SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. पृथक् न भवति न तेषु तत्समुदितेष्वपि हि युक्तं । सिकताक ह्यदृष्टं तैलं किं भवति नतु बहुषु ! ॥ ४७ ॥ पिष्टादिभ्यो मद इव इत्यत्र तु मात्रयास्ति मदशक्तिः । न हि સર્વથાઽસત: વર--નૃત્યેવેક્ષિતોશિઃ ॥ ૪૮ || अपि च स्पृष्टं श्रुतमाघातं भुक्तं स्मृतमीक्षितं किल मयेति । कथमेककर्तृकाः खलु -- भावा भूतात्मवादे स्युः १ ॥ ४९ ॥ परलोकयायिजीवा --- भावे कस्यास्ति कर्मसंबंधः । तदभावे भावाना --मियं कथं चित्रता युक्ता ? 11 40 11 -- ૪૮૧ क्ष्याभृद्रंककयोर्मनीषिजडयोः सद्रूपनीरूपयोः श्रीमदुर्गतयोर्बला बलवतोनरोगरोगार्त्तयोः । सौभाग्यासुभगत्व संगमजुषोस्तुल्येपि नृत्वेंतस्यैतत्कर्मनिबंधनं तदपि नो जीवं विना युक्तिमत् ॥ ५१ ॥ तस्मा - એકઠા. થતાં, પણ તેમાંથી નહિ થાય. સિકતા ( રેતી )ના કણમાં નહિ દેખાતુ. તેલ શું તેના ઝાઝા કણ એકડા કથાથી પેદા થઇ થકશે ? [૪૬-૪૭ ] Jain Education International મિષ્ટાદિકમાંથી મદ પેદા થાય છે, ત્યાં તેનાં અંગામાં માત્રાએ કરી મદક્તિ ર્ હેલીજ છે. બાકી સર્વથા જે અસત હોય, તેની ખરત્રંગની માફ્ક ઉત્પત્તિ થઈ શક્રેજ નહિ. [ ૪૮ ] વળી મેં અયુ, સાંભળ્યું, સૂંધ્યું, ખાધુ, સંભાર્યું, અને જોયુ, એમ એક કત્તાવાળી પ્રતીતિ ભૂતાત્મવાદમાં શી રીતે થાય ? [ ૯ ] જે પરલેકે જનાર્ જીવ ન હોય, તો કર્મના સબંધ કાને થાય ? અને તે નહિ થાય, તો પછી પદાર્થોની આ વિચિત્રતા કેમ યુક્ત ગણાઇ શકે ? [ ૫૦ ] • રાજા અને રક, પડિત અને જડ, સુરૂપ અને કુરૂપ, શ્રીમાન અને દરિદ્ર, બળવાન અને દુર્બળ, નીરોગી અને રાગી, સુભગ અને દુર્ભાગ, એ બધાનુ ં મનુષ્યપણુ સરખુ છતાં જે અંતર દેખાય છે, તે કર્મનાં કારણે છે; અને તે કર્મ જીવ વિના યુક્તિમત્ નહિ થાય. ( ૫૧ ) માટે હે રાજન્! પોતાના શરીરમાં “હું સુખી હ્યું ” યાદિ જે પ્રતીતિ થાય છે, ' '૬૧ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy