________________
બાર ત્રત.
પૂછો વાળા બૅજ પ્રજામ, જાતિ, જાતિ विहेण–पणेणं गायाए कारणं न करेंमि न कारवेमि, तस्स. भैते पહિમા, નિષિ, જરા, જીલ્લા શિકિ. ____संकल्पती पधाभिसंधिमाश्रित्य, नारंभतोपि-पहिणामारंभवर्नना . संभवात्. एतच्च वृतं प्रतिपनेन पंचातिचाराः कदाचिदपि नासेवनीयाः .
" તેવા– बंधो, वध, छविच्छेदोऽतिभारारोपणं, भक्तपानन्यवच्छेदश्चेति.. ___ तत्र बंधो मनुष्यगवादीनां रज्जुदामकादिभिः संपयनं. अयं च द्विधा संभव-वाय, अनर्थाय वे ति. वयानाय सावन कदाचि દિવેરિનાની સાવળીયા .
સ્થળ પ્રાણાતિપાતને સંકલ્પથી તણું છું. જીવતાં સુધી, દ્વિવિધ ત્રિવિધ ભાંગે કરીને, એટલે કે, મન, વચન અને કાયાથી તેને કરું નહિ, અને કરાવું નહિ. હે પુન્યા તે બાબતની ભુલથી પાછો હઠું છું, નિંદુ છું, ચહું છું, અને તેનાં પરિણામને દૂર કરૂં છું. . અહીં સંકલ્પથી એટલે મારવાની બુદ્ધિને આસરીને પ્રત્યાખ્યાન છે. નહિ કે - રંભથી પણ, કેમકે ગૃહસ્થથી આરંભ વર્જિ શકાય નહિ.
એ વતવાળાએ એવા પાંચ અતિચારથી દૂર રહેવું. તે પાંચ અતિચાર આ છે – બંધ, વધ, છવિ છેદ, અતિભારાપણુ, અને ભક્તપાન વ્યવછંદ. ત્યાં બંધ એટલે માણસ કે બેલ વગેરેને દોરડાં દામણ વગેરેથી બાંધી રાખવું, તે બે પ્રકારે કરાય. સ્વાર્થ માટે અને નિરર્થક ત્યાં નિરર્થક બંધ વિવેકીએ ક્યારે પણ કરે નહિ.
જે એ બંધ છે, તે પણ બે રીતે છે. સાપેક્ષ અને નિરપેક્ષ. ત્યાં જ્યારે ચેપગ કે ચારાદિકને આગમાં બળી જવાની બીક ન રાખતાં, નિર્દયપંણે મજબુતપણે અતિ ખેંચીને બાંધવામાં આવે, ત્યારે તે નિરપેક્ષ બંધ જાણુ, અને જ્યારે જાનવરોને એવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org