________________
૩૨
" શ્રી ધર્મ રત્ન પ્રકરણું.
रूपतयातिचारतेति यदा तु तीब्र संक्लेशयुक्तोऽभ्याख्याति तदा व्रतनि-. રણવા મં . . '
ગાર : सहसभक्खाणाई-भणतो जइ करेज तो भैगो,
जइपुण णाभोगाईहितो ती होइ अइयारो. ... स्वदाराणां मंत्रो विश्रंभभाषितं-तस्य भेदोऽन्यकयनं. दारग्रहणं चेह मित्राघुपलक्षणं. अयमत्रानुवादरूपत्वेन सत्यत्वाधबप्यतिचारो न घटते, तथापि मंत्रितार्थप्रकाशनजनितलज्यदिभावतः स्वदारादेमरणादिसंभवेन परमार्थतस्तस्यासत्यता.
સ નિ હૈ ન સરં– પીવાના ઘરમાં... ' -
સ્થાતિવના. अतः कथंचिद्भगात्कथंचनाभंगादतीचारतेति.
" માટે એ હિસાબે તે બતભંગ નહિતારો ખાય, તેમજ તે પરને નુકશાન થવાનું હતુરૂપ વાથી ભંગ પણ છે, માટે અતિચાર ગણાય. બાકી જ્યારે તાવ સંકલેશથી અવ ખ્યાન કરવામાં આવે, ત્યારે તે વ્રતના નિરપેક્ષપણથી તે ભંગ જ છે. જે માટે કહેલું છે કે, સહસાવ્યાખ્યાન વગેરે જે જાણીબુઝીને કરવામાં આવે તે ભંગ જ છે, પરંતુ તે અજાણપણું વગેરેના લીધે કરવામાં આવે તે અતિચાર ગણાય છે.
પિતાની સ્ત્રીને મંત્ર એટલે વિશ્વાસ રાખી બેલેલી છાની વાત તે બીજાને કહેવી તે સ્વદાર મંત્ર ભેદ. દાર શબ્દ મિત્રાદિકનું ઉપલક્ષણ છે. આ વાત તો જેવી સાંભના હોય, તે રીતે બોલતાં સાચી હોવાથી ઇહીં અતિચાર નહિ ઘટે. તોપણ છાની વાતના પ્રકાશથી લજજાદિક થવાના કારણે સ્ત્રી વગેરે આત્મઘાત કરે, એમ સંભવ હેવાથી પર માર્યો તે અસત્ય છે.
જે માટે કહેવું છે કે, જે પર પીડાકારક વચન હોય, તે સાચું છતાં પણ સાચું , ન ગણવું. માટે કાંઈક ભંગ થવાથી અને કોઈક રીતે નહિ ભંગાયાથી અતિચારપણું
સમજી લેવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org