________________
मार व्रत.
पुनरपि प्रत्येकं द्विधा - देशतः, सर्वतश्च. अस्मिनंगीकृते आहारशरीरसत्कारयो- र्देशतः सर्वतो वा परिहारः कर्त्तव्यो - ब्रह्मचर्या व्यापारयो स्तु देशतः सर्वतो वा आसेवनं विधेयमिति भावः
अस्यापि पंचाविचारा वर्जनीयाः - तद्यथा.
अमत्युपेक्षितदुः प्रत्युपेक्षितशय्यासंस्तारको, ममार्जितदुःप्रमार्जितशय्यासंस्तारको, प्रत्युपेक्षितदुः प्रत्युपक्षितोच्चारमश्रवणभूमी, अममार्जितदुःममार्जितोच्चारप्रश्रवण- भूमि, पौषभस्य च सम्यगनुपालन मिति.
पंचा- प्येते स्पष्टा - नवर - ममत्युपेक्षितं दृष्ट्रा अनिरीक्षितं. तयैव प्रमादितया सम्यगविलोकितं दुः प्रत्युपेक्षित - मुच्यते. अप्रमार्जितं रजोहरणादिना अशोधितं. दुःप्रमार्जितं तेनैवच सम्यगशोधितं.
ननु पौषधिकस्य किं रजोहरणमस्ति ? अस्तीति ब्रूमः - यतः सामायिक - सामाचारी भणता आवश्यकचूर्णिकृतोक्तं
૬૫
અને શરીર સત્કારના દેશથી કે સર્વથા પરિહાર કરવાના છે, અને બ્રહ્મચર્ય તથા અન્યાપારનુ` દેશથી કે સર્વથા પાલન કરવાનુ છે.
એના પણ પાંચ અતિચાર વર્જવાના છે, તે આ છેઃ—
भ्भअत्युपेक्षित, हुःप्रत्युपेक्षित, शय्यास स्तार, अप्रभार्तित हुःप्रभारित, शय्या संस्तारऊ, अप्रत्युपेक्षित, हुः प्रत्युपेक्षित, उच्चार अश्रवण भूमि, अप्रभानित, हुः अभाति, ઉચ્ચાર પ્રશ્રવણ ભૂમિ, અને ઔષધનુ' સમ્યક્ અપાલન.
એ પાંચે અતિચાર પાધરા છે. છતાં અપ્રત્યુપેક્ષિત એટલે આંખે નહિ જોયેલું. અને પ્રમાદી બનીને આંખવડે ખરેખર ન જોએલું તે દુઃપ્રત્યુપેક્ષિત જાણવું. તથા અપ્રમાજિત એટલે રજોહરણાદિકથી અણુ શેાધેલુ, અને દુઃપ્રમાર્જિત તે તેમનાવડે બરાબર નહિ શેાધેલું તે જાણવું,
८
કાઇ પૂછે કે પાષધવાળા શ્રાવકને શું રજોહરણ પણ હોય કે ? તેને કહેવાતુ એ છે કે હા, હાય. જે માટે સામાયિકની સામાચારી ખેલતાં આવશ્યકચૂર્ણિકારે કહ્યું છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org