________________
૫૬
શ્રી ધર્મ રત્ન પ્રકરણ.
सयमो । वंदित्तु गोयमप हु-आलोयइ सं अईयारं ॥ ४५ ॥ ... पडिवज्जइ पच्छित्तं-तो पत्तो गोयमो पहुसीवे । इयरोवि समाहिजुओ-सुमरंतो वीरपयकमलं ॥ ४६ ॥ कयसद्दिभत्तछेओ-विहिणा मरिउँ मुहम्मकप्पमि । अरूणाभमि विमाणे-चउ पलियाठिई सुरो जाओ ॥ ४७ ॥ तत्तो चविय विदेहे-विसिहदेहो लहित्तु चारित्तं । स महा. सयगस्स जिओ-अफरुसभासी सिवं गमिही ॥ ४८ ॥
महाशतक आलपन् परुषवाक्यमालोचनागणाधिपतिगौतमाद् भुवनभानुना माहितः. इति स्फुटमवेत्य भो विमलशीलभाजो जनाः सुधामधुरमुत्तमं वदत संगतं तद् वचः ॥ ४९ ॥ ॥ इति महाशतकसंविधानकं ॥
સ્વામિને વાંદીને તે અતિચારને આવતો હ. [૪૫]
બાદ તેણે પ્રાયશ્ચિત સ્વીકાર્યું, એટલે મૈતમ સ્વામી ત્યાંથી પ્રભુ પાસે આવ્યા. પછી તે મહાશતક સમાધિમાં રહી વીર પ્રભુનાં ચરણકમળને સંભારતો થકો સાઠ ભકત છેદીને વિધિપૂર્વક મરી, સૈધર્મદેવલોકમાં અરૂણાભ વિમાનમાં ચાર પલ્યોપમના આઉખે देता थयो.. [ ४१-४७ ] साथी यवान महाविमा -भी, सुंदर है पाभी, यात्रि લઈને તે મહાશતકનો જીવ અપરૂષભાવી રહી મુક્તિ પામશે. [ ૪૮ ] આ રીતે મહાશતકે પરૂષવાક્ય બેલતાં પ્રભુએ તમ ગણધર મારફત તેને આલોચના લેવરાવી; એ પ્રગટપણે સમજીને તે નિર્મળ શીળસન પુરૂષ ! તમે તે કારણે અમૃત જેવું મધુર અને संगत [ व्यापी प्रत्तम क्यन.सी. [ ४८ ]
· शत भाशत वृत्तांत छ. પર વચને કામ ન કરો, એ છતું શીળ કહ્યું, તે પૂરું થતાં ભાવબાવાનું શીળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org