________________
४७०
. श्री धर्म रत्न ५४२९१.
-
मा पडिबंधं खणमपि-काही नरनाह इय मुणिंदेण । वुत्तमि महीनाहो-- पमुइयहियओ गओ सगिरं ॥ ६१ ॥ नौसेसमंतिसामंत--मंडलं पुच्छिऊण सच्छमई । तासचंदकुमारं -रज्जे अइसिंचिही जाव ॥ ६२ ॥ तो विणओणयतणुणा-कयअंजलिणा पयंपियं तेण । वयगहणान्नुआए-ताय पसायं कुण ममावि ॥ ६३ ॥ .
___जं संसारसमुद्दो-रुद्दो उद्दामदुक्खकल्लोलो । न विणा चरणतरंडंतीरइ तरिउं अइदुरंतो ॥ ६४ ॥ तो रन्ना पडिभणियं-जुत्त मिणं वच्छ नायत्तताण । किंतु कमागय मेयं रज्जं पालेसु कइवि दिणे ॥ ६५ ॥ नयविक्कमसंजुत्ते-पुत्ते पच्छा ठवित्तु रजभरं । कल्लाण वल्लिजलकुल्लतुल्लदिक्खं गहिज्ज तुमं ।। ६६ ॥ इय भणिय बलावि इमं-राया रज्जे ठवित्तु गिण्हेउं । सिरिविजयसेणपासे-दिक्खं वेमाणिएमु गओ ॥ ६७ ॥ अह ताराचंदनिवो-निच्चं वयगहणसुद्धपरिणामो । पइसमय मुत्तरुत्तरमणोरहसए विचिंतंतो ॥ ६७ ॥
पासे प्रत सश. (९० ) भुनी यु , क्षण पा२ ५५ प्रतिमय मा ४२, मेट. २० રાજી થઈ પિતાના ઘરે આવ્યું. ( ૧૧ ) પછી તે સ્વચ્છ મતિવાન રાજા, બધા મંત્રિ અને સમતોને પૂછીને તારાચંદ કુમારને રાજ્યમાં અભિષિક્ત કરવા લાગે, તેટલામાં વિનયથી નમ્ર થએલા શરીરે અંજલિ જોડીને કુમાર બે કે, હે તાત ! મને પણ વ્રત . सेवानी २१ मापी, भा२।५२ भेडेरगानी ४२. [ ६२-६७ ]
કેમકે ઉંચાં દુઃખરૂ૫ તરંગવાળો આ ભયંકર અતિ દુરંત સંસાર સમુદ્ર ચારિત્રરૂપ વહાણ વિના તરી શકાય નહિ. ( ૬૪ ) ત્યારે રાજાએ કહ્યું કે, હે વત્સ! તારા જેવા સમજુને એમ કરવું યુક્તજ છે, તો પણ હાલ કેટલાક દિવસ લગી વંશપરંપરાથી આવેલું આ રાજય પાળ, બાદ ન્યાય અને પરાક્રમશાળ પુત્રને રાજ્ય સોંપીને, પછી કલ્યાણરૂપ વેલરી વધારવાને પાણીની પાળ સમાન દીક્ષા લેજે. (૬૫-૬૬) એમ કહીને જોરથી તેને રાજ્યમાં સ્થાપી, રાજા શ્રીવિજયસેનસૂરિ પાસે દીક્ષા લઈ દેવલોકમાં ગયે. [ ૧૭ ], હવે તારાચંદ રાજા હમેશ વ્રત લેવાનાં પરિણામવાળો. રહી, પ્રતિસમય અધિક અધિકા मना२५ ४२१॥ दायो. [ ६८ ]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org