SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણવાનપણું (ાર ) थोवो कालो लोगो-धम्मोऽधम्मो असंखतिनिसमाः । दुनिः अબંતા જુગઢ-ગોરવ પણ કરી છે ર૭ . " (સાર ) . धम्माधम्मागासा-कालो परिणामिए इह भावे। उदयपरिणामिए Triા ૩ સહુ પુણ બીવા II ૨૮ માવા ઇ . વમવલखओवसय-उदय-परिणामा । दुनवहारिगवीसा-तिगभेया संनिवाओ या છે૨૬ / સમીરખાન પદે વરના પિતા તરુ રાગ-. लाभ भोगो-वभोगविरियाणि सम्म च ॥ ३० ॥ चउमाण वाणतिर्गदंसतिग पंच. दाणलद्धीओ। संपत्तं चारित्तं य-संजमासजमो तइए ॥ ३१ ॥ चउगइ. चउकसाया-लिंगतिगं लेस छक्क मन्नाणं । मिच्छत मसि * * * * [ પ્રમાણ દ્વાર કહ્યું, હવે અલ્પ બહુર્ત કહે છે. ] કાળ એક ગણાવીથી સૈથી ઓછી સંખ્યાને થશે. લેક ધ અધર્મ એ ત્રણે. સરખા છે. પુદ્રળ અને આલકાકાશ એ બે અનંત પ્રદેશ છે. [ ર૭.] * [ અલ્પ બહુત કહ્યું, હવે ભાવઠાર કહે છે. ] ધર્મ–અધર્મ–આકાશ અને કાળા પરિણામિક: ભાવમાં છે, પુળ ઉદય અને પરિણામ એ બન્ને ભાવમાં છે, અને જીવો સર્વ ભાવમાં છે [ ર૮ ] ભાવ છે, છે બે પ્રકારને આપશમિક, નવ પ્રકારને ક્ષાયિક, અઢાર પ્રકારના ક્ષાપશમિક, એકવીશ પ્રકારને ઔદયિક, અને ત્રણ પ્રકારને પરિણામિક છે. [ ર૮] તથા છો. સાંતિપાતિક ભાવ છે. પહેલામાં સમ્યકત્વ અને ચારિત્ર છે, બીજામાં, જ્ઞાન, દર્શન ચારિત્ર, તથા દાન, લાભ, ભગ—ઉપભોગ, વિર્ષ, અને સમ્યક્ત એ 'નવ છે. [ ૩૦ ] ચાર જ્ઞાન, ત્રણ અને જ્ઞાન, ત્રણ દર્શન, પંચ દાનલબ્ધિ, સમ્યકત્વ, ચારિત્ર અને સંખમાસા એ અઢાર ત્રીજ ભાવમાં રહેલા છે. [ ૩૧ ]' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy