________________
૧૯૮
શ્રી ધર્મ રન પ્રકરણ
धण मिहावि किंमि तो धम्म । कुणिमो तयणु पयंपइ--सिही नणु झत्ति देमि ति ॥५६॥ तत्तो तेविहु धणलाभ-लालसा नंदसिठिणा सद्धि । जिणभवणाइसु गच्छंति-साहुणो तह नमसंति ॥ ५७ ॥ अह ते बुद्धा कत्थ थि-तं धणं जाव विति ता सिही। दसइ कंचणकलसं-गिहेग केहणं खणावेउं ॥५८ ॥ एवं कलसचउक्के-बद्धे ते अंतरायविगमेणं । पुव्वं व रिद्धिमंता-जाया जिणधम्मअणुरत्ता ॥ ५९ ॥ अह तेण सयणवग्गो-गिहिधम्मं गाहिओ गुरुसमीवे । सिवमुक्खदाणदक्खा-सयं च कक्खीकया दिक्खा ॥ ६०॥ मूलुत्तरगुणकलिओ--सज्झायावस्सयाइकिरिઅરયો..
-- પ પ નં ૫ ૬ .. श्रुत्वेति लोकद्वितयेपि सौख्यंनंदस्य नित्यकरणोद्यतस्य ।
અમને કંઈ મેળવી આપે છે, અમે ધર્મ કરીએ. ત્યારે શેઠ બે કે, હા, ત્યારે હું
નો પાણી/ /સોર શો દંન મળવાની લાલચથી દશેઠના સાથે જિનમ દિર વગેરેમાં જતા, તથા સાધુઓને નમતા. [ ૧૭ ] બાદ તેઓ લોભી થઈ કહેવા લાગ્યા કે, હવે તે ધન ક્યાં છે ? ત્યારે શેઠે ઘરનો એક ખુણો ખોદાવી, તેમને સેનાને કળશ બતાવ્યું. ૫૮ ] એ રીતે અંતરાય કર્મ તુટતાં ચારે કળશ મળવાથી તે અગાઉ માફક ઋદ્ધિપાત્ર થયા, અને જિન ધર્મપર પ્રીતિવાન થયા. () હવે તેણે સ્વજન પરિવારને ગુરૂ પાસેથી ગૃહિ ધર્મ સ્વીકારાવ્યો, અને પોતે મુક્તિ સુખ આપનારી દીક્ષા ગ્રહણ કરી. (૬૦) તે મૂળ અને ઉત્તર ગુણ સહિત રહી, સ્વાધ્યાય અને આવશ્યકની ક્રિયામાં તમે ત્પર રહેતો કે દુઃખનું કંદ ઉખેડીને પરમ પદને પામે. [ ૬૧ ] આ રીતે નિત્ય કરૂણમાં ઉજમાળ રહેનાર નંદશેઠને બંને લેકમાં પ્રાપ્ત થએલું સુખ સાંભળીને પ્રમ્ર દુઃખરૂપ ઝાડને (કાપવામાં ) કુઠાર સમાન તે નિત્ય કરણમાં, હે ભવ્ય જ ! તમે યત્ન કરતા રહે. (૧૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org