानिकंदयिता स एव तदा ॥ ११ ॥ रागोभ्यधादहं लघु-कुदृष्टिरागेण निजकरूपेण । तम , તે એક વેળા સભામાં બેઠે થકે ઓચિંતે ચિંતા નિમગ્ન થઈ પડે, ત્યારે રાગ शरी विस्मित यधने माल्यो , तात ! ॥ शु । छ। [५] तमा ગુસ્સે થતાં વિદ્યાથી શરૂ થએલી ખેચરીના માફક આ ત્રિલોકી [ દુનિઆ ] ચિંતાથી ગર્તામાં પડે છે. [ 6 ] છતાં સધળા શત્રુઓના બળને તેડનાર તમે પોતે ચિંતા ધારણ કરે છે, એ મને મોટું આશ્ચર્ય લાગે છે, ત્યારે મોહ બે કે, હે વત્સ! [ ૭ ] ચારિત્ર ધર્મ નામે મારે હમેશને દુશ્મન છે, તે નિરંકુશ બનેલા ભુંડા સદાગમના ટેકાથી છેડાઈ ५.ये। छ. [ ८ ] २॥ याये! 3, 4जी हम ये सु. साये तमे छेउती ४॥ ? મેહ બોલ્યો કે, હે વત્સ! હમણા કાંઈ આપણે છેડતી કરી નથી, પણ તેજ કરનાર छ. (४) ભોગપુરમાં.સદાગમના વચનમાંજ રૂચિ રાખનાર અને પવિત્ર વરૂણ નાસે ઇભ્ય છે, તેને પ્રણાવિજ્ઞાનવાન સુલસ નામે પુત્ર છે. ( ૧૦ ) તેને જે સદાગમ પિતાના મતમાં વટલાવશે, તે નક્કી તે અમારે કાંદો કહાડશે. [ ૧૧ ] રાગ બોલ્યો કે, ફિકર નહિ, હું For Personal & Private Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ .मा श्राप ४२३ विष्टाय विधास्येवशं वदं तातपादानां ॥ १२ ॥ मोहो जगाद तुष्टः- • साधूक्तं साधुवच्च तव भवतु । कुंशलं पथ्यनुजो यं-द्वेषगजेंद्रः सहायस्ते ॥ १३ ॥ पित्रातावित्युक्ता-चुपसुलसं जग्मतुस्तदा तत्र । नगरे कश्चिचरकः संदुस्तपं तप्यते हि तपः ॥ १४ ॥ तं नंतुं भूरिमुदा-गच्छंतं वीक्ष्य पुरजनं सर्व । सुलसः कौतुकितमनाः-तं गत्वा प्रणिपपातोचैः ॥ १५ ॥ लब्धावसरेणाथोकुदृष्टिरागेण सुदृढमधितष्ठे। तममन्यत तत्त्वधिया--गुरुमिव देवमिव जनकमिव ॥ १६ ॥ प्रतिदिवसमसमभक्ति-स्तं प्रणमति भौति पर्युपास्ते च । कृतकृत्यं मन्वान--परिहतसकलान्यकर्त्तव्यः ॥ १७ ॥ अथ विज्ञाय सदांगम--निषिद्धविधिलालंसं सुतं सुलसं । वरूणः स्फूर्जक्तरुण-स्तं प्रतिहितमिति निगदतिस्म ॥ १८ ॥ रागादिवीरविजयी--कृतसुरसेवः सदा जिनो देवः । शक्त्या जिनगदितागम--विधिकरणपरः स साधुगुरुः ॥१९॥ હવે જલદી મારા કુષ્ટિ રાગ નામના રૂપવડે તેને ઘેરીને તમારા વશમાં રાખીશ. [ ૧૨ ] મોહ ખુશી થઈને બોલ્યો કે, ઠીક કહ્યું. સાધુના માફક તારું કલ્યાણ થાઓ, અને ક ષ ગજે, તને રસ્તામાં સહાય કર્તા થાઓ. ( ૧૭ ) આ રીતે બાપે કહ્યથી તે બે સુલની પાસે ગયા. તે વખતે તે નગરમાં એક ચરક બહુ આકરું તપ તપતો હતો. [ ૧૪ ] તેને નમવાને ભારે હર્ષથી સઘળા લેકીને જતા જોઈને સુલસ પણ કૌતુક પામીને ત્યાં જઈ તેને પગે પડ્યો. (૧૫) હવે કૂકષ્ટિ રાગ લાગ જોઇને તેના મનમાં ભરાયે, તેથી તે સુલસ તે ચરકને દેવગુરૂ અને બાપ તરીકે માનવા લાગ્યો. [ ૧૮ ] તે ભારે ભક્તિવાન થઈને દરરોજ તેને નમવા લાગ્ય, વખાણવા લાગે, અને સેવવા લાગે; અને તેટલેથી પિતાને કૃતકૃત્ય માનતો થકો બીજાં કામકાજ છોડી, તેમાંજ તત્પર થયો. [૧] હવે સદાગમે નિષેધેલી વિધિમાં તત્પર થએલા પુત્રને જોઈને વરૂણ તેના પર કરણ લાવી, તેને આ રીતે હિતોપદેશ આપવા લાગે. [ ૧૮ ] રાગાદિ સુભટોને જીતનાર અને દેવતાઓથી લેવાયેલ જિનેશ્વરજ દેવ છે. શક્તિ અનુસાર જિન ભાષિત આગમની વિધિ સાચવવા तत्पर सीधु ते गु३ छ. ( १८) For Personal & Private Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ ४२४ · श्री धर्म रत्न ४२६. ..: गतसकलदूषणगणं-विलसनिःशेषभूषणं परमं । आगमतत्त्वं नित्यं यस्य गृहे ज्ञायते वत्स ॥ २० ॥ सं हि कथमयथातथदर्शि--दर्शिते पापकुंजरनिकुंजे । आगमविधिविपरीते-तत्वाभ्यासपि रज्येत ? ॥ २१ ॥ किं वत्स .सरसविसिनी-विसविसरोत्पन्नसततसौहित्यः । कादंबो हि कदंबे--लिंबे वा लंबते कापिं ? ॥ २२ ॥. जलप्लुक् विमुक्तमुक्ता-फल निर्मलसलिलबिंदुपानचणः । कश्मलनङ्घलभीर--चप्पीहो पीहते किंनु ? ॥ २३ ॥ बहुनि कृत्रिमपवित्रम-फलभरसारं विलोक्य सहकारं । चेतोपि दधीत कदापि-कि शुकः किं शुकसतृष्णं ॥ २४ ॥ . दुस्तपतपसः कर्तु:-भर्तुः समतां सदापि जनमुनेः । को न्यत्र मुनौ मुमना:--स्वमनः कुर्वीत वीततमाः ? ॥ २५ ॥ अथ विहितसंनिधानोद्वेषगजेंद्रेण सुलस इत्यूचे । किं तात पातकादपि-न विभषि महात्मनो निंदन् ? ॥ २६ ॥ मासक्षपणविधाता-निर्दोषसमस्ततत्त्वविज्ञाता । હે વત્સ! જેના ઘરે સકળ “દુષણ રહિત અને સઘળાં ભૂષણ સહિત પરમ આગમ. તવ ત્યજી જાણમાં આવે, [ ૨૦ ] તે માણસ અયથાર્થ દર્શિના બતાવેલા પાપમય અને આગમવિધિથી વિપરીત તત્વના અભ્યાસમાં શી રીતે રંજાઈ જાય ? ( ૨૧ ) હે વત્સ! શું સરસ કમલિનીનાં પત્ર ખુલવાથી ઉત્પન્ન થએલા નિરંતર સુગંધમાં મગ્ન રહેનાર હંસ કદંબ કે લિંબના ઝાડપર કોઈ સ્થળે પણ બેસશે ? (૨૨) વળી વાદળામાંથી પડતા મોતી જેવા નિર્મળ પાણીના બિંદુઓનું પાન કરનાર બપૈયો શું વારૂં મેલું સમુદ્રના નાઉનું પાણી પીવા ઈચ્છે કે? [ ૨૩ ] સમજ ઘણું ખરેખરા પાકેલા ફળથી ભરેલા આંબાના ઝાડને જોઈને પોપટ કોઈ વેળા કેશુડાના ઝાડ તરફ લલચાયલું મને રાખશે કે?[૨૪] : દુસ્તપ તપ કરનાર અને સદૈવ સમતા ધરનાર જૈન મુનિના સિવાય બીજા મુનિમાં કોણ જ્ઞાની અને સારા મનવાળો માણસ પિતાના મનને જોડે ? ( ૨૫ ) ત્યારે દેષ ગજેંદ્રના સંનિધનથી સુલસ આ રીતે બોલ્યો કે, હે પિતા! મહાત્મા પુરૂષને નિંદ ચકે તું પાતકથી પણ શું બીતે નથી ? [ ૨૬ ] આખી પૃથ્વીમાં આ મુનિના સરખો For Personal & Private Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૪૨૫ अमुना मुनिना सदृशः--कोन्यः सकलेपि भूमितले ? ॥ २७ ॥ अहह गुणिष्वपि राग-निवारयन् धारयन् मनो मलिनं । का जगति गतिस्तव पापभाविनी भाव्यकल्याण ? ॥ २८ ॥ श्रुत्वैवं विच्छायो-वरुणोह्यरुणो. दये प्रदीप इव । दध्यौ धिधिर विलसित-मसममिदं दृष्टिरागस्य ॥२९ ॥ __ अपि कामस्नेहाख्यौ-रागौ भव्यांगिना सुखनिवायौँ । विदुषापि दुरुच्छेदः-पापीयान् दृष्टिरागस्तु ॥ ३० ॥ कलिकालविलसितं त-नवानुकूलं पचेलिमं कर्म । यदपेक्षते जनोयं-सदागमार्थेपि मूढमनाः ॥ ३१ ॥ किं वातकी जनोयं-पिशाचकी वाथवा किमुन्मत्तः १ । आगमविधिं विनायत्--कुरुतेन्यत्रापि तत्वधियं ॥ ३२ ॥ भविनो. भवे भवेयुः-कथमेते दुःषमागलितमतयः ? ।। तीर्थाधिनाथगदितो-यदि न स्यादागमो भगवान् ॥ ३३ ॥ प्रथितानयेन तनयेन-किमधुना किम બીજો કોણ માસખમણ કરનાર અને નિર્દોષપણે સકળ તત્વને જાણનાર છે? ( ૨૭) હાયહાય ! હે પાપી અને કમનશીબ ! તું ગુણિઓ તરફ પણ રાગ અટકાવીને મલિન મન ધારે છે, તે તારી તે જગતમાં શી ગતિ થશે ? [૨૮] આ સાંભળીને અરૂણોદય થતાં દીવાની માફક વરૂણ ઝાંખો પડી વિચારવા લાગ્યો કે, દ્રષ્ટિ રાગના આવા ભારે વિલાસને ધિક્કાર થાઓ. [ ૨૮ ] . કામ રાગ અને સ્નેહ રાગને ભવ્ય જીવ સુખે અટકાવી શકે છે, પણ પાપિષ્ટ દ્રષ્ટિ રાગ તો પંડિતથી પણ, મુશ્કેલીએજ છોડાય છે. [ ૩૦ ] માટે કાં તો એ કળિકાળનું વિલસિત છે, અગર કાં તે હજુ કર્મ અનુકૂળપણે પકેલું નથી; કેમકે ખરા આગમના અર્થમાં પણ જ્યારે માણસ મૂઢ બને છે, ત્યારે તેની જ અપેક્ષા રાખે છે. ( ૩૧ ] શું જે લેકે આગમની વિધિ છોડીને બીજા સ્થળે તત્વ બુદ્ધિ રાખે છે, તેઓ વાતકી ( વાયડા ) હશે કે પિશાચકી (પિશાચ ગ્રસ્ત) હશે, કે ઉન્મત્ત [ ગાંડા ] હશે ? [ ૩૨ ] જે તીર્થંકર પ્રણીત આગમ ભગવાન જે ન હેય, તે દુઃષમા કાળથી મતિહીન બનતા ભવ્ય જનના સંસારમાં શા હાલ થાય ? (૩૩) માટે આ અન્યાયે ચડેલા પુત્રથી હવે શું કામ છે, For Personal & Private Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, મુનાજ વિષયન ? । શ્રીમંતમાગમમદું-સૈવિઘ્યે સનિમુક્ત્તઃ ॥ ૩૪ ॥ एवं ध्यात्वा वरुणः स्वधनं पात्रे ददौ प्रविवजिषुः । तत्र तदानी मागा-- दुर्मवसुर्नाम मुनिराजः ॥ ३५ ॥ इभ्यस्तन्नमनार्थ- प्रययौ नत्वा गुरून् समयविधिना । निषसाद यथास्थानक - मथ सूरिर्देशनां चक्रे ॥ ૩૬ ॥ અથવાાિરો--ચિત્રાનંતપુચવવાન। વાંતसशौ कथमपि - जीवो यं विशति तत्रापि ॥ ३७ ॥ बादरनिगोदर पृाथवी २ -- जल ३ दहन ४ समीरणेषु जलधीनां । सप्तति कोटाकोटयः - कायस्थिવિજ્રાદ્ઘ ઉત્કૃષ્ટઃ ॥ ૩૮ ॥ સૂક્ષ્મમાપુ-તંત્ર--વર્તાયોથસંખ્યકોશसमाः । सामान्यबादरें गुलगणनातीतांशमानास्ता ॥ ३९ ॥ ૪૨૬ एकेंद्रियेष्वथावल्यसंख्य भागसमपुद्गलविवर्त्ताः । सामान्येन निગોલેલુ-તે પુન: સાદ્વૈતૃતીયાઃ ॥ ૪૦ | સરાત થાવું---મનવÄ તથા આ ધનથી પણ શું કામ છે ? હું તે સંગ છે।ડીને શ્રીમાન્ આગમનેજ સેવીશ. [ ૩૪ ] એમ વિચારીને વરૂણ દીક્ષા લેવા ઇચ્છતા થકે પેાતાના ધનને પાત્રમાં ખરચતા હવો. તે ટાંકણે ત્યાં ધર્મવસુ નામે મુનિરાજ પધાર્યા. ( ૩૫ ) ત્યારે શેઠ તેને નમવા જઇ, નમીને શાસ્ત્રોક્ત વિધિથી યથાસ્થાને બેઠા, એટલે તે સર નીચે મુજબ દેશના દેવા લાગ્યા. [ ૩૬ ] આ જીવ અવ્યવહારરાશિમાં અનંત પુદ્ગલ પરાવર્ત્ત પસાર કરીને જેમ 'તેમ કરી, વ્યવહારરાશિમાં આવે છે. [ ૩૭ ] બાદર નિંગાદ, પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, અને વાયુકાયમાં સિત્તેર ક્રેડાક્રેડ સાગરોપમ ઉત્કૃષ્ટ કાયસ્થિતિકાળ છે. ( ૩૮ ) એ પાંચ સૂક્ષ્મામાં અસ ંખ્યાતા લાકાકાશના પ્રદેશ જેટલી અવર્પણીએ જાય છે. સામાન્ય વનસ્પતિ, અને બાદરમાં આંગળના અસંખ્યાતા અંશ જેટલી અવર્પિણીઓ જાય છે. ( ૩૯ ) . એકેદ્રિયપણામાં આવળીના અસખ્યાત ભાગ જેટલા પુદ્ગલ પરાવર્ત્ત રહે, અને તેમાં સામાન્ય વનસ્પતિરુપ નિાદમાં સાડાત્રણ પુદ્ગલ પરાવર્ત્ત પસાર કરે. ( ૪૦ ) ગભજ પંચેન્દ્રિય પુરૂષ વેદમાં એકસાથી નવસા સાગરાપમ સુધી રહે, અને સ્ત્રી વેદમાં એ For Personal & Private Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક ४२७ द्रिये तथा पुरुषे । स्त्रीवेदवेदिषु पुन-देशोत्तरं पल्यशतमधिकं ॥४१॥ पंचेंद्रियेषु सागरसहस्रमधिकं सकृन्निरयसुरयोः । नवपूर्वकोटिसहित-त्रसेषु जलनिधिसहसम्युगं ॥ ४२ ॥ मनुजेषु भवा अष्टौ-तथैव पूर्णायुरखिलतिर्यक्षु । कायस्थिति धन्या-सर्वत्रांतर्मुहूर्त्तमिह ॥ ४३ ॥ संख्यभवाः प प्तेि--विकले संख्याः समासहस्रास्तु । पुरुलध्वायुरनंतर-तद्भवभेदाचतुर्भगी ॥ ४४ ॥ धर्मातआमघाया:-भवननिवासिभ्य आ सहस्रारात् । शुभ्रिषु मुरेष्वपि चतुः-स्यादेकांतरित उपपातः ॥ ४५ ॥ उत्कृष्टजीवितजुषातमस्तमायां भवेद्विरुत्पादः । आनवमौवेयक-मच्युतकल्पा • त्रिरुत्पत्तिः ॥ ४६ ॥ इति भवगहनेनंते--भ्राम्यन् जीकः सहन्नसातभरं । जातिकुलप्रभृतियुतं--कथमपि लभते मनुजजन्म ॥ ४७ ॥ तदपि च संपति लब्ध्वा-भवभयदुःखक्षयक्षम भव्याः । शिवसौख्यैकनिमित्तं--विधत्त કરેદશ પલ્યોપમ ઝાઝેરા રહે. [ ૪૧ ] ચિંદ્રિયપણુમાં એકહજાર સાગરોપમ ઝાઝેરા રહે, નરક અને દેવતામાં એકજ. ભવ કરે, ત્રાસપણામાં બે સાગરેપમ, અને નવ ક્રેડ પૂર્વ રહે. [૪૨ ] મનુષ્યપણે આઠ ભવ કરે, તેમજ બધા તિરોમાં પણ તેવી જ રીતે આયુ પૂર્ણ કરે. હવે જઘન્યથી કાય સ્થિતિ સઘળા સ્થળે અંતર્મુહુર્ત પ્રમાણ જાણવી. ( ૪૩ ) પર્યાસામાં સંખ્યાતા ભવ કરે, વિકળપણમાં સંખ્યાતા હજાર વર્ષ રહે. ત્યાં ગુરૂ આયુષ્ય, सधु आयुष्य, सनत३, सने तमना री योमा थाय छे. [ ४४ ] ઘમથી મઘા પર્વત, અને ભવનપતિથી સહસ્ત્રાર દેવલોક પર્યત નારક, અને દેવેમાં ચારવાર એકાંતરે ઉપપત થાય. (૪૫) ઉત્કૃષ્ટ આયુષ્યવાળા છ સાતમી નરકે બેવાર ઉપજે છે. અશ્રુત દેવલોકથી નવમા ગ્રેવેયક સુધી ત્રણવાર ઉત્પત્તિ થાય. [૪૬ ]. આ રીતે અનંત ભવાટવીમાં ભમત, અને ભારે દુઃખ સહતે જીવ મહા મુશ્કેલીથી જતિ અને કુળવાળું મનુષ્ય જન્મ પામે છે. [ ૩૭ ] માટે હે ભવ્યો ! તમે હમણું ભવ ભયના દુઃખને નાશ કરવા સમર્થ, અને મેક્ષ સુખનું એકજ કારણ એવું તે મનુષ્ય જન્મ For Personal & Private Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ ४२८ શ્રી ધર્મ રત્ન પ્રકરણ यतिधर्ममकलंकं ॥ ४८ ॥ श्रुत्वैवमनंतदुरंत--संमृतिभ्रमणभीरुको वरुणः । श्रीधर्मवसुमुनीश्वर--पदमूले व्रतमशिश्रयत ॥ ४९ ॥ सर्वाः क्रियाः स कुर्वन्-सदा सदागमपुरस्सरं सुमतिः । निर्मल केवलकलना--परिकलितः विपदं प्राप ॥ ५० ॥ सुलसं तु दृष्टिरागो । परापरान् लिंगिनो निनाय हठात् । स बभार भक्तिभार--सर्वेष्वपि तेषु मूढमनाः ॥ ५१ ॥ अथ मौलिकः कुलिंगी-कुपितोदध्यावहो कृतघ्नो यं । मामवगणय्य सुलसो--बभूव भक्तः परेषु दृढं ॥ ५२ ॥ ध्यात्वेति सुलस मुद्दिश्य-मंत्रयंत्रप्रयोगतश्चक्रे । आयसमूचीविद्धो-दर्भमयः पुत्रकस्तेन ॥ ५३ ॥ सदनु स सर्वांगीण-व्यथाप्रथाविधुरितो शुभध्यानः । मृत्वाजगाम नरके-पुरतो भ्रमिता भवमनंतं ॥ ५४ ॥ इत्येवमाकर्ण्य कुदृष्टिरागव्यासंगभीरोवरुणस्य वृत्तं । પામ્યા છો, તે નિષ્કલંકપણે ચારિત્ર ધર્મ પાળે. . ૪૮ ) આ રીતે સાંભળીને અનંત દુરંત સંસાર બ્રમણથી બીમાર વરૂણ શ્રી ધર્મવસુ મુનિરાજ પાસે દીક્ષા લેતે હ. (૪૯) તે સદાગમના અનુસાર સઘળી ક્રિયાઓ કરતે થકી નિર્મળ કેવળ જ્ઞાન પામી મોશે પહોંચ્યો. (૫૦) આણીમેર સુલસને દ્રષ્ટિ રાગે જોર કરી જૂદા જૂથ લિંગિઓ તરફ ખેંચવા લાગે, તેથી તે મૂઢ બની તે બધા તરફ ભારે ભક્તિ ધરવા લાગે. [1] ત્યારે મૂળનો કુલિંગી ગુસ્સે થઈ વિચારવા લાગે છે, અહો ! આ તો કૃતધ્ર છે, તેથી મને અવગણીને બીજાઓને દ્રઢ ભક્ત બને છે. ( પર) એમ વિચારીને તેણે સુલસને ઉદ્દેશી મંત્ર, યંત્રના પ્રયોગ કરવા માટે લેઢાની સૂઈઓથી વીંધેલું દર્ભનું પૂતળું બનાવ્યું. [ ૫૩ ] ત્યારે તે સુલસ સર્વ અંગોમાં પામતી પીડાથી હેરાન થઈ અશુભ ધ્યાને મરીને न२४ गयो, मने शु मागण मन त संसार २शे. [ ५४ ] • આ રીતે દુષ્ટ દ્રષ્ટિરાગની ટેવથી બીમાર વરૂણનું વૃત્તાંત સાંભળીને હે ભવ્ય ! For Personal & Private Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ४२८ सदापि जैनागम पूर्वमुच्चैःसर्वाः वृत्तीभविकाः कुरुध्वं ॥ ५५ ॥ ॥ इतिवरुणज्ञातं ॥ [छ ] . इत्युक्तः सप्तदशसु भेदेषु आगमपुरस्सरं सर्वाः क्रियाः करोतीति'. दशमो भेद-इदानीं यथाशक्तिदानादिप्रवर्तनमित्येकादशं भेदं व्याख्यानयन्नाह. [ मूलं ] अनिहितों सत्तिं-आयअबाहाइ जह बहुं कुणइ । । आयरइ तहा सुमई-दाणाइ चउव्विहं धम्मं. ॥ ७० ॥ તમે હમેશાં જિનાગમને અનુસરીનેજ સઘળી પ્રવૃત્તિઓ કરે. [ ૫૫ ] આ રીતે વરૂણનું જ્ઞાત છે. આ રીતે સત્તર ભેદમાં આગમપૂર્વક સઘળી ક્રિયા કરે, એ દશમે ભેદ કલે, હવે યથાશકિત દાનાદિકનું પ્રવર્તન કરે, એ અગીયારમા ભેદની વ્યાખ્યા કરે છે. भूगनो अर्थ. શક્તિ ગોપવ્યા શિવાય આત્માને બાધા ન થાય, તેમ જેમ ઝાઝું થાય, તેમ સુમતિવાન પુરૂષ દાનાદિક ચતુર્વિધ ધર્મને सायरे छे. (७०) For Personal & Private Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ ૪૩૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. -- --- - * [ ટીલા ] अनिगृहनगोपयन् शक्तिं सामर्थ्यमात्मावाधया स्वस्य पीडां परिइरन् दानादिचतुर्विध धर्म चंद्रोदरराजवत् आचरतीति संटंक:-कथ माचरतीत्याह. यथा बहुकरोति बहुकर्तुं शक्नो-त्ययमत्रभावः-सति विभवे ता•तिवृष्णिको भवति । तनुविभवो नात्युदारः स्यात्-सर्वाभावसंभवा-दतएવોરાં સૂત્ર लाभोचियदाणे, लाभोचियपरिभावे, लाभोचियनिहिगरे सिया. - स एवं कुर्वाणो बहुना कालेन, प्रभूतं दद्यात्. एवं शीलतपो भाबनास्वपि भावनीयं-आचरत्यासेवते तथा तेन. प्रकारेण सुमतिः पारिणामिकी बुद्धिमधानो दानादिचतुर्विधं धर्ममिति स्पष्टं भावितं च. ટીકાને અર્થ શક્તિ એટલે સામર્થનું નિગૂહન એટલે ગેપન કર્યા સિવાય આત્માને એટલે પિતાને બાધા એટલે પીડા ન થાય, તેમ દાનાદિક ચતુર્વિધ ધર્મને ચંદ્રદર રાજાની માફક આચરે. શી રીતે આચરે તે કહે છે – જેમ બહુ કરે, એટલે કરી શકે— મતલબ એ કે, વધુ પૈસાદાર હોય, તે અતિ તૃષ્ણવાળ નહિ થાય, અને થોડા પૈસાવાળો હોય, તે અતિ ઉદાર નહિ થાય–કેમકે નહિ તે પછી બધું પૂરું થઈ રહે–એથીજ સૂત્રમાં કહેલું છે કે – આવક પ્રમાણે દાન કરનાર થવું, આવક પ્રમાણે ખરચ રાખનાર થવું, અને આવક પ્રમાણે ભંડારમાં સ્થાપન કરનાર થવું. તે એવી રીતે કરે, તે લાંબા વખતે ઘણું દઈ શકે છે. આ રીતે શિળ તપ અને ભાવનામાં પણ સમજી લેવું. આ રીતે સુમતિ એટલે પારિમિક બુદ્ધિવાળે પુરૂષ દાનાદિક ચતુર્વિધ ધર્મ આચરે. For Personal & Private Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૪૩૧ ___ चंद्रोदरराजचरितं पुनरिद गयडिंभडमरचर्क-चक्कपुरं इत्थ अस्थि पवरपुरं । तत्थ सिरीए बजाउहु व्व वज्जाउंहो राया ॥ १ ॥ नियरुइरख्वजियअपर-सुंदरी मुंदरी पिया तस्स । नियतिनिणियकणओ.-तणओ चंदोयरो नाम ॥ २ ॥ सो अनदिणे राया-राईसरकुमरसुहडसंकिन्ने । जा चिट्ठइ अ. त्थाणे-इय भणिओ वित्तिणा ताव ॥ ३॥ देव इह अज्ज कत्तोविआगओ. वणकरी महाकाओ । पलयघणगहिरगलगजि-सहपरिपूरियदियंतो ॥ ४ ॥ निज्झरझरंतमयजल-चिन्भरअइलोलभसलपरिकिन्नो । आवणवीही चूरइ-मुम्मूरइ गेहसंदोहे ॥ ५ ॥ . 'आधोरणे न मन्नइ-न गणइ पडियारिएं गणागपि । वित्तासइ पउरजणं-कालु व्ध अकालकुविओ सो ॥ ६ ॥ तो रना सविसायं ચોદર રાજાનું ચરિત્ર આ પ્રમાણે છે. હાથીના બચ્ચાની ફાવાળું ચક્રપુર નામે હાં એક સરસ નગર હતું, તેમાં લક્ષ્મીથી વાયુદ્ધ ( ઇટ )ના સરખે વાયુદ્ધ નામે રાજા હતે. [૧] પિતાના સુંદર રૂપથી અમરસુંદરીઓને જીતનારી સુંદરી નામે તેની સ્ત્રી હતી; અને પિતાની કાંતિથી સેનાને જીતનાર ચોદર નામે તેનો પુત્ર હતું. [૨] તે રાજા એક વેળા રાજેશ્વર–કુમાર અને સુભટોથી ખીચોખીચ ભરાયેલા આસ્થાનમાં બેઠે હતો, તેવામાં છડીદારે આવી, આ રીતે કહ્યું-[ ૩ ] હે દેવ ! આજ ઈહાં કેણ જાણે ક્યાંથી એક મોટા શરીરવાળો જંગલી હાથી આવેલ છે. તે પ્રલયકાળના મેઘના ગંભીર ગજરવના જેવા શબ્દથી બધી દિશાઓના અંત ભરી નાખે છે. (૪) તેના ગંડસ્થળરૂપ નઝરણાથી મદજળ ઝરે છે, તેથી ઉડતા, અને પાછા ઝટ બેસતા ભમરાઓથી તે છવાલે રહી બજારને ભજે છે, અને ઘરને તોડે છે. [૫] તે હાથી માવતને નહિ માનતાં, અને સંભાળનારને જરાપણ નહિ ગણકારતાં અકાળે કેપેલે કાળની માફક નગર જનને ત્રાસ દેવા લાગે. (૬) ત્યારે રાજા દિલ For Personal & Private Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ ४३२ શ્રી ધર્મ રત્ન પ્રકરણ निरिक्खिया रायसुहडसामंतां । तेवि दिणिंदे उदिइ व्व-किर गहा निपहा जाया ॥ ७ ॥ अह चंदोयरकुमरो–कहकहवि निवं अणुन्नवेउणं । पिच्छिज्जतो विम्हियजणेण पत्तो गयसमीवं ॥ ८ ॥ दहण करी कुमरंसंमुह मिंतं सरोसतुरियगई । चलिओ सिमुहं पञ्चक्ख मेव नजइ जमो भीमो ॥ ९ ॥ तक्केलिकोउगेणं-नरवरतणएण संमुहं तस्स । पक्खित्त मुत्तरीयं--मंडलागार मारइउं ॥ १० ॥ - करिणावि गहिय मुंडा-दंडेण तयं नहंगणे खित्तं । दक्खत्तणेण कुमरोवि--तस्स पुदिठ समभिरूहो ॥ ११ ॥ हत्थीवि खणं महिमंडलंमि गयणे खणं य दीसंतो । कुमरं अवहरिय गओ-अदंसणपह खणद्वेणं ॥ १२ ॥ वज्जाउहनरनाहो- नाऊणं वइयरं इमं सहसा । सह चउरंग बलेणं-लग्गो पट्ठीइ कुमरस्स ॥ १३ ॥ पडुपवणेण पयाई--भग्गाई करिस्स तो निवो वलिओ । पत्तो नियंमि भवणे--कहकहवि गमेइ दिवसाई ગીર થઈ મોટા સુભટ અને સામત તરફ જેવા લાગે, છતાં તેઓ પણ સૂર્ય ઉગતાં ગ્રહો જેમ ઝાંખા પડે, તેમ ઝંખવાણું પડી ગયા. (૭) હવે ચંદ્રોદર કુમાર જેમ તેમ કરીને રાજાની રજા લઈ, તે હાથી પાસે આવ્યું, અને તેને લોકો વિસ્મય પામી જેવા લાગ્યા. [ ૮ ] કુમારને સામે આવતો જોઈ હાથી રોષે ભરાઈ જાણે પ્રત્યક્ષ ભયંકર યમ જણાતું હોય, તેમ ઉતાવળી ચાલે કુમાર સામે ધો. (૯) ત્યારે તેને રમાવાની ગમત મેળવવા ખાતર રાજકુમારે તેના સામે પિતાનું ઉત્તરીય વસ્ત્ર કુંડાળાના આકારે ३y. (१०) ત્યારે હાથીએ પણ તે વસ્ત્ર લઈને આકાશમાં ઉછાળ્યું, એટલામાં ચાલાકી વાપરીને કુમાર તેની પૂઠે ચડી બેઠે. ( ૧૧ ) હવે તે હાથી ક્ષણમાં જમીન પર અને ક્ષણમાં આકાશમાં દેખાતે થકે કુમારને અપહરીને થોડી વારમાં જ અદ્રશ્ય થઈ ગયો. [ ૧૨ ] આ બનાવ જાણીને વજાયુદ્ધ રાજા ઝટપટ ચતુરંગ સેના સાથે કુમારની પૂઠે પડ્યો. [ ૧૭ ] પણ પવનના સપાટાથી હાથીનાં પગલાં ભુંસાઈ ગયેલાં હોવાથી રાજા પાછો વ For Personal & Private Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ लाव श्रीवड. || १४ || अह तेण ं गयवरेणं - कुमरो नेउं गिरिंमि वेयड्ढे । मुक्को इंदपुराहिव- पउमुत्तरनरवरसमीवे ॥ १५ ॥ ૪૩૩ अइसंभमेण रन्ना--उववेसिय आसणे समुचियंमि । पणयभङ्गभारियाए - स भारईए इमं वृत्तो ॥ १६ ॥ कुमरवर सत्तवंताण - सत्त पुत्ताण उवविसं भूया । धूया उदाररूया -- सलिलेहा नाम मह अत्थि ।। १७ ।। तं पव्वण मई वासरे पिच्छिउ मए पुट्ठो । जोइसिओ मह . साहसु -- को धूगए वरो होही || १८ || तेणु तं चक्कंपुरा - हिवस्स वज्जाउहस्स अंगरुहो । चंदोयराभिहाणी - तुह धूयाए वरो जोग्गो ॥ १९ ॥ लग्गं पुण कल्लिच्चिय-- रुइरंइय साहिए मए तत्तो । सक्कारिय सम्माणिय जोसिओ पेसिओ गेहे ॥ २० ॥ · . तं पुण वणकुंजररूव-धारिणा खेयरेण एएण । आणाविओ विओसि इहयं निवसुय जयविस्मयगुणो ॥ २१ ॥ ता एयं णे धूयं ળીને પોતાના મકાને આવી જેમ તેમ દિવસે પસાર કરવા લાગ્યો. ( ૧૪ ) હવે.તે હાથીએ કુમારને વૈતાઢય પર્વતપર લઈ જછ ઈંદ્રપુરના અધિપતિ પાત્તર રાજાની પાસે भृञ्ज्योः [ १५ ] • ત્યારે તે રાજાએ અતિ સ ંભ્રમથી તેને ઉચિત આસનપર બેસારી સ્નેહ ભરેલી વાણીથી આ રીતે કહ્યું. [ ૧૬ ] હે કુમાર ! સત્વવાન સત્ય પુત્રોના પેટે જન્મેલી ભારે રૂપવાન સરિતરેખા નામે મારી પુત્રી છે. [૧૭] તેને ચૈાવન પામેલી જોઇને ગઇ કાલે મેં જેતિષીને પૂછ્યું કે, આ પુત્રીના વર કાણ થશે ? તે કહે. ( ૧૮ ) તેણે કહ્યું કે, ચક્રપુરના વાયુદ્ધ રાજાના દ્રાદર નામના પુત્ર તારી પુત્રીના યાગ્ય વર છે. ( ૧૯ ) વળી તેણે કહ્યું કે, આવતી કાલેજ ઉત્તમ લમ છે, તે બાદ મેં તે જોતિષીને સત્કાર સન્માન આપી વિદાય કર્યું. ( ૨૦ ) હવે તને આ હાથીનું રૂપ ધરનારા વિદ્યાધર મારફતે હાં આણેલા છે, માટે હું વિખ્યાત ગુણવાન રાજકુમાર ! તું જયવાનું રહે. [ ૨૧ ] અને આ અમારી પુત્રીને પરણીને અમને નિશ્ચિત કર. આ રીતે રાજાએ પ્રા પ For Personal & Private Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ ४३४. श्री धर्भ २४न ४२. विवाहिउँ निव्वुए कुणसु अम्हे । इय पत्थिओ निवेणं-कुमरो. परिणेइ सलिलेहं ॥ २२ ॥ तो. तस्स निवो पियरइ विजाओ गयणगमण पमुहाओ । सो चंगभोगकलिओ-अहामुहं चिट्ठए तत्थ ॥ २३ ॥ अन्नदिने वासगिहे-सुहप्पसुत्तो निसीहसमयंमि । कुमरो नहप्पहणंअवहरिओ केणवि नरेणं ॥ २४ ॥ जा. नीओ कंपि पह-ता पडिबुद्धो इमो भिसं कुविओ। उप्पाडती मुट्ठि-इयं भणिओ तेण पुरिसेण ॥ २५ ॥ मा. कुप्पमु मह सामियवयण मिणं. सुणसु काउं, सुपसायं । वेयड्ढे मलयपुरे-इहासि राया किरणवेगो ॥ २६ ॥ सो य अपुत्तो. सहसा-उप्पन्नपयंडमूलरोगेण । पंचत्त संपत्तो-किजंतुवयार निवहोवि ।।२७ ॥ अह हाहारव विरसोमहंतकलकलरवो समुच्छलिओ । अकंदरव रउद्दो-पलावसदो पयट्टो य ॥ २८ ॥ बुद्धिसमिद्धपि भिसं-संभंतं मंतिमंडलं सयलं । किं कायच ચના કર્યાથી કુમાર સરિતરેખાને પર. ( રર ) ત્યારે તેને રાજાએ આકાશ ગમન. પ્રમુખ વિદ્યાઓ આપી, હવે તે મોજ વિલાસથી ત્યાં ઇચ્છા પ્રમાણે રહેવા લાગે. (૨૩) એક દિવસે તે પાસથહમાં સુખે સૂતો હતો, તેવામાં મધ્ય રાતે તેને આકાશ માર્ગે કોઈક भासे ९२९ ी. [२४] , તે તેને થોડેક માર્ગે લાવ્ય, તેટલામાં તે જાગી ભારે ગુસ્સે થઈ મૂઠ ઉગામવા લાગે, તેટલામાં તે માણસે તેને આ રીતે કર્યું. [૨૫] હે સ્વામિન! કપ મ કર, અને મેહેરબાની કરી, આ મારું વચન સાંભળ. વૈતાઢયમાં મલયપુર નગરમાં કિરણ વેગ नाभे रान हतो. [२१] तेने सोयिता मारे। २०१२।२॥ उत्पन्न यता, तेना बनाये ઉપચાર કરવામાં આવ્યા છતાં તે અપુત્ર મરણ પામે. [ ૨૭ ] ત્યારે ત્યાં હાહાકારને મહાન કકળાટ થઈ રહ્યા, અને આક્રંદના શબ્દ સાથે ભયાનક પ્રલાપના શબ્દો સંભળાવા पाया. (२) ત્યાં મંત્રિ મંડળ બુદ્ધિવાન છતાં પણ બહુ સત્રાંત થઈ પડ્યું, અને સામંત For Personal & Private Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાધક. ૪૩૫ વિ- નાગો સાતવ છે. ૨૧ + तो खुहिओ नयरजणोतकालुप्पन्नगरुयभयभीओ । तरलनयणो असरणो-सुन्नमणो सुन्नवयणो य ॥ ३० ॥ नाणावियप्पसंकप्प-कप्पणाकप्षमाणकरचरणा । ठाणे ठाणे मंतंति-थेरवणिया निहुयनिहुयं ॥३१॥ नेसत्थियप्पसारा-सहसा सोवि संविरजति । दोसिय हट्टाणं तोसिचयचया संचइजति ॥ ३२ ॥ सोवन्निय पुत्तेहिं-पुत्तारुज्जति सुन्न: रुप्पाई । खडकिज्जति खणेणं-कंसारियकंसओकुरुंडा ॥ ३३ ॥ पसरंति तकरनरा-तह तालिज्जति हट्ठसंघाया। धावति गंठिछोडा--पुट्टलिया દુ પાર્વાતિ રૂઝ . .. भयसंभमभरभिंभल--उड्डुंतपडतजंतभज्जंता । जरजुत्तवुड्ढवणियासंवाहिजंति तरुणेहिं ॥ ३५ ॥ कुंजरघडा गुडिज्जति-पक्खरिज्जतिसार तुक्खारा । सज्जिजंति रहवरा-संनाहिज्जति वरसुहडा ॥ ३६ ॥ વર્ગ પણ કિકર્તવ્યતા મૃઢ બની રહ્યા. (૨) ત્યારે નગરના અને તે વખતે ઉત્પન્ન થએલા ભારે ભયથી બીતા થકા અશરણ બની આમ તેમ ને ફેરવવા લાગ્યા, અને શુન્ય મનવાળા તથા શૂન્ય મુખવાળાં બની રહ્યા. [ ૩૦ , વૃદ્ધ વણિકે હાથ, પગે ધૂ જતા થકા અનેક સંકલ્પ વિકલ્પ કરીને ગુપચુપ મસલત કરવા લાગ્યા. [૩૧] ગાંધીએ પિતાના પસારાને ટુંક કરવા લાગ્યા. કાપડિયા પોતાના હાટમાંના કપડાના ઢગલા સંકેલવા લાગ્યા. [ ૩૨ ] સનીના દીકરાઓ લટકતું રાખેલું સેનું, રૂપું ઉતારી સંતાડવા લ્યા.. કંસારાઓ કાંસાને ઉકરડા ખડકવા લાગ્યા. (૩૩) . . ચોરે પ્રસરવા લાગ્યા, એટલે હાને તાળાં દેવાયાં. ગઠિ છેડે દેડવા લાગ્યા, એટલે પટલિયા નાસભાગ કરવા લાગ્યા. [ ૩૪] ભય અને ઉતાવળના જેરથી વિળ બનેલા, તથા ઉડતાં પડતાં યંત્રોથી ભંગાતા, જરાવાન વૃદ્ધ વાણિયાઓને તરૂણ જનો ઉંચકી દેરવા લાગ્યા. [ ૩૫ ] હાથીઓની ધટાઓ તૈયાર કરવામાં આવી, સારા તુર્ક ઘોડાઓને પાર પહેરાવવામાં આવી, અને સારા તૈયાર કરવામાં આવ્યા, અને સારા સુભટને કવચ પહેરાવવામાં આવ્યાં. [ ૩૬ ] પૂર્વે જીતેલા લાખે દુશ્મનથી દઉં For Personal & Private Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. पुव्वंविणिज्जियपडिवक्ख--लक्खदप्पुद्धरा महावीरा । मागहगणेण गिज्जति-उवह सिज्जति काउरिसा ॥ ३७ ॥ वज्जंति विजयढक्का - अप्फालिज्जति समरतूरीई | भंकारभरियभुवणा - तह पुरिज्जति भेरीओ ॥ ३८ ॥ ૪૩૬ हर्कता ariता-सुहडा उट्ठेति खग्गवग्गकरा । खग्गखडक्खडभीया - कायरपुरिसा पलायंति ॥ ३९ ॥ निवत निविडढगुड--धयमुह-. वडसंकुडंतकुंभयडा । नासंति कायरगया- मोडता विडविन्यायं ॥ ४० ॥ • निवडक वाडा - गोउरदाराई लहु पिहिज्जति । सव्वती पायारोमालिज्जइ जंतलक्खेहिं ॥ ४१ ॥ इयं असमंजस विसरो - जा मलयपुरंमि पसरए देव । ता रज्जपहाण नरेहिं संभमुब्भंत नयणेहिं ॥ ४२ ॥ भति विणण आराहियाइ कुलदेवयाइ तं सामि । बहुपुन्न विकसगुणो-रज्जस्स पहू विणिदिट्ठो ॥ ४३ ॥ तो अवहरिओसि तुमं - सामि मए ता पसीय लहु तत्थ । आगंतु $ थडेला शूरवीरोने लाट, यारलु वचागुवा साभ्या भने डायपर इसा लाग्या [ ३७ ] વિજય ૐકા વાગવા લાગ્યા, લડાઇનાં વાજાં વાગવા માંડયાં, અને ભુવનને ભ કારથી ભરી नामती लेरीयो वन्नडवामां भावी. ( ३८ ) સુભટ તરવારે હાથમાં લઇ હાંકતા, અને કૂદતા ઉડયા છે; કાયર તરવારની ખડખડથી અને પલાયન કરે છે. [ ૩૯ ] બીકણુ હાથી તેમનાપર પડતી સ ગે• ળીએથી ધ્વજ તરીકે આંધેલા મુખ વજ્રથી પેતાના કુ ંભસ્થળોને ઢાંકતા થકા ઝાડા' ભાંગીને નાસે છે. [૪૦] કાના દરવાજા મજમુત કમાડેાથી બંધ કરવામાં આવે છે, અને કિલ્લાપર ચારે તરફ્ લાખા યત્ર ચડાવવામાં આવે છે. ( ૪૧ ) આ રીતે હે દેવ ! મલયાપુરમાં ગડબડ મચી રહી, તેટલામાં સ ંભ્રમથી આમ તેમ કરતાં નેત્રવાળા રાજ્ય પ્રધાન પુરૂષોએ ભક્તિ અને વિનયથી આરાધેલી કુળદેવીએ હે સ્વામિન્ ! બહુ પુણ્યવાન અને भाणी तमोनेशन वा सून्यच्युं छे. ( ४२-४३ ) તેથી કરીને હું સ્વામિન્ ! મેં તમને હર્યા છે, માટે ત્યાં જલદી આવવા મેહેર For Personal & Private Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ मार श्रा . ४३७ . एस जणो--रज्ज मिणं किज्जउ सणाहं ॥.४४ ॥ इय भत्तीए भणिऊण - तेण नीओ खणेण तत्थ इमो । अहिसित्तो रज्जभरे--पहाणप्पुरिसेहि हिठेहिं ॥ ४५ ॥ नासंति तयणु धुत्ता--भवभीया तकरा निलुकति । बझंति गंठिछोडा--कन्नत्तोडा हणिज्जति ॥ ४६॥. गयतुरयरहा पाइकचक्कसामंत मंति भडनिवहा । सव्वेवि इट्ठतुटूठा-सत्थावत्या खणा जाया. ॥ ४७॥ निययपहाण नरेहि-तत्था •णावेइ झत्ति सचिवेहिं । पालइ तिवग्गसारं--राया चंदोयरो रज्जं ॥ ४८ ॥. हुइयावि भाणुसूरि-बहुसीसजुओ समोसढो तत्थ । . सारपरिवारकलिओ-तन्नमणत्थं निवो पत्तो ॥ ४९ ॥ वंदित्तु सुगुरुचरणे-उचिय ट्ठाणे निवंमि आसीणे । इय कहइ गुरू धम्म-दुंदुहिउद्दामसद्देण ॥५०॥ इह दाणसीलतवभावणेहि-चउहा जिणेहि पन्नत्तो । धम्मो चउगइभवभमण-गहणवणपलयजलणसमो ॥ ५१ ॥ दाणं च तत्थ तिविहं-नाणप બાની કરે, અને આ લેક તથા આ રાજ્યને સનાથ કરે. [૪૪] એમ ભક્તિથી કહીને તે તેને ક્ષણવારમાં ત્યાં લઈ આવ્યો, એટલે પ્રધાન પુરૂષએ રાજી થઈને તેને રા જ્યાભિષિક્ત કર્યો. ( ૪૫ ) તે રાજા થતાં ધૂતારા નાસવા મંડ્યા, ચારે બીને સંતાવા साया, छोऽसोने ५४४वामां आव्या, अने नतोडमोने भारवामां माव्या. .( ४६ ) વળી હાથી–ઘેડા–રથ અને પાયદળ તથા સામંત, મંત્રિ અને સુભટ સર્વે ખુશખુશ થઈ ક્ષણ વારમાં સ્વસ્થ બન્યા. [૪૭]. પછી તેણે પિતાના મુખ્ય . માણસને જલદી સચિવ પદપર નીમ્યા, અને પછી તે ત્રણ વર્ગ સાધવાની સાથે રાજ્ય પાળવા લાગે. [૪૮] હવે ત્યાં એક વેળા ભાનુસૂરિ. ઘણા શિષ્યો સાથે સમોસર્યા. તેમને નમવા પરિવાર સાથે રાજા ત્યાં આવ્યો. ( ૪ ) તે ગુરૂને વાંદી ઉચિત સ્થાનકે બેઠે, એટલે ગુરૂ દુભિ સરખા ઉંચા અવાજથી નીચે મુજબ ધર્મ સમજાવવા લાગ્યા. [ પ ] ઈહાં દાન, શાળ, તપ, અને ભાવનાએ કરી ચાર પ્રકારે ધર્મ કહે છે, તે ચાર ગતિ ભવભ્રમણરૂપ ગહન વનને નાશ કરવા અગ્નિ સમાન છે. (૫૧ ) ત્યાં દાન ત્રણ પ્રકારનું છે – જ્ઞાનદાન, For Personal & Private Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ ४३८.. . .श्री यमे २त्न २१. - याणं च. अभयदाणं च । धम्मोवभाहदाणं च-नाणदाणं' इमं तत्थं : ॥ ५२ ।। जीवाजीवाइपयत्थ-वित्थरं उभयलोयकरणिकं । जाणंति जेण. जीवा-तं नाणं तं च पंचविहं ।। ५३ ॥ . . . . आभिणिवोहियनाणं-सुयनाणं चैव ओहिनाणं च । तह मणपज-. वनाणं-केवलनाणं च पंचमयं ॥ ५४ ॥ अट्ठावीसइभेयं गइनाणं तत्थ उग्गहाईया । चउरो भेया तहियं-अवग्गहो होई पुण दुविहो ॥ ५५ ॥ तत्थ मणनयणज्जिय-करणाणं वंजणुग्गहो चउहा । ताणं अपत्तकारित्तरेण पुग्मलगहाभावा ॥ ५६ ॥ अत्थपरिच्छेयपरु त्ति होइ अत्थुग्गहो छहिवि छदा । ईहाअवायधारण-पत्तेयं छबिहा एवं ॥ ५७ ॥ काल मसखं संखं चं-धारणा अत्थउग्गहो सपओ । सेसा अंतमुहुत्तं-उदोसजहनओ चेव ॥ ५८ ॥ समयान, भने धान. त्या साना ते २ छ:- [ ५२ ] 4 249 पोरे. પદાર્થો તથા આલેફ, તથા પરલેકનાં કર્તવ્ય જેનાવડે છવો જાણી શકે તે જ્ઞાન જાણવું, ते पांच प्रश्नु छ. [ ५३ ] मालिनियाधिशान, श्रुतान, अवधिज्ञान, मनपर्यवज्ञान, भने पायभुता -.. [ ५४ ] त्या मतिरयन 24800 मे छ:-- त्यां AA पोरे यार मे छे. त्या अ५. ગ્રહના બે ભેદ છે– (૫૫) ત્યાં મન અને ચક્ષુ શિવાય બાકીની ઈદ્રિયો વડે ચાર પ્રકારને વ્યંજનાવગ્રહ છે. કારણકે મન અને ચક્ષુ અપ્રાપ્ત કરી હેવાથી પુગળને પકડી શકતાં નથી. (૫૬ ) અર્થને પરિચ્છેદ કરનાર તે અર્થાવગ્રહ તે છ ઇદિવડે છે પ્રકાર છે. એ રીતે બહા, અપાય અને ધારણા એ પણ દરેક છ પ્રકારનાં છે. [ ૧૭ ] ત્યાં ધારણાને ઉત્કૃષ્ટ કાળ અસંખ્યા અને સંખ્યા કાળ છે. અર્થાવગ્રહને એક સમય છે, અને બાકીનાને ઉત્કૃષ્ટ તથા જધન્ય અંતર્મુહૂર્તજ છે. [ ૧૮ ] For Personal & Private Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ४३६ '.. . तह बहुबहुविहाखिप्पा-निस्सियनिच्छियधुवेयरहएहिं । तेहिं अडवीसेहि-तिन्नि सया हुंति छत्तीसा ॥ ५९ ।। नाणा सद्दसमूह-बहुं पिह મુળરુ મનનારાં વઘુવર કામ-નિમાવું છે ને. खिप्प मचिरेण तंचिय-सरूवओं तं अणिस्सिय मलिंगं । निच्छिय मसं. सयं जं-धुव मच्चंतं नयः कयाइ ॥ ६१ ॥ मइनाणुकोसठिई-छावट्ठी अयर अहिय · इगजीवे । एवइकालपमाणं-सुयनाणं तं तु चउद्सहा ॥ ६२ ॥ अक्खर संनी सम्म-साईयं खानु सपज्जवसियं च । गमियं ચંપવાં –સત્તવિ vv સાવરવા / હર '. ... संमत्तपरिग्गहिय--सम्मसुयं लोइयं तु मिच्छत्तं । आसज्ज उ सोयारं--लोइयलोउत्तरे भयणा ॥ ६४ ॥ ओहीनाणं दुविहं--भवाचइयं च गुणनिमित्तं च । भवपच्चइयं: दुण्ई-भेरइआणं सुराणं च ॥ ६५ ॥ उ તે અઠાવીશ ભેદોને બહુ બહુવિધ, ક્ષિપ, અનિશ્ચિત, નિશ્ચિત અને યુથ છ પ્રકાર તથા એ છના પ્રતિપક્ષી છ પ્રકાર મળી બાર પ્રકારે ગણતાં ૩૩૬ ભેદ થાય. (૫) જુદી જુદી જાતના અનેક શબ્દોને જૂદા જૂદા ઓળખવા તે બહુ છે, તે દરેકના પાછા 'સ્નિગ્ધ મધુરાદિક અનેક ભેદ જાણવા તે બહુવિધ છે. . ૬૦ ] તે ઝટ પોતાના રૂપે ‘ઓળખવા તે અચિર છે. લિંગ વગજ જાણવું તે અનિશ્ચિત છે. સંશય વગર જાણવું તે નિશ્ચિત છે. કોઈ વેળા નહિ પણ અત્યંત જાણવું તે ધ્રુવ છે. (૬૧) મતિજ્ઞાનની ઉત્કૃષ્ટી સ્થિતિ એક જીવના હિસાબે છાસઠ સાગરેપમ છે. એટલાજ કાળના પ્રમાણુવાળું શ્રુતજ્ઞાન છે. તેના ચંદ ભેદ છે–અક્ષર, સંજ્ઞિ. સમ્યક સાદિ, સપર્યવસિત, ગમિક, અને અંગપ્રવિષ્ટ એ સાત ભેદ, અને તેના પ્રતિપક્ષી સાત ભેદ. (૬૨-૬૩) • - - સમ્યકત્વ પરિગ્રહીત તે સમસ્થત છે. લૌકિક તે મિથામૃત છે. તેમ છતાં શ્રેતાની અપેક્ષાએ લાકિક અને લત્તરમાં સમ્યફ અને મિથ્યાપણની ભજના છે. [૬૪] અવધિજ્ઞાન બે પ્રકારે છે– ભધ પ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક. ત્યાં નારક અને દેવોને ભવ પ્રત્યયિક અવધિ છે. (૬૫) ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમ અને જઘન્યથી દશ હજાર For Personal & Private Use Only Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૪૦ શ્રી ધર્મ રન પ્રકરણ. कोसं तित्तीसं--उयही इयरं तु दससमसहस्सा । अागामिअपडिवाईમાગમ માષ્યિ વન્દ્ર છે અપાઈ વિદંતિરિયા તहय होइ. मणुयाणं । जहने णिको समओ--छावट्ठी अयर अहियपरं ॥ ६७ ॥ दोवारे विजयाइसु-तं तिन्नि व अच्चुएगजीवस्स । नरभव । વિ નાના--૪૫ ૨ સંવૃદ્ધ સનિg Rા ૬૮, , , __ओहीनाणस्स पुणो--अणुगामिय माइया बहू भेया । निच्छया पञ्चक्खं -तं रूविसंदव्वविसयं च ॥ ६९.॥ एयाई तिनि जीवस्स -सम्मदिदिठस्स हुंति नाणाई । मइमुयनाणा जुगवं--ओही जुगवं च पच्छावा ॥ ७० ॥ एए तिनिधि नाणा--पणिदिपज्जत्तसन्निणो हुंति । सनिअपज्जत्तेपि हु--परभवियं 'ओहिनाणं तु ॥ ७१ ॥ एए चेवय नाणा-मिच्छद्दिठिस्स हुंति अनाणा । नाणफलाभावाओ--विवरीयन्नाणओ चेव ॥७२॥ વર્ષ અવધિનો કાળ છે, ત્યાં અજ્ઞામિ એટલે ભવાંતરે સાથે ચાલતું અવધિજ્ઞાન તે અપ્રતિપાતિ ગણાય છે. અને જન્મ સુધી રહે તે પ્રતિપાતિ છે. (૬૬ 1 ગુણપ્રહ્મય અવધિ બે પ્રકારનું છે – તિવેચેનું અને મનુષ્યોનું. તે જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ઠ છાસઠ સાગરોપમ ઝાઝેરા હોય છે. તે બે વાર વિજયવિમાને જાય અથવા ત્રણ વાર અચુત દેવલોકમાં જઈ ત્રણ જ્ઞાન સહિત મનુષ્યપણે જન્મે ત્યારે થાય છે, અને સર્વ જીવની અપેક્ષાએ સર્વ કાળ છે. [ ૬૭-૬૮ ]. અવધિજ્ઞાનના અનુગામિક વગેરે ઘણા ભેદ છે. તે નિશ્ચયથી પ્રત્યક્ષ અને રૂપિ દ્રવ્ય વિષયી છે. ( ૬૯ ) એ ત્રણે સમ્યક દ્રષ્ટિએ જીવને હોય, ત્યારે જ્ઞાન ગણાય છે. મતિ અને શ્રુત તે હમેશ સાથેજ હેય છે. અવધિજ્ઞાન સાથે પણ થાય અને પછી 'પણ થાય. [ ૭૦ ] એ ત્રણે જ્ઞાન પર્યાપ્ત સંગ્નિ પંચંદ્રિયને હોય છે. વળી પરભવનું આવેલું અવધિજ્ઞાન અપર્યાપ્ત સંક્તિમાં પણ ગણાય. ( ૭૧ ) એ ત્રણે જ્ઞાન મિયા દ્રષ્ટિને અજ્ઞાન તરીકે હેય છે, કેમકે ત્યાં જ્ઞાનનું ફળ હેતું નથી, તેમજ તેમનું જ્ઞાન વિપરીત હોય છે. [ ૭૩ ] પરમાવષિ અંતર્મુહૂર્ત હોય છે. જોકપ્રમાણ અવધિ અપ્રતિપાદિત ગણાય For Personal & Private Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. परमोही अंतमुहू- लोगपमाणो वही अपडिवाई | मणपज्जवनाणं पुण-अपमत्तजइस्स मणविसयं ॥ ७३ ॥ ૪૪૧ तं दुविहं उज्जुमई - अढाइयअंगुलेहि ऊणं तु । समयक्खित्तं पिकखइ - तं संपुन तु विलमई ॥ ७४ ॥ जहने गंतमुहुत्तं - देसूणा पुव्वकोडि उक्कोसं । जिणवज्जं ओहिंविणावि--क़स्सचेयं भविज्जावि ।। ७५ ।। सुयकेवलिआहारग-- उजुमइउवसंतगावि परिवडिया । हिंडंति भव मणतंવિકસ્ટમરૂં ગાંદેવાય તુ॥ ૭૬ ॥ જનાનં પુળ સવ–તવ્યપાાયगोयर मणलं । सासय मसहायं तं भवत्थ अभवत्थ दुगभेयं ॥ ७७ ॥ अंतमुहुत्त जहनं - पढमं देभ्रूणपुब्वकोडि यरं । साइअपज्जवसियं - अभवत्थं केवलं नाणं ॥ ७८ सव्वेसिं नाणाणं - सुयनाणं चैव उत्तमं जम्हा । सपरप्पयासगं दीव व्व मूयाणि सेसाणि ॥ ७९ ॥ जं केवलीवि भासइ - तं खलु છે. અપ્રમત્ત યતિને મન સબંધી જ્ઞાન થાય, તે મનપર્યવજ્ઞાન છે. [ ૭૩ ] તે જ્ઞાન એ પ્રકારનું છે. ત્યાં ઋતિ મનપŚવજ્ઞાની અઢી આંગળ ઉણુ સમયક્ષેત્ર જીવે છે, અને વિપુલમતિ સ ંપૂર્ણ સમય ક્ષેત્ર જીવે છે. [ ૭૪ ] મનપર્યવજ્ઞાન જધન્યથી અતર્મુર્ત્તપ્રમાણુ હેાય, અને ઉત્કૃટું દેશે ઉણી પૂર્વ ક્રેાડી હોય.* જિન શિવાય કાકને વખતે અવિધ જ્ઞાન વિના પણ મનપર્યવ થાય છે. [૭પ ] શ્રુતકેવળિ, આહારક, ઋન્નુમતિ, અને ઉપશમ શ્રેણિવાળા જીવ પડે, તેા પાછા અન ંત ભવ ભમે છે. બાકી વિપુલમતિ અપ્રતિપાતી છે. [૬] કેવળજ્ઞાન સર્વ દ્રવ્ય તથા પાયગોચર હોય છે તે અનંત, શાશ્વત અને અસહાય ( સ્વતંત્ર ) હોય છે. તેના બે ભેદ છે:—ભવસ્થ અને અભવસ્થ. [ ૭૭ ] ભવસ્થ કેવળજ્ઞાન જધન્યથી અંતર્મુદ્રુત્ત અને ઉત્કૃષ્ટુ દેશે ઉણી પૂર્વ ક્રેડ હાય. અભવસ્થ કેવળજ્ઞાન સાદિ અપર્યવસિત છે. ( ૭૮ ). સર્વે નાનામાં શ્રુતજ્ઞાનજ ઉત્તમ છે, કેમકે તે દીવાની માફક સ્વ પ્રકાશક છે, અને બીજાં જ્ઞાન મૂક છે, [ ૭૪ ] કેવળ જ્ઞાની પણ જે ખેલે છે, તે વચનરૂપ હોવાથી For Personal & Private Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ ४४२ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. वायाइ होइ सुयनाणं । जाणतोवि हु जं मूयकेवली तरइ न कहेउं ।। ८०॥ नाणं मोहमहंधयारलहरीसंहारसूरुग्गमो-नाणं । दिठ अदिट्ठइट्ठघडणासंकप्पकप्पदुमो ॥ ८१॥ नाणं दुज्जयकम्मकुंजरघडापंचत्तपंचांणणोनाणं जीवअजीववत्थुविसरस्सालोयणे लोयणं ॥ ८२ ॥ नाणेण पुन्नपावाईजाणिउं ताण कारणाई च । जीवो कुणइ पवित्ति-पुव्वे पावे उ दिणियत्तिं ॥ ८३ ॥ पुन्ने पवत्तमाणो-पावइ सग्गापवग्गसोक्खाई । नारयतिरियदुहाण य-मुच्चइ पावाउ विणियत्तो ॥ ८४ ॥ जो पढइ अउव्वं सो-लहेइ तित्थंकरत्त मन्नभधे । जो पुण पढावइ परं-सम्ममुयं तस्स किं भणिमो ॥ ८५ ॥ जइविहु दिवसेण पयं-अहिज्ज पक्खेण वा सिलोगद्धं । उज्जोयं मा मुंचसु-जइ इच्छसि सिक्खिरं नाणं ॥ ८६ ॥ अंनाणी विहु पाणी-बहुबहुमाणेण मासतुसउ व्व । नाणमि उज्जमंतो-लहइ श्रुतज्ञान छ, भने भू qणा तो य?l, ५९५ साली शत नथा. (८०) भाटे જ્ઞાન મેહરૂપ મહા અધિકારની લહેરોને હરવા નાશ કરવા સૂર્યોદય સમાન છે. દીઠ અદીઠ ઇષ્ટ ઘટનાના સંકલ્પમાં કલ્પવૃક્ષ સમાન છે, દુર્જય કર્મરૂ૫ હાથીઓની ઘટાને તેડવામાં સિંહ સમાન છે, અને જીવ, અવરૂપ વસ્તુઓ જોવા માટે લેચન સમાન છે. [ ૮૧-૮૨ ] જ્ઞાનથી પુણ્ય પાપ તથા તેનાં કારણો જાણીને જીવ પુણ્યમાં પ્રવર્તે છે, भने पाया नियत छ. [ ८३ ] પુણ્યમાં પ્રવર્તતાં સ્વર્ગ અને મોક્ષનાં સુખ પમાય છે, અને પાપથી નિવતાં न२४ तिर्थयनां दु:५था छुटाय छे. ( ८४ ) रे सपूर्व ( नj ) शामे, ते मीन ભવમાં તીર્થંકરપણું પામે છે, તે પછી જે બીજાઓને સમ્યક કૃત શીખાવતો હોય, તેનું શું કહેવું ? [ ૮૫ ] જે એક દિવસમાં એક પદ શીખી શકાતું હોય, અગર પંદર દિવસે અર્ધા શ્લોક શીખાતે હોય, પણ જે જ્ઞાન શીખવા ઈછા હોય, તો ઉદ્યોગ મૂકતા ના. [ ૮૬ ] અજ્ઞાની પ્રાણ પણ માનુષના માફિક જ્ઞાનમાં ઉદ્યમ કરો કે જલદી કેવળ For Personal & Private Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. . ४४३ लहुं केवलं नाणं ॥ ८७ ॥ इय नाणं निव्याणस्स-कारणं कुगइवारणं नाणं । मुमुणीवि नाणरहिओ-न कयाविहु पावए मोक्खं ॥ ८८ ॥ संविग्गपक्खिओ विहु-जह नाणी धरइ मुदढसंमत्तं । नाणविहूणो न तहा-तिब्बतवचरणनिरओं वि ॥ ८९ ॥ लध्धूणयि जिणदिक्खं-पुणो पुणो जे भमंति संसारे । अमुणता परमत्थं ते नाणावरणदोसेण ॥ ९० ॥ नाणविहूणो चरणुज्जुओ वि न कयावि लहइ निव्वाणं । अंधु व धावमाणो-निवडइ संसारकूवंमिः ॥ ९१ ॥ अनाणी कुणउ कहं - संवेगपरायणोवि संतो वि । जिणभगियं जइधम्म-सावयधम्मं च विहिपुच्वं ? ॥ ९२ ॥ जे सयलजयं मुत्ता-हलं व करयलगयं निरिक्खंति । गहचंदमूररिक्खाण-आउमाणं वियाणति ॥ ९३ ॥ सरिसेवि मणुयनंमे-एयं सयलंपि केइ कयउन्ना । जं जाणंति जए तं-सुनाणदाणप्पभावेण ॥ ९४ ॥ दितो य नाणदाणं-भुवणे પામે છે. (૮૭) એ રીતે જ્ઞાન નિર્વાણનું કારણ, અને કુગતિનું વારણ છે, માટે સારો મુનિ છતાં પણ જ્ઞાન રહિત હય, તે ક્યારે પણ મોક્ષ પામે નહિ. (૮૮ ) જ્ઞાની સંવિપાક્ષિક છતાં પણ જેવું દ્રઢ સમ્યકત્વ ધારી શકે છે, તેવું જ્ઞાન - હિત તીવ્ર તપ ચારિત્રવાળો પણ ધારી શકે નહિ. [ ૮૮ ] જૈની દિક્ષા પામીને પણ જે પરમાર્થ નહિ જાણતા થકા વારંવાર સંસારમાં રઝળે છે, તે જ્ઞાનાવરણનેજ દોષ છે. [ ૯૦ ] જ્ઞાન રહિત હેઈ ચારિત્રમાં ઉઘુક્ત હેય, પણ તે નિર્વાણ નહિ પામતાં આ ધળાની માફક દેડ થકે સંસારરૂપ કૂવામાં મડે છે. (૯૧ ) સંગ પરાયણ અને શાંત છતાં પણ અજ્ઞાની હેય, જિન ભાષિત યતિ ધર્મ અને શ્રાવક ધર્મને વિધિપૂર્વક કેમ આરાધી શકે ? (૯૨) જેઓ આખા જગતને હાથમાં રહેલાં મોતીની માફક જોઈ શકે છે, તે म० ह, यंद्र, सूर्य भने ताराना आयुष्यतुं भान ५५ ॥ श छे. [ ८3 ] ત્યારે મનુષ્ય જન્મ તે બધાનું સરખું છે, છતાં કઈક પુણ્યશાળિએ જગતમાં એ બધું જાણી શકે છે, તે શાનદાનને જ પ્રભાવ સમજે. [ ૯૪ ] શાનદાન દે થો For Personal & Private Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. जिणसासणं समुद्धरइ । सिरिपुंडरीय गणहर-इव पावइ परमपय मउलं ॥.९५ ॥ ता दायव्वं नाणं--अणुसरियव्वा मुनाणिणो मुणिणो । नाणस्स सया भत्ती--कायव्वा कुसलकामेहिं ॥ ९६ ॥ बीयं तु अभयदाणं--तं इह अभएण सयलजीवाणं । अभउ त्ति धम्ममूलं--दयाइ धंमो पसिद्ध मिणं ॥ ९७ ॥ इक्कंचिय अभयपयाण-मित्थ दाऊण सव्यसत्ताण । वज्जांउहु ब कमसो--सिझंति पहीणजरमरणा ॥ ९८ ॥ नाउण इमं भयव--भीरुयाण जीवाण सरणरहियाण । साहीणं दायव्वं--भविएहिं अभयदाण मिणं ॥ ९९ ॥ धम्मोवग्गहदाणं--तइयं पुण असणवसणमाईणि । आरंभनियत्ताणं-साहूणं हुति देयाणि, ॥ १०० ॥ तित्थयरचकवट्टी-बलदेवा वासुदेवमंडलिया । जायंति जगमहिया- सुपत्तदाणप्पभावेण ॥ १०१ ॥ जह भयवं रिसहजणो--घयदाणवलेण सयलजयनाहो । जाओ जह भरहबई--भरहो मुणिभत्तदाणेण ॥ १०२.॥ જીવ આ જગમાં જિન શાસનને ઉદ્ધાર કરે છે, તે પુરૂષ શ્રી પુંડરીક ગણધરની મા५४ २५तुस ५२म १६ पामे छ. [८५ ] भाटे हमेशा ज्ञान २५, सा२॥ शानि मुनिએને અનુસરવા, અને કુશળ ઈચછતા પુરૂએ હમેશ જ્ઞાનની ભક્તિ કરવી. ( ૬ ) બીજું અભયદાન છે, તે સઘળા જીવોને અભય દેવાથી થાય છે, અભયજ ધર્મનું મૂળ छ, अने याथा। धर्भ छ, मे प्रसिद्ध पात छ. [४७ ] vei सर्व योने से मनયદાન આપીનેજ વાયુદ્ધના માકક અનુક્રમે જરા મરણ ટાળીને જીવ સિદ્ધ થાય छे. [४८ ] * એમ જાણીને ભયથી બીતાં અશરણ પ્રાણિઓને ભવ્ય જનોએ આ સ્વાધીન અભયદાન આપવું. [ ૯૮ ] ત્રીજું ધર્મોપગ્રહદાન તે આરંભથી નિવર્સેલા સાધુઓને અશન તથા વસ્ત્ર વગેરે આપવાં તે છે. [ ૧૦૦ ] સુપાત્રદાનના પ્રભાવથી જગપૂજ્ય तीर्थ४२, यवत्ता, महेव, वासुदेव , भांति: २०॥ थवाय छे. ( १०१ ) wal તરીકે શ્રુતદાનના બળે ભગવાન ઋષભ દેવ સકળ જગતના નાથ થયા, તેમજ મુનિ लत वाथा भरत क्षेत्रना सरत अधिपति या. [ १०२ ] For Personal & Private Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ भाव श्री. ४४५ अविय दंसणमित्तेणवि मुणि-वराग नासेइ दिणकयं पावं । जो देइ ताण दाणं-तेण जए किं न सुविढत्तं ? ॥ १०३ ॥ तं सुपवित्तं भवणंमुणिणो विहरंति जत्थ समभावा । न कयावि साहुरहिओ-जिणधम्मो पायडो होइ ॥ १०४ ॥ ता तेसिं दायव्वं-मुद्धं दाणं गिहीहि भत्तीए । अणुकंपो चियदाणं-दायव्वं निययसत्तीए ॥ १०५ ॥ किंच, ___ न तवो सुटु गिहीणं-विसयासत्ताण होइ नहु सीलं । सारंभाण न भाको-तो साहीणं सया दाणं ॥ १०६ ॥ __इय तिविहंपि हु दाणं-नरवर संखेवओ तुह क्खायं । वियरिय सिवसुहलील-संपइ सीलं निसामेसु ॥ १०७ ॥ सीलं नियकुलनहयल वणी, મુનિશ્વરનાં દર્શન માત્રથી પણ દિવસનું કરેલું પાપ નાશ પામે છે, તો જે તે મને દાન આપે છે, તે જગતમાં શું ઉપાર્જન નહિ કરે ? [ ૧૦૩ ] વળી જ્યાં સમભાવી મુનિઓ વિચરતા હોય, તે ભવન સુપવિત્ર થાય છે; કેમકે કદાપિ સાધુઓ વિના જિનધર્મ प्रगट यती नथ. ( १०४ ) भाटे तेभने ७२थे मस्तिपूर्व शु६ हान आपy नये. વળી પિતાની શક્તિના અનુસારે અનુકંપાદાન તથા ઉચિત દાને પણ આપવું. (૧૫) વળી બીજી એ વાત છે કે, વિષય સક્ત ગૃહસ્થને રૂડું તપ કે, શીળ હોઈ શકતાં નથી, તેમજ તેઓ સારંભી હોવાથી તેમને ભાવના ભાવવાને પણ શેડેજગ મળે છે, પણ भने हान धर्म ४२j तो मेरा स्वाधीन छ. [.१०६ ] એ રીતે હે નરવર ! સંક્ષેપે. ત્રણે પ્રકારનું દાન તને કહ્યું, હવે મુક્તિ, સુખની सी! मापन॥२ २५ तने ई छु, ते सin. [ १०७ ] शा पाताना पुण३५ नम For Personal & Private Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ससिव्व कित्ती पयासए भुवणे । सुरनर सिवसुहकरणं-पालेयव्वं सया सीलं ॥ १०८ ॥ जाइकुलरूवबलसुय-विजाविन्नाण बुद्धिरहियावि । सव्वत्थ पूणिज्जा-निम्मलसीला नरा हुंति ॥ १०९ ॥ तं पुण सीलं दुविह-देसे सव्वे य होइ नायब्बं । देसे गिहीण दंसण-मूलाणि दुवालस वयाणि ॥ ११० ॥ साहूणं सव्वसील-जं सीलंगाण अहदससहसा । वुझंति निरइयारा-जावज्जीवं अविस्सामं ॥ १११ ॥ लघुकम्मा गुरुसत्ता-सत्तां विसमावईसु पत्तावि । मणवयणतणु . विमुद्धं-सीलं पालंति सीय व्च ॥ ११२ ॥ अस्संखभवज्जियकंममंमगुरुघमहरण पवणसमो । निम्मलसीलजुएणवि-जहसत्ति तवो विहेय वो ॥ ११३ ॥ सो य तवो पुण दुविहो-अभितरओ तहेव बाहिरओ। इक्विको छब्भेओ--पायच्छित्ताणसणमाई ॥ ११४ ॥ जं नारया न कम्मखवंति. बहुएहि वरिससहसेहिं । तं खलु चउत्थभोई-जीवो निज्जरइ સ્તળમાં ચંદ્ર માફક હોઈ જગતમાં કીર્તિને પ્રકાશ કરે છે, વળી તે સુરનર અને શિવનાં सुम रे छ, भाटे स६ २ पाणवू नये.. [ १०८ ] Mति-ग-३५--मण-श्रुत--- વિદ્યા–વિજ્ઞાન તથા બુદ્ધિથી રહિત નો પણ નિર્મળ શીળવાન હોય છે, તે સર્વત્ર પૂજનીય થાય છે. [ ૧૮ ] તે શીળ બે પ્રકારનું છે–દેશથી અને સર્વથી. ત્યાં દેશથી શીળ તે ગૃહસ્થને સમ્યકત્વ સાથે બાર વ્રત જાણવાં. [ ૧૧૦ ] અને સાધુઓ જે નિરતિચારપણે વાવાજજીવ લગી વિસા લીધા વગર અઢાર હજાર શીળનાં અંગ વહે છે, તે सर्व २० शु. ( ११1) . - લઘુકમ અને ભારે સત્વવાન જેવો વિષમ આપદાઓમાં પડયા થકા, પણ મન વચન કાયાથી સીતાની માફક નિર્મળ શીળ પાળે છે. [ ૧૧૨ ] ( હવે તપનો મહિમા કહે છે.) અસંખ્યાત ભવમાં ઉપાર્જલાં કર્મનાં મમરૂપ ભારે ઘામને હરવા, તપ, પવન સમાન છે, માટે નિર્મળ શીળ પાળનારાએ પણ તે યથાશક્તિ કરવું. (૧૧૩) તે તપ બે પ્રકારનું છેઅત્યંતર અને બાહ્ય. તે દરેકનાં પ્રાયશ્ચિત વગેરે અને અણસણ વગેરે છ છ પ્રકાર છે, [ ૧૧૪ ] નરકના છ હજારો વર્ષથી જેટલું કમ નથી ખપાવી શ For Personal & Private Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ : भार श्री. ४४७ - - सुहभावो ॥ ११५ ॥ तिव्वतबञ्चरणरया-करितु तिथुन्नई समणसीहा । संपत्ता परमपयं-विनुकुमार व गयकम्मा ॥ ११६ ॥ ता कायव्वा भत्ती-सयावि तवसंजुयाण साहूण । कम्मक्खयस्स हेज--तवो सयंचिय करेयव्यो ॥ ११७ ॥ पालउ सील दाणंपि--देउ तह निम्मलं तवं कुणउ । भावेण विणा सबंपि-निप्फलं उच्छुपुप्फ व ॥ ११८ ॥ सुहभाववुढिहेउं--अणिच्चयाई उ भावणा निचं । बारस भावेयव्वा--भवजलनिहि तारण तरीओ ॥ ११९ ॥ तकविहूणा विज्जा-- लक्खणहीणो य पंडिओ लोए । भावविहूणो धम्मो:-तिनिवि नूग हसिज्जति ॥ १२० ॥ अकयसुकयावि पुवं-मरुदेवी सामिणि व्य तत्कालं । सुहभावणावसेणं-जीवा पावंति निव्वाणं ॥ १२१ ॥ इय सोऊणं धम-चंदोयरनरवरो पहिट्ठमणो । संमत्तकलिय ममलं--गिहीण धम्मं पवज्जेइ ॥ १२२ ॥ नमिउं च मूरिपाए-राया કતા, તેટલું કર્મ ઉપવાસ કરનાર શુભ ભાવવાળે જીવ ખપાવી શકે છે. (૧૧૫ ) તીવ્ર તપશ્ચરણ કરનાર સિંહ જેવા શ્રમણે વિષ્ણુકુમારની માફક તીર્થની ઉન્નતિ કરીને કર્મ - डित / ५२५५६ पाभ्या छ. [ ११६ ] માટે તપ કરનાર સાધુઓની હમેશાં ભક્તિ કરવી, અને કર્મને ક્ષય કરનાર તપ જાતે પણ કરતા રહેવું. [ ૧૧૭ ] શીળ પાળો, દાન , નિર્મળ તપ કરે, પણ ભાવ વિના તે સર્વ શેરડીનાં ફૂલ માફક નિષ્ફળ છે. ( ૧૧૮ ) શુભ ભાવની વૃદ્ધિના અર્થે સંસાર સમુદ્ર તારવા બેટ સમાન અનિત્યાદિક બાર ભાવના નિત્ય ભાવવી. [ ૧૧૯ ] તર્ક વિનાની વિદ્યા, લક્ષણહીન પંડીત, અને ભાવ વિનાને ધર્મ એ ત્રણ લેકમાં હસાય છે. (૧૦) પૂર્વે કશાં સુકૃત નહિ કર્યા છતાં પણ મરૂદેવી માતા માફક શુભ ભાવના વશે કરીને જેવો त नि पाभे 2. ( १२१) આ રીતે ધર્મ સાંભળીને ચંદ્રદર રાજાએ હર્ષિત મનથી સમ્યકત્વ સહિત નિર્મળ ગૃહિધર્મ સ્વીકાર્યો. (૧૨૨ ) પછી ગુરૂને પગે પડી રાજા રવસ્થાને આવ્યું, અને ભ For Personal & Private Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ ४४८ શ્રી ધર્મ રત્ન પ્રકરણ पत्तो सयंमि ठाणंमि । भवियपडिबोहहेउं:-गुरूवि . अन्नत्यं विहरित्था ॥ १२३ ॥ राया पढेइ नाणं-करेइ नाणी णुवग्गहं सययं । सत्तसु खित्तेमु धण-वियरइ उद्धरइ दीणणं ॥ १२४ ॥ घोसावेइ अमारिंनियदेसे धरइ समुचियं सीलं । सत्तीए तवइ तवं-भावइ सुहभावणा हियए ॥ १२५ ॥ अन्नदिणे पियराणं-उत्कंठियमाणसो भिसं निवई । । काउ नियरज सुत्थं-संचलिओ चक्कपुर उवारं ॥ १२६ ॥ एगो खयरो · पुरओ-गंतुं वज्जाउहं निवं सहसा । वद्धावइ. चंदोयर-नरवरआगमणकहणेण ॥ १२७ ॥ तो नायसुयागमणो--पहाण सामंतमंतिबलकलिओ । हरिसिय हियो कुमरस्स--संमुहं निग्गओ राया ॥ १२८ ॥ दद्रूण महारिद्धि-राया तणयस्स विम्हिओ अहियं । पभणेइ अहो धन्नो--पुन्नब्भहिओ इमो पुत्तो ॥ १२९ ॥ उत्तरिउ विमाणाओ-नमेइ चंदोयरो जणयचलणे । तेणावि नेहनिब्भर-मेसो आ ને પ્રતિબંધિવાના અર્થે ગુરૂ પણ બીજા સ્થળે વિચરવા લાગ્યા. [ ૧૨૩ ] તે રાજા જ્ઞાન ભણવા લાગે, જ્ઞાનિઓને હમેશાં મદદ દેવા લાગ્યો, સાત ક્ષેત્રમાં ધન વાપરવા લાગે, દીન જનને ઉદ્ધરવા લાગે. [ ૧૨૪ ] પોતાના દેશોમાં અમારી પહોચવવા લાગ્ય, ઉચિત શાળ ધરવા લાગ્ય, શક્તિ પ્રમાણે તપ તપવા લાગ્યો, અને હૃદયમાં શુભ ભાવનાઓ ભાવવા લાગે. ( ૧૨૫ ) હવે એક દિવસે તે રાજા માબાપને મળવા બહુ ઉત્કંઠિત થયે થકી પિત્તાના રાજ્યની ભળામણ કરીને ચક્રપુરના ઉપર ચાલ્યો. [ ૧૨૬ ] હવે એક વિદ્યાધર આગળ જઈ, વાયુદ્ધ રાજાને ઓચિંતું ચંદ્રદર કુમારનું આગમન કહીને વધામણી દેવા લાગે. [ ૧૨૭ ] ત્યારે પુત્રનું આગમન થતું જાણી, મોટા સામંત, મંત્રિ, અને લશ્કરના સાથે હર્ષથી રાજા કુમારના સામે આવ્યો. (૧૨૮) તે પુત્રની મહા રિદ્ધિ જેઈને ભારે વિસ્મય પામી કહેવા લાગ્યો કે, અહોઆ અધિક પુણ્યવાન પુત્રને ધન્ય છે. (૧૨૯) હવે ચંદ્રોદર કુમાર વિમાનથી ઉતરી બાપને પગે લાગે, ત્યારે તેણે પણ સ્નેહપૂર્વક તેને આલિંગિત કર્યો. [ ૧૩૦ ] પછી તે પિતા પુત્ર શણગારેલા For Personal & Private Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ भाव श्राव. लिंगिओ गाढं ।। १३० ।। तो विहियहसा हे संभंतखलंत मिलियपउर जणे । ते नयराम पविट्ठा - पहिठ्ठचित्ता जणयतणया ॥ १३१ ॥ निव्वावियं च चिरविरह – तावियं अम्मयाई मणभवणं । आणंद - वाहसारं- कयपणामेण तेण तया ॥ १३२ ॥ वित्ते वद्धावणएं- भणियं जाण दवणा । करिहरणप्पमुहं मह - नियवर्त्ततं - कहसु वच्छं ॥ १३३ ॥ सोवि नियं वृत्तंतं - दुद्धरवणहत्थिहरणमाईणं । वररजलाभपज्जत - भक्खर जावफुडवियदं ॥ १३४ ॥ उज्जाणपालगनरा-ता आगंतूण झत्ति नरवणो । भाणुमुणिदागमणं - कांति सिरठवियकरकमला ॥ १३५ ॥ तो तेसि पीइदाणं दाऊणं पुत्रासं जुओं राया । बहुपरिचारपरिवुड - पत्तो गुरुपायनमणाय ॥ १३६ ॥ ४४ • वंदिय मुदिचरणे - धम्मक सुमिय पुच्छए समए । पहु मह सुरण पुब्विं किं सुकयं विहिय माह गुरू ॥ १३७ ॥ सिरिसंकेंयट्ठा અદ્ઘાટવાળા તે ઢોડમદોડાં કરી, પડી જતા એકઠાં થયેલાં લેાકાનાં ટાળાંથી સીંચાયલા नगरमा हर्पथी प्रवेश २वा बाया. [ १७१ ]. પછી તેણે માતાને નમીતે આનદપ્રવાહ ફેલાવી લાંબા વખતના વિરહથી તપેલું તેનુ મન શાંત કર્યું. [ ૧૩૨ ] આ રીતે વધામણીનો ઉત્સવ પૂર્ણ થયા બાદ વાયુદ્ધ રાજાએ તેને કહ્યું કે, હે વત્સ ! હાથી તને હરી ગયા, ત્યારથી તારૂં વૃત્તાંત મને કહી સંભળાવ. ( ૧૩૩ ) ત્યારે કુમાર તે દુર્ધર વનહસ્તિના હરણથી માંડીને રાજ્ય પ્રાપ્તિ સુધીનું પોતાનું વૃત્તાંત રઘુટપણે કહેવા લાગ્યા. ( ૧૩૪ ) એટલામાં ઉદ્યાન પાળકાએ જલદી આવી કરીને મસ્તકે હાથ બ્લેડી ભાનુ મુનીશ્વરનું આગમન કર્યું. [ ૧૩૫ ] ત્યારે તેમનેં પ્રીતિદાન આપીને પુત્ર સહિત રાજા બહુ પરિવારથી ગુરૂના ચરણે નમવા આવ્યા. [ ૧૩૬ ] For Personal & Private Use Only • તે મુનીશ્વરના ચરણુ વાંદી ધર્મ કથા સાંભળી અવસરે પૂછવા લાગ્યા કે, હે પ્રભુ ! મારા પુત્રે પૂર્વે શું સુકૃત કરેલુ છે ? ત્યારે ગુરૂ ખેલ્યા, ( ૧૩૭ ) લક્ષ્મીના સંકેત સ્થાનરૂપ • ५७ Page #451 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, - आसी नयरे इहं पट्ठाणे । पयईए दाणरुई – सिट्ठी बं विमलमई ।। १३८ ।। तस्स गिहे अन्नदिणे - एगो समणो पसंतमणवચળો। મિલાવણ્. વિો—મસવમળમાર્ગદ્ ॥ ૨૩૧ ॥ तं दणं सिट्ठी - चिंतेइ अहो अहं सुकयपुन्नो । जं एस मुणी समए - भिक्खाए मह हिं पत्तो ॥ १४० ॥ सो एसो मरुमंडल -महीइ वरअमरविडविडवलंभो । सा एसा चामीयर - बुट्टी य दरिद्दगेहंमि *u ૪o ॥ ૪૫૦ [ ×. ૭૦૦૦ ] मायं मगिहपए से - तमिणं सुररायदंति आगमणं । सो एस तमसદાQ--મિસમુદાપુ ચળવીવો ॥ ૪૨ ॥ રૂપ નિતિન ગર્ભાસ--- रिसभरुभिन्नवहलपुलय भरो । पढिला भइ परिवेसिय-- परमन्त्रेण तयं साहुं ॥ જીંર્ ॥ સવ્વુમનમાવેi--નિવિય માળિય માગ માં । જેમરિક નાગો-તેવરાજુ જીયધમ્મી || ૪૪ !! જોતિય વેદ્દો---- પ્રતિષ્ટાનપુર નગરમાં સ્વભાવથી દાનની રૂચિવાળા અને નિર્મળ બુદ્ધિવાળા વિધ્ય નામે શેઠ હતા. ( ૧૩૮ .) તેના ધરે એક વેળા એક શાંત મનવચનવાળા શ્રમણુ માસખમણની પારણે ભિક્ષાર્થે પેઠા. ( ૧૩૯) તેને જોઇને શેઠ વિચારવા લાગ્યા કે, અહે ! હું કેવા સુકૃત પૂણું છું કે, મારા ધરે વેળાપર આ મુનિ ભિક્ષાર્થે આવી ચડયા. [ ૧૪૦ આ તે મારવાડની ભૂમિમાં કલ્પવૃક્ષ ઉગ્યા, અને આએં રિદ્રના ધરે સાનાની. ષ્ટિ થઇ છે, [ ૧૪૧ ] ( ગ્રંથ સંખ્યા ૭૦૦૦ ) માતંગના ધરે આએ ઇંદ્રના હાથીનું આગમન થયું છે, અથવા અંધારાથી ભરેલી તિમિસ ગુડ્ડામાં રત્નને દીવા પ્રગટયા છે. [ ૧૪૨ ] એમ ચિંતવીને ભારે હર્ષથી પુલકાંચિત થઇ, તેણે તે સાધુને દૂધપાક પિરસીને વ્હારાવ્યા. [ ૧૪૩ ] તે પુણ્યના પ્રભાવે કરીને મજબુત ભાગફળ કર્મ ઉપાર્જિ અવસરે મરીને દેવકુરૂ ક્ષેત્રમાં યુગલ થયું ઉપને. ૬ ૧૪૪ ] તે ત્રણ ગાઉ ઉંચા શરીરવાળા હોઇ અષ્ટમ ભેાજી એટલે ીજે દિવસે આહાર For Personal & Private Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક मभोई तिपलआउधरो । एगूणवन्नदिणमिहुण-- पालगो पवररुवजुओ ॥ ૪૧ ॥ મહંયા આ મિનાર---ઢિયા નો દ્વીપ · ચિત્તના ત્રિतरसा मणिगंगा--गेहागारा अणियणा य १० ।। १४६ ।। मत्तंगएसु મા--મુર્ખિ, માયળારૂં મનેમ વ્રુદિયનેમુ ય સૂર્ય ક્રિયાળિવ हुप्पयाराणि ॥ १४७ ॥ दीवमिहा जोइसनामिया य. निच्च करंति उખોય દિત્તેનેમુ ય રહે-પિત્તરસા માયગટ્યાર્ ॥ ૨૪૮ || fનयंगेमु य भूसण - वराई भवणाई भवणरुक्खेसु । तह अणियणेसु धणियंवत्थाणि बहुप्पयाराणि ॥ १४९ ॥ इय दसविहकप्पदुम- परिपूरियसभोलिओ । छप्पन्न दुसयपिठ्ठी करंड परिमंडियसरीरो ॥ १५० ॥ अप्पकसाई ईसा --विवज्जिओ रोगविरहिओ मरिजं । किंमूणतिप-लाऊ - जाओ सोहम्मसग्गसुरो ॥ १५१ ॥ तो चविडं वज्जाउह--नरिंद: ૪૫૧ કરનાર અને ત્રણ પક્ષેાપમના આયુષ્યવાળા રાતે ઓગણપચાસ દિન લગી જોડલાના પાળનાર, યેા. [ ૧૪૫ ] ત્યાં દશ પ્રકારનાં કલ્પવૃક્ષેા આ રીતે છેઃ— મત્તગ, ભંગ, તુડિતાંગ, જયોતિ, દીપ, ચિત્રાંગ, ચિત્રરસ, મણિકાંગ, ગેહાકાર, અને અનિયન. [ ૧૪૬ ] મત્તાંમાં સુખે, પી શકાય એવું મદ્ય હાય છે, ભગમાં ભાજના હોય છે, તુડિતાંગમાં નિરંતર અનેક પ્રકારનાં વાજાં વાગે છે, દીપશિખ઼ અને જયોતિષિકા નિત્ય અજવાળું કરે છે, ચિત્રાંગમાં ફૂલની માળા હોય છે, ચિત્રરસમાંથી ભોજન મળે છે, મણિકાંગોમાંથી ભભકાદાર ભૂષા મળે છે, ભવનવૃક્ષેા ભવનરૂપે ખપ લાગે છે, અને અનિયામાંથી અનેક પ્રકારનાં વસ્ત્ર મળે છે. [ ૧૪૭–૧૪૮–૧૪૯ ] એ, દશ પ્રકારનાં કલ્પવૃક્ષાવડે પૂરાતા સકળ ભેગેામાં તે ભગ્ન બન્યા હતા, અને તેના પષ્ટિકર એટલે કરોડમાં ખસે છપન હાડકાની * પૃષ્ટિએ [ કમાનેા ] હતી. ( ૧૫૦ ) તે અલ્પ કષાયી ઇર્ષ્યા વિવાર્જત અને રોગ રહિત રહી, મરીને સા ધર્મ દેવલાકમાં ક ંઇક ઉણા ત્રણ પક્ષેામના આાઉખે દૈવતા યા. ( ૧૫૧ ) ત્યાંથી ચવીને હું વજ્રાયુદ્ધ For Personal & Private Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ ૪૫૨ .. श्री धर्म रत्न अं४२९]. . . तुह एस नंदणो जाओ । मुणिदाणपभावाओ-पत्तो एयारिसिं रिद्धि ॥ १५२ ॥ कित्तियमित्तं च इम--इहचेव भवंमि गच्छिही मुक्खं । इय . निमुणतो पुव्वं--जाई चंदोयरो सरइ ॥ १५३ ॥ इय सुणिय तणयच: .. रिय-गिरिसेणं लहुसुयं ठवियरज्जे । चंदोयरेण सद्धि-राया दिकवं पवज्जेइ ॥ १५४ ॥ नीसेस सत्त अभय-प्पयाणनिरया चिरं निरइयारं । पालित्तु वयं मुक्खे-ते पत्ता दोवि मुणिवसहा ॥ १५५ ॥ एवं विनिर्मितजगत्त्रयविस्मयस्यचंद्रोदरस्य नृपतेश्चरितं निशम्य । दानादिने तदिह धत्त चतुर्विधेपिधर्मे जिनेद्रगदिते भविका प्रयत्नं ॥ १५६ ॥ ॥ इति चंद्रोदरराजचरितं ॥ . [छ] નરે! તે તારે આ પુત્ર થયો છે, અને મુનિને દાન આપવાના પ્રભાવથી તે આવી ઋદ્ધિ પામે છે. [ ૧૫ર ] વળી એ તો શી ગણતીમાં છે, પણ એ તે વળી આજ ભવમાં મેક્ષે જનાર છે. આ સાંભળીને અંદર જાતિસ્મરણ પામે. ( ૧૫૩ ) આ રીતે પુત્રનું ચરિત્ર સાંભળીને રાજાએ પિતાના નાના પુત્ર ગિરિસેનને રાજ્યમાં સ્થાપી પેલે ચંદ્રોદરની સાથે દીક્ષા લીધી. ( ૧૫૪) તે મુનિશ્વરો સઘળા જેને અભયદાન આપતા રહી, ચિરકાળ નિરતિચાર વ્રત પાળીને મેક્ષે પહોંચ્યા. [ ૧૫૫ ] આ રીતે ત્રણે જગતને વિસ્મય પમાડનાર ચદર રાજાનું ચરિત્ર સાંભળીને હું ભવ્ય ! તમે જિનભાષિત દાનાદિક ચાર પ્રકારના ધર્મમાં પ્રયત્ન ધારણ કરે. [ ૧૫૬ ] આ રીતે ચંદિર રાજાનું ચરિત્ર છે. For Personal & Private Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક, ૪૫૩ કપ પ ન - ___ इत्युक्तः सप्तदशसु भेदेषु दानादिचतुर्विधधर्मप्रवर्तनमित्येकादशो . भेदः-संप्रति विहीक इति द्वादशं भेदं व्याख्यानयत्नाह.. [ પૂરું] हिय मपावजं किरिय-चिंतामणिरयण दुल्लहं लहिउं । सम्म समायरंतो-नय लजइ मुद्धहसिओ. वि ॥ ७१ ॥ | (ટી ) हितां पथ्यामिहलोकपरलोकयोरनवद्यामपापां क्रियां षडावश्यकजिना - . धनुष्टानरूपां सम्यग् गुरूपदिष्टविधिना समाचरन् सम्यगासेवमानो न लज्जत इति संबंधः-किंविशिष्टां क्रियामित्याह,-चिंतामणिरत्नमिव दुर्लभां दुरापां लब्ध्वाऽवाप्य मुग्धैरर्हसितोपि, दत्तवत्. આ રીતે સત્તર બેદમાં દાનાદિ ચતુર્વિધ ધર્મ પ્રવરંનરૂપ અગ્યારમો ભેદ કો.’ હવે વિહીકરૂપ બારમે ભેદ વર્ણવે છે. મળનો અર્થ. - ચિંતામણિ રત્નની માફક દુર્લભ હિતકારી નિર્દોષ ક્રિયા પામીને ને આચરતે થકે મુગ્ધ જનોના હસવાથી શરમાય નહિ. [ ૭૧ ] ટીકાને અર્થ. * હિત એટલે આ ભવ તથા પરભવમાં ફાયદો કરનાર અને અનવદ્ય એટલે નિષ્પાપ પાવશ્યક-જિન પૂળ વગેરે ક્રિયાને સમ્યક્ રીતે એટલે ગુએ કહેલી વિધિથી સમાચરતો થકો એટલે બરોબર સેવ થકે શરમાય નહિ; એ મૂળ વાત છે. ક્રિયા કેવી, તે કહે છે– ચિંતામણિ રત્ન માફક દુર્લભ એટલે દુઃખે પમાય એવી છે, તેને લહીને એટલે પામીને મુગ્ધઅજાણ લેકે વડે હસાય તે પણ ન શરમાય–દત્તની માફક. For Personal & Private Use Only Page #455 -------------------------------------------------------------------------- ________________ ४५४ . શ્રી ધર્મ રત્ન પ્રકરણ : तत्कथा चेयं. अत्थि पुरी विस्सरी-जा मुंदेरिमाणेष जलनिहिणा ! सययं आलिंगिज्जइ-तरंगवाहाहि दइयव्य ॥१॥ अपियंकरो अरीण-तत्थ नरिंदो पियंकरो नाम । तह बहुरिद्धिसपिद्धो-दत्तो संजत्तिओं वणिओ ॥ २ ॥ स. कयावि कंबुदिवे--पत्तो वहणेण पणियभरिएण। अज्जिणिय धणं बहु तत्थ-जाव चलिओ संपुरसमुहं ॥ ३ ॥ . ता पडिकूलसमीरण--पणुल्लियं तस्स पवहणं भागं । फलहेण तरिय जलहि-कहमवि सो सगिह · मणुपत्तो ॥ ४ ॥ जलहिमि गयं जलहिंगिचेवं किर लब्भइ त्ति चिंतेउँ । घरसारं सव्वं खिविय-पवहणे सो पुणो चलिओ ॥ ५ ॥ भग्ग मभग्गवसेणं-नियत्तमाणस्स तस्स पुण वहणं । देहसहाओ स 'गिहे-पत्तो दत्तो दुहर्कतों ॥ ६ ॥ सो तहवि पुरिसयार-न मुयइ ईहइ पुणो जलहिगमणं । किंतु न अप्पइ से .कोवि-- . •त्तनी या आ . . વિશ્વપુરી નામે નગરી હતી, તે એવી સુંદર હતી કે, તેને દયિતાની માફક તરંગ રૂપી બાહુઓથી દરિયો હમેશાં આલિંગન કરતો હતે. (૧) ત્યાં દુશ્મનનું અપ્રિય કરનાર પ્રિયંકર નામે રાજા હતો; તથા ત્યાં બહુ રિદ્ધિવાળે દત્ત નામે સાંયાત્રિક (વહાણવટી) વાણિઓ હતો. (૨) તે એક વેળા વહાણમાં માલ ભરીને કંબુદ્વીપમાં આવ્યું, ત્યાં ઘણું ધન કમાવીને જેવો તે પોતાના નગર તરફ ચાલ્યો. તેવામાં પ્રતિકૂળ પવનના સપાટાથી તેનું વહાણ ભાંગ્યું, ત્યારે તે પાટિયાવડે દરિયે તરીને જેમ તેમ કરી પિતાને ઘેર આવ્યો. ('3-४ ) रियामा युं हरियामाथी पाछु भणे, मेम यितीने ते ५0 घरमा तु, ते पहाभा नामाने २वाने थ्यो. ( ५ ) ५ ते पाछ कन्यो त्यारे, Het- . • यना १ तेनु पहा Misयु; त्यारे ! यो त ने बरे 24व्ये. ( 3 ) તેમ છતાં તે પુરુષાકારને નહિ છોડતાં ફરીને દારવાની મુdફ : કરવા ઇચ્છો લાગે – પણ તે અતિ નબળા પડી ગએલ હોવાથી તેને કોઈએ મૂડી ધીરી નહિ. [ 0 ] For Personal & Private Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ मा श्राप . ४५५ नीवि महीणविहबु ति ॥ ७ ॥ ताहे दढं: विसनो-अईव खिन्नो. पणट्ठछुहनिहो । जार झियावइ दीणो--ता इय सरियं जणयवयणं ॥ ८॥ तथाहि ___जइ पुत्त कहवि विहवो--न हुज्ज सो निवड मज्झमागंमि । कट्ठसमुग्गंमि करंडियाइ वरतंवमइयाए ॥ ९ ॥ अंतो मइच्चिय कोनिरिक्खणिज्जो त्थ पट्टओ .तुमए । जं किंचि तत्थ भणियं-न कहिंचि पयासणिज्नं तं ॥ १० ॥ केवल मिहु त्तकज्ज-अइनिउण मण गुठ्यिव्वं तं । एवं कयंमि एयंमि-ते सिरी पीवरा होही ॥ ११ ॥ . इय मुमरिय पिउवयणो-केणावि अलक्खमाणओ संतो । एगंतमि विहाठीय समुग्गयं लेइ तं पढें ॥ १२ ॥ लिहियं चं तत्थ, दीवैगोयमनाभमि रयण तिणचारी । सव्वत्थ अत्थि तं किर-सुरहीवग्गो सुहं चरइ ॥ १३ ॥ इह देसाओ गम्मइ-सोमालकरीस भरियवहणे हैं । ત્યારે તે ભારે વિષન્ન અને ખિન્ન થયે, તેથી તેની ભૂખ તથા ઉંઘ જતી રહી, तेथा हीन मनी प्यावतो तो, तेवामां तेने मापनु वयन या भाव्यु. [ ८.] . તે વચન આ રીતે હતું કે, હે પુત્ર! જે કોઈ રીતે પણ તારી પાસે પૈસા ન હોય, તો મજબુત મધ્ય ભાગવાળા લાકડાના ડાબલામાં ત્રાંબાના કરંડિયામાં અંદર મેં કરીને રાખેલો પદક [ લેખ ] તારે જો જો, અને જે કાંઈ તેમાં લખેલું છે, તે તારે ક્યાંઈ પણ પ્રકાશિત ન કરવું–કિંતુ તેમાં કહેલું કામ બરોબર સાવધ મન રાખીને કરવું. એમ કર્યાથી તારે પુષ્કળ લક્ષ્મી थ। ५.शे. [४-१०-११ આ રીતે બાપનું વચન યાદ આવતાં તેણે કોઈ પણ ન દેખે તેમ, એકાંતમાં ડબલાને ઉઘાડી તેમાંથી તે પટ્ટ કહાડયો. ( ૧૨ ) તેમાં એમ લખેલ હતું કે, ગતમ નામના દ્વીપમાં સઘળે રત્નમય ઘાસચારી છે, અને તેને સુરભિ નામની ગાયે ચરે છે.' [ ૧૭ ]–માટે આ દેશથી સુંવાળા છાણથી ભરેલા વહાણવડે ત્યાં જવું, અને ત્યાં તે For Personal & Private Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ ' શ્રી ધર્મ રત્ન પ્રકરણ. पत्तल तरुछायासुं तं खिप्पर तत्थ तत्थ बहुं ॥ १४ ॥ दूरेण सयं कीर - आवासो, ताउ तत्थ सुरहीओ । मज्झन्दे रयणीइवि - आगंतु सुहं उवविसंति ॥ १५ ॥ मुंचति भूरिछगणं तं पिंडीकाउ खिविय पोएं | आणि सगिहे पिंडा--ते जालिज्जति जलणेण ॥ १६ ॥ ૪૫૬ तं कर रयणाई वराई -- लभते तत्थ पंचवन्नाई । इय नायपट्ट्यધો-વં વિત્ત વિચિત્તેર્ ॥ ૨૭ ॥ ચિારિના દેવ--- બુદ્ધિમંતે, માસિયા ચહર્ । વિત્તુળ. અસવવમળેળ નિષ્ફળ બળઃ ॥ ૨૮ ॥ . इय निच्छिऊण दत्तों -- गहिल्लरूवं करेवि कवडेण । अतिथ मह विउल बुद्धी न धणं ति भणेइ सयलपुरे ॥ १९ ॥ धण नासेण दत्तोहहा' वराओ . गहिल्लओ जाओ । इय करूणारसिएणं - सो आहूओ नरिंदे ॥ २० ॥ पुट्ठों य दत्त किमिणं--स भइ बुद्धी महत्थि नय • વિો! તો નિવ્રુત્ત સ---સરિરિકો તલ વિમમાં ॥ ૨ ॥ છાણુ પાંદડાવાળા ઝાડની છાયામાં જાદે જૂદે ડ્રેકાણે નાખી દેવુ. ( ૧૪ ).બાદ પોતે જરા છેટે છુપાઇ રહેવુ. હવે તે સુરભિ ગાયા, બપોરે તથા રાતે આવીને, ત્યાં સુખે ' બેસશે. [ ૧૫] તે ઘણુ છાણુ મૂકશે, તે એકઠુ કરી. વહાણુમાં ભરી ઘરે લાવીને તેના પિંડ અગ્નિથી બાળવા. [ ૧૬ ] તેમાં પાંચે રંગનાં સરસ રત્નો મળી આવશે આ રીતે પટ્ટમાં લખેલ હતુ, તેના અર્થ સમજીને દત્ત પોતાના મનમાં આ રીતે વિચારવા લાગ્યા. [ ૧૭ ] કાઈ પણ બુદ્ધિવાળા હિતેચ્છુ થઈ, કઈં કહે તો તે વાત ખરીજ હાય છે, તો પછી અતિશય વાલ અને હુશિયાર બાપનું લખેલ કેમ જૂઠું હોય ? ( ૧૮ ) એમ ચિંતવીને કપટથી વેલો બનીને આખા નગરમાં એમ બકવા લાગ્યા કે, મારી પાસે બુદ્ધિ ધણી છે; પણ ધન નથી. ( ૧૯ ) ત્યારે ધનના નાશથી બિચારા દત્ત ગાંડા થઇ ગયું છે, એમ સાંભળીને કણ્ણાએ ભરાઈને રાજાએ તેને લાવ્યેા અને પૂછ્યું કે, આ શો બનાવ છે ? તે મેલ્યા કે, મારે બુદ્ધિ છે, પણ ધન નથી. ત્યાં રાજાના હુકમથી ભડારીએ તેને ધનના ઢગ બતાવ્યું. [ ૨૦~૨૧ ] - For Personal & Private Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૪પ૭ दीणारलक्ख मेगं-गिण्डइ मह इत्तिएण कज्जति । तत्तो दत्तो चत्तोशंखेशव्येण तक्कालं ॥ २२ ॥ अह लहुगहिया गोयम दीवपहवियाणगा नरा. तेण । संगहिया कम्मयरा-पाउणिया पोयसंघाया ॥ २३ ॥ गिन्हइ जुन्नकरीसं-स न लज्जइ खत्तवहणपमुहेहिं । धूलीधूसरदेहो -कच्छोट्टयमित्तवत्थधरो ॥ २४ ॥ दत्तेण अहो गहियं--पणिय रुइरं दि तं हसति जणा । दारिदस्स विइन्नो-जलंजली संपयं इमिणा ॥ २५ । अन्ने भगति भई--नरिंदसाहुस्स होउ एयस्स । जेणे रिसो विद्वत्तो--- णिउत्तो पुनसंपुग्नो ॥ २६ ॥ ___अक विंति गहिल्लो-एस वराओ परं निवोवि अहो । किनु गहिल्लो जं अपए नियं नीकिमियस्स ॥ २७॥ ता लुट्टिएहिं धिप्पइ-तह वारिज्जइ फुरंतकरुणेहिं । तहवि पर्यहो पठ्ठय-लिहियर्थ सो . पसाहे ॥२८॥ भरिय करीसेणं पवहणाइ पत्तो स गोयमद्दीवे । पट्टयअत्यं તેણે લાખ સેનાહેર લઈને કહ્યું કે, બસ મારે આટલાને ખપ છે, એટલે ભંડારીએ તેટલું ધન તેને આપી તત્કાળ તેને વિદાય કર્યો. (રર) હવે તેણે તુરતમાંજ ગૌતમીપના રસ્તાના જાણુર માણસ મેળવ્યાં, ચાકરો રાખ્યા તથા વહાણે તૈયાર કર્યો. ( ૨૩ ) તે જુનું છાણનું ખાતર એકઠું કરવા લાગ્યો, અને ફક્ત કચ્છોટો પહેરીને જ ધૂળથી ખરડાતે થકે પિતે ખાતર ઉપાડતાં પણ શરમાય નહિ. (૨૪) લેકે હસવા લાગ્યા કે અહો ! દત્ત કે ઉચે માલ ખરીદ્યા છે ? હવે તો એનું દારિદ્ર દૂરજ થવાનું. બીજા બોલવા લાગ્યા કે, ભલું થાએ પેલા ભલા રાજાનું કે જેણે આવા પુણ્યશાળી વાણિયાને पेसा पाया छे. [ २५-२६ ] - ત્રીજા બેલ્યા કે, આ તે બિચારે ઘેલું છે, પણ અરે ! રાજા પણ કોલેજ, साणे छे ४, हे भावाने पोतानी भूरी भाषे छ. [ २७ ] माम मालीन सुय्यासी तेने પકડી અટકાવવા લાગ્યા, તથા કરૂણાવાળાએ તેને વારવા લાગ્યા, તે પણ તે તે પૂરુકમાં લખેલી વાતને સાધવામાંજ તત્પર રહે. [ ૨૮ ] તે છાણથી વહાણો ભરીને ગતમી For Personal & Private Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, अणुचिट्ठिऊण पडियागओ सपुरं ॥ २९ ॥ अह बहुगोमयपिंडय - भरिए पोए निएवि हसइ जणो । भंडाओ पडिभंडं - साहु अहो आणियं इमिणा ॥ ३० ॥ सो नीओ निवपासे - उबहासपरेहिं सुकवालेहिं । पुठ्ठे रना किं भंड-माणियं सोवि पच्चाह || ३१ ॥ ૪૫૮ देव बहुगण पिंडा-तं उकुति हसिय भणड़ निबो । गच्छगिहं संगोवसु-भंड मिर्ण होसु सुहभागी ! ॥ ३२ ॥ सामिय महापसाउति -पभणिजं पणमिउ च रायाणं । पत्तो दत्तो सगिहे - ते संगोवइ छगणपिंडे || ३३ || अह ते विहिणा जालइ - पत्ताई तेसु पवररयणाई । जायं पुपिव तस्स - मंदिरं लच्छ पडिइत्थं ॥ ३४ ॥ रयणेहिं भरिय थालं - पत्तो कइयावि सो निवसमवे । कत्तो इमाई झ निवइ - पुच्छिओ कहइ नियवतं ।। ३५ ।। एयस्स अहो बुद्धी-गंभीरतं अहो अहो पुनं । इच्चाइबहुपयारं - पसंसिओ रायपमुहिं ॥ ३६ ॥ I પમાં ગયા. ત્યાં પટ્ટકમાં લખેલી વાત સિદ્ધ કરીને પોતાના નગરે આવ્યો. ( ૨૯ ) હવે ધણાં છાણાંથી ભરેલાં તેનાં વહાણ જોઇને લેાકેા હસવા લાગ્યા કે, એણે એક `માલમાંથી બીજો માલ ઘણા સારા માણ્યા છે. [ ૩૦ ] હવે તેને દાણ, જગાત લેનારા રાજા પાસે बुध गया. त्यारे शन्नो पूछे, तुं शुं भास साव्यो छे ? त्यारे ते मोस्यो - ( 31 ) હે દેવ ! ઘણાં છાણાં લાવ્યેા છેં. ત્યારે રાજા હસીને ખેલ્યા કે, તને દાણુ માધ્ छे, घेर ४ मा भात सायवी राम है; सुभी थाय. ( 32 ) हे स्वाभिन ! भोटी મેહેની, એમ ખેલી રાજાને નમી દત્ત પોતાના ઘેર આવ્યા, અને છાણાં ઠેકાણે પાડવા લાગ્યું. [ ૭૩ ] બાદ તે વિધિપૂર્વક તેણે ખાળ્યાં, એટલે તેમાંથી તેને ઉત્તમ રત્ના મળ્યાં, એથી તેનું ધર પ્રથમની માફક લક્ષ્મી પરિપૂર્ણ થઇ રહ્યું. [ ૩૪ ] હવે તે કેાઈ વેળા રત્નાથી થાળ ભરીને રાજા પાસે ગયા. રાજાએ પૂછ્યું કે, ક્યાંથી આ મેળવ્યાં ? ત્યારે तेथे पोतानी वात उरी. ( 34 ) त्यारे राम वगरा, लुग्यो खानी बुद्धि, ગાંભીર્યે, અને પુણ્ય આ વગેરે બહુ પ્રકારે પ્રશંસા કરી. [ ૩૬ For Personal & Private Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. . ४५८ कइयावि सुजसगणहर-पासे. मुणिऊ जिणिंदवरधम्मं । पत्ते दाउ नियधणं-गहियवओ सुगइ. मणुपत्तो ॥ ३७ ॥ इय एसो दिढतो-कहिओ इहलोयकज्जसिद्धीए । एवंचिय नायव्वों-परलोइयकज्जसिद्धीए. ॥ ३८ ॥ इत्थं विमुग्धहसितेष्ववधारणाकइत्तो बभूव भवनं विभवोच्चयस्य । तत्सत्कियां विद्धती निरवद्यरूपां. मातान्यजीगणत भव्यजनाः कदाचित् ॥ ३९ ॥ ॥ इति दत्तकथा॥ इत्युक्तः सप्तदशसु भेदेषु विहीक इति द्वादशो भेदः इदानीमरक्तद्विष्ट इति त्रयोदशभेदं व्याचिख्यामुर्गाथामाह: પછી મેં ક્યારેક સુયશ ગણધરની પાસે જિનધર્મ સાંભળીને પિતાનું ધન સુમાર્ગે વાપરી વ્રત લઈ સુગતિ પામે. (૩૭) આ રીતે હલૈકિક કામની સિદ્ધિ માટે આ દ્રષ્ટાંત કહે, એજ રીતે પરલેકના કામની સિદ્ધિ માટે પણ જાણી લેવું. [ ૩૮ ] આ રીતે મુગ્ધજનોના હસવા પર અવધીરણ કરનાર દત્ત પૂર્ણ લક્ષ્મી પામે, માટે નિર્દોષ જ भरिया ४२di . भव्यता ! तमे हापि भुग्यो। सपाने समा.. ( ३८.) આ રીતે દત્તની કથા છે, આ રીતે સત્તભેદોમાં વિહીકરૂણ બારમે ભેદ કહ્યું, હવે અર દ્વિરૂપ તે રમા ભેદની વ્યાખ્યા કરવા ગાથા કહે છે For Personal & Private Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ ४६० શ્રી ધર્મ રત્ન પ્રકરણ. (मूलं) देहांईनिबंधण-धणसयणाहारगेंहमाईसु । निवसइ अरत्तदुष्ठो-संसारगएसु भावेसु ॥ ७२ ॥ टीका. • देहस्थितिनिबंधनानि शरीरोपष्टंभकारणानि · धनस्वजनाहारगेहानि सुप्रतीतानि आदिर्येषां क्षेत्रकलत्रवस्त्र शस्त्रयानवाहनादीनां भावानां तेषु निवसति तिष्ठति-गृही इति गम्यते-अरक्तद्विष्ट इवारक्तद्विष्टः संसारगतेषु भवभाविध भावेषु पदार्थेषु इयमत्र भावना-शरीरनिर्वाहकारणेष्वपि वस्तु ताराचंद्रनरेंदवत् मंदादरो भवति भावश्रावको, भावयति चैवं. नय अत्थि कोइ सयणोन सरीरं नेव तावउवभोगा, . जोको अन्नभवगई-गच्छइ सव्वंपि मुचूर्ण. મૂળને અર્થ. शशेरनी स्थितिना ॥२९५ धन, स्वन, साहा२, ३२ (4मेरे सांसारि पहाणामा ५५ २५२७ विष्ट ५४ने २९. ( ७२ ) - अर्थ. . ड, स्थिति, निधन मेटले १२ने भा२. धन, वन, माहार, ५२ अने આદિ શબ્દથી ક્ષેત્ર, કલત્ર, વસ્ત્ર, શસ્ત્ર, યાન, વાહન વગેરે સંસારગત ભાવ એટલે પદાચૅમાં ગૃહસ્થ અરક્ત દિષ્ટની માફક થઈને રહે, મતલબ કે, શરીરનો નિર્વાહ કરનાર વસ્તુ એમાં પણ તારાચંદ્ર રાજા માફક ભાવ શ્રાવક મંદ આદરવાળો થાય, અને આ રીતે विया२ रे -- * કઈ સગું, શરીર કે, ઉપભોગ સાથે આવનાર નથી, જીવ સઘળું છોડીને ૫ભવમાં જાય છે. For Personal & Private Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ જવ શ્રાવક. ४६ तथा दुर्विनीतपरिजनादावपि न विद्वेषं विदध्या, दपितु बहिर्ट न्यबेति. . ... तारांचंद्रनरेंद्रकथा पुनरेवं. . • अत्थि पुरी सावत्थी-नेवत्थि इहं पुरी मम सरित्था । जिणगिहठियधयचलण-च्छलेण इय कहइ जा निच्च ॥ १ ॥ तत्थय पणमिरनरवर वरस्यण पहापहासिकमकमलो । आइवराहो नामेण पत्थिवो अत्थि सुपसिद्धो ॥२॥ . . ___ ताराचंदो तस्सासि-नंदणो नंदणो गुणतरूण । वररायलक्खणधरो रूवेणं विजियरइनाहो ॥ ३॥ सो वालकालविहु-पव्वज्जागहणबद्धपरिणामो। हयगयधणसयणाइसु-चिट्ठइ पडिबंधपडिमुक्को ॥ ४ ॥ न कुणइ. जलाइ केलिं-नय दूसइ कंपि फरुसभासाए । न हसई नवेव विलवइ--नय वाहइ पवरकरितुरगे ॥ ५ ॥ सहपं नुकीलिएहिवि--मित्तेहि વળી દુનિીત ચાકર વગેરે ઉપર પણ અંતરથી વિષ ન રાખવે, કિંતુ બાહેરથીજ ગુસ્સો બતાવ. तारायंद्र रानी था या शते थे.. . . શ્રાવસ્તી નામે નગરી હતી. જિન મંદિર પર રહેલી ધજા ફરકાવવાના મિષે કરીને નિત્ય જાણે એમ કહેતી હતી કે, ઈહાં મારા જેવી કોઈ નગરી જ નથી. ( ૧ ) ત્યાં નમતા' મોટા માણસેના રત્નોની પ્રભાથી પ્રભાસિત થતા ચરણકમળવાળો આદિવરાહ નામે સુપ્રસિદ્ધ २रा तो. [ २ ] તેને તારાચંદ્ર નામે નંદન હતું. તે ગુણ રૂ૫ તરૂઓને નંદન વન સમાન, ઉત્તમ રાજ લક્ષણોને ધારણ કરનાર, અને રૂપે કરી કામદેવને જીતનાર હતે. (૩) તે બાલ્યપણાથીજ દીક્ષાના લેવાના પરિણામવાળો હોઈ ઘોડાથી ધન સ્વજન.વગેરેમાં પ્રતિબંધ २हित २खेतो. [ ४ ] ते ११! मेरेया २ खेतो, चने ४३२ वय नलि डेतो,, હસતો નહિ, વિલાપ નહિ કરતો, અને હાથી ઘોડાપર ચડતો પણ નહિ. (૫) ધૂળમાં For Personal & Private Use Only Page #463 -------------------------------------------------------------------------- ________________ ४१२ श्री धर्म रत्न' २. . समं रमेइ न कयादि । मल्लालंकारविलेवणाइ ववहारओ कुणइ ॥ ६ ॥ अइसयविसयविरतं--कयावि कुमरं निएवि नरनाहो । तम्मणवामोहकए-- जावरायपए तयं. ठवइ ॥ ७ ॥ नियपुत्तरज विग्धं-तितीए सवत्ति जणणाए । हणणत्थं तस्स रहे-भक्खजुयं कम्मणं दिन्नं ॥ ८ ॥ तो तस्स जाय पंर्ग-विहुर मसारं दुगुंछणिजं च । तयणु घणसोगभरिओ-कुमरो इय चिसए चित्ते ॥ ९ ॥ रोगभरविहुरियाणं-अधणाणं सयण. परिभव हयाणं । जुज्जइ मरणं देसंतरे व गमणं सुपुरिसाण ॥ १० ॥ ता मह ख़णंपि न खमंविणठ्ठदेहस्स निवसिउं इत्थ । निच्यं दुजणकरअंगुलीहिं दंसिज्ज:माणस्स. ॥ ११ ॥ इय चिंतिऊण सणियं-अवग़णिउं परियणं स रयणीए । नीहरिवं. गेहाओ-पुव्वदिसाभिमुहमुह चलिओ ॥ १२ ॥ . .. __मंदु व्व मंदमंद-सो गच्छतो. कमेण विमणमणो । संमेयगिरि સાથે રમનાર મિ સાથે પણ તે કદાપિ નહિ રમતે, અને માલ્યાલંકાર વિલેપન વગેરે ફકત વ્યવહારથીજ કરત. (૬) આ રીતે અતિશય વિષય વિરકત થએલા કુમારને જોઈને તેનું મન ફેરવવા માટે રાજાએ તેને યુવરાજ પદમાં સ્થા. [૭] હવે તેની સાવકી માએ પોતાના પુત્રને રાજય મળવામાં વિઘભૂત ગણીને તેને મારવા માટે ગુપચુપ રસોઈમાં કામણુ કરીને દીધાં. (૮) ત્યારે તેનું શરીર વિધુર, અસાર, અને દુશું છનીય થઈ પડ્યું. ત્યારે ઘણે શેકાતુર થઈને કુમાર મનમાં ચિંતવવા લાગે કે, સપુરૂષો રોગગ્રસ્ત થાય, ધનહીન થાય કે, સગાવહાલાથી પરિમવ પામે, ત્યારે તેમને મરવું જોઈએ, અથવા તે દેશાંતરે ચાલી જવું જોઈએ. [.૯-૧૦ ] માટે નિત્ય દુર્જન જનના હાથની આંગળીઓથી દેખાડવામાં આવતા બગડેલા શરીરવાળા મુજને પણ અહીં ક્ષણવાર રહેવું ઉચિત નથી, એમ વિચારીને પરિજનને પડતા મેલી રાત્રે ધીમે રહીને ५२ ना , ते पूर्व दिशा त२५ यासतो थयो. [ ११-१२ ] તે માંદાની માફક ધીમે ધીમે ચાલત, અનુક્રમે સમેત શિખરની પાસેના એક For Personal & Private Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ४१३ समीवे-पत्तो एगमि नयरंमि ॥ १३ ॥ गयणग्नलग्ग, अइचंग-सिंगप म्भार रुद्ध दिसिपसरं । तत्तो संमेयगिरि-सणियं सणियं स आरूढो ॥ १४ ॥ विहियकर चरणसुद्धी-सरसाओ गहिय सरससरसिरहे । अजियाइ जिणिंदे पूइऊण भत्तीइ इय थुणइ ॥ १५ ॥ जय अजियनाह अइसरसणाह. जय संभव समियभवग्गिदाह । . अभिनंदण नंदियभवियनियरमह सुमई सुमइजिणेस वियर ॥ १६ ॥ जय पहु पउमप्पह अरुणकंतिजय देव सुपास पयासकित्ति । चंदप्पह चंद सुकंत दंतदेवाहिदेव जय पुप्फदंत ॥१७ ॥ जय सीयल सीलिय सुद्धचरणसिज्जंस सुरासुर पणयचरण । નગરમાં આવ્યો. ( ૧૩ ) પછી તે આકાશની ટોચે પૂગેલા અતિ સુંદર ટુંકોના વિસ્તારથી ચારે દિશાઓમાં ફેલાયેલાં સમેત શિખર પર્વત પર ધીમે ધીમે ચડ. [ ૧૪ ] ત્યાં. તે હાથ પગ ધોઈ તળાવમાંથી સારા કમળ લઈને અજિતનાથ વગેરે ભગવાનને પૂછને ભક્તિપૂર્વક તેમની આ રીતે સ્તુતિ કરવા લાગે. ( ૧૫ ) અતિશય રક્ષણ કર્તા હે અજિતનાથ ! તું જયવાન થા. વળી ભવરૂપ અગ્નિના દાહને શમાવનાર હે સંભવનાથ! તું જ્યવાન થા. તથા ભવ્યના સમૂહને આનંદિત કરનાર હે અભિનંદન! તું જવાનું થા. અને હે સુમતિ જિનેવર ! મને તું સુમતિ આપ. ( ૧૬ ) રાતી કાંતિવાળા હે પ્રભ પ્રભુ! તું જયવાન થા. પ્રકાશિત કીર્તિવાળા હે સુપાર્શ્વ દેવ! તું જયવાન થા. ચંદ્રના માફક સાસં દાંતથી મનહર લાગતા હે ચંદ્રપ્રભ ! હું જયવાન થા, તથા હે પુષ્પદંત! દેવાધિ દેવ ! તું જયવાન થા. (૧૭) શુદ્ધ ચારિત્રને પાળનાર હે શીતળનાથ ! સુરાસુરેએ For Personal & Private Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ ४१४ શ્રીધર્મ રત્ન પ્રકરણ - जय विमल विहियवच्छरियदाशजय देव अणंत अणंतनाग ॥ १८ ॥ जय धम्म पयासिय सुद्धधम्मसिरिसंति विहिय जयः संतिकम्म । जय कुंथु पथिय मोहमल्लअरनाह पणासियसयल सल्ल ॥ १९ ॥ जय मल्लि मलिय रागारिवार-. मुणिसुव्वय सुव्वयधरणसार । जय जय नमि नमिय मुरिंदवग्ग सिरिपास पयासिय मुक्खमग्ग ॥ २० ॥ इय थुणिय जिणेसर नमिरसुरेसर भत्तिभरनिब्भरमणिण । तुट्ठउ निवनंदणु बहुपुलइयतणु जा पिच्छइ दसदिसि खणिण ॥ २१ ॥ ता ससहरकरसुंदर-पसरंत महंतकंतिदिप्पंतं । ईसिं ओणमियतणुं-चरणभरेणं व अतं ॥ २२ ॥ हिट्ठा मुहलंबिय मुप्पलंब करनह मऊह रज्जूहिं । નમેલા ચરણવાળા હે શ્રેયાંસનાથ! સંવછરી દાન દેનાર હે વિમળનાથ અનંતજ્ઞાનવાન હે मानत ! तमे यवान् थामा. [ १८ ] • શુદ્ધ ધર્મનો પ્રકાશ કરનાર છે ધર્મનાથ ! જગતને શાંતિ કરનાર હે શાંતિનાથ! મેહરૂપ મલને હરાવનાર હે કુંથુનાથ ! સકળ શલ્યનો નાશ કરનાર હે અરનાથ ! રાગાદિક દુશ્મનોને મેડનાર હે મહિનાથ ! સારા વ્રતને ધરનાર હે મુનિસુવ્રત ! સુરે ને નમાવનાર હે નેમિનાથ ! અને મોક્ષ માને બતાવનાર હે પાર્શ્વનાથ ! તમે જયન રહે. (૧૮–૨૦) આ રીતે સુરેદ્રોએ નમેલા જિનેશ્વરોને ભક્તિના ભરથી નિર્ભર થએલા મનવડે સ્તવી કરીને બહુ પુલકિત શરીરવાળા બની હર્ષિત થઈ દશે દિશા તરફ જોવા લાગ્યો, એટલામાં તરત તેને આ પ્રમાણે દેખાયું. [ ૨૧ ] ચંદ્ર માફક સુંદર પસરતી કાંતિથી દીપતા, જરાક નમેલા શરીરવાળા, પગના ભારથી જાણે જમીનને દાબેતા, નીચા મુખે લંબાવેલ લાંબા For Personal & Private Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૪૬૫ - नरयावड निवडियजंतु-जाय मागरिसयंत व ॥ २३ ॥ कणयाचलनिच्चल चलण-अंगुली विमलपह नहमिसेण । फुड पयडेतंपि व खंति-पमुह दसविह समण धम्मं ॥ २४ ॥ गिरिकंदरगय मुस्सग्ग संदियं सो निएवि मुणिमेगं । परमप्पमोय कलिओ-पत्तो मुणिवरसमीवंमि ॥ २५ ॥ तो लधिनीर निहिणो-जियसुरतरुकामधेणुमाहप्पं । मुणिणो से पयजुयलं--सिरसा तुट्टो परामुसइ ॥ २६ ॥ अह मुणिमाहप्पेणं--तकालं चिय पण विव रोगो । ताराचंदो जाओ-अब्भहिग-सुरूवरूवधरो ॥ २७ ॥ तं मुणिणो माहप्पं--जा चिट्ठइ दटु विम्हिओ कुमरो । ता विज्जाहरजुयलं गयणयलाओ समोसरियं ॥ २८ ॥ हरिसवसवियसियच्छं--पणमिय चलणुप्पलं च से मुणिणो । अगणियगुणगण ममलं-थोउ निसन महीवीढे ॥ २९ ॥ कुमरेण तओ भणियं--कत्तो तुम्हाण इह समागमणं । केणय कज्जेण तओ-चुत હાથના નખના કિરણરૂપ રજુવો નરકરૂપ કુવામાં પડેલાં જંતુઓને ખેંચતા (રર-૨૩) વળી કનકાચળ (મેર)ની મારક નિશ્ચલ ચરણેની આંગળીઓના નિર્મળ પ્રભાવાળા નખના મિષે કરીને શાંતિ પ્રમુખ દશવિધ યતિ ધર્મને જાણે પ્રગટ કરતા ન હોય એવા, પર્વતની ગુફામાં કાયોત્સર્ગે ઉભા રહેલા એક મુનિ તેના જેવામાં આવ્યા તેથી તે ભારે પ્રમોદથી તે મુનિવરના પાસે ગયો. [ ૨૪-૨૫ ] ત્યારે તે લબ્ધિના સાગર સમાન તે મુનિના કલ્પવૃક્ષ અને કામધેનુના માહાભ્યને જીતનાર બે ચરણેમાં હર્ષિત થઈ તેણે પિતાનું મસ્તક નમાવ્યું. ( ૨૧ ) હવે તે મુનિના મહામ્યથી તે તત્કાળ રોગ રહિત થઈ. પૂર્વ કરતાં અધિક રૂપવાન થયો કે વિસ્મિત થઈ મુનિનું માહાઓ જોવા ઉભા રહ્યા, એટલામાં ત્યાં વિદ્યાધરનું જોડલું આકાશથી ઉતર્યું. [ ૨૭-૨૮ ] તે તે મુનિનાં ચરણકમળને હર્ષના વિશે વિકસિત આંખ રાખીને નમી કરી, નિર્મળ અનેક ગુણે સ્તવીને પૃથ્વી પીઠે બે. (૨૯) ત્યારે કુમારે પૂછયું કે, તમે હાં ક્યાંથી અને શા કામે આવ્યાં છો ? ત્યારે વિદ્યાધર આ રીતે બે. ( ) વૈતાઢય For Personal & Private Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ - विजाहरेण इमं ॥ ३० ॥ वेयड्ढ गिरिवराओ- मुणि मेयं नंतु वय मिहं पत्ता । कुमरेणु तं को एस--मुणिवरो आह इय खयरो ॥३१ ॥ आसी इह वेयड्ढे--राया वरखयरविसरनमियकमो । घणवाहणु त्ति नामेण-- नामियासेसरिउचक्को ॥ ३२ ॥ अन्नदिणे जमणमरण---रोगकारणय भीमभवभीओ । मुचिरप्पदढमोह-वल्लि मुल्लूरिय खणेण ॥ ३३ ॥ .जरचीवरं व चइउ-रज्ज सजो गहेवि पवजं । अणवरय मासखमणे करेइ सो एस मुणिवसहो ॥ ३४ ॥ इय पणिय ते खयरामुणिं च नमिउं गया सठाणमि । हरिसियहियओ कुमरो-भत्तीए इय मुणिं थुणइ ॥ ३५ ॥ जप जप मुणिंद खयरिंद-विंदवं दियपयारविंद जुग । भवदुहठुयवहसंतत्त-सत्तपीऊसवरिससम ॥ ३६॥ निजियतिहुयणजणमयण-सुहडभडवायभंजणपवीर। अइउग्ग रोगभरसप्प-दप्पनिट्ठवण वर गरुड ॥ ३७ ॥ एवं थुणिय मुणिंद-जा किंचिवि विनविस्सए પર્વતથી અમે આ મુનિવરને નમંવા આવ્યાં છીએ. કુમારે પૂછયું કે, આ મુનિવર કોણ છે ? વિદ્યાધર બેલ્યો કે–આ વૈતાઢયમાં મોટા વિદ્યાધરોથી નમા, અને સઘળા દુશ્મનેને નમાવનાર ધનવાહન નામે રાજા હતા. [ ૩૧-૩૨ ] તે રાજા એક વેળા જન્મ મરણ અને રોગના કારણરૂપ આ ભયંકર ભવથી બી કરીને લાંબા વખતથી ઉગેલી મો नी सरीन क्षपारमा उमेरी. ( 33 ) છે તે જુના વસ્ત્રની માફક રાજ્યને છોડીને સજજ થઈ, દિક્ષા લઈ નિરંતર માસ ‘ખમણે કરતા આ મુનિવર છે. ( ૩૪ ) એમ કહીને તે વિદ્યાધરે મુનિને નમીને સ્વસ્થાને ગયા. બાદ હર્ષિત હૃદયથી કુમાર ભક્તિપૂર્વક તે મુનિને આ રીતે સ્તવવા લાગે. (૩૫) વિદ્યાધરોના વૃંદથી વંદિત ચરણ કમળવાળા, ભવ દુઃખરૂપ અગ્નિથી સંતપ્ત થએલા છ ના ઉપર અછતના વરસાદ વરસાવનાર, ત્રણ જગતને જીતનાર, કામરૂપ સુભટના ભડ- ધાદને ભાંગવામાં શરા, અને અતિ ઉગ્ર રોગરૂપ સર્વને ગર્વ ઉતારવામાં ગરૂડ સમાન છે જ મુનીદ્ર ! તું જયવાન રહે. (૩૬૩૭) એમ મુનીને સ્તવીને જે તે કંઈક વિનવવા For Personal & Private Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ साव श्री. कुमरो । ता उस्सग्गं पारेवि-मुणिघरो मयण मुप्पंइओ ॥ ३८॥.. . तो विम्हइओ कुमरो-नमिय जिणे गिरिवराउ ओयरिओं । गच्छंतो य कमेणं-रयणउरं नयर मणुपत्तो ॥ ३९ ॥ तत्थय चिरकालपरूढ-गाढपणएण बालमित्तेण । कुरुचंदेण स दिट्ठो-झडित्ति तह पञ्चभिन्नाओ ॥ ४० ॥ आलिंगिउण गाढं-ससंभयं पुच्छिओ इमो तेण ।. अच्छरिय मिणं कत्तो-वयंस तुह इत्थ आगमणं ? ॥ ४१ ॥ कत्थव इत्तियकालं-सावत्थीओ विणिक्खमित्ताणं । भसिओसि कहव संपइ पुण नवंगो तुम जाओ ? ॥ ४२. ॥ ताराचंदेण तओ-सावत्थीनिग्गमाउ आरब्भ । तप्पुरओ परिकहिओ-सब्बोविहु निययवृत्ती ।। ४३॥ कुमरेणवि तो पुढं-कहेसु कुरुचंद मित्त नियवत्तं । किं इत्थ तुहागमणं-गमण च पुणो कहिं होही ॥ ४४ ॥ कह वा .ताओ नि. वसइ-अवि कुसलं सयलरायचक्कस्स । सावत्थी सुत्था सा-सगाम तैयार थयो, तेसामा 18स5॥ पारी. ते भुनिय२ माश भागे 80 गया. [३८] ત્યારે વિસ્મિત થએલે કુમાર જિનેને નમી પર્વતથી ઉતર્યો. તે ચાલતા ચાલતા ક્રમે છે કરી રત્નપુર નગરમાં આવ્યું. ( ૩૯ ) ત્યાં તેના ચિરકાળથી જામેલી મજબુત પ્રીતિવાળા કુરૂચંદ્ર નામના બાળમિત્રે તેને જે, અને ઝટ ઓળખ્યો, તેથી મજબુત ભેટીને તેણે Glamic तेने पूछ्युं , भित्र ! ताई si या थयु ? ते पाचर्य छे.. વળી સાવસ્થીથી નીકળીને આટલે વખત તું કયાં ભમ્યો છે ? અને વળી હમણાં તું સુ१२ शरीरवाणा उभ / गयो छ ? ( ४०-४१-४२ ) सारे ताराय. सावत्यायी नाવાથી માંડીને સઘળે પિતાને વૃત્તાંત તેને આગળ કહી બતાવ્યું(૩) ५७ मारे ५९५ तेने पूछ्यु, १३५ भित्र ! हवे. ता। वृत्तांत हे , शामाटे Vei तु आवेतो छ ? अने सहीथा तु य श ? [ ४४ ] पिता छ ? સકળ રાજ્યચક્ર ખુશીમાં છે ? સાવથી તથા ગામ, પુર, અને દેશ બરોબર શાંતિમાં છે? For Personal & Private Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ ४९८ श्री धर्म रत्न १३२६१. पुरजणवया धणियं १ ॥ ४५ ॥ कुरुचंदेणं भणियं-रायाएसेण इत्य रयणपुरे । अह मागओ म्हि संपइ-सापत्थीए गमिस्सामि ॥ ४६. ॥ कुसलं च रायचक्कस्स-तहय नयरीइ जगवयजुयाए । तुह दुसहविरहदुहियं-इक्कं मुत्तुं नवरि निवई ॥ ४७ ॥ जप्पभिइ तं न दिट्ठो-तप्पमिइ निवेण पेसिया पुरिसा । तुज्झ पउन्सिनिमित्तं-सव्वत्थ नव तं लद्धो ॥ ४८ ॥ सो रयणपुरागमणं-जायं में बहुफलं महाभाग । जे लद्धो तुम मिहि-पुण्णेहि अतक्कियागमणो ॥ ४९ ॥ तो पसिय लहुं नरवरनंदण नियदंसणामयरसेण । निव्वावसु पिउहिययं-दुस्सहविरहदवतव. तवियं ॥ ५० ॥ इय सप्पणयं मित्तेण पत्थिी निवसुओ समं तेण । पिउकारियडसोई -बावधि नयरि मणुपत्तो ॥ ५१ ॥ पणभी य जणयचलणे-समयंमि निवेण पुच्छिओ कुमरो । मूला आरम्भ नियं-- ततं जाव साहेइ ॥ ५२ ॥ ता विजयसेणसूरी-समोसढो तत्थ भूरि-• (૪૫) કુરચંદ્ર બે કે, રાજાના હુકમથી આ રત્નપુરમાં હું આવ્યો છું, અને હવે સાવથીમાં જઈશ. [ 6 ] રાજ્યચક્ર ખુશીમાં છે, તેમજ દેશ સહિત નગરી પણ શાतिभा छ, शिपाय से सातारा :सह विर९या हु:पित थे, [४७] न्याथी तु ગુમ થયે, ત્યારથીજ રાજાએ તારી ખબર મેળવવા સઘળાં સ્થળે માણસે મોકલ્યાં, પણ તારો પત્તો ન લાગ્યો. ( ૪૮ ) માટે હે મહાભાગ ! હું રત્નપુર આવ્યો, તે બહુ સારૂ થયું, કે જેથી તું ચિંતા મને ઈહાં દૈવયોગે મળી ગયો. [ ૪૯ ] માટે મહેરબાની કરીને હે નરવર નંદન ! તારાં દર્શનરૂપ અમૃત રસથી ભારે વિરડરૂપ દાવાનળથી બળતા તારા બાપના હૃદયને શાંત કર. [ ૫૦ ] આ રીતે પ્રીતિપૂર્વક મિત્રે પ્રા થકે તે તેના સાથે રવાને થઈ પિતાએ શણગારવેલાં હાડોની શોભાવાળી સાવથીમાં આવી પહોંચ્યો. ( ૧૧ ) તે બાપના પગે પડે, બાદ અવસરે રાજાએ પૂછતાં કુમાર મૂળથી માંડીને પિન તા વૃત્તાંત કહેવા લાગે, તેટલામાં ત્યાં મારા પરિવાર સાથે વિજયસેનસૂરિ મેસર્યા. For Personal & Private Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. • परिवारो । तव्वंदणवडियाए-कुमारजुत्तो निवो पत्तो ॥ ५३ ॥ नमिय मुणिंदं उचिय ठाणासीणे निवंमि कहइ गुरू । मंधिज्जमाणजलनिहि-उद्दामसरेण धम्मकहं ॥ ५४ ॥ इहं जरजमणसलिलंबहुमच्छरमच्छकज्छभाइग्नं । उल्लसिरकोववडवा-हुयवहजालोलि दुप्पिच्छं ॥ ५५ ॥ माणगिरिदुग्गमतरं-मायावल्लीवियाणअइगुविलं । अक्खोहलोहपायाल--परिगयं मोहआवत्तं ॥ ५६ ॥. अन्नाणपवणपिल्लिय-- संजोगविओगरंगिरतरंगं । जइ भवजलनिहि मेय--तरिउं इच्छेह भवियजणा ॥ ५७ ॥ ता सदसणदढगाढ-बंधणं सुद्धभावगुरुफलहं । उध्धुरसंवरसंरुद्ध-सयलछिदं अइअणग्यं ॥ ५८ ॥ वेरग्गमग्गलग्गं--दुत्तवतवपवणजाणियगुरुवेगं । सन्नाणकन्नधायं-सरेह चारित्तबरपोयं ॥५९ ॥ इय सुणिय निवो निरवज्ज-चरणगहणुज्जुओ भणइ मरिं । काऊण रज्जसुत्थं--पहु तुह पासे गहेमि वयं ॥ ६० ॥ ત્યારે તેમને વાંદવા માટે કુમારની સાથે રાજા ત્યાં આવ્યું. ( પર૫૩) - હવે તે મુનીને નમીને ઉચિત સ્થાને રાજા બેઠો, એટલે ગુરૂ માથાના દરિયાની માફક ઉંચા અવાજે ધર્મકથા કહેવા લાગ્યા. [ ૫૪ ] ઈહાં જન્મ જરારૂપ પાણીવાળો, અનેક મત્સરરૂપ મચ્છ અને કચ્છપથી ભરેલે, ઉછળતા ધરૂપ વડવાનળની જવાળાથી દુપ્રેક્ષ્ય થએલે—માનરૂપ પર્વતથી દુર્ગમ, માયારૂપ વેલડીના તખ્તાઓથી ગુંથાયલે, ઉડા લેભરૂપ પાતાળવાળો, મોહરૂ૫ ચકરીઓવાળો, અજ્ઞાનરૂપ પવનથી ઉતા સંગ વિયાગરૂપ વિચિત્ર રંગના તરંગવાળો, આ સંસારરૂ૫ સમુદ્ર છે; તેને તરવાને જે ઇચ્છતા હો, તે હે ભવ્યો ! તમે સમ્યક દર્શરૂપ મજબુત પઠાણવાળું, શુદ્ધ ભાવરૂપ મેટા પાટિયાવાળુ, મેટા સંવરથી રેકેલા સકળ છિદ્રવાળું, અતિ કીમતી. [ ૫૫-૫૬-૫૭-૫૮ ] વૈરાગ્યના માર્ગે લાગેલું, દુસ્તપ તપપ પવનથી ઝપાટાબંધ ચાલતું, અને સમ્યફ જ્ઞાનરૂપે કર્ણધારવાનું ચારિત્રરૂપ વહાણ પકડે. [૫૯] એમ સાંભળીને રાજ નિરવદ્ય ચારિત્ર લેવા તૈયાર થઈ, આચાર્યને કહેવા લાગ્યું કે, રાજ્યને સ્વસ્થ કરી. હે પ્રભુ! હું તમારા For Personal & Private Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ ४७० . श्री धर्म रत्न ५४२९१. - मा पडिबंधं खणमपि-काही नरनाह इय मुणिंदेण । वुत्तमि महीनाहो-- पमुइयहियओ गओ सगिरं ॥ ६१ ॥ नौसेसमंतिसामंत--मंडलं पुच्छिऊण सच्छमई । तासचंदकुमारं -रज्जे अइसिंचिही जाव ॥ ६२ ॥ तो विणओणयतणुणा-कयअंजलिणा पयंपियं तेण । वयगहणान्नुआए-ताय पसायं कुण ममावि ॥ ६३ ॥ . ___जं संसारसमुद्दो-रुद्दो उद्दामदुक्खकल्लोलो । न विणा चरणतरंडंतीरइ तरिउं अइदुरंतो ॥ ६४ ॥ तो रन्ना पडिभणियं-जुत्त मिणं वच्छ नायत्तताण । किंतु कमागय मेयं रज्जं पालेसु कइवि दिणे ॥ ६५ ॥ नयविक्कमसंजुत्ते-पुत्ते पच्छा ठवित्तु रजभरं । कल्लाण वल्लिजलकुल्लतुल्लदिक्खं गहिज्ज तुमं ।। ६६ ॥ इय भणिय बलावि इमं-राया रज्जे ठवित्तु गिण्हेउं । सिरिविजयसेणपासे-दिक्खं वेमाणिएमु गओ ॥ ६७ ॥ अह ताराचंदनिवो-निच्चं वयगहणसुद्धपरिणामो । पइसमय मुत्तरुत्तरमणोरहसए विचिंतंतो ॥ ६७ ॥ पासे प्रत सश. (९० ) भुनी यु , क्षण पा२ ५५ प्रतिमय मा ४२, मेट. २० રાજી થઈ પિતાના ઘરે આવ્યું. ( ૧૧ ) પછી તે સ્વચ્છ મતિવાન રાજા, બધા મંત્રિ અને સમતોને પૂછીને તારાચંદ કુમારને રાજ્યમાં અભિષિક્ત કરવા લાગે, તેટલામાં વિનયથી નમ્ર થએલા શરીરે અંજલિ જોડીને કુમાર બે કે, હે તાત ! મને પણ વ્રત . सेवानी २१ मापी, भा२।५२ भेडेरगानी ४२. [ ६२-६७ ] કેમકે ઉંચાં દુઃખરૂ૫ તરંગવાળો આ ભયંકર અતિ દુરંત સંસાર સમુદ્ર ચારિત્રરૂપ વહાણ વિના તરી શકાય નહિ. ( ૬૪ ) ત્યારે રાજાએ કહ્યું કે, હે વત્સ! તારા જેવા સમજુને એમ કરવું યુક્તજ છે, તો પણ હાલ કેટલાક દિવસ લગી વંશપરંપરાથી આવેલું આ રાજય પાળ, બાદ ન્યાય અને પરાક્રમશાળ પુત્રને રાજ્ય સોંપીને, પછી કલ્યાણરૂપ વેલરી વધારવાને પાણીની પાળ સમાન દીક્ષા લેજે. (૬૫-૬૬) એમ કહીને જોરથી તેને રાજ્યમાં સ્થાપી, રાજા શ્રીવિજયસેનસૂરિ પાસે દીક્ષા લઈ દેવલોકમાં ગયે. [ ૧૭ ], હવે તારાચંદ રાજા હમેશ વ્રત લેવાનાં પરિણામવાળો. રહી, પ્રતિસમય અધિક અધિકા मना२५ ४२१॥ दायो. [ ६८ ] For Personal & Private Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક, ४७१ कारतो. जिणभवणे-सयावि जिणपक्यणं पभावंतो । अणुकंपादाणाइसु-जहा विहाणेण वट्टतो ॥ ६९ ॥ नियगिहसमीवकाग्यि-पोसहसालाइ पोसहुज्जुत्तो । सच्चरिएसु पयर्ट-अणुमोयंतो य धम्मियणं ॥ ७० ॥ .बहुनयपमाणगमभंग-संगयं गुरुविचारभारसहं । निसुणतो पुवा वर-अविरुद्धं सारसिद्धतं ॥ ७१ ॥ रज्जधर अभावाओरज्ज मणाहं विमुत्तु मचयंतो । अप्पजले मीणो इव-दुहेण गेहमि निवसंतो ॥ ७२ ॥ . बाहिर वित्तीइ च्चिय-चिंतंतो रज्ज रट्ठवावारं । कालेण मरिउ जाओ अच्चुयकप्पे पवरदेवो ॥ ७३ ॥ सत्तो चविय विदेहे-निवपुत्तो होउ गहिय सामन्नं । सव्वत्थवि होऊणू-अरत्तदुट्ठो सिवं गमिही ॥७४ ॥ इति ज्ञात्वा ताराधिपतिरुचिरोचिष्णुयशसोमुदा ताराचंद्राक्षतिपतिलकस्यास्य चरितं । : તે જિન મંદિરે કરાવવા લાગ્યો, હમેશાં જિન પ્રવચનની પ્રભાવના કરાવવા લાગે, અને વિધિ પ્રમાણે અનુકંપાદાન વગેરેમાં પણ વર્તવા લાગે. ( ૭૦ ) તે પિતાના ઘરની પડોશમાં કરાવેલી પિષધશાળામાં જઈ, પિષધ કરવામાં ઉઘુક્ત રહે, તથા સદાચારમાં प्रवर्तत। २खी, धर्मि नोने अनुभाहतो. ( ६८ ) qणा भने नय, प्रमाणु, म, मने ભાંગાવાળા, ભારે વિચારના ભાને સહી શકનાર, અને પૂર્વાપર અવિરૂદ્ધ એવા ઉત્તમ સિદ્ધાંતને સાંભળતા હતા. [ 1 ] આ રીતે રહેતાં પણ તે ઘરવાસમાં દુઃખ માનત, છતાં રાજ્ય ધરનાર બીજે કોઈ ન હોવાથી રાજ્યને નધણિયાતું મેલી શકો નહતો. તેથી અલ્પ પાણીમાં જેમ માછલું રહે, તેમ તે દુર કરી ધરવાસમાં રહ્યું હતું, ( ૭૨ ) તે કત બહિર્વત્તિથીજ રાજ્ય અને રાષ્ટ્રના કામકાજ સંભારતો. બાદ અવસરે : મરણ પામી, તે અશ્રુત દેવલેકમાં મેટ દેવતા થયા. [ ૭૩ ] ત્યાંથી ચાવીને મહા વિદેહમાં તે રાજાને પુત્ર થઈ દીક્ષા લઈ, સર્વ સ્થળે અરક્તર્દિષ્ટ રહી મુક્તિએ જશે. (૭૪) એ રીતે ચંદ્રની કાંતિની માફક ઝળકતા યશવાળા આ તારાચંદ્ર મહારાજાનું ચરિત્ર હર્ષથી For Personal & Private Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ - શ્રી ધર્મ રત્ન પ્રકરણ. . . . अरविष्टास्तत्स्वजनधनगेहप्रभृतिषुस्फुटं धत्त स्वांतं शिवसुखकरे शुद्धचरणे ॥ ७५ ॥ . _ રૂતિ તારચંદ્રથા છે इत्युक्तः सप्तदशम भेदेष्वरक्तद्विष्ट इति प्रयोदशो भेदः-संप्रति मध्यस्थं इति चतुर्दशं भेदं व्याख्यातकाम आह. | ( મૂરું ) उवसमसारवियारो-बाहिज्जइ नेव रागदोसेहिं । मज्झत्थो हियकामी-असग्गहं सव्वंहा चयइ ॥ ७३ ॥ . ( ) . उपशमः कषायानुदयस्तत्सारं तत्प्रधानं विचारयति धर्मादिस्वरूपं સાંભળીને સ્વજન, ધન, અને ઘર વગેરેમાં અરક્તદ્વિષ્ટ રહી, શિવસુખ આપનાર, શુદ્ધ ચારિત્રમાં ખુલ્લી રીતે મન ધારણ કરે. (૭૫) ' એ રીતે તારાચંદ્રની કથા છે. એ રીતે સત્તર ભેદમાં અતિષ્ટિરૂપ તેરમે ભેદ કહ્યા, હવે મધ્યસ્થરૂપ ચૌદમા ભેદની વ્યાખ્યા કરવા માટે કહે છે – મૂળને અર્થ. ઉપશમ ભરેલા વિચારતા હોય, કેમકે તે રાગ દ્વેષે ફેસેલ હેતે નથી, માટે હિતાર્થી પુરૂષ મધ્યસ્થ રહીને સર્વથા અસદ ગ્રહને ત્યાગ કરે. [ ૭૩ ]. • ટીકાને અર્થ. . ઉપશમ એટલે કષાયોને દાબી રાખવા, તે રીતે જે ધર્માદિકનું સ્વરૂપ વિચારે, તે For Personal & Private Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. • ૪૭૩ यः स उपशमसारविचारो भावश्रावको ‘भवति-कथं पुनरेवंविधः स्यादित्याह-यतो विचारं कुर्वन् बाध्यते अभिभूयते नैव रागद्वेषाभ्यांतथाहि-मयायं पक्षः कक्षीकृतो बहुलोकसमक्षं बहुभिश्चलोकैः प्रमाणीकृत स्तत् कथमिदानीमात्मप्रमाणीकृतमप्रमाणीकरोमीत्यादिभावनया स्वपक्षानुरागेण न जीयते. तेन ममैप प्रत्यनीको-मदीयपक्षदूषकत्वा-त्तदेनं बहुजनमध्ये धर्षयामीति-सदसदृषणोद्घटनाक्रोशदानादिप्रवृत्तिहेतुनाद्वेषणोपिं नाभिभूयते, किंतु मध्यस्थः सर्वत्र तुल्यचित्तो हितकामी स्वस्य परस्य चोपकारमिच्छन्नसद्ग्रहमशोभनाभिनिवेशं सर्वथा त्यजति मुंचति मध्यस्थगीतार्थगुरुवचनेन, प्रवेशिमहाराजवत्. - तच्चरितं पुनरेवं. यत्रारामा रामाः-सच्छायाः सुवयसो वरारोहाः । आकाराद्भि ઉપશમ, સાર વિચાર કહેવાય. હવે એ કેમ થવાય તે કહે છે –કેમકે તે વિચાર કરતો થકે રાગ છેડે અભિભૂત થતો નથી. તે આ રીતે કે, મેં ઘણું લેકે સમક્ષ આ મક્ષ સ્વીકાર્યો છે, અને ઘણું લેકએ તે પ્રમાણ કર્યો છે, માટે હવે તે માનેલાને શી રીતે અપ્રમાણ કરું, એમ વિચારીને સ્વપક્ષના અનુરાગમાં નહિ પડે . તેથી કરીને “ આ મારે દુશ્મન છે, કેમકે તે મારા પક્ષને દૂષક છે, માટે અને ઘણું જનમાં હલકો પાડું.” એમ ચિંતવી ખરાખોટાં દૂષણે ઉઘાડાં કરવાં, ગાળો દેવી વગેરે પ્રવૃત્તિના હેતુરૂપ છેષથી પણ અભિભૂત નથી થત–કિંતુ મધ્યસ્થ એટલે સઘળાં સ્થળે સરખું મન રાખી હિતકામી, એટલે સ્વપરના ઉપકારને ઈચ્છતો થશે અસદુગ્રહ એટલે ભુંડ અભિનિવેશને સર્વ પ્રકારે મધ્યસ્થ અને ગીતાર્થ ગુરૂના વચનથી પ્રદેશિ મહારાજની માફક દે છે. પ્રદેશ રાજાનું ચારિત્ર આ રીતે છે – न्यांना माराम ( गायाम ) सराय [ सारी छायावा] सुक्यम् ( सारा For Personal & Private Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ ૪૭૪ - શ્રી ધર્મ રત્ન પ્રકરણ छते-आमलकल्पा पुरी सास्ति ॥ १ ॥ तत्र पवित्रचरित्रः-संशयशतशैलश्रृंगभंगविधौ । अतिकठिनकुलिशकल्पः-श्रीवीरजिनोन्यदायासीत् ॥ २ . ॥ विधिषद्विदधे विबुधैर्वप्रचयसुंदरं समवसरणं । भापरिवारविधुरित-जगत्त्रयत्राणदुर्गमिव ॥ ३ ॥ अथ हरिहरिता स्वामी-प्रविश्य तीर्थायनमइति प्रभगन् । सिंहासने निषद्य च-विदधे वरदेशनामेवं ॥ ४ ॥ उग्रसमीरसमीरित-कुशाग्रजलबिंदुचपलतरमायुः । गिरिवाहिवाहिनीनीर-पुर पशः स्वजनयोगाः ॥ ५ ॥ संध्याभ्ररागविभ्रमविडंबिना तरुणतापि तनुभाजां। मत्तकरिकलभकर्णा-स्थिररूपो विभवसंમાર છે ૬ છે एचं वस्तुसमूह-सर्व क्षणिकं विभाज्य भन्यजनाः। अक्षणिकसुख પક્ષિઓવાળા ) અને વરાહ [ ઉંચા ઝાડવાળા ] છે, અને જ્યાંની રામા [ સ્ત્રીઓ ] સઋાય ( સારી કાંતિવાળી ) સુવયસ [ સારા વયવાળી ] અને વરાહ [ સારા શરી. રવાળી ] છે. આ રીતે બંને સરખા છે, છતાં કેવળ આકાર એટલે માં વર્ણનો ભેદ દેખાય છે, એવી આમળકલ્યા નામે નગરી હતી. [ 1 ] ત્યાં પવિત્ર ચરિત્રવાન, સંશયરૂપ પર્વતના સેંકડો ટુંક ભાંગવામાં અતિ કઠિન વજા સમાન શ્રી વિરપ્રભુ એકદા પધાર્યા. (૨) ત્યારે ત્યાં દેવોએ વિધિ પ્રમાણે ત્રણે ગઢથી શોભતું સમવસરણ બનાવ્યું, કે જે ભાવ શત્રુઓથી પીડાતા ત્રણ જગતના રક્ષણ માટે જાણે દુર્ગરૂપે નહિ બનાવ્યું હોય તેવું લાગતું હતું, ( ૩ ) ત્યાં પૂર્વ દિશાથી ભગવાન પસીને “નમો તિથH ” એમ બેલતા થકા સિંહાસન પર બેસી, આ રીતે દેશના દેવા લાગ્યા. [૪] આકરા પવનથી હલતા દર્ભની અણી પર રહેલા પાણીનાં બિંદુ માફક આયુષ્ય ચપળ છે, પર્વતમાં વહેતી નદીના પાણીનાં પૂર જેવાં આ સગાવહાલાં છે, સાંજના વાદળાના રંગ સરખી જેની યુવાની છે, અને મદોન્મત્ત હાથીનાં બચ્ચાંનાં કાનની માફક ધન, દોલત અસ્થિર છે. [૫-૬ ]. આ રીતે તમામ વસ્તુને ક્ષણિક વિચારીને, હે ભવ્ય ! અક્ષણિક સુખ કરનાર For Personal & Private Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. विधायिनि - धर्मे यत्नं सदा कुरुत || ७ || अत्रांतरे विमानप्रभाभि राशाः प्रकाशयन् रविवत् । आगत्य कोपि देवो - धर्मकथांते वभाणेद ॥ ८ ॥ स्वामिन्नविकलकेवल - सुवेदसा कलयथाखिलं यूयं । गौतममुख्यमुनीनां – नाट्यविधिं दर्शयामि पुनः || ९ ॥ द्रव्यस्तवमिति - कृत्वा - मुनीश्वरो मौनमभजदथ देवः । अप्रतिषिद्धं ह्यनुमत – मिति विधिना नाटकमकार्षीत् ॥ १० ॥ पुनरपि नमन् स एवं - जगदे जंगदेकतायिना यभोः । कृत्यं जितमिदं तव सोगादथ निजदिवं मुदितः ॥ ११ ॥ ૪૭૫ · अथ गौतमगणराजो - जिनवरमानम्य पृष्टवानेवं । कोयं सुरः किमु पुरा— कृतसुकृतं स्वाम्यथोवाच ॥ १२ ॥ यदिवि वरविमाने सूर्याभेयं सुरोहि सूर्याभः । पूर्वभवेत्विदममलं सुकृतं कृतिना कृतमनेन ॥ १३ ॥ - ધર્મમાં યત્ન કરી. ( ૭ ) આ અવસરે સૂર્યના માક વિમાનની કાંતિવડે દિશાઓને પ્રકાશતો કોઇ દેવતા આવીને ધર્મ કથા પૂરી થઇ રહેતા કહેવા લાગ્યા કે, હે સ્વામિન ! તમે તેા સંપૂર્ણ કેવળજ્ઞાનથી બધું જાણેાજ છે, તાપણું ગાતમાદિક મુનિને હું મારૂં નાટ્ય બતાવું. [ ૮-૯ ] ત્યારે તે દ્રવ્યસ્તવ હોવાને લીધે ભગવાન્ માન રહ્યા, એટલે ના નહિ પાડી, તે અનુમતજ થયું, એ ન્યાયથી દેવે નાટક કરી બતાવ્યું. [ ૧૦ ] ખાદ કુરીતે તે ભગવાનને નમવાની રજા લેવા લાગ્યા, ત્યારે જગતના રક્ષક ભગવાને કહ્યું કે, એ તારૂં કૃત્ય છે, અને જીત છે; ખાદ તે ધ્રુવ હર્ષિત થઇ સ્વસ્થાને ગયા. ( ૧૧ ) હવે ગાતમ ગણધર જિનેશ્વરને નમીને એમ પૂછવા લાગ્યા કે, આ કાણુ દેવતા છે, અને એણે પૂર્વે શું સુકૃત કર્યું છે ? સ્વામી ખોલ્યા કે, પહેલા દેવલાકમાં સૂર્યાલ નામના વિમાનને આ સૂર્યાભ નામે દેવ છે. એ સુકૃતિએ પૂર્વ ભવમાં આ પ્રમાણે સુકૃત કરેલુ છે, [ १२-१३ ] भविष्णुनी भूर्ति श्रीपरिमित, रामालिन हिनी [ अणरामथी शोभती ) For Personal & Private Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ ४७६ શ્રી ધર્મ રત્ન પ્રકરણ - - . तथाहि... श्रीपरिकलिता रामा-भिनंदिनी विष्णुमूर्तिवदिहास्ति । वेतवि का नामपुरी-गदान्विता नैव सा किंतु ॥ १४ ॥ तत्राख्यया प्रदे.शी-प्रवासदेशी विपक्षवर्गस्य । चार्वाकसमयचातुर्य-कलितचित्तो भवद् भूपः ॥ १५ ॥ ___लावण्यरूपकांता सत्कांता तस्य सूर्यकांताख्या । निजतेजोजित सूर्यः सुतः पुनः सूर्यकांतो भूत् ॥ १६ ॥ निजमतिजितगी:पतिमति-विभवः सचिवस्तु चित्रनामा भूत् । यो राजमानसे राजहंस इव वास पाप सदा ॥ १७ ॥ सोन्यायित्वा--प्राकृतिकं प्रैपि राजकार्येण । शिलिपतिना श्रावस्ती--पुर्या जितशत्रुनृपपार्थे ॥ १८ ॥ तत्र च सोपि सबस्तं--ढौकनमाढौक्य राजकार्य तत् । शीघ्र मसाधय दखिलं--यच्छीप्रविधायिनः सुधियः ॥ १९ ॥ तत्री द्याने चित्रः पार्थजिनान्वयिन भने ति [ IN AIयुधे सहित ] य छ, म श्रीपा२७सित [ आमा ], २माભિનંદિની [ રમતી સ્ત્રીઓથી શોભતી ], છતાં ગદ રહિત [ રોગ રહિત ] પેવિકા નામે નગરી હતી. ( ૧૪ ) ત્યાં દુશ્મનને દેશવટો આપનાર પ્રદેશ નામે ચાર્વક મતમાં ચતુર २ ता. [१५] તેની લાવણ્યથી રમ્ય રૂપવાળી સૂર્યકાંતા નામે સારી કાંતા હતી, અને પિતાની તેજથી સૂર્યને જીતનાર, સૂર્યકાંત નામે પુત્ર હતા. ( ૧૬ ) વળી પોતાની બુદ્ધિથી હસ્પતિને જીતનાર, ચિત્ર નામે તેને મંત્રિ હતો. તે રાજાના મનરૂપ માનસમાં રાજહંસની માફક હમેશાં વસતા હતા. [ ૧૭ ] તેને રાજાએ એક વખત ભટણું આપીને શ્રાવસ્તીપુરીમાં જિતશત્રુ રાજાની પાસે રાજકાર્ય સાધવા મોકલાવ્યો. ( ૧૮ ) ત્યાં તે ભેટશું આપીને સઘળું કામ ઝટ દઈને સાધતો હતો, કેમકે, બુદ્ધિવાન પુરૂષે શીધ્રવિધાયી ( ઝટ કામ ३२ना। ) होय छे. [ १८ ] त्यां धानमा यि Gorin यरित्रवाणा, यह पूर्वधारी, यार शानवाणा, पार्श्वनाथना सतानीया, [ Nि उभारने या ]. [.२० ] For Personal & Private Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ ભાવ આવક. मुज्वलचरित्रं । परिपूर्णपूर्वसहितं ज्ञानैश्च चतुर्भिरपि कलितं ॥ २० ॥ पंचाचारविचार--प्रपंचपंचास्यकान समानं । दुर्मथ मन्मथमथनं-शिवप्रथरथममलगुणयुक्तं ॥ २१ ॥ यंतिततियुक्तं कुमार--श्रमण केशीति संज्ञया प्रथितं । सूरिंददर्श नत्वा चतमिति सद्धर्मौषीत् ॥ २२ ॥ निदर्शनैश्वोल्लकपाशकाद्यै--दुःप्रापमासाद्य मनुष्यजन्म । तद्धर्ममेवाखि - लसौख्यहेतुं -- भो भव्यलोकाः कुरुतादरेण || २३ || इत्यां कर्ण्य सकर्ण:-- सचिवः श्रीकेशिसूरिचरणांते । सम्यक्त्वमूलमनयं श्रावकधर्मे प्रपन्नो थ ॥ २४ ॥ अभणचैवं पूज्या आयात श्वेतवीं विहारेण । यदि तत्र . तत्रभवतां - भवतां संदेशनां श्रुत्वा ॥ २५ ॥ ४७७ कथमपि विभुरस्माकं - प्रदेशिराजः प्रपद्यते धर्म । तच्छोभनं भवेar - केशिगणेशो वभाणेदं ॥ २६ ॥ स हि चंडो निष्करुणोनिर्द्धमी पापकर्मकृतचित्तः । इहलोकमतिबद्धः - परलोकपराङ्मुखः क्रूरः . તે પાંચ આચારના વિચાર પ્રપંચરૂપ સિંહને વસવાના વર્ગ સમાન, દુર્મથ મન્મથના મથનાર, શિવ પથના રથ સમાન, નિર્મળ ગુણુ યુક્ત, યતિની શ્રેણિથી પરિવરેલા કેશિ નામે પ્રથિત થએલા કુમાર શ્રમણ આચાર્યને જોઇ નમીને આ રીતે ધર્મ સાંભળવા લાગ્યા. [ ૨૧–૨૨ ] હે ભવ્યેા ! ચાલક પાશક વગેરે દૃષ્ટાંતાથી દુર્લભ મનુષ્ય જન્મ પામીને તમે આદરપૂર્વક સકળ સુખના હેતુ ધર્મનેજ કરતા રહે. [ ૨૩ ] આ સાંભળીને તે ચાલાક ત્રિએ કેશિ કુમાર પાસેથી સમ્યકત્વ મુળ શ્રાવક ધર્મ સ્વીકાર્યો, અને કહેવા લાગ્યા કે, હે પૂજ્ય ! તમે જો વિહાર સાગે શ્વેતવિકામાં પધારો, તે ત્યાં તમેા પૂજ્ય પુરૂષની રૂડી हेशना सांलेणी. ( २४-२५ ) અને જે કઇ રીતે અમારા સ્વામી પ્રદેશી રાજા ધર્મ પામે, તો બહુ સારૂં થાય. त्यारे देशि गणधर मोस्या है, ते तो थंड, निष्५३णु, निर्धर्मी, पापामा भन शमनार, આ લાકનેજ વળગેલા, પરલોકથી પરાંગમુખ, અને ક્રૂર છે, માટે હું મમત્ર! તું તારી For Personal & Private Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ ४७८. श्री धर्म रत्न ३२९. - ॥ २७ ॥ तत्कथमस्य विवोधो-भविता धीसखधिया विभावय भोः । भूयः सोश वभाषे-किमनेन, मुनीश युष्माकं ? ॥ २८ ॥ तत्रान्यपि वसंति--श्रेष्ठीश्वरतलवरादयो बहवः । ये वसतिपीठफलक-प्रमुखं ददते सुसाधूनां ॥ २९ ॥ सत्कारं सन्मानं च-ये सदा विदधतेह्यतस्तेषां । क्रियतामनुग्रहो, गुरु--रथाह विज्ञास्यते मंत्रिन् ॥ ३० ॥ ____ अन्येयुरथो केशी-दिनमणिरिव भव्यकमलवरबोधं । विदधानः संपाप-श्वेतविक नाम वरनगरीं ॥ ४१ ॥ इह केशिगणभृदागादेवं वार्पितो नियुक्तनरैः। चित्रस्तुतोष बाढं--लब्धनिधी रोरपुरुष इव ॥ ३२ ॥ तत्र स्थितोपि चित्र:--सूरिंनत्वेति दध्यको चित्ते । अस्माकमयं भूपो-बहुपापः प्रबलमिथ्यात्वः ॥ ३३ ॥ यहि मय्यपि सचिवेयं--नरकं यास्यति हहा मम मतेस्तत् । किं कौशलमत एनंनयामि कथमपि गुरोः पार्थे ॥ ३४ ॥ ध्यात्वेति तेन नरपति-रुद्याने અહિથી વિચાર, કે એને શી રીતે પ્રતિબધ થઈ શકશે ? ત્યારે ફરીને મંત્રિ બે કે, डे भुनीश्वर ! तमारे ४यां से मेदातुन सम छ ? [ २६-२७-२८ ] त्यां मी० ५९ ઘણા શેઠ, સરદાર, તલવર વગેરે રહે છે, જેઓ સાધુઓને વસતિ, પીઠ, ફળક વગેરે આપતા રહે છે, અને હમેશ તેમનું સન્માન સત્કાર કરે છે, માટે તેમના પર તમારે કૃપા ४२वी ब्लेय.-त्यारे ४३ मोट्या , है भत्रिन् ! मत५२ ध्यान मा५शु. ( ३०) । - હવે એકદા કેશીકુમાર સૂર્યની માફક ભવ્ય કમળોને જગાડતા થકા શ્વેતવિક નગરીમાં પધાર્યા. [ ૩૧ ] ત્યારે ચિ રાખેલા માણસોએ તેને વધામણી આપી કે, ઈહાં કેશી ગણધર આવ્યા છે. તે સાંભળી ચિત્ર દરિદ્ર જેમ નિધાન પામીને રાજી થાય, તેમ અતિશય રાજી થયો. (૩૨) બાદ ત્યાંજ રહીને સૂરિને નમીને મનમાં વિચારવા લાગ્યો કે, અમારે આ રાજા બહુ પાપી, અને પ્રબળ મિથ્યાત્વવાળો છે. ( ૩૩) તે જે મારા જે મંત્રિ મળ્યા છતાં, પણ નરકે જશે તે હાય હાય ! મારી અક્કલની શી હુશીયારી ગણાશે. માટે ગમે તેમ કરીને એને ગુરૂ પાસે લઈ જાઉં. (૩૪) એમ વિ For Personal & Private Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક ४७९ वाहवाहनाव्याजात् । निन्ये सो थ सुदुर्दम-तुरंगघनदमनतः श्रांतः ॥ ३५॥ ___ तत्र प्रदेश आस्यत--नृपः प्रदेशी स तेन विश्रांत्यै । यत्र गुरुर्गुरुसदसि-व्याकुर्वाणोस्ति जिनधर्म ॥ ३६ ॥ दृष्ट्वा थ सूरिं नृप आह चित्रं-मुंडो यमुच्चैः किमुरारटीति ? । सोप्याह जाने न विभौतिके चेद् गत्वा निशम्येत किमु प्रणश्येत् ? ॥ ३७ ॥ आगादथो नरपतिः सुगुरोः समीपे—तब्बोधबंधुरमंतिगुरुरप्युवाच । मुक्त्वा प्रमादमखिलं परमार्थशत्रु-धर्म जना विदधतां परमार्थपथ्यं ॥ ३८ ॥ ऊचे ततः क्षितिपतिर्भवतो वचो मे-नो चेतसः प्रचुरसंपदमादधाति । यद्भमिनीरहुतभुक्पवनातिरिक्तो--जीवः समस्ति न. परः परलोकयायी ॥ ३९ ॥ तथाहिं, जीवो नास्ति समक्षा--दर्शनतः खरविषाणमिव नूनं । यत्तु न ચારીને તે ઘોડા ફેરવવાના મિષે રાજાના ઉદ્યાનમાં લઈ ગયે. હવે રાજા દુર્દમ ઘેડાના सा४२॥ भनथा था। गयो. [ ३५ ] ત્યારે ચિત્રે તે પ્રદેશ રાજાને વિશ્રાંતિ લેવા માટે ત્યાં બેસાર્યો, કે જ્યાં નજીકમાં કેશગુરૂ મટી સભામાં જિનધર્મ સમજાવતા હતા. ( ૩૬ ) હવે સૂરિને જોઈને રાજા ચિત્ર મંત્રિને કહેવા લાસે કે, આ મુંડ ઉંચેથી શી બુમ પાડે છે ? મંત્રિ બે કે, હું પણ કંઈ નથી જાણતો, માટે પાસે જઈને સાંભળીએ, તે આપણનું શું જાય છે ? આ ઉપરથી રાજા સુગુરૂની પાસે આવ્યા. ત્યારે તેને પ્રતિબોધવામાં કુશળ મતિવાન ગુરૂ બોલ્યા કે, હે જ ! તમે પરમાર્થમાં શત્રુ શમાન સઘળા પ્રમાદને છોડીને પરમાર્થમાં પથ્ય સમાન ધર્મ કરો. ( ૩૮ ) ત્યારે રાજા બોલ્યો કે, તમારૂં મારા મનને બહુ ખુશ નથી કરતું. કેમકે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુથી જુદો કઈ બીજે પરલેકે જનાર ७५ छ। नहि. ( ३८ ) તે આ રીતે કે, જીવ નથી જ. કેમકે તે પ્રત્યક્ષ દેખાતું નથી. ગધેડાનાં સગાં For Personal & Private Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ ४८० શ્રી ધર્મ રત્ન પ્રકરણ. तथा पुनस्तत्-भूतचतुष्टयमिवात्रास्ति ॥ ४० ॥ गुरुराह भद्र किमयंजीवस्त्वद्विशददर्शनाग्राह्यः । उत सर्वेषां तत्र च-नाद्यः कल्पः सुकल्पः स्यात् ॥ ४१ ॥ एवं हि देशकाल-स्वभावसूक्ष्मादिविप्रकृष्टानां । भूभूधरादिकानां--भवत्यभावस्त्वदग्रहणात् ॥ ४२ ॥ नापि द्वितीयपक्षो---- जीवक्षेपाय पक्षतां धत्ते । सर्वजनसमक्षाणां--तवासमक्षत्वतो राजन् . . આ કરૂ છે' किंचेदं चैतन्य-कि भूतानां स्वभाव उत कार्ये । तावन्नहि स्वभावो-ह्यचेतनत्वात् स्वयं तेषां ॥ ४४ ॥ नो कार्यमपि च तत्स्या दसमुदितानां हि समुदितानां वा । आद्यभिदि पृथक् तेषां-चिंदन• घिगतिरेव दोषः स्यात् ॥ ४५ ॥ पिष्टादिभ्यो मद इत्र--भूतेभ्यः समुदयं गतेभ्याथ । चैतन्यं भवतीति-द्वितीयपक्षोपि न हि दक्षः ॥ ४६ ॥ માફક, જે તેવું નથી, તે ચાર ભૂતની માફક ઇહાં પ્રત્યક્ષ દેખાય છે. [ 8 ] ગુરૂ બોલ્યા- હે ભદ્ર ! શું આ જીવ તારા જોવામાંજ નથી આવતો? માટે નથી, કે બધાના જોવામાં નથી આવતો, માટે નથી ? ત્યાં પહેલે પક્ષ કંઈ વ્યાજબી નથી. [ ૪૧ ] કેમકે તેમ થાય, તે દેશ, કાળ, સ્વભાવ તથાં સૂક્ષ્મપણ વગેરાને લીધે દૂર રહેલા જમીન, પર્વત વગેરે પદાર્થને તું નહિ દેખાતો હોવાથી તેમને અભાવ સિદ્ધ થશે. [ ૪૨ ] વળી બીજે પક્ષ પણ જીવને તેડવા સમર્થ નથી. કારણ કે, સર્વ જનના પ્રત્યક્ષ કંઈ તને પ્રત્યક્ષ રહેલા નથી. [ ૪૩ ] વળી આ ચૈતન્ય ભૂતોને સ્વભાવ છે કે કાર્ય છે ? સ્વભાવે તે નથી જ, કેમકે તેઓ જાતે અચેતન છે. (૪૪) તે કાર્ય પણ નથી. કેમકે તેમનાં તે કાર્ય હોય, તે છુટા છુટાનું હોય કે, એકઠા મળેલાનું હોય ? પહેલા પક્ષમાં તે છુટું છુટું. તેઓમાં ચેન્ય દેખાતું જ નથી, એ દોષ આવશે. (૪૫) હવે મિષ્ટાદિકમાંથી જેમ મદ્ય પેદા થાય છે, તેમ ભૂતે એકઠા મળ્યાથી તેઓમાંથી ચેતન્ય પેદા થાય છે, એમ બીજો પક્ષ લેશે તે, તે પણ ઠીક નથી. કેમકે જે જેઓમાંના છુટા છુટામાં નહિ હોય, તે તેઓ For Personal & Private Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. पृथक् न भवति न तेषु तत्समुदितेष्वपि हि युक्तं । सिकताक ह्यदृष्टं तैलं किं भवति नतु बहुषु ! ॥ ४७ ॥ पिष्टादिभ्यो मद इव इत्यत्र तु मात्रयास्ति मदशक्तिः । न हि સર્વથાઽસત: વર--નૃત્યેવેક્ષિતોશિઃ ॥ ૪૮ || अपि च स्पृष्टं श्रुतमाघातं भुक्तं स्मृतमीक्षितं किल मयेति । कथमेककर्तृकाः खलु -- भावा भूतात्मवादे स्युः १ ॥ ४९ ॥ परलोकयायिजीवा --- भावे कस्यास्ति कर्मसंबंधः । तदभावे भावाना --मियं कथं चित्रता युक्ता ? 11 40 11 -- ૪૮૧ क्ष्याभृद्रंककयोर्मनीषिजडयोः सद्रूपनीरूपयोः श्रीमदुर्गतयोर्बला बलवतोनरोगरोगार्त्तयोः । सौभाग्यासुभगत्व संगमजुषोस्तुल्येपि नृत्वेंतस्यैतत्कर्मनिबंधनं तदपि नो जीवं विना युक्तिमत् ॥ ५१ ॥ तस्मा - એકઠા. થતાં, પણ તેમાંથી નહિ થાય. સિકતા ( રેતી )ના કણમાં નહિ દેખાતુ. તેલ શું તેના ઝાઝા કણ એકડા કથાથી પેદા થઇ થકશે ? [૪૬-૪૭ ] મિષ્ટાદિકમાંથી મદ પેદા થાય છે, ત્યાં તેનાં અંગામાં માત્રાએ કરી મદક્તિ ર્ હેલીજ છે. બાકી સર્વથા જે અસત હોય, તેની ખરત્રંગની માફ્ક ઉત્પત્તિ થઈ શક્રેજ નહિ. [ ૪૮ ] વળી મેં અયુ, સાંભળ્યું, સૂંધ્યું, ખાધુ, સંભાર્યું, અને જોયુ, એમ એક કત્તાવાળી પ્રતીતિ ભૂતાત્મવાદમાં શી રીતે થાય ? [ ૯ ] જે પરલેકે જનાર્ જીવ ન હોય, તો કર્મના સબંધ કાને થાય ? અને તે નહિ થાય, તો પછી પદાર્થોની આ વિચિત્રતા કેમ યુક્ત ગણાઇ શકે ? [ ૫૦ ] • રાજા અને રક, પડિત અને જડ, સુરૂપ અને કુરૂપ, શ્રીમાન અને દરિદ્ર, બળવાન અને દુર્બળ, નીરોગી અને રાગી, સુભગ અને દુર્ભાગ, એ બધાનુ ં મનુષ્યપણુ સરખુ છતાં જે અંતર દેખાય છે, તે કર્મનાં કારણે છે; અને તે કર્મ જીવ વિના યુક્તિમત્ નહિ થાય. ( ૫૧ ) માટે હે રાજન્! પોતાના શરીરમાં “હું સુખી હ્યું ” યાદિ જે પ્રતીતિ થાય છે, ' '૬૧ For Personal & Private Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. त् क्षितिष, स्वतना - वसुखीत्यादिसंविदा ग्राह्यः । कर्त्ता भोक्ता जीवः परलोकगमी भवति सिद्धः ॥ ५२ ॥ निजदेह इव विशिष्टां चेष्टामुपलब्धिपूर्विकां वीक्ष्य | परदेहेप्यनुमेया- तत्सिद्धिर्धीधनैः स्वधिया ॥ ५३ ॥ अथ गदतिस्म नरेंद्रो यद्यस्ति परत्र गामुको जीवः । तर्हि ममासी ज्जनकः - प्राणिवध प्रमुखपापरतः ॥ ५४ ॥ ४८२ युष्मन्मत्तेन सोगा- नरकं तत्किमिति मामिहैत्यैषः । नहि बोधयति यथा माविदधा दुःखदं वत्स ॥ ५५ ॥ तत्कथममुत्रयायी युक्तिघटाकोटिमटति जीवोत्र । प्रतिभाप्रगल्भताजित — देवगुरुर्गुरुरथ प्रोचे ॥ ५६ ।। कस्मिन् महापराधे - क्षिप्तो गुप्तौ यथा नरः कश्चित् । नहि वीक्षितुमपि लभते - निजकान् यामिकनरेभ्योत्र ॥ ५७ ॥ तद्-हारुणनिजकर्म-श्रृंखली निगडितो हि नैरयिकः । आगंतुं नहि लभतेपरमाधार्मिकसुरेभ्योत्र || ५८ ॥ भूयो वभाण भूपो - मम माता वत्स - તેનાવડે જણાતા જીવ કત્તા, ભાકતા, અને પરલેાકમાં જનાર સિદ્ધ થાય છે. [ પર ] હવે પેાતાના શરીરમાં જેમ જ્ઞાનપૂર્વક દરેક વિશિષ્ટ ચેષ્ટા થતી જોવામાં આવે છે, તેમ પરાયા શરીરમાં પણ બુદ્ધિમાન જનેએ પોતાની બુદ્ધિથી, અનુમાનથી, તેની સિદ્ધિ કરી લેવી. [ ૫૩ ] હવે રાજા ખેલ્યા કે, જે પરભવામિ જીવ હાય, તો મારે બાપ જીવહિંસા वगेरे पापभां निभन्न रहेनार हुतो. [ ५४ ] તે તમારા મત પ્રમાણે નરકે ગએલ હોવા જોઇએ, ત્યારે શામાટે તે ખ઼ાં આવી મને નથી સમજાવતો કે, હે પુત્ર! તું આ દુઃખદાયી પાપ મ કર. [ ૫૫ ] માટે હાં જીવ પરભવે જાય છે, એ વાત શી રીતે યુક્તિની અણીપર લાગુ પડે ? ત્યારે બુદ્ધિબળથી નૃહસ્પતિને પણ જીતનાર ગુરૂ ખેલ્યાઃ— ( ૫૬ ) જેમ કહ્રક મહાન અપરાધમાં કાઇ માણસને કેદખાનામાં નાખવામાં આવે, તેા પછી તે પહેરેગીરીનાં કબજે રહ્યા થકા, પોતાના સગાંઓને જોઇ પણ શકતા નથી, તેમ પોતાનાં દારૂણ કર્મની સાંકળથી નિડિત થએલ નારક જીવ, પરમાધામઁક દેવોના કંબામાં રેહા થા, હાં આવી શકતો નથી. ( ૧૭–૧૮ ) For Personal & Private Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવ ४८३ ला मयि सदाभूत् । सामायिकपौषधमुख्य-धर्मकर्मणि विहितचित्ता ॥ ५९॥ . .. • भवदाकूतेन दिवं-सांगात्तत्कथमिहैत्य मम पुरतः । न वदति वत्स यथा कुरु-धर्ममिहामुत्र सौख्यकरं ॥ ६० ॥ तस्मात् संगति मंगति-जीवस्यामुयायिता हि कथं ? । पीयूपपोषसमया . गिरागृणा देवमथ सूरिः ॥ ६१ ॥ असमर्थितकर्त्तव्या-दिव्यप्रेमायुगा विषयसक्ताः । अनधीनमनुजकार्या-अशुभत्वान्मर्त्यलोकस्य ॥ ६२ ॥ जिनजन्मादिककल्याणकानि सुमुनेस्तपोनुभावं च । समवसरणकादि विना-ना यांति सुरा इह प्रायः ॥ ६३ ॥ [ युग्मं ] पुनरपि नृप आचख्यौ-मयान्यदैको मलिम्लुचश्चके । अतिमूक्ष्मतरान् खंडान्-कोप्यात्मा तत्र नैक्षि परं ॥ ६४ ॥ तद्भूतव्यतिरिक्तःकथमात्मा मम चकास्तु चित्तेत्र ? । अथ पट्तर्कसुकर्कश-विचारचतुरो ફરીને રાજ બેલ્યો કે મારી માતા મારા તરફ હમેશાં વત્સલ ,પ્રીતિવાળી ] હતી. તે સામાયિક અને પૌષધ વગેરે ધર્મનાં કામમાં મશગુલ રહેતી. [ ૫૯ ] તે તમારા અભિપ્રાય પ્રમાણે સ્વર્ગ ગઈ છે, તે તે શા માટે અહીં આવીને મારી, आपण नथी हेती , सही भने ५२मयमां, सुम ४२ना। धर्भ तु ४२. (६० ) માટે જીવની પરભવે જવાની વાત શી રીતે સંગત થઈ શકે ? ત્યારે અમૃતના વરસાદ સરખી વાણિએ કરીને સૂરિ બોલ્યાઃ- (૬૧) દેવોએ પિતાનું કર્તવ્ય હજુ પૂરું નહિ કર્યું હેય? તેથી, તથા દિવ્ય પ્રેમમાં નિમગ્ન થઈ રહેવાથી, તથા વિષયમાં આસક્ત બન્યાથી, તથા મનુષ્યના કામને અવશ રહેનાર હોવાથી, તથા મત્યે લોકના અશુભ પણાથી, એમ આ કારણોને લીધે જિનના જન્માદિક કલ્યાણકો, તથા મહા મુનિના તપને મહિમા, तथा समयस२५ कोरे, प्रस। विना i आये भावता नथा. [ ९२-९३ ] . ફરીને રાજા બે કે, મેં એક વેળા એક એર પકડીને તેના અતિ સૂક્ષ્મ કટ કરી જોયા, પણ તેમાં કંઇ આત્મા દેખાય નંહિ. [ ૬૪ ] માટે ભૂતથી જુદા આત્માને For Personal & Private Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ ४८४ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. .गुरुरवोचत् ॥ ६५ ॥ अग्न्यर्थी कोपि नरो-विकटाटव्यामटाटयमानः सन्। –રાતિવંકાય છે ૬૬ નર તત્ર - णमपि-सोपश्यदथो महामतिः कश्चित् । पुरुषः शरेण सद्यः-प्रमथ्य तं पातयांचक्रे ॥ ६७ ॥ यदि मूर्तस्यापि संतोपिहुत जस्तत्र • भवति न ग्रहणं । तज्जीवस्यामूर्तस्य-कोहि दोषस्त्वनुपलंभे ? ૬૮ / - भूयो भूयोभिदधे-जीवन्नेवैकको मया चौरः । अयसोमंजूषा"શાંક્ષિતઃ સાતાર અને દર / વાટિતા પુના–ત- देहः प्रैक्षि कृमिकमय एव । रंधाभावे तस्या-निरगादात्मा कथं तस्य ॥ ७० ॥ अंतश्च भूरयस्त कृमिजीवाः प्रविविशुः कथं तस्याः । कथ मुरुविषारभारं–तदमुत्रगी सहेतात्मा ? ॥ ७१ ॥ अथ जगदेसौ गुरुणा-करुणासंभारनीरनीरधिना । इह कस्मिंश्चिन्नगरे-सुशांखिकः कोपि હું મારા મનમાં કેમ માની શકે ? હવે છ તર્કના કર્કશ વિચારમાં કુશળ ગુરૂ બોલ્યાઃ– ૬૫ ] અમિન અર્થી કઈક માણસ વિકટ અટવીમાં ભટકતો કે, મોટું અરણિનું લાકડું મેળવીને, મંદ મતિવાળો હોવાથી તેના કટકા કરવા લાગે, પણ ત્યાં તેને આગનું કણ પણ જોવામાં આવ્યું નહિ. હવે મહા મતિવાળો કોઈ માણસ ત્યાં આવ્યોતેણે શરના સાથે તેને ઘસીને અગ્નિ પાડે. ( ૧૬-૭ ) આ રીતે અગ્નિ મૂર્તિ છતાં પણ, તેનું ત્યાં ગ્રહણ થતું નથી, તે પછી અમૂર્ત છવ એમ ન દેખાય, ત્યાં શો દોષ આવે ! [ ૧૮ ] રાજ કરીને બોલ્યો કે, મેં એક જીવતે ચાર લોઢાની પેટીમાં નાખે. પછી તે પિટી મીણથી બંધ કરી. ( ૧૮ ) બાદ તે ઉઘાડી, તે તેમાં તેનું શરીર કમિઓથી ભરાયેલું જોયું; માટે ત્યાં નિ ન હતાં, એટલે તેમાંથી તેને આત્મા શી રીતે નીકળી ગયો? [ ૭૦ ] વળી તેના અંદર તે ઘણા કૃમિ છે શી રીતે પેઠ હશે? માટે આત્મા પરભવે જાય છે, એ વાત લાંબા વિચારમાં કેમ ટકી શકે ? (૭૧ ) હવે કરૂણુજળના સમુદ્ર ગુરૂ બોલ્યા- ઈહાં કોઇક નગરમાં કોઈક શંખ વગાડનાર રહેતા હતા. [ ૭૩ ] For Personal & Private Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ मार श्राव.. ૪૮૫ वसतिस्म ॥ ७२ ॥ तस्यास्त्येवं लब्धि-यत् शंखं धमति गोचरगतोपि । तदपि च कर्णांते-वाद्यत इति मन्यते लोकः ॥ ७३ ॥ तत्रत्यनृपोन्येधु-वोंगेहे व्रजनिशम्यरवं । शंखस्य तस्य शंका कुलचित्तोऽलभत नहि विष्टां ॥ ७४ ॥ अथ राज्ञायि स हंतु-तेनोचे नाथ लब्धिरेषामे । यद्दूरगोपि शब्दः-श्रूतिमूल इवेति बुद्धिः स्यात् ॥ ७५ ॥ कथमेतदिति परीक्षा-निमित्तमकनीधवेन सोऽपि । अयसः : कुंभ्यां साऽसारि सर्वतो मदनपिंडेन ॥ ७६. ॥ सोऽवादयदथ शंखं-- तध्वनिना बधिरिता समा सकला । अन्वैक्षि तत्र विवरादिकं च न पुनः किमप्यक्षि ॥ ७७ ॥ तथा . आयसपिंडस्यांतर्विवराभावे विशंति कथमुच्चैः । वह्निकणा यन स्यादयं ज्वलज्ज्वलनपिंडाभः ॥ ७८ ॥ इति निर्गमप्रवेशे-यदि मूर्त તેની પાસે એવી લબ્ધિ હતી કે, જંગલમાં જઈને પણ જે શંખ વગાડે, તે જાણે કાન पासे गात हाय ते समाय, मम सो मानता ता. [ ७3 ] હવે ત્યાં રાજા એક વેળા સંડાસમાં ગયો, એવામાં તે શંખને શબ્દ સાંભળી શંકાથી આકુળ થયો, એટલે તેને ખરચુ નહિ આવ્યું. (૭૪) તેથી તેણે તે શંખ વગાડનારને મારવાનો હુકમ કર્યો, ત્યારે તે બોલ્યો કે, હે નાથ! એ તો મારી લબ્ધિ છે, કે દૂરથી શબ્દ હોય, છતાં જાણે કાનના મૂળમાં થતું હોય, એમ લાગે છે. [ ૭૫ ] એમ કેમ થાય ? તેની પરીક્ષા માટે રાજાએ તેને લોઢાની કોઠીમાં નાખ્યો, બાદ તેને મીણ. समारीन सय ४२१. [७६ 6 ते ५ ॥यो, 3 2ी समा मेहेरी थ/ ५४ी, ત્યારે ત્યાં છિદ્ર વગેરે જોયાં, પણ તે તે કંઈ દેખાયાં નહિ. (૭૭) વળી લેઢાના પિંડમાં અંદર જે વિવર ન હોય તે, તેમાં અગ્નિનાં પરમાણું શી રીતે પેસે, કે જેથી તે જળતી આગના ગેળા જે દેખાય છે ? [ ૭૪ ] આ રીતે For Personal & Private Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ ४८६ .श्री धर्म २त्न ३२६१. स्यापि भवति न विघातः । तज्जीवस्यामूर्तस्य-को हि तत्संभवे दोपः ? ॥ ७९ ॥ भूयो जजल्प भूपो-ऽतोल्यत जीवन्मयैककचौरः । पंचत्वगतोपि परं-तौल्याधिक्यं मयानक्षि ॥ ८० ॥ कोप्यात्मां यदितु भवे'तौल्याधिक्यं तदोपलभ्येत । तस्मादमुत्रयामी.-संशीतिगतोधुनाप्यात्मा ॥ ८१ ॥ . . . . . ... अंथ संशयशतगुरुशाखि-शातनानिधितपशुराह गुरुः । दृतिमत्र कोपि गोपः-सकौतुकोऽपूरयन्मरुता ॥ ८२ ॥ तमतोलयदथरिक्तीकृत्या तोलयदतीव कौतुकिकः । न च तत्र किमपि तौल्या-धिकत्वमुपलब्धवा- . नेषः ॥ ८३ ॥ चेत् स्पर्शनमेयत्वा-न्मूर्तेप्यनिले समस्ति न विशेषः । तोल्ये तदमूर्तस्यात्मनो हि कथमस्तु स विशेषः ॥ ८४ ॥ अत्रांतरे प्रबुद्धो नृपतिः संप्रोदमेदुरमनस्कः । भक्तिभरनिर्भरांगः कृतांजलिः प्रोचिवानेव ॥ ८५ ॥ भगवन् मोहपिशाचो-मम नष्टः पूज्यवंचनवरमंत्रैः । મૂર્તદ્રવ્યને પણ જ્યારે જતાં આવતાં અટકાવ થતું નથી, તે પછી અમૂર્ત જીવને તે નહિ થાય, તેમાં શો દોષ છે ? (૭) ફરીને રાજા બોલ્યો કે, મેં એક જીવતા ચોરને તાળી नेयो. माईते भरी गयो, त्यारे. ताज्यो, ५५ तेना तासमा र नाह . (८०) હવે જો આત્મારૂપ કોઈ પદાર્થ હોય, તો તેલમાં કંઈક અધિકતા દેખાવી જોઈએ, માટે ४ ५९५ मात्मा ५२४५ ॥भी छ, से वात श: मरेकी छे. [ ८१ ] હવે સંશયરૂપ સેંકડો મોટાં ઝાડને પાડવામાં તીક્ષણ કુહાડા સમાન ગુરૂ બેલ્યા z, rs गोवाणे है।तुथी पवनडे मश: मरी. ( ८२ ) l ते ती, त्या२ ४३ તે ભાર ઊતુકિએ તે ખાલી કરીને તાળી, ત્યાં કંઈ તેને અધિક તેલ માલુમ પડ્યું નહિ. ( ૮૩ ) આ રીતે જ્યારે સ્પર્શ થવાથી જણાતા મૂર્ત વાયુમાં પણ તેલમાં વિશેષ नयी हेातो, त्यारे अभूत मात्मामा ते शाथी सोय ? ( ८४ ) अक्सरे ॥ ५. બોધ પામી હર્ષ ભરેલા મનથી, અને ભકિત ભરપૂર અંગથી અંજલિ જોડી, આ રીતે मोट्या-[ ८५ ] डे लगवन् ! तमाशं ५५३५ माथी मारे। भपिशाय न छ, For Personal & Private Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. . ४८७ नवरं नास्तिकवाद-क्रमागतं वर्जयामि कथं ॥ ८६ ॥ .. .. केशी जगाद नैतत्-किंचिन्नरनाथ सति विवेके, हि । व्याधिर्दारियं वा-क्रमागतं मुच्यते न किमु ॥ ८७ ॥ .. . तथा . . हेयोपादेयविचार-चातुरीकलितचित्त धरणीश । अत्रार्थे दृष्टांतःस्पष्टं श्रृणु सावधानमनाः ॥ ८८ ॥ इह केपि पुरावणिजो-विदेशमगमन् । धनार्जननिमित्तं । तत्रायसः खनौ बहु-तदतिसमर्थ समाददिरे ॥ ८९॥ 'सार्थवशात्ते चाग्रे-यांतस्त्रपुभूमिमाप्य तत्रायः । त्यक्त्वैके बुद्धिधनास्तदयों मूल्येन लांतिस्म ॥ ९० ॥ अपरेत्वेतदयः स्वय-मंगीकृतमुज्झ्यते कथंकारं ? । इति तदविहायजगृहु-र्न बालिशा बंगमंग हहा ॥ ९१ ॥ एवं रजतं कनकं-तत्तत्सुखनौ यथोत्तरं सुधियः । लांतिस्म पूर्वपण्यं-त्यक्त्वा न पुनर्जडा इतरें ॥ ९२ ॥ अथ कथमपि रत्नाकर પણ વંશપરંપરાથી આવેલા નાસ્તિકવાદને હું શી રીતે છોડું? [ ૮૬ ] કેશીગુરૂ બેલ્યા કે, હે નરનાથ ! વિવેક હોય તો, એમાં કઈ નથી શું વારે ? पशप पराये मानता व्याधि , दारिद्रय भू४ाम नथी आवत ? [ ८७ ] qn પાદેયના વિચારની ચતુરાઇને સમજનારા હે રાજન ! આ બાબત એક દ્રષ્ટાંત છે, તેનું સાવધાન મન રાખી રૂડી રીતે સાંભળ. [ ૮૮ ] ઈહ પૂર્વે કેટલાક વાણીયા ધન કમાવવા માટે પરદેશ ચાલ્યા. ત્યાં લોટાની ખાણમાં આવ્યા, એટલે તેમણે તે મોંધું લે મેટા જથ્થામાં ઉપાડયું. (૧૮૯ ) હવે સાથના વિશે તેઓ આગળ ચાલ્યા, એટલે તેઓને કલઈની ખાણ મળી, ત્યારે જેઓ બુદ્ધિવાન હતા, તેમણે લેટું છોડી, તેના બદલે કલઈ' Bाही. [८० ] सने नमो भूता , तेभए वियायु , सोते उपायु, मेटले મેલાય કેમ, એમ વિચારી તેને પકડી રાખી અફસ કે, કલઇને લઈ શક્યા નહિ ! [ ૯૧ ] આ રીતે અનુક્રમે તે તે ખાણમાં બુદ્ધિવાનોએ રૂપું અને પછી તેનું ઉંચક્યું, પણ જે જડ હતા, તેમણે પૂર્વે ઉપાડેલે માલ છોડયો નહિ. ર ) હવે તેઓ જેમ For Personal & Private Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ . ४८८ . શ્રી ધર્મ રત્ન પ્રકરણ. र. .. मासेदुस्ता केचन पुमांसः । मार्गानुसारिमतयो-हेयोपादेयविधिविदुराः ॥ ९३ ॥ त्यक्त्वा .सुवर्णमप्यथ-बहुगुणयुक्तानि निर्मलानि तथा । रत्नानि समाददिरे--त्रासादिकदोषविकलानि ॥ ९४ ॥ अपरेतु भण्यमाना--अंपि सार्थजनैमणिग्रहणविषये । कदभिनिवेशावेशात्---पूर्वगृहीताय उज्झित्वा ॥ ९५ ॥• जगृहुर्नहि रत्नानि-द्वयेपि चाजग्मुरथ निजे देशे । तत्रादिमाः सुखयशः-प्रचुरश्रीभाजनं जाताः ॥ ९६ ॥ . अपरेतु कदाग्रहिणः--क्रमागतायोऽपरित्यजतो हि । पश्चात्तापानुगता:-- संजाता दुःखिनो नित्यं ॥ ९७ ।। तद्वत्त्वमपि नरेश--क्रमागतं नास्तिकस्य मतमेतत् । अपोज्झनिहमाभूः पश्चात्तापानुगो गाढं ॥ ९८ ॥ एवं निशम्य विगलित-मिथ्यात्वः केशिसुगुरुपदमूले । नृपतिर्गृहस्थधर्म--सम्यक्त्वपुरस्सरं जगृहे ॥ ९९ ॥ अथ केशिगणधरो मृदु-वाण्या क्षितिपतिमवोचदिति हियथा । पूर्व रम्यो भूत्वा-यथोचितं दानदातृत्वात् ॥ १०० ॥ पश्चा તેમ કરી રત્નની ખાણમાં આવી પહોંચ્યા. ત્યાં કેટલાક માર્ગને અનુસરતી અકલવાળા અંને પાદેય કરવાની બાબતમાં સમજુ માણસોએ સેનાને પણ પડતું મેલી બહુ ગુણવાળા, નિર્મળ, અને ત્રાસાદિક દોષથી રહિત રત્ન ગ્રહણ કર્યા. (૯૩૯૪ ) પણ બીજાઓને સાથેના લોકોએ મણિઓ ઉપાડવા માટે સલાહ આપ્યા છતાં પણ, તેઓએ ખોટા હઠે ચડી પૂર્વે ઉપાડેલા લેઢાંને છોડી ને ઉપાડ્યાં નહિ. હવે તે બંને પિતના દેશમાં साव्या. या ५९ लाना अयना। सुम, यश, मने प्रयु२ सभी पाभ्या. [४] પણ જેઓએ કદાગ્રહી બનીને પૂર્વે ઉચકેલું લેતું નહિ છયું, તેઓ પશ્ચાતાપ પામી હમેશના દુઃખી રહ્યા. [ 0 ] માટે તેમની માફક હે રાજન ! તું પણ આ ક્રમા'ગત નાસ્તિક મતને નહિ મૂક્તાં પાછળથી સખત પશ્ચાતાપ કરતો માં. [ ૯૮ ] આમ સાંભળીને મિથ્યાત્વ છોડીને રાજાએ કેશગુરૂની પાસે સમ્યકત્વ સાથે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો. [ ૨૯ ] હવે કેશી ગણધર કેમળ વાણીથી રાજાને કહેવા લાગ્યો કે, હે રાજન ! તું . પૂર્વે યથોચિત્ત દાન દેવાવડ રમ્ય થઈને પાછળથી તે બંધ પાડીને અરમ થજે માં. For Personal & Private Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક ૪૮૯ नरेशमाभू--ररम्यकस्तनिषेधकरणेन । अस्माक मंतरायात्-प्रवचनखिसेति हेतोश्च ॥ १०१ ॥ एवमिति केशिगणधर-वाक्यं प्रतिपद्य परमविनयेन । पूर्वोदितमुचावच--भाषणमुख्यं स्वमपराधं ॥ १०२ ॥ क्षमयित्वा च जगाम-स्वधाम मुदितः प्रदेशिभूपोथ । श्रीमत्केशिगणेशो--प्यन्यत्र विहारमाधत्त ॥ १०३॥ चित्रवरमंत्रियुक्तः-प्रदेशिभूपस्ततो निजं देशं । जिनराजसदनराजीविराजितं कारयामास ॥ १०४ ॥ अन्यमपि जैनधर्मे प्रवर्तयामास बहुतरं लोकं । सामायिकपौषधमुख्य-धर्मकर्मणि सदा निरतः ॥ १०५ ॥ मन्वानो विषयसुख-विषमिव स मुमोच युवतिसंपर्क । दुर्वारमारविधुरादध्याविति सूर्यकांताथ ॥ १०६ ॥ भोगान् स्वयं न भजते-स्वायत्तांमांदधाति च नृपोयं । तत् सत्यमिदं जज्ञे-न म्रियते त्यजति न च मां च ॥ १०७ ॥ तद्धन्मि भूप કેમકે એથી અમને અંતરાય દોષ લાગે, તથા શાસનની નિંદા થાય. ( ૧૦૦-૧૦૧ ) ત્યારે તે પ્રદેશ રાજા કેશી ગણધરનાં તે વાક્યને પરમ વિનયથી સ્વીકારીને પૂર્વે કરેલાં આડા અવળાં ભાષણ પ્રમુખ અપરાધ ખમાવી હર્ષિત થઈ ઘેર આવે, અને કેશી. ગણધર બીજા સ્થળે વિચરવા લાગ્યા. ( ૧૦૨–૧૦૩ ) બાદ ચિત્રમંત્રિની સલાહથી પ્રદેશિ રાજાએ પોતાના દેશને જિન મંદિરોની શ્રેણિથી વિરાજિત કર્યો. (૧૦૪ ) વળી સામાયિક, પિસહ વગેરે ધર્મના કામમાં હમેશાં વળગ્ય રહી, તે બીજા પણ ઘણું લેકોને જૈન ધર્મમાં પ્રવર્તાવવા લાગે. ( ૧૦૫) તે વિષય સુખને વિષ જેવું ગણીને સ્ત્રી સં ગથી દૂર રહે છે, તેથી દર કામથી પીડિત બની સકતા નામે તેની રાણી મનમાં विया२५ सी. (१०१) આ રાજા પોતે ભોગ ભોગવતે નથી, અને મને પિતાના વશમાં રાખે છે, માટે આ કહેવત ખરી પડે છે કે નહિ ? મરે, અને નહિ મૂકે. [ ૧૦૭ ] માટે એને કે For Personal & Private Use Only Page #491 -------------------------------------------------------------------------- ________________ ૪૯૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. मेनं केनापि विषादिनायुपायेन । पुत्रं निदेश्य राज्ये-भोगान् भोक्ष्ये ततः खेच्छं ॥१०८ ॥ अपरेहि पौषधस्या-थ पारणे राजवारणस्यास्य । रसवत्यां क्षिप्तवती-विषमविषं सूर्यकांताथ ॥ १०९॥ तेन च नरेंद्रदेहेमुदुस्सहा दाहवेदना जज्ञे । जज्ञौ च सूर्यकांता-विषयेतददादिति महीशः ॥ ११० ॥ बुध्ध्वा स्वमरणसमयं-कृतपंचाणुव्रतादिकोच्चारः । इत्यन्वशात् स्वमात्मन्-कुरुमैत्री सर्वसत्वेषु ॥ १११ ॥ ___ मा कार्षीः कापि रुपं--विशेषतोयुपरि सूर्यकांतायाः । कुर्वत्येत्यनया जोटि-दुःखदः स्नेहनिगडस्ते ॥ ११२ ॥ यदवश्यवेदनीयं--नरकादिषु दुःखलक्षदं कर्म । अत्रैव क्षिपयंती-तवेयमुपकारिणी जीव ॥ ११३ ॥ यदितु करिष्यस्यात्म-नस्या अप्युपरि कोपमभितस्ते । नूनं भविष्यति तदा-रेखा मुख्या कृतघ्नेषु ॥ ११४ ॥ किंच भवेनंतेस्मि--ननंतशो ना પણ વિષ વગેરે ઉપાયથી મારું તે, પુત્રને રાજ્યપર બેસારી, પોતે પિતાની ઈચ્છા પ્રમાણે મજ વિલાસ કરી શકીશ. (૧૦૮) હવે વળતે દિને પૈષધના પારણે તે મહારાજાની રસોઈમાં સર્વકાંતાએ વિષમ વિષ ભેળ્યું. [ ૧૦૮ ] તેના ગે રાજાના શરીરે નહિ માય, એવી બળતરા થવા લાગી. ત્યારે તેણે જાણ્યું કે, સુર્યકાંતાએ આ વિષ આપ્યું છે. [ ૧૧૦ ] હવે તેણે પિતાને મરવાને અવસર આવેલો જાણી, અણુવ્રતનો કરીને . ઉચ્ચાર કરી પિતાને સમજાવવા લાગ્યું કે, હે આત્મન ! સર્વ સત્વોપર મૈત્રી કર. (૧૧) વળી તું ક્યાંઈ પણ રે મ કર, અને સૂર્યકાંતા ઉપર તે મુદલે રેપ મ કર, કેમકે આમ કરતાં તેણીએ તને દુઃખ દેનાર સ્નેહની બેડી તોડી છે. ( ૧૧૨ ) હે જીવ ! જે અવશ્ય વેદનીય કર્મ નરકાદિકમાં લાખો દુઃખ દેનારું થઈ પડત, તેને બહાંજ ખમાવી નખાવતી, એ તારી ઉપકારક છે. ( ૧૧૩) હે આત્મન ! જે એણીના ઉપર પણ કેમ કરીશ તો, તું કૃતને ઘોરી ગણાઈશ. [ ૧૧૪ ] વળી આ અનંત સંસારમાં નરકાદિકના ભાવમાં હે જીવ ! તેં અનંતીવાર જે અતિશય કડવાં દુઃખ સહેલાં છે, તેની અપેક્ષાએ આ દુઃખ શી ગણત્રીમાં છે ? એમ વિચારીને ધીરજ ધરી પોતાના કરેલાં For Personal & Private Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક, रकादिषु भवेषु । रे जीव यानि दुःखा-न्यतीव कटुकानि सोढानि ॥ ११५ ॥ तदपेक्षया न किंचि-दुःखमिदं धीरिमाणमिति कृत्वा । सर्व सहस्वयंकृत--कर्मविपाकं मुघोरमिमं ॥ ११६ ॥ ___ एवं समाधिनासौ--ध्यायन् परमेष्टिमंत्रमचलमनाः । श्रीमत्केंशिगुरों: सत्--प्रसादमुज्वलगुणांश्च तथा ॥ ११७ ॥ मृत्वा सूर्याभाख्य-सौधर्मत्रिदिवतिलकसंकाशे । सुविमाने संजातः-सूर्याभ इति प्रवरदेवः ॥ ११८॥ अनुभूय सुखं विपुलं-तत्र च पल्योपमानि चत्वारि । च्युत्वा महाविदेहे च लप्स्यते परमपदसौख्यं ॥ ११९ ॥ एवं प्रदेशिनरपति-चरित्रमाकर्ण्य गौतमो मुदितः । अनमस्यद्भगवंत-प्रभुरप्यन्यत्र विजहार ॥ १२० ॥ दृष्टांतं विशदं प्रदेशिनृपतेरित्येवमुच्चैरुभाकाकर्ण्य सुकर्णकर्णयुगलीपीयूषपोषप्रदं । भना २॥ सवा घोर वियाने सहन ४२. ( ११५-१११) આ રીતે સમાધિથી તે નિશ્ચળ મનથી પંચપરમેષ્ટિ મંત્ર તથા શ્રી કેશીગુરૂના ખરા પ્રસાદ તથા ઉજવળ ગુણોને ધ્યાત થ–મરીને સધર્મ દેવલોકના તિલક સમાન સૂર્યાલ નામના વિમાનમાં સૂર્યભ નામે મે દેવ થયો છે. (૧૧૭-૧૧૮) ત્યાં તે ચાર પલ્યોપમ સુધી વિપુળ સુખ ભોગવી, ત્યાંથી ચવીને મહા વિદેહમાં મુક્તિ પામશે. [૧૧૮] આ રીતે પ્રદેશ રાજાનું ચરિત્ર સાંભળી તમ રાજી થઈ પ્રભુને નમ્યા, અને પ્રભુ ત્યાર બાદ બીજા સ્થળે વિચરવા લાગ્યા. (૧૨૦) આ રીતે પ્રદેશ રાજા પાધરે દ્રષ્ટાંત કે જે સમજુ માણસના કાનને અમૃત સરખું પિષણ આપે છે, તે બે કાવડે બરોબર સાંભળીને હે મેહથી આકુળ બનેલા જ ! તમે કદાગ્રહને દૂર મેલીને ધર્મ વિચારમાં For Personal & Private Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ ૪૯૨ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - - - त्यत्तवा दूरतरं कदाग्रइमहो मोहाकुलीनाजनामाध्यस्थ्यं भजत प्रयत्नवशतो धर्मविचारे सदा ॥ १२१ ॥ ॥ इति प्रदेशिमहाराजचरितं समाप्तं ॥ इति प्रपंचितः सप्तदशसु भेदेषु मध्यस्थ इति चतुर्दशो भेदःसंप्रत्यसंबद्ध इति पंचदशं भेदं निरूपयितुमाह. (मूलं ) भावंतो अणवरयं-खणभंगुरयं समत्थवत्थूणं । संबद्धोवि धणाइसु-वजइ पडिबंधसंबंधं ॥ ७४ ॥ ( टीका ) . भावयन् पर्यालोचयन् अनवरतं प्रतिक्षणं क्षणभंगुरतां सततविन હમેશાં પ્રયત્ન પૂર્વક મધ્યસ્થપણું ધારણ કરે. (૧૨૧ ) આ રીતે પ્રાદેશિ મહારાજાનું ચરિત્ર છે. એ રીતે સત્તર ભેદમાં મધ્યસ્થરૂપ ચૌદમો ભેદ વર્ણ, હવે અસંબદ્ધરૂપ પંદરમા ભેદનું નિરૂપણ કરે છે. મૂળ અર્થ. સમસ્ત વસ્તુઓ ક્ષણભંગુર છે, એમ નિરંતર ભાવ થકે ધન વગેરેમાં સંબદ્ધ (જોડાઈ રહેલે ) છતાં, પણ પ્રતિ५५ पलित रे. (७४) . aa अर्थ. ભાવ થકે એટલે વિચાર થકે અનવરત–પ્રતિક્ષણ, સમસ્ત વસ્તુ એટલે For Personal & Private Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ४०३ श्वरतां समस्तवस्तूनां तनुधनस्वजनयौवनजीवितप्रभृतिसर्वभावानां संबद्धोपि बाह्यवृत्त्या प्रतिपालन-वर्द्धनादिरूपया युक्तोपि धनादिषु धनस्वजनकरिहरिप्रभृतिषु वर्जयति न करोति प्रतिबंधो मूर्छा तद्रूपं संबंधं संयोग, नरसुंदरनरेश्वरइव, यतो भावयत्येवं भावश्रावकः चित्ता दुपयं चउप्पयं च-खित्तं गिहं धणधन्नं च सव्वं । कम्मप्पीओ अवसो पयाइ--भरं भवं सुंदर पावगं वा ॥ (इत्यादि) ___ नरसुंदरनरेश्वरकथा पुनरेवं. पयडिय उदया बहुविह--सत्ता वरकम्मगंथवित्ति व्य । नवरं बंधविमुक्का-अत्थि पुरीं तामलित्ती ह ॥ १॥ सम्मं परिणयजिणसमयअमयरस हणिय विसयविसपसरो । गिहिवाससिढिलचित्तो-राया नरसुंदरो तत्थ ॥ २॥ निरुवमलवणिमरूबा-बंधुमई नाम आसि से भइणी । તન, ધન, સ્વજન, વન, જીવિત વગેરે સર્વ ભાવની ક્ષણભંગુરતા એટલે નિરંતર વિનશ્વતા તેને વિચારતો કે બહેરથી પ્રતિપાલન વર્ણન વગેરે કરતે રહી સંબદ્ધ એટલે જોડાયો છતાં, પણ ધન, સ્વજન, હાથી, ઘોડા વગેરેમાં પ્રતિબંધ એટલે મૂછ તે રૂપ સંબંધ નહિ કરે, નરસુંદર રાજાની માફક, જે માટે ભાવ શ્રાવક હોય, તે આ રીતે વિચારે છે. ६५६, यतुप, क्षेत्र, गृह, धन, धान्य, ये सघणु छोडीने भनां भी साथे પરવશ થએલે જીવ સારો કે, નરસા ભવમાં ભટકતો રહે છે. નરસુંદર રાજાની કથા આ રીતે છે. ઉદય, સત્તા અને બંધવાળી કર્મ ગ્રંથની વૃત્તિની માફક પ્રકટિત ઉદયવાળી [ 2018 ] 4g विष सत्यवाणा ( भने २i प्रालिमावाणी ) छतi त તાઐલિસી નામે નગરી હતી. (૧) ત્યાં સમ્યક્ રીતે પરણેલા જિન સમયરૂપ અમૃત રસથી વિષયરૂપ વિષના જેરને હણનાર, અને ઘરવાસમાં શિથિળ મનવાળો નરસુંદર નામે રાજા હતો. ( ૨ ) તેની ભારે લાવણ્ય અને રૂપવાળી બંધુમતિ નામે વ્હેન હતી, તે . For Personal & Private Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધર્મ રત્ન પ્રકરણ, उज्जेणि सामिणा सा - अवंति नाहेण परिणीया ॥ ३ ॥ सो तीए अणुरत्तो - आसत्तो मज्जपाणवसणंभि । जूयंमि अइपसत्तो - मत्तो बोलेइ बहुकालं ॥ ४ ॥ तंमि निर्वमि पमते - रजे रट्ठे विसीयमाणमि । रज्जपहाणनरेहिं – सचिवेहि य मंतिउं सम्म ॥ ५ ॥ पुत्तं वेवि रज्जे - मज्जं पाइतु निसि पत्तो सो । देवी समं नियमाणुसेहिं उज्जाविओ रने || ६ || चेलंचले य बद्धो - लेहो नागमणसूयगो तस्स । अह गोसे पडिबुद्धो-जा दिसिचकं नियइ राया ॥ ७ ॥ हरिहरिणरुद्द सद्दूल - संकुलं सव्वओविता रनं । तं लेहं च निरिक्खिय – सविसाओ भणइ इय दइयं ॥ ८ ॥ ओ पिच्छ पिच्छ पावाण - ताण सामंतमंतिपमुहाण | तहत हउवयरियाणं-वियरियगुरूदाण माणाणं ॥ ९ ॥ निच्चं गुरुगुरुतरबहु - पसाय ૪૯૪ ઉજ્જૈણીના રાજા અવ ંતિનાથના સાથે પરણી હતી. [ ૩ ] તે તેમાં અનુરકત હતા, મદ્યપાનમાં પણ આસક્ત હતા, અને જુગારમાં પણ !” સેલા હતા, એમ છકેલ રહી તેણે ઘણું! કાળ પસાર કર્યું. [૪] આ રીતે તે રાજૂ છાકટ થઈ પડતાં રાજ્ય ધૂળધાણી થવા લાગ્યું, તે બ્લેઇ રાજ્યના મોટા માણસો તથા મંત્રિએ ખરેખર સલાદ્ધ કરી પુત્રને ગાદીપર બેસારી દારૂ પીને સૂતેલા, તે રાજાને રાણીની સાથે પેાતાના માણુસા મારફત ઉચકાવીને અરણ્યમાં છેડયો. [ ૫-૬ ] અને તેના ચેલાંચળમાં ફરીને ત્યાં નહિ આવવાનું સૂચન કરનાર લેખ બાંધ્યા. હવે પ્રભાતે - ઢીને જેવા દિશાઓ જોવા લાગ્યા, કે તે બધી બાજુએ સિંહ, હરણ, અને લયંકર વાધથી ભરેલુ અરણ્ય જેવું, તથા તે લેખ જોયા, એટલે રાજા દિલગીર થઈને રાણીને આ રીતે કહેવા લાગ્યા. ( ૭–૮ ) હે સુતનુ ! આપણે તેમને રાજી રાખતા, ભારે દાનમાન દેતા, હમેશ મોટી મોટી મહેરબાનીથી નવાજી નાખતા, અપરાધમાં પણ જેમના તરથી મીઠી નજરે જોતા, તેમનું ગુહ્ય ગેાપવતા, તથા શક પડતા કામેામાં જેમની સલાહ લેતા, તે લુચ્ચા, સામત, For Personal & Private Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૪૯૫ - पावियपसिद्धिरिद्धीण । अबराहपएवि सया-सिणिद्धदिट्ठीइ दिट्ठाण ॥ १० ॥ अविभिन्नरहस्साणं-संसइयत्थेछ पुच्छणिजाणं । नियकुलकमाणुरूवं-चिट्ठिय मेवंविहं सुयणु ॥ ११ ॥ इय विरसं जपंतो-अविभाविय दुट्ठदिव्वपरिणामो । राया बंधुमईए-सुजुत्तिजुत्तं इमं वुत्तो ॥ १२ ॥ किं चिंतिएण सामिय-विहलीकय सयल पुरिसयारस्स । अघडतघडण रुइणो-हयविहिणो विलसिए णिमिणा ? ॥ १३ ॥ ___लहु पहु चयसु विसायं-गच्छामो तामलित्तिनयरीए । नरसुंदरनरनाह-पिच्छामो तत्थ सप्पणयं ॥ १४ ॥ रन्ना पडिवन्न मिणं-गंतु पयट्टाई ताई तो कमसो । पत्ताई तामलित्ती-पुरीसमीवाट्ठिउज्जाणे ॥ १५ ॥ अह बंधुमई जंपइ-इहेब चिठेसु सामि खण मेगं । तुह आगमणं गंतूण-भाउणो जाव साहेमि ॥ १६ ॥ कहकहवि होउ एवं ति जंपिए नरवरेण अह पत्ता । निविडपडिबंधबंधुर-बंधवगेहंमि बंधुमई ॥ १७ ॥ . અને મંત્રિઓનાં આ કારસ્તાન જે ! આ રીતે તે રાજા દૈવકપ એિલે માન્યા વગર पारे। ४२॥ सायो, शरे धुमतीये युक्तिपूर्व साम यु. (४-१०-११-१२ ] હે સ્વામીન ! સકળ પુરૂષાકારને વિફળ કરનાર, અને અઘટિત ઘટના ઘડવા ઈચ્છનાર ભુંડા નશીબનું જ આ કામ છે, માટે તે બાબત ચિંતા કરવી ફોકટ છે. [ ૧૭ ]. હે સ્વામી ! તમે દિલગીર મ થાઓ, ચાલો આપણે તાબ્રલિપી નગરીમાં જઈ નરસુંદર રાજાને જઈ પ્રીતિથી ભેટીયે. [ ૧૪ ] રાજાએ તે વાત કબૂલ રાખી. બાદ તેઓ ચાલતાં ચાલતાં અનુક્રમે તામ્રલિમીના સમીપે રહેલા ઉદ્યાનમાં આવી પહોંચ્યાં. [ ૧૫ ] હવે બંધુમતી કહેવા લાગી કે, હે સ્વામીન ! તમે ઇહાંજ થોડી વાર બેસો કે, જેથી હું જઈને મારા ભાઈને તમારું આગમન જણાવી આવું. [ ૧૬ ] જેમ તેમ કરીને રાજાએ હા પાડતાં બંધુમતી પિતાના તરફ ભારે મમતા બતાવતા ભાઈના ઘરે આવી પહોંચી. ( ૧૭ ) For Personal & Private Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ ४६६ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. - • तत्थ्य महंतसामंत-विंदसेविजमाणपयजुयलो । पासट्ठियपणतरुणी-करचालियचापरुप्पीलो ॥. १८ ॥ जय जीव जीव इय सेवगेहि वुचंतओ य पइवयणं । सिंघासणोवविट्ठो-दिवो नरसुंदरो तीए ॥ १९ ॥ तेणवि विम्हियमणसा-भगिणी अवितकियागया दटुं । उचियपडिवत्तिपुव्वं-पुट्ठा सयलंपि वुत्तंतं ॥ २० ॥ तो तीइवि सो कहिओ-उजाणे जाव चिट्ठइ निवु त्ति । सविढीइ तओ सो-तयभिमुहं पठिओ झत्ति ॥ २१ ॥ सो पुण अवंतिनाहो-अइगाढछुहाइ पीडिओ तइया । वालांकभक्खणत्यं-एगंमिय चिभिडीकच्छे ॥ २२ ॥ अवदारेणं चोरु व्व-पविसमाणो स कच्छयनरेण । मंमपएसमि हओ-मुट्ठीए तहय लट्ठीए ॥ २३ ॥ निठुरपहारविहुरो-पलायमाणो तओ इमो तुरियं । धरणी' वट्टे पडिओ-निचिट्ठो कठ्ठयडिउ व्ध ॥ २४ ॥ इत्तो नरसुंदरनरवरोवि ત્યાં તેણીએ મોટા સામંતોથી સેવા, પડખે રહેલી વારાંગનાઓથી વીંજાત, અને સેવકેએ જયજયકારથી દરેક વાગ્યે વધાવી લેવામાં આવતે સિંહાસન પર બેઠેલો નરસુંદર જે. [ ૧૮-૧૯ ] હવે તેણે પણ બેહેનને ઓચિંતી આવેલી જોઈને વિસ્મય પામી ઉચિત સત્કાર કરીને તેને સઘળો વૃત્તાંત પૂછો. ( ૨૦ ) ત્યારે તેણીએ તે કહ્યા, અને કહ્યું કે, રાજા ઉઘાનમાં છે. ત્યારે નરસુંદર રાજા મોટા ઠાઠમાઠથી તેના સામે ઝટ રવાને थयो. [२१] આણીમેર અવંતિનાથ અતિ આકરી ભૂખથી તે વેળા પીડાઈને ચીભડું ખાવા માટે એક ચીભડાના વાડામાં ચોરની માફક પાછલા દરવાજાથી પેઠે, એટલે તે વાડાના घशीये तेने भू भने साथी भर्भ प्रदेशमा 'भायी. ( २२-२३ ) त्यारे ते आ४२॥ પ્રહારથી વિધુર થઈને ત્યાંથી જલદી નાશત થકો જમીનપર લાકડાના પૂતળાની માફક નિષ્ટ થઈ પડી ગયો. [ ૨૪ ] આ બાજુ નરસુંદર રાજા પણ પિતાના વિજય રથ પર For Personal & Private Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક, ४६७ नियविजयरहवरारूढो । भगिणीवइस्सभिमुहं--तमि पएसंमि संपत्तो ॥ २५ ॥ नवरं तरलतुरंगम-निठुरखुरखणियरेणुपूरेण । उध्धुरतिमिरकंत व-नहयलं तक्खणे जायं ॥ २६ ॥ तो दसणविरहाओ--नरवररहतिक्खचक्कधाराए । तह निवडियस्स कंठो-दुहा कओ वंतिनाहस्स ॥ २७ ॥ अह पुव्वुत्तु जाणे--अवंतिनाहं निवो अपिच्छंतो । संभंतो भइणीए-वृत्तंत मिमं कहावेइ ॥ २८ ॥ हा दिव्य दिव्य किमियं ति-संभमुभंत तरलतारच्छी । बंधुमई बंधुगिरंनिसामिउं आगया तत्थ ॥ २९ ॥ तो अवलोयंतीए-पणट्ठरयणं व निउणदिट्ठीए । कहकहमवि त मवत्थ-संपत्तो तीइ सो दिठो ॥३०॥ अह नाउ मयं सपई-गुरुमुग्गरचूरियव्वसा सहसा । पडिया अतुच्छमुच्छा-- निमीलियच्छी महिवीढे ॥ ३१ ॥ पासाठ्यपरियणविहिय-सिसिरउवयारलद्धच्चैयन्ना । परिमुक्कपिक्क ચડી બનેવીના સામે તે ઠેકાણે આવી પહોંચ્યો. [ ૨૫ ] પણ જલદ ઘોડાઓના આકરા ખુરોથી ઉડેલી ધૂળના લીધે તે વખતે આકાશ જાણે ભારે અંધકારથી છવાયું હોય, તે हेभाव ५४ ५.यो. [ २ ] ત્યારે કંઈ દેખાતું ન હોવાથી રાજાના રથના પઈડાની તીખી ધારથી તે રીતે ત્યાં પડેલા અવંતિનાથનું ગળું કપાઈ ધડથી છટું થઈ ગયું. (૨૭) હવે નરસુંદર રાજાએ પૂર્વત ઉદ્યાનમાં અવંતિનાથને નહિ જોઈને સબ્રાંત થઈ, તે વૃત્તાંત પિતાની બહેનને કહીં મોકલાવ્યું. [ ૨૮ ] ત્યારે હા દૈવ! હા દૈવ! આ શું થયું, એમ વિચારી સંભ્રમથી આંખો ફેરવતી બંધુમતી ભાઈની વાણી સાંભળીને ત્યાં આવીને ખવાયેલું રત્ન જેવાય, તેમ બારીક નજરથી જેવા લાગી, તે જેમ તેમ કરીને તે અવસ્થાને પામેલ પિતાને પતિ તેણે જે; પણ તે તેને મરેલો જોઈને જાણે મુળથી હણાઈ હેય, તેમ ઝટ મૂછથી આંખો भीयाने मीन५२ जणी परी. ( २८-30-31 ) તે પાસે રહેલા પરિજને ઠંડા ઉપચાર કર્યાથી ચેતના પામી, ત્યારે પિકો પાડીને For Personal & Private Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ ४८८ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. मुक्कं-एवं विलवेइ दीणमणा ॥ ३२ ॥ हा हिययदइय पिययम-गुणनिवहनिवास पणयकयतोस । केणं पाविठेण-एय मवत्थं तुमं नीओ ? ॥ ३३ ॥ हा नाह तायसु महं-विओगवज्जासणीइ भिज्जतं । हिययं हिययमुहावह-कीस उविक्खेसि चिरकालं ? ॥ ३४ ॥ हय दिव्य किं न तुट्ठो-रज्जवहारेण देसचाएण । मुहिजणविओयणेण य-ज मेयमाव ववसिओ पाव ॥ ३५ ॥ इच्चाइविलवमाणी-वारिज्जंतीवि बंधवनिवेण । सा नियपइणा सद्धि-पडिया जालाउले जलणे ॥ ३६ ॥ ... अह निव्वेओवगओ-राया नरसुंदरो विचिंतेइ । अविचिंतणीयरूवा-अहो अणिच्चा जयस्स ठिई ॥ ३७ ॥ जत्थ सुही विहु दुहिओ-निवोवि रोरो सुमित्त मवि सत्तू । संपत्ती वि विवत्ती-निमेसमित्तेण परिणमइ ॥ ३८ ॥ कह महुणा भइणीए-चिरकालाओ समागमो जाओ । कह मिहिपि विओगो-धिरत्थु संसारवासस्स ॥ ३९ ॥ દિલગીર થઈ આ રીતે વિલાપ કરવા લાગી. ( ૩૨ ) હે હૈયાના હાર પ્રિયતમ, ગુણ સમૂહના નિવાસ, નમેલાપર મેહેરબાની કરનાર ! કોણ પાપિણે તેને આ અવસ્થાએ પહોંચાડ્યો છે? હે નાથ ! વિયાગરૂપ વજાગ્નિથી ભેદાતા મારા હૃદયને બચાવ. હે હૃદયને સુખ દેનાર! આટલે વિલંબ કાં કરે છે ? હે અભાગ્યા દૈવી તે રાજ્ય હર્યું, દેશ છોડાવ્ય, હિતેચ્છું જનથી છુટાં પાડયાં, છતાં તેટલે ધરાય નહિ, એટલે વળી હે પિષ્ટ ! તેં આ કામ કર્યું. ( ૩૩-૩૪-૩૫ ) આ રીતે વિલાપ કરતી થકી ભાઈએ વાર્યા છતાં પણ તે પિતાના पतिना साथे पती अमिमा ही ५0. ( 3 ) - હવે નરસુંદર રાજા નિર્વેદ [ વૈરાગ્ય ] પામી ચિંતવવા લાગે કે, જગતની સ્થિતિ કેવી અચિંત્ય અને અનિત્ય છે? [ ૩૭] જે સુખી હોય, તે ક્ષણ વારમાં દુઃખી થઈ પડે છે, રાજા રાંક બને છે, મિત્ર હોય તે શત્રુ બને છે, અને સંપત્તિ વિપત્તિરૂપે પરિ. ણમે છે. ( ૩૮ ) શી રીતે હમણાં લાંબા વખતે બહેન સાથે સમાગમ થશે, અને શી રીતે પાછે હમણાંજ વિચ થઈ પડે ? માટે સંસાર વાસને ધિક્કાર થાઓ. [ ૩૯ ] For Personal & Private Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક, ४६८ अविय जे खलु तिहुयणजणपलय-ताणकरणक्खमा जिणवरिंदा । सययं अणिच्चयाए--उररीकीरांति तेवि हहा ! ॥ ४० ॥ रणसवडमुहउब्भड--भिडंतरिउसुहडचक्कअक्कमणे । जे पहुणो तेवि. खणण-चक्किणोजति हा. निहणं ॥ ४१ ॥ जे गुरुभुयबल बलभद्द--संगया दलियदक्खपडिवक्खा। तेविहु हरिणो हरिणु ब्व-हरेह हाहा कयंतहरी ॥ ४२ ॥ मन्ने करिकन्न सुरिंदचावतडिचावलेण निम्मवियं । इत्थं वत्थु समत्थं तेणं. खण. दिट्ठनटं त्ति ॥ ४३ ॥ एवंविहे य जं इह--खणमवि निवसंति मुणियपरमत्था । वीसत्था समिहेसु-अहह महाधिठिमा तेसिं ! ॥४४॥ इय सो विरत्तचित्तो--संबद्धोविहु धणाइस कहंपि ।.भावेण अपडिबद्धो-गेहंमि गमेइ कइवि दिणे ॥४५॥ कालेण नंदणे रज्ज-भारधरणुध्धुरे ठविय रज्जं । सिरिसेणगुरु . qणा, તીર્થકરે કે જે ખરેખર ત્રણ ભુવનના લેને પ્રલયથી બચાવવા સમર્થ હોય છે, तगोने ५९ अनित्यतt it Mय छे. अ५ोस ! १५सेस ! [ ४० ] રણમાં સામે થઈ ઉભેલા, ઉદુભટ, લડતા દુશ્મન સુભટના ચક્રને હરાવવા સમર્થ ચક્રવર્તિઓ પણ ક્ષણવારમાં મરણ પામે છે. [ ૪૧ ] વળી ભારે ભુજબળવાળા બળદેવની સાથે જોડાયા રહી ચાલાક પ્રતિપક્ષીને ચૂરે છે, એવા હરી ( વાસુદે )ને પણ तत३५ री ( सीड) २४नी भा३४ रीनय छे. ( ४२ ) भने मेम सागे छ , હાથીના કાન, ઇદ્ર ધનુષ્ય, અને વીજળીની ચપળતાવડે કરીને આ બધી વસ્તુઓ બનાવવામાં આવી છે, તેથી જ તે ક્ષણ કષ્ટનષ્ટ છે. [ ૪૩ ] એવા સંસારમાં જે પરમાર્થ જાણીને પણ વિશ્વસ્ત [ ભોળા ] થઈ, પિતાના ઘરમાં ક્ષણમાત્ર પણ રહે છે, તેમની કેવી મોટી ધીઠાઈ ગણાય ? ( ૪૪ ) આ રીતે તે વિરક્ત બની ધનાદિકમાં સંબદ્ધ રહેલો છતાં ભાવથી અપ્રતિબદ્ધ રહી ઘેર રહી કેટલાક દિવસ પસાર કરતે હવે. [૪૫] For Personal & Private Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. समीवे-दिक्खं गिण्हइ महीनाहो ॥ ४६ ॥ वत्थाइसु गामाइसु-समयाइसु कोहमाणमाईसु । दने खित्ते काले--भावे परिमुक्कपडिबंधो॥४७॥ काऊण अणसणं सासणं मणे जिणवराण धारतो । देहेवि अपडिबद्धोमरिउं गेवे सुरो जाओ ॥४८॥ तत्तोय उत्तरूत्तर-सुरनरसिरि मणुहवित्तु कइवि भवे । पव्वज्ज पडिवज्जिय-सो संपत्तो पयं परमं ॥ ४९ ॥ श्रुत्वेवं नरसुंदरस्यचरितं हेतोगरीयस्तरात्। कस्मादप्यनलंभविष्णुमनसो दीक्षांगृहीतुंद्रुतं । संबद्धाअपि गेहदेहविषयद्रव्यादिषुद्रव्यतोभावेन प्रतिबंधबुद्धिमसमां मैतेषुभव्याः कृत ॥ ५० ॥ ॥ इति नरसुंदरकथा॥ इत्युक्तः सप्तदशसु भेदेष्वसंबद्ध इति पंचदशोभेदः-संपतिपरार्थकामोपभोगीति षोडशभेदमभिधित्सुराह---- તેણે અવસરે રાજ્યને ભાર ઉપાડવાને સમર્થ થએલા પુત્રને રાજ્ય સોંપીને શ્રીપણ ગુરૂની પાસે દીક્ષા લીધી હતી. (૪૬ ) હવે તે દ્રવ્યથી વસ્ત્રાદિકમાં, ક્ષેત્રથી પ્રામાદિકમાં, કાળથી સમયાદિકમાં, ભાવથી ક્રોધ, માન, માયા, લેભમાં પ્રતિબંધ છેડી અને સણ કરી જિન શાસનને મનમાં ધાર થકે શરીરમાં પણ અપ્રતિબદ્ધ રહી મરીને રૈવેયક દેવતા થશે. ( ૪૭-૪૮ ) ત્યાંથી ઉત્તરોત્તર કેટલાક ભવ સુધી સુરનરની લક્ષ્મી અનુભવી પ્રવજ્યા લઈ તે પરમપદ પામ્યો. [ 8 ] આ રીતે નરસુંદરનું ચરિત્ર સાંભળીને હે ભવ્ય ! જે તમે કઈ ભારે કારણના ગે જલદી દીક્ષા લેવા સમર્થ નહિ થઈ શકે, તો દ્રવ્યથી દેહ, ગેહ, વિષય તથા દ્રવ્યાદિકમાં સંબદ્ધ રહ્યા છતાં, પણ તેઓમાં ભાવે કરીને मारे प्रतिम नलि . [ ५० ] આ રીતે નરસુંદરની કથા છે. - આ રીતે સત્તર ભેદમાં અસંબદ્ધરૂપ પંદરમે ભેદ કહ્યા, હવે પરાર્થ કામ પભોગિરૂપ સોળ ભેદ કહેવાને કહે છે – For Personal & Private Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૫૧ [ મૂઢ ] संसारविरत्तमणो-भोगुवभोगो न तित्तिहेउत्ति। नाउं पराणुरोहा-पवत्तए कामभोएसु ॥ ७५ ॥ (ટા ) संसारोनेकदुःखाश्रयोऽयं--यतः दुःखं स्त्रीकुक्षिमध्ये प्रथममिहभवेद्गर्भवासे नराणां-- बालत्वेचापि दुःखं मललुलिततनुस्त्रीपयःपानमिश्र, तारुण्येचापि दुःखं भवतिविरहजं वृद्धभावोप्यसारः-- संसारेरेमनुष्या वदत यदिसुखं स्वल्पमप्यस्ति किंचिद् ( इति ) तस्माद्विरक्तमनाः, મળને અર્થ. સંસારથી વિરક્ત મન રાખી ભેગે પગથી તૃપ્તિ થતી નથી, એમ જાણી કામ ભેગમાં પરની અનુવૃત્તિથી પ્રવર્તે. (૭૫) ટીકાનો અર્થ. આ સંસાર અનેક દુઃખને આશ્રય છે, જે માટે અહીં પહેલું દુખ ગર્ભવાસમાં સ્ત્રીની કુખમાં રહેલું હોય છે. પછી બાળપણમાં મેલા શરીરવાળી માતાના ધાવણનું દૂધ પીવા વગેરેનું દુઃખ રહે છે. બાદ વનમાં વિરહજનિત દુઃખ રહે છે, અને બુદ્દાપણ તે અસારજ છે, માટે હે મનુષ્ય ! સંસારમાં જે કંઈ થોડું પણ સુખ હોય, તે કહી બતા. માટે તે સંસારથી વિરક્ત મન રાખે છે. For Personal & Private Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ ५०२ શ્રી ધર્મ રત્ન પ્રકરણ अमी भोगोपभोगाः सइ भुजइ त्ति भोगो-सो पुण आहारपुप्फमाईओ । उवभोगो य पुणो पुण-उवभुज्जइ भक्णविलयाइ ॥ इत्येवमागमप्रतीतास्ते न तृप्तिहेतवो भवंति प्राणिनामिति ज्ञात्वावधार्य परानुरोधादन्यजनदाक्षिण्यादिना प्रवर्त्तते कामेषु शब्दरूपेणु-भोगेषु गंधरसस्पर्शेषु भावभावकः, पृथिवीचंद्रनरेंद्रक्त्. तच्चरित पुनरिदं. अत्थिह पुरी अउज्झा-उज्झायसएहिं भूसिया सययं । नयवंतपढमलीहो-नरनाहो तत्थ हरिसीहो ॥१॥ नयण विलास विणिज्जियपउमा पउमावई पिया तस्स । पुत्तो पुहईचंदो-चंदुजलभूरिजसपसरो ॥ २ ॥ सो मुणिदसणवससरिय-पुत्वभवविहिय चारुचारित्तो । उग्गविसभोगीभोगव्व-कामभोगे चयइ दूरं ॥३॥ न कुणइउब्भडवेसं - તથા ભોગપભોગ તે એ કે, જે એક વાર ભોગવાય તે ભોગ. જેમકે આહાર, ફૂલ વગેરે, અને વારંવાર ભગવાય તે ઉપભોગ, જેમકે ઘર, શયા વગેરે. આ રીતે આ ગમમાં જણાવેલા ભગોપભોગ પ્રાણિઓને તૃપ્તિના હેતુ નથી, એમ સમજી કરીને પરના અનુરોધે એટલે કે ગંધ-રસ–સ્પર્શ તેમાં ભાવ શ્રાવક પ્રવે. પૃથ્વીનચંદ્ર રાજાની માફક. પૃથ્વીચંદનું ચરિત્ર આ છે – ઈહાં સેંકડો ઉપાધ્યાય [ પંડિત થી નિરંતર ભૂષિત અયોધ્યા નામે નગરી હતી. ત્યાં જાય તેમાં પહેલો ગણાતો હરીસિંહ નામે રાજા હતો. (૧) તેનાં નેત્રના વિલાસથી પદ્મને જીતનારી પદ્માવતી નામે રાણી હતી, અને ચંદ્રના સમાન ઉજળા યશવાળો પૃથ્વીચંદ્ર નામે પુત્ર હતે. (૨) તે એક વેળા મુનિને જોઈ જાતિ સ્મરણ પામે, એટલે તેને પૂર્વ ભવમાં પાળેલું નિર્મળ ચારિત્ર યાદ આવ્યું, તેથી તે આકરા વિષવાળા સર્પના શરીરની માફક કામ ભેગને દૂરથી તા . [ ૩ ] તે ઉદ્ભટ For Personal & Private Use Only Page #504 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક सिंगार गिरं न जंप कयावि । मित्तेहिवि नवि कीलइ ન મર્હુમ करितुरंगे ॥ ४ ॥ मायविभत्तिजुत्तो - मुणिपयभत्तो जिणचणुज्जुत्तो । परमत्थसत्यनित्र -- चिंततो चिट्ठइ सयावि ॥ ५ ॥ तयणु विचिंतइ राया - कह नाम इमो नरिंदसुजुग्गे । भोगोवभोगमग्गे --लग्गिस्सइ मयणસમયે ? ।। ૬ ॥ ૫૦૩ नवजुव्वणपारंभ - सलहिज्जर निवसुयाण जियलोए । सिंगारहारचरियं--रिउविजये उज्जमो धणियं ॥ ७ ॥ एस पुण मुनिवरो इव - सत्थविचिंतणपरो पसन्नमणो । होही गंमो उज्झियपरक्कमो दुव्विणीयाण ॥ ८ ॥ ता जुत्त मिणं संपइ कारेमि कलत्तसंगहं एयं । सयमेव तव्वસળગેો--ારી સબંતિ, ન મયં ॥ ૧ ॥તા છેત્રો તા માળી--તા धम्मी ताव उज्जुओ सोमो | जाव घरनडु व्व नरोन भामिओ दढ महेलाहिं ॥ १० ॥ इय चिंतिय सप्पणयं -- परिणयणत्थं निवो भणइ વેષ નહિ પહેરે, શ્રૃંગારવાળાં વચને કદાપિ નહિ ખેાલતા, મિત્રની સાથે પણ નહિ રમનેા, અને દુર્દમ હાર્થી, ધોડાને પણ નહિ દમતા [ દોડાવતા ]. [ ] તે માબાપની ભક્તિ કરતા, મુનિના ચરણમાં નમતા, જિન પૂજનમાં ઘુત રહેતો, અને પરમાર્થના શાસ્ત્ર વિચારતા થકા હમેશ રહેતા. [ પ ] બાદ રાજા વિચારમાં પડયા કે, શી રીતે આ કામદેવ સમાન રૂપવાળા કુમાર રાજપુત્રને યોગ્ય મેાજમઝામાં વળગશે ? ( ૬ ) આ દુનિયામાં રાજપુત્રાએ નવયૌવનની શરૂઆતમાં મેાજીલા થવું, અને દુશ્મનને જીતવા માટે સખત ઉદ્યમ કરવા, એ વખણાય છે. [ ૭ ] પણ આ કુમાર તે। મુનિવરની માફક શાસ્ત્રના ચિંતનમાં તત્પર થઇ શાંત બની રહે છે, માટે જો પરાક્રમથી રહિત થશે, તો હુલ્લડખોરોથી જીતાઇ જશે. [ ૮ ] માટે હવે એમ કરૂં કે, એને સ્ત્રીઓ પરણાવુ, એટલે પોતાની મેળે તેના વશમાં પડી સઘળુ કરશે. જે માટે કહેવાય છે કેઃ—જ્યાં સુધી છેક [ ચાલાક ] રહે છે, ત્યાં સુધી માનવાળા, ધર્મી, સરળ, અને સૌમ્ય રહે છે, તેમજ જ્યાં સુધી માણસને સ્ત્રીઓએ ધરના નટની માફક ભમાવેલા ન હોય. [ ૯-૧૦ ] એમ ચિંતવી For Personal & Private Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ ५०४ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. कुमरं । जणयाणुरोहओ तं--सो पडिवज्जइ अामो वि ॥ ११ ॥ तयणु कुमरेण समग--महंतसामंतकुलपसूयाणं । अद्वन्ह कन्नयाणंपाणिग्गहणं करावेइ ॥ १२ ॥ वज्जिरमंगलतूरे -वीवाहमहूसवे पयते । नचंतयंमि तरुणी-यणमि लोए पहिट्ठमणे ॥ १३ ॥ पुहईचंदकुमारोनिज्जियमारो विवेयगुणसारो । चिठ्ठइ मज्ज्ञत्थमणो--अरत्तदुट्ठो जहा समणो ॥ १४ ॥ चिंतइ य अहह गहणं--मोहमहाराय विलसियं एयं । जेण जणोवि नडिज्जइ--अमुणिय तत्तो मुहा एसो ॥ १५ ॥ गीयं पलावपायं--देहपरिस्समकरं फुडं नटुं । गुरुभारा लंकारा-भोगुवभोगा किलेसकरा ॥ १६ ॥ जणयाण अहो मोहो--जं कइवयदिणकयंमि संवासे । खिज्जति मज्झ कज्जे--एवं अइनिविडनेहेण ॥ १७ ॥ रंभागभअसारे--इह संसारे खपि नहु जुत्तं । रमिउं विन्नाय जिणिंद--समयतत्ताण सत्ताण ॥१८॥ પ્રીતિથી રાજાએ કુમારને પરણવા માટે કહ્યું, ત્યારે તેણે ઈચ્છા નહિ છતાં પણ બાપના અનુરોધથી તે વાત કબૂલ રાખી. ( ૧૧ ) બાદ કુમારની સાથે સમકાળે મોટા સરદારના વંશમાં જન્મેલી આઠ કન્યાઓ પરણવી. [ ૧૨ ] હવે વિવાહ મહોત્સવ મંડાતાં મંગળ વાજાં વાગવા લાગ્યાં, તરૂણ સ્ત્રીઓ નાચવા લાગી. લેકે હર્ષિત થવા લાગ્યા, તે પ્રસંગે પૃથ્વીચંદ્ર કુમાર કામને જીતી - વિવેક ગુણ ધારણ કરી, મધ્યસ્થ મન રાખીને શ્રમણની માફક અરાઠિછ રહ્યા. ( १३-१४ ) ते यित सायो , अरे! ! भोर भ ने यो विलास छ, या तत्वने M९या विना ॥ सोनी पायातमा ५ छे. [ १५ ] ( मई देता ) ગીત એ વિલાપ છે, નૃત્ય એ શરીરને પરિશ્રમરૂપ છે, અલંકાર ભાર રૂપે છે, અને भागोमाग [ भागमा ४२ ४२ ना२। छ. [१६] ત્યાં માબાપનો મોહ જુવે, કે જે થોડા દિનથી સાથે વસેલા મુજના કામના માટે અતિ આકરા સ્નેહને લીધે આ રીતે હેરાન થાય છે. [ ૧૭ ] કેળના ગર્ભ જેવા આ For Personal & Private Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૫૦૫ अइनिविडो निबंधो--अम्मापियराण इत्थ वत्थुमि । मह विरहं खणमवि । नहु-सहंति गुरुनेहनडिया ते ॥ १९ ॥ पेमभरपरवसाओ-परिणीयाओ इमाउ बालाओ । मुच्चंतीओ संपइ-मोहाउ हवंति दुहियाओ ॥ २० ॥ मोहा अन्नोवि जणो--निंदइ में पव्वयंत मित्ताहे । तायाणुरोहओ हीअहयं कह संकडे पडिओ ॥ २१ ॥ ___ किंपि न विणट्ठ महवा--इण्डिपि इमाउ - जइ विवाहेमि । लहुकंमयाइ दिक्वं--कयावि 'सव्वाउ गिण्हंति ॥ २२ ॥ जइ. पव्वयामि अहयं--पियरो पडिबोहिउं जिणमयंमि । तो सव्वेसि मिमेसिं-उवयरियं हुज्ज निच्छयओ ॥ २३ ॥ इय चिंतिय निव्वत्तिय--दिणकरणिज्जो पियाहि सह कुमरो। रइगेहगलो उचिय-ठाणासीणो भणइ एवं ॥ २४ ॥ इह भोगा विसमिव मुह-पहुरा परिणामदारुणविवागा । सिवनयरमहागोउर-निविडकमाडोवमा भोगा ॥ २५ ॥ भोगा सुतिक्खबहुदुक्ख અસાર સંસારમાં જિન સિદ્ધાંતના તત્ત્વને જાણનાર જીને ક્ષણ વાર પણ રમવું યુક્ત નથી. ( ૧૮ ) છતાં આ બાબતમાં મારા માબાપનો અતિંનિવિડ આગ્રહ છે, અને તેઓને મારાપર એટલે ભારે સ્નેહ છે કે, તેઓ ક્ષણ વાર પણ મારો વિરહ સહી શકે તેમ નથી. [ ૧૮ ] વળી પ્રેમથી પરવશ બનેલી આ બાળાઓને પરણીને હમણાં મૂકી દેતાં તેઓ મેહને લીધે દુઃખી થાય, તેમજ હમણાં પ્રવજ્યા લઉં તે, મેહને લીધે બીજા જનો પણ મને નિંદે, માટે બાપના અનુરોધથી જુવે હું કેવા સંકટમાં પડે છુ ? [ ૨૦-૨૧ ] અથવા કંઈ બગડયું નથી, કેમકે હમણાં જ એમને પરણીશ તો, વખતે લઘુકમપણાથી સર્વ દીક્ષા પણ લેશે. ( ૨૨ ) વળી જે માબાપને જિનમતમાં પ્રતિબોધીને હું પ્રવજ્યા લઉં તો, એ બધાને નિશ્ચયથી બદલે વળી રહે. [ ૨૩ ] એમ ચિંતવીને દિવસના કામ પતાવી સ્ત્રીઓની સાથે રતિ ગૃહમાં ઉચિત સ્થાને બેસી, આ રીતે વાતચીત કરવા લાગ્યા. [ ૨૪ ] આ સંસારમાં કામગ વિષના માફક મેઢામાં મીઠાં પણ પરિણામે દારૂણ ફળ આપે છે, શિવનગરના દરવાજામાં નિવિડ કમાડ સમાન છે, આકરા અને લાખ For Personal & Private Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ પ૦૬ श्री धर्भ रत्न ४२६४. ... -- लक्खदवहुयवहिंधणसमाणा । धम्मदुमउम्मूलण-समीरलहरीसमा भोगा ॥ २६ ॥ किंच, जं भुत्त पणाइभवे-जीवेणा हारभूसणाइयं । एगत्थ पुंजियं तंअहरेइ धरुद्धरं धरणिं ॥ २७ ॥ पीयाइं जाई• सुमणो-रमाई पाणाई पाणिणा पुचि । विज्जति ताई नहु तत्तियाइं सलिलाई जलहीम् ॥२८॥ पुप्फाणि फलाणि तहा दलाणि भुत्ताणि पाणिणा पुचि । विज्जति न तिहुयण तरुगणेसु किर वट्टमाणेसु ॥ २९ ॥ अविय भुत्तूणं सुइसुंदरे सुरवहूसंदोहदेहाइए-भोए सायरपल्लमाण मणहे देवत्तणे जमरा । रज्जति त्थिकलेवरेसु असुईपुन्नेसु रिटोवमा-मन्ने ति દુઃખરૂપ દવાગ્નિને વધારવા ઇંધન સમાન છે, અને ધર્મરૂપ ઝાડને ઉખેડવા માટે પવનના सपाटा समान छ. [ २५-२६] વળી આ અનાદિ સંસારમાં જીવે આહાર તથા અલંકાર વગેરે જે વાપર્યા છે, તે એક ઠેકાણે એકઠાં કરવામાં આવે છે. પર્વત સહિત પૃથ્વીથી પણ વધી પડે. ( ૭ ) (Rળી આ પ્રાણિએ પૂર્વકાળમાં જે મનગમતાં પાન પીધાં છે, તે હમણાં વિદ્યમાન હોય તો, તેમના જેટલું બધા સમુદ્રમાં પાણી પણ નથી. [ ૨૮ ] વળી પ્રાણિએ પૂર્વે ફૂલ, ફળ તથા દળ, જે વાપર્યા છે, તેટલાં હાલમાં વર્તતા ત્રણે જગતમાં રહેલા ઝાડમાં પણ મળી શકે तम, नथा. ( २८ ) वणी, દેવપણામાં શુચિ અને સુંદર એવા દેવાંગનાઓના શરીરાદિકના સાગરોપમ અને પલ્યોપમ લગી ઉત્તમ ભેગ ભોગવીને માણસે સ્ત્રીઓના અશુચિ પૂર્ણ કલેવર [ શરીર ]માં For Personal & Private Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક ૫૦૭ त्तिकरा जियाण न चिरं भुत्तावि भोगा तओ ॥ ३० ॥ ता पडिबुज्झह बुज्झ-मा भोगपरब्यसं मणं काउं। दुत्तरंअणोरमवजल-निहिमि परिभमह दुक्खत्ता ॥ ३१ ॥ इय सोउ कुमरवयणं-ताउ पषुद्धाउ निवइधूयाओ । विसयविरत्तमणाओ-कयंजलीओ भणत्ति इमं ॥ ३२ ॥ सामिय अंबितह मेयं-जं तुमए जंपियं परं कहसु । को परिहरणोबायो-विसयाण कहेइ तो कुमरो ॥ ३३ ॥ . __ . सुहगुरुगिराइ अकलंक. चरणआसेचणं तओ ताओ । पभणंति सामि अम्हे-दिक्खाए लहु विसज्नेसु ॥ ३४ ॥ तुह परिणीसदेणं-वयं कयत्थाउ इत्थ जायाओ। संपइ पुण गिहवासे-न खणंपि ई लहेतु त्ति ॥ ३५ ॥ तुट्टो भणइ कुमारो-जुत्त मिणं तुम्ह वर विवेयाणं । किंतु समाहिजुयाओ-गुरुआगमणं पडिक्खेह ॥ ३६ ॥ समए घयमवि एवंकाहामो, ताउ' तं पवज्जंति । परियणमुहाउ एयं-हरिसीहनिवेण विभायं જે મહિત થાય છે, તેથી હું માનું છું કે, રિષ્ટના માફક ભેગો ભોગવેલા છતાં પણ તૃપ્તિ કરતા નથી. ( ૩૦ ) માટે તમે પ્રતિબંધ પામીને સમજે, અને ભોગમાં પરવશ મન રાખીને આ દુસ્તર અને અપાર એવા સંસારસાગરમાં દુઃખી બનીને ભમે માં. [ ૩૧ ] આ રીતે કુમારનું વચન સાંભળીને તે રાજપુત્રીઓ પ્રતિબોધ પામીને વિષયથી વિરક્ત થઈ, અંજલિ જોડીને આ રીતે બેલી. (૩૨) હે સ્વામીન ! તમે જે કહ્યું તે ખરેખરું છે, પણ વિષયને છાંડવાને શો ઉપાય છે તે કહો; ત્યારે કુમાર કહેવા લાગ્યો. (૩૩) ઉપાય એ છે કે, સુગુરૂની વાણિથી અકલંક ચારિત્ર પાળવું. ત્યારે તેઓ બેલી કે, હે સ્વામીન ! અમને દીક્ષા લેવા જલદી રજા આપે. [ ૩૪ ] અમે તમારી ઘરવાળી કહેવાઈ એટલાથી અમે અહીં કૃતાર્થ થએલી છીએ. બાકી હવે ઘરવાસમાં તે એક ક્ષણ પણ રહેતાં સુખ આવતું નથી. [ ૩૫ ] ત્યારે કુમાર ખુશી થઈને બોલ્યો કે, તમારા જેવી વિવેકવાળી સ્ત્રીઓને એમજ કરવું યુક્ત છે. છતાં હાલ સમાધિમાં રહી ગુરૂના આવવાની વાટ જુઓ. ( ૩૬ ) અવસરે અમે પણ એમજ કરશું. ત્યારે તે વાત તેમણે For Personal & Private Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ. ॥ ३७॥ तो तेण चिंतिय मिणं-वसीकओ नेव एस महिलाहिं। नवरं इमिणा चरणुज्जुयाउएयाउ विहियाओ ॥ ३८॥ तो ससिणेहं पभणिय इमं निउंजेमि रज्जदंडंमि । जं तव्याउलयाए-वीसारइ धम्मवत्तंपि ॥ ३९ ॥ इय निच्छिय तेणुत्तो कुमरो बहुरज्जगहणविसयंमि । पडिकूलिउ मचयेतो-पिउवयणं सो सुदक्खिन्नो ॥ ४० ॥ चिंतइ अहो विरुद्धं-रज्जग्गहणं तवुज्जुयमईणं । सागरगमणमणाणं-हिमवंताभिमुहगमणं व ॥४१॥ मिब्बंधो पुण पिउणो-लक्खि-. ज्जइ गुरुतरो इहत्यामि । दुप्पडियारा गुरुणो-न लंघियव्वा सयन्नहिं ॥ ४२ ॥ संभाविज्जइ पच्छावि-पत्थणा एरिसा किर इमस्स । धम्मायरियागमणं-पडिक्खियव्वं मएवि धुवं ॥ ४३ ॥ કબુલ રાખી. હવે પરિજનના મુખથી આ વાત હરીસિંહ રાજાએ જાણી, ત્યારે તેણે વિચાર્યું કે, આ કુમાર તે સ્ત્રીવશ નહિ , પણ એણે તેમને ચારિત્ર લેવા તૈયાર બનાવી. [ ૩૭–૩૮ ]. તેથી તેણે વિચાર્યું કે, હવે અને પ્રેમપૂર્વક કહીને રાજ્ય ચલાવવાના કામમાં કું, એટલે તેમાં વ્યાકુળ થઈને એ ધર્મની વાતને પણ વીસરી જશે. [ ૩૯ ] એમ નિશ્ચય કરીને તેણે કુમારને રાજ્ય લેવા માટે ઘણું ઘણું કહ્યું. હવે તે પણ દાક્ષિણ્યતાવાળો હવાથી બાપનું વચન ઉથલાવી શકો નહિ. ( ૪૦ ) તે ચિંતવવા લાગ્યો કે, દરિઆમાં જવા ઇચ્છનારને હિમવત પર્વત સામે જવું વિરૂદ્ધ લાગે, તેમ તપ કરવા તૈયાર થનારને રાજ્ય ચલાવવાનું કામ વિરૂદ્ધજ છે. પણ આ બાબતમાં પિતાનો ભારે આગ્રહ દેખાય છે, તેમ વડીલ જ દુપ્રતીકાર હોવાથી સમજી જોએ તેમની આજ્ઞા ઉલ્લંઘવી નહિ જોઈએ. વળી [ હાલ હું તાબે નહિ થાઉં તો ] પછી પણ એ એવીજ માગણી કરશે, તેમ મારે પણ ધર્માચાર્ય આવે, ત્યાં લગણ નક્કી રાહ જોવાની છે. (૪૧-૪૨-૪૩ ) For Personal & Private Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ मार श्रीवर. . . ૫૦૯ _ता परमपीइपउणं-पिउणो वयणं करेमि अहमिहि । इय चिंतिय पडिजइ-कुमरो निवसासणं सिरसा ॥ ४४ ॥ तो पुहइचंदकुमरंअसेससामंत मंति संजुत्तो । अभिसिंविय रज्जभरे-कयकिच्चो नरवई जाओ ॥ ४५ ॥ नरराया पुण तीए-रायसिरीए न रंजिओ किंपि । कुणइ तहावि पवित्ति-उचियं जणयाणुरोहेण ॥ ४६ ॥ र वसण विरहिय-बिहियं मुक्काउ सयलगुत्तीओ। घुट्ठो य अमाघाओ-पयले नियमंडले तेण ॥ ४७ ॥ पायं अन्नोवि जणो-विहिओ जिणसासणंमि अइभत्तो । सचं च वयण मेयं-जह राया तह पया होइ ॥ ४८ ॥ कझ्यावि सभासीणों-स वित्तिणा पणिओ जहा देव । तुह दसणं समीहइ--देसंतरवासिओ सुधणो ॥ ४९ ॥ मुंचसु इय निव भणिए-सो मुक्को वित्तिणा तओ सुधणो । नमिऊण मुहइनाहं-उचियठाणंमि आसीणो ॥ ५० ॥ रना भणियं भो सिठि-कहसु कत्तो માટે પરમં પ્રીતિથી હાલ મારે બાપનું વચન કરવું જોઈએ, એમ ચિંતવીને કુમાર બાપના હુકમને માથે ચડાવ હ. [ ૪૪ ] હવે પૃથ્વીચંદ્ર કુમારને સઘળા સામંત અને મંત્રિઓ સાથે રાજા રાજ્યમાં અભિષિક્ત કરી કૃતકૃત્ય થશે. [ પ ] તે કુમાર રાજા તે રાજ્ય લક્ષ્મીથી લગારે રંજિત નહિ થયો, પણ બાપના આગ્રહથી ઉચિત પ્રવૃત્તિ કરવા લાગ્યું. તેણે રાજ્યમાંથી વ્યસને દૂર કર્યા, કેદખાનાં છૂટાં કર્યા, અને પિતાના સઘળા મંડલમાં અમારિપડહ વગડાવ્યા. [ ૪૬-૪૭ ] તેણે પ્રાયે સઘળા લોકોને જિનશાસનમાં અતિભક્ત કર્યા, જે માટે આ વાત, ખરી જ છે કે, જે રાજા હોય તેવી પ્રજા થાય छ. ( ४८ ) હવે તે એક વેળા સભામાં બે હતો, તેવામાં દ્વારપાળે કહ્યું કે, હે દેવ! દેશાંતરવાસી કોઈ સુધન નામે પુરૂષ આપનાં દર્શન કરવા ઈચ્છે છે. (૪૯) રાજાએ કહ્યું કે, અંદર મોકલાવ, ત્યારે તેણે સુધનને અંદર મોકલાવ્ય; એટલે તે રાજાને નમી ઉચિત स्थाने मेह. [ ५० ] रानमे , हे शे: !. मोदी, तमे Usistथा मा०या छौ, For Personal & Private Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ પ૦ . श्रीधर्भ १२९१.. - - - - - - समागओसि इहं । भमिरेण महिं कत्थंवि-किं दिई अच्छरीयं च ? ॥५१॥ सिंहीवि आह सामिय-गयपुरनगराउ आगओ म्हि अहं । भुवणजण विम्हयकरं-अच्छरियं पुण इमं दिलं ॥ ५२ ॥ . तथाहि . . . आसिह गयपुरनयरे बहुरयणो रयणसंचओ सिही । भज्जा सुमंगलासे-पुत्तो गुणसायरो नाम ॥ ५३ ॥ अह रयणसंचएणं-पसरिय नवजुव्वणस्स तस्स कए । अट्टन्ह नयसिहीण-अधूयाउ वरियाओ. ॥ ५४ ॥ अन्नदिणे उल्लोयण-ठिएण गुणसायरेण रायपहे । भिक्खत्थं पुरमज्झ-पविसंतो मुणिवरो दिहो ॥ ५५ ॥ कत्थवि एरिसरूवं-पुरावि मे पिच्छियंति चिंतंतो । परिपालिय चरणभरं-पुव्वभवं संभरइ सो उ ॥५६॥ अइनिबंधेण तओ-चयगहणकए सुपुच्छए पिउणो । रुयमाणी दीणमणा से जणणी भणइ तो एयं ॥ ५७ ॥ તેમ પૃથ્વીમાં ભમતાં તમે કયાં કઈ આશ્ચર્યકારક દીઠું છે કે કેમ? (૫૧) શેઠ બે કે, હે સ્વામિન ! હું ગજપુર નગરથી ઈહાં આવેલું છું; અને તમામ જગતને વિસ્મય ઉપજાવનાર એક આશ્ચર્ય પણ દીઠું છે. [ પરં] . ते सायं 241 शत छ. . ગજપુર નગરમાં ઘણું રત્નોવાળો રત્નસંચય નામે શેઠ હતો. તેની સુમંગળા નામે ભાર્યા હતી, અને ગુણસાગર નામે પુત્ર હતો. [ ૫૩ ] હવે તે કુમાર નવન વય પામે, ત્યારે તેના માટે ઉત્નસંચય શેઠે આઠ નગરશેઠજી આઠ દીકરીઓ માગી. [૫૪ ] બાદ એક વેળા ગોખે બેઠેલા ગુણસાગરે રાજમાર્ગમાં ભિક્ષાર્થે નગરમાં પ્રવેશ કરતો એક મુનિ જોયો, ત્યારે તેણે ચિંતવવા માંડયું કે, આવું રૂપ તે મેં પૂર્વે પણ કયાંક જોયેલું છે; એમ ચિંતવતાં તે પૂર્વે પાળેલા ચારિત્રવાળા પૂર્વ ભવને સંભારવા લાગ્યો. (૫૫-૫૬ ) બાદ તે ભારે આગ્રહથી વ્રત લેવા માટે માબાપને, પૂછવા લાગે, ત્યારે દિલગીર થઈને રોતી થકી તેની જ આ રીતે કહેવા લાગી. (૫૭) For Personal & Private Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ * ભાવ શ્રાવક. जइवि तु वच्छ चित्तं - खपि न रई गिहे कुणा तहवि । नव परिणिय निय मुहदंसणेण रंजेसु णे हिययं ॥ ५८ ॥ तयणु वयगहण विसए - तुर्हतरायै न किंपि काहामा । इय जणणीए वयणं - तहत्ति पडि - • वज्जए सो ॥ ५९ ॥ वेवाहिय सिहीणं - कहावियं रयणसंचरण इमं । परिणयणानंतर मेव- मह सु गिरिहही दिक्खं ।। ६० ।। . तं सोडं ते वाउल–हियया मंतति किंपि ता धूया | जंपति किमिह ताया- कमा दिज्जेति वारदुगं ? ॥ ६१ ॥ । सो चिय भत्ता जं सो- करिस्सए तं वयपि काहामो । तेणं च अपरिणीया - न करिस्सामो वरं अवरं ।। ६२ ।। • ૫૧૧ इय सोउ पुत्तिं वयणं ते सव्वे सिट्टिणो पहिहमणा । गुणसायरेण कारत - पाणिगहणं निवसुयाण ॥ ६३ ॥ गिज्जंत बहुधवले - वीवाहमहे ચટ્ટમાંમ । યસયનવેવે-પુત્રો નરૃમિ વદંતે ॥ ૬૪ ||. મુળ હે વત્સ ! જો કે તારૂં ચિત્ત ક્ષણવાર પણ ધરમાં રહેતાં રતિ પામતું નથી, તોપણુ તું પરણીને તારૂં મુખ બતાવી અમારા હૃદયને રાજી કર. ( ૧૮ ) એટલે ત્યાર બાદ વ્રત લેવામાં તને અમે કશે અટકાવ નહિ કરશુ. આ રીતે માતાએ કથાથી તેણે તે વચન. કબુલ રાખ્યું. [ પ ] હવે રત્નસંચય. શેઠે વેવાઇએને કહેવરાવ્યું કે; પરણવા બાદ મારે। પુત્ર તરત દીક્ષા લેનાર છે. ('૬૦ ) તે સાંભળી તે ચિંતાતુર થઇ સલાહ કરવા લાગ્યા, તેવામાં તેમની પુત્રીએ ખાલી કે, હે પિતા ! કન્યાએ શું એ વાર અપાય કે ? [ ૬ ] માટે અમારે તા તેજ ભત્તા છે, અને તે જે કરશે તે અમે કરશું; અગર જો તે અમને નહિ પરણશે તે, અમે બીજો વર કરનારજ નથી. ( ૨ ) એમ પુત્રીનુ વચન સાંભળીને તે સર્વ શેડીઆએ રાજી થઇ પોતાની પુત્રીઓને ગુણસાગર સાથે પરણાવી. ૬૩ ) હવે વીવા મહેત્સવ મંડાતાં અનેક ધવળ ગવાવા લાગ્યાં, અને સધળાના મનને હરનાર નૃત્ય થવાં લાગ્યાં, તેના અંદર ગુણસાગર કુમાર નાકપર આંખા લગાવી ઈંદ્રિય વિકાર રોકી એકાગ્ર મન ધરી ચિતવવા લાગ્યો કે, For Personal & Private Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ ૫૧૨ . श्री धर्म २- २९. - सायरोधि नासा निहियच्छो रुद्धइंदियवियारो । चिंतइ एगग्गमणोसमणो होहं सुए अहयं ॥ ६५ ॥ एवं तवं करिस्सं-एवं काहं गुरूण विणयभरं । इय संजमे जइस्सं-इय झाइस्सं सुहज्झाणं ॥ ६६ ॥ ग्रं० ७५०० इयं चिंतंतो निहुयं-सुमरतो पुच्चभवसुयरहस्सं । उल्लसियसिय•ज्झाणो-संपत्तो केवलं नाणं ॥ ६७ ॥ ताओवि नवबहूओ-तह निच्चललोयणं त मेगग्गं । पेहंति पहिठाओ लज्जामउलिंतनयणाओ ॥ ६८ ॥ चिंतंति अहो धन्नो-उवसमलच्छीइ रंजिओ धणियं । अम्हासु कहं रज्जइ-सज्जो सावन्ज भरियासु ॥ ६९ ॥ वय मवि सुपुनपुन्ना-जं लदो एस सुगुणधणअट्ठो । सिवनयरसत्यवाहों-भवरन्नविलंघणसमत्थो ॥ ७० ॥ एयाणुमग्गलग्गा-सम्मं धम्म मुनिम्मलं चरिउ । काहामो भूरिभवु-ब्भवाण दुक्खाण बुच्छयं ॥ ७१ ॥ શ્રમણ થયો હોત તો, આ રીતે મૃત ભણત. આ રીતે તપ કરત, આ રીતે ગુરૂને વિનય ४२त, . ॥ शत सयममा यल ४२त, मने मा शत शुभ प्यान। ध्यावत. ( १४-६५-६६ ) भूग. ७५०० આ રીતે તે શાંત થઈ ચિંતવ, અને પૂર્વ ભવે શીખેલા શ્રતનું રહસ્ય ચિંતવત થક શુકલધ્યાને ચડીને કેવળજ્ઞાન પામ્યો. [ ૬૭ ] વળી તે નવી પરણેલી વહુઓ પણ તેને નિશ્ચલ આંખ ધરીને એકાગ્ર થએલો જોઈ હર્ષ જમી લાજથી આંખો મરડીને તેને ने . ( १८ ) तेमा यिता साग , मले। ! | भाग्यवान् पु३५ ७५शम લક્ષ્મીમાં ખૂબ રંજિત થયો છે, તે દેશવાળી અમોમાં શી રીતે રક્ત થાય? (૬૯) અમે પણ પુષ્યવાળી છીએ કે, આ સરાણરૂપ ધનવાળો, શિવપુરનો સાર્થવાહ અને ભવસાગરને પાર પમાડવા સમર્થ ભર્તાર પામી. (૭૦ ) એના પાછળ લાગીને ધર્મને રૂડી રીતે પાળી ઘણા ભવના દુ:ખોને ઉચ્છેદ કરીશું. ( ૭૧ ) For Personal & Private Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ लाव श्रीव. एवं विचितिरीओ - अणुमोयंती सुद्धभावाओ । पचाउ केवल सिरिं-खणेण ताओवि सव्त्राओ ॥ ७२ ॥ तव्वेलं चिय जयरव - विमिस्स - पडुप हसद्दभरियनहं । घोसंतकन्नकुंडल - सुरमंडल मागयं तत्थ ॥ ७३ ॥ पडिवन्नदव्वलिंगं-तं मुणिपवरं नमेइ सुरसंघो । केवलमहिमं परमं - करेइ हरिसंपन्न || ७४ ॥ दण तं च चित्तं - सुमंगला रयणसंचओ सिट्ठी | गुरुसंवेगोवगभो —संपत्ती झत्ति वरनाणं ॥ ७५ ॥ इय पिच्छिय अच्छरियं — राया सिरिसेहरो सपरिवारो । पत्तो तर्हिवि पणमिय-स मुणिपुरओ समासीणो ॥ ७६ ॥ 4 अहयंपि पुव्वपेसिय- वरवाहणजाणपरियणो देव । इह आगंतु मणोविहु-पत्तो कोऊहलेण तहिं ॥ ७७ ॥ निय चरिय कहणपुव्वं - तेत्तो हं जहा तुमं सुवण । उज्झाए गंतुमणो – पत्तो पुण कोडगेण इहं ॥ ७८ ૫૧૩ तथाहि दूरे पत्तो सत्थो - पुणरवि सुलहं न एरिसं भुज्जं । इय चिंतावाज એમ, ચિંતવી થકી, અને શુદ્ધ ભાવથી અનુમેદના કરતી થકી તે સર્વે પણુ તુરતજ કેવળ જ્ઞાન પામી. ( ૭૨ ) ત્યારે તેજ વખતે ત્યાં જયારવની સાથે પટહશબ્દથી આકાશને ભરતું, તથા અણુ અણુતા કહું કુંડળવાળું સુરમંડળ એકઠું મળ્યું, [ ૭૩ ] તેમણે તેને લિ ંગ આપ્યું, તે મુનિવરને નમીને હર્ષિત થએલા દેવાએ કેવળ જ્ઞાનના મહા મહિમા કર્યો. [ ૭૪ ] તે અચરજ જોઇને સુમંગળા તથા રત્નસ ંચય શેઠ ભારેસ વેગ પામી કેવળ જ્ઞાન પામ્યા, તથા એ આશ્ચર્ય જોઇને શ્રી શેખર રાજા સપરિવાર ત્યાં આ पीने भुनिने नमीने तेना आगण मेो. [ ७५-७६ ] વળી હું પાતે પણ યાનવાહન તથા પરિજનને આગળ રવાના કરી, ઇદ્ધાં આવવા ઉતાવળા છતાં, પણ કુતુતુળથી ત્યાં ગયા. ( ૭ ) ત્યાં તેણે પોતાનું ચરિત્ર મને કહી સુણાવીને કહ્યું કે, હે સુધન ! તું અયેાધ્યાએ જવા ઉતાવળેા છતાં કૉંતુકથી ઇંડાં આવેલ ૫ For Personal & Private Use Only Page #515 -------------------------------------------------------------------------- ________________ ૫૧૪ શ્રી ધર્મ રત્ન પ્રકરણ लिओ-न तरसि गंतु नवा ठाउं ॥ ७९ ॥ ता कित्तियमित्त मिणंचित्तं चित्रं इदं खिवइ जं ते । दच्छसि इत्तो अब्भहिय—मब्भुयं तत्थ संपत्तो ॥ ८० ॥ इय सम्मं आयनिय-नमिय गुरुं इह समागओ म्हिकमा । संपइ अच्छरियकर-पहु तुहपासं समणुपत्तो ॥ ८१ ॥ ___इय निमुणतो गुरुतर-गुणाणुरागाइरगओ राया । आणंदमुदियमणो-चिंतिउ मेवं समारदो ॥ ८२ ॥ सञ्चगुणसायरो सो-महाणुभावो महामुणी जेण । तह साहियं सकजं-निजियमोहाणुबंधेण ॥ ८३ ॥ धमाणं भंजियमोह-निविडनिगडाण भोगसामग्गी । न तरइ काउं धम्मतराय मच्चंततुंगावि ॥ ८४ ॥ हा कह जाणंतु चिय-पडिओ है रज्जकूडजंतमि । गुरुजणदक्खिन्नवसा-वभार सामन्नदंतिव्व ॥ ८५॥ कइया सहेल परिमुक-सयल भोगोवभोगजोगाणं । धम्मधराण मुणीणं-मज्झे T રિક્ષા ૮૬ છે, તેથી તેને વિચાર થાય છે ? કે, સાથ દૂર થતો જાય છે, અને આ મઝાહ પણ ફરી મળ દુર્લભ છે, એટલે નથી જઈ શકતો, અને નથી રહી શકો. [ ૭૮-૭૯ ] પણ આ અચરજ તે શા હિસાબમાં તારા ચિત્તને ખેંચે છે ? તું આથી અધિક અચરજ ત્યાં જઈશ ત્યારે દેખીશ. [૮૦ ] આ રીતે બરોબર સાંભળીને ગુરૂને નમીને હું અહીં આવ્યો છું, અને હમણાં આશ્ચર્ય કરનાર તમારી પાસે પ્રાપ્ત થયો છું [ ] એમ સાંભળીને ભારે ગુણાનુરાગના જોરથી પૃથ્વીચંદ્ર રાજા આનંદથી ભરપૂર મનવાળો થઈને એમ વિચારવા લાગ્યો કે, ખરેખર તે મહાનુભાવ મહા મુનિ ગુણનો જ સાગર છે કે, જેણે મેહને અનુબંધ તોડીને પોતાનું કામ જુઓ, કેવી રીતે સિદ્ધ કર્યું ? ( ૮૨-૮૩) મેહની મજબુત બેડીઓને ભાંગનાર ભાગ્યશાળી જનને અતિ ઉમદા ભગ સામગ્રી પણ ધર્મ કરવામાં અંતરાય કરી શકતી નથી. [ ૮૪ ] અરે ! હું જાણુ થો આ રાજ્યરૂપ ફૂટ યંત્રમાં ગુરૂ જનની દાક્ષિણ્યતાને લીધે સામાન્ય હાથીની માફક કસી પડે છે. ક્યારે હું ઝપાટામાં સકળ ગોપભોગને છોડતા ધર્મધારી મુનિઓની ગણત્રીમાં ગણાઈશ ? ( ૮૫-૮૬ ) For Personal & Private Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ मार श्राव ૫૧૫ कइया गुरुपयपणओ-नाणचरित्ताण मायणं होहं । कइया संम सहिहं-उवसग्गपरीसहुप्पीलं ॥ ८७ ॥ इच्चाइ चिंतयंतो-अपुवकरणकमेण स महप्पा । सिवपयगमनिस्सेणि-खवगस्सेणिं समारूढो ॥ ८८ ॥ सियझाणधणेण खणेण-तेण. घणघाइकम्मसंघायं । संचुण्णिऊण संपत्त-मुत्तमं केवलं नाणं ॥ ८९ ॥ अह तत्थ मुहम्मवई-पत्तो अप्पित्तु दव्वलिंगं से । पणमित्तु चलणजुयलं-केवलमहिमं करेसीय ॥९०॥ तं दड़े इरिसीहो-राया पउमावईइ सह तत्थ । संपत्तो जपतो-अहो किमेयं किमेयं ति ॥ ९१ ॥ ताओवि तस्स भज्जाउ-तत्थ हरिसेण आगयाउ लहुं । संवेगपरिगयाओ-केवलनाणं च पत्ताओ ॥ ९२ ॥ एयं तं गुणसायर-केवलिकहियं महंत मच्छेरं । सो सुधणसत्थवाहो-विम्हियचित्तो विचिंतेइ ॥९३॥ अह पुच्छइ नरनाहो-भयवं किं तुम्हउवरि अम्हाण । अइ गरुओ पडिबंधो-तो इय जंपइ समणसीहो ॥ ९४ ॥ तं निव चंपाइ पु કયારે હું ગુરૂના પગે નમીને જ્ઞાન ચારિત્રનું ભાજન થઈશ? કયારે હું ઉપસર્ગ, અને પરીષહોની પીડાને રૂડી રીતે સહન કરીશ ? ઇત્યાદિક ચિંતવતે થકે તે મહાત્મા અપૂર્વ કોણે કરી શિવ પદપર ચડવા નિસરણી સમાન ક્ષેપક શ્રેણિએ ચડ્યો. [૮–૮૮] ત્યાં શુકલ ધ્યાનરૂપ ઘણથી તેણે ક્ષણવારમાં ઘનઘાતિ કર્મ તેડી ઉત્તમ કેવળ જ્ઞાન મેળવ્યું. [ ૮૯ ] હવે ત્યાં સૌધર્મ આવી, તેને દ્રવ્યલિંગ આપીને ચરણે નમી કેવળ મહિમા ४२१॥ सायो. (४० ) त नेधने सिड. राग भारतीनी साथे. मा. शुं थथु ? ॥ शुं थयुं ? मेम मोरी 4t mi आपी पाया. [१] વળી તેની તે સ્ત્રીઓ પણ હર્ષથી ત્યાં ઝટ આવીને સંવેગ પામી કેવળ પામે [ ર ] આ એ ગુણસાગર કેવળીએ કહેલું મોટું આશ્ચર્ય દીઠું, એમ સુધન સાર્થવાહ विस्मित भनथा विया२१॥ सायो. (४३) हवे ॥ ५७१॥ सायो ४, हे भगवन ! તારા ઉપર અને અતિ ભારે પ્રતિબંધ [ પ્રીતિ ] કેમ છે ? ત્યારે તે સાધુસિંહ બોલ્ય– For Personal & Private Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ ૫૧૬ શ્રી ધર્મ રત્ન પ્રકરણ रा-जयराया पिउचई पिया हुत्था । कुसुमाउहु त्ति नामेण-नंदणो तुज्झ अह मासि ॥ ९५ ॥ संजमगुणेण तुब्भे विजयविमाणे सुरा समुप्पन्ना । अहयं पुण सव्वठे-संजोगा पुण इहं जाओ ॥ ९६॥ तो मज्झउवरि गरुओ-नेहो तुम्हाण इय सुणंताण । ताणं जायं जाईसरणं तह केवलं नाणं ॥ ९७ ॥ तेसिपि कया महिमा-सुरवइणा भत्तिभारनमिरेण । जाओ परमाणंदो-नयरीए जणियजणचुज्जो ॥ ९८ ॥ अह सुधणसत्थवाहो-मुणीसरं नमिय पुच्छए एवं । तुम्ह गुणसायरस्स य-समाणगुणया कहषिवे सा ? ॥ ९९ ॥ साहइ तओ मुणिंदो-पुब्वभवे एस कुसुमकेउ त्ति । मह नंदणो अहेसी-वयं गहेसी मए सद्धिं ॥१०॥ मम समसुचिन्नधमो-तणुइयकंमो णुभूय सुरजमो । सो कुसुमकेउतियसोसुंदर गुणसायरो जाओ ॥१०१॥ पुग्नं सुहाणुबंध-समपरिणामेहि पुट्ट मम्हेहिं । समसुहपरंपराए [८४ ] है M ! तुं पूर्व यामा य हता, मने प्रियमती रा९ती, अनेई તારો કુસુમાયુધ નામે પુત્ર હતો. હવે તમે સંયમ પાળીને વિજય વિમાનમાં દેવતા થયા, અને સર્વાર્થ સિદ્ધમાં ઉપનો, અને ત્યાંથી સંયોગ વશે બહાં ઉપને છું. [ ૯૫-૯૬ ] તેથી કરીને મારા ઉપર તમારે અતિ સ્નેહ છે, એમ સાંભળતાં, તેમને જાતિ સ્મરણ ઉત્પન્ન થઈને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. ( ૯ ) ત્યારે ભક્તિથી નમનારા ઈદે તે મને પણ મહિમા કર્યો. આ રીતે નગરીમાં લેકને ચમકાવનાર પરમાનંદ વર્તાઈ રહ્યા. (४७-४८ ) वे सुधर्म सार्थवार भुनीश्वरने नभाने मेम ५७॥ पायो , तमारी सने गुणसागरनी साक्षी मधी समान गुणता [ स२८ ] म सागे छ ? [ ४५ ] ત્યારે મુનીં બોલ્યા કે, એ પૂર્વે કુસુમકેતુ નામે મારો પુત્ર હતા, અને તે મારી સાથેજ પ્રવજિત થયે હતે. ( ૧૦૦ ) તે મારા મુજબ ધર્મ આચરી કર્મ ઓછાં કરી દેવભવ ભોગવીને તે કુસુમકેતુ દેવ હે સુંદર ! આ ગુણસાગર થયો છે. [ ૧૦૧ ] - આ રીતે સમ પરિણામથી અમે શુભાનુબંધિ પુણ્ય બાંધેલું, તે સરખું સુખ For Personal & Private Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૫૧૭ परिणय मेयं तओ अम्ह ॥ १०२ ॥ एयाओवि वहओ-णतरभवभारियाउ दुन्हवि । कयसंजमाउ णुत्तर-सुरेसु वसिऊण सुहजोगा ॥१०३॥ जायाओ जायाओ-एवं भवियव्ययानिओगेण । संपत्ताओ केवल-सिरिं च सापग्गिजोगेण ॥ १०४ ॥ इय सोउं पडिबुद्धो-सुधणोवि सुसावयत्त मणुपत्तो । अन्नोवि बहू लोगो-सुचरियचरणुज्जुओ जाओ : ॥ १०५ ॥ हरिणा हरिसीहसुश्री-ठविओ रज्जमि तयणु हरिसेणो । पुहंईचंदरिसीविहु-सुचिरं विहरिय सिवं पत्तो ॥ १०६ ॥ पृथ्वीचंद्रक्षितिपतिचरितं संनिशम्येति सम्यक् तातभ्रातृस्वजनदयितामुख्यलोकोपरोधात् । दीक्षादानप्रगुणमतयो गेहवासेपि संतोभव्यालोकास्त्यजत सततं कामभोगेषु सक्तिं ॥ १०७ ॥ ॥ इति पृथ्वीचंद्रनरेंद्रचरितं ॥ [छ ] પરંપરાથી અમને હમણાં ફળ્યું છે. [ ૧૦૨ ] આ વહુઓ પણ આગલા ભવની સ્ત્રીઓ છે, તેઓ સંયમ પાળી અણુત્તર વિમાનમાં વસીને પુષ્ય યોગે અમારી સ્ત્રીઓ થઈ ભવિ. તવ્યતાના બળે સામગ્રી મળતાં કેવળ પામી છે. ( ૧૦૩–૧૦૪) એમ સાંભળીને સુધન પ્રતિબંધ પામી સુત્રાવક થયો, તેમજ ત્યાં બીજા પણ ઘણું લેક રૂડી રીતે ચારિત્ર લેવા તૈયાર થયા. [ ૧૦૫ ] બાદ ઇંદ્ર હરીસિંહ રાજાના હરીષેણ નામના પુત્રને રાજ્યપર - સ્થા, અને પૃથ્વીચંદ્ર ઋષિ પણ ઘણે કાળ વિચારીને મોક્ષે પહેચ્યા. [ ૧૭ ] આ રીતે પૃથ્વીચંદ્ર રાજાનું ચરિત્ર રૂડી રીતે સાંભળીને હે ભવ્ય લેકે ! તમે દીક્ષા લેવા ઈચ્છતા થકા પણ બાપ, ભાઈ, સ્વજન, જી પ્રમુખ લેકોના ઉપરધથી ઘરવાસમાં पता ५॥ ५९ अमनोगमा मासहित छ।1. [ १०७ ] આ રીતે પૃથ્વીચંદ્ર રાજાનું ચરિત્ર છે, For Personal & Private Use Only Page #519 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ શ્રી ધર્મ રત્ન પ્રકરણ इत्युक्तः सप्तदशसु भेदेषु परार्थकामोपभोगीति षोडशो भेदः-संત્તિ વૈજ્જવ નિવારનો વારં યતીતિ સમરાં મેટું વ્યાયાનથી-- (પૂર્વ) वेसव्व निरासंसो-अज्जं कल्लं चयामि चिंतंतो। परकीयंपि व पालइ-गेहावासं सिढिलभावो ॥ ७६ ॥ | ( 1 ) वेश्या पण्यांगना तद्वनिराशंसः परित्यक्तास्थाबुद्धिः-यथाहि-वे श्यानिर्द्धनकामुकाद्विशिष्टलाभमसंभावयंती किंचिल्लभमानाचायचोवैनं त्यजायीति · मंदादरा तमुपचरति-भावश्रावकोप्येवमेवाद्यश्वोवा मोक्तव्योयंमयेति मनोरथवान् परकीयमिवान्यसत्कमिव पालयति गृहवासं: આ રીતે સત્તર ભદમાં પરાર્થ કામો પભગિરૂપ સેળ ભેદ કા, હવે વેશ્યાની માઇક નિરાશ થઈ ઘરવાસ પાળે, તે. રૂ૫ સત્તરમા ભેદને વર્ણવે છે. મૂળને અર્થ. • વેશ્યાની માફક નિરાશં રહી આજ કાલ છોડીશ, એમ એમ ચિંતવતે રહી ઘરવાસને પરાયો હોય, તેમ ગણીને શિથિળ ભાવે પાળે. [ ૭૬ ] - ટીકાને અર્થ. વેશ્યાની માફક નિરાશસ એટલે આસ્થા બુદ્ધિથી રહિત બનીને- અર્થાત જેમ વેશ્યા નિર્ધન કામુક પાસેથી વધારે લાભ થવાને અસંભવ ગણીને થોડેક લાભ મેળવતી થકી “ આજ કે કાલ એને છોડવો છે.” એમ વિચારીને મંદ આદરથી તેને સેવે છે, તેમ ભાવ શ્રાવક પણ આજ કે કાલ આ ઘરવાસને છોડ છે, એ મરથ રાખીને For Personal & Private Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ ભાવ શ્રાવક. ૫૧૯ कुतोपि हेतोः परित्यक्तुषशक्नुवनपि शिथिलभावो मंदादरः सन्–स. हि किल व्रताप्राप्तावपि इल्याणमयामोति-वमुश्रेष्टिसुतसिद्धवत्. તથા– अत्थिह नगरी तगरा-नगरीयमहिन्व सुकणया सुपहा । सययं પુષ્યામા-માસી સિદી વસ્તી છે ? A પથડિયTહાળવાયાसेणो सिद्धो य तस्स दो तणया । पयइपसंता भद्दा-पियंवया धम्मतिसिया य ॥२॥ सेणो सुणेवि धर्म-पव्वइओ सीलचंद गुरुमूले । चरणकरणेसु नवरं-पमायसीलो दढं जाओ ॥ ३॥ वुड्ढपिउपालणत्थंअगहियदिक्खो गिहमि निवसंतो । सिद्धो पुण सुद्धमई-अणवरयं વિત પર્વ જ છે कइया अदभारंभ-कारण चइय गेहवास मिमं । गिहिसं पर જાણે તે પરાયો હોય, તેમ તેને પાળે છે. મતલબ કે કોઈ પણ કારણે તેને છેડી નહિ શકતાં, પણ મંદ આદરવાળે રહે–કેમકે તે પુરૂષ વ્રત નહિ લે, તે પણ વસુશેઠના પુત્ર સિદ્ધકુમારની માફક કલ્યાણ પામે છે. સિદ્ધકુમારની કથા આ રીતે છે. ઈહાં પર્વતની પીળી જમીન માફક સુકનકા ( સારા સેનાથી ભરપૂર ) અને સુપ્રભા [ શેભતી ] તગરા નામે નગરી હતી. ત્યાં હમેશાં પૂર્વભાષી [ પહેલ બેલાવનાર ] વસુ નામે શેઠ હતા. [ 1 ] તેના વિનયવંત સેન અને સિદ્ધ નામે બે પુત્ર હતા, તેઓ સ્વભાવે શાંત, ભેળા, પ્રિયભાષી અને ધર્મના રાગી હતા. [ 2 ] તેમને સેન ધર્મ સાંભળીને શીલચંદ્ર ગુરૂ પાસે પ્રજિત થયે, પણ ચરણ કરણમાં બહુ પ્રમાદી થઈ પડે. ( ૩ ) બીજે સિદ્ધ પિતાનાં વૃદ્ધ માબાપને પાળવાને કારણે દીક્ષા નહિ લેતાં ઘરમાં વસ્ત થકે પણ શુદ્ધ મતિથી નિરંતર આ રીતે ચિંતવતે હતે. [૪] 1. કયારે હું આ ભારે આરંભના કારણ ઘરવાસને છોડીને પરમ સુખની હેતુભૂત " For Personal & Private Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ ५२० શ્રી ધર્મ રત્ન પ્રકરણ -------- ------------------- ------ ममुहिक्क-हेउ सव्वन्नुणो दिक्खं ? ॥ ५ ॥ कइया सव्वं संग-अंगमिवि निप्पिहो अहं चइउं । मिग चारियं चरिस्सं-मुहगुरुपयसेवणासत्तो ? ॥ ६ ॥ कइया पहाणउवहाण-संगयं सयलदोसपरिमुकं । आयारप्पमुह महं-आगमसत्थं पढिस्सामि ? ॥ ७ ॥ समिईगुत्तिपहाणं-पापिस्सं दुद्धरं कया चरणं । कइया उवसमलच्छी-वच्छे रमिही मम जहिच्छं ? ॥ ८॥ गुरुतरउज्जलतवचरण-करणजलणमि खिविय अप्पाणं । नीसेसमल विमुक्कं-कणगं व कया करिस्सामि ? ॥ ९ ॥ संलिहियदव्वभावो-कइया इह परभवेसु निरविक्खो । आराहण' माराहिय-पाणचायं करिस्सामि ? ॥ १० ॥ इय सुमणोरहगुरुरहआरूढमणो गमेइ सो कालं । अन्नदिणे सेण मुणी-सिद्धं दट्टुं समणु पत्तो ॥ ११ ॥ जिणसुय भाविया जी-उप्पलदलकोमलाइ वाणीए । दाउं चोयण मज्जुन्न–मेगहिं दोषि उवविठा ॥ १२ ॥ अह कम्म સર્વાની દીક્ષા ગ્રહણ કરીશ ? [ ૫ ] જ્યારે હું મારા અંગમાં પણ નિસ્પૃહ બની સર્વ सा छोडीने ४३न। य२९नी सेवा ४२तो थे। भृगयारी [ गोयरी ] यरीश ? (१) ક્યારે હું ઉપધાન વહીને નિર્દોષ આચારાંગ પ્રમુખ આગમ શાસ્ત્રને ભણશ ? ( ૭ ) . ક્યારે હું સમિતિ ગુપ્તિ સાચવીને દુદ્ધર ચારિત્ર પાળીશ? અને કયારે મારા વક્ષ સ્થળમાં [ यमा ] ७५शम सभी यथे-७५२भशे ? [ ८ ] यारे तु सोनानी भा५४ भा२॥ આત્માને ભારે ઉજ્વળ તપ ચરણ કરણરૂપ અગ્નિમાં નાખીને તમામ મળથી રહિત उरीश ? (४) ક્યારે હું દ્રવ્ય ભાવથી સંખના કરી આ ભવ પરભવમાં નિરપેક્ષ રહી આરાધના આરાધીને પ્રાણ ત્યાગ કરીશ ? [ ૧૦ ] આ રીતે રૂડા મનોરથરૂ૫ મેટા રથ પર મન ચડાવીને તે કાળ પસાર કરતો. હવે એક વેળા સેન મુનિ સિદ્ધને જોવા ત્યાં આવી પહોંચે. ( ૧૧ ) હવે તે બન્ને જણ જિસ્થત ભાવિત મતિવડે ઉત્પલના દળ સમાન કમળ વાણીથી અરસપરસ ચેદના ( પ્રેરણું–ભલામણ) કરીને એક સ્થળે બન્ને બેઠા, એવામાં કર્મ યુગે For Personal & Private Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only