________________
શ્રી ધર્મ રત્નું પ્રકરણ,
हो परस्स दि-वंदतो तेणियं हवइ एयं । तणो विव अप्पार्थ- गृहइ માવળા મા મે ॥ ૨૨ ॥
आहारस्सउ काले--नीहारस्सावि होइ पडिणीयं । रोसेण धमधમતો--નું ચૈવ મેચ ૬ ॥ ૩૪ ॥ નવ દુર્વાસ--નામ-~~
सिवो वेव तज्जियं एयं । सीसंगुलिमाईहिं तज्जेइ गुरु : पणिवयंतो
*,
11
૩૧॥ वीसंभट्ठाण मिणं -- सब्भावजढो सर्द हवइ एवं । कवर्ड ति कइअ तिय- सढया विय होंति एगठ्ठा || ३६ || गणिवायगजिठ्ठज्जो त्ति हीलियं किंतु मे पणमिण | दरवंदियंमि विकहं-- करेइ पलिउंचियं હૈં ॥ ૬૭ ॥
૪૧૨
अंतरिओ तमसे वा नृ वंदई बंदई उ दीसंतो । एयं दिव-मदि| ई - सिंगं पुण कुंभपासेहि ॥ ३८ ॥ करमिव मन्नइ दिंतो वंदणयं आ
વાTM.
રહી વાંદે, અને રખેને મારી લઘુતા થાય, તેથી ચારના માફક પોતાને છુપાવે, તે સૈનિક દ્દોષ જાણવા. [ ૩૩ ]
આહારના વખતે અથવા નીહારના વખતે વાંદે, તે પ્રત્યનીક દ્વેષ જાણવા. રાષથી ધમધમતા થકા વાંદે, તે રૂષ્ટ દોષ છે. ( ૩૪ ) વાંદતાં એવું ખેલે કે, તમે લાકડાના શિવ માફક નહિ કાપ કરો, અને નહિ પસાય કરા, તે તાજત દોષ કહેવાય. અથવા ગુરૂને નમતાં મસ્તક અને આંગળિવડે ત‰ તે તાજત દોષ કહેવાય. ( ૩૫ ) વાંદવું એથી વિશ્વાસ જમશે, એ રીતે ખરા ભાવમાં જડ બની ઢગવાને વાંકે તે શા દોષ છે, કેમકે કપટ, કૈતવ, અને શાતા એ બધાં એકાર્થ છે. (૩૬ ) અરે! એ તા ગણુ છે, વાચક છે, જેષ્ટ છે, આર્ય છે, એને મારા નમવામી શું ાયદા થશે, એમ ખેાધીને વાંદવુ, તે હીલિત દોષ છે. અર્ધે વાંદતાં વચ્ચે વિશ્વથા ચલાવવી, તે પરિચિત દોષ કહેવાય છે. ( ૩૭ ) અંતરિત હાય, અથવા અંધારામાં હોય, તો ન વાંદે, તે દેખાતા હોય તો વાંદેએ દૃષ્ટ દેવ, તથાં અદૃષ્ટ દોષ છે. કુલ્લાનાં પડખાં ચડાવીને વાંદે, તે શ્રંગ દોષ છે. ( ૩૮ ) વાંદાં દેતાં તેને કરની માફક આêતિક [ અર્હા ] કર માને, અને [ મનમાં ચિંતવે કે ] લાફિક કરથી છુટયા, પણ વંદનના કરથી છુટતા નથી, તે કરમાચન દ્વેષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org