________________
४३४.
श्री धर्भ २४न ४२.
विवाहिउँ निव्वुए कुणसु अम्हे । इय पत्थिओ निवेणं-कुमरो. परिणेइ सलिलेहं ॥ २२ ॥ तो. तस्स निवो पियरइ विजाओ गयणगमण पमुहाओ । सो चंगभोगकलिओ-अहामुहं चिट्ठए तत्थ ॥ २३ ॥ अन्नदिने वासगिहे-सुहप्पसुत्तो निसीहसमयंमि । कुमरो नहप्पहणंअवहरिओ केणवि नरेणं ॥ २४ ॥
जा. नीओ कंपि पह-ता पडिबुद्धो इमो भिसं कुविओ। उप्पाडती मुट्ठि-इयं भणिओ तेण पुरिसेण ॥ २५ ॥ मा. कुप्पमु मह सामियवयण मिणं. सुणसु काउं, सुपसायं । वेयड्ढे मलयपुरे-इहासि राया किरणवेगो ॥ २६ ॥ सो य अपुत्तो. सहसा-उप्पन्नपयंडमूलरोगेण । पंचत्त संपत्तो-किजंतुवयार निवहोवि ।।२७ ॥ अह हाहारव विरसोमहंतकलकलरवो समुच्छलिओ । अकंदरव रउद्दो-पलावसदो पयट्टो य ॥ २८ ॥ बुद्धिसमिद्धपि भिसं-संभंतं मंतिमंडलं सयलं । किं कायच
ચના કર્યાથી કુમાર સરિતરેખાને પર. ( રર ) ત્યારે તેને રાજાએ આકાશ ગમન. પ્રમુખ વિદ્યાઓ આપી, હવે તે મોજ વિલાસથી ત્યાં ઇચ્છા પ્રમાણે રહેવા લાગે. (૨૩) એક દિવસે તે પાસથહમાં સુખે સૂતો હતો, તેવામાં મધ્ય રાતે તેને આકાશ માર્ગે કોઈક भासे ९२९ ी. [२४] , તે તેને થોડેક માર્ગે લાવ્ય, તેટલામાં તે જાગી ભારે ગુસ્સે થઈ મૂઠ ઉગામવા લાગે, તેટલામાં તે માણસે તેને આ રીતે કર્યું. [૨૫] હે સ્વામિન! કપ મ કર, અને મેહેરબાની કરી, આ મારું વચન સાંભળ. વૈતાઢયમાં મલયપુર નગરમાં કિરણ વેગ नाभे रान हतो. [२१] तेने सोयिता मारे। २०१२।२॥ उत्पन्न यता, तेना बनाये ઉપચાર કરવામાં આવ્યા છતાં તે અપુત્ર મરણ પામે. [ ૨૭ ] ત્યારે ત્યાં હાહાકારને મહાન કકળાટ થઈ રહ્યા, અને આક્રંદના શબ્દ સાથે ભયાનક પ્રલાપના શબ્દો સંભળાવા पाया. (२)
ત્યાં મંત્રિ મંડળ બુદ્ધિવાન છતાં પણ બહુ સત્રાંત થઈ પડ્યું, અને સામંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org